________________
વડર
૬૯૫
૬૯૬.
પર્યાયાર્થિક નયની દષ્ટિ મુજબ પદાર્થો નિયમપૂર્વક ઉત્પન્ન થાય છે અને નષ્ટ થાય છે, અને દ્રવ્યાર્થિક નયની દષ્ટિ મુજબ તમામ પદાર્થો સદૈવ અનુત્પન્ન અને અવિનાશી છે. દ્રવ્યાર્થિક યેન હિરાબે બધાં દ્રવ્ય છે અને પર્યાયાર્થિક નયના હિસા એ અ૫– માન્ય છે, કારણ કે જે સમયે જે જ્યથી વસ્તુ જોવામાં આવે એ સમયે એ વસ્તુરૂપ જ દષ્ટિગોચર થાય છે. જે જ્ઞાન પર્યાયને ગૌણ બનાવે લેકમાં દ્રવ્યને જ ગ્રહણ કરે છે એને “ટ્રવ્યાર્થિક નય કહેવામાં આવે છે, તથા, જે દ્રવ્યને ગૌણ કરી પર્યાયને જ ગ્રહણ કરે છે અને પર્યાયાર્થિક નય કહેવામાં આવે છે. (દ્રવ્યાર્થિક પય અને પર્યાવથિક નયના ભેદરૂપે) મૂળ નય વાત છે ૧. નગમ નય, ૨. સંગ્રહ નય, ૩. વ્યવહાર નય ૪. ઋજુસૂત્ર નય, ૫. શબ્દ નય. ૬ સમભિરૂર નય, અને છે. એવભૂત નય.
૬૭.
૬૯૯
ઉપર જણાવેલા સાત વ્યમાંથી પ્રથમના ત્રણ નય ‘દ્રક ધિક' છે અને બાકીના ચાર નય પર્યાયાયિક છે સાત નયમાંથી પહેલા ચાર નય અર્થપ્રધાન છે અને બાકી ના ત્રાગ નય “શદ ધાન” છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org