________________
૬૧૮.
૬૧૯.
૬૨.
૨૨૧
૬૨૨.
Jain Education International
૧૫૪
કયાં નથી ઇન્દ્રિયા, નથી નથી વિસ્મય, નથી નિદ્રા, નથી
ચ્યાનું
નામ
ઉપસ, નથી મેાહ, તૃષ્ણુા અને નથી ભૂખ, નિર્વાણ.
જ
નથી
જયાં નથી કર્યું, નથી ના-ક આ રૌદ્રધ્યાન, નથી નથી. શુકલધ્યાન આનું નામ
નથી ચિંતા,
ધમ ધ્યાન અને
જ નિર્વાણ.
ત્યાં એટલે કે મુક્ત જીવામા કેવળજ્ઞાન, કેવળદાન, કેવળસુખ, કેવળ વીં, અરૂપીપણું, કેવળ ચારિત્ર, અક્ષય સ્થિતિ ( અસ્તિત્વ ) અરે અગુરુલ ( સપ્રદેશતા ) આ ગુણા ઢાય છે. (સિદ્ધના ૮ મુષ્ણેા) જે સ્થાનને મહષિ` જ પ્રાપ્ત કરે છે તે સ્થાન નિર્વાણુ છે. એ અમાય ( ખાધા-પીડા વગરનુ` ) છે, સિદ્ધિ છે, લેાકાગ્ર છે; ક્ષેમ શિવ અને અનાભાધ છે.
For Private Personal Use Only
જેવી રીતે તુ ંબડું માટીથી ખરડાયેલું હોય ત્યારે પાણીમાં ડૂબી જાય છે પર તુ માટી દૂર થઈ જાય કે તરત એ પાછુ પાણી ઉપર તરવા લાગે છે, તેવી રીતે; અથવા, એરંડ ક્મ તડકામાં મુકાયા પછી જેમ એનુ' ખી ઉપર થઈ જાય છે; અથવા જેવી રીતે અગ્નિ અગર ધુમાડાની ગતિ સ્વાભાવિક રીતે જ ઉપરની દિશામાં થાય છે; અથવા જેવી રીતે ધનુષ્યમાંથી છૂટેલું ખાણુ પૂર્વ --પ્રયે।ગથી ગતિમાન થાય છે, તેવી રીતે સિદ્ધ જીવેાની ગતિ પણ રવભાવથી જ ઉપરની દિશામાં થાય છે.
www.jainelibrary.org