________________
૧૭
શ્રી સમણુસુત્ત ના આર્થિક સહયોગી
શ્રી પ્રદીપભાઈ શેઠના બનેવી સ્વ. શ્રી ધનંજયભાઈને સંક્ષિપ્ત
જીવન પરિચય
નિત્ય ભાવના (ઉપજાતિ છંદ) વિદ્યુત લક્ષમી, પ્રભૂતા પતંગ. આયુષ્ય તે તો જળના તરંગ, પુરંદરી –ચાપ અનંગ-૨ ગ, શું રચીયે ત્યાં ક્ષણનો પ્રસંગ?
શ્રીમદ્ રાજચન્દ્ર ન જાણ્યું જાનકીનાથે, સવારે શું થવાનું છે ?” “જે જોયું તે જાય, જે કુલ્યું તે કરમાય.”
આ ભાવના અને કહેવતો આ યંત્ર યુગના માનવીને જીવનની ક્ષણભંગુરતા ક્ષણે ક્ષણે યાદ કરાવે છે.
આવું જ અકસ્માત અણધાર્યું બન્યું યુવાન ભાઈ શ્રી ધનંજય માટે. ક્ષણવારમાં કુમળી કળી મુરઝાઈ જાય તેમ કરાળ-વિકરાળ કાળની ક્રૂર થપાટ વાગતાં ભાઈ શ્રી ધનંજયે પોતાની જીવનલીલા સંકેલી લીધી. કુટુંબીજનો અને મિત્ર મંડળ ઉપર જાણે વજ–ઘાત થયો. મોહી સ્વજનોના હદયમાં અકસ્માતના આઘાતથી પારાવાર દુઃખ થયું, પરંતુ જૈન ધર્મના * કમબદ્ધ પર્યાય 9 ના નિયમ અનુસાર એ અકસમાત ન હતો, પરંતુ જીવ’ના પર્યાય ’ની હારમાળામાં ગોઠવાયેલા ક્રમ અનુસાર આ અકસ્માત એક વ્યવસ્થિત”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org