________________
શ્રી વર્ધમાન સ્વામીને નમા નમ: અશ્રુભીની ભાવભરી શ્રદ્ધાંજલી
શ્રી ધનજયભાઈ કાન્તિલાલ ઝવેરી
જન્મ તા. ૧-૯-૧૯૫૨ અવસાન તા. ૨૦-૧૨-૧૯૮૨
આપના અકાળ અવસાનને આડ આઠ વર્ષ વીતી ગયાં : તમારા માયાળુ મિલનસાર સ્વભાવ, વ્યવહાર–કુશળતા, અપૂ ઉદારતા તથા વીતરાગના ધર્મ તરફની લાગણી વારંવાર યાદ આવે છે
આપના આત્મા જ્યાં હશે ત્યાં શાન્તિ અને સાષ અનુભવતા હશે એવી અમારી અચળ શ્રદ્ધા છે. અમા છીએ આપના કુટુંબીજના તથા મિત્ર–મડળ.
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org