________________
૧૪૭
૫૮૩. ૫૮૪.
રાજકુળમાં ઉત્પન્ન રાજપુત્ર હંમેશાં સમુચિત ( ૩) શસ્ત્રાભ્યાસ કરતા રહે તે એનામાં દક્ષતા આવી જાય છે અને એ યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરવા શક્તિશાળી બને છે. એ પ્રમાણે જે સમભાવ-યુક્ત સાધુ સદા યુગ પરિકર્મ ધ્યાન–અભ્યાસ) કરે છે એનું ચિત્ત અંકુશમાં આવી જાય છે અને મરણકાળે ધ્યાન કરવામાં સમર્થ બની જાય છે.
૫૮.
૫૮૫. હે ભવ્ય તું તારા આત્માનું મોક્ષમાર્ગ માં સ્થાપન કર.
એનું જ ધ્યાન ધર. એને જ અનુભવ કર તથા એનામાં જ વિહાર કર. બીજા દ્રવ્યમાં વિહાર કરે છોડી દે. આ લોક અને પરલોકમાં આશંસા પ્રવેગ (કામભેગ, સુખ વગેરે પ્રાપ્ત કરવાની ઈચછા)ની તથા મરવાની ઈચ્છાને, સંલેખના-રત સાધકે, મરણકાળે છોડવી જોઈએ અને છેલ્લા શ્વાસ સુધી સંસારના અશુભ
પરિણામનું ચિંતન કરવું જોઈએ. પ૮૭. પર-દ્વ અર્થાત્ ધન-ધાન્ય, પરિવાર અને દેહાદિમાં
અનુકન રહેવાથી દુર્ગતિ થાય છે અને સ્વદ્રવ્ય અર્થાત પિતાના આત્મ માં લીન થઈ જવાથી સુગતિ થાય છે. આવું જાણું સાધકે સ્વ-દ્રવ્યમાં અનુરક્ત અને પર-દ્રવ્યથી વિરત થવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org