________________
૧૬૬
હોય સત્ય કે ન હોય અન્ય ભાષાનો ઉપયોગ કરે. ધનવાન અથવા નિધનને ભેદ પાડ્યા વિના સમભાવપૂર્વક ધર્મકથા કહે.
પ્રકરણ ૩૮: પ્રમાણુ સૂત્ર (અ) પંચવિધ જ્ઞાન ૬૭૪. ૧. સંશય, ૨. વિમેહ (વિષ્યય) અને ૩. વિક્રમ
(અધ્યવસાય)–આ ત્રણ મિથ્યા-જ્ઞાનોથી રહિત, પિતાના તથા પરના સ્વરૂપને ગ્રહણ કરવું તેનું નામ સમ્યગ્ર જ્ઞાન” કહેવાય. આ વસ્તુ-સ્વરૂપને યથાથ નિર્ણય કરાવે છે તેથી જ તેને સાકાર અર્થાત્ સવિ કપ ક (નિશ્ચયાત્મક ) કહે છે.
આના અનેક પ્રકાર છે. ૬૭૫. તે જ્ઞાન પાંચ પ્રકારનું છેઃ
૧. અભિાન બેધિક અથવા મતિજ્ઞાન, ૨. શ્રત જ્ઞાન, ૩. અવધિ જ્ઞાન,
૪. મન:પર્યવ જ્ઞાન, અને ૫. કેવળ જ્ઞાન. ૬૭૬. આ પ્રકારે મતિ, શ્રત, અવધિ, મન:પર્યય અને
કેવળના રૂપમાં જ્ઞાન કેવળ પાંચ જ છે. આમાંથી પ્રથમના ચાર જ્ઞાન ક્ષાપશનિક છે અને, કેવળજ્ઞાન ક્ષાવિક છે. (એક દેશ ક્ષય અને ઉપશમથી ઉત્પન્ન થવાને લીધે પહેલા ચાર જ્ઞાન અપૂર્ણ છે છે. અને સમસ્ત કર્મોના ક્ષયને કારણે પાંચમું કેવળજ્ઞાન પરિપૂર્ણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org