________________
૧૩૭
પક્ષપાત ન કરે, ભેગની આકાંક્ષા ન કરવી, બધાની સાથે સમદશી પણું, રાગ-દ્વેષ-સ્નેહથી દૂર
રહેવું – આ ગુફલ લેડ્યાનાં લક્ષણ છે. ૫૪૫. કષાયની મંદતાથી આત્મ પરિણામે વિશુદ્ધ થાય
છે અને આત્મ પરિણામોમાં વિશુદ્ધિ આવવાથી
લયામાં વિશુદ્ધિ થાય છે. પ્રકરણ ૩૨ : આત્મ-વિકાસ સૂત્ર ( ગુણ-સ્થાન) ૫૪૬ મેહનીય વગેરે કમેના ઉદય, (ઉપશમ, ક્ષય, પરામ
વગેરે)થી થનાર જે પરિણામોથી યુક્ત જીવને ઓળખી શકાય છે એમને સર્વદશી જિનેન્દ્ર દેવે ગુણ અથવા ગુણસ્થાન સંજ્ઞા આપી છે. અર્થાત્ સમ્યક્ત્વ વગેરેની અપેક્ષા ની અવસ્થાનેશ્રેણ-ભૂમિકાને “ગુણસ્થાન” કહેવામાં આવે છે ૧ મિથ્યાત્વ, ૨. સાસ્વાદન, ૩. મિશ્ર, ૪. અવિરતિ, સમ્યગદષ્ટિ, પ. દેશ-વિરત, ૬. પ્રમત્ત-વિરત, ૭. અપમત્ત-વિરત, ૮. અપૂર્વ–કરણ, ૯. નિવૃત્તિ-કરણ, ૧૦. સૂફમ-સંપાય, ૧૧. ઉપશાંતમેહ, ૧૨. ક્ષીણ-મોહ, ૧૩. સગી કેવગિજિન ૧૪ અગી કેવળિ જિન - આ અનુકુમે ચૌદ જીવ-સમાસ અથવા ગુણસ્થાન છે. સિદ્ધ જ ગુણસ્થાન-અતીત હોય છે.
૫૪૭,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org