________________
કાળજીપૂર્વક જ્ઞાનની આશાતના ટાળા-પ્રભુ ! ખાસ વાંચા
ધાર્મિક – આધ્યાત્મિક પુસ્તકાના ઉપયેાગ વિશે અગત્યની
સૂચના.
* જ્યારે આપની પાસે જૈન ધર્માંતું ( અથવા જ્ઞાનનુ' ) કાઈ પણ પુસ્તક આવે ત્યારે તરત જ પ્રથમ તે પુસ્તકને સુદર મજબૂત પૂરું પૂરું ચઢાવવું, અને પછી જ તેના વિવેક – પૂર્વક ઉપયેગ કરવે.
* જ્ઞાન પવિત્ર છે. તેની વિરાધના કે પુસ્તકને દુરુપયેાગ મધન છે.
પાય
* જ્ઞાનને વ ંદી, જ્ઞાની મનિ, જ્ઞાનીએ ચાખ્યું, રૈ ભવિકા, સિદ્ધચક્ર પદ વ ંદો. * જ્ઞાન કે જ્ઞાનીની નિંદા, અવજ્ઞા,
-
આશાતનાથી
ઘાતી કમ” – જ્ઞાનાવરણીય – બંધાય છે, તેથી, પરભવમાં સ્મૃતિ – બુદ્ધિ – નાશ, અપમાન, મજુરીથી પણ પેટ ન ભરાય વગેરે ફળ ભાગવવા પડે છે.
Jain Education International
શિવ – સુખ
-
* પુસ્તકને નીચે જમીન પર મુકાય જ નહિ. * પુસ્તકને થુંક લગાડી પાના ફેરવવાની ટેવ ગંદી છે. * અજ્ઞાની મૂઢ લેાકેા છાપેલા કાગળ પર બેસે કે પુસ્તકને માથે એશીકા તરીકે મૂકે તે જ્ઞાનની ભયંકર વિરાધના છે. * પુસ્તકને પાસે રાખી લેાજન, ઝાડા, પેશાબ કરાય નહિ. * હું ભળ્યેા વિચારા ઃ હાલમાં ધર્માંની અફલાતુન કીમતી આમંત્રણ – નિમંત્રણ – પત્રિકાઓ, પ્રભુજીના, સાધુ - સાધ્વીજીના ( શ્રાવક – શ્રાવિકાઓના ) ફ્ાટા, સાથે છપાય છે તેની દશા વિચારતાં ધ્રુજી
–
જવાય છે.
For Private Personal Use Only
www.jainelibrary.org