________________
શું “વિવેક” નું અવસાન થયું છે? મેહ મહારાજાના કાઠિયા ભલભલાને વિવેક – ભ્રષ્ટ કરે છે!
અહં - મમત્વનું મહત્ત્વ કયાં લઈ જશે ? જ જો પુસ્તકમાં શુદ્ધિ પત્રક આપ્યું હોય તો પુસ્તક વાંચતા
પહેલાં દરેક ભૂલ કાળજીપૂર્વક પુસ્તકમાં સુધારી લેવી. ભૂલ ન સુધારવાથી અર્થનો અનર્થ, મહા અનર્થ થવા સંભવ છે. * અજ્ઞાની સમજે છે કે જ્ઞાનની પોથી ઉપર ધન મૂકી, વાસક્ષેપ નાંખી, પગે લાગવાથી, તેનું બહુમાન થાય છે !
અરે રે ! સાચી સમજની જરૂર છે. * છેલ્લે, ઉપાશ્રય – દેરાસરમાં લાકે ફાટેલા – તૂટેલા, અરે,
ઉધઈખાધેલાં, ગંદા પાનાં – પુસ્તકો – પંચાંગ પુસ્તિકાઓ મૂકી જાય છે. -વહિવટદારોએ આવા પુસ્તકો – પાનાને યોગ્ય નિકાલ કરવો જોઈએ અને – ડાં સારાં આમાં પુસ્તકોને પુડાં ચઢાવ, એકાદ નાના કબાટમાં વ્યવસ્થિત
રાખવા જોઈએ. - આશાતના” એટલે લાભને બદલે નુકસાન થાય તેવું
અયોગ્ય વર્તન. જેન – જિન પરમાત્માના સિદ્ધાન્તોને નિઃશંક માને. શ્રાવક – શ્રદ્ધા અને વિવેકપૂર્વક ક્રિયા કરે તે J – Just – પ્રમાણિક હેય-ન્યાય સંપન્ન વૈભવ મેળવે
જ્ઞાન ને દાન વગેરેમાં વાપરે. A - Affectionate : વાત્સલ્ય – પૂર્ણ હોય. I – Introspective - આત્મ – નિરીક્ષણ કરે. N - Noble
- ઉમદા હાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org