________________
પ૦
૧૧૦. જેને મેહ નથી, એણે દુખનો નાશ કરી નાખ્યો.
જેને તૃષ્ણ નથી એણે મેહનો નાશ કરી નાખે. જેને લ મ નથી તેણે તૃણાનો નાશ કરી નાખે, (અને) જે અકિંચન છે, જેની પાસે કાંઈ
નથી એણે લેભનો નાશ કરી નાખે. ૧૧૧. ૧૦) જીવ જ બ્રહ્મ છે. દેહાસક્તિથી મુક્ત મુનિની
બ્રહ્મને માટે જે ચર્યા છે તે જ બ્રહ્મચર્ય. સ્ત્રીઓનાં મનરમ સર્વાગને દેખતાં છતાં જે એના માટે દુર્ભાવ નથી કરત-વિકાર પામતો નથી એ જ ખરી રીતે કષ્ટ–પૂર્વક ધારણ કરી શકાય એવા
બ્રહ્મચર્ય ભાવને ધારણ કરે છે. ૧૧૩. જેવી રીતે લાખને ઘડે અગ્નિ વડે તપ્ત થાય તે
તરત જ નષ્ટ થઈ જાય છે તેવી રીતે સ્ત્રીના સહુવાસથી અનગાર (મુનિ) નષ્ટ થઈ જાય છે. જે માણસ આ સ્ત્રી-વિષયક આસક્તિઓની પેલી પાર ચાલ્યા જાય છે તેને માટે બાકી રહેલ બધી આસક્તિએ, મહાસાગર પાર કરનાર માટે ગંગા જેવી મોટી નદીની જેમ, સુખેથી પાર કરવા લાયક બની જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org