________________
આણવ મન, વચન અને કાયાની પ્રવૃત્તિ દ્વારા શુભ-અશુભ કર્માંનુ આવવુ' (૬૦૧-૬૦૪)
ખાવ । વૈરાગ્ય વધારવા મેાહજન્ય ભાવાની તથા મન, વચન અનુપ્રેક્ષા અને કાયાની પ્રવૃત્તિઓ ત્યાગ કરવા યેાગ્ય છે તેવુ ચિંતન (૫૨૨)
૧૯૭
-
આસવ-દ્વાર ૪ આગમનનું મૂળ કારણ – મિથ્યાત્વ, વિરતિ કષાય અને ચાગ (૯૦૫)
-
ઈન્દ્રિય - જ્ઞાનના પાંચ કરણ--સ્પન, રસના, ઘ્રાણુ, નેત્ર, અને શ્રેાત્ર (૪૭) ચામડી, જીભ, નાક, આંખ અને કાન. ઇહલેક – મનુષ્યલેાક કે તીૉલેાક (૧૨૭) ઇર્યાં-સમિતિ ગમન-આગમન વિષયક યતનાચાર (૩૯) ઉચ્ચાર-સમિતિ -- જુએ પ્રતિષ્ઠાપના સમિતિ
ઉત્સગ
ઉત્તમા –કાળ સલેખના-યુક્ત મરણુ-કાળ (૫૭૮) ઉત્પાદ – દ્રવ્યની નિત્ય નવીન પર્યાયેાની ઉત્પત્તિ (૬૬૬-૬૬૭) ઉત્પાદન-દોષ - ગૃહસ્થાને એમની ઇચ્છા પ્રમાણે વિદ્યા, સિદ્ધિ અથવા ચિકિત્સા વગેરેના ઉપાય બતાવવાથી પ્રાપ્ત થઈ શકે તેવી સદેાષ શિક્ષા (૪૦૫) જ્ઞાનાદિ કાર્યની સફળતાના સ થા નિષિ અતિ કર્કશ માર્ગ જેમાં સાધુ કોઈપણ પ્રકારના પરિગ્રહ ગ્રહણ નથી કરતા (૪૪)
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org