________________
૧૬૮
૬૮૦ આગમોમાં કહેવામાં આવ્યું છે કે શ્રી જ્ઞાન મતિજ્ઞાન
પૂર્વક થાય છે, પણ મતિજ્ઞાન શ્રુતજ્ઞાન પૂર્વક નથી થતું. આ જ બન્ને વચ્ચે અંતર છે “પૂર્વ શબ્દ “પૃ' ધાતુથી બન્યા છે. એનો અર્થ “પાલન અને
રણ” એ થાય છે. શ્રુતનું રણ અને પાલન કરવાથી શ્રુતજ્ઞાન પ્રતિજ્ઞાન પહેલા થાય છે, એટલા
માટે શ્રુતને મતિ પહેલાં થનારું કહ્યું છે ૬૮૧. (૩) “અવધીવતે ઈતિ અવધિ.” અર્થાત્ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ,
અને, ભાવ” મર્યાદાપૂર્વક રૂપી પદાર્થોને એકદેશ જાણવાવાળા જ્ઞાનને અવધિજ્ઞાન કહે છે. આનેઆગમમાં સમાજ્ઞાન” પણ કહ્યું છે. આના બે ભેદ છેઃ
૧. ભવ–પ્રત્યય, ૨. ગુણ-પ્રત્યય ૬૮૨. (૪) જે જ્ઞાન મનુષ્યકમાં રહેલા જીવના ચિંતિત,
અચિંતિત, અર્ધ ચિંતિત, વગેરે અને પ્રકારના અર્થ
દ્વારા મનને પ્રત્યક્ષ જાણે છે તે છે કે પર્યાવજ્ઞાન. ૬૮૩. (૫) કેવળ શબ્દને અર્થ એક”, “શુદ્ધ”, “સકળ',
અસાધારણ” અને “અનંત વગેરે થાય છે. એટલા માટે કેવળજ્ઞાન એક છે, અર્થાત્ ઈન્દ્રિયે વગેરેની સહાયતા વિનાનું છે, અને કેવળજ્ઞાન થવાથી બીજા બધાં જ્ઞાને નિવૃત્ત થઈ જાય છે, એટલા માટે કેવળજ્ઞાન “એકાકી છે. મળ-કલંકથી રહિત હોવાથી એ શુદ્ધ છે. તે પૂર્ણ સેને જાણવાવાળું હેવાથી એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org