________________
૧૧૮
૪૫૧. (૫) એકાંત, અનાપાત (જ્યાં કોઈ આવતું જતું ન
હાય), .થા સ્ત્રી પુરુષ વગેરેથી હિત સ્થાનમાં સૂવું કે બેસવું - આને વિવિત શાસન
( પ્રતિ–લીનતા) નામનું તપ કહે છે. ૪૫૨. (૬) ગિરિ, કંદરા વગેરે ભયંકર સ્થળોમાં, આત્મા
માટે લાભકાર, વીરાસન વગેરે ઉગ્ર આસનને અભ્યાસ કર અથવા એ આસનને ધારણ કરવાં તેને
કામ- કલેશ નામનું તપ કહે છે ૪૫૩ મુખ પૂર્વક પ્રાપ્ત કરેલું જ્ઞાન દુઃખ આવે
ત્યારે નષ્ટ થઇ જાય છે, એટલા માટે યોગીએ પિતાની શક્તિ પ્રમાણે દુઃખે દ્વારા અર્થાત્ કાય–કલેશ-પૂર્વક આત્મ-ચિંતન કરવું જોઈએ.
રેગની ચિકિત્સાને હેતુ રેગીનું કેવળ સુખ કે ૪૫૫. રેગીનું કેવળ દુઃખ નથી. ચિકિત્સા કરાવતી વખતે
રેગીને સુખ પણ થાય અને દુઃખ પણ થાય. આ પ્રમાણે મેહ ક્ષયમાં પ્રવૃત્ત થયા બાદ સાધકને સુખ પણ થાય અ દુખ પણ થાય. ( કાયકલેશ તમાં સાધકને શરારગત દુખ અથવા બાધા રેગોને સહન કરવી પડે છે પરંતુ એ મેહ-ક્ષયની સાધનાનું અંગ હોવાથી અનિષ્ટકારી નથી)
૪૫૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org