________________
હવે “શ્રી સમસુત્ત છપાય તેમાં અમારા પુસ્તક પ્રકાશનના રિવાજ મુજબ મુખ્ય વિષય સાથે જિજ્ઞાસા” ના મથાળા નીચે જૈન ધર્મના જ્ઞાન-વિજ્ઞાન-તત્ત્વજ્ઞાનના વિવિધ બાબતે પણ છપાવવી એવા સંકલ્પને અમલમાં મુકવા મેટર તૈયાર કર્યું, પરંતુ આ પુસ્તકમાં મેટર bulky કદ મેટું થઈ જાય તેથી “જિજ્ઞાસા જુદા પુસ્તક તરીકે છપાવવા નિર્ણય કર્યો, તેથી બે પુસ્તકો છપાશે અને એની સાઈઝ પણ જતી હશે, કારણ કે મહારાજશ્રીએ પુસ્તક છાપવા અપી દીધેલું તેથી તે ક્રાઉન સાઈઝમાં છપાયું છે અને અમારા છેલ્લા પુસ્તકો ડેમી સાઈઝમાં હેવાથી “જિજ્ઞાસા પણ તે ડેમી સાઈઝમાં છપાશે.
અમે અમારા પુસ્તકોની છપાઈ fool-proof થાય, એફકે ભૂલ ન થાય તેવી કાળજી લીધા છતાં દખિ–દેષ કે પ્રેસ દેષ (Printers Devil મુદ્રા રાક્ષસ) ને લીધે અશુદ્ધિઓ રહી જવા સંભવ છે. દા. ત. પા. ૭, મુફમાં બબ્બેવાર ગૌતમ” હતું, છતાં પ્રેસમાં બે માત્રા ઉડી ગયા, ગામ છપાયું, શું થાય ?
સુજ્ઞ પાઠક આવી અશુદ્ધિ કે ભૂલ જણાય તે સુધારી વાંચવા પ્રાર્થના.
શ્રી “જિન આણુ વિરુદ્ધ પ્રમાદ કે અજ્ઞાનથી લખાણું હેય તે મા યાચીએ છીએ.
સ ત્યં વદ, ધર્મ ચર સ્વાધ્યાયાત્ મા પ્રમદીતવ્યમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org