________________
આ “મધુસુત્તના પણ પાના હતા. આ બધા મસા | મહારાજશ્રીને આપે કેમકે તેઓ શ્રીને હજુ પણ વધુ પુસ્તક છપાવવાનો અદમ્ય ઉત્સાહ હતે જે છે તેઓશ્રીન અધે ડઝન પુસ્તકનું પ્રકાશન હાલમાં પણ ચાલુ છે
હવે એવું બન્યું કે મહારાજશ્રીએ “સમણ સુત્ત' બાર બાર પ્રેસમાં અપી દીધેલું અને તેના ત્રણ કર્મા ૪૮ પાનાંના કાચા છાપેલા ધ્રુફ મને વાંચવા કહ્યા જેથી સુધારે વધારે કરી પાકું છ પકામ થઈ શકે. બાદમ નહર શ્રી મહાપા મારે છે કે આ ક તમે લઈ લે અને પ્રકાશન નવા માર્થક બાબતે સંભાળી લે,
અમને તે આ ક મ મમતુ હતુ –એટલે થયું–ચાલે ગમતાને મુલાલ કરી એ, પરંતુ હમણું શ્રી “ “મનહ જિણાણું આણું' પુસ્તક છપાવેલું તેમાં ઠીક ઠીક આર્થિક વ્યય કરે એટલે ઘેડ અનછા હતી.
અમે અમારું પુસ્તકે અમારા ખચે છપાવી ભેટ આપીએ છીએ. આર્થિક સહામ માટે કંઈને કહેતા નથી. આ પુસ્તક બાબત અમેએ શ્રી પ્રદીપભાઈ શેઠને વાત કરું અને તેઓએ પ્રકાશનનું કામ ચાલુ કરવા સહર્ષ જણાવ્યું અને લગભગ ૫૦ ટકા આર્થિક જવાબદારી સ્વિકારતાં અમારા ઉલાસ-ઉમંગમાં ભરતી આવી અને કામ આગળ ચાલ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org