________________
૩૪ કલ્યાણકના વર્ષમાં થઈ અને તેમાં જૈન ધર્મના તમામ સંપ્રદાના મુનિઓ અને અગ્રગણ્ય શ્રાવકે એ હાજર રહી, અમૃત કુંભ સમ સર્વ સંમત સાર – રૂપ ગ્રન્થ આપે તે આ “સમણ રાત્ત છે.
૩. મારા જીવનમાં મને અનેક સમાધાન પ્રાપ્ત થયા છે. એ બધામાં સૌથી છેવટનું, જે કદાચ સર્વોત્તમ સમાધાન છે, તે આ વર્ષે પ્રાપ્ત થયુંપ્રભુ મહાવીર જન્મ કલ્યાણકના દિવસે જૈન ધર્મ સાર'. જેનું નામ “સમણ સુત્ત રાખવામાં આવ્યું છે તે આખાય ભારતને પ્રાપ્ત થશે..
જ્યાં સુધી જન ધર્મ રહેશે અને બીજા વૈદિક તથા બૌદ્ધ વગેરે ધર્મો પણ હશે ત્યાં સુધી (આ) જૈન-ધર્મ-સારનું અધ્યયન થતું રહેશે.
– વિનોબા ભાવે ૪. આ ગ્રન્થ “સમણ-સુત્તની સંકલના પૂજ્ય વિનેબાજીની પ્રેરણાથી થઈ છે. એ જ પ્રેરણા અનુસાર સંગીતિનું આયોજન થયું અને એમાં આના પ્રારૂપને સ્વીકૃતિ મળી. આ એક વિશિષ્ટ અતિહાસિક ઘટના છે.
સમણ સુત્ત
પરસ્પરગ્રહો જીવાનામ ૫. ચાર ખંડોમાં ૭પ૬ ગાથાઓમાં થઈને જૈન ધમ, તત્ત્વ દર્શન તથા આચાર માર્ગનો સર્વાગીણ સંક્ષિપ્ત પરિચય આવી જાય છે, એમ કહી શકાય...સાંપ્રદાયિક આગ્રહથી પર, મૂળ રૂપમાં જૈન ધર્મ સિદ્ધાન્તને, આચાર પ્રણાલિનો, અને, જીવનના કમિક વિકાસની પ્રક્રિયાને, સામાન્ય માણસને પરિચય કરાવવા માટે આ એક સર્વ સંમત પ્રતિનિધક ગ્રન્થ છે.
|SF જૈન જયતિ શાસનમ
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org