________________
૨૮૫. નિશ્ચય–નય અનુસાર ચારિત્ર(ભાવશુદ્ધિ)ને
ઘાન થાય એટલે જ્ઞાન-દર્શનને પણ ઘાત થઈ જાય છે, પરંતુ વ્યવહારનય અનુસાર ચારિત્રને વાત થયો હોય તે જ્ઞાન દર્શનને ઘાત થાય છે અને નથી પણ થતા. (વસ્તુતઃ જ્ઞાન-દર્શનની વ્યાતિ ભાવશુદ્ધિની સાથે છે, નહિ કે બાળ ક્રિયાની સાથે.)
૨૮૬. શ્રદ્ધાનું નગર, તપ અને સંવરને આગળ, સમાના ૨૮૭, બુરજે બનાવી તથા ત્રિ-ગુપ્તિ( મન, વચન, કાયા)થી
સુરક્ષિત તથા અજેય સુદઢ પ્રાકાર (કિલો) રચી, તપરૂપી બાણથી યુક્ત ધનુષ વડે, કર્મનાં બખ્તરન લેડી (આંતરિક) સંગ્રામના વિજેતા મુનિ સંસારથી મુક્ત બને છે
પ્રકરણ ૨૧ : સા. ના સૂત્ર ૨૮૮. જિનદેવના મત પ્રમાણે આહાર, આચન તથા નિદ્રા
પર વિજય પ્રાપ્ત કરી, ગુરુકૃપા વડે માન મેળવી,
નિરાધાનું ધ્યાન ધરવું જોઈએ. ૨૮૯. સંપૂર્ણ જ્ઞાનના પ્રકાશનથી, અજ્ઞાન તથા મેહના
પરિહારથી, અને, રાગદ્વેષના પૂર્ણ ક્ષયથી જીવ એ કાંત સુખ અર્થાત મોક્ષ પ્રાપ્ત કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org