________________
સામાન્ત - લોકને અંતિમ ભાગ અથત લેકશિખર (૧૪) થયન-ગુપ્તિ – વચનની પ્રવૃત્તિનું ગેપન (૪૧૩) વર્તમાન નેગમનય - સંક૯પ માત્રના આધાર પર કોઈ કામ
આરંભ કરતી વખતે જ એને “થઈ ગયું” કહેવું. દા. ત. ભાત રાંધવાની શરૂઆત કરતાંજ કહી દેવું કે “ભાત થઈ ગયો.”
(૭૦૨) વિરતાવિરત – સાધકની પાચમી ભૂમિ (પાંચમું ગુણસ્થાન)
જેમાં ત્રસ હિંસા વગેરે સ્થળ પરે તરફ તે વિરક્ત થઈ જાય પરંતુ સ્થાવર હિંસા વગેરે
સૂક્ષમ પાપથી વિરતિ નથી થતી (૫૫૩). વિરાગ-ચારિત્ર યા) બાહ્ય-અત્યંતર સકળ પરિગ્રહના પૂર્ણ ત્યાગ વીતરાગ-ચારિત્ર – રૂપ નિરપવાદ ઉત્સર્ગ ચારિત્ર (૪૨૧) વિવિક્ત-શાસન - એકાન્તવાસ (૪૫૧) વિશેષ – બીજાની અપેક્ષાએ વિદેશ પરિણામ દા. ત.
બાલ્યાવસ્થા અને વૃદ્ધાવસ્થા પરસ્પર વિદેશ હેવાને
લીધે મનુષ્યના વિશેષ ધર્મ છે. (૬૬૮) વિરાસન – બન્ને પગને બન્ને જાંઘની ઉપર રાખવા (૪૫૨) વેદનીય – દુખ-સુખની કારણભૂત બાહ્ય સામગ્રીના સગ
વિગેગમાં હેતુરૂપ કર્મ (૬૬) બે ભેદ-શાતા વેદનીય,
અને, અશાતા વેદનીય. વિતરણ – નરકની અતિ દુગધી રક્ત અને પરુવાળી નદી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org