________________
૭૪૬.
વંદશ જ્ઞાનપુત્ર ભગવાન શ્રી મહાવીર સામાયિક વગેરે ઉપદેશ દીધો હતો પરંતુ જીવે એને સાંભળે નહિ અથવા સાંભળીને એનું સમ્યફ આચરણ કર્યું નહિ.
(૭૪૭.
(૭૪૮.
જે આત્માને જાણે છે. ‘ક’ ને જાણે છે, આગતિ અને અનાગતિને જાણે છે, શાશ્વત-અશાશ્વત, જન્મમરણ, ચયન અને ઉપપાદને જાણે છે, આસવ અને સંવરને જાણે છે, દુઃખ અને નિજ રાને જાણે છે એ જ કિયાવાદનું અર્થાત્ સમ્યક આચાર
વિચારનું કથન કરી શકે છે. ૭૪૯. જે મને પહેલાં કદી પ્રાપ્ત થયું નહોતું એ અમૃતમય
સુભાવિત જિનવચન આજ મને પ્રાપ્ત થયું છે અને તે પ્રમાણે મેં સુમતિનો માર્ગ સ્વીકાર્યું છે, એટલા માટે હવે મને માનો કે ઈશય નથી.
પ્રકરણ ૪૪ : શ્રી વીર પ્રભુ સ્તવન ૭૫. જ્ઞાન મારું શરણ છે, દશન મારું શરણ છે,
ચારિત્ર મારું શરણ છે, ત૫ તથા સંયમ મારું શરણ છે, અને ભગવાન શ્રી મહાવીરસ્વામી મારું શરણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org