________________
૭૫૨.
૭૫. એ ભગવાન શ્રી બહીર સ્વામી સર્વદશી,
કેવળજ્ઞાની, મૂળ અને ઉત્તર ગુણ સહિત વિશુદ્ધ ચારિત્રના પાલન કનાર, દૌર્યવાન, અન ગ્રખ્યાતીત એટલે અપરિગાહી હતા તેઓ નિર્ભય અને આયુ-કર્મ સહિત ડી. એ શ્રી વીર પ્રભુ ભૂતપઃ (અનાજ્ઞાન) અને અનિકે ચારા (અનાગાર) હતા આ સ સાર બર કરનાર હતા. તેઓ ધાર અને અનંતક હતા સૂર્યની માફક અતિશય તેજસ્વી હતા. જેવી રીતે ઝળહળ અન્ન અંધકારને નષ્ટ કરી પ્રકાશ ફેલાવે છે. એવી રીતે એમણે પણ અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી પદાર્થોના સત્ય
સ્વરૂપને પ્રકાશિ. કર્યું હતું ૭૫૩. જેવી રીતે હાથીએ મા રાવત, પશુઓમાં સિંહ,
નદીઓ ગંગા, પક્ષીઓમાં ગરુડ શ્રેષ્ઠ છે એ પ્રમાણ નિવવાદાએ નાં જ્ઞાત પુત્ર શ્રી મહાવીર સવામી) શ્રેષ્ઠ ડા. જેવી રીતે દાને અભયદાનું છે, સત્ય વચનમાં અવધ વચન પરને પીડા ન ઉપજાવે એવું) શ્રેષ્ઠ છે અને તપમાં ઉત્તમ બ્રહ્મચર્ય શ્રેષ્ઠ છે, તેવી રીતે જ્ઞાતપુત્ર શ્રમણ લેકર ઉનમ હતા.
૭૧૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org