________________
સ્વરાજ્યની ચળવળ ચાલતી હતી–તે વખતે દુકાળ વખતે તાશા પિળમાં શેઠના મકાનેથી ૦-૬ આના રોકડા (કે લગભગ અમુક નાની રકમ) લઈને એક શેર ખીચડી આપવામાં આવતી અને પરચુરણ જોઈએ તેને આપવામાં આવતું. બપોર પછી બંધ કરવામાં આવતું ?
તે મ ન
જ
શ દે માં વાંચી એ:
“એક પિલીસભાઈ ચાર વાગે પેઢી પર પરચુરણ લેવા આવ્યા. મેં કહ્યું? ભાઈ, ટાઈમ થઈ ગયો. કાલે આવજે. હવે પોલીસ જેનું નામ: કેણ જાણે કેમ ? મનમાં ફાંકે રાખી ગ, જરા ધુવાંકુંવા થતા પોળના નાકે “ગેટ” છે ત્યાં.
હવે આ બાબત નોર્મલ હતી પરંતુ આ ભાઈ પોલીસમાં – બીજે દિવસે હું પેઢી પર જતો હતો-હાથમાં થેલી હતી પેલે વાટ જોઈ ઉભેલા–મને કહે : ચાલો ગેટ પર. –શું છે થેલીમાં ? હવે તે સમયે કોંગ્રેસ પત્રિકાઓ પ્રજાને સમાચાર આપવા ગુપ્ત રીતે વહે ચાતી-મારી થેલીમાં તો એક પુસ્તક હતું, છતાં પણ મને કહે-ચાલો. હું આ દર જાઉં ત્યાં તો એક પોલીસ ઈન્સપેકટર ભાઈ જાળીમાંથી જેતા હતા. પોલીસ મને અંદર લઈ ગચે કે તરત જ ઈન્સપેકટરે પોલીસને ધમકાવી કાઢયે : " અલ્યા જેતે નથી –કોને લઈ આવ્યેા છું ?” પછી મને કહે: “સાહેબ, જાવ, આ તે મુરખ છે.” હું તો આશ્ચર્ય પામ્યા : ઈન્સ્પેકટર હતા મારા કઈ મુસ્લીમ વિદ્યાર્થી–પછી શું થયું તે કોણ જાણે પરંતુ શું થયું હત ગેટમાં–જે હું નિર્દોષ ન છુટયો હેત તો !—એ વિચારતા આજે પણ કંપારી છૂટે છે કેમકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org