________________
પ૯
૧૬૩.
૧૬૪.
૧૬૫.
સૂતેલી વ્યક્તિઓની વચ્ચે પણ આશુ-પ્રજ્ઞ પંડિત જાગતે રહે છે પ્રમાદમાં એ વિશ્વાસ નથી કરતે. મુર્તા ઘણા ઘેર (નિ) છે, શરીર દુર્બળ છે, માટે સારડ પંખી ની માફક સાવધાનીથી વિચરવું જોઈએ. પ્રમાદને કર્મ (આસવ) અને અપ્રમાદને અકર્મ (સંવર) કહેવામાં આવે છે. પ્રમાદને કારણે મનુષ્ય બાલ (અજ્ઞાની) બની જાય છે, પ્રમાદ ન હોય તે મનુષ્ય પંડિત (જ્ઞાની) બને છે. (કમ-પ્રવૃત્તિ દ્વારા કમ ક્ષય થઈ શકે છે એમ અજ્ઞાની સાધક માને છે, પરંતુ) કર્મ દ્વારા કર્મને લય એ કરી શક્તા નથી. ધીર પુરુષ એકમ (સંવર અથવા નિવૃત્તિ) દ્વારા કર્મક્ષય કરે છે. લેભ અને મદથી પર બની, અને સંતોષ કેળવી, મેધાવી પુરુષ પાપ નથી કરતા. પ્રમત્તને બધી બાજુએથી ભય હોય છે. અપ્રમત્તને કોઈ ભય નથી હોતે. આળસુને સુખ નથી. નિદ્રાળુને વિદ્યાભ્યાસ ન હેય. મમત્વ રાખનારને વૈરાગ્ય ન હોય, અને હિંસક ન દયા નથી હોતી. મનુષ્યો ! સતત જાગ્રત રહે. જે જાગતે હોય છે તેની બુદ્ધિ વધતી રહે છે. જે તે રહે છે તે ધન્ય નથી-ભાગ્યશાળી નથી. ધન્ય-કૃતકૃત્ય એ છે જે હંમેશાં જાગરણાલ છે.
૧૬.
૧૬૭.
૬૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org