________________
13
૫ ૧૯.
૫૨ ૦
પ૧૭. આ સોગને લીધે જ જીવને દુખેની પરંપરા પ્રાપ્ત
થાય છે. એટલા માટે સંપૂર્ણ ભાવપૂર્વક હું આ
સંયોગ-સંબંધનો ત્યાગ કરું છું. ૫ ૧૮. અન્ય ભામાં ગયેલા બીજા લોકે માટે બાલ (અજ્ઞાની)
જીવ શેક કરે છે, પરંતુ આ ભવસાગરમાં કષ્ટ ભોગવી રહેલ પિતાના આત્માની ચિંતા કરતું નથી. ૪. આ શરીર અન્ય છે. હું અન્ય છું. બંધ બાંધવા પણ મારાથી અન્ય છે. આવું જાણ કુશળ વ્યક્તિ એમાં આસક્ત થતી નથી. (અન્યત્વદા ભાવના) દેહ જીવના સ્વરૂપથી તત્વતઃ ભિન્ન છે એવું ભેદજ્ઞાન જાણું જે આત્માનું ચિ તન-મનન કરે છે તેની અન્યત્વ ભાવના કાર્યકારી-ફળદાયક છે. ૭. માંસ અંધ અસ્થિક(હાડકાં)ના મેળમાથી ઉત્પન્ન થયેલ, પુરીષ () તથા મૂત્રથી ભરેલું, અને નવ છિદ્રોમાંથી અસ્વચ્છ પદાર્થ વહાવનારા આ શરીરમાં
ક્યાંથી સુખ હોઈ કે ? (અશુચી ભાવના) પર ૨. ૮. મોહના ઉદયથી થનારા આ સર્વ ભાવે હેય
(ત્યજવાયેગ્ય) છે એવું જાણું ઉપશમ (સામ્ય, સમતા, સમભાવ) ભાવમાં લીન મુનિ અને ત્યાગ કરી દે છે. આ એની આસ્રવ અનુપ્રેક્ષા (ભાવના) છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org