________________
૧૩૦
૫૧૧. જ્યાં પરમ-રૂપ-ગવિત યુવક મરણ બાદ પિતાના એ
મૃત (ત્યક્ત) શરીરમાં જ કૃમિ(કીડા)રૂપે ઉત્પન્ન
થાય છે એવા આ સંસારને ધિક્કાર હો ! ૫૧૨. વાળના અગ્રભાગ જેટલી પણ આ લેકમાં એવી કઈ
જગ્યા નથી જ્યાં આ જીવે અનેકવાર જન્મ, મરણનું
કષ્ટ ન ગમ્યું હોય. ૫૧૩. અહો! આ ભવસમુદ્ર દુરંત છે એટલે કે એને
અંત ભારે મુશ્કેલીથી આવે તેવે છે. એમાં વ્યાધિ તથા વૃદ્ધાવસ્થા અને મરણરૂપ અનેક મગરમચ્છ છે
અને નિરંતર જન્મ રૂપી જળ-રાશિ છે. ૫૧૪. ખરી રીતે, રત્નત્રયથી સંપન્ન જીવ જ તીર્થ (તટ,
કિનારે) છે કારણ કે રત્નત્રયરૂપી દિવ્ય નૌકા દ્વારા
સંસાર પાર કરી શકાય છે. ( અશરણ ભાવના) ૫૧૫. ૩. અહિંયા દરેક જીવ પિતાનાં કર્મોના ફળને પિતે
એકલે જ ભેગવે છે. એવી સ્થિતિમાં અહિંયા કેણું
પિતાનું છે અને કેણુ પારકું છે? (એકત્વ ભાવના) પ૧૬. જ્ઞાન અને દર્શનથી યુક્ત મારો એકલો આત્મા જ
શાશ્વત છે. બાકી બીજું બધું એટલે કે શરીર તથા રાગ વગેરે ભાવ તે સંગ લક્ષણવાળા છે, એટલે કે બધાંની સાથે મારો સંબંધ સગવશાત્ છે. એ મારાથી ભિન્ન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org