________________
૩ રનત્રય (સમ્યગ-દર્શન, સમ્યગ્રજ્ઞાન અને સમ્યક ચારિત્ર)તથા ૪. ની રક્ષા કરવી એનું નામ ધમ. (૧) ઉત્તમ ક્ષમા, (૨) ઉત્તમ માર્દવ, (૩) ઉત્તમ આ જવ (જુતા, સરળપણુ ) (૪) ઉત્તમ સત્ય, (૫) ઉત્તમ શૌચ, (૬) ઉત્તમ સંયમ, (૭) ઉત્તમ તપ, (૮) ઉત્તમ ત્યાગ, (૯) ઉત્તમ આચિન્ય, તથા (૧૦) ઉત્તમ બ્રહ્મચર્ય–આ દસ પ્રકારનો ધર્મ છે. (૧) દેવ મનુષ્ય અને તિર્યંચ (પશુઓ) દ્વારા ઘેર અને ભયાનક ઉપસર્ગ કરવામાં આવે તે પણ જે
ધથી તપ્ત થતું નથી તેનો એ નિમલ ક્ષમા
ધમ કહેવાય. ૮૬. હું તમામ જીવને ક્ષમા પ્રદાન કરું છું. તમામ
જીવે મને ક્ષમા આપે તમામ પ્રાણીઓ તરફ મને
મૈત્રી ભાવ છે. મને કઈ સાથે બહેર નથી. ૮૭. ઓછામાં ઓછા પ્રમાદને લઈને પણ મેં આપની તરફ
ઉચિત વ્યવહાર ન કર્યો હોય તો હું શલ્ય તથા કપાય વિનાનો બની આપની ક્ષમા માગું છું.
૮૮.
(૨) ફલ, રૂપ, જાતિ, બળ, જ્ઞાન, તપ, શ્રત, અને શીલને જે શ્રમણ જરા જેટલે પણ ગર્વ કરતું નથી તે તેને માદવ ધર્મ કહેવાય. (આઠ મદ ત્યાગ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org