________________
સાચે જૈ ન ( શ્રી યશોવિજયજી ઉપાધ્યાય કૃત )
જૈન કહો કહ્યું હવે ?
પરમ ગુરુ, જૈન કહે કહ્યું હવે ? -ગુરુ ઉપદેશ વિના જન મૂઢા, દશન જૈન વગોવે,
પરમ ગુરુ, જૈન કહે કયું હવે? ટેક 1 કહત કૃપા-નિધિ સમ-જળઝીલે, કર્મ મેલ જે ધોવે, બહુલ પાપ–મળ અંગ ન ધારે, શુદ્ધ રૂપ નિજ જોવે,
- પરમ ગુરુ, જૈન કહે કયું છે ? ૨ “સ્વાદુવાદ પૂર્ણ જે જા, “નય’ ગર્ભિત જસ વાચા, ગુણ પર્યાય ‘દ્રવ્ય જે બૂઝ, સે હી જૈન હૈ સાચા,
પરમ ગુરુ, જૈન કહે કયું છે ? ૩ કિયા મૂઢમતિ જે અજ્ઞાની, ચાલતા ચાલ અપૂડી, જૈન – દશા ઉનમે હી નહિ, કહે સે સબ હી જૂઠી,
પરમ ગુરુ, જૈન કહો કયું છે ? ૪ પર-પરિણતી અપની કરી માને, કિરિયા ગર્વે ઘેલું, ઉનક જૈન કહા કર્યું કહીએ, સો મુરખમેં પહેલો,
પરમ ગુરુ, જેન કહે કયું હવે ? " જૈન – ભાવ સબ જ્ઞાની માંહી, શિવ સાધન સહિયે, નામ વેશથી કામ ન સીઝ, ભાવ ઉદાએ રહિયે,
પરમ ગુરુ, જેન કહો કહ્યું હવે ને ૬ જ્ઞાન સકળ નય સાધન સાધ, ક્રિયા ઝાનની દાસી, ક્રિયા કરત ધરમ હૈ મમતા, ચાહિ ગલે મેં ફાંસી,
પરમ ગુરુ, જૈન કહે કયું છે ? ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org