________________
૩૨
સમાવેશ કરેલ છે જે અનુક્રમણિકામાંથી જાણી શકાશે. આ સકલનમાં ઘણા નામી - અનામી વ્યક્તિએના શબ્દો - વાચેા લેવાયા છે તેમને અત્રે આભાર વ્યક્ત કરીએ છીએ.
પાના નં. ૫ ઉપર કે. કે. જી. શાહના જે ત્રણેક પુસ્તક પ્રકાશન માટે તૈયાર છે. એમ છપાયુ છે તેમાંથી ‘જ્ઞાન – પદ પૂજાએ ’નું પુસ્તક શ્રી અકલંક ગ્રંથમાળા ’ના પુષ્પ નં. ૧૧૭ રિકે પ્રકાશિત થઈ ગયેલ છે, જેમાં પરિશિષ્ડ-ર જૈન દશનમાં છ દ્રવ્ય અને નવ તત્વનુ સ્વરૂપ, તથા પરિશિષ્ડ-૩ સ્વાદવાદ અથવા અનેકાન્તવાદ' છપાયા છે, પરંતુ પરિશિષ્ડ—૧ પીસ્તાલીસ આગમ' વિશેનુ' છપાયુ નથી તે આ ગ્રન્થ માળાના આગામી પુસ્તકમાં છપાશે જેમાં આ ખાખત જણાવવામાં આવશે—પ્રાય: ‘ઉપાસક દશાંગ’ પુસ્તક છપાય છે તેમાં સમાવેશ થશે. (આ પુસ્તક પાલિતાણામાં છપાયેલ હાવાથી ઘણી જ અશુદ્ધિઓવાળા છે.)
આ પુસ્તકની છપાઈમાં અને તેટલી કાળજી લીધા છતાં ષ્ટિ-ઢાષ કે પ્રેસ-દે!ષ (Printers Devil) થી કાઈ પણ અશુદ્ધિ કે ભૂલા રહી ગઈ હોય તેા તે માટે મિથ્યા – દુષ્કૃત કહી પ્રસ્તાવના સમાપ્ત કરીએ છીએ. જુએ પાનું ૭ – અમે ‘શ્રી ગુરુ અમે શ્રી ગુરુ ગૌતમ ’ખરાખર સુધારીને આપેલું છતાં મુદ્રકે “ગામ ” છાપી નાખ્યુ-એ માત્રા પ્રેસમાં ઉડાડી દીધા ! આવુ છે, શુ થાય. આ આપણા દેશી પ્રેસ ! શરૂઆતનું પાનું ૧૬ : ‘ઘણી વાર’ વાંચવુ....
>>
વીતરાગ પરમાત્મા સૌને કલ્યાણમય સત્-સુખ મેળવવા સદ્ગુદ્ધિ ને પ્રેરણા આપેા એવી શુભ ભાવનાથી વિરમીએ છીએ. “ જિન આણા ” વિરૂદ્ધ પ્રમાદથી કે અજ્ઞાનથી લખાણુ હાય તે। ક્ષમા યાચીએ છીએ.
cr
ૐ તત્ સત્ : સુજ્ઞેષુક બહુના ?
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org