________________
૪૧ આ અનિત્ય ભાવના ભાવતાં પુય-બળે પોતાના મળેલા ધનનો પુસ્તકો પ્રકાશન કરી, ભેટ આપવા ઉપરાંત ઠીક ઠીક સદ્વ્યય કરેલો છે તે વિચારવા જેવું છે. અમદાવાદ (૧) લુહારની પોળના દેરાસર–ઉપાશ્રયમાં (૨) શામળાની પિળમાં ચાંદીમય બે અદ્ભુત દર્શનીય ચિત્રપટ્ટ
શ્રી શંખેશ્વરજીનો તથા શ્રી રાણકપુરના દેરાસરોને અમદાવાદ શહેરના લોકોને દર્શન કરવા વિનંતિ) (૩) શ્રી સમેતશીખરની પળમાં સમેતશીખરના ગઢમાં, પુનરોદ્ધાર કરી, વીસ પ્રતિમામાંથી બે પ્રતિમાઓની પ્રતિષ્ઠા. (૪) લુહારની પોળ, શામળાની પોળ, ઝવેરી વાડ, નરોડા તથા શંખેશ્વર તીર્થમાં અબેલ શાળામાં સારી એવી રકમનું દાન વગેરે. (૫) ગુજરાતમાં દુકાળ પડતાં સાતેક પાંજરાપોળોને સેંકડો રૂપિયાનું દાન (૬) બ્યુટી વિધાઉટ કૂઅલ્ટી–ના મેમ્બર. ભલામણઃ અહિંસા પ્રચારક સંસ્થાઓને પ્રોત્સાહન
આપવા વિનંતિ. સરનામું: અધ્યક્ષ, બ્યુટી વિધાઉટ કુએટી (ભારતીય શાખા)
૪, પ્રિન્સ ઓફ વેલ્સ ડ્રાઈવ, વાવડી,
પૂના-૪૧૧૦૪૦. (૭) શાહ સાહેબની “દાન-પ્રવૃત્તિની એક ખાસ વિશેષતા છે કે હાથે ને સાથે અને નક્કી કરેલ રકમ તરત જ આપી દેવી. એક દિવસ પણ ઉધાર નહિ. આપ જાણતા હશો, કદાચ અનુભવ હશે કે ઘણા મહાનુભાવે ધરમની રકમ લખાવે પરંતુ આપતા મહિના, અરે, વર્ષો નીકળી જાય. શાહ સાહેબ તો વ્યવહારની બાબતમાં પણ જે વસ્તુ ખરીદી હોય તેનું પિમેન્ટ તે જ દિવસે. તેમના સંપર્કમાં આવનાર આ ગુ ગુની પ્રશંસા કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org