________________
૧૨૦
૪૬૨.
૪૬૩.
કમ અનાગ કૃત કહેવાય અને પ્રકારનાં કર્મોની અને એથી લાગેલા દેષોની આલોચના ગુરુ અથવા આચાર્યની સમક્ષ નિરાકુળ ચિત્તો કરવી જોઈએ. જેવી રીતે બાળક પોતાના કાય –અકાર્યને સરળતાથી માતા સમક્ષ વ્યક્ત કરી દે છે તેવી રીતે સાધુએ પણ પોતાના બધા ની આલોચના માયા-મદ (છલ–છ) તને કરવી જોઈએ જેવી રીતે કટ લાગવાથી આખા શરીરમાં વેદના યા પીડા થાય છે અને કાંટે નીકળી ગયા પછી શરીર શલ્યરહિત અર્થાત્ સર્વાગ સુખી થઈ જાય છે, તેવી જ રીતે પિતાના દેને ન પ્રગટ કરનારા માયાવી દુઃખી અથવા વ્યાકુળ રહે છે અને એને ગુરુની સમક્ષ પ્રગટ કરી દેવાથી રસુવિશુદ્ધ બની સુખી થઈ ન્ય છે - મનમાં કેઈ શલ્ય રહી જતું નથી પિતાનાં પરિણામોને સમભાવમાં સ્થાપિત કરી આત્માને જો એનું નામ જ આલોચના છે. જિનેશ્વર દેવે આ ઉપદેશ આપે છે.
૪૬૪.
(૨) ગુરુ તથા વૃદ્ધ માણસ સામે આવી રહ્યો હોય ત્યારે ઊભા થઈ જવું, હાથ જોડવા, એમને ઊંચું આસન આપવુ, એમની ભાવપૂર્વક ભક્તિ અને સેવા કરવી આ બધાને વિનય તપ કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org