________________
૫૩
એકત્રીત કર્યા તે જોઈ અમે ખૂબ પ્રભાવિત થયા છીએ. આવા પુસ્તકો વાંચવા વંચાવવા અને વસાવવાનો અને ઉલ્લાસ છે.
(૨) પ. પૂ. મુનિશ્રી ભુવનચન્દ્રજી મ. સા.
પુસ્તક સારું બન્યું છે. “જિજ્ઞાસાના લેખે સારા છે. આવા લેખે જરા મોટા અને નિબંધ જેવા લખે તો સુૉષી, કલ્યાણ, દેવામાં આપી શકાય.
(૩) કલ્યાણ – વઢવાણ.
વર્તમાન અવસર્પિણી કાળના ૨૪ શ્રી તીર્થકર ભગવંતના ચૈત્યવંદને, સ્તવને તથા સ્તુતિઓનું ઉપયેગી સાહિત્ય કાળજીપૂર્વક આ પ્રકાશનમાં સંકલિત કરેલ છે. વૈરાગ્ય-વર્ધક સઝા તથા ઉપયોગી બીજી પણ માહિતી સંગ્રહિત થયેલ છે.
(એક ધૂન એવી ચઢેલી કે વીસીમાંથી કે છૂટ્ટા એક એક પ્રભુનાં જેટલા મળે તેટલાં સ્તવને ઉતારી છપાવવાં– અને–આ પ્રમાણે ૩૦૦ ૪૦૦ પાના સ્તવનો ઉતારેલા–પરંતુ એક મુનિશ્રીએ કહ્યું કે આવા પુસ્તકે ઘણા બહાર પડેલ છે તેથી મેં સહેલા, સરળ સ્તવને પસંદ કરી, ચૈત્યવંદનસ્તુતિ સહ છપાવેલાં) (૪) આ પુસ્તકમાં (૧) શ્રી નેમિનાથ પ્રભુના યાદવ-કુળનું ટુંક સ્વરૂપ અપાયેલું છે. (૨) મહાવિદેહ ક્ષેત્રમાં હાલ વિચરતા વીસ વિહરમાન તીર્થકરો વિષે અદ્દભુત હકિકત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org