________________
૪૦૬.
૪૦૭ -
૪૦૮.
૧૦૮ શક્તિ અથવા આયુષ્ય વધારવા માટે, સ્વાદ માટે, દેહ-વૃદ્ધિ કે તેજ–વૃદ્ધિ માટે મુનિજન આહાર લેતે નથી. જ્ઞાન, સંયમ અને ધ્યાનની સિદ્ધિ માટે જ એ આહાર કરે છે ભમરો જેમ કૂલોને જરા પણ ઈજા પહોંચાડ્યા વિના રસ ગ્રહણ કરે છે અને તૃપ્તિ અનુભવે છે તેવી રીતે લેકમાં વિચરનારા, બાઘાતર પરિગ્રહથી રહિત શ્રમણ, દાતાને કઈ પણ પ્રકારનું કષ્ટ દીધા વિના, એણે આપેલે પ્રાસુક આહાર ગ્રહણ કરે છે. આ જ એમની એષણા સમિતિ છે. જે પ્રાસુક- સાધુ આધાકર્મ (અધિક આરંભ અને હિસા દ્વારા તૈયાર કરવામાં આવેલું ભજન)થી યુક્ત અને પિતાના માટે બનાવેલું ભજન કરે તે તે દેષિત બને છે, પરંતુ જે તે ઉદ્દગમ વગેરે તેથી રહિત શુદ્ધ ભજનની ગવેષણાપૂર્વક કદાચિત્ આધાકર્મથી યુક્ત ભોજન પણ કરી લે છે તે ભાવથી શુદ્ધ હોવાને લીધે તે શુદ્ધ જ છે. (૪) યતના (વિવેક, ઉપયોગીપૂર્વક પ્રવૃત્તિ કરનાર મુનિ પિતાના બન્ને પ્રકારનાં ઉપકરણોને આંખે વડે જોઈ, પુંછ, ઉઠાવે અને રાખે - આને આદાન-ભડ-નિલેષણ સમિતિ કહે છે.
૪૧૦,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org