________________
૧૫૧.
૧૫૨.
૧૫૩.
૧૫૪.
૧૫૫.
૧૫૬.
૧૫૭.
Jain Education International
૧૭
જીવન વધુ આપણા પેાતાના જ વધ છે. જીવ ઉપ૨ દયા રાખવી એ આપણા પેાતાના ઉપર દયા કરવા ખરાબર છે. એટલા માટે આત્મ-હિતેષી (આત્મ-કામ) પુરુષાએ તમામ પ્રકારની જીવહિંસાના ત્યાગ કર્યાં છે. જેને તું હણવાયેાગ્ય માને છે તે તું પાતે જ છે. જેને તુ' આજ્ઞામાં રાખવા યાગ્ય માને છેતે પણ તું પેાતે જ છે.
બંધ થાય છે
શ્રી જિનેશ્વર ધ્રુવે કહ્યું છે : રાગ વગેરેની અનુત્પત્તિ અહિ'સા છે, અને એની ઉત્પત્તિ હિંસા છે. હિંસા કરવાના વિચારથી જ કે ભલે પછી કોઈ જીવ મરે કે ન અનુસારે જીવાના કખ ધનુ' ટૂંકામાં આ જ સ્વરૂપ છે હિ‘સા કરતાં હિંસાના ભાવ-વિચાર પરિણામ, એ જ હિં...સા છે. માટે જ્યાં પ્રમાદ છે ત્યાં નિત્ય હિંસા છે.
જ
મરે – નિશ્ચયનયને
-
જ્ઞાની કક્ષય માટે પ્રયત્ન કરે છે-હિંસા માટે નહિ. નિષ્કપટ ભાવે અહિંસા આચરવાના એના પ્રયત્ન હાય છે. એ અપ્રમત્ત મુનિ અહિંસક હોય છે. માત્માજ અહિંસા છે અને આત્મા જ હિ'સા છે. સિદ્ધાંતના આ ઓખરી ફેસલા છે. જે અપ્રમત્ત છે એ અહિંસક છે અને જે પ્રમત્ત છે એ હિસક છે.
For Private Personal Use Only
www.jainelibrary.org