________________
૧૨૮
૫૦ ૩.
પ૦૧. હે ધ્યાતા ! તું શરીર વડે કોઈ ચેષ્ટા ન કર.
વાણુ વડે કાંઈ પણ ન બોલ, અને મનથી કશું પણ ન વિચાર આ પ્રમાણે ત્રિગને નિરોધ કરવાથી તુ સ્થિર બની જઈશ. તારે આત્મા આત્મ-રત થઈ
જશે. આ જ પરમ દયાન છે. ૫૦૨. જેનું ચિત્ત આ પ્રકારના ધ્યાનમાં લીન છે એ
આત્મ-દયાની પુરુષ કષાયથી ઉત્પન્ન થયેલ ઈર્યા, વિષાદ, શેક, વગરે માનનિક દુઃખોથી માધા પામ નથી. એ ધીર પુરુષ “પરીષહ અને “ઉપસર્ગ થી વિચલિત તથા ભયભીત થતું નથી, તથા સૂક્ષ્મ ભામાં અને દેવનિર્મિત “માયાજાળમાં મુગ્ધ થતું નથી વાયુથી ઉદ્દીપ્ત થયેલી આગ જેવી રીતે લાંબા વખતથી એકઠા કરેલા લાકડાના સમૂહને તત્કાળ બની નાખે છે તેવી રીતે ધ્યાનરૂપી આગ અપરિમિત
કર્મ-ઇંધણને એક ક્ષણમાં બાળીને ભસ્મ કરી નાખે છે પ્રકરણ ૩૦ : અનુપેક્ષા સૂત્ર (બાર ભાવના) ૫૦૫ મોક્ષાથી મુનિ સૌથી પહેલાં ધમેદાન દ્વારા
પિતાના ચિત્તને બરાબર ભાવિત કરે. પછી ધમ–દયાન બાદ પણ હંમેશાં અનિત્ય, અશરણ, વગેરે ભાવનાઓનાં ચિંતન-મનનમાં મશગુલ રહે.
૫૦૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org