________________
૫૮
નથી, ત્યાં અઠ્ઠાઈની તે શી વાત? તેમાં લંબાઈ પહોળાઈ જેટલી વધી છે એટલી ઊંડાઈ વધી નથી. ખેર ! જે વસ્તુ સારી હોય તેની આપણે અનુમોદના કરીએ અને વિકૃત તત્ત્વ તરફ માધ્યસ્થ ભાવના રાખીએ.
(૪) શ્રી કિશોર મહેતા
પુસ્તક મનનીય છે. રોજ વાંચવા જેવું છે. વળી છપાઈ પણ ઘણી જ સરસ છે. આપે આવું પુસ્તક પ્રગટ કરીને જૈન સમાજની ઘણું સેવા કરી છે. આપ જૈન સમાજની ખૂબ જ સેવા કરે એવી પ્રાર્થના.
-
-
-
-
-
(૫) શ્રી ખુબચંદ કેશવલાલ પારેખ, મું. વાવ
આપે શ્રી જૈન સંઘની વર્તમાન પરિસ્થિતિ દર્શાવી તે પ્રમાણે જ ચાલી રહ્યું છે. કેઈ કઈને રોકીટોકી શકે તેમ નથી. કેણ જાણે હજુ પણ આ પરિસ્થિતિ કયાં જઈને અટકશે. તે કપી શકાય તેમ નથી. આપણે એટલે પૃદય નથી કે આવી પરિસ્થિતિને રોકી શકીએ. આ તો ન કહેવાય, ન સહેવાય તેવી પરિસ્થિતિ પ્રવર્તી રહી છે. કોઈ મહાન પુરુષ સંઘમાં પાકે અને સુધારો જલદી થાય તેમ આપણે તે ભાવના રાખી, મધ્યસ્થ ભાવ કેળવવાનું છે. આપનું પુસ્તક
ડું વાંચ્યું પણ સંકલન સારું છે. આપ પણ એક નવ-જિજ્ઞાસુ છો એવું આ પુસ્તક ઉપરથી જરૂર લાગે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org