________________
૭
હિંસા આચારવામાં આવી હાય તે જીવન ટકાવવા કે વહેવાર નિભાવવા અનિવાર્ય ના જ હોય તા તેના ઉપયેગ કરવા નહિં • વળી દેવની પૂજા-વિધિ માટે તે નહિ જ. ૦ એમાં એને ધર્મ અહિંસા પર આધારિત છે એવાએનાં ધમ` સ્થાનામાં તે આવી કોઇ વસ્તુ ન વપરાય એ જ ઇચ્છનીય ગણુાય. કોખા, શ્રીમદ્ રાજચન્દ્ર આ. સા. કેન્દ્ર પ્રકાશિત મા માસિક મુખપત્ર દ્વિવ્ય ધ્વનિના એપ્રીલ ૧૯૯૦ ના અકમાં વિશેષ વિગત પ્રાપ્ત થાય છે.
મક્રમધતી મીઠાઈ અને પાનને મેહુક બનાવવા ચાંદીને વરખ લગાડવામાં આવે છે અને વરખ-યુક્ત ચીજોના ભાવ વધારે લેવાય છે. ( લેવાય જ)
કેટલાક અહિ'સાવાદી ધર્મોના દેવામાં ધરવામાં આવતા પ્રસાદમાં પણ વરખ વપરાય છે.
આ વર્ખ બનાવવામાં કતલખાનામાં કુપાતા બાદના આંતરડાના ઉપયેગ યાય છે. પ્રાણો-પ્રેમી શ્રીમતી મેનકા ગાંધી ઈલસ્ટ્રેટેડ વીકલી એફ ઈન્ડીયાના છેલ્લા અકમાં,
આ વરખ શેમાથી બને છે તે જાણે! છો ?
જાણીને આઘાત લાગે તેવું છતાં સાચુ છે કે ચાંદીના ખારીક પતરાંને, કતલખાનામાં કપાતા બળદના તાજા કાઢેલા આંતરડાની ચામડીમાંથી બનાવવામાં આવેલા પાતળા પાના વચ્ચે મૂકવામાં આવે છે.
કતલખામાંથી બળદ કપાય તે પછી તરત જ તેનાં આંતરમાં બહાર કાઢી સાફ કરવામાં આવે છે. આ આંતરડાંના કટરા કરવામાં
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org