________________
૧૬૩
સ મ | સુ તું ( જન ધર્મ સાર ) ચતુર્થ ખંડ
સ્થા દ્વા દ પ્રકરણ ૩૭ઃ અને કાન્ત સૂત્ર ૬૬૦. જેના વિના લેકમાં વ્યવહાર બિલકુલ ચાલી શક્ત
નથી અને વિશ્વના જે એક જ ગુરુ સમાન છે. એવા
અનેકાન્તવાદને હું પ્રણામ કરું છું. ૬૬૧. દ્રવ્ય ગુણે રે આશ્રય અથવા આધાર છે. જે એક
કયને આશ્રયે રહે છે એ “ગુણુ કહેવાય છે. દ્રવ્ય
અથવા ગુણ બેમાંથી એકને આશ્રયે જે રહે તે “પર્યાય. ૬૬૨. પર્યાય વિના દ્રવ્ય નહિ અને દ્રવ્ય વિના પર્યાય નહિ.
ઉતપાદ, ‘સ્થિતિ (ધવતા) અને 'યય (નાશ) દ્રનું તક્ષ છે. અર્થાત્ જેમાં દરેક સમયે ઉત્પાદ વગેરે ત્રણેય ઘટી શકતાં હોય એને “દ્રવ્ય કહે છે. ભંગ (વ્યય) વિના ભવ (ઉત્પાદ) નહિ અને સંભવ (ઉત્પાદ) વિના ભંગ (વ્યય) નહિ. એ જ પ્રમાણે ત્રિકાલસ્થાયી થ્રવ્ય (આધાર) વિના ઉત્પાદ અને વ્યય બને નથી હોતા.
દ૬૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org