________________
૪૭૫.
૪૭૩. (૩) પથારી, ઘર, બેઠક તથા પ્રતિલેખનથી ઉપકૃત
સાધુપુરુષની આહાર, ઔષધિ, વાચના, મળ-મૂત્ર-વિસર્જન તથા વંદના વગેરે દ્વારા સેવા
સુશ્રુષ કરવી તેને વૈયાવૃત્ય તપ કહે છે. ૪૭૪. માર્ગમાં ચાલવાથી જે થાકી ગયા છે, ચાર, હિંસક
પશુ, રાજા વગેરે દ્વારા જે વ્યથિત થયા છે, નદીની રૂકાવટ, મરકી, રોગ અને દુકાળથી જે પીઠા પામેલા છે. તેમની સારસંભાળ અને રક્ષા કરવી તેને વૈયાવૃત્ય કહે છે. (૪) સ્વાદયાય ત પ પાંચ પ્રકારનું છેઃ ૧. પરિવર્તન (વાંચેલું ફેરવી જવું), ૨. વાચના (વંચાવવુ), ૩. પૃછના (કને પૂછવા), ૪. અનુપ્રેક્ષણ (વિચારણા) - અને ૫. સ્તુતિ – મંગળપૂર્વક ધમકથા. આદરસત્કારની આશા છોડી દઈને, કમરૂપી મેલ છેવા માટે ભક્તિપૂર્વક જે જિન શાસ્ત્રને ભણે છે તેનું શ્રુતજ્ઞાન પિતાને તથા બીજાને માટે સુખકારી છે. સ્વાધ્યાયી અર્થાત્ શાને જ્ઞાતા સાધુ પાંચ ઈન્દ્રિયેથી સંવૃત્ત, ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત, વિનયથી સમાહિત તથા એકાગ્ર મનવાળો હોય છે. જ્ઞાનથી “ધમાનની સિદ્ધિ થાય છે. ધ્યાનથી બધાં કર્મોની નિર્જરા થાય છે. નિર્જરાનું ફળ મેક્ષ છે, માટે સતત જ્ઞાનાભ્યાસ કરવો જોઈએ.
૪૭.
99.
૪૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org