________________
૨૦૯
ધર્મ અનbસા -- વૈરાગ્ય વધારવા જન્મ, જરા, મરણરૂપ આ
દુખમય સ સારમાં ધર્મ જ રક્ષણ રૂપ છે
એવું ચિંતવન (પર૫) ધર્મ-દ્રવ્ય - જીવ તથા પુદ્ગલેની ગતિમાં સહાયક હેતુ.
કાકાશ પ્રમાણ નિષ્કિય અમૂર્ત દ્રવ્ય
(૬૨૫, ૬૩૩) ધર્મધ્યાન – આત્માના અથવા અન્ય સિદ્ધ વગેરેના સ્વરૂપનું
એકાગ્ર ચિતવન તથા મંત્ર, જાપ, વગેરે (૫૫) ધ્યાન – આત્મ ચિતવન વગેરેમાં ચિત્તની એકાગ્રતા
(૪૮૫, સૂત્ર ૨૯). ૌવ્ય - દ્રવ્યને નિત્ય અવસ્થિત સામાન્ય ભાવ, જેવી રીતે
બાળપણ, યુવાવસ્થા વગેરે અવસ્થામાં મનુષ્યત્વ
કાયમી છે. (૬૬૨-૬૬૭) નય - વક્તા જ્ઞાનીને હૃદયગત્ અભિપ્રાય (૩૩) સકળ-અર્થ
ગ્રાહી પ્રમાણ સ્વરૂપ શ્રુતજ્ઞ નના વિકલાર્થ–ગ્રાહી એક વિક૫ અથવા વદતુના કોઈ પણ એક અંશનું ગ્રાહક
જ્ઞાન (૬૯) નવ – કેવળલબ્ધિ નવ છે. તવાઈ નવ છે. નામ-કર્મ .. જીવ માટે ચારેય ગતિઓમાં વિવિધ પ્રકારના
શરીરની રચના માટે જવાબદાર કમ (૬૬) નામ-નિક્ષેપ - પિતાની ઈચ્છાથી કઈ પણ વસ્તુનું કઈ પણ
નામ રાખવું (૭૩૯) ૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org