Book Title: Jineshwar Devni Aagna Yane Sachi Mansai
Author(s): Charanvijay
Publisher: Chimanlal Nathalal Gandhi
Catalog link: https://jainqq.org/explore/023268/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા. / SMSPEOPARDE02692). SEEDB000132030 ય સાચી. માણસાઈ એ ચાકુ માને સે પાકે પન્યાસજી મહારાજ ચરણવિજયજી ગણિવર 2031 20320/2002 2003 2009-023018મ 32) ચિમનલાલ નાથાલાલ ગાંધી છોટાલા લુણાઈ આપયું : Page #2 -------------------------------------------------------------------------- ________________ AAAAAAV Nage વિકાકી: sh नमोऽर्ह सिद्धाचार्योपाध्याय सर्वसाधुभ्यः । VACAC શ્રી જિનેશ્વર દેવની આ જ્ઞા ) યા ને Y Rા સા ચી મા ણ સાઈ મન્નજિ ગુણ માણું સક્ઝાયના અર્થ હા TIT ET/TWITT MERAMIR IિR trainer ACACACAVAVA raa B સંજક અને સંપાદક પંન્યાસજી મહારાજ ચરણુવિજયજી ગણિવર VAUACACAO પ્રકાશક:-ચિમનલાલ નાથાલાલ ગાંધી મોઢેરાવાળા છોટાલાલ લલુભાઈ આંખડ વારાહીવાળા IIIIIII જાજ મૂલ્યઃ કૃપા કરી ગ્રન્થને સંપૂર્ણ વાંચે CAVAVAVAVAVAVAVAD [9999999999. ISSUU..S.S PUN Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્તિ સ્થાન :—ચિમનલાલ નાથાલાલ ગાંધી C/o. ભારત લેખારેટરી સપ્લાયર્સ, ૨૯૭, જુની પોષ્ટ એરીસ લેન, માઁગલદાસ મારકીટ, મગલદાસ રોડ, મુંબઈ, ૨. ટાલાલ લલ્લુભાઈ આંખડ ૮૯ / ૩, તુ લ સી ખિ હડીં ગ, ખેતવાડી એક રાડ, મુંબઇ, ૪. ( પુસ્તક સંબંધિ સર્વહક્ક પ્રકાશકાને સ્વાધિન છે. ) વીર નિર્વાણુ સ’. ૨૪૯૩ વિક્રમ સૌંવત ૨૦૨૩ સને ૧૯૬૭ પહેલી આવૃતિ પ્રત ૨૨૦૦ મુદ્રક: ધૈ કુમાર સી. શાહુ આ શા પ્રિન્ટ, ૧૦૮, કેશવજી નાયક (ડ, શું આ ઈં, ૯-(B.R.) Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશનું નિવેદન પંચપરમેષ્ઠી નમસ્કાર : બીજી આવૃત્તિ ત્રણ હજાર નકો બહાર પાડયા પછી આજે લગભગ ત્રણ ૫ વર્ષે ૭૮૫|૮૩ અઠોત્તર અને પાંચ લગભગ ૮૩ ફર્મના આઠ પેજ ૬૬૪ આશરે પૃષ્ઠનો દળદાર અને અનેક વિષયોથી ભરચક ગ્રંથ વાચક વર્ગના કરકમલમાં મૂકવા ભાગ્યશાળી થયા છીએ. અમારાં બધાં પ્રકાશનો વાચકોને ભેટ જ અપાયાં છે—તે રિવાજ મુજબ આ પુસ્તક પણ યોગ્ય વાચકોને ભેટ જ આપવાનું છે. અમારા પુસ્તકોના વાચકો બે પ્રકારના હોય છે. તેમાં કેટલાક આ પુસ્તકોની પરંપરાએ કે સ્વયં, રસધાર સાંભળીને કે, અનુભવીને, પુસ્તકો લેનારા હોય છે. અને કેટલાક મહાશ્યાને સારા સમજીને આપવામાં આવે છે. આમાં કેટલાક ભાગ્યશાળી જીવો. અમારા વિશ્વાસનો સદપયોગ કરતા નથી. તેથી તેવા મહાનુભાવ મહાશયોને અમે કેટલીક પ્રાર્થનાઓ લખીએ છીએ તે જરૂર ધ્યાનમાં લેવા યોગ્ય છે માટે જરૂર વાંચવી અને અમલમાં મૂકવા ધ્યાનમાં લેવી. આ પુસ્તક પાછળ, સંપાદકે, ત્રણ વર્ષ સુધી સમયનો ભોગ આપ્યો છે. તથા આ પુસ્તકના ખર્ચ માટે, લગભગ સાડાસાત હજાર રૂપિયા જ્ઞાન ખાતાના મળ્યા છે. વળી સાડાદશ હજાર રૂપિયા છૂટા છૂટા ગૃહસ્થા દ્વારા સહાય મળી છે. આ પુસ્તકના સંપાદન માટે બસોથી વધારે કાગળના રીમ વપરાયાં છે. પાંસઠ સો લગભગ છપાઈ ખર્ચ થવા સંભવ છે. એકંદર પુસ્તકના કાગળા, છપાઈ અને બાઈન્ડીંગના ખર્ચ વિચારતાં, પુસ્તક આઠ રૂપિયાનું પડતર થવા સંભવ છે. આવું કીમતી પુસ્તક આપને ભેટ આપીએ તો, આ પુસ્તક દશ વીસ મહાશય વાંચે.' પુસ્તકની આશાતના ન થાય, પુસ્તક કેદમાં પૂરાયેલું પડયું ન રહે, આટલી અમારી માગણી શું બરાબર નથી ? માટે પુસ્તકના ગ્રાહક સુજ્ઞ મહાશયો નીચેની વાતો વાંચી અમલમાં મૂકવા ભાગ્યશાળી બનશે. આ પુસ્તકના એક ભાગ ઉપર છપાએલ શુદ્ધિપત્રક, પહેલું વાંચી, પુસ્તકની અશુદ્ધિ મીટાવા. પછી પુસ્તક વાંચવાથી આપને અનુકુળતા વધશે. પછી લાગોલાગ પ્રસ્તાવના અને વિષયદર્શન જરૂર વાંચો, જેથી આપને પુસ્તક સંપૂર્ણ વાંચવા પ્રેરણા મળશે. આ પુસ્તક આપ પોતે વાંચીને તમારા ઘરનાં, વિંચી શકે તેવાં, દરેકને પુસ્તક બતાવો. પુસ્તક આપને પસંદ પડે તે, તમારા વાંચ્યા પછી, બીજાઓને વાંચવા આગ્રહ કરશેશે. આ પુસ્તકના વાંચનથી તમારા કુટુંબમાં સંપ આવશે, માણસાઈ આવશે, વિવેક-વિનય, નમ્રતા આવશે, જેથી તમારો ચાલુ ભવ, હવે પછીના બધા જ ભવામાં સુખ જ મળે તેવા બનશે. સ્વ-પરનું કલ્યાણ કરનારો બનશે. તથા પુસ્તકને કોરું સારું ચીકણ’ પૂરું ચઢાવશો. જ્ઞાનની આશાનના થાય નહીં એટલું લક્ષ જરૂર આપો. હવે અમારા આ પ્રકાશને માટે ઉદાર દિલથી જે જે મહાભાગ્યશાળી માનુભાવોએ દ્રવ્ય સહાય આપી છે તે તે મહાશયાના ઉત્તમ નામેા નીચે મુજબ છે : ૨૭૮૨ શ્રી સાયન મુંબઈ જૈન જ્ઞાન ખાતું પહેલી વારના કાગળો ખરીદ કરવા માટે. ૧૫૦ સોંઘવી દેવકરણ મુળજી જૈન પેઢી જ્ઞાન ખાનું, મલાડ મુંબઈ-૬૪. ૐ, આંનંદરડ ૪૦ શ્રી દેવકરણ મેનશન પ્લાન ખાતાની પષણની ઉપજ, મુંબઈ. ૧૦૦૦ સેન્ડહર્સ્ટ રોડ પ્રાર્થનાસમાજ ચંદ્રપ્રભ સ્વામી જૈન ઉપાશ્રય જ્ઞાન ખાતું, મુંબઇ.. ૫૧ ચોપાટી જૈન ઉપાશ્રય જ્ઞાન ખાનું મુંબઈ. ૫૦ જુનાડીસા જૈન ઉપાશ્રય જ્ઞાન ખાનું. બનાસકાંઠા 1 Page #5 -------------------------------------------------------------------------- ________________ ૪૮પા શ્રી શંખેશ્વરથી પાલીતાણાને છરી પાળા સંઘ જ્ઞાન ખાનું, હા. શાહ બાબુલાલ ભગવાનજી અને નવનીતલાલ બેચરભાઈ સંઘવી, મુંબઈ-દાદર. ૨૫૧ શ્રી ગોરેગામ જવાહરનગર જૈન ઉપાશ્રય જ્ઞાન ખાતું, મુંબઈ. ૭૪૧લા હા. જુદા જુદા જ્ઞાન ખાતાના ટ્રસ્ટ મંડળના મહાનુભાવે. ૫૦૦ શ્રાવિકાબેન કેસરબેન પનાલાલ મોહનલાલ કોઠારી પાલનપુરવાળા, વાલકેશ્વર, માનવમંદિર રોડ ૫૦૧ એક સુશ્રાવક, મલાડ, મુંબઈ-૬૪ ૫૦૧ એક સુશ્રાવક, મલાડ, મુંબઈ-૬૪ ૫૦૧ મહેતા કુંવરજીભાઈ મેહનલાલ વાંકાનેરવાળા, હા. વિનયચંદભાઈ, દાદર (વેસ્ટ), મુંબઈ ૫૦૦ શાહ કેશવલાલ હીરાચંદ ધીણોજવાળા, મુંબઈ. ૫૦૦ શેઠશ્રી ગુલાબચંદ ગફલભાઈ હળવદવાળા, ઘાટકોપર, મુંબઈ. ૫૦૦ વારૈયા નગીનદાસ વાલચંદ, જુનાડીસાવાળા, ૫૦૦ શાહ ખેતાજી ધનાજી દાદાઈ મારવાડવાળા, ઠાકોરદ્વાર, મુંબઈ. ૩૦૧ શાહ ભેગીલાલ ચંદુલાલ પેથાપુરવાળા, ગોરેગામ, જવાહરનગર, મુંબઈ. ૩૦૦ શાહ નાનચંદ જુઠાભાઈ સાવરકુંડલાવાળા, દેવકરણ મેનશન, મુંબઈ. ૧૦૧ શ્રાવિકા રતનબેન ભેગીલાલ પેથાપુરવાળાં ચંપકલાલભાઈનાં માસી ૨૭૬ બાબુ પુનમચંદ નગીનચંદ, માટુંગા, મુંબઈ, ૨૫૧ શાહ ચંદ્રકાંત જેઠાલાલ ચૂનીલાલ ઘીવાળા, હા. સૌ. શ્રાવિકા હીરાબહેન જેઠાલાલ મુંબાઈ. ૨૫૧ શાહ મણીલાલ જીવાભાઈ જુનાડીસા આસેડાવાલા, મુંબઈ. ૨૫૧ શાહ છનાલાલ ગૌતમચંદ સાંગલપુરવાળા, મુંબઈ. ૨૫૧ શાહ ચંપકલાલ ભેગીલાલ હરડે, મેસાણાવાળા, મુંબઈ. ૨૫૧ સંઘવી વેણીચંદ ગાંગજીભાઈ વાગડ, ચીરાઈવાળા, દાદર (વેસ્ટ), મુંબઈ. ૨૦૦ શાહ ગંભીરદાસ દીપચંદ ભાવનગરવાળા, હા. જયંતીભાઈ, મલાડ (વેસ્ટ), મુંબઈ. ૨૦૧ શાહ પોપટલાલ પુરૂષોત્તમ જામનગરવાળા. વાલકેશ્વર, મુંબઈ. ૨૦૧ શાહ પોપટલાલ તારાચંદ જુનાડીસાવાળા, મુંબઈ. ૨૦૧ શાહ શ્રીપતલાલ સુરચંદ બંગડીવાળા, દાદર, મુંબઈ. ૨૦૧ શાહ કાનજી રતનસી કચ્છવાળા, દાદર, મુંબઈ, ૨૦૧ શાહ નવનીતલાલ વાડીલાલ પીલ્વાઈવાળા. મુંબઈ, ૨૦૦ શાહ પોપટલાલ જયચંદ નેસડા જુનાડીસાવાળા, મલાડ, મુંબઈ. ૨૦ શેઠ સેમચંદ ચુનીલાલ અમદાવાદવાળા, મુંબઈ પ્રાર્થનાસમાજ. ૨૦૦ શાહ લક્ષ્મીચંદ ગોદડભાઈ જુનાડીસાવાળા, અમદાવાદ. ૧૫૧ વીરેન્દ્રભાઈ અને અજિતભાઈ, પ્રાર્થનાસમાજ મુંબાઈ. ૧૦૧ વિક્રમભાઈ વીરેન્દ્રભાઈ પાટણવાળા, પ્રાર્થનાસમાજ, મુંબઈ. ૧૦૧ શાહ રતીલાલ ઉત્તમચંદ, મુંબઈ. ૧૦૧ શાહ જેસીંગલાલ ચોથાલાલનાં ધર્મપત્ની સી. સવિતાબહેન જનાડીસાવાળાં. ' ૧૨૫ શાહ રાયસી કાંથડભાઈ મનફરાવાળા મુંબઈ. Page #6 -------------------------------------------------------------------------- ________________ શાહ પરબત મુણસી મનફરાવાળા મલાડ, મુંબઈ. શાહ ખેતસી પાપટલાલ મનફરાવાળા, મુંબઈ પ્રાર્થનાસમાજ. શાહ કોરસી મેઘજી મનફરાવાળા, મલાડ, મુંબઈ-૬૪. શાહ કેશવજી (જખુભાઈ) રવજી દૂધવાળા, મલાડ. મુંબઈ. શાહ ચંદુલાલ મગનલાલ, કુંભારટુકડા, મુંબઈ. શાહ અમૃતલાલ પીતાંબરદાસ પાલનપુરવાળા, મુંબઈ. સંઘવી રમણીકલાલ લક્ષ્મીરાંદ વણથલીવાળા, મુંબઈ. ૧૨૫ ૧૦૦ ૧૦૧ ૧૦૧ ૧૦૧ ૧૦૧ ૧૦૧ ૧૦૧ સંઘવી અમરચંદ હકમચંદ પાલીતાણાવાલા (દુધવાળા), મુંબઈ ત્રીજો ભાઈવાડો. ૧૦૧ દોશી અમરતલાલ પ્રેમચંદ મોઢેરાવાળા, કાચવાળા બિલ્ડિંગ, મુંબઈ. ૧૦૧ શાહ વસંતલાલભાઈનાં માતુશ્રી શ્રાવિકા ઝમકબહેન તલકચંદ ભાવનગરવાળાં, મુંબઈ. શાહ લાલભાઈ મણીલાલ વિજાપુરવાળા, મુંબઈ સ્વદેશી મારકેટ. ૧૦૧ ૧૦૦ શાહ બાઉચંદ સમચંદ દુધવાળા, ગાડીજીના ટ્રસ્ટી. સાયન, મુંબઈ. ૧૦૧ ૧૦૧ શાહ ચંપકલાલ કેશવલાલ કાલીદાસ, મરીનડ્રાઈવ, મુંબઈ. શાહ ચીમનલાલ ઉમાજી માલવાડાવાળા મુંબઈ. શાહ શીવલાલ પીથાજી માલવાડાવાળા, મુંબઈ. શાહ ભવાનજી લખમશી, તારદેવ, મુંબઈ. ૧૦૧ શ્રાવિકા શાંતાબેન વાઘજીભાઈ, દાદર, મુંબઈ. ૧૦૧ ૧૦૧ ૧૦૧ ૧૦૧ ૧૦૧ ૧૦૧ ૧૦૧ શાહ પ્રાણલાલ છગનલાલ, નડીઆદ કોલોની, મલાડ, મુંબઈ. ૧૦૧ દોશી મહાસુખલાલ ભાઈચંદ સાવરકુંડલાવાળા, પાર્લા (ઈસ્ટ), મુંબઈ. રતીભાઈના માતુશ્રી ડાહીબહેન ઉત્તમચંદ, મુંબઈ. શ્રી ચંચલબેન પ્રાગજીભાઈ, મંગલભુવન, મુંબઈ. ૧૦૧ શ્રી ચંચલબેનનાં પુત્રી કલાવતીબેન, મુંબઈ શાહ ચંદુલાલ જેસીંગલાલ વીશનગરવાળા, મુંબઈ. ૧૦૦ દોશી નાનચંદ મુલચંદ દેપલાવાળા, મલાડ, મુંબઈ. ૧૦૦ દોશી અમરતલાલ નાનચંદ મુલચંદ, મલાડ, મુંબઈ. ૧૦૦ શાહ મગનલાલ કરસનજી, જ્ઞાનમંદિર રોડ, દાદર મુંબઈ. શાહ મણીલાલ સુરચંદ વઢવાણવાળા, મલાડ, મુંબઈ. ૧૦૦ સુશ્રાવક સુમનભાઈ મુલચંદ વાડીલાલ, અંધેરી, મુંબઈ. ૧૦૦ ડૉકટર રસિકલાલ જેઠાલાલ, ઘાટકોપર, હા. પરમાનંદદાસ તપસ્વી. ૧૦૦ શાહ વીરજી માલસી કચ્છવાળા, મુંબઈ. ઉપર મુજબ મહાનુભાવ મહાશયો તરફથી પુસ્તક છપાવવા માટે સહાય મળી હોવાથી અમે તેમનો આભાર માનીએ છીએ. વિ. સં. ૨૦૨૩ મહા સુદી ૧૦ સામવાર વીરનિર્વાણ, સં. ૨૪૯૩/ ક્રાઈષ્ટ તા. ૨૦–૨–૧૯૬૭ લિ. પ્રકાશકો ચીમનલાલ નાથાલાલ ગાંધી મોઢેરાવાલા તથા છોટાલાલ લલ્લુભાઈ આંખડ વારાહીવાળા મુંબઈ Page #7 -------------------------------------------------------------------------- ________________ સંપાદકીય નિવેદન ઘણા વર્ષો પહેલાં, આ મનહ જિpણમાણે, મહાગ્રન્થની, પાંચ ગાથાઓમાં સૂચવેલાં છત્રીશ દ્વારોનું વિવેચન લખવા ભાવના થયેલી, પરંતુ ઘણી વખત તો મારી પોતાની શકિતનું માપ, મને આવા મોટા કાર્યનું સાહસ ખેડવા, અટકાવ્યા કરતું હતું. વળી ઘણા વખતથી લગભગ કાયમી બની ગયેલું મારા શરીરનું અસ્વાથ્ય પણ આવા મોટા કાર્યમાં વિદનભૂત રહ્યા કરતું હોવાથી, સમયની વિશાળતા ખવાઈ ગયા પછી, એટલે જિંદગીને મોટો ભાગ ખેઈ નાખ્યા પછી કાર્ય શરૂ થયું છે. તેથી મારી ભાવના અનુસાર, આ ગ્રન્થની મેં પોતે મારા મન સાથે કરેલી કલ્પના સંપૂર્ણ થશે કે કેમ? એ કઠીણ નહીં તો, શાસયિક તો લાગે છે. મારી ઈચ્છા તો એવી હતી અને છે, કે આ ગ્રન્થને હું આવા ત્રણ ભાગોમાં લખીને છપાવીશ. પરંતુ આ ગ્રન્થ લખવા છપાવવામાં મને ત્રણ વર્ષ લાગ્યાં છે. શરીરનું સ્વાથ્ય વિશ્વાસપાત્ર નથી. વળી “સંસ્કૃત સુભાષિત સૂકત સંગ્રહ” તથા “ગુજરાતી સુભાષિત સૂકત સંગ્રહ અને પ્રશ્નોત્તર વિચાર” આ ત્રણ પુસ્તકો લગભગ તૈયાર જેવાં, ફકત જ્યાં ત્યાંથી એકઠાં કરવા પૂરતાં પહેલાં તૈયાર કરવાં જરૂરી હોવાથી, આ ત્રણને યથાયોગ્ય વહેલાં તૈયાર કરીને, આ બે ભાગે પણ તૈયાર કરવા ભાવના ભાવું છું. આયુષ અને સ્વાથ્યની સહાય રહે તેવી શાસનદેવ પ્રત્યે પ્રાર્થના ! આ ગ્રન્થનું “જિનેશ્વરવની આજ્ઞા યાને સાચી માણસાઈ” નામ રાખેલું છે. આવી નામની સાર્થકતા વાચકવર્ગને પ્રસ્તાવના વાંચવાથી બરાબર સમજાઈ જશે. માટે મહાનુભાવ મહાશયોએ જરૂર પ્રસ્તાવના પહેલી વાંચવી. સાથે વિષયદર્શન પણ આપ્યું છે. જેને જોવાથી કોઈપણ વિષયને વચમાંથી જેવો હશે તો જોઈ શકાશે. જિનેશ્વરદેવની આજ્ઞા એ આ ગ્રન્થનું પહેલું દ્વાર છે. અને જિનેશ્વરદેવની આજ્ઞા સમજાય તેજ આત્મામાં સાચી માણસાઈની શોધ અને પ્રાપ્તિ સુલભ બને છે. આવા અર્થને લક્ષમાં રાખીને સાચી માણસાઈ શબ્દ જોડે પડયો છે. આ વાત પણ પ્રસ્તાવના વાંચવાથી બરાબર સમજાઈ જશે. તથા શ્રી વીતરાગદેવની આજ્ઞાને સમજવા માટે આજ્ઞાના પ્રકારો પણ બતાવ્યા છે. વળી આજ્ઞાના પ્રકારો સહેલાઈથી સમજી શકાય માટે, પિતાની, માતાની, ભાઈની, જ્ઞાતિની, રાજાની, આવી અનેક પ્રકારની આજ્ઞાઓના વર્ણન લખ્યાં છે. અને આવી લૌકિક આજ્ઞાઓ પણ પરિણામે લોકોત્તર સ્વરૂપને અનુકુળ બનેલી. સાચી અને બાળજીવ ભાગ્ય કથાઓ, શ્લોકો, ગાથાઓ, કવિતાઓ અને દુહા, થાઈઓ ગોઠવીને રસપ્રદ બનાવાઈ છે. આ ગ્રન્થમાં લખાયેલી કથાઓને મોટો ભાગ. પૂર્વાચાર્યોના ગ્રન્થોમાંથી લેવાયો છે. અને કેટલીક ઐતિહાસિક કથાઓ વાંચેલી અને કવચિત સાંભળેલી લખી છે. બેચાર ઉપનયવાળી કથાઓ, ઉપમિત લખાઈ છે. તે તે કથાઓના પાત્રો પોતે જ જણાવી શકે છે. એક સાંભળેલી કથામાં મુખ્ય દંપતીનું યથાયોગ્ય નવું નામ આપવું પડયું છે. ગુજરાતી કવિતાના અન્ય કર્તાઓની ઓળખાણ આપી છે કયાંક ત્રીજો પુરુષ વાપરીને, અન્યનું કર્તુત્વ જણાવ્યું છે. આ સિવાયની ગુજરાતી ચોપાઈઓ અને દુહાઓ લેખકે પિતાનાં આપ્યાં છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ આ સંપૂર્ણ ગ્રન્થ જિનેશ્વરદેવની આજ્ઞા સમજવા માટે, અને યોગ્યતા પ્રકટ થાય છે, સાચી માણસાઈ લાવવા માટે લખ્યો હોવાથી, પ્રાસંગિક બીજી પણ, કેટલીક વાતો લેવી પડી છે. અને તે તે વિષયો સમજવા માટે, તે તે વિષયોનાં ઉદાહરણો અને પ્રતિ ઉદાહરણો લખવાં આવશ્યક હોવાથી લખાયાં છે. તેથી આજ્ઞા વિરુદ્ધ વર્ણન પણ વિરુદ્ધ તરીકે લખવાં અનિવાર્ય બને, તે તો તે તે આજ્ઞાનું સ્વરૂપ સમજાવનારી ગાથાઓ જ સૂચવી જાય છે. તેથી પ્રસંગોને સમજવા માટે ખંડનાત્મક વાતો લખાયેલી વાંચનારે, પોતાને લાગુ પડતાં વર્ણને પોતાની, વિરુદ્ધના નહીં વિચારતાં, સત્યનું શોધન કરવામાં આવશે તો, પોતાની કલ્પનાના દોષો પણ ગુણરૂપે જ પરિણાવવા ભાગ્યશાળી થવાશે. સત્યના શોધક ઈન્દ્રભૂતિ વગેરે બ્રાહ્મણોએ. સત્યને સમજવા ધ્યાન આપ્યું માટે જ ત્રણ જગતના પૂજ્ય સ્થાનને પામી શકયા હતા. ગ્રન્થને દેદિપ્યમાન બનાવવા માટે કાગળો મળે તેટલા સારા લીધા છે. અને છાપકામ પણ સારું, સુઘડ, સ્વચ્છ, બનાવવા શકય બધી મહેનત અને બુદ્ધિનો ખર્ચ કરવા છતાં, પુસ્તકોનું છાપકામ, ઉઠાવ, સ્વચ્છતા, સુન્દરતા, વાચકોને ગમી જાય તેવું થયું નથી. તેને માટે વાચકો વાંચી સુધારી અમારી ઓછી આવડગત માટે દરગુજર કરે એ જ અભ્યર્થના સજજને પાસે આટલી યાચના વધારે પડતું ન કહેવાય. અમારા આ ગ્રન્થ પ્રકાશન કાર્યમાં અને સંયમમાર્ગની શકય આરાધનામાં, ઈચ્છાનુરુપ આયામ સહાય આપનાર, અમારા મુનિશ્રી વિનોદવિજયજી તથા મુનિશ્રી નવિજયજી પણ, આ સંપાદન કાર્યમાં ઘણો યાદગાર ફળી છે. તેમણે પ્રેસ કોપી અને પ્રફો તપાસવામાં અને શુદ્ધિપત્રક જેવાં બધાં કાર્યોમાં ખૂબ ધ્યાન આપ્યું છે. આ બે મુનિરાજની સર્વકાલીન સેવાથીજ અમે આવા વિષમકાર્યમાં સફળ બની શકયા છીએ. તથા મુંબાઈમાં વસેલા સુશ્રાવકો શાહ જેઠાલાલ ચુનીલાલ ઘીવાળા તથા શાહ સુરચંદ હીરાચંદ અવઢએકાસણાવાળા અને અમારા પ્રકાશન કાર્યની સંપૂર્ણ જવાબદારી ઉપાડનારા ચિમનલાલ નાથાલાલ ગાંધી અને છોટાલાલ લલુભાઈ આંખડ આ બધા મહાશયોએ મુંબાઈ અને મુંબઈની બહાર પણ અમને બધી અનુકૂળ સગવડો આપી છે. તે પણ આ પ્રકાશન કાર્યમાં મોટામાં મોટી અનુકૂળતાઓનું એક અંગ બની જાય છે. આ પુસ્તક પ્રકાશન અંગે મને પિતાને, મોટામાં મોટી સહાય, શ્રી વીતરાગ દેવના શાસનની મળી છે, કે જેના યોગે મારા જેવો એક પામર આત્મા, આવું વીતરાગ વાણીનું પીણું પામી શકયો છે. વાંચવા, સાંભળવા, વિચારવાની સગવડ મળી છે. જ્યારે હું મારો પચાસ બાવન વર્ષ પહેલાંનો ઈતિહાસઅનુભવ વિચારું છું. ત્યારે મને ઘણી નવાઈ આશ્ચર્યકારી ઘટના સમજાય છે. એક લેગસ્સ જેટલું પણ નહીં પામેલો હું, આજે આપ મહાનુભાવો સાથે શ્રીવીતરાગ વચનોની આપ લે, કરી શકું છું. કારણ કે પચાસ વર્ષ પહેલાં મને કલ્પના પણ કયાંથી હોય કે હું વીતરાગવાણીનો સ્વાદ ચાખી શકીશ. માટે જ આવા ત્રણે કાળના સર્વજીના ઉપકારી, શ્રીવીતરાગ શાસનને વારંવાર ઉપકાર યાદ લાવી, ખૂબ ખૂબ નમસ્કાર કરું છું. અને સર્વકાલીન શ્રી જૈનશાસનના પ્રમુખસ્થાને બીરાજેલા, અત્યાર સુધીમાં ભાવતીર્થંકરનું સ્થાન શોભાવી મેક્ષમાં પધારી ગયેલા અને પધારવાના છે. તથા જેઓ તીર્થકર નામ મહાપુણ્ય નિકાચિત થવાથી અવાન્તર ભવમાં ભાવ તીર્થકર થવા નક્કી થયા છે. આવા અનંતાનંત સર્વ જિનેશ્વરદેવોને, અને તે ઉપકારીઓનું અવલંબન પામી, મોક્ષમાં પધારેલા સર્વસિદ્ધ ભગવંતને, તથા શ્રી વીતરાગશાસનની ધૂરાને વહન કરનારા સૂરિપ્રભાવકોને, વાચક પંગને, અને ભાવ સાધુ મહારાજોને, ચાર પ્રકાર શ્રીસંઘોને, તથા શ્રીવીતરાગોની રત્નત્રયીને, વારંવાર નમસ્કાર Page #9 -------------------------------------------------------------------------- ________________ કરૂં છું. અને શ્રીવીતરાગ દેવાનીવાણીને, જિનેશ્વર દેવની આજ્ઞાને, સર્વજીવરક્ષણને મારૂ ધ્યેય બનાવું છું. અતે મારુ વકતવ્ય સંપૂર્ણ કરું છું. જિનઆણા જિનવાણુને, સર્વ જીવનું ત્રાણ (રક્ષણ), વળી :— ભવભવ જો મુજને મળે, તેા મુજ જન્મ પ્રમાણુ.” “ વીતરાગ ચાચન તુમ પાસે, ભવભવ તુમ શાસન મળજો સાદિ અનંત ભાંગે આતમથી, રાગદ્વેષ અળગા ટળજો કાળ અના દુખ દેનારાં, કમ આઠ મારાં બળજો સમ્યગ્દર્શન – -જ્ઞાન–ચરણની સ કાળ સેવા મળજો.’’ હવે છેવટમાં એટલું જ કે આ ગ્રન્થને છપાયા પહેલાં કોઈ ગીતાર્થ મહાપુરૂષની દષ્ટિથી પવિત્ર બનાવાયો હોત તો, વધારે નિર્ભયતા ગણાય. પરંતુ મારા જેવા માટે પ્રયત્ન કરવા છતાં આ કાર્ય અશકય હોવાથી, બનવા પામ્યું નથી. તેથી છદ્મસ્થ સ્વાભાવિક ભૂલા ઉપરાન્ત મારી અતિ અલ્પજ્ઞતાના કારણે, આ ગ્રન્થમાં, શ્રીવીતરાગદેવની આજ્ઞા વિરુદ્ધ લખાયું હોય, અસંબદ્ધ, પિષ્ટપેષણ કે રસ વગરનું લખાઈ ગયું હોય, તે સર્વ માટે, સર્વજ્ઞ ભગવંતો પાસે મિચ્છામિ દુક્કડં માગીને, આપ સર્વ વાચકો પાસે પણ ક્ષમા માગું છું. અને સુધારીને વાંચવા પ્રાર્થના કરૂ છું. ઈતિ. સંપૂર્ણ. નાસીક સીટી, મહારાષ્ટ્ર. પગડ બંધ લેન, નવા ઉપાશાય વીરનિર્વાણ સંવત ૨૪૯૩ વિ. સં. ૨૦૨૩ મહા સુદી ૧૦ LI લી. પંચમહાપરમેષ્ઠી ભગવંતા અને ચારપ્રકાર શ્રી સંઘનેા સર્વકાલીન સેવક ચરણવિજય ગણિ, Page #10 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના પ્રસ્તાવના એટલે શું? પ્રસ્તાવ શબ્દનો અર્થ ઉચિતિ થાય છે. તે અવસરને ઉચિત, સભાને ઉચિત, પ્રકરણને ઉચિત, બોલવું, લખવું, ગોઠવવું, પ્રતિપાદન કરવું, આ બધા પ્રસ્તાવનાના પર્યાય १ प्रस्तावे भाषितं वाक्यं प्रस्तावे दानमंगिनां । प्रस्तावे वृष्टिरेल्पावि, भवेत् कोटिफलप्रदा । (૧) અર્થ : અવસરે બેલાયેલું વચન, અવસરે આપેલું દાન, અને અવસરે થયેલી વૃષ્ટિ, ઘણા મોટા ફળનું કારણ થાય છે. અહીં પ્રસ્તાવ, જિનેશ્વરદેવની આજ્ઞા અને સાચી માણસાઈને અનુરૂપ. થોડું લખવાનું છે. પ્રશ્ન : આ જગતના માણસની સંખ્યામાં, ઓછામાં ઓછા જૈનધર્મ પાળનારા માણસો હોય છે. તેમાં પણ સમજનારા તે સાવ થોડા હોય છે. અને સમજવા છતાં, આદર કરનારા, તેમાં પણ ખૂખે થોડા હોય છે. તો પછી જિનેશ્વરદેવની આજ્ઞા માનનારાની સંખ્યા કેટલી? અને જો આજ્ઞા ન માને તેવાઓમાં માણસાઈ આવેજ નહિ. તે શું? આ સંસારમાં લાખોની સંખ્યામાં, સંતપુરુષ હોય છે. અને સજજનોની તો સંખ્યા જ નથી. આ વાત શું સાચી નથી ? આવા સંત મનુષ્યમાં અને સજજનામાં માણસાઈ આવી ન કહેવાય? ઉત્તર : આ જૈનશાસન એટલે લોકોત્તર શાસન છે. સર્વજ્ઞ ભગવંતનું શાસન છે. પરલોકની મુખ્યતાએ રચાયેલું શાસન છે. તેમાં બતાવેલી માણસાઈનેજ, આંહી માણસાઈ તરીકે વિચારવાની પ્રસ્તુત છે. આવી માણસાઈ આવ્યા પછી પ્રાય : આત્મા બદલાતો નથી. પાછો પડતો નથી. પરંતુ, ઉત્તરોત્તર આગળ વધે છે. અને તેથી સ્વનાકલ્યાણ સાથે, બને તેટલું, જગતના પ્રાણીમાત્રનું કલ્યાણ જ કરનારો થાય છે. પ્રશ્ન : અને જગતભરના બીજા સંતપુરુ કે સજજનેમાં, આવેલી માણસાઈ, સ્વપરનું કલ્યાણ કરનારી નથી? ઉત્તર : આ જગતમાં મોટાભાગના મનુષ્યો, ચાલુ જન્મને જ સમજનારા અને માનનારા હોય છે. તેથી તેમના દેવે પણ ઈશ્વર, બ્રહ્મા, વિષ્ણુ, શિવ, બુદ્ધ, ઈશુ, ખુદા, દેવી શકિત વગેરે પરંપરાગત માની રાખેલા અને કયારે પણ વિચારોની કસેટી ઉપર નહિ ચડાવેલા હોવાથી, ઉપર્યુકત ઈષ્ટદેવનાં ભજન, કીર્તન, ધ્યાન, જાપ કરનારાઓને આચરણથી, ગમે તેવા હોય તો પણ, સંત ગણાયા છે. પછી તેઓ વખતે માંસ, મચ્છી, ઈડાં જેવા, અખાધ પદાર્થો ખાતા હોય તે પણ, પોતાના ધર્મમાં સંતપુરુ ગણાયા છે. પ્રશ્ન : અજેને પણ અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્યને માને છે. પછી તેમને સંતો માનવામાં વાંધો શું? ઉત્તર : અજૈનમાં આર્યઅનાર્ય બે પ્રકાર છે. તેમાં પહેલો પ્રકાર હિન્દુસ્થાનની બહાર નથી. અને બીજા પ્રકારના મનુષ્ય અહિંસાને સમજતા જ નથી. તેમનું સુત્ર જ છે કે “માનવ સેવા તેજ પ્રભુ સેવા છે.” આટલું માત્ર સૂત્ર પણ ધર્મ માટે તો નથી જ, પરંતુ પોતાનો પક્ષ વધારવા માટે છે. માનવસેવાની વાત કહેનારા કે લખનારા પણ, પોતાના વિરોધ પક્ષને નાશ કરતાં, જરા પણ અચકાયા નથી, અચકાતા નથી. પોતાના દેશ કે પક્ષનું રક્ષણ કરવા, બીજાઓનું સત્યાનાશ થઈ જાય કે, કરી નાંખવામાં, તેઓને વાંધો નથી, હતો નહીં. અને આ વાતની છેલ્લા હજાર બાર વર્ષને ઈતિહાસ સાક્ષી પૂરે છે. ધર્મષના કારણે હજારો નગરો અને ગામે ઉજજડ વેરાન થયાં છે. મંદિરો અને મૂર્તિઓના ટુકડા થયા છે. ધર્મનાં પુસ્તકો અગ્નિમાં હોમાયાં છે. અને અબજોની મિલકતો પરદેશમાં પહોંચી ગઈ છે. સાથે લાખે આર્યોને અનાર્ય બનાવ્યા છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ ८ આ હજાર બારસો વર્ષનું ઈતિહાસ જ્ઞાન ધરાવનારા માણસ, જરૂર સમજી શકે છે કે, “માનવ સેવા તેજ પ્રભુ સેવા” બાલનારાઓએ, માનવસેવા કરી છે કે? પક્ષસેવા કરી છે? આવા મહાશયોમાં પ્રામાણિકતા કે ઉદારતા દેખાતી હોય તે પણ, આત્મકલ્યાણ માટે તો નથી જ હોતી, વાસ્તવિકતાએ તો, અહિંસા, સત્ય, અચૌર્ય, અને બ્રહ્મચર્ય, જૈનશાસન સિવાય, બીજા દર્શનામાં, ફકત બોલવા પૂરતું જ પુસ્તકોમાં કે પ્રચારમાં ટકી રહેલું હાય છે. પ્રશ્ન : પ્રામાણિકતા અને ઉદારતા થોડી હોય, તેટલી પણ અનુમોદવા યોગ્ય ખરી કે નહીં? ઉત્તર : કેટલાક બહારવટિયા પણ, પરસ્ત્રીને પુત્રી, બહેન, સમાન માનનારા હતા. અને હોય છે. કેટલાક કસાઈઓ પણ ચારીનું ધન લેતા નથી. કેટલીક વેશ્યાઓ પણ અસત્ય બોલતી નથી. ચોરી કરતી જ નથી. આવા ભયંકર દોષો સાથે ભળેલા ગુણા, આત્મકલ્યાણ કરવાની જગ્યાએ સ્વ અને પરનું સત્યાનાશ જ વાળનારા થાય છે. દૂધના મોટા ભાજનમાં પડેલા સામલ, દૂધને ઝેર બનાવે છે. તેમ, હિંસા, અને અબ્રહ્મચર્યની સાથે ભળેલા, સત્યતા અને પ્રામાણિકતાના ગુણા, લાભ નહીં પણ નુકસાન કરનારા જ થાય છે. પ્રશ્ન : તો પછી પ્રામાણિકતા ગુણથી લાભ નથી જ ? ઉત્તર ઃ ભાઈઓ ! જીવતા જીવના બરાડા, મૂંઝવણ, ગભરામણ, અકળામણ, નજરે દેખવા છતાં જેમને દયા આવેજ નહીં, તેવાઓની પ્રામાણિકતા કેમ સારી કહેવાય? મરતા જીવાના પ્રાણની ચોરી કરનારા, પ્રામાણિક કેમ ગણાય? માત્ર માણસાના પોષણ અને રક્ષણ માટે અબાલ જીવોના નાશનો પ્રચાર કરનારા કે લખનારા સત્યવાદી કેમ કહેવાય? અબજો જીવાના નાશ કરનારી પ્રયોગશાળાઓની ખિલવણી માટે સખાવતો કરનારાઓને ઉદાર કેમ કહેવાય ? અને પ્રાણીમાત્રનું ભલું કરનાર એવા ધર્મના સંસ્કારોને નાશ કરનારી કેળવણીના વિકાસ ને જ્ઞાન દાન કેમ કહેવાય ? પ્રશ્ન : તો પછી માનવતા કહેવાય કોને? ઉત્તર : જેનામાં ઝીણા મોટા મનુષ્ય કે પશુની, દયાની મુખ્યતા હોય, નિર્દયતા, નીચતા, અધમતા, અનાચાર વગેરે લાકવિરૂદ્ધ આચરણા હોય જ નહીં, તથા દેશ વિરૂદ્ધ, ગામવિરૂદ્ધ, જ્ઞાતિ વિરૂદ્ધ, ધર્મ વિરૂદ્ધ, બધા ખરાબ વહેવારો બંધ થાય, ત્યાં જ સાચી માણસાઈ આવી શકે છે, અને ટકી શકે છે, અને ફેલાવા પામે છે. પ્રશ્ન : આર્યલોકોમાં સાચી માણસાઈ આવી શકે ખરી કે નહીં? ઉત્તર : ધર્મના નામે પણ બીજાઓના નાશની ભાવના હોય; પ્રચાર હોય; ત્યાં માણસાઈ કેમ આવે ? વાંચો : અન્યધર્મસ્થિતઃ સત્યા, બપુરા વ વિષ્ણુના । ઉજ્જૈનીયા તેષાંત્તિ, વર્ષે યોજો ન વિદ્યતે” શ્ અર્થ : જેમ વિષ્ણુ ભગવાને અસુરોનો નાશ કર્યો છે, તેમ બીજા ધર્મોમાં રહેલા મનુષ્યોના, નાશ કરવામાં કશાજ દોષ નથી. આવાં ઉશ્કેરાટથી ભરેલાં શાસ્ત્રોને માનનારા; વાંચનારા; પ્રચારનારા; આર્યાહોવા છતાં અનાર્યોથી સારા કેમ ગણાય? વળી કહે છે કે: નમાંસમક્ષળે રોષો, ન મયે ન વ મૈથુને પ્રવૃત્તિયેવ સૂતાનાં, નિવૃત્તિસ્તુ માઁ” ૨ અર્થ : માંસભક્ષણ કરવામાં, મદિરાપાન કરવામાં, અને મૈથુન સેવવામાં કશાજ દોષ નથી, જગતના જીવોના સ્વભાવજ આવા છે. છતાં કોઈ આ ત્રણ વસ્તુ ત્યાગ કરે તો મોટું ફળ છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ આ વાકયમાં વદત વ્યાઘાત જેવું સાક્ષાત દેખાય છે. એક બાજુ માંસભક્ષણમાં કોઈ દોષ નથી. મદિરા પીવામાં ગુનો નથી. મૈથુન સેવવું તે પણ પ્રાણીને સ્વભાવ છે. આવું બેલીને પછી, તેના ત્યાગને મહાન લાભ છે. આ બોલનારને આપણાથી પ્રામાણિક કેમ કહેવાય? પ્રશ્ન : કેટલાકો કહે છે કે માણસ ભૂખે મરતા હોય તે માછલાં, મટન, મુરઘાં ખાવાને વાંધો નથી? આ પ્રચાર વ્યાજબી નથી ? ઉત્તર : તે પછી ભૂખે મરતા રાક્ષસે, સિહો, કે દીપડાઓ વગેરે પ્રાણીઓ, માણસને ખાઈ જાય તે ગુને ન ગણાવો જોઈએ ?વળી ભૂખે મરતા માણસે ધનવાનોના ઘરમાં, વખારોમાં કે, ક્ષેત્રોમાં, ચેરી કરે તો ગુનો ન ગણાવો જોઈએ ? વળી અત્યંત કામાતુર વાંઢો માણસ કોઈની પુત્રી–પત્ની—ભગિની ઉપર બળાત્કાર કરે તો ગુને ન ગણાય? જેમ આ બધા લોકો કાયદાથી ચોકસ ગુનેગાર ગણાયા છે. અને પાપ ચોકસ લાગે છે. તેમ આપણા સ્વાદ પોષવા કે ઉદર ભરવા માટે, બીજાના પ્રાણ લેનારા પણ, ઈશ્વરના (કર્મરાજાના) દરબારમાં ગનેગાર કેમ નહીં ? હિંસા, અસત્ય, ચોરી અને પરસ્ત્રીસેવન, બધાજ ગના છે. પછી તે માણસ હોય કે પશ હોય, જેમ સરકાર પોતાની સરહદના ગુનેગારને, અન્યાયને દંડ આપે છે, તે જ પ્રમાણે કર્મરાજા પણ સમસ્ત જગતના ગુનેગારોને તેમના ગુનાના પ્રમાણમાં, અવશ્ય શિક્ષા આપે છે. અને નરકાદિ કગતિઓના કારાગારો=કેદખાનાઓમાં ધકેલાયા છે. પ્રશ્ન : કેટલાક માને છે, બોલે છે કે પાપ અને પુણ્ય જેવી કોઈ વસ્તુ છેજ નહિ. આ વાત સાચી નથી? ઉત્તર : સાચી નથી એમ નહીં પણ તદ્દન ખોટી છે. પુણ્ય પાપ આપણા વર્તમાન સુખદુ:ખની સાક્ષી પૂરે છે. માણપણું સમાન હોવા છતાં, ઉદ્યમ પણ અવિરત ચાલુ હોવા છતાં, મોટાભાગના માણસે, પેટપૂર ખોરાક પામતા નથી. શરીર ઢાંકવા વસ્ત્રો મળતાં નથી. બેસવા, સુવા, રહેવા માટે મનપસંદ સ્થાન નથી. જ્યાં ત્યાં પડયા રહીને; જે તે ખાઈને, ફાટેલાં તૂટેલાં, ગળેલાં, સડેલાં, ભીખી માગી લાવેલાં વસ્ત્રો પહેરીને, વિટાળીને, ઉના નિસાસા મૂકી, જિંદગી પૂર્ણ કરે છે. પશુઓ બીચારા, બકરા, ઘેટાં, પાડા, ભુંક કુકડાં, માછલાં, હરણ, સસલાં, રોઝ, પક્ષીઓ, સર્પો, અજગરો વગર ગુને માણસેના પ્રહારોથી, અકાળ મરે છે. શિકારીઓના શિકાર બને છે. ભક્ષકોના ખેરાકમાં વપરાય છે. ખેતીમાં ઘાણીમાં મજરી આપે છે. ઊંટ, ગધેડા, બેલ, પાડા, પોઠીયા ભાર ઉપાડે છે. શરીરે ચાંદા પડે છે. મરવા વખતે સુધા, તરસ, તાપ, રોગ આક્રમણના અસહ્ય દુ:ખે ભેગવી, બરાડા, બૂમ, ચી, પાડીને મરે છે. આ બધાજ સાક્ષાત પાપના પુરાવા છે. પ્રશ્ન : લોકો કહે છે કે અત્યારે સાક્ષાત ભયંકર પાપ કરનારા સુખ ભોગવે છે. અને બીજા કેટલાક જીવદયા, અભયદાન, સુપાત્ર દાન, આપનારા આવી અનેક ધર્મની આરાધના કરનારા પણ દુ:ખ ભોગવે છે. તે પછી પૂણ્યપાપનો ફળરૂપ સાક્ષાત્કાર કયાં છે? ઉત્તર : કેટલાક ચોરો કે પરદાર લંપટી, ગુંડાઓ, મહિનાઓ કે વર્ષો સુધી, ચોરીઓ કરીને, બારે માસ મનપસંદ જમે છે, વેશ્યાઓ અને રખાતો ભગવે છે. સરકારની પકડમાં ન આવે ત્યાં સુધી તેવાઓ સ્વર્ગ જેવાં સુખ માણે છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૭ અને પકડાયા પછી મહાભયંકર યાતાનાઓ કે શૂળી, ફાંસી, પામે છે. અને ભવાન્તરમાં નરક કે પશુગતિમાં ચાલ્યા જાય છે. અને હજારો પશુઓ કે નારકીઓના ભવામાં મહાદુ:ખો અનુભવે છે. આ શું પાપને સાક્ષાત્કાર નથી ? એક અતિરૂપાળા વણિક પુત્ર રાજાની પટરાણીના મહેલમાં પહોંચ્યો. અને બન્નેની પરસ્પરની મિત્રતા થવાથી વર્ષો સુધી રાણીએ પોતાના મહેલમાં રાખ્યો. અને બન્ને જણાં પોતાને દેવ અને દેવી સમાન સમજીને, યમરાજના મહેલ જેવા રાજાના મહેલમાં રહે છે, એક દિવસ રાજાને ખબર પડી જવાથી, બન્નેને પકડાવીને, શરીરની જીવતી ચામડી ઉતરાવી ને, તેમના શરીરમાં મરચાં—મીઠાં છંટાવે છે. તેથી મહિનાઓ સુધી વિકરાળ દુ:ખો ભાગવી નરકતિના મહેમાન થાય છે. આંહીના હિસકો અને તેવા બધાઓને આ દાંન્તથી સમજાય તેવું છે. ચાલુ જન્મના પાપ અને પુણ્યના ફળ બધાં આંહીંજ ભાગવાતા નથી. પરંતુ ગયા જન્મોનાં પાપ અથવા પુણ્યોનાં ફળા જ, બહુલતાએ આંહીં ભાગવાય છે. અને ચાલુ જન્મમાં થયેલાં પાપા કે પુણ્યોનાં ફળા, હવે પછીના ભવામાં અવશ્ય ભાગવવાં પડશે. માટે જ ચાલુ જન્મના કસાઈઓ, ખાટકીઓ, મચ્છીમારો, માંસ, મચ્છી ખાનારાઓને, હમણાં સુખ મળે છે. તે ચાલુ જન્મેાના પાપનું ફળ નથી. પરંતુ ગયા જન્મના પુણ્યનું ફળ છે. તેમ ચાલુ જન્મના સાચા ધર્મી પણ દુ:ખ ભાગવતા દેખાતા હોય તે, તે ગયા જન્મમાં કરેલાં પાપાના ઉદયો ભાગવાય છે એમ સમજવું. કોઈ કવિ કહે છે કે : 66 << ‘ જબ લગ તેરે પુણ્યકા; પહોંચ્યા નહીં કરાર. 'પુણ્યપુરા જબ હાયગા, ઉદય હોયગા પાપ, “ ભયરોગો ને આપદા, વિયોગને અંતરાય, “ધન નારી, સુત, બાંધવા, નીરોગ સુંદર કાય, તબલગ તુજકો માક્ હૈ. અવગુણ કર હજાર.” પ્રકટ થશે દુ:ખ ડુંગરા ભાગવસે તું આપ.” પૂરવપાપ વિષ વૃક્ષનો, જાણા ફળ સમુદાય.” માન પાન જશ આબરૂ પુણ્યતણા સમુદાય” કેટલાક શાલિભદ્ર જેવા મહાપુરુ ષો, પુણ્ય ભાગવી, પુણ્ય બાંધી, સ્વર્ગે ગયા છે, કેટલાક ખુણીયા શ્રાવક જેવા સુશ્રાવકો ચાલુ જન્મમાં ધન સંપત્તિ પામ્યા નહીં. પરંતુ મહાપુણ્ય બાંધી સ્વર્ગમાં ગયા. હવે ભાભવ સ્વર્ગ અને નરભવનાં સુખ ભાગવી મેાક્ષમાં જશે. તથા કેટલાક ત્રિપુષ્ટ, સુભૂમાદિકની પેઠે, ચાલુ જન્મમાં ખૂબ સુખ ભાગવી, નરકાદિકમાં ચાલ્યા ગયા છે. કેટલાક બિચારા અધમ કોટિના જીવા, મહાપાપો કરીને, નરકાદિકની વેદનાઓ ભાગવીને, નરભવ પામીને પણ, રાંકોના કુલામાં જન્મે છે. જિંદગી સુધી આજીવિકાનાં દુ:ખો ભાગવી, માંસાહાર કરી, પાછા નરકાદિકમાં ચાલ્યા જાય છે. આ બધા વિધાનોથી સમજી શકાય છે કે, આ જગતમાં સુખ કોઈ આપતું નથી. તેમ દુ:ખ પણ કોઈ આપતું નથી જ. પ્રાણીમાત્ર પોતાના સારાં ખાટાં આચરણાથી, સુખ દુ:ખ પામે છે. માટે ખરાબને છેડાવી, સારું બતાવનાર કોઈપણ મહાશય મલે, તેની શિખામણ માનવી તે ડાહ્યા માણસની ફરજ છે. પ્રશ્ન : હુશીયાર માણસે બીજાની દોરવણીથી ચાલવું પડે, તે પણ આત્માના વિકાસને જોખમમાં મૂકવા જેવું નથી ? ઉત્તર : આખું જગત અજ્ઞાની છે. અપૂર્ણ છે. મનુષ્યમાત્રને અન્યની સહાય લેવી જ પડે છે. એક એકથી અધિક હોય છે. માટે પ્રસંગેા પામીને બીજાની સહાય લેવી પડે છે જ, જુઓ : ભૂલા પડેલા અથવા માર્ગના અજાણ મુસાફરને, માર્ગદર્શકની આજ્ઞા પાળવી પડે છે.” “ રોગને પરવશ પડેલા દર્દી (રાગી)ને વૈદ્ય ડોકટરની સલાહ પ્રમાણે જ વર્તવું પડે છે.” Page #14 -------------------------------------------------------------------------- ________________ “હુશીયાર વિદ્યાર્થી (અર્જુન કર્ણ જેવાને) ને પણ, ઉપાધ્યાય, પ્રીન્સીપાળની, આજ્ઞા માનવી પડે છે “હુશીયાર સૈનિકોને સેનાપતિની આજ્ઞા માન્ય રાખવી પડે છે.” હુશીયાર ગુમાસ્તા, મુર્ખશેઠની પણ આજ્ઞા પાળે છે. પાળવી પડે છે.” મહાસતી નારી, પોતાના સ્વામીની, આજ્ઞાને જ પોતાનું સર્વસ્વ સમજે છે.” “સમુદ્રના મુસાફરો નાવિકની આજ્ઞા પ્રમાણે જ આચરણ કરે છે. બેસે છે.” આવા બધા પ્રકારો માણસને પોતાની સલામતી માટે, અવશ્ય આદરવા પડે છે. પશુઓ પણ પોતાના હિતાહિતને સમજી માલિકને અનુસરે છે. બકરા, ઘેટાં, ગાયો, ભેંસનાં ટોળાં માલિકની પછવાડે ચાલે છે. તે ચલાવે તેમ ચાલે છે. અહીં પોતાના ભલાનું ભાન સમજાય છે. તેવી જ રીતે જગતના એકાન્ત ઉપકારી અને બદલે લીધા વગર, જગતનું એકાન્ત ભલું કરનારા શ્રીજિનેશ્વરદેવ વીતરાગની, આજ્ઞા, આત્મામાં આવે તો, તે આત્મા સાચી માણસાઈ પામે, તેમાં આશ્ચર્ય શું? કારણ કે તેઓનાં, રાગ દ્વેષ અને અજ્ઞાનતા નાશ પામી ગયાં હોવાથી, તેઓ ભૂલતા જ નથી. માટે જ તેમના બતાવેલા માર્ગે ચાલનારો આત્મા ભૂલે પડતો નથી. કહયું છે કે : अणुवकयपराणुग्गहपरायणा, जं जिणा जगप्पवरा । जियरागदोसमोहा य नन्नहा वायिणो तेण ॥१॥ અર્થ : જગતના બધા ઉપકારી, આગળપાછળ બદલાની આશા રાખે છે. કોઈ યશ માટે, પુણ્ય માટે, ભવિષ્યની સહાય માટે, છેવટ નિર્જરા માટે, પણ ઉપકાર કરે છે. જ્યારે જિનેશ્વરદે, કૃતકૃત્ય થયેલા હોવાથી, ઉપકાર પ્રત્યુપકાર, કશું લેવાની જરૂરિયાત વગર કેવળ જગતના જીવોના ઉપકાર માટે જ જિનનામ કમ ભેગવે છે. પ્રશ્ન : સૂરિપંગ, વાચકવરો, અને મુનિવરોના ઉપકારમાં, પ્રત્યુપકાર લેવાનો આશય હોય ખરો ? ઉત્તર : ત્રીજા, ચોથા, પાંચમાં પદે, બીરાજેલા પરમેષ્ઠિભગવંતે, ઉપકારની ઈચ્છાવાળા હોય જ નહિ. પરંતુ તે મહાપુરુષોને સંવર નિર્જરા, અને કવચિત પુણ્યબંધ થાય છે. થવાનું હોય છે. જ્યારે તીર્થંકરદેવે તે કૃતકૃત્ય થયેલા હોવાથી, કેવળ ઉપકાર માટે જ, જિનનમિ પુણ્ય ખપાવે છે. તેમને પુણ્ય-સંવર–નિર્જરાની પણ જરૂર નથી. માટે જ તેમના આઠ મહાપ્રાતિહાર્ય ચેત્રીસ મહાઅતિશયો પાંત્રીસવાણીના ગુણો વિગેરે બધી જ બાહ્યસામગ્રી જગતના જીવોને ધર્મ પમાડવા માટે જ આવી હોય છે. પ્રશ્નઃ આ જગતના બીજા બીજા ધર્મપ્રવર્તકો પણ પરોપકાર કરવા માટે જ જન્મધારણ કરે છે. આમ જે કહેવાય છે તે પણ સાચું ખરુંને. તેઓ કહે છે કેशानिनो धर्मतीर्थस्य कर्तारःपरमपदं । गत्वाऽगच्छन्ति भूयोपि भवं तीर्थनिकारतः ॥ १ ॥ અર્થ : ધર્મ તીર્થનાકર્તા સ્થાપક એવા જ્ઞાની પુરુષ. મેક્ષમાં ગયા પછી પણ, જગતમાં અંધાધુંધી ફેલાય છે. અસરોના ત્રાસ વધી પડે છે. ત્યારે પાછા સંસારમાં અવતાર લે છે અને પાપીઓને નાશ કરીને પાછા મેક્ષમાં ચાલ્યા જાય છે. આ વાતથી તે બધા મહાપુરુષે પણ જગતના અજોડ ઉપકારી ખરા કે નહીં? Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ઉત્તર : કર્તા, શાની, અને નીર્ષના નાશ-તિરસ્કાર, આ બધું જ પરસ્પર વિરોધ સૂચક છે. જો જગતના કર્તા જ્ઞાની હોય તો, તેઓએ જાણી જોઈને અસુરોને બનાવ્યા કેમ? વળી પરમપદ મેાક્ષને પામેલા આત્મા નિષ્કમાં થયેલા મહાશયો, ફરીને સંસારમાં આવે શા માટે? મોક્ષનાં સુખનો સ્વાદ પામેલા મહાગુણી પુરૂષો, સાત ધાતુ અને વિષ્ટા મૂત્રની ખાણ, નારીના શરીરમાં, ઊંધા મસ્તકે લટકવા અવતાર કેમ લઈ શકે ? જગતકર્તાના ગુવાન વર્ગને લખનાર નિપુરુષોએ પોતે જ વિચાર કર્યાં હોત તો, જગતકર્તાને સર્વશ માન્યા પછી, મોક્ષમાં જઈને પણ પાછા, જગતના જીવોનાં દુ:ખો મટાડવા, સંસારમાં અવતાર લેનારા વર્ણવાય નહીં, આ બધી પરસ્પરની વિરૂદ્ધ વા, સ્તુતિના ગર્ભમાં નિન્દાનેજ ફેલાવનારી થાય છે. એટલું પણ તે મહાશયો કેમ ન વિચારી શકો ? પ્રશ્ન : ઈશ્વરના જગત નૃત્વને સમર્થન આપનારી વર્ગનો મદાને વિસ્તારનારાં કેમ કહેવાય? ઉત્તર : ઈશ્વરે જગત શા માટે બનાવ્યું ? દાળુ ઈશ્વર દ્વારા બનેલું જગત દુ:ખી શા માટે? જ્ઞાની અને દયાળુ સર્વજ્ઞ ઈશ્વરે, જગતનો શત્રુ રાક્ષસો, રોગો, અને દુષ્કાળો કેમ બનાવ્યા? દયાળુ સર્વજ્ઞ ઈશ્વરે, પરસ્પર વિરોધીપ્રાણીઓને બનાવીને હિંસા જેવાં ભયંકર પાપોને પ્રોત્સાહન કેમ અપાવ્યું? વળી જગતનાં સર્વજ્ઞ દયાળુના રાજયમાં, દુ:ખની અધિકતા, પાપની પુષ્કળતા, અને દુર્જનોનું જ પ્રાર્ય શા માટે? સુખ, સજ્જન અને ધર્મની અલ્પતા કેમ? જેમ રામ જેવા રાજાઓના રાજ્યમાં, ધર્મની જ આગેવાની હતી, સજજનોથી જ જગત ભરેલું હતું, સુખ, સુભિક્ષ આરોગ્ય, નિર્ભયતા વ્યાપક બનેલાં હતાં, તો પછી જગતના દયાળુ સર્વજ્ઞ. જગત કર્તાના રાજયમાં, ઉપરનાં બધાં સુખપાષક સાધનોથી જ ભરેલું જગત કેમ નહીં ? જો જગતને ઈશ્વરે બનાવ્યું હોય તો અસુરો, દિકો, રાસે રોગોને કોણે બનાવ્યા ? જે ઈશ્વરે જ બનાવ્યા હોય તો, તેમનું સર્વજ્ઞપણ અને દયાળુપણ’ સત્ય કેમ કહી શકાય? અને અસુરો પોતાની મેળે જ યા કહેવાય તો, પછી તેમનું જગત્ કર્તૃત્વ કેમ માની શકાય? આ બધાં વર્ણનાથી ઈશ્વરની પ્રશંસા પોષાતી નથી પરંતુ નિન્દા અવશ્ય તરી આવે છે. રામરાજય કોને કહેવાય એ વિચા “અકાલ મરણ નવ નિપજે, ગર્ભપાત નવ થાય, દુષ્કાળો આવે નહી, રામરાજય કહેવાય.” 66 ‘જજુગાર જાર નહી ચોરટા, માંસભક્ષણ નવ થાય, વાગે ઢોલ અમારીનો, રામરાજય કહેવાય.” “સંત સતી ઘરઘર વસે, અનાચાર નવ થાય. પણ માનવ નિર્ભય વગે. રામરાજ્ય કહેવાય." “ સ્નેહ સંપ સંસ્કારનું, વાતાવરણ સદાય, માયતાયામ રાજવી, રામરાજય કહેવાય.” “ સઘળાં રસલ ધાન્યથી, પૃથ્વીતલ ઢંકાય, કસી ચીજ ખૂટે નહી, રામરાજય કહેવાય.” 66 કુલટા વેશ્યા કેદિઓ, નામ શેષ થઈ જાય, દાન શીલ તપસા ઘણી, રામરાજય કહેવાય.” ૧ ૨ ૫ વાંચકો સમજી શકે છે, કે આવા ન્યાયસંપન્ન રાજાઓના રાજ્યમાં પણ દુર્જનો જન્મતા નથી. તો પછી મહાપ્રતાપી ઈશ્વરના રાજયમાં અસુરો, રાક્ષસ, ચોરટાઓ, ૨’ડીબાજો, લાંચીયાઓ અને હિંસક લોકો ઉત્પન્ન થાય એ કેમ બની શકે ? કેમ માની શકાય? Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૩ જ્ઞાની, દયાળુ, જગત કર્તા ઈશ્વર. અસુરોને અને અધમ આત્માઓને સ્વયંપતે ઉત્પન્ન કરે, અને પુન: તેઓ પિત, પરમપદ જેવા ઉત્તમસ્થાનને છોડીને, ઉપકાર કરવા માટે અપવિત્રતાની ખાણ, નારીના શરીરમાં અવતાર ધારણ કરે, આવી વાતો પંડિત પુરૂષોને કેમ સાચી લાગે? પ્રશ્ન : તો પછી જેનેએ સ્વીકારેલા તીર્થંકર પરમાત્મા પણ. નારીની કુક્ષિમાં અવતાર લે છે, એ પણ ગુને નથી? તેમને પણ પિતા માતા જરૂર હોય છેજ ને? ઉત્તર : જેનેના તીર્થકરો ઈશ્વર થઈને, મોક્ષમાં ગયા પછી, અવતાર લેતા નથી. જન્મ, જરા, મરણ, રોગ, શોક, વિયોગનાં કારણ આઠ કર્મ છે. આઠ કર્મના જ કારણે જીવો સંસારમાં ભટકે છે. આઠ કર્મો હોય ત્યાં સુધી જીવ મોક્ષમાં જઈ શકતો નથી. અને આઠકમનો ક્ષય કરીને, મોક્ષ પામેલાઓને, પુન: સંસારમાં અવતાર લેવા પડતા જ નથી. આઠ કર્મોના કારણે જ જીવોને જન્મ લેવા પડે છે. જૈનેએ, એક જ અથવા બ્રહ્મા, વિષણુ, શિવની પેઠે. બે ત્રણ જ ઈશ્વર માનેલા નથી. ઈશ્વરને એક અને જગતકર્તા પણ માન્યો નથી. જગત કોઈએ બનાવ્યું જ નથી. બનાવ્યું માનવાની દલીલો ટકી શકતી નથી. વળી કન્યકન્ય થયેલા મહાપુરૂષોને જગતને બનાવવાની ઉપાધિ પણ શા માટે? આ દુનિયામાં વસનારા સંતપુરુષો પણ કોઈનું બુરૂ કરતા નથી. તો પછી પ્રભુ=ઈશ્વર જગતનું બુરું કેમ કરે ? પ્રભુ ઈશ્વર પોતે કોઈને મારી નાખવાની બુદ્ધિ કેમ આપે? પ્રશ્ન : તે પછી જૈનના ઈશ્વરનું સ્વરૂપ કેવું? અને ઈશ્વર કેટલા? ઉત્તર : જૈન તીર્થને માને છે. તારે તેને તીર્થ કહેવાય છે. સંસારનાં દુ:ખોથી છોડાવે તે તીર્થ કહેવાય છે. આ સંસારના પાપથી છોડાવનાર ત્રણ વસ્તુ છે. ગણધર ભગવંતો, દ્વાદશાંગીશાસ્ત્રો, અને ચારપ્રકાર સંઘ; આ ત્રણે તીર્થ કહેવાય છે. આ ત્રણે પ્રકારના તીર્થને સ્થાપે છે, માટે તીર્થકર કહેવાય છે. આવા તીર્થ કરો ભરતક્ષેત્રમાં ૨૪ ચઉશ્લીશ થયા છે. અનંતકાળે અઢીદ્રીપમાં અનંતી ચોવીસી અને અનંતી વીસી તીર્થકર થયા છે. એક તીર્થકર મોક્ષ પધાર્યા પછી, કેટલાક અંતરે બીજા તીર્થકરો ઉત્તરોત્તર થાય છે. તેઓ પણ આપણા જેવા જ અનાદિ સંસારી જીવ હતા. ભવસ્થિતિ પરિપાકથી ઉપર આવ્યા, અને મહાગુણી અને વીતરાગના, શ્રદ્ધાળુ, જ્ઞાની ત્યાગી, નિસ્પૃહી ગુરૂઓના સમાગમથી ધર્મ પામ્યા. આત્મા આગળ આવ્યો. ધર્મ સમજો. ઉત્તરોત્તર દોષોને ઘટાડો અને ગુણોનો વિકાસ થતો ગયો. આંહી શાતિનાથ સ્વામીના આત્માનો ઉત્તરે ઉત્તર વિકાસ ટૂંકાણમાં જાણવા યોગ્ય વખું છું. ૧.લા ભવે શ્રીણ રાજવી. ધર્મપ્રાપ્તિ. બીજા ભવે યુગલિક મનુષ્ય. ત્રીજા ભવે પહેલું સ્વર્ગ. ચોથાભવે વિદ્યાધર રાજવી અમીતતેજા. પાંચમા ભવે દશમું સ્વર્ગ. છઠ્ઠા ભવે અપરાજિત બલદેવ, ૭મે ભવે બારમા સ્વર્ગ ઈદ્ર, ૮મા ભવે વાયુધ ચક્રવર્તી, નવમા ભવે ત્રીજું નૈવેયક સ્વર્ગ. ૧૦ મે ભવે મેઘરથરાજવી. ૧૧ મે ભવે સર્વાર્થસિદ્ધ અનુત્તર વિમાન. ૧૨મેં ભવે શાતિનાથ ચકવતી અને જિનેશ્વરદેવ થયા. પ્રશ્ન : તે શું કોઈપણ આત્મા જગતનો સ્વામી બની શકે છે? ઉત્તર : ગુણની અને પુણ્યની સંપૂર્ણતા યાને પરાકાષ્ઠાને પામેલા આત્મા, સ્વપર ઉભયનું ચોક્કસ કલ્યાણ કરનારા હોવાથી. અખિલ બ્રહ્માંડ, ત્રણે જગતના સ્વામી બને છે. તેઓ કોઈના સ્વામી થતા નથી. પરંતુ ગુણસમુદાયથી આકષયેલા આત્માઓ તેમને સ્વામી માને છે. સ્વામી બનાવે છે. Page #17 -------------------------------------------------------------------------- ________________ બીજા પુણ્ય નહીં પણ ગુણની સંપુર્ણતાને પામેલા, કેવલી ભગવંતો અને સિદ્ધભગવંતો પણ જગતના પૂજય સ્થાને બિરાજેલા ગણાયા છે. ત્રીજા પુણ્યની પ્રબળતાના ઉદયથી, ચક્રવર્તીઓ, વાસુદેવ, બલદેવા, તથા બીજા પણ હજારો, લાખાની સંખ્યામાં પૃથ્વી ઉપર થઈ ગયેલા મહાસમ્રાટો, અને બાવા, યોગી, સંત, સન્યાસીઓ પણ જગતમાં ખૂબપૂજાયા છે. પ્રશ્ન : આ ત્રણ પ્રકારમાં તીર્થંકરના કયા પ્રકારમાં સમાવેશ કરી શકાય છે? ૧૪ ઉત્તર : જિનેશ્વરદેવાના આત્માઓ ધર્મ પામ્યા પછી, ઉત્તરોત્તર મહાનુભાવતાને ખીલવે છે. ઘણું કરીને ધર્મ પામ્યા પછીના પ્રત્યેક ભવમાં આત્માના વિકાસ વધે છે. કર્મો નબળાં પડવા લાગે છે. ગૃહસ્થપણે પણ ન્યાય સંપન્નતાજ હોય છે. પ્રાય: મનુષ્યના પ્રત્યેક ભવે, નિર્મલ ચારિત્ર આરાધે છે. છેલ્લાના ત્રીજા ભવનું જીવન ખૂબજ ઉચ્ચતર હોય છે. માટે તેઓ મહાગુણી, અને મહાપુણ્ય પુરુષ મનાયા છે. જેમ પ્રભુ શ્રી મહાવીરદેવના ૨૫ મા ભવમાં, એકલાખ વર્ષ નિર્મલ ચારિત્ર આરાધ્યું, અગિયાર લાખ એસી હજાર છસા પીસ્તાલીસ માસ ક્ષપણને તપ કર્યો; દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપની પરાકાષ્ઠાથી આઠ કર્મા ઘણા ખપાવી નાખ્યા. તીર્થંકર નામ કર્મ મહાપુણ્ય બંધાયું. દશમા સ્વર્ગે ગયા. ચ્યવીને મહાવીર પ્રભુ થયા. તેથી વાંચકો સમજી શકે છે કે છેલ્લા ભવમાંજ સર્વગુણ સંપન્ન થયેલા મહાપુરુષને બુદ્ધિમાન જગતમાં ઈશ્વર તરીકે સંબાધાયા છે. ઓળખાયા છે. જેનો જગતભરને ઉપકાર હોય, તેજ જગતના પૂજય થવાને યોગ્ય છે. “મહાગુણી જિનરાજવિણ, ઉપકારી નહીં કોય, વણ ઉપકાર પૂજા નહીં, જાણે છે સૌ કોય.” પ્રશ્ન : જગત કર્તા ઈશ્વરના ઉપકાર શું જેવા તેવા છે? કહયું છે કે: એ ઈશ્વર તું એક છે. સરજ્યા તે સંસાર, પૃથ્વી પાણી વાયરો તેં કીધા તૈયાર. ‘ભગવાન જ સ્વર્ગાદિ સુખો આપે છે.” “ભગવાનની જ કૃપાથી જીવીએ છીએ.” “ પ્રભુ ધારે તે કરે છે પ્રભુ મારે તો મરીએ જીવાડે તો જીવીએ.” આ બધા પ્રભુની મહેરબાનીના પુરાવા નથી? 66 66 ઉત્તર : આ તો બધા ગાંડા માણસાના ગોઠવેલા ગપગોળા છે. જો ઈશ્વરની મહેરબાનીથી સુખ મળતું હોય તો સર્વ સુખી હોવા જોઈએને ? કારણકે આખા જગતના કર્તા ઈશ્વર છે. એટલે આ સૃષ્ટિ ઈશ્વરની છે. અને ઈશ્વર જગતનો પિતા છે. સમસ્ત પ્રાણીગણ, ઈશ્વરનાં સંતાન છે. જો આ વાત સત્ય હોય તો, સુખિયા અતિથોડા જ અને દુખિયાઓના પાર જ નહીં. એમ કેમ? થોડાને જ સુખ આપવા માટે હજારોના, લાખાના, ક્રોડોના અથવા સંખ્યાતીત જીવાના પ્રાણાના નાશ થાય છે. આવું સમસ્ત જગતના કર્તા ઈશ્વર ચલાવી લે ખરા? ન્યાયી રાજયમાં પણ આવા અન્યાય હોઈ શકે ખરો? પ્રશ્ન : ત્યારે સાચા ઈશ્વરનો અર્થ શે? ઈશ્વર કોને કહેવાય ? ઈશ્વરનું કર્તવ્ય શું ? ઈશ્વરથી જગતને શું લાભ ? ઉત્તર : પ્રાણીમાત્રનું રક્ષણ કરવાની ભાવનાવાળા ઈશ્વર કહેવાય છે. અને નાના કે મોટા, ઝીણા કે સ્કૂલ સર્વ જીવોને બચાવવા માટે જાગતા રહે તે ઈશ્વર કહેવાય છે. મનથી જગતના પ્રાણીમાત્રનું ભલું ચિંતવે છે. વચનથી પ્રાણીમાત્રને બચાવવાના ઉપદેશ આપે છે. કાયાથી કોઈપણ પ્રાણી હણાઈ ન જાય તેવા સાવધાન રહે છે. અને ઉપદેશ પણ સર્વ જીવના રક્ષણના જ આપે છે. શાસ્ત્રનાં બંધારણ પણ સર્વજીવોની દયા માટે જ હોય છે. તેમનું Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૫ પુણ્ય જ એવું હોય છે કે શિષ્યો અને ભકતો પણ તેમના વચનને અક્ષરશ: અનુસરે છે. અને ચૌદરાલેકના, ચારગતિના, છકાયના, ચોરાસી લાખ યોનીના સર્વજીવોના રક્ષણને જ પ્રચાર કરે છે. વાંચો : शिवमस्तु सर्वजगतः परहितनिरता भवन्तु भूतगणाः । दोषाः प्रयान्तु नाशं, सर्वत्र सुखीभवन्तु लोकाः ॥१॥ અર્થ : ભગવાન ફરમાવે છે કે જગતના સર્વજીવો સુખી થાવ. જગતના સર્વજીવો બીજાનું સ્વથી અન્ય સર્વ જીવોનું, હિત ચિતવનારા, હિત બોલનારા, હિત આચરનારા થાવ. અને સંસારને વધારનારા, હિંસા, અસત્ય, ચોરી, અને મૈથુન વિગેરે દોષ નાશ પામે અને દોષ નાશ થાય તો, અવશ્ય દુ:ખે નાશ પામે છે, અને સુખ પ્રકટ થાય છે. પ્રશ્ન : કેટલાક કહે છે કે ઈશ્વરમાં ચમત્કારો ખૂબ હોય છે. અથવા ઈશ્વરની લીલાને પાર નથી. એ બરાબર છે? ઉત્તર : આ વાત સાચી નથી, લીલાઓ, અથવા ચમત્કારો, એ મેહના ચાળા છે. નિર્દોષ આત્માઓમાં, લીલાઓ કે ચમત્કારની જરૂર નથી. રાગ અને દ્વેષ આ બેજ સંસારરૂપ મહામહેલના થાંભલા છે. લીલાઓ એ રાગદ્વેષની હાજરીનાં સૂચન છે. રાગદ્વેષના સંપૂર્ણ નાશથી જ આત્મા પરમાત્મા બને છે. પરમાત્મામાં સર્વશતા અને વીતરાગતા, બે શકિતઓ પ્રકટ થાય છે. આ બે શકિત વડે સાક્ષાત પણ અબજો જીવોનું અને પરંપરાએ અનંતા જીવોનું કલ્યાણ થઈ જાય છે. માટે જ તેઓ ઈશ્વર થવાને યોગ્ય છે. કલિકાલ સર્વજ્ઞ ફરમાવે છે કે: इमां समक्ष प्रतिपक्षसाक्षिणा - मुदारघोषामवघोषणां ब्रुवे । न वीतरागात् परमस्ति दैवतं नचाप्यनेकान्तभृते नयस्थितिः ॥१॥ અર્થ : જગતભરમાં વસેલા પ્રત્યેક દર્શનકારોને ઉદ્દષણા કરીને જણાવું છે કે, વીતરાગ અરિહંત સિવાય જગતમાં બીજો કોઈ દેવ થવાને ગ્ય નથી. અને અનેકાન્તવાદ સિવાય કોઈ સિદ્ધાન્ત નથી. આ (ઈતિ અ. વ્ય. શ્લો. ૨૮) પ્રશ્ન : અનેકાન્તવાદ એટલે શું? દેવગુરૂધર્મને પણ નિર્ણય ખરો કે નહીં? ઉત્તર : અમે જૈને, નિત્ય ઇશ્વરને માનતા નથી. ઈશ્વરને જગતને કર્તા માનતા નથી. તેથી જૈનેતરોએ કપેલાં, ઈશ્વરનાં વર્ણને પણ, જૈનેને માન્ય નથી. જૈનેતરો વેદને અપૌરય માને છે. તેઓ કહે છે કે વેદને કોઈએ બનાવ્યો નથી. આ વાત પણ યુકિતથી, અસંગત હોવાથી, જૈને માનતા નથી. વળી તેઓ બ્રાહ્મણોને જ ગુરૂઓ માનવા સમર્થન કરે છે. આ વાત કેમ માની શકાય ગુરૂજી ગુરૂજી બેલે સૌ. ગુરૂને ઘેર બેટા ને વહુ, ગુરૂને ઘેર લક્ષ્મી ને ઢેર. અખો કહે આપે કેટવાળ અને આપે ચોર, તેમના જ ધર્મમાં જન્મેલા, અખા ભગત જેવા, અનેક વિદ્વાનેએ બ્રાહ્મણો અને બાવાઓના ભવાડા જાહેર કર્યા છે. તે ભોજાભગતના ચાબખા વિગેરે વાંચનાર સમજી શકે છે. તથા વેદમાં વિધાન કરાએલી હિંસા પણ ધર્મ છે. આવી વાતે જૈને કેમ માને? અને આવાં વિધાનોને ન માને તેમને નાસ્તિકો કહેવા તે શું માણસાઈ કહેવાય? Page #19 -------------------------------------------------------------------------- ________________ t જૈને તો ગુણના પૂજારી હતા અને છેજ. જૈનો કૃષ્ણમહારાજને ભવિષ્યના જિનેશ્વરદેવ માને છે. તેમજ અજૈનોએ મહાદેવ તરીકે માનેલા, સત્યકી વિદ્યાધરને પણ, ભવિષ્યના જિનેશ્વર દેવ માનેલા છે. તથા રામચંદ્ર મહારાજ અને હનુમાનજી જેવા મહાપુરુષોને જૈના બારે માસ ભજે છે. માત્ર જૈનોની પદ્ધતિ ગુણની પૂજાને અનુસરે છે. વ્યકિતને નહિ, જેથી કહયું છે કે: गता ये पूज्यत्वं प्रकृतिपुरुषा एव खलु ते । जना दोषत्यागे जनयत समुत्साहमतुलं । न साधूनां क्षेत्रं न च भवति नैसर्जिकमिदं । गुणान् योयो धत्ते सस भवति साधुर्भजत तान् ||१|| આ સમગ્ર જગતમાં જેટલા પૂજયપદને પામ્યા છે. તે બધાજ પહેલા સાધારણ પુરૂષો જ હતા. જેમ જેમ ગુણા વધતા ગયા, તેમ, તેમ સજજન, સંત, સાધુ, સૂરિ, વિગેરે મેાટા સ્થાન પામતા ગયા. દોષનો ત્યાગ થાય તાજ ગુણા આવે છે. અથવા ગુણો આવ્યાથી દોષો ઘટવા શરૂ થાય છે. સાધુ પુરુષો અમુક કુટુંબમાં કે અમુક વંશમાંજ થાય એવું ચોક્કસ નથી. કે “ નિશાળના બાળક બધા, પહેલા સૌ અજ્ઞાન, પણ વિદ્યાઅભ્યાસથી, બને મહાવિદ્રાન ’ ૧ 66 બહુ પુસ્તક—અનુભવ મળે, મહામાત્ય પણ થાય, સદ્ ગુરુના સહયોગથી જડ પણ શાની થાય. ૨ “દિનકરદેવ પ્રકાશથી અંધકાર ક્ષય થાય, અનુભવ જ્ઞાનપ્રકાશથી દોષઘ્વાન્ત ક્ષય થાય.” ૩ આ વર્ણનથી સમજી શકાય છે કે દેવ ગુરૂ ધર્મના અસદ્દગૃહ, જૈના માનતા નથી. પરંતુ સુવર્ણની પેઠે કષ, તાપ અને ચ્છેદથી પરીક્ષા કરીને શુદ્ધ દેવ, ગુરૂ,ધર્મને ચોક્કસ સ્વીકારે છે. આવા વિધાનોથી વાચકો સમજી શકે છે કે, જૈનાએ દેવ-ગુરૂ ધર્મ ત્રણેને પરીક્ષા કરીને જ આદર્યા છે. આંહીં જાતિ—વ્યકિતને જ આદર નથી. પરંતુ ગુણને જ આદર છે. ગુણના રાગ, ગુણની ઓળખાણ અને ગુણને આદર પ્રકટ દેખાય, તેને જ ગુરુ માન્યા છે. ગુણાની સંપૂર્ણતા હોય, તેમને જ દેવ, માન્યા છે. અને સમ્યગ દર્શન જ્ઞાન—ચારિત્ર—ગુણાને જ ધર્મ મનાયો છે. પ્રશ્ન : દેવ, ગુરુ, ધર્મની માન્યતામાં અનેકાન્તવાદ ખરો ? ઉત્તર : જરુર. આંહીં જિનમૂતિને ચોક્કસ માનવી. પરંતુ અજૈનાએ સ્વાધીન કરેલી જિનપ્રતિમાને માનવી નહીં. ગુણાની પરાકાષ્ટા હોય, તેમનું ધ્યાન કરવું. મનમાં નમસ્કાર કરવા, પણ ગૃહસ્થના વેશમાં કેવળ જ્ઞાની હોય તે, સાક્ષાત પ્રણામ કરવા નહીં. છઠ્ઠા, સાતમા ગુણઠાણે રહેલા મનુષ્ય લોકના સાધુઓને પ્રણામ થાય છે. તેમાં સાધ્વીજી પણ ગુણકાણા પામેલાંને પ્રણામ થાય છે. પરંતુ ગૃહસ્થ શ્રાવક, સાધ્વીજીને, ખમાસણાં આપે નહીં. આવતી ચોવીસીમાં થનારા જિનેશ્વરદેવને વર્તમાન સાધુઓ વંદન કરે છે. પરંતુ વિદ્યમાન શ્રેણિક કૃષ્ણસત્યકીને—તેમનાથ સ્વામી કે મહાવીર સ્વામાંના સાધુઓ વાંદે નહીં. નમો સિદ્ધાણં તરીકે રામ, હનુમાનને જેને ચોક્કસ વંદન કરે છે. પરંતુ જૈને રામનામનો જાપ કરે નહિ. મહાશીલવ્રતધારીને નમસ્કાર કરનારો સુશ્રાવક, સોતા જેવી પેાતાની પત્નીને પગે લાગે નહિ. આવા આવા વિચારો વડે અમારા અનેકાન્તવાદ ગાજતો છે જ. વલી પણ શ્રી. જિનેશ્વરદેવા કેવળ જ્ઞાન પામી ત્રણ પદો પ્રકાશે છે. ઉપન્નેઈવા, વિગમેઈવા, વેઈવા, આ સ્થાને ત્રણપદે.માં જ્ગતના સર્વપદાર્થોનું વર્ણન કર્યું છે. અને જગતના સવપદાર્થોને નિત્યાનિત્ય બતાવ્યા છે. Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૭ પ્રશ્ન : ઉત્પન્ન વસ્તુને નાશ ચોક્કસ થાય છે. તેથી ઉત્પન અને વિગમ તે બરાબર છે. પરંતુ નિત્ય કેમ કહેવાય? ઉત્તર : જેમ સુવર્ણના એક ટુકડામાંથી મુકુટ બને છે. તેની જરુર ન હોય તે મુકટને નાશ કરીએ કુંડલ કે કડાં બનાવાય છે. તેની પણ જિર્ણતા થતાં ભાંગી, ગાળી, કંદોરો કટિમેખલા બનાવે છે. આ જગ્યાએ મુકટ, કડાંકુંડળ, આકારોને નાશ થવા છતાં સુવર્ણ કાયમ રહે છે. એક વસ્તુ કાયમ રહે છે પર્યાયો નાશ પામે છે. તથા નાનું જન્મેલું બાળક—બરણું–બાબલો–દશ—બાર વર્ષે વિદ્યાર્થી, અઢાર વીસ વર્ષે યુવાન, પચીશ ત્રિીશ વષે છોકરાનો બાપ, પચાસ વર્ષો દાદો થાય છે. પૂર્વ પૂર્વ પર્યાયો અદ્રશ્ય થાય છે. અને નવા નવા પર્યાયો ઉત્પન્ન થાય છે. અને વ્યકિત કાયમ રહે છે. પ્રશ્ન, એક જ વસ્તુમાં વિરૂદ્ધ ધર્મો કેમ રહી શકે? જેમ એક જ વસ્તુમાં અસ્તિ બરાબર છે. પરંતુ નાસ્તિ કેમ? ઉત્તર : એક ચાલીશ વર્ષનો માણસ છે. તેની પાસે પાંસઠ વર્ષને વૃદ્ધ બેઠો છે. આ બેની અપેક્ષાએ ચાલીશ વર્ષના માણસમાં પુત્રત્વ ધર્મ છે. હવે પાંસઠ વર્ષને વૃદ્ધ ગયો અને વીસ વર્ષના છોકરો આવ્યો. આંહીં ચાલીશ વર્ષનો માણસ પિતા ગણાય છે. તેથી ચાલીશ વર્ષના માણસમાં પુત્રત્વ અને પિતૃત્વ અને વિરોધીધર્મો રહે છે. એક ૨૦-૨૫૩૦ વર્ષની કોઈ સ્ત્રી છે. તેની પાસે એક પુરુષ ઉભે છે, તે તેણીને સગો ભાઈ થાય છે. તે ગયો અને તે જ બીજો આવ્યો તે તેણીને પતિ છે. આંહીં એક જ સ્ત્રીમાં પત્નીપણું અને ભગિનીપણું રહેલું છે. આવી રીતે પ્રત્યેક ધર્મો વિચારી શકાય છે. તેમ આત્મામાં પણ મનુષ્યપણું, દેવપાણું, નારકીપણું, પશુપણું, વિગેરે અનંતાપર્યાય થયા છે, તેથી મરણ પણ થયા છે. અને જન્મ પણ થયા છે. આપણો જીવ કોઈ જગ્યાએથી મરીને જ ચાલુ જન્મ પામ્યો છે. હવે પછી મરણ પણ નક્કી છે. અને પુન: જન્મ પણ ચોક્કસ છે જ. તો પણ આત્મા તે, અનંતકાળથ હો, છે અને રહેવાને છે. તથા ગતના તમામ પુદ્ગલ દ્રવ્ય, પરમાણુરુપે નિત્ય છે. તેના સ્કન્ધ અનિત્ય છે. તે જ પ્રમાણે મેરૂપર્વતાદિક મૂલસ્વરુપે નિત્ય હોવા છતાં તેમાંથી પરમાણુઓનાં ગમનાગમન, નાશ ઉત્પત્તિ ચાલુ હોવાથી નિત્યાનિત્ય સમજાય છે. શ્રીવીતરાગ શાસન ન સમજે તેવાઓ, ગમે તે બોલે, અથવા ઠોક લાગે તેમ કલ્પે. પરંતુ વાસ્તવિક અનેકાન્તવાદને સમજનાર પંડિત પુરૂએ એકાન્તવાદને ફેંકી દીધો છે. વા “વચનનિરપેક્ષવ્યવહાર જો કહો, વચન સાપેક્ષ વ્યવહાર સાચો, વચન નિરપેક્ષ વ્યવહાર સંસારફળ સાંભળી આદરી કાંઈ રાચે.” ઈતિ આનંદઘનજી મ. અર્થ : જગતમાં જેટલા અપેક્ષા વગરના વ્યવહાર ચાલે છે. આવા એકાન્તનિશ્ચયાત્મક વ્યવહારો છે, તે બધા ખેટા જાણવા, આવા વ્યવહારો સાંભળનારા કે આચરનારા ક્યારે પણ માન પામતા નથી. અને સાપેક્ષવાદને સમજનારા અને આચરનારા આ સંસારમાં સુખી થાય છે. સ્વપરનું કલ્યાણ કરી શકે છે. શાસ્ત્રોનાં રહસ્ય પામે છે. આ બધા અનેકાન્તવાદ સ્યાદ્વાદ અથવા સાપેક્ષવાદ એકાર્ય છે તથા આદરવા યોગ્ય છે. એકાતવાદ અથવા નિરપેક્ષવાદ સંસાર વધારનારા હોઈ ત્યાગવા યોગ્ય છે. હવે જેનોએ માનેલા ઇશ્વરની સમજણઃ શ્રીજિનેશ્વરદેવના આત્માઓ, ભવસ્થિતિને પરિપાક પામવાથી, ઉપર આવીને આરાધનામાં જોડાય છે. તેમાં કોઈ ત્રણ જ ભવો કરીને અથવા સાત, નવ, દશ, બાર, તેર ભવો Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૮ સુધી પણ સંસારમાં રહેવા છતાં, દોષોના નાશ અને ગુણના વિકાસ પામતા, છેલ્લાના ત્રીજા ભવે, જિનનામકર્મ મહાપુણ્ય નિકાચિત કરે છે. સાથે બીજાં પણ બધાં જ શુભ પુણ્યો બાંધીને, દેવલાકમાં પધારીને, મનુષ્યક્ષેત્રમાં તીર્થંકર તરીકે જન્મે છે. પ્રશ્ન : પ્રભુજી જન્મે ત્યાંથી જ તીર્થંકર કહેવાય છે? ઉત્તર . કેવલજ્ઞાન થયા પછીજ રસાદયથી જનનામ મહાપુણ્ય અનુભવે છે. પરંતુ પ્રદેશેાદયા, નિકાચિત થયા પછી, અન્તર્મુહૂતે શરૂ થઈ જાય છે. તેથી મંદિવપાકોદય છેલ્લા ત્રીજા ભવથી શરૂ થવાથી, પહેલાં ત્રણ જ્ઞાન સહચારી બને છે. તેથી જનનીની કુક્ષિમાં પણ ત્રણ જ્ઞાનસહિત અવતરે છે. કૂ ક્ષિમાં અવતાર પણ કલ્યાણક બને છે. દેવા “ શક્રસ્તવ વડે સ્તવના ” કરે છે. જન્મક્ષણે ૫૬ દિકકુમારીઓ આવીને માતા પુત્રનું સૂતિકાર્ય કરે છે. તત્કાળ પહેલા સ્વર્ગના ઈન્દ્ર આવી, પાંચ રુપ કરી, પ્રભુજીને મેરૂ ઉપર લઈ જાય છે. અને ત્યાં મોટા આડંબરથી જન્માભિષેક કરે છે. " ચેાસદે ઈન્દ્રો અને ચારે નિકાયના સંખ્યાતીત દેવદેવી મલી, પ્રભુના જન્માભિષેક કરે છે. પ્રશ્ન : પ્રભુજીને આટલા મેાટા જળ સમુદાયથી સ્નાન કરાવે તે પાણીના પ્રવાહ કેટલો મોટો બને ? અનેક નદીઓ સર્જાય તેટલા પાણી વડે, હજારો ગામેા તણાઈ જાય. માણસા, પશુઓ ખેંચાઈ જાય. આંહીં એક રેલસંકટથી પણ હજારો માણસો ઘરબાર વગરનાં થાય છે. જાનમાલ વિનાશ પામે છે. તે પછી ઉપર મુજબ પ્રભુજીની ભક્તિથી, રેડાએલા પાણીથી, કેટલા ગજબનાક ત્રાસ વર્તાયા હશે ? ઉત્તર : શ્રી જિનેશ્વરદેવના આગમા અને ગ્રન્થાના અનુભવી આત્માઓને, આવી શંકા થાય જ નહીં. શ્રીજૈન શાસનની પ્રત્યેક વાતા પાયા સહિત જ હોય છે. પ્રરુપકપુરુષો જ્ઞાની અને શ્રદ્ધા સંપન્ન હોવાથી, અનર્થમૂલ વાતો લખે જ કેમ ? વળી જગતના એકાન્ત ઉપકારી, જિનેશ્વર દેવાની ભકિતમાં, પાપે લાગે તેવાં, આચરણે જ કેમ સર્જાય ? પ્રશ્ન : એક ક્રોડ અને સાઠ લાખ કળશા વડે પ્રભુજીને સ્નાન કરાવ્યાની વાતા, જગજાહેર છેજ. અને આટલા જલપ્રવાહથી કોડો જીવા તણાઈ જાય, એમ માનવામાં આવે તે સાચું કેમ નહિ ? ઉત્તર : મહાશય ? આપનું વાંચન, અગર આપની સમજણ અધુરી જણાય છે. તમે પ્રભુજીના સ્નાત્રની વાત વાંચી. પરંતુ તે સ્થાનને ધ્યાનમાં લીધું નથી. પ્રભુજીને મેરૂપર્વત ઉપર, તમામ જીવાકલતા રહિત પાંડુક બલા વેદિકા ઉપર; અભિષેક થાય છે. જયાં વિકલેન્દ્રિયજીવો પણ ઉત્પન્ન થતા નથી. મેરૂપર્વતનો ઊંચાઈ, એક લાખ યોજનની, અને પહોળાઈ દશ હજાર યોજનની હોય છે. પ્રશ્ન : આ યોજનનું માપ કેટલું સમજવું? ઉત્તર : જૈન શાસનમાં માપના ત્રણ પ્રકારો બતાવ્યા છે. પ્રથમ પ્રમાણઅંગુલ, બીજી આત્મઅંગુલ, ત્રીજું ઉત્સેધ અંગલ. આઠ લીક્ષાની એક સૂકા થાય છે. આઠ યુકાનો એક યવ. (યવધાન્યના મધ્ય ભાગ) એવા આઠ યવ મધ્યનો એક આંગુલ થાય છે. ચાવીશ આંગુલની એક રત્ની (હાથ) થાય છે. ચાર હાથનો એક ધનુષ થાય છે. બે હજાર ધનુષનો એક ગાઊ થાય છે. અને ચાર ગાઊને એક યોજન થાય છે. આ ઉત્સેધ આંગુલનું યાજન કહેવાય છે. Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૯ આવા ચારસા યોજનનો એક પ્રમાણ આંગુલ બને છે. પહેલા જિનેશ્વર વૃષભદેવ સ્વામીનું શરીર પાંચસા ધનુષ પ્રમાણ હતું, તે તેમના પોતાના હસ્તમાપથી સાડાત્રણ હાથનું સાતવે તનું હોય છે. પરંતુ આપણા શરીરથી પાંચસો ગુંણું મોટું જાણવું. અને ત્યાર પછી અજિતનાથ સ્વામીથી મહાવીર સ્વામી સુધી, શરીરપ્રમાણ ઘટતું ગયું. તે બધાં આત્મ અંગુલ જાણવાં. હવે જેટલા ગતમાં શાશ્વતપદાર્થો મેરૂપર્વત વિગેરે તથા દેવાનાં વિમાન, દેવભવન, નરકાવાસા, જંબુદ્રીપનું વિગેરે દ્વીપ સમુદ્રોનાં પ્રમાણે આવા બધાજ શાશ્વત પદાર્થોનું પ્રમાણ, પ્રમાણ અંગુલના માપથી સમજવું. અને દેવાનાં મનુષ્યોનાં શરીરો અથવા બીજી પણ આશાશ્વતી વસ્તુઓ વિગેરે, ઉત્સેધ આંગુલથી મપાય છે. અને અયોધ્યા વિગેરે નગરીઓનાં માપ, તે તે સમયના આત્મઆંગુલથી માપ થાય છે. મેરૂપર્વતની ઉંચાઈ શાલસા ગાઉના એક યોજન પ્રમાણે જાણવી. તેથી જિનેશ્ર્વરદેવના અભિષેકના જળના પ્રમાણથી, પણ મેરૂપતની માટીનું પ્રમાણ ઘણું મોટું હેાવાથી પાણીના પ્રવાહ માટીમાં જ શાષાઈ જાય છે. પ્રશ્ન : મેરૂપર્વતને કયા લાકમાં ગણી શકાય છે? ઉત્તર : મેરૂ પર્વત ત્રણ લેાકમાં ગણાય છે. એક હજાર યોજન જમીનમાં હોવાથી, સા યોજન પાતાળમાં ગણાય છે. અને અઢારસા યોજન તિńલાકમાં ગણાય છે. તથા અઠ્ઠાણુહજાર અને સા યોજન ઉર્ધ્વલાકમાં સમજવા. ઉત્તરકુરુ અને દેવકુરૂ એવાં બે, ઘણાં મોટાં, અને ત્રણ ગાઊના જેમાં વસેલાં પશુઓ પણ, છગાઉના શરીરવાળાં હોય છે. આવા અકાળ મરણના ઉપદ્રા લાગતા નથી. કારણ કે તેઓ નિરૂપક્રમ તથા મેરૂપર્વતની ઉત્તરદક્ષિણ દિશામાં શરીરવાળાં, યુગલિક મનુષ્યથી ભરેલાં ક્ષેત્ર છે. વિશાળ કાયધારી મનુષ્યો, અને પશુઓને રોગ કે આયુષવાળા હોય છે. પ્રશ્ન : મેરૂપર્વત ઉપર બેત્રણ ચાર ઈન્દ્રિયવાળા જીવો કેમ ન હોય? ઉત્તર : વિકલેન્દ્રિયજીવો તિńલાક સીવાય ઉર્ધ્વ અધાલાકમાં ઉત્પન્ન થતા નથી. તથા ૩૦ યુગલિક ક્ષેત્રે, ૫૬ અન્તીંપામાં, તથા ભરત ઐરવતમાં ૧૮ કોટાકોટિ સાગરોપમ યુગલિકકાળ હોવાથી વિકલેન્દ્રિયજીવા ઉત્પન્ન થાય નહીં. પ્રશ્ન : છતાં આવા ગતના એકાન્ત ઉપકારી, સર્વજીવાની દ્રવ્ય—ભાવદયાના સમુદ્ર. જિનેશ્વર દેવાના જન્મસ્નાત્રમાં આટલા મેટો પાણીના જથ્થા વપરાય તે શું વ્યાજબી છે? ઉત્તર : અનંતા તીર્થંકરો અને ગણધો. સર્વજ્ઞ થઈ, મોક્ષમાં ગયા છે. તે સર્વજિનેશ્વરોના મેરૂપર્વત ઉપર અભિષેક થયા છે. અભિષેક કરનારા ચાર નિકાયના દેવા હોય છે. તેઓ પણ મહાબુદ્ધિશાળી, અને પોતાતા આત્માનું કલ્યાણ ઈચ્છનારા અને પામનારા હતા. આવા વિધિ નવા નથી. કલ્પિત નથી. શાશ્વતિક છે. ખાટો હોય તો ચાલુ કેમ રહે ? જે વિધિ કર્મબન્ધનું કારણ હોય. તેને સર્વજ્ઞ વીતરાગ તીર્થંકર દેવા ચાલવા કેમ આપે? ગણધરદેવા પણ પ્રથમ દિવસથી જ શ્રુતકેવલી હોય છે. સર્વજ્ઞ થઈને જ મેાક્ષ પધારે છે. આવા વિધિ. તેઓ દ્વાદશાંગી શાસ્ત્રોમાં પેસવા કેમ દે ? ત્યાર પછી સૂરિ વાચક અને મુનિ ભગવંતા. પણ ભવના ભીરૂ. શાસ્ત્રોના પારગામી, અલ્પકાળમાં મોક્ષ પધારનારા. પાતાના શાસ્ત્રોમાં ગુંથે શા માટે? પ્રરુપણા કરેજ કેમ ? એટલે વીતરાગશાસનની કોઈપણ પ્રરૂપણા કે ક્રિયા જ્ઞાનિઓની આજ્ઞા મુજબ હોવાથી, ગીતાર્થાએ આચરેલી હોવાથી, રત્નત્રયીના રુપમાં પરિણમી મેક્ષની નજીકમાં અને મેાક્ષમાં પહોંચાડે છે. નિન્દવા યોગ્ય નથી. પરંતુ ઉત્તરોત્તર પ્રશ્ન : તથા કહેવાય છે કે, હેમચંદ્રસૂરિ મહારાજ. પ્રભાસપાટણ પધાર્યા ત્યારે. કુમારપાળ રાજાના દાક્ષિણ્યથી, સોમનાથ મહાદેવને નમ્યા છે. તથા સ્તુતિ પણ કરી છે. આ વાત સાચી છે ? Page #23 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ઉત્તર : કલિકાલ સર્વજ્ઞની સ્તુતિ વાંચનાર મહાશય સ્વયં સમજી શકે છે કે આ સ્તુતિ અજેનેએ સ્વીકારેલા ગૌરીપતિ મહાદેવની છે કે, મહાદેવપણું ઘટી શકે તેવા દેવાધિદેવની છે. महत्वाद् ईश्वरत्वाच्च, यो महेश्वरतां गतः । राग-द्वेषविनिर्मुक्त वन्देऽहं तं महेश्वरं ॥१॥ रागद्वेषौ महामलो, दुर्जयो येन निर्जितौ । महादेवं तु तं मन्ये, शेषा वै नामधारकाः ॥२॥ नमोस्तु ते महादेव ? महामदविवर्जितः । महालोभविनिर्मुक्तः. महागुणसमन्वितः ॥३॥ भवबीजांकुरजनना, रागाद्याःक्षयमुपागता यस्य । ब्रह्मा वा विष्णुर्वा हरो जिनो वा नमस्तस्मै ॥४॥ અર્થ : ત્રણે mતમાં મહાન હોવાથી, અથવા કેવલજ્ઞાનલક્ષ્મી વડે, ઐશ્વર્યવાન હોવાથી વળી અષ્ટમહાપ્રાતિ હાર્ય, ચેત્રીશ અતિશય, અને અંગમાં એક હજાર આઠ લક્ષણે, આદિ પ્રત્યેક સામગ્રી વડે આપ મહાન અને જગતના ઈશ્વર હોવાથી, રાગદ્ર ષથી મુકત બનીને, મહાઈશ્વરપણાને પામેલા મહેશ્વરને હું વાંદું છું. (૧) વળી ગતના પ્રત્યેક દેવોને હરાવનાર અને કોઈથીપણ નહીં જિતાએલા, મહામલ્લ જેવા, રાગદ્વેષને જેમણે જિત્યા હોય, તેને જ હું મહાદેવ માનું છું. અને બીજા કોઈ પિતાને મહાદેવ કહેવડાવતા હોય, તેમને તે હું નામધારી જ મહાદેવ માનું છું.” (૨) વળી મહોમદ અને મહાભથી મુકત થયેલા અને મહાગુણયુકત હોય, તેવા હે મહાદેવ આપને મારો નમસ્કાર થાઓ. (૩) વળી રાંસારનાં કારણ હિસાદિ અઢાર મહાપાપ, તેનાં કારણ રાગ ૫ ક્રોધમાનાદિ. જેનામાંથી નિર્મળ નાશ પામ્યાં હોય. એવા બ્રહ્મા, વિષણુ મહાદેવ કે જિનરાજ કોઈપણ હોય, તેને હું નમસ્કાર કરું છું. (૪) ઈતિમહાદેવ સ્તોત્ર શ્લેક ૨/૫/૮/૪૪ આ આખું મહાદેવ સ્તોત્ર વાંચવાથી, જૈન, અજેના પ્રત્યેકને આનંદ થાય તેવું, મહાદેવપણાનું સ્વરુપ બતાવ્યું છે. જેને જાણવાથી તટસ્થ આત્માઓની ભ્રમણા દૂર થયા વિના રહે નહીં. તથા જિનેશ્વરદેવના પ્રદેશોદય જિનનામકર્મ મહાપુણ્યદયથી, નીચે મુજબ બનાવ બને છે. પ્રભુજીનું વન (જનનીની કુક્ષિમાં અવતરવું) જન્મ દીક્ષા, કેવલજ્ઞાન અને નિર્વાણ આ પાંચે મોટા બનાવને કલ્યાણક તરીકે મનાય છે. દેવ, ગાંધર્વો ઉજવણી કરે છે. ચૌદરાબ્લેકમાં પ્રકાશ થાય છે. નિત્ય દુખિયા નારકીઓ અને પાંચે સ્થાવરો વિગેરે સમગ્ર લેકમાં આનંદાદ્વૈત ફેલાય છે. રાજાધિરાજની માનીતી રાણીની કક્ષમાં પ્રભુજી અવતરે છે. માતાજી ચૌદ સ્વપ્ન જુએ છે. પ્રભુજીના માતા પિતાનું ઘર ધનધાન્યથી ભરાઈ જાય છે. પ્રભુજી જન્મીને પણ જનનીને ધાવતા નથી. પરંતુ સુર સંચારિત પીયૂષપૂર્ણ જમણા હાથને અંગુઠો ચૂસે છે. પ્રભુજીનાં આહાર નીહાર અદ્રશ્ય રહે છે. શ્વાસોશ્વાસ કમળ જેવો મહાસુગંધી હોય છે. કાયા વેદ મળ અને રોગ વગરની હોય છે. શરીરનાં રુધિરામિષ શ્વેત હોય છે. પ્રશ્ન : સમસ્ત પ્રાણીગણનું રુધિરામિષ રકત લાલ હોય છે. જ્યારે શ્રી તીર્થંકરદેવના શરીરમાં લોહી અને માંસ શ્વેત હોય છે એ કેમ માની શકાય? ઉત્તર : કોઈપણ સ્ત્રી જનની થયા પહેલાં તેના સમગ્ર શરીરમાં રુધિરમાંસ રકત હોય છે. પરંતુ તે બાળા માતા થાય છે, ત્યારે બાળક ઉપરના વાત્સલ્યના કારણે, લોહીના પરમાણુઓ દૂધમાં પરિણમી જાય છે. તેમ પ્રભુજીને આત્મા mતના સર્વજીવોના રક્ષણના પરિણામથી અપ્રમાણ કરુણારસના યોગથી, જિનનામ મહાપુણ્ય બાંધતા હોવાથી, પ્રાણીમાત્રના વાત્સલ્ય ભાવથી જ તીર્થકરોનું શરીર ઉજવળ રુધિરામિષવાળું હોય છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૧ પ્રશ્ન : પ્રભુજીને સુરગિરિ ઉપર જન્માભિષેક થાય છે, તેનાં શાસ્ત્રીય પ્રમાણા હોય તો બતાવો? ઉત્તર : હજારો વર્ષની પ્રાચીન અને સમગ્રશ્રીસંઘને માન્ય માટી શાન્તિમાં ચાખ્ખા પાઠ છે. જુઓ : भोभो भव्यलीका इहहि भरतैरावतविदेह संभवानां समस्ततीर्थकृतां जन्मन्यासनप्रकम्पानन्तरमवधिना विज्ञाय सौधर्माधिपतिः सुघोषाघंटाचालनानन्तरं सकलसुरासुरेन्द्रैः सह समागत्य सविनय महद्भट्टारकं गृहित्वा गत्वा कनकाद्रिशृगे विहितजन्माभिषेकः शान्तिमुद्घोषयति ॥ અર્થ : હે ભવ્યવા, તમે સાંભળેા આ સમયક્ષેત્રમાં ભરત ઐરવત મહાવિદેહ ક્ષેત્રોમાં જન્મ પામનારા બધા જ જિનેશ્વરદેવના જન્મસમયે, આસનપ્રકંપ થવાથી, અવધિજ્ઞાનથી જાણીને, સૌધર્મદેવલોકના સ્વામી, સૌધમે ન્દ્ર, સુઘોષા ઘંટા વગડાવીને બધા સુરાસુરેન્દ્રો સાથે આવીને, તુરતના જન્મેલા અરિહંત ભટ્ટારકને વિનયપૂર્વક ગ્રહણ કરીને, મેરૂપર્વત ઉપર લઈ જઈને, પ્રભુજીને સ્નાન કરાવીને, શાન્તિની ઉદ્ઘોષણા કરે છે. આ ઉપરાંત ત્રિષષ્ટીશલાકાપુરુષ ચિરત્રામાં ચોવીસે ભગવાનના જન્મસ્નાત્રનું વર્ણન બતાવ્યું છે. સ્નાતસ્યાની સ્તુતીમાં, નેમિચંદ્રસૂરિ મહારાજ અને ગુણચંદ્રસૂરિ મહારાજ પ્રણીત મહાવીરચરિત્રામાં બીજા પણ, સુપાસનાહચરિયું, ચંદ્રપ્રભસ્વામીચરિત્ર, વાસુપૂજય સ્વામીચરિત્ર, વિમળનાથસ્વામીચરિત્ર, શાન્તિનાથસ્વામી, મલ્લિનાથસ્વામી, મુનિ સુવ્રતસ્વામી, તેમનાથસ્વામી, પાર્શ્વનાથસ્વામીના ચરિત્રકારોએ તથા કલ્પસૂત્ર પાંચમા વ્યાખ્યાનમાં આ બધા સ્થાના પર એકધારૂં જન્મસ્નાત્રનું વર્ણન બતાવ્યું છે. આ સિવાય, ગુર્જર કવિઓના પંચકલ્યાણ સત્તાવીસભવ હાલરડાં, આવાં અનેક કાવ્યોમાં તથા સ્નાત્રપૂજાઓમાં પંચકલ્યાણક, સત્તરભેદ નંદીશ્વરદીપ, આવી અનેક પૂજાઓમાં ઘણા વિસ્તારથી સુવિહીતગીતાર્થોનાં રચાયેલાં આલેખના જોઈ શકાય છે. તથા એક પ્રાચીન ગાથા : સને સચ્ચāાપસન્દૂ સમભૂમિનુ સદ્ગુરુ सव्वमहिया सव्वे मेरुम्मि अभिसित्ता. " અર્થ : બધા કાળમાં સર્વક્ષેત્રામાં થયેલા, સર્વજ્ઞ—વીતરાગ જિનેશ્વરદેવા, સર્વથી પૂજાએલા, સર્વના ગુરૂ તીર્થંકર ભગવંતા, મેરૂપર્વત ઉપર અભિષેક કરાએલા જાણવા. ઉપરના વર્ણનાથી વાંચકો સમજી શકે છે કે, શ્રી. જિનેશ્વર દેવા માટે જેટલાં વર્ણનો લખાયાં છે તે બધાં અતિશયોકિત વગરનાં જ છે. તેમના મહિમા જૈનસાહિત્યમાં ઠામઠામ ખૂબ જ વર્ણવાયા છે. સિદ્ધસેન દિવાકર મહાપુરુષને પણ કહેવું પડયું છે કે : “મોક્ષવાનુમતિ નાથ? मत्ये, नूनं गुणान् गणयितुं न तव क्षभेत.” અર્થ : હે નાથ ! સંપૂર્ણ માહનાક્ષય થઈ જવાથી કેવલજ્ઞાન પામેલા પણ મનુષ્ય તમારા ગુણાનું વર્ણન કરવા શકિતમાન થતા નથી. માટે શ્રી. જિનેશ્વર દેવા. ગુણા અને પુણ્યોની ખાણ જેવા હાય છે. આવા આવા અનેક ગુણાની ખાણ પણ પ્રભુજી અવશ્ય સંસારનો ત્યાગ કરે છે. દીક્ષાના દિવસથી એક વર્ષ પહેલાં પ્રભુજી હમ્મેશ દાન આપે છે, જેને વાર્ષિક દાન કહેવાય છે. દરરોજ છપ્પનસા અને પચ્ચીસ મણુ સુવર્ણનું દાન કરે છે. પ્રશ્ન : આટલા મોટા દાનની વાત સાચી કેમ મનાય? ઉત્તર : વિક્રમરાજાનાં ભોજ રાજાનાં શ્રીહર્ષરાજાનાં સંપ્રતિરાજાનાં, કુમારપાળરાજાનાં, આવા અનેક ધનવાનોના દાનાના વર્ણનાના ઈતિહાસા વાંચનારને, જિનેશ્વરદેવાના વાર્ષિકદાનના વર્ણનમાં શંકા થાય જ નહીં તથા શાસ્ત્રોના Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨૨ બનાવનાર મહાશયેના, જીવનને અને, તે મહાશયના ગ્રન્થને વિચારતાં આવડે તેવાઓને, ઉપરનાં વર્ણન સાચાં લાગે જ. પ્રભુજી મોટી દ્ધિ પત્નીઓ, પુત્રો, રાજ્ય, ધનધાન્યના ભંડારો વગેરે સર્વ પરિગ્રહનો ત્યાગ કરી, અવશ્ય દીક્ષા લે છે તથા કેવલ જ્ઞાન પામે ત્યાં સુધી મૌન જ રહે છે. કાઉસ્સગ્ગ ધ્યાનમાં ઉભા રહે છે. બેસતા નથી. દેવ-મનુષ્યપશુઓએ કરેલા ઉપદ્રવ અદીન ભાવે સહન કરે છે. મોટી મોટી તપસ્યાઓ કરે છે. ટાઢ, તાપ, પવનના ઉપદ્રવ નિર્ભય સહન કરે છે, ચારકર્મ ક્ષય પામે છે, અને સર્વજ્ઞ ભગવાન થાય છે. લોકાલેક, જીવાજીવ, ત્રણેકાળને નિવિંદન જાણે છે. સર્વજ્ઞ ભગવાનની પહેલી જ દેશનામાં હજારો મહાશયો પ્રતિબોધ પામે છે, તેમાં મહાબુદ્ધિશાળી, બીજબુદ્ધિવાળા; મહાપુરૂષને પિતાના પટ્ટધર બનાવે છે, જેઓ ગણધર કહેવાય છે. તેઓ ભગવાનને તત્ત્વ પૂછવાથી ઉપન્નઈવા, વિગઈવ, ધુવેઈવા, ત્રણ જ શબ્દોમાં, સર્વદ્રવ્ય, ગુણ અને પર્યાયને સમાવેશ થઈ જાય છે. ગણધરો દ્વાદશાંગી, અને ચૌદપૂરવની રચના કરે છે. તથા પ્રભુજીનું દેશનાસ્થાન સમવસરણ કહેવાય છે. જેને જોઈને પણ, આકર્ષા થેલા મનુષ્યો અને પશુઓનાં યુથ પ્રભુજીનાં દર્શન પામે છે. વાણી સાંભળે છે. સર્વવિરતિ-દેશવિરતિ અથવા સમકિત પણ પામી જાય છે. ચાર નિકાય દેવ અને દેવીઓ પણ આવી સમવસરણમાં બેસી પ્રભુની વાણી સાંભળે છે. પ્રશ્ન : વીતરાગ નિરંજન-નિરાકાર અરિહંતદેવનાં આવાં સમવસરણ શા માટે? ઉત્તર : આજકાલ દેશનેતાઓનાં કલાક બે કલાકનાં વ્યાખ્યાને માટે. લાખ, બે લાખના ખર્ચા કરી, મોટાં મંડપ બંધાય છે. આવા મંડપ દેશનેતાઓ માટે નથી, પરંતુ લોકોને બેસવાની સગવડ છે, તેમ આંહીં પ્રભુજી વીતરાગ છે. એમના કષાયો નાશ પામી ગયા હોવાથી, માન હોય જ નહીં, પરંતુ જીવો ધર્મ પામવા આવે છે. તેમને પ્રભુજીની વાણી સાંભળવાને લાભ મળે. તે માટે દેવે સમવસરણની રચના કરે છે. શાશ્વતિક આચાર છે. વાચકોને ધ્યાન રહે કે, આ કાળના આપણા જેવા નેતાઓ માટે, ફકત આ લેકની સાચી અથવા મનઘડંત કલ્પનાઓ રજા કરવા માટે, લાખના ખર્ચા થાય છે. ત્યારે જિનેશ્વરદેવનાં સમવસરણ તો કેવળ ઉપકાર માટે સર્વજીવનું ભલું કરવા માટે થાય છે. સ્થાન,ઘણું આકર્ષક બનવા છતાં, પાઈને ખર્ચ થતો નથી. એક પણ જીવને નાશ થતો નથી પરંતુ પ્રભુજીના જિનનામ પુણ્યને જ પ્રભાવ કામ કરે છે, અને ભવ્યજીવો દર્શન-વંદન વ્યાખ્યાન શ્રવણ કરીને આત્મકલ્યાણ પામી જાય છે. પ્રશ્ન : આજકાલ જિનમૂર્તિઓ ઉપર આંગિઓ અને આભૂષણના ઠઠારા શા માટે કરાય છે ? ઉત્તર : આંહીં પણ જિનેશ્વરદેવ તો મોક્ષમાં પધારેલા છે. તે મહાપુરૂષની મુદ્રા સમજવા માટે તેમની સ્મૃતિ છે. અને મતિના દર્શન કરનારા ભવ્યજી મૂર્તિની અષ્ટ પ્રકાર વગેરે પૂજા કરીને, વીતરાગનું બહુમાન કરીને, વીતરાગ પ્રભુને આરાધે છે. ભવભવ વીતરાગોનાં દર્શન મેળવવાની યોજના છે. આ રીતે પણ વીતરાગતાને અભ્યાસ જ થાય છે. આ કાળમાં વિદ્યમાન હોય કે મેક્ષમાં પધારી ગયેલા હોય. પરંતુ ભકત લોકોની ભકિતથી ભગવાન ભૂલા પડયા નથી. અને પડે પણ કેમ? રાગદ્રષ-અજ્ઞાનતા નાશ પામ્યા હોય, તેઓ જ જિનેશ્વરદેવ કહેવાય છે. કેવલજ્ઞાન થયા પછી જ સમવસરણ થાય છે. જિનેશ્વરદેવે જન્મે ત્યારથી જ નવાં કર્મો ન બંધાય તેવા સજાગ હોય છે. મહાપૂગ્યોદય ભેગવવા માટે જ સંસારના કેદખાનામાં રહેવું પડે છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૩ પ્રશ્ન ઃ રાજ્ય ભાગવે, ચક્રવર્તીપણું ભોગવે, કામ ભાગ સેવે, પુત્ર થાય છે, તો પછી રાગ કેમ નહીં? ઉત્તર : શાલિભદ્રસેઠ જેવા મોટા મોટા ક્રોડપતિઓ અને ચક્રવર્તી જેવા રાજામહારાજાઓ માટે જાજરૂ પણ મહા કીમતી હોય છે. તેવાં સ્થાનો પામરોને અલભ્ય હોવા છતાં મહાપુરુષોને અમેધ્યઘર જ ગણાય છે. આવા જાજરૂમાં પધારેલા હોય તે પણ તેમને કંટાળા જ હોય છે. જ્લદિ કાર્ય પતાવીને, નીકળવા ઈચ્છતા હોય છે. તેમ સંસારના ભાગા પણ જિનેશ્વરદેવાના આત્માઓને, જાજરૂ ઘરના વસવાટ જેવા લાગતા હોવાથી રસવગર ભાગવાતા હોવાથી, નવાકર્મબંધનું કારણ થાય જ નહીં. તીર્થંકર ભગવંતા આયુષ્યની, સમાપ્તિ જ્ઞાનથી જાણી, પાદાપગમન, અનશન કરી, બાકીનાં ચારકર્મ ક્ષય કરી મેાક્ષ પધારે છે. હવે તેસ્થાનમાં સાદિઅનંતભાગે. આત્મામાં પ્રકટેલ સહજસ્વભાવ અનંતજ્ઞાન દર્શન ચારિત્ર વીર્ય–સુખાસ્વાદમાં તલ્લીન સ્થિર રહે છે. હવે પછી તેમનાં જન્મ, રોગ, શાક, વિયોગ જરા અને મરણ કયારે પણ થવાનાં નથી. નિરુપાધિ સુખાસ્વાદમાં વસે છે. ઉપર મુજબનું વર્ણન વાંચનાર મહાશયો જરૂર સમજી શકે છે. જિનેશ્વર દેવાજ, જગતના સર્વ જીવાના એકાન્ત ઉપકારી થવા યોગ્ય છે. અને નિ:સ્વાર્થ ઉપકાર કરનારની આજ્ઞા સ્વીકારનાર માણસોમાં સાચી માણસાઈ આવવાની આશા રાખી શકાય એ જરા પણ વધુ પડતું નથી. 66 ‘કામ, ક્રોધ, મદ, લાભની, ખાણા જયાં ખડકાય, તેવાના ઉપકારથી, ભલું શી રીતે થાય?” “કામ, ક્રોધ, મદ, લાભના, જયાં નહીં અંશ જરાય, તેવાના ઉપકારથી, સર્વપાપ ક્ષય થાય.” “દોષ વગરના દેવથી, દોષ વૃન્દ જિતાય, જ્ઞાની, ત્યાગી, ગુરૂ મલે, ભવનો પાર પમાય.” “જિનવરની આણા મલે, નરભવ સલા થાય, પાપ ઘટે સદ્ગુણ વધે, મહામાનવ કહેવાય.” લેખક : પંન્યાસ ચરણવિજયગણી, ઈતિ ૨૦૨૩ પેષપૂર્ણિમા ગુરુવાર પુષ્યનક્ષત્ર નાસિક સિટિ, જૈન ઉપાશ્રય પગડ બંધ લેન, Page #27 -------------------------------------------------------------------------- ________________ ૩૩ ... ૩૫ . ૪૨ શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈનું વિષયદર્શન પૃષ્ઠ મંગલાચરણના ૧૧ દુહાઓ અજ્ઞાની કવિઓના છબરડા મન્નહ જિણાણમાણે પાંચગાથા અહિંસા અને હિંસાને લગતું છત્રીશદ્વારોના અર્થ પરપુરુષના ત્યાગના પચ્ચખ્ખાણ સાચવવાની વાડો જિનેશ્વરદેવની આજ્ઞાની સમજણ બે લોકો પરસ્ત્રી અને બીજી પત્ની પણ નહીં પરણવાની પ્રતિજ્ઞા. ૩૪ દયાની સમજણ રાત્રિમાં લાગેલી સુધા-અને રાત્રિભોજન આજ્ઞા ત્યાં સંપ એક કથા ત્યાગથી પ્રકટેલે લાભ એકલા વાંઢા અને વિધવાઓનું ટોળું પત્નીના ગુણો માટે પતિને પ્રકટેલું બહુમાન સંપ-કુસંપની સમજણ નવડાની નાત - ૧૦ સંસારને સ્વર્ગની ઉપમા ૧૩ દુહા ગામના દીવાનની ફજેતી . ૧૦ બીજાની પુત્રીનું અપમાન તે વિશ્વાસઘાત છે. . ૩૮ મરણ બે દુહા, જ્ઞાતિ પણ સંપનું બળ છે. બુદ્ધિધન ઉપર પિતાને પ્રકોપ– બુદ્ધિ ધનની નમ્રતા પરભાવના કરનાર ઉદાર ગૃહસ્થો - ૧૨ બુદ્ધિધન અને જિનમતીનો સાત્વિક ભાવ ધર્માન્તર અને જાત્યંતર સંબંધોમાં કડવાં ફળ . ધર્મને પ્રભાવ કન્યાની પસંદગીમાં વરમાં સાત ગુણો ધર્મ પ ઉપર મૃગસુંદરીની કથા સ્ત્રીની સ્વતંત્રતા સ્વછંદતાને વધારે છે. તથા મૃગસુન્દરીની ત્રણ પ્રતિજ્ઞા અને વરકન્યાનું કજોડું, મહાદેવ અને પાર્વતીની કથા .... પુત્રીના સુખનો વિચાર એક દુહો- કુટુંબની મર્યાદાના ગુણ ... - ૧૫ વડીલની આજ્ઞા અને ભરત ચક્રવર્તીના વંશજો વીતરાગદેવ, સર્વજીવોની દયા. અને રાત્રિભોજન હજારો રાજ્યોના નાશ કેમ થયા? ન્યાયનીતિ અને ધર્મના નાશથી રાજ્ય અને ત્યાગ પ્રત્યે અજ્ઞાની જીવોની સૂગ ચાર દુહા .. ૪૪ લક્ષ્મીને પણ નાશ થાય છે રાત્રિભોજનના અનિષ્ટ પરિણામેની જૈન ધર્મ સાથે અન્ય ધર્મને મુકાબલો ત્રણ કથાઓ ૧૯ ધર્મ અને અધર્મની પરંપરાનાં કારણો ધર્મષ ઉપર સેમભટ્ટના કુટુંબની કથા બુદ્ધિધન અને જિનમતી સતીની કથા . ૨૧ અધમપતિઓએ સતીઓને કેવા ત્રાસ જિનમતીની ધર્મદઢતા અને કુટુંબ પ્રત્યેનો આપ્યા છે? આઠ દુહા વિવેક, સતીના ગુણ, પાંચ દુહા ૨૨–૨૩ ૨૪ યક્ષિણીઓ અને સમકિત અને મિથ્યાત્વની સમજણ પાંચ દુહા ... ૨૪ ૫૬ દિકુમારિકાઓ કઈ નિકાયની છે ? બુદ્ધિધનને ધર્મપ્રાપ્તિ-તેરકાઠીયાની સમજણ ૨૫ સરસ્વતી બ્રહ્મચારિણી છે? જ્ઞાન અને અજ્ઞાનની સમજણ ધર્મદ્રષિ અને સતી સુભદ્રા, ચાર દુહા અ. ૨૭. જીવદયા અને હિંસાનું સ્વરૂપ ૧૮ દુહા જૈનધર્મની આચરણાઓ પ્રત્યે શૂગ કાઠીયાનું વિસ્તૃત વર્ણન ગતાનુગતિકતા દુષ્કાળીયાઓની કથા • ૧૮ Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૫ . ૯૨ - ૧૦૪ પૃષ્ઠ સતીસુભદ્રા દ્વારા ચંપાદ્વાર ઉદ્દઘાટન જૈન શાસનને પ્રભાવ-વડીલોની આજ્ઞા–સંપનો એકરાર– દશરથ રાજાનું કુટુંબ - ૫૭ ગૌતમસ્વામી અષ્ટાપદ કેવી રીતે કયાંથી ગયા? ૫૯ ભરતક્ષેત્ર કેટલું લાંબું પહોળું? . ૬૦ નેકરના દુઃખનું વર્ણન અને દશરથ રાજાને વૈરાગમરણ કયારે અને કઈ જગ્યાએથી આવશે? - ૬૨ દશરથરાજાના કુટુંબને જૈન અને જૈનેતર ઈતિહાસ ૬૩ વિષ્ણુ ભગવાનના દશ અવતારો જગતકતૃત્વનું ખંડન–જીવ કર્મ અને જૈન ધર્મનું અનાદિપણું સૂર્ય અને ચંદ્રવંશનો વિચાર કીર્તિધર સુકોશલની કથા સંસારનું સ્વાર્થીપણું છ દુહા પોતાની પરણેલી પત્ની તથા પુત્રને ભુલી જનાર બે રાજવી રાજુલ અને સત્યભામાના ઉપાલંભે સંસાર અને યોગિઓના સુખની વિચારણાચેરના ટોળાની કથા સહદેવીના દ્રપની પરાકાષ્ઠા અને સુકોશલની ધાવમાતાને વિવેક સંસારનું સ્વાર્થીપણું છે દુહા સુકોશલને થયેલો વૈરાગ્ય–પ્રધાને અને પત્નીને આપેલા ઉત્તરો મહાપુરુષનાં ઉદાહરણ ચાર દુહા- -- . ૮૪ દશરથ રાજાની દીક્ષાને પ્રસ્તાવ. ભરતની પણ દીક્ષાની પ્રાર્થના. કૈકેયીની-ભરતને રાજ્યાભિષેકની માગણી, રામચંદ્રની વનવાસ માટે પ્રાર્થના અને સમગ્ર કુટુંબના વાત્સલ્યને હૃદયદ્રાવક ચિતાર ૮૫ સત્યહરિશ્ચંદ્રની કથા પૃષ્ઠ રામ લક્ષ્મણ સીતાને વનવાસ, કુટુંબ, અને નગરમાં શોકનું વાતાવરણ કૈકેયી મહારાણીને પશ્ચાત્તાપ, અને રામને પાછા લાવવાના પ્રયાસો વનમાંજ ભરતને રાજ્યાભિષેક અને દશરથ રાજાની દીક્ષા. બે દુહા મહાભાગ્યશાલી આર્યરક્ષિતે–સાંભળેલી માતાની શિખામણ, માતાની આજ્ઞાને સ્વીકાર માતાના ઉપકારોનું વર્ણનલૌકિક, દેવ, ગુરૂ ધર્મનું સ્વરૂપ ગમતી ગોવિંદ માતા પુત્રની કથા આર્યરક્ષિત સૂરિમહારાજ થયા અને કુટુંબનો પણ ઉદ્ધાર થયો ... ૧૦૫ હાસ્ય મશ્કરીનાં ખરાબ પરિણામો, વણિકપુત્ર વીરને માતૃપ્રેમ, વીરની દિક્ષા વીરાચાર્ય–થયા શાસન પ્રભાવના .. ૧૦૭ એક સન્યાસીના ત્યાગની કથા, પાંચ દુહા, પ્રાસંગિક, બીજા નવ દુહા • ૧૧૧ જૈન તથા અજૈનેના તપની સમજણ . ૧૧૨ અવસરે બોલાયેલાં વચન. બગડેલું પણ સુધારે છે. મહામાત્ય આમભટ્ટની કથા . ૧૧૬, અનુપમા દેવીનાં અમૃત જેવાં વચનો એકપામરને વચનરચનાથી શુળીની જગ્યાએ ઈનામ..૧૧૮ અશુભકર્મો બંધાવાનાં કારણો, શકુને પણ સમજવાં જોઈએ . ૧૧૯ મહારાજા સયાજીરાવ અને યુવરાજ ફત્તેસિંહરાવની ઉદારતા અને વાક્ય રચના . ૧૨૨ રા ખેંગાર અને ચારણને પ્રસંગ છ દુહા ... ૧૨૩ ગુરૂ આજ્ઞા પાળનાર અભયદેવ સૂરિ મહારાજ રાજકુમારીનું અજ્ઞાન, જૈન મુનિઓને ત્રણ વસ્તુ તાલપુટ વિષ સમાન કહી છે. પાંચ દુહા ... ૧૨૫ Page #29 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિ, લક્ષ્મી અને શકિત ત્રણ રત્નોથી લાભ કે નુકશાન—રૂપસેનની દુર્દશાનું વર્ણન બુદ્ઘિનાશક ખવાતી વસ્તુઓ આજ્ઞાની આરાધના હોય તાજ શાસન પ્રભાવના થાય છે રામચંદ્રસૂરિ (કલિકાલ સર્વજ્ઞનો શિાન) ની કથા તથા શ્રીસંઘની મક્કમતા ... મરણના ભાગે પણ બાલચંદ્રને આચાર્ય પદવી આપી નહીં આચાર્ય પદવી કોને અપાય છે પ્રભવસ્વામી અને સ્વયંભવમૂરિ ગાનુગતિક માણસોનાં ટોળાં વ્યાસજીની કથા, સાસુ વહુની કથા નિયરસમાસૂરિ ગજપાખર ખર કેમ વહી શકે ? હાથી અને ગધેડાને સંવાદ વખ્ખાણ કરવાં તે ગુણ છે. પોતાનાં વખાણ કરાવવાં તે મહાપાપ છે ગુણાનુરાગ મોટો ગુણ છે. જિનનામ પણ બંધાય છે. ગુણાનુરાગ સર્વ ગુણોને લાવે છે. પ્રશંસા પાચન થાય નહી તે અશુભ કર્મ બંધાય છે. પાંચ દુહા મરિચિની કથા. અયોગ્ય અને યોગ્યની સમજણ, કુમારપાળ વગેરે ત્રણ ભાઈઓની પ્રધાનમંડળમાં પરીક્ષા પૃષ્ઠ *** ૧૨૯ ૧૩૨ ૧૩૩ ૧૩૪ ૧૩૭ ૧૩૭ ૧૪૨ ૧૪૯ ગંભીરતા કાલકાચાર્ય સૂરિ મ.ની કા આપ વખાણ સાંભળનાર મુનિરાજ ધર્મદનને સર્વેદ બંધાયો. જીવનસુન્દરીની કથા ... ૧૫૧ ગુણના વખ્ખાણ કરનારને મહાપુણ્યનો બંધ, સાંભળનારને સવંદ ૧૫૩ ૧૫૬ ૧૬૯ t ગત ગુરૂ વિશ્વહીરસૂરિ મહારાજનો પરિવાર અને તેમની આરાધના આચાર્ય ભગવંતોની લાયકાતનું વર્ણન જિનાજ્ઞાપાલક ઢઢણ મુનિ વિક્રમ સંવત ૧૯૩૫ થી ૫૦માં બનેલી સૌનાર્થ જૈનાચાર્યની કથા ઉત્સર્ગ અને અપવાદની સમજણ બે ડાહ્યા અને મૂર્ખ ભાઈઓની કથા આ કાળમાં પણ મહાત્યાગી ઘણા છે, સ્થૂલભદ્રસ્વામીનું જાણવા યોગ્ય અનુકરણ કરનાર સારા. પણ ઈર્ષાળુ ખોટા વેશ્યા અને મુનિના સંવાદ. ત્રણ દુહા અયોગ્ય અને યોગ્યનો વિચાર સાધુવેશ, આરાધકને સ્વર્ગ આપે છે, વિરાધને નરક આપે છે. કાલકાચાર્ય ભગવાનની કથા સાધ્વીનું હરણ ગઈ માનોઅન્યાય પ્રજાનો ઉક્લાટ, ચાર દુહા ... ... ... શ્રીસંઘની રાજા પાસે રાવ ફરિયાદ કાલકાચાર્યનું ભાષણ અને ભિષ્મ પ્રતિજ્ઞા કાલકાચાર્યની શાસન સેવા. સાધ્વીના શીલભંગની ઉપેક્ષા કરનાર મહાપાપી છે. સીતાજીના શીલ રક્ષણ માટે જ રામ-રાવણની લડાઈ છે. સતી સાધ્વીના શીલનું રક્ષણ તેજ ન્યાય. નીતિ અને ધર્મનું રક્ષણ છે. કાલકાચાર્ય કેટલા થયા, કયારે થયાના વિચાર રણ મુનિની ચાલુ કથા સંપૂર્ણ ... 실망 ૧૬૬ ૧૬૯ ૧૭૦ ૧૭૧ ૧૭૩ ૧૭૫ ૧૭૮ ૧૮૦ ૧૮૨ ૧૮૩ ૧૮૩ ૧૮૫ ૧૮૮ ૧૯૩ ૧૯૫ Page #30 -------------------------------------------------------------------------- ________________ પૃ. ૨૦૦ જિનાજ્ઞાપાલક વયરકુમારનીકથા ૧ દુહા ધનગિરિની વૈરાગ્યમય વાતા. સાત દુહા, સુનંદાની સંસારપાષક વાતા, પાંચ દૂહા. સુનંદા અને ધનગિરિના સંવાદ. ધનગિરિજીની દીક્ષા અને વયરકુમારના જન્મ. સુનંદાની સખીઓના વાર્તાલાપ. બાળકને જાતિસ્મરણ જ્ઞાન અને દીક્ષા લેવાની ઈચ્છા. બાળકને જ્ઞાન થાય છે. તે સમજવા અશ્વનું, સર્પનું, બેલનું, ઉદાહરણ. દેવી સુનંદાને બાળકના રુદનના ત્રાસ. પતિમુનિને બાળક આપી દેવાની તૈયારી. બે મુનિનું ભિક્ષા માટે આગમન. પતિ અને બાંધવ, બન્નેમુનિરાજોની ઉતાવળ નહીં કરવા સુનંદાને શિખામણ. ઉતાવળીયા પાછળથી પસ્તાય છે. ઉદાહરણ ૧૦ દુહા. સખીયાની શિખામણ. બાળક મુનિને વહોરાવી દીધો. નગરમાં સુનંદા ધનગિરિનાં વખાણ. બાળકના ઉપાશ્રયમાં ઉચ્છેર. બાળકેના સ્વભાવમાં પલટો. સુનંદાને બાલક પાછા લેવાની ભાવના, સાધ્વીઓ અને સુનંદાના સંવાદ, બે દુહા. સિંહગિરિસૂરિને, સંઘનું આમંત્રણ અને તુંબવનગામે પ્રવેશ. સુનંદાના પુત્ર પાછા લેવાના આગ્રહ. સાધુઓ સાથે સંવાદ. રાજ્યદરબારે વાત પહોંચી. રાજ્ય તરફથી ન્યાય. માતાનું પ્રદર્શન અને પ્રલાભન. પિતાગુરુ મુનિના ફકત ઓઘો અને મુહપત્તિ, માતા અને રાજા તરફથી બાલકને આકર્ષણ. પરંતુ જાતિસ્મરણે ઢસંકલ્પવાન વયરકુમાર. ઓધા મુહપત્તિ લઈને નાચ કરે છે. શાસનના જયજયકાર વયરકુમારની આઠવર્ષે દીક્ષા, મિત્રદેવાએ કરેલી પરીક્ષા. આકાશગામિની અને વૈક્રિયલબ્ધિનું ઈનામ. જૈનમુનિઓના આચારની પરીક્ષા. બાલવયે દીક્ષા લેનાર અજૈન ઉદાહરણ. મહાસતી મદાલસાની કથા.વચમાં અંજના સુન્દરીની કથા. જૈન શાસનમાં થયેલા બાલદીક્ષિતા. ગચ્છવાર શાલવારીનું વર્ણન. વયરમુનિને વરવા આવેલી બાળાને પ્રતિબાધ અને દીક્ષા. સાતદુહા. સોબતના મહિમા પાંચ દુહા, વયરસ્વામીની રસદાર કથા સંપૂર્ણ પૃષ્ઠ ૧૯૯ થી ૨૩૮ સુધી. જિનાજ્ઞા આરાધક–બાલમુનિ ધનશર્માની કથા. મુનિ ૨૭ રાજની ભાવના ત્રણ દુહા. તૃષાપરિષહ ભોગવી સ્વર્ગ બે દુહા. માતાની આજ્ઞાપાલનાર અરણીકમુનિરાજ ગુરુની દેશના. પતિ-પત્ની અને પુત્રની દીક્ષા નવ દુહા. પિતાના સ્વર્ગવાસ. ત્રણ દુહા. લાભના પુત્ર લાભ છે. બેદુહા ૨૩૯ થી ૨૪૬. અરણી મુનિવર વહારવા જતાં રૂપાળી રમણીમાં રગદોળાઈગયા. ૨૪૭ માતા ને પિતાની બાળકો માટેની ફરજના વિચાર. ૨૪૯ માતાને પુત્ર ખાવાઈ ગયાના સમાચારથી લાગેલા આઘાત. માતાનું ગાંડપણ. રાતદિવસની રખડપટ્ટી. માણસાનાં ટોળાંના દેખાવ. અરણીકનું અવલાકન. માતાની દુર્દશાના દેખાવ. માતાના ઉપકારના ચિતાર. ત્રણ દુહા. ચાર પ્રકારની માતાઓની સમજણ. વ્રતખંડનના દુષ્ટ પરિણામોને ચિતાર અને એક દિવસના પણ વ્રત-આરાધનની દલીલો. ૨૫૦ થી ૨૫૬. અરણીક મુનિને માતાની શિખામણ, વેશ્યા અને પર સ્ત્રીથી પતનપામેલાઓના ચિતાર ૨૫૭-૨૫૮. અરણીક મુનિએ માતાના માનેલા ઉપકાર. માતાના વચનાના સ્વીકાર. અનશન અને સ્વર્ગ. પરસ્ત્રી પરપુરુષ ભાગવનારા. ઓની અધમતા. માતા-પુત્રના ગુણા બે દુહા. ૨૬૦ માતાની આજ્ઞા પાળનાર મલ્લવાદી સૂરિ. શિલાદિત્યની સભામાં હારેલા જૈનાચાર્યો. બૌદ્ધોની જિત. જૈનાચાર્યદેશનિકાલ મલ્લની દીક્ષા, સરસ્વતીનું આરાધન. શિલાદિત્યની સભામાં બૌદ્ધોસાથે વાદ. જૈનોની જિત. બૌદ્ધોની– હાર અને દેશનિકાલ ૨૬૧ થી ૨૬૩. જિનેશ્વરસૂરિ અને શેાભન મુનિ. ત્રણ દુહા. જ્ઞાનીઓના વર્ણના વાંચી, અનુકરણ કરનારા અજ્ઞાનીઓ. પાયમાલ થાય છે. પાંચ દુહા. વચમાં એક ઠાકોર અને ખેડૂતની કથા. સંસારની અસારતા ૧૧ દુહા. લક્ષ્મીધર પંડિતના વિચારો. એકત્વભાવના ચાર દુહા. ઉપકારીના ઉપકાર પાંચ દુહા. ૨૬૪ થી ૨૬૯. શાભનની દીક્ષા ધનપાલના રોષ, પ્રતિબાધ અને શ્રદ્ધા. ૨૭૦ થી ૨૭૯. વિચારવા અને સમજવા યાભ્ય ઉપદેશ, આઠ દુહા ૨૮૦. બારોટ અને શહેનશાહ અકબર પારકી પ્રશંશા પ્રત્યે Page #31 -------------------------------------------------------------------------- ________________ સમભાવ ઉપકારની અદલાબદલી પણ વખતે લાભ કરે છે. ૨૮૨ માતાના અજોડ ભકત અપરાજિત કુમારનું સાહસ. દુ:ખના પ્રકારો અને કારણો છ દુહા. કુમારની માતાને ધર્મરાગ. સંસાર. દુ:ખની ખાણ છે. છ દુહા ૨૮૫ એક રાજકુમારના રોગ નિવારણ માટેની ઉપનયવાળી કથા. ૨૮૮. રાજકુટુંબ અને વૈદ્યરાજનો સંવાદ. રાણીને જીવરક્ષણ માટે આગ્રહ. પિતાના સુખ માટે અન્યને દુ:ખ કેમ અપાય ? ચાર દુહા. ૨૮૯ માતાપિતાના ઉપકારો. સાસુ વહુની કથા. સાસુની આજ્ઞા પાળનારી વહુની સાત્વિકતા. ત્રણ દુહા. ૨૯૧-૨૮૨. અપરાજિત કુમારની માતા માટેની લાગણી. સાહસ, મોટું ફળ. ૨૯૩. માતાપિતાને ઉપકાર ભુલનારા પુત્રો દુહા ૧૦ ૨૯૧૫. બીલાડીને પાળવાને વિધિએક. પણવિચારજજુદા. સોબતથી પાપી ધર્મી બને છે. આઠદુહા ૨૯૬. જૈન શાસનને ચિત્તમાં રાખીને ચાલનારને બધા ઉદ્યમથી લાભ થાય છે ત્રણદુહા. ૨૯૭.માતાની ભકિત અને મહાપદ્મચક્રવર્તી ત્રણ દુહા ૨૯૮. માતાને ઉપકાર અને માતામહને ચમત્કાર. હનુમાનજી ૩૦. આપણા પોતાના કૃત્યો જ સુખદુ:ખનું કારણ છે. દુહા ૧૧ ૩૦૧. અવિચારો મોટા પુરુષને પણ કલંક ચડાવે છે. અવિચારથી શંખરાજાએ. ગર્ભવતી કલાવતીને વનમાં, મુકાવી હાથ કપાવ્યા. નલરાજાએ દમયંતીને વનમાં એકલી છોડી દીધી. રામચંદ્ર ગર્ભવતી સીતાને, વનમાં ધકેલી દીધી. અને વગર ગુને અંગારાની ખાઈમાં પડવાનું ધીજ કરાવ્યું. અવિચારી રાજા શૂરપાલ, મલયસુન્દરીને ગર્ભવતી દશામાં વનમાં મૂકાવી. તથા પવનજીનો માતા કેતૂમતીએ સગર્ભા અંજનાદેવીને, ઘરમાંથી કાઢી મૂકી. પાંચ દુહા ૩૦૪. માતામહ અને મામાઓએ પોતાની માતાને આપેલા અન્યાયને બદલે, હનુમાનજીનું પોતાની માતા અંજનાદેવી માટે બહુમાન. ચાર દુહા. ૩૦૫. હનુમાનજીને વાનરાકૃતિ અને તેલસિંદુરને આકડાના ફૂલની પૂજાતે હડહડતું અપમાન છે. ૩૦૬. ગંગાપુત્ર ગાંગેય, ભિષ્મપિતાની કથા, જીવમાત્રની દયા. ત્રિકરણ બ્રહ્મવ્રત, માતાપિતાની અજોડ ભકિત, યુદ્ધભૂમિના અજોડ લડવૈયા, અને પ્રાન્ત શુદ્ધ સંયમની આરાધના અને અનશન અને મોક્ષગમન સાથેસાથ દેવ-ગુરુ-ધર્મની સમજણ. ૩૦૭ થી ૩૧૨. અવગુણ અને ગુણને સમજવા માટે, બેલાતી કે લખાતી વાર્તા, નિંદા કહેવાય નહીં. ૩૧૩. અને જો સારા નબળાના ભેદ બતાવાયજ નહીતિ, જગત ભુલાવામાંથી બહાર આવે જ કેમ? વીતરાગની વાણીને પ્રભાવ. છ દુહા. ૩૧૪. પુત્રીના સુખનાં પાંચ કારણો. ૧ દુહા. ૩૧૫. અજ્ઞાન અને અકામ નિર્જરાથી, ધનઅને રાજ્ય પામેલાઓને, પ્રાયઃ ધર્મ ગમતો નથી. ચાર દુહા ૩૧૬, પુષ્ય અને ઉદ્યમની સમજણ. બે દુહા. ૩૧૭. ગંગાકુમારીને શાન્તનુરાજા સાથે વાર્તાલાપ અને લગ્ન, શીકારના ભયંકર વ્યસનનાં ખરાબ પરિણામે, સંસારના સગપણના ત્રણ દુહા. ૩૧૮. શાન્તનુરાજાને શિકાર. પિતાપુત્રનું યુદ્ધ. ગંગાને વૈરાગ્ય. ૧૦ દુહા. ૩૨૨. પત્થરની મૂર્તિમાં ભગવાન રહેતા નથી પરંતુ માણસેના હૈયામાં વસે છે. આવા બકવાદ કરનારાઓને દલીલો યુકત જવાબ ૩૨૩. માતાનું સગપણ માતાશિખામણ. ૩૨૫. ચાર દુહા. રાજાની રાણીના સુખનો ચિતાર. ત્રણ દુહા. માતાપિતા વિદ્યાગુરુના ઉપકાર. બે દુહા. ૩૨૭. ઉદારતા અને લેભ. ૧ દુહો. ૩૨૮. ભિષ્મપિતાની પિતૃ ભકિતના ત્રણ કાવ્યો. ૩૨૯. માતપિતાની ભકિતનો વિચાર ત્રણ દુહા. ૩૩૦. સત્યવતી મચ્છીમારની નહીં પણ રત્નપુરના રત્નાંગદ વિદ્યાધરની પુત્રી હતી. ૩૩૨. કૃષ્ણ–બલભદ્રની માતાપિતાની ભકિત. ૩૩૪. સાસુની આજ્ઞા પાળનાર એક મહાસતી ભામતી. ૩૩૫. બ્રહ્મચર્ય પાળનારાઓના દાખલા. ૩૩૬ બકુશ અને કુશીલ ચારિત્રનો વિચાર. બધાજ તીર્થોના સાધુઓ. આ બે ચારિત્રવાળા હોવા છતાં. આત્માને અતિચારને ડાઘ લાગત નથી. ૩૩૭–૩૩૮. ચારિત્ર અને ચારિત્રધારી મહાપુરુષના દાખલા. ૩૩૯. ભામતીની મહાનુભાવતા ૩૪૨. ભાવજેન થયા વિના કોઈ મેક્ષ પામે જ નહીં, સચોટ ઉદાહરણ. ૩૪૩. સિદ્ધસેન દિવાકરની કથા વિવેકની સમજણ. છ દુહા. ૩૪૫. વૃદ્ધવાદી અને સિદ્ધસેન. પંડિત અને મુર્ખનું લક્ષણ. બે દુહા. ૩૪૮. ચિત્રકુટ ઉપરના સ્તંભનાં Page #32 -------------------------------------------------------------------------- ________________ પુસ્તકો, પુસ્તકનું વાંચન. મન:પર્યવજ્ઞાનની સમજણ. પ્રમાદની દુષ્ટતા છ. દુહા. ૩૫૨ પ્રમાદનું કારણ, પુણ્ય છે. પુણ્યથી પ્રમાદ. પ્રમાદથી પાપ, પાપાથી દુર્ગતિ. છ દુહા. ૩૫૩. જ્ઞાન અને તપથી પ્રમાદને પોષણ મળવું જોઈએ નહીં. ચાર દુહા. ૩૫૪. બે આંબાવાળાની કથા ૩૫૫ થી ૩૫૭. ગીતાર્થના જ્ઞાનની સમજણ. ત્રણ દુહા. ૩૫૮. સંઘની આજ્ઞા અને દિવાકર. ૩૬૦. ત્રણે યોગથી પાપા બંધાય છે. ૩૬૧. દશ પ્રકારના પ્રાયશ્ચિતની સમજણ. ૩૬૨. પ્રભાવકોના પ્રકારો સિદ્ધસેન દિવાકરની શાસન પ્રભાવના. ૩૬૩. માણસાઈની સમજણ ૩૬૫. આઠ પ્રભાવકો. ૩૬૬. સિદ્ધસેન દિવાકર કયારે થયાના વિચાર. ૩૬૭. સિદ્ધસેન દિવાકરની ભવભીરુતાનો ચિતાર. ૩૬૮. જિનઆણાની સમજણ. ૩૭૧. દશ દુહા. ઉપનયવાળી આત્મારામની કથા. ૩૭૩. સ્ત્રીઓ માટે પરાધીનતા જ ભૂષણ છે. ૩૭૫. ઘણી સ્ત્રીઓ અને ઘણા પુરૂષો પૃ.:૩૭૬. ૨૯ મહાસતીઓએ ખુલા મુખે બજારમાં ચાલવું તે પણ અનર્થકારી છે. ૩૭૭. સતીમુગાવતીને દુ:ખ. અકબર બાદશાહ અને મહાસતી લીલાદેવી. સતીશીલના છ દુહા. સતીની ટેક, ૩૭૮ થી ૩૮૧. લીલાદેવીની ટેક અને પ્રાણના ભાગ એક દુહો. ૩૮૨.રાણકદેવી મહાસતી વચમાં સતીકામલતાની કથા. ૩૮૪. કજોડાંની કહેવતા ૨ દુહા ૩૮૫. રાખેંગાર અને સતી રાણકદેવી, સિદ્ધરાજનાં કાળાં કૃત્ય,ચાર દુહા ૩૮૭ થી ૩૮૮. સતી કુંતીના ગુપ્ત લગ્નનું પરિણામ. વણિક શ્રાવિકા કોડાઈનાં કમનસીબ. ૩૮૯. વિચારપૂર્વક કામ કરવાથી પસ્તાવું પડે નહીં. એકલા ભાવીભાવને પકડી રાખવાથી બધાં કાર્યો બગડે. ૧ દુહા. ૩૯૧. વરકન્યાની જાતપરીક્ષાનું ભયંકર પરિણામ. એક બાળાના હૃદયદ્રાવક ચિતાર. ૩૯૩ થી ૩૯૫. ઘરનેાકરના અનાચારા કથા ૧લી. ઘરનોકરના ત્રણ દુહા. હાથ, પગ, મુખ, ચોખ્ખાં તે ચોખ્ખા માણસ જાણવા. ૩૯૬. ત્રણ દુહા, લાભના છ દુહા. એકાન્તની અધમતા, ૧ દુહા. ૩૯૯ કુલટાવી. ઉપાય ન હેાય ત્યાં મૌન સારૂ ૧ દુહા ૪૦૦. વિકારને ધિક્કાર. ત્રણ દુહા. ૪૦૧. વજ્રાપણ વિકરાળજાર પાસે રાંક બની ગઈ. દેવપ્રિયનું દેશાટન—દૈવની મહેરબાની રાજ્ય. ૪૦૧. નસીબની મહેરબાની સાત દુહા ૧ દુહા. ૪૦૪. વચમાં અગીતાર્થને એકાકી વિહારના દોષો, ૪૦૬, ભાગ લાલસાએ કરાવેલાં અધમ કૃત્યો. ૪૦૭. પુણ્યથી જ લક્ષ્મી અને રાજ્ય મળે છે. ૪૦૯ ત્રણ દુહા. કુમારપાળની યશ ગાથા ચાર દુહા, ૪૧૨. ૧ દુહો. ૪૧૩. પુણ્ય પ્રભાવ ૭ દુહા. ઘરનેાકરથી વિનાશ. કુલટા રાણી સુકુમારિકા. ૪૧૪. ચાર પુરૂષાર્થમાં, ધર્મ મુખ્ય હોવા જોઈએ. પાંચ દુહા. ૪૧૫. સંસારના સ્વભાવ. ૧ છપ્પો. ૪૧૬. સુકુમારિકા ઈન્દ્ર જેવા નરરાયને ગંગામાં બુડાડે છે. અને પાંગળાને પિત બનાવી ઉપાડે છે. પાંચ દુહા. ૪૧૭. નસીબમત્ર ૧ દુહા. ૪૧૮, ઘરનાકરના ભવાડા અને બારમા ચક્રીની માતા, ૪૧૯. મરણના ભય ૪૨૦. દુહા ૮. કુલટાઓના ઢંગના ચિતાર. પાંચ દુહા. બ્રહ્મદત્તકુમારે.દીર્ધ તથા ચૂલનીને સૂચવેલી સમસ્યા. ત્રણ દુહા. ૪૨૨. ૧ દુહા. ૪૨૩. ઘરનેાકરના અનાચાર. રાણીનયનાવળી ૧ દુહા ૪૨૪ જીવની તૃષ્ણાનો વિચાર. ૪૨૪. કટુ વચન બાલવાનાં ફલ. ચંદ્રા અને સર્ગ માતાપુત્ર ૪૨૫. એક યૂકાને મારનાર ભરવાડ. હિંસાની અધમતાનાં ફળોનો ચિતાર, વળી બે દુહા. ૪૨૫ થી ૪૨૯ સુધી. યશોધર રાજાને સ્વપ્ન. નયનાવળીના નીચ આચરણા. ૪૨૫થી ૪૩૨. પિગલાનું પતન અને ધરનારના અનાચાર પ્રસંગ પાંચમા ત્રણ દુહા ૪૩૩. ઘરનેાકરના અનાચાર સુષમાની દુર્દશા ચાર દુહા ૪૩૭. પાંચદુહા ૪૩૮/૩૯.વચમાં રાજાના સભાને પ્રશ્ન ૪૪૩ કેટલીક શિખામણા ૪૪૪. સુષમાની વિટંબણાને ચિતાર, ૪૪૮. સુષમા અને ચિલાતીના સંવાદ. ચિલાલીપુત્રની અધમતાનો ચિતાર. સુષમાચિલાતી પુત્રને કરગરે છે. સ્વાર્થ માટે કાળાં કૃત્ય. ચાર દુહા. ૪૪૯ થી ૪૫૬. સુષમાકુમારીના ચિન્તામણિ રત્ન જેવા મનુષ્ય જન્મની હુતાસણીનો ચિતાર. પૃ. ૪૫૭. ઘરનાકરના અનાચાર અને સુભગાએ રિવીરના સુખસંસારમાં લગાડેલી આગ. પૃ. ૪૫૭ થી, નારીના ચિત્તની ગુપિલતા. બે દુહા. Page #33 -------------------------------------------------------------------------- ________________ કામીજનોની પરવશદશા પાંચ દુહા. કાળીનાગણના કરંડિયા જેવા સુભગાના ખોળામાં, હરિવીરની નિદ્રા અને દુર્દશા. કામવિકાર સૂચક ચાર દુહા. નારીની પાસે મોટા માણસો પણ રાંક જેવા બને છે. ચાર દુહા, કર્મની પરવશતા. સાત દુહા. સંસારના બે થાંભલા બે દહા. ફાંકડા પણ નારી પાસે રાંકડા ૪૭૦ સુધી. આજ્ઞાનું સ્વરૂપ જિનઆણાના બે દુહા. આજ્ઞાના પ્રકારો. દેવ, ગુરુ, ધર્મનું સ્વરૂપ ૪૭૬. ૧ દુહો. દેવદ્રવ્યને પ્રશ્ન અને તેના ઉત્તરો. જિનપ્રતિમા અંગે પ્રશ્ન અને ઉત્તરો જરુરી ખુલાસા. ૪૭૦ થી ૪૮૦ જિનપ્રતિમાને સમજવા એક કથા ૪૮૦ પ્રભુપ્રતિમાના આકારને જોવાથી મચ્છને જાતિસ્મરણ, ધર્મપ્રાપ્તિ અને મચ્છનું સ્વર્ગગમન. ૪૮૧ પકડેલું નહીં છોડનાર ૧ દુહા. એક બાવો અને સોની. ચાર દુહાછને સુધારવા ઉદ્યમ નકામે ૧ દુહે. ૪૮૭. પ્રતિમા માટેના પ્રશ્નોત્તરો ૪૮૮. કથી ચાલુ. ૫૨૦. જંબુસ્વામી અને એક ભીખારીની કથા. ૫૨૧ બે દુહા. કૃષ્ણ વાસુદેવ અને લક્ષ્મણ વાસુદેવના ગુણો ૬૩ શલાકાઓની ગતિને વિચાર. ત્રણ પ્રકાર જીવને વિચાર. નિગોદો કેટલી ?નો વિચાર. ૫૨૧ તીર્થકરોના તથા કૃષ્ણબલભદ્ર-શંખ-ક્લાવતી વિગેરેના ભવોની સમજણ. ૫ર૪. કર્મને નિષ્પક્ષપાત. ચાર દુહા. અઢાર પાપ ન હોય તે ભગવાન. બે દુહા. ૫૨૫. તીર્થકરો વિગેરે મહાપુરૂષોના પુણ્યમાં સર્વ જીવોને ભાગ છે. પ૨૬. અમરદત્ત મિત્રાનંદની કથાને અવશિષ્ટ ભાગ ૫૨૭. માણસ બળવાન નથી. પુણ્ય બળવાન છે. પાંચ દુહા. ૫૨૯. મિત્રાનંદના પતનના પગરણ ૧૩ અને ૪૧૭ કર્મના દુહા. ૫૨૯. રાત્રિ ૧ દુહો. માણસ ગમે ત્યાં જાય સુખ અને દુ:ખ સાથે જાય છે. પ૩૨. મહાપાપીઓના પાપ અવશ્ય ફૂટી નીકળશે. દયાળુ પ્રભુના દીકરા નિર્દય કેમ હોય ? ૫૩૩. મહાવીર પ્રભુજીના ભવોને દાખલો. ત્રણ જણને એક એક હજાર ન્ડયા તેને દાન, ભેગ અને નાશ. ૫૩૪. ઝાડુવાળી, કચરો ભેગો કરી, ફેંકી દેનારા, સારા. પણ દુનિયાને કચરો ઘરમાં લાવનારા અભાગીયા. ધનસંચય કરનારા. બે દુહા. ૫૩૭. લક્ષ્મીના ઉપયોગના સાત દુહા. ૫૩૮. સુખના કારણોમાં પ્રાય: પાપે ભરેલાં હોય છે. એક દુહો. ૫૩૯. ક્ષેમકર ચંડસેન અને સત્યશ્રીના પૂર્વભવો. બે દુહા. ૫૪૫. હરિભદ્રભટ્ટની કથા. ૪૮૯, ચક્રીઓ. બલદે, અને વાસુદેવેનું સમયવાર કોષ્ટક. ૪૯૦. સરલતા અને કદાગ્રહ. ત્રણ દુહા. ૪૯૧. કેવલી ભગવંતને પણ જડ એવા અશનપાનની જરૂર છે. આ સંસારના બધા વ્યવહારોમાં જડની જ આગેવાની છે. ૪૯૨. પોતાની કલ્પના તેવો ભાવ. પદ્મિનીનું મડદું. ૪૯૩. અમરદત્ત મિત્રાનંદની કથા. મોઈદાંડીયાની રમત. મરણભય છે દુહા. ૪૯૬. એકરે દિવસ એવો આવશે. પાંચ દુહા.૪૯૭. સ્ત્રીની મૂર્તિએ અમરદત્તને અકલહીન બનાવ્યો. મિત્રાનંદનાં સાહસો અને બુદ્ધિ. રત્નમંજરી બાળાનો સમાગમ. વેશ્યાનું ઘર જિતેન્દ્રિય પણું, રાજાની સાથે મિત્રાણંદને વાર્તાલાપ ૪૯૮ રત્નમંજરી સાથે વાર્તાલાપ. છને દોરો ત્યાં આવે. ૧ દુહો. ૫૦૭. પંચાંગીની સમજણ અને તેની જરૂરની દલીલ ૫૪૬. અમરદત્તની કથા સંપૂર્ણ ૫૪૮. દેવદ્રવ્યના પ્રશ્ન. અને શાસ્ત્રોના પુરાવા. દર્શન મેહનીય કર્મ બાંધવાના સાત આશ્રવ ૫૪૯. જૈન શાસનના ટુકડા કેમ થયા. ૫૫૦. દેવદ્રવ્યના પ્રમાણના સાક્ષીપાઠો બાર શ્લોકો. ૫૫૧-૫૨. પ્રતિમાજી અને તીર્થોને નહિ માનનારાઓમાં પણ અર્થથી સ્થાપનાપૂજાને એકરાર.૫૫૩. સ્થાનકમાર્ગની શરૂઆત ૧૫૦૮ અને લાંબાસાહ. ૧૫૩૪ માં ભાણજી ઋષિએ સ્વયંવેશ પહેર્યો અને તેમની પેઢીઓની શાલવારી. ૫૫૫ થી ૫૫૮. મિત્રાનંદની મિત્રભકિત, રાજકુમારી પ્રત્યે માતૃભાવ, નારીરુપના પતંગીયા. છ દુહા. ૫૦૮. મિત્રો કેવા હોય ચાર દુહા. ૫૦૭. પુણ્ય પાપને ભેદ દશ દુહા. સુપાત્રદાન ૧ દહે. મરનારની સંખ્યા નથી ચાર દુહા. ૫૧૪. પુણ્યાનુબંધી પુણ્યના ભેગવનારા, જીવોના જુદા જુદા વ્યાપાર અને જાદા જાદા પરિણામે, અમરદત્ત મિત્રાનંદની ચોરાસી આગમો કયારે? આગમ ઘટવાનાં કારણો મુસલમાનોની હિન્દુસ્થાનમાં સ્વારીઓ. ૫૬૦. ખીલજી Page #34 -------------------------------------------------------------------------- ________________ વંશ અને અલ્લાઉદ્દીનના કામો. મિલકકાપુર, નાદીરશાહ અહમદશાહ દુરાની. ૫૬૧. પચીસો વર્ષોમાં સૌથી જૈનાએ વધારે ગુમાવ્યું છે. જૈન ધર્મના વિસ્તાર કેટલા હતો? ૫૬૨-૬૩. ભરતક્ષેત્રની લંબાઈ પહોળાઈની સમજણ. અયોધ્યા અને અષ્ટપદની સમજણ. ભરતરાજાની અયોધ્યા, પછી અનેક અયોધ્યાનગરી થઈ હશે. તેની સમજણ ૫૬૩ થી ૫૬૫. શાશ્વત ચૈત્યોની સંખ્યા અને પ્રમાણે ૫૬૫ થી ૫૬૮. અશાશ્વતની પ્રતિમાને ઈતિહાસ નિબંધ પહેલા ગિરનારના મૂલનાયકનો ઈતિહાસ. ૫૬૯ થી ૩૧. શંખેશ્વર પાર્શ્વનાથસ્વામીનો ઈતિહાસ-પ્રતિમાની પ્રાચીનતા. સૂચક જનું. સ્તોત્ર ૫૭૧ થી ૫૭૫ અજાહરપાર્શ્વનાથની પ્રાચીનતા. બે દુહા ૫૭૬. પ્રતિમાની પ્રાચીનતા. સ્તંભન પાર્શ્વનાથની પ્રતિમા. ૧૭મા પ્રભુજીના તીર્થામાં ભરાયાનો કડીબદ્ધ ઇતિહાસ. ૫૭. વચમાં દ્રૌપદીના હરણની ઘટના. ૫૧. ચાર દુહા, કૃષ્ણ વાસુદેવને પ્રતિમા મળી. પ્રભુ પ્રતિમાના મહિમા ૭ દુહા, ૫૮૩. મરવાના ભયથી પણ પ્રભુનું ધ્યાન થાય તો સારૂં, ચાર કુળ. ૫૮૪. વચમાં નાગાનનો પ્રસંગ. લામી મેળવતાં લાગેલાં પાપા સાથે આવે છે. લક્ષ્મી આંહી પડી રહે છે. ૫૮૬, સ્તંભનપાઈ ૩૧ નાથની પ્રતિમાનું પ્રાચીનપણું, ૫૮૭, બીજી પણ ઘણી પ્રતિમાઓ પ્રાચીન છે. પટટ જૈનાગમા અને પ્રાચીન ગ્રંથોમાં પ્રતિમાના પ્રમાણેા. ૫૯૧ થી ૫૯૫. ઘુવડના ટોળાની કથા. ત્રણ કાવ્યો. લોહખુરાચારની દીકરાને ડાયલી શિખામણ, બે દુહા. ૫૯૬ બે સિંહના ભયથી બચવા કુવામાં પડવાની શિખામણ દેનારાઓ ઉપકારી કેમ ગણાય. બે દુહા. ૧૯૮. વૈદ્યના વચનો સાંભળી, થયેલાં વૈદ્યોની એક કથા. ૬૦૦ એક દુહો. સાવદ્ય-નિધિની સમજણ. ચોંકાની ભૂલોનો ખરડો. પુ. ૬૦૧. વીરભદ્રસેનની કથા. ૬૦૭ થી. બે દુહા. સંઘવીના પૂર્વજો જૈન હોવા જોઈએ. ક્રિયા અને ભાવ બે હોય તાજ લાભ. ૬૧૦. આ કાળમાં આપણામાં પેઠેલી નબળાઈઓ. ૬૧૨. સુસાધુઓના વિધિમાર્ગના ચાર શ્લોકો. ૬૧૬. આત્માની મૂર્ખાઈના ૧૧ દુહા. ૬૧૬. સુદૈવ-સુગુર -સુધર્મની સમજણ, ભાવધર્મની સમજણ, ૬૨૯. ભાવધર્મ આવે તો જ આત્માને વીતરાગ દશા થવાની શકયતા ગણાય. ત્રણ દુહા. ૬૨૦ એક દુર્યો. આણાની સમજણ, આઠ ગાળા આજ્ઞા સમજવા સાડા ત્રણસો ગાથા સ્તવનની ચાર ગાયા. છેલ્લા ત્રણ દુધા ૬૨૧ થી ૬૨૪ સુધી. ઈતિ. Page #35 -------------------------------------------------------------------------- ________________ ફર શુદ્ધિપત્રક લીટી 6 અશુદ્ધ લીટી મલે 4 4 4 4 બંધાપ 4 4 4 = ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ 9 9 M ડ ખ ૨ ૧ ૦ ૦ ૨ g 0 0 ૨૧ 1 શુદ્ધ અકલંકૃત અકલંકિત આદાર આદર આગાને આગમને લખેગ લખે. આવેલ આવેલ ધમધમેલા ધમધમેલાં પિતા સિંહ સિંહ ઉલ્કાપત – ઉલ્કાપાત રાત્ર રાત્રિ નિકાની નિકાયની અબિકા અંબિકા સ્થાવર વિર નાશરાણી નાશકારિણી આવાં આવા રત્નનુયી ગુણશાલની ગુણશાલિની દિશા પાશ્ચમે પશ્ચિમ કોટ કોટિ કોટિ કોટ કોટિ બનેલો છેવિદ્યમાન છે પાશ્ચમ પશ્ચિમ ચદ્ર 5 = = અશુદ્ધ શુદ્ધ ભલે ઈત્યાદ ઈત્યાદિ आवस्सयमि आवस्सयम्मि ધર્મી ધર્મી બંધાય સસર્ગ સંસર્ગ ઉધર ઉપર સરખા સરખી શિલ્ય સત્ય બેલાવ્યા બાલાવ્યાં ભરના ભરનાં સંપને સંપનો નાશ ચંદ્ર દેવતા દેવના પિકા પિતા * નકશાન નુકશાન હોય હાય પ્રાપ્ત પ્રાપ્તિ ૮ દેખાદેખી દેખાદેખી લાખેની લાખની ભિક્ષકો ભિક્ષુકો वसो संमुह મિધ્યા મિથ્યા અરોપણ આરોપણ કુર્ગતિ કુગતિ પણમેલું કરતા સમાકતધરા સમકિતધરા परभंगााणि परमंगाणि जरन्तुणो जन्तुणो પાદડાના પાંદડાંના હિંસા તળાગાળાઓ તરગાળાઓ ૨૯ = = = દિશા = = = કોટ वंसो 8 संमुहं 8 ૨ ૨ ૨ * * * ૩ 8 ૨૬ : ૩૨. ૨૦ 8 વૃદ્ધ વૃદ્ધિ પરિમેલુ કરતાં * * ૨૦ કિલ્લોદશાના કિલ્લો દિશાના ૩ ૨૧ કિનારા કિનારા પાશ્ચમ પશ્ચિમ વૃદ્ધ વૃદ્ધિ ૧૦ ૨૫ દિશા દિશા દિશા ૧૭-૧૮ યુગાલક યુગલિક દક્ષિણ ૨૯ દિશા દિશા ૩૧ દ્વારકા દ્વારિકા ( અનુસંધાન પૃષ્ઠ ૬૨૮ થી ૬૩૨ ) * ૨૯ * દક્ષિણ હિસી Page #36 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ મહ જિણાણુ માણું સક્ઝાયના અર્થ ભાગ ૧ લો नमोऽर्हसिद्धाचार्योपाध्यायसर्वसाधुभ्यः नमोचव्विसाएतित्थयराणं, उसभाइ महावीर पज्जवसाणाणं ત્રણે કાલ આલોકમાં, થયા થરા થાનાર, પંચમહાપરમેષ્ઠિને, વંદુ વારંવાર ૧ અરિહંત-સિદ્ધ સૂરીશ્વર, વાચકને મુનિરાય, ત્રણેકલ વંદન કરું ત્રિકરણગ બનાય. ૨ રત્નત્રયી આરાધીને, શીઘ મેક્ષજાનાર, સંઘે ચાર પ્રકારના નમીએ વારંવાર. ૩ ત્રણેકાલ જિનદેવના, શાસનને વિસ્તાર, અદ્વિીપ ત્રણલોકમાં, નમીએ વારંવાર. ૪ ત્રણેકાલ અહિદ્વીપમાં શાસન શ્રીજિનરાય, પામ્યા તે મહાભાગ્યના, પ્રેમે પ્રણમું પાય. ૫ ચોથાથી ચદશ લગે, ગુણઠાણાં અથાર, પામ્યા ચડતા ભાવથી. પ્રણમું ભક્તિ ઉદાર. ૬ ગણધર યુગપ્રધાનવર, સૂરિવરના સમુદાય. ત્રણેકાલ બહુ ભાવથી હું પ્રણમું તલપાય, ૭ દ્વાદશાંગી જિનદેવની, સઘળે મૃતવિસ્તાર, વંદન કરીએ ભાવથી, ઉતરવા ભવપાર. ૮ સમ્યગદર્શન-જ્ઞાનને, ચારિત્ર પાંચ પ્રકાર, તપના બાર પ્રકારને, નમીએ વારંવાર, ૯ દાન-શીલ-ત૫ ભાવના, ઘ ચાર પ્રકાર, ભવ-ભવ આરાધન લે, તે તરીએ સંસાર. ૧૦ કવિમંડલની માવડી, શ્રુત-વિદ્યાનું ધામ, શ્રીયુતદેવી ભગવતી, કરીએ તાસ પ્રણામ. ૧૧ ઈતિ વંદનીય, પૂજનીય, આરાધનીય, સ્મરણીય, સર્વનું સ્મરણ કરીને, શ્રીવીતરાગદેના શાસનને પામેલા તથા પામવાની યેગ્યતાવાળા આત્માઓને, દિવસમાં, પક્ષમાં, માસમાં, વર્ષમાં, અથવા સર્વજીવનમાં, અત્યંત આદરથી આચરવા ગ્ય, શ્રાવકેના છત્રીશ કૃત્યોને સૂચવનારી “અન્નદ નિrrળમાdf ઇત્યાદિ પૂર્વસૂરિવરની બનાવેલી, પાંચગાથાત્મક સ્વાધ્યાયને, સંક્ષેપથી અર્થ અને ભાવાર્થ લખવા પ્રયાસ કરું છું. Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨ મૂલ ગાથાઓ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ मन्नह जिणाणमाणं, मिच्छं परिहरह धरह, सम्मतं । मि छव्विह आवस्तयमि, उज्जुता होह पइदिवसं ॥ १ ॥ पव्वेसु पोसहवयं, दाणं शीलं तवो अभावोअ । सज्झाय नमुक्कारो, परोवयारो य પ્રયાગ || ૨ ॥ जिणपूआ जिणथुणणं, गुरुथुअ साहम्मिआण वच्छलं । ववहारस्स य सुद्धि, रहजत्ता तिथ्यजत्ताय ॥ ३ ॥ उवसम बिवेग संवर, भासासमिइ छज्जीव करुणा य । धम्मियजण संसग्गो, करणदम्मो ચળવરિનામો || ૪ || संघोवरि बहुमाणो, पुत्थयलिहणं किच्चमेयं निच्चं पभावणातित्थे । મુમુત્ત્વજ્ઞેળ | ૬ | અર્થ : શ્રી જિનેશ્વર દેવાની આજ્ઞા માનવી જોઈએ, મિથ્યાત્વના ત્યાગ કરવા જોઈ એ સમ્યક્ત્વના (સમજીને ) સ્વીકાર કરવા જોઈએ. અહેાનિશ છપ્રકાર (સામાકિ ચઉબ્લિસ, વંદય, પડિક્કમણું, કાઉસગ્ગા, પચ્ચખ્ખાણુ. ) આવશ્યકમાં ઉદ્યમવાળા થવુ' જોઈ એ. તથા પ દિવસેામાં ૧૦પૌષધવ્રત કરવું જોઈ એ. અભયદાન, સુપાત્રદાન, અનુકમ્પા દાન, ઉચિતદાન, કીર્તિદાન અથવા જ્ઞાનદાન, અભયદાન અને શક્તિઅનુસાર ઉપષ્ટ ભ ૧૧દાન આપવાના, ખપી થવુ' જોઈ એ. ૧૨શીલ' શીલવ્રત ( શ્રાવકને સ્વદારસ તાષ અથવા પરસ્ત્રી ત્યાગ ) દેશથી, વા ( સાધુને ) સ`થી પાલવું. ૧૩તપ માહ્ય-અભ્યંતર ખાર પ્રકાર તપ કરવા. ૧૪ભાવ ભાવના અનિત્યાદિ માર અને મૈય્યાદિ ચાર ભાવના તથા પાંચ મહાવ્રતાની પચ્ચીશ ભાવનાએ ભાવવી. ૧ પસજ્ઝાય વાચના-પૃચ્છના વગેરે પાંચ પ્રકાર સ્વાધ્યાય કરવા. ૧૬નમુક્કારો નમસ્કાર મહામત્રના પ્રતિક્ષણ હમ્મેશ જાપ કરવા. ૧૭પરોવયારો સ્વાર્થીની ઇચ્છા વગર પરા ઉપકાર કરવા. ૧૮જયણાય તથા આપણી બેદકારી કે અજ્ઞાનતા અથવા ઉતાવળથી કોઈ પણ ઝીણા માટા જીવની=પ્રાણીની ( મનથી, વચનથી કે કાયાથી ) હિંસા ન થઈ જાય તેવી સાવધાનતા રાખવી. હજિણપૂઆ. શ્રીજિનેશ્વર-તીથકર-અરિહંત દેવાની–ત્રણ પ્રકાર, પાંચ-પ્રકાર, આઠ પ્રકાર વિગેરે પૂજા કરવી. ૨૦જિભ્રુણ પરમાત્મા શ્રી વીતરાગ દેવેશને સમજીને Page #38 -------------------------------------------------------------------------- ________________ મૂલ પાંચ ગાથાના અર્થ અને છત્રીસ કયેની સમજણ અર્થ વિચારીને સ્તવન કરવી. ગુરુથુઅ સર્વ સાવદ્યથી મુક્ત થએલા અને પંચ મહાવ્રતોને પાળનારા, સર્વકાળ પાંચ આચાર પાળવામાં તત્પર રહેનારા, કંચન-કામિનીના ત્યાગી, શ્રી વીતરાગદેવના મુનિરાજોની સ્તુતિ કરવી. સાહમિઆણ વચ્છલ સાધમિ ભાઈઓની સમાનધી શ્રાવકે અને શ્રાવિકાઓને ઉદ્ધરવા, સ્થિર કરવા, સાધર્મિ વાત્સલ્ય કરવું, વવહારરસ્સયસુદ્ધિ ઘરને, વ્યાપારને, આપવાલેવાને, સગાઓને અને સરકારને (પિતાના રાજ્ય સાથેના) વ્યવહારમાં સાવધાન રહેવું. શુદ્ધ રહેવા જાગૃત રહેવું. ઘરને વ્યવહાર શુદ્ધરાખવાથી પરિવારમાં અનાચાર કે કુસંપ પ્રવેશે નહીં. વ્યાપારમાં શુદ્ધિ રાખવાથી આબરૂ વધે, વ્યાપાર વધે, આવક વધે, દેવું–લેણું અવસરે આપવા લેવાથી, શાહુકારી વધે છે. સગાઓમાં વ્યવહાર સાચવવાથી જ્ઞાતિમાં મેટાઈ વધે છે. સરકારમાં વ્યવહાર સાચવવાથી, ઉદયનમંત્રી કર્માસાહ વગેરેની પેઠે રાજાઓ પાસેથી ધર્મનાં કામ કરાવી શકાય છે. ર જરહજત્તા–૨૫તિત્વજત્તાય રથયાત્રા અને તીર્થ યાત્રા જિનભક્તિ માટેના અપૂર્વ અવસરે છે. ૨૬ઉવસમ શત્રુનું=અપરાધીનું પણ અહિત ચિંતવવું નહી. વિવેક બધા વ્યવહારમાં, વિવેક રાજા છે. વિવેક વગરના દાન-શીલ-તપ-જ્ઞાન-ધ્યાન-જપ બધા જ યથાર્થ ફળ આપી શકે નહીં. માટે વિવેક શિખ અને આચરે સંવર કર્મ ન બંધાઝ ૮ તેવા મનવચન-કાયાના વ્યાપારો બનાવવા. ૨૯ભાષાસમિતિ, મધુર, ડહાપણવાળું, થોડું, કામ પૂરતું, ગર્વવગરનું, તુચ્છતા વગરનું અનર્થ ન થાય તેવું બોલવું, છજજીવ કરૂણ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, ત્રસકાય (બે-ત્રણ–ચાર-પાંચ ઈન્દ્રિયવાળા જી ) આ છ પ્રકાર, છએ કાયજીની દયા કરુણા ચિંતવવી. ૩ઘસ્મિયજણ સંસગે ધર્મી આત્માઓને, એટલે બને તેટલો, સમાગમ=સેબત=સંસર્ગ વધારે. ૩રકરણમે ઈન્દ્રિયને વશમાં રાખવી. ૩૩ચરણ- પરિણામે ચારિત્ર લેવાની ભાવના હોવી જોઈએ. ૩૪સંઘવરિ બહુમાણે ચાર પ્રકાર શ્રીસંઘને સમજીને, ખૂબ બહુમાન કરવું. ૩૫પુણ્યતિહણ પુસ્તક લખાવવાં–છપાવવાં – પ્રચારવાં. ૨fપ્રભાવણાતિત્યે શ્રી વીતરાગ શાસનની પ્રભાવના કરવી. સણકિશ્ચમેયં નિર્ચે સુગુરુવસેણું આ ઉર બતાવેલાં શ્રાવકનાં ગૃહનાં છત્રીશ કૃત્ય, ગીતાર્થ ભાવાચાર્ય સુગુરુ પાસે સમજીને આચરવાના ખપી થવું. આ ૩૬ કૃત્યમાં સૌ પ્રથમ, શ્રી વીતરાગદેવની આજ્ઞા મુખ્ય છે. તેને માટે કહ્યું છે કે . जिणाणाए कुणंताणं, सव्वं निबाणकारणं । सुंदरंपि सबुद्धिए, सम्वं कम्मनिबंधणं. અર્થ: શ્રીજિનેશ્વર દેવેની આજ્ઞા મુજબ જેટલું થાય, તે બધું (દાન, શીલ, તપ, ચારિત્ર, અનુષ્ઠાન, ઉપદેશ, પુસ્તક લખાણ, દેવ ગુરુની ભક્તિ, વિનય, વૈયાવચ્ચ ) નિર્વાણ=મોક્ષનું કારણ બને છે. અને આપણું બુદ્ધિથી સારું દેખાતું હોય, પરંતુ જિનાજ્ઞા વિરુદ્ધ હોય તે, બધું સંસારની વૃદ્ધિનું કારણ જાણવું. પ્રશ્ન: જિનાજ્ઞાને અર્થ શું ? Page #39 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ ઉત્તર : નીચેના સંક્ષેપ અથ વાંચેા. कालमियमाज्ञा ते, हेयोपादेयगोचरा । आश्रवः सर्वथा हेयः उपादेयश्च संवरः ॥ १ ॥ અર્થ: હે પ્રભુ, વીતરાગ જિનેશ્વર દેવ ? આપની ( મેાક્ષમાં પહેાંચાય ત્યાં સુધીની ભલામણુ–સૂચના ) આજ્ઞા = ફરમાન છે કે, આશ્રવ = કમબંધનાં તમામ કારણેા ત્યાગવા ચેાગ્ય છે. અને સ'વર = પાપની આવકના બધાં બારણાં ( સમજીને ) અધ કરવા ચેાગ્ય છે. પ્રશ્ન : શ્રીજિનેશ્વરની આજ્ઞા સમજતા ન હેાય, અથવા પાળતા ન હાય, તેને ધ થાય જ નહીં ? ઉત્તર : શ્રીવીતરાગદેવાની આજ્ઞા આવ્યા વિના ધમ થયા નથી, થતા નથી, થવાના નથી. પ્રશ્ન : તેાપછી આ જગત આખુ ધમ કરે છે તે ખાટું ? ઉત્તર : હા, લગભગ ખાટું. જુએ ગુર્જર કવિ આનઘનજી મહરાજ. ધર્મ ધર્મ કરતા જગ સહુ ફીરે, ધર્મ ન જાણે હા મ, જિનેશ્વર ! ધર્મજિનેશ્વર ચરણ ગ્રહ્યા પછી, કોઇ ન બાંધે હા કર્મ, જિનેશ્વર પ્રા પ્રશ્ન : તેા પછી દુનિયાના ધર્મો બધા જ ખાટા માનવા ? ઉત્તર : પિત્તળ અને સુવર્ણ વણુથી સરખા દેખાય છે. ચાંદી અને મેાતીની છીપલી વણુ થી સરખી દેખાય છે. દૂધ અને છાશ વધુથી સરખા દેખાય છે. ઘી અને તેલ વણુથી સરખાં દેખાય છે. ઘેાડા અને ગધેડાનાં ઘણાંખરા અંગેા આકારા સરખા દેખાય છે. તા પણ પડિત પુરુષોએ આ બધાની વચમાં મેટું આંતર માનેલુ' છે. તે જ પ્રમાણે ધ = સત્યધમ અને ધર્માભાસાને સરખા કેમ માની લેવાય ? પ્રશ્ન : ધના કાઈ પણ અંગા કે અંશે જ્યાં હાય, ત્યાં ધર્મ માનવામાં વાંધા નથી એ વાત સાચી કે નહી ? ઉત્તર : કઈ સ્ત્રીમાં પરપુરુષસેવનરૂપ, મહાભયકર એક દોષ હાય, અને બીજા અધા જ ગુણા હાય તેા પણ, તે સતી કહેવાય નહીં, આ વાત જેમ ડાહ્યા માણસાને કબૂલ છે જ. વળી કોઈ સતીમાં મન-વચન-કાયાથી પરપુરુષ ત્યાગરૂપ એકજ શીલગુણુ મજબૂત હાય, અને ક્રોધ-કાપણ્ય આદિ વખતે ઘણા દોષો હોય તાપણુ તે સતી જ ગણાય છે. તેમ આંહી ધર્મની વ્યાખ્યામાં. પ્રમાણિકતા, ઉદારતા, શૂરતા, ધીરતા, ગંભીરતા, આદિ ઘણા ગુણા હાય તાપણુ, વિચાર વાણી અને વનમાં, પ્રાણીમાત્રની દયા આવી ન Page #40 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વરદેવની આજ્ઞાની સમજણ પ હાય, લાવવાની તાલાવેલી ન હેાય, તેવા બધા જ ધર્મ ના પ્રકારો, આત્મકલ્યાણમાં મદદ કરનારા થતા નથી; મેાક્ષદાયક થતા નથી. કહ્યું છે કે : दया महानदीतीरे, सर्वे धर्मा स्तृणांकुराः । तस्यां शोषमुपेतायां कियन् नन्दन्ति ते चिरं અર્થ : જેમ જલાશયના કાંઠા ઉપર, ઘાસ અને વૃક્ષાની જાતિએ, ખૂખ ખિલખિલાટ દેખાય છે, જો જલાશય સુકાઈ જાય તે બધાં ઘાસ અને વૃક્ષેા સુકાઈ જાય છે, તેમ આંહી જ્ઞાનીઓએ દયાને મહાનદીની ઉપમા આપી છે. દયા, પ્રાણિદયા-જીવદયા હાયજ નહીં, તેા ખીજા ધર્માં બિચારા કચાં સુધી ટકે? પ્રશ્ન : ફક્ત જીવદયા ન હેાય, પરંતુ સાચું ખેલે. કાઈની વસ્તુને અડકે નહી. ખૂબ પ્રમાણિક હાય, ઓછુ આપે નહી, વધુ નહી. સરકારને પણ ઠંગે નહીં. ખીજા પરમાના કામ કરે. તેા શું ધ ન કહેવાય ? ઉત્તર ! અહિંસા પરમો ધર્મ: અહિંસા માટે ધર્મ છે. કોઈને દુઃખ આપવું નહીં. આવું ખેલનારા-લખનારા પણુ, જીવાને મારી નાખતા હાય, અથવા મરાવી નાખીને, તેનું માંસ ખાતા હાય, તેવાઓને સત્યવાદી કે પ્રમાણિક કેમ કહેવાય ? માંસાહારી પ્રાચ પાળે તેા વખતે બ્રહ્મચર્ય ગુણુથી બ્ય તરાદિ હલકી દેવચેાનિ પામીને પણુ, કાલી–મહાકાલી જેવા દેવા બનીને, લાખા કાડા જીવાની હિંસા કરી કરાવી–સંસારમાં રખડવા ચાલ્યા જાય છે. માટે જીવદયા વિનાના ધર્મ કે ગુણા, આત્મકલ્યાણના માર્ગ નથી જ. અને ખીજા સત્યભાષણ, પ્રમાણિકતા, બ્રહ્મચર્ય, દાન, તપશ્ચર્યાદિક ગુણા પણ, અહિંસાને વધારવા માટે જ છે. પ્રત્ય ખેલવાથી પણ હિંસા થઈ જતી હેાય તેા, મૌન રહેવું; સત્ય ખેલવું નહીં. દાખલા તરીકે શ્રીપાલકુમારની માતા, કુમાર શ્રીપાલને બચાવવા માટે, બાળકને ઉપાડીને એકલાં રાતેારાત નાસી ગયાં છે. પાછળથી અજિતસેનરાજાના સેવક, શેાધવા નીકળ્યા છે. લેાકેાને પૂછેછે એક બાઈને એક ખાળકને, લઈને જતી તમે જોઈ છે? આ પ્રમાણે કલ્યાણીના રાજા ભુવડના સેવકા, પંચાસરના રાજા જયશિખરીની ગર્ભવતી રાણી રૂપસુન્દરીને શેાધવા નીકળ્યા હતા. વળી રાજા સિદ્ધરાજના સૈનિકો, કુમારપાળને શેાધવા ક્રૂરતા હતા; આ બધી જગ્યાએ સત્યવાદીને, મૌન જ કરવું ઉચિત છે. સત્ય ખેલવાથી મહાઅનથ થાય છે એ ચેાખુ સમજી શકાય છે. ક્રિકેાઈ મૂખ`સત્યવાદીએ કમલપ્રભાને મતાવી હેાત તેા, કુમાર શ્રીપાળના નાશ થયા ડેાત. રાણી રૂપસુન્દરીને બતાવી હાતતા, વનરાજના નાશ થયા હોત. કુમારપાળને બતાવ્યા હાતતા, અઢાર દેશેામાં, સાળવ સુધી અમારીપડહ વગડાવવારૂપ, મહાપ્રભાવનાએ કરનાર, એક અવતારી મહાપુરુષના નાશ થાત. “ સત્ય વચનને ખેલતાં, હિંસા જો દેખાય, વચન વિચારી મેલવું, હિંસા અટકી જાય.” Page #41 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ જૈન શાસનમાં સાધુનાં પાંચ મહાવ્રત, અને શ્રાવકનાં બાર વ્રત, બધાં જ, હિંસાને અટકાવવા માટે જ છે. જ્યાં હિંસા હોય, ત્યાં ધર્મ રહે જ નહીં. અહિંસા સમજવા અને સાચવવા માટે જ, સેંકડો કે હજારે પુસ્તક લખાયાં છે. જ્ઞાન-દર્શનચારિત્રને, મોક્ષમાર્ગ માન્ય નથી. પરંતુ સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્રને જ મેક્ષમાર્ગ મનાય છે. પ્રશ્ન : આજ્ઞા એટલે શું? આજ્ઞા કોને કહેવાય ?_.. ઉત્તર : જેમ પ્રારંભમાં –બાલ્યાવસ્થાથી યાવત માતાપિતા વડીલે હયાત હોય ત્યાં સુધી, ધર્મ અને નીતિથી અવિરુદ્ધ માતાપિતાનું વચન માનવું-સ્વીકારવું. પ્રસન્નતા અને નમ્રતાથી, તેમની શિખામણ મસ્તક ઉપર ચડાવવી. વડીલને દુઃખ થાય એવું આચરણ પણ ન કરવું. તે જ પ્રમાણે સમજીને, વીતરાગ વચનમાં વિશ્વાસ વધારવો. પ્રશ્ન : કઈ વાર માતાપિતા ખોટે હઠાગ્રહ કરે તે, આપણે શું કરવું? ઉત્તર : પ્રાયઃ વડીલો પિતાનાં સંતાનનું ભલું જ ઇચ્છનારા હોય છે. તેથી તેઓ પિતાના બાળકોનું ભવિષ્ય બગડી જાય તેવું કરે નહીં, અને સમજફેર કે લેભાદિના વશ બનીને, ભૂલ કરી નાખે તો પણ. સોટકા નસીબને ભરોસો રાખનારા મહાપુરુષે શ્રીચંદ્રકુમાર, રામચંદ્રકુમાર, ભીમસેનાદિ ચાર પાંડે, શ્રેણિકકુમાર, અશેકપુત્ર કુણાલ, (મહારાજ-સંપ્રતિના પિતાજી) વિગેરે હજારે રાજપુત્રો અને શ્રેષ્ઠી પુત્રએ, પિતાના હકોને જતા કરીને પણ, વડીલોની આજ્ઞા પાળી છે. અને તેમના આલોક-પરલોક બગડયા નથી પણ સુધર્યો છે. પ્રશ્ન : વડીલની આજ્ઞા ન પળાય તે નુકસાન થાય છે? ઉત્તર : જ્યાં વડીલેની આજ્ઞા હોય, ત્યાં ચેકસ સંપ હોય જ. સંપ હોય તે ઝગડા ન થાય. કુટુંબની આબરૂ વધે. ઘણા માણસનું કુટુંબ સાથે વસે છે. નરમ-ગરમ પણ પોષાય છે. દેખાદેખીથી ધર્મની પ્રાતિ-સમજણ રક્ષણ થાય છે. ભગિની-પુત્રીવધૂઓના શીલગુણનું રક્ષણ થાય છે. વેપાર ધંધા વિગેરેમાં પણ પહોંચી વળાય છે. જગતમાં કહેવત છે કે “જો તેનું જોર” ઘણુ માણસેના સમુદાયનું કુટુંબ હોય તેને કઈ પરાભવ કરી શકતું નથી. કહ્યું છે કે, जन्तूना मल्पसाराणां, समवायोहि दुर्जयः । तृणैर्विधीयते रज्जु धन्ते दन्तिनः तया ॥१॥ અર્થ : અલ્પ શક્તિવાળા પણ ઘણા એકઠા થાય છે, તેને કઈ પરાભવ પમાડી શકતું નથી. પરંતુ મોટો સમુદાય, બળવાનને પણ જીતે છે. જેમકે ઘાસ નિર્બળ વસ્તુ હોવા છતાં, તેના તાંતણાથી બનાવેલા દેરડાંથી, હાથીઓ. ઉપલક્ષણથી-ઊંટ, ઘેડા, બળદ, પાડા, સિંહ બંધાય છે. Page #42 -------------------------------------------------------------------------- ________________ સંપની મહત્તા સમજવા પૌરાણિક એક કથા અહીં એક સંપની નાની પૌરાણિક કથા લખું છું, એકવાર સમુદ્રના કિનારા ઉપર, એક ટીટેડીએ ઈંડાં મૂક્યાં હતાં. એટલામાંતે સમુદ્રની છળ આવી. ઇંડાં સમુદ્રના પેટાળમાં ઘસાઈ ગયાં. ટીટેડાની આખી નાત ભેગી થઈ અને પક્ષીઓના રાજા ગરુડજી પાસે ફરિયાદ કરી. ગરુડજીએ સમુદ્રને સમજાવ્યું. ઈંડાં પાછાં આપવા સમજાવ્યું. પરંતુ આખી દુનિયાની અબજોની મિલ્કતને, ઓહીયાં કરી જનાર સમુદ્ર, કેઈનું પાછું આપવા ધ્યાન આપે જ શાને? પરંતુ પક્ષીની જાતમાત્રના રાજા ગરુડજી, પણ પાછા પડે એવા હતા નહીં. અને એમણે પિતાના પક્ષીઓ દ્વારા, જગતભરનાં પક્ષીઓને બોલાવ્યા. તેમાં મોટા-મોટા હાથીઓને પણ ઉપાડી જાય તેવા, લાખોની સંખ્યામાં ભારેડ પક્ષીઓ આવ્યા, અને એમણે મેટા મેટા પહાડે તેડી તેડી સમુદ્રમાં ફેંકવાનું શરૂ કર્યું. પહાડો નાખીને સમુદ્રને આખેને આખે, પૂર્ણ કરી નાખવાને નિર્ધાર કર્યો. આ વાતની વિષ્ણુભગવાનને ખબર પડી. પક્ષીઓ પહાડો અને સમુદ્રના ઝઘડામાં, જગતને ઘણું ઘણું નુકસાન સમજાયું. છેવટે ગરુડનાસ્વામી વિષ્ણુભગવાને, સમુદ્રને સમજાવીને, ટીટેડીનાં ઇંડાં પાછાં અપાવ્યાં. અહીં સંપની જીત થઈ જાણવી. પ્રશ્નઃ વિષ્ણુ ભગવાન ગરુડ અને સમુદ્રને કેમ સમજાવી શક્યા ? ઉત્તર : આ કથા પૌરાણિક છે. પુરાણમાં ગરુડને વિષ્ણુ ભગવાનનું વાહન માનેલે છે. અને સમુદ્રને વિષ્ણુ ભગવાનને સસરે થાય છે. કારણકે વિષ્ણુની રાણી લક્ષ્મી, તે સમુદ્રની દીકરી થાય છે. એટલે એક બાજુ ગરુડ સેવક છે, તેને માને એમાં આશ્ચર્ય જ નથી. બીજી બાજુ “જેણે આલી બેટી તેની ગાઈન હેઠી છે આ ન્યાય છે, એટલે સસરે બિચારે જમાઈને દબાયેલું જ હોય. એ ન માને એ બને જ કેમ? પ્રશ્નઃ ગરુડ કૃષ્ણનું વાહન છે તેનું પ્રમાણ શું? ઉત્તર કાન્તt fg: સુવઃ રાજ | અર્થ : અમરકોષ સ્વર્ગ વર્ગ કાંડ પહેલામાં બ્લેક ૩૧. નાગને નાશ કરનાર. વિષ્ણુનું વાહન. સુપર્ણ. અને સર્પોનું ભક્ષણ કરનાર. આ બધા ગરુડના નામવાચક શબ્દ બતાવ્યા છે. પ્રશ્ન: સમુદ્રને વિષ્ણુ ભગવાનને સાસરે કેવી રીતે મનાય છે? ઉત્તર : પૌરાણિકની માન્યતા છે કે, સમુદ્રમાંથી ચૌદરત્ન નીકળ્યાં હતાં. તેમાં Page #43 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ લક્ષ્મીના સમાવેશ થાય છે. તથા કાષામાં પણ ઋષિતના લક્ષ્મીને સમુદ્રની પુત્રી બતાવી છે. આ બધી પૌરાણિકાની વાત જાણવી. આ બધા કથાનકના સાર સપનું મળ સમજવા માટે છે. . કહ્યું છે કે “ સંપ ટકે આજ્ઞા થકી, તસનાથે તસનાશ. ” અ : વડીલેાની આજ્ઞા સચવાય તેાજ, સ`પ ટકે છે. વડીલેાની આજ્ઞાના નાશથી, ચાકસ સપના થાય છે. પ્રશ્ન : પરંતુ કુટુંખમાં કેાઈ આળસુ હાય, પૈસેા કમાય નહીં, ઘરનું કામ કરે નહીં, એવાઓને કેમ ચલાવી લેવાય ? ઉત્તર : દસ-વીસ, પંદર-વીસ ગાડાં જોડેલાં હાય, આગળ પાછળ ધારી બળદ–જોડેલા હાય, વચમાં ગળી ખેલેાનાં ગાડાં પણ હાય. સમૂહમાં તેઓ પણ ચાલ્યાં આવે છે. તેમ કુટુંબમાં પણુ, બધાએનાં પુણ્ય-શક્તિ-મુદ્ધિ સરખા ન હેાય. પરંતુ કેાઈના પુણ્યથી કોઈની અક્કલથી કાઈના ખળથી, કોઈની ઉદારતાથી કુટુંબ શાલે છે. કેાઈ કવિએ ગાયું છે કે: જલથી કમલ શોભે, કમલથી જલ શાબે, જલ અને મલથી, સરોવર શાભે છે. મણિથી કંચન શાબે, કંચનથી મણિ શેલે, મણિ અને કંચન બને, થકી કરશેાભે છે. ચંદ્ર થકી રાત શાભે, રાત થકી ચંદ્ર શાભે, ચદ્ર અને રાત બને, થકી અબર શોભે છે. નર થકી નાર શોભે, નાર્ થકી નર શાબે, નર અને નાર્ અને થકી ધર શે।ભે છે, । ૧ । અર્થ : જલ રહે તેા જ કમળ જીવે છે, વૃદ્ધિ પામે છે, અને ખીલે છે, અને કમળનાં વનાથી જ સરેાવરા શેાભે છે. તેને કમલાકરની ઉપમા અપાઈ છે. તથા ગમે તેવી સુવર્ણની વીંટી, હીરા જડેલા હાય તેા જ શાલે છે. અને હીરા પણ સાનાની વીંટીમાં જ હાય તા. સારા લાગે છે. આ મનેથી (હીરાની વીટીના ચેાગે ) હાથસારા લાગે છે. તથા ચંદ્ર ઉગવાથી–રાત્રિની અજબ શેાભા બને છે. અને રાત હેાય ત્યાં સુધી જ ચદ્રનુ ંતેજ રહે છે ( રાત્રિ ગયાથી ચદ્ર નિસ્તેજ બની જાય છે ). ચંદ્ર અને રાત બન્નેના યાગથી આકાશ પણ સુંદર જણાય છે. તેજ પ્રમાણે પુરુષાથી સ્ત્રીએ શાલે છે. અને સ્ત્રીએ વડે જ પુરુષા શાલે છે. અને જ્યાં સ્ત્રીઓ અને પુરુષા એના સમુદાય હાય, તેા જ ઘર શાભે છે. જે ઘરમાં એકલા બે-ત્રણ-ચાર પુરુષો જ હાય, તે વાંઢાનું ઘર કહેવાય છે. તે જરા પણ શેાલતુ નથી. તેમજ એકલી એ ત્રણ ચાર, કેવળસ્રીએજ હાય તેા, તે રાંડીરાંડા ગણાય છે. ટ્રાઈક કવિએ ગાયું છે કે : “ સંઘ ચાલ્યા રે ગેાદાવરી, ગોદાવરીના સંઘમાં રાંડીરાંડ ઘણી, સંઘ ચાલ્યા રે ગાદાવરી.” “ સધ ચાલ્યા મધર દેશથી, તીથૅ દ્વારિકા મેાટુ ધામ રે, જેમાં કેવળ માનવ લંગોટીઆ તેમાં નારીનું એક નહીં નામ રે, સંઘ ચાલ્યા મધર દેશથી. Page #44 -------------------------------------------------------------------------- ________________ સંપનું સાચું કારણ વડીલાની આજ્ઞા જ છે. આ સ્થાનમાં જેમ એકબીજાના સહયાગથી, એકબીજાની સહાય અને મેાટાઈ રહે છે. જેમ પુરુષા ધન કમાવવામાં આગળ પડતા ભાગ ભજવે છે. તેમ સ્ત્રીઓ પણ પુરુષા થકી વધારે કામ ખાવે છે; એ ભુલાવુ' ન જ જોઈ એ. પ્રશ્ન : સ્ત્રીઓને ફક્ત રસાઈ જ કરવાની ને, બીજું શું કામ કરવાનું ? ઉત્તર : કેવળ રસાઈ જ નહીં; પરંતુ કુટુંબની આમરુ પણ સ્ત્રીઓ જ વધારે છે. જેના ઘરમાં સ્રી હાશિયાર હાય, તેના ઘેર મહેમાન પરાણા સચવાય છે, અને નાતજાતમાં આખરુ વધે છે. શ્રી હેાશિયાર, ઉદાર અને વિવેકી હાય તા અતિથિઓને દાન અપાય છે. સાધુ-સાધ્વીઓમાં સુપાત્ર દાનના લાભ મળે છે. સુપાત્ર શ્રાવક-શ્રાવિકાઓ પણ તેના ઘેર ાષાય છે. હુશીયાર સ્ત્રી હાય તેા, ઘરની વસ્તુ ખગડે નહીં, ચારાય નહીં, અવિવેકથી વપરાય નહીં. કુમારપાળ મહારાજાના મહાઅમાત્ય ઉદાયન મંત્રી. એકવાર કર્ણાવતી નગરીમાં, (હાલનું અમદાવાદ ) તદ્દન ચિથરેહાલ આવ્યા હતા, અને જિનાલયમાં દન-ચૈત્યવંદન કરી ઉતારા મેળવવાની વિચારણા કરવાની હતી. ત્યાં એક લક્ષ્મીખાઈ નામની શ્રાવિકા બહેન, તેમને સહકુટુંબ પાતાના ઘેર લઈ ગયાં. ઉતારા આપ્યા, જમવાની પણ બધી જ કાયમી સગવડ આપી. રહેવા ઘર આપ્યું. ક્રમે તે જ ઉદ્દા મારવાડી મટીને, મહાઅમાત્ય ઉદાયન થયા. ઘરમાં શ્રી સુલક્ષણી હાય, તેનું ઘર દેવના જેવું શૈાલે છે. માળકોને ઉછેર, સંસ્કાર અને સુઘડતા લાવવામાં, ખાળકાની માતા, એક અધ્યાપના પાઠ ભજવે છે. હાશિયાર માતા, બાળકાના આરેાગ્ય માટે એક પ્રાથમિક વૈદ્યનુ સ્થાન શાભાવે છે, તથા હાશિયાર અને શીલવતી પતિવ્રતા એવી પત્ની પેાતાના બાળકને એવાં કેળવે છે કે તે બાળકે પ્રાય: વ્યસની કે અનાચારી થતા નથી. તથા ઉત્તમ પત્ની વેપાર, ધંધા, નાકરીના કાયથી કટાળેલા મગજવાળા પતિને ચંદનના ઘેાળ જેવી શીતળતા, અને દ્રાક્ષના રસ જેવી મધુરતા પીરસીને, ખૂબ આનંદ અને વિશ્રાન્તિ આપે છે. ભૂતકાળ એવા હતાકે, બે–ત્રણ, ચાર-પાંચ પેઢીને પરિવાર એક રસેાડે જમતા હતા. હમણાં પણ હજારે કયાંક એક એ ઘર સ'પીલાં પણ દેખાય છે. જગતમાં સંપની કિંમત ઘણી મોટી છે. જે કુટુંબમાં પૈસા અને સંપ એ હેાય તે પહેલા નખરના ભાગ્યશાળી ગણાય છે. પૈસા ન જ હેાય પણ એકદમ ઊચા સંપ હાય તાપણું, તે ભાગ્યશાળી જ છે. પ્રશ્ન : પૈસા પુષ્કળ હાય, સંપ જરા પણ હેાય નહીં, તેને કેવા કહેવે ? ઉત્તર : તેને નિર્ભાગ્ય કહેવામાં કશેા વાંધા નથી. કુસંપ હાય ત્યાં પ્રાયઃ લક્ષ્મી લાંબે વખત જતી નથી અને ટકતી નથી, અને સપ હાય ત્યાં લક્ષ્મી વહેલી આવી જાય છે. અને ઘણી પેઢીઓ સુધી ચાલે છે. ઇન્દ્રના લક્ષ્મીને પ્રશ્ન ઃ દેવી ? આપ કયાં વસે છે લક્ષ્મી ઉત્તર આપે છે. गुरवो यत्र पूज्यन्ते यत्र धान्यं सुसंस्कृतं । अदन्तकलहो यत्र तत्र शक्र ! वसाम्यहं ॥ १ ॥ અર્થ : લક્ષ્મી દેવી કહે છે, હે ઇન્દ્ર મહારાજ! જ્યાં ગુરુ પુરુષાનુ માનસન્માન સચવાય છે; ધર્મ ગુરુ, વિદ્યાગુરુ, માતા-પિતા વગેરે ગુરુપુરુષા, જ્યાં દેવાની ૨ Page #45 -------------------------------------------------------------------------- ________________ ૧૦ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ માફક પૂજાય છે, જ્યાં સંસ્કારવાળું (અભક્ષ ભક્ષણ વિનાનું) અનાજ ખવાય છે, અને જે કુટુંબમાં ઝઘડા-કજિયા-કલહ થતા નથી હું ત્યાં જ સ્થિરતાથી વસું છું. સંપના અથ આત્માઓને, વડીલોની આજ્ઞા સમજવી અને માનવી પડસે. કઈ કવિએ કહ્યું છે કે : સંપર્યો કિંમતવધે, ઘટે કર્યું મન રીસ, થાય અંક મુખ ફેરવે, તેસઠના છત્રીસ.” જેમ છગડે અને તગડો સંપ કરી સામસામા બેસે તે ૬૩ તેસઠ થાય છે અને ઝગડો કરી મુખ ફેરવી નાખે તે ૩૬ છત્રીશ થાય છે. તથા વળી નવના અંકની પણ ઘટના વાંચવા ગ્ય છે. “નવડા કેરીનાત વિશે જબ ઈર્ષાવ્યાપી, ચડ્યા એકપરએક, અધિકતા આપણી સ્થાપી, હતા અંકમાં શ્રેષ્ઠ, છતાંપણ ગર્વ પણ ઘટી કિંમત છેક, અશિતી એક ગણાય. સુન્દર સંપ થવા થકી, પંક્તિ બંધ બેઠા યદા, યૂન અબજમાં એક, ચરણવિજ્ય કિંમત તદા.” ૧ બધા અંકમાં-એકથી નવ સુધીમાં નવના આંક મોટો દેખાય છે. એ અનુભવસિદ્ધ વાત હોવા છતાં, નવડાની નાતમાં નવડા બધા સરખા જ હોય છે. એ પણ દીવા જેવી વાત છે. ભલે રાજાને મહાઅત્માય હોય, અથવા કોડપતિ હોય, પરંતુ પિતાની જ્ઞાતિનો સમૂહભેગો થયે હોય ત્યાં, નવકારવાળીના મણકાની પેઠે, નાનામોટાનો ભેદ ભૂલી જઈ સરખા બેસવું જોઈએ. અથવા જાતિ કે કુટુંબની મર્યાદા સાચવવી જોઈએ. પરંતુ નવડા બધા જ પિતાને વડીલ માનવા લાગ્યા અને ઉપરા ઉપર બેઠા.. અ અ અ અ અ || ૮૧ નવડા અભિમાન લાવી ઉપર ઉપર ચડવાથી સરવાળ નવે ન એકાસી થયા. અને તુરત પોતાના ગર્વનો ખ્યાલ આવી ગયે. એટલે તુરત બધા લાઈનમાં બેસી ગયા. ૯૯૯૯૯૯૯૯૯ તેથી નવાણું ક્રેડ, નવાણું લાખ, નવાણું હજાર, નવસો નવાણું થયા. આ જગ્યા એક ગર્વની ફજેતીની ઐતિહાસિક ઘટના જણાવું છું. સે બસો વર્ષ પહેલાંની પ્રાયઃ આ વાત હશે. કોઈ એક મધ્યમકેટિના ગામમાં પચાસેક ગામોના ઠાકોર સાહેબના એક દીવાન હતા. પત્ની-પૈસા-પરિવારથી પણ સંપન્ન હતા. રાજાના પ્રધાન એટલે આખા ગામમાં, અને આજુબાજુનાં ગામમાં પણ, તેમનું ઘણું સન્માન હતું. ગામમાં પિતાની જ્ઞાતિના ૨૦૦-૩૦૦ ઘર હતાં. અવારનવાર નાનું મોટું મરણ થાય, અને પિતાની ગામમાં હાજરી હોય, અનિવાર્ય રાજકીય કામકાજ ન હોય તે, દીવાન સાહેબ પણ, રમશાનયાત્રામાં હાજરી આપતા હતા; પરંતુ ત્યાં તેઓ પોતાને પ્રધાનપણને ખ્યાલ રાખી, મડદું બહાર નીકળ્યા પછી જ હાજર થઈ જતા. અને તે પણ ઘોડા ઉપર બેસીને સ્મશાનતરફ જતા. બધું પતાવી સ્નાન કરીને પણ, ઘોડાની સવારીથી જ પાછા ઘેર આવી જતા. ' થોડો વખત આ બીના ચાલી, પણ ખાસ કેઈએ ધ્યાન આપ્યું નહિ, અને પછી તો દીવાન સાહેબને હમેશનું વ્યસન બની ગયું. જાતિમાં અને ગામમાં ચર્ચાઓ થવા લાગી. Page #46 -------------------------------------------------------------------------- ________________ ૧૧ જ્ઞાતિના મેળાવડામાં, માન સન્માન સાથે, માણસાઈ પણ હાવી જોઈએ. પરંતુ મેાટા માણસને કહે કે ? આવા પ્રસંગેા ઘણા અની ગયા. પાંચ દશવર્ષો વીતી ગયાં, અને દીવાનસાહેબને મેાભે પણ કાયમી બની ગયેા. મરણ તો બધાંને ઘેર આવે છે જ. ભલે પછી તે રાજા હેાય કે ધનવાન હાય. એચિંતા જાવું પડે, સઘળાને શ્મશાન.” અમર-પશુ તે માનવી, મરવું સૌને હાય.” એવામાં દીવાનસાહેબની મા મરી ગયાં. શ્મશાનયાત્રામાં નાતીલા બધા આવ્યા. પરંતુ બધાજ કાઈ ઘેાડે ને કાઈ ગાડે, કોઈ ઊંટે તેા કેઈ પાલખીમાં બેસી બેસીને આવ્યા. ડાસીમાની ઠાઠડી કેાણ બાંધે ? ઉપાડે કોણ ? દીવાનસાહેબ મુંઝાયા. બધા વાહનારૂઢ થયેલા. જલદી કરો ! કાઢો કાઢો કહે, પણ કાઈ કામ કરનાર નથી. “ મરી ગયા નૃપતિ ઘણા, દીવાન તે ધનવાન, “ રાગેાનાં ઔષધ ઘણાં, મરણ ન ઔષધ કોય છેવટે દીવાનસાહેબ બહાર આવી, બધાને પગે પડ્યા. ત્યાં કોઈ તડાકીદાસ સ્પષ્ટવક્તા એલી ગયા, “ સાહેબ ! આપ મોટા માણસ છે, આપ અમારાઘેર સારા ઠાઠથી પધાર્યા હા, તેા અમારે પણ આપનાં પૂજ્યમાતુશ્રી ગુજરીગયાં માટે, દીમાગથીજ આવવું જોઇએ ને ? મેાટા માણસના ઘેર જેમ તેમ કેમ જવાય ? ” 6 દીવાનસાહેબ આ એલકા માણસનાં વ્યંગવચા સાંભળી ગળગળા થઈ ગયા. અને એ હાથ જોડીને બોલવા લાગ્યા, · ભાઈ ? જ્ઞાતિ માતાપિતા તુલ્ય પૂજ્ય છે. આજ સુધીની મારી તોછડાઈ ના મને ખ્યાલ આવી ગયા. હવે હું કયારે પણ આવી ભૂલ કરીશ નહીં અને અત્યાર સુધીના મારા ગુના માફ કરો.' જ્ઞાતિના ભાઈઓએ સહકાર આપ્યા અને દીવાનસાહેબની સાન ઠેકાણે આવી ગઈ. વળી માતપિતાની આજ્ઞા. એ પણ મનુષ્યમાત્રની પહેલી ફરજ છે. જ્યાં જ્યાં માતપિતાની આજ્ઞા અલય હશે, તે સ્થાને, સ`પ પણ અભંગ જ હશે. પાંચે પાંડવામાં બળવાન તા ભીમસેન અને અર્જુન જ હતા. પરંતુ નસીબ યુધિષ્ઠિરનું જોરદાર હતું. ભીમ–અર્જુન જુદા પડી ગયા હૈાત તા, યુધિષ્ઠિર–સહદેવ-નકુલને, કૌરવા હેરાન પરેશાન કરવા માટે, નસાડી–ભગાડી કે, મારી નાખત. પરંતુ ભીમસેન, અર્જુને પેાતાનેા ગવ બતાવ્યેા નથી, પરંતુ આખી જિંદગી માતાપિતા અને વડીલ બંધુને અનુસરીને રહ્યા છે, તથા દશરથ રાજાના કુટુંબના સંપ અને વડીલેાની આજ્ઞા, આગળના પત્રામાં વાચકે જાણી શકશે. પ્રશ્ન : જ્ઞાતિની આજ્ઞાની શી જરૂર? જ્ઞાતિની આજ્ઞાથી શું ફાયદો ? ઉત્તર : જગતમાં જ્ઞાતિનાં અધારણા હેાય છે. કામનાં બંધારણ, નાના મેાટા સને કબજામાં રાખે છે. તેથી પેાતાના ધમ સચવાય છે. પુત્ર-પુત્રીએનાં હિત જળવાય છે. ધનવાનાને સાધમી ભક્તિનેા.લાભ મળે છે. ગરીબેાની આજીવિકા નિ ય ચાલે છે. પ્રશ્ન : ગરીબેાની આજીવિકા નિર્ભીય કેવી રીતે રહે છે ? ઉત્તર : ભૂતકાળમાં નાનાં મેાટાં શહેરો અને ગામેામાં લેણીએ–પ્રભાવનાએ કરવાને ખૂબ રિવાજ હતા. ચંદ્રાવતીનગરીમાં કેાઈ સાધમી ભાઈ ગામમાં રહેવા આવે તો, પ્રત્યેક (ગામમાં વસનારાએ તરફથી) જૈન નવા આવનારને, એક સાનામહોર હાથગ્રહણ–ચાંલ્લા Page #47 -------------------------------------------------------------------------- ________________ ૧૨ જિનેશ્વદેવની આજ્ઞા ચાને સાચી માણસાઇ આપી આવતા હતા. આવા રિવાજો મથુરા, ભરૂચ, ખંભાત, કર્ણાવતી, માંડવગઢમાં, ખૂબ હોવાના પ્રમાણ મળે છે. પાણાસા વષ પહેલાં, મેટા શાહુ સાદાગર શેઠશ્રી પ્રેમચંદ રાયચંદે, પેાતાની સૂરતમાં વસનાર દશા એસવાળ જ્ઞાતિમાં, સેા ઘર હતાં, તેમાં ઘરદીઠ, ત્રીસ ત્રીસ હજાર રૂપિયાની લહાણી કરી હતી. તેમના પુત્ર, શેઠશ્રી સર કીકાભાઈ પ્રેમચંદ જીવ્યા ત્યાંસુધી, ગુપ્ત રીતે લાખા રૂપિયા જૈનભાઈ આને ઘેરબેઠા પહેાંચાડતા હતા. તથા હાલમાં વઢવાણના રહેવાસી અને ઉદાર આત્મા શેઠશ્રી શાન્તિલાલ જીવણલાલ અને શેઠશ્રી રતિલાલ જીવણલાલે, એક દિવસે ૧ લાખ ૪૦ હજાર રૂપિયાની વઢવાણુમાં રહેતા પેાતાના કુટુંબનાં ઘરમાં અને તે ઘરની દીકરીઓમાં લહાણી કરી હતી. આવાં મેટાં શહેરામાં, છેલ્લાં ચાલીસ વર્ષ પહેલાં ( રાધનપુરના દાખલેા છે) એક ગૃહસ્થે તેર શેર ખાંડની લહાણી કરી હતી. એક ગૃહસ્થે ઘર દીઠ દશ રૂપિયા અથવા જમનસિલ્વરના ખેડાની પ્રભાવના કરી હતી. શત્રુ ંજયમાં ( પાલીતાણામાં) હમણાં પણ વર્ષીતપ વગેરે તપની ઉજવણીમાં સેકડા ચીજો. અને રાકડ નાણુ' લહાણી થાય છે. આવા રિવાજ પ્રાય: જૈનેાના વસવાટમાં, નાના મેાટા ઘણા દેશે, અને ગામેામાં, પ્રચલિત હોવાથી, જૈને માટે આશીર્વાદ ખની ગયા છે, તથા ગુપ્તદાન અને જમણવારા થાય છે તે, જૈના માટે સમજાવવુ' પડે તેમ નથી. પ્રશ્ન : જ્ઞાતિના અવરોધ = વાડા. ધીથી, માણસ–છે.કરા-છેકરીઓના વિકાસના અવરાધ થાય, તે કેટલું ખાટું ? બાળકા પાતાને માટે, અન્ય જાતિમાંથી પણ, પેાતાની જિંદગીના સાથીદારની Üચ્છાનુસાર પસ ંદગી કરે તે ખાટું શું? ઉત્તર : આવા જાત્યંતર અને ધર્માન્તર લગ્નામાં, ઘણું કરીને પંચાણું ટકા કે નેવુ ટકા ધને, સંપને, અને કુટુંબને, એકતાને. પુષ્કળ નુકસાન પહેાંચ્યાના બનાવા ઇતિહાસમાં નોંધાયા છે. હમણાં નજરે દેખાય છે. સેંકડા ખાળાએ અને ચુવાના ધવિમુખ બનીને અભક્ષ્ય અને અપેય સ્થાના સુધી પહેાંચી ગયા છે. પ્રશ્ન : કોઈ બીજા ધર્માંમાં પેાતાની પુત્રી આપે, અથવા બીજા ધર્મની પુત્રી, પેાતાના પુત્રને પરણાવે, એમાં વાંધે શુ' ? જ્યાં જશે ત્યાં ધમ તેા કરશે જ ને? ઉત્તર : મૂર્તિપૂજકની પુત્રી સ્થાકવાસીને અપાય તે પણ જૈન હોવા છતાં પણ પુત્રીના આખા ભવ બગડે છે. તાપછી બીજા ધર્મોની વાત તેા કરવી જ શું? ખાળા પેાતાના પિતાના કુટુંબમાં યાત્રા, દેવદન, પ્રભુપૂજા વગેરે સંસ્કારો પામી હોય, તે બધા સંસ્કારો ભુંસાઈ જાય છે. રહે તેા ઝગડા–વિટ ંબણાઓ સજાય છે. આ બાબત હવે પછી આવનારી જિનમતીની કથાથી, સતી સુભદ્રાની કથાથી, વાચક સમજી શકશે. વળી ખીજા ધર્માંની પુત્રી મૂર્તિપૂજકન્ટેનાના ઘેર આવે તાપણ તેના આગલા સંસ્કારી જતા નથી. પ્રશ્ન : એમ કેમ અને ? આપણી માળાના સંસ્કાર ખાવાઈ જાય છે, તેમ બહારથી આવેલી માળામાં નવા ન આવે એ કેમ મને ? ઉત્તર: ધર્મરાવ: ટુરાધાનઃ થાપવતુ નîશિનિ દુરંખ્યા હિથયાનીહિ, મૈન્નિષ્ઠાન સચાંયુજ" Page #48 -------------------------------------------------------------------------- ________________ ૧૩ કન્યાને વર-ઘર-જર જોઇને, વરાવવી હિતાવહ ગણાય. અર્થ : જેઓ સંસારના રસિયા જીવો છે, તેમનામાં ધર્મને રંગ લાવતાં મહેનત પડે છે. પરંતુ દેખાદેખીથી, કેઈની પ્રેરણાથી, કુટુંબના સારા સંસ્કારથી, વખતે કઈ જીવ ધર્મ પામ્યો હોય તે પણ કૃત્યપુણ્યની માફક પડી જતાં વાર લાગતી નથી. અહી ઘણી શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈનેની બાળાઓ, સ્થાનકવાસીના ઘેર કે, વૈષ્ણવ સ્વામીનારાયણના ઘેર જવાથી, ધર્મના સંસ્કારે ખેાઈ નાખનારી બની ગઈ અનુભવાય છે. દાખલાથી સમજાવે છે કે, જેમ ગળીને રંગ લગાડવામાં, જરાપણ મહેનત પડતી નથી; કારણકે તે પાપરાગ છે, ગળીના પાણીમાં નાખીને લૂગડું બળવાથી, રુંવાડે રૂંવાડે પ્રવેશી જાય છે, ત્યારે મજીઠને રંગ લગાડવામાં, ઘણી મહેનત પડે છે. તે જ પ્રમાણે સંસારનાં હિંસા-અસત્ય-ચેરી-મૈથુન અને સંગ્રહ મમત્વ અહંતા-મમતા કેઈને ભણાવ્યા સિવાય આવડી જાય છે. જીવ ભભવ ભેગા લેતે જાય છે. પ્રેરણા વિના જ પસંદ પડી જાય છે, ત્યારે સામાયિકાદિ ધર્મના પ્રકારેને ભણવનાર-શીખવનાર હોય તો પણ, જીવ લેતું નથી. ગમતાં નથી. માટે જ પૂર્વાચાર્યોએ વર પસંદગી માટે પણ સૂચના કરી છે. कुलं च शीलं च सनाथता च, विद्याच वित्तं च वपुर्वयश्च । वरे गुणाः सप्त विलोकनीया । अतःपरं भाग्यवशा ही कन्या ॥ ॥ અર્થ : કન્યા માટે વરની પસંદગીમાં પહેલા, સાત ગુણ અવશ્ય જેવા કહેલું છે. તેમા પણ સે પ્રથમ કૃલને નિર્દોષ કહેવાય છે. વર કુલખાનદાન હવે જોઈએ. તેનું કુલ દૂષણ વગરનું હોય, કલંકિત ન હોય. બીજું શીલઆચાર સારા હોય. છેકરો જુગારી, વેશ્યાગામી, પરસ્ત્રીલંપટ, માંસાહારી, મદિરાપાની, શિકારી, ચેરીને વ્યસની ન હોવો જોઈએ. આવા દોષથી કન્યાનું જીવન ખરાબ થાય છે. અભ્યદય નાશ પામે છે. ધર્મ ભ્રષ્ટતા સર્જાય છે. વખતે મરણ પામવાના પ્રસંગે પણ બને છે. ત્રીજો ગુણ વરના વડીલે–પિતા-માતા–મોટાભાઈ વગેરે હોવા જોઈએ. જેથી ભવિષ્યમાં પણ પુત્રીના યોગક્ષેમ સચવાઈ રહે. ફકત છોકરે એકલો જ હોય તેને પુત્રી આપવી જોખમ છે. . પ્રશ્નઃ યોગક્ષેમ કેને કહેવાય છે? ઉત્તરઃ અપ્રાપ્તની પ્રાપ્તિનું નામ વેગ કહેવાય છે. અને મળેલા કે આવેલાનું રક્ષણ-સાચવણને ક્ષેમ કહેવાય છે. દીકરી તે બાળા છે, તેણી,ને ગુણી કુટુંબવાળું સાસરું મલે તે, તેણીમાં નવા ગુણે પણ જરૂર આવે છે. મહાસતી સીતાજી પહેલાંથી શીલવતીગુણવતી હતાં જ. વિશેષમાં પતિ-દિયરે અને સાસુ-સસરા પણ ઉત્તમ મળ્યાં. તેમના ગુણોમાં ઘણે વિકાસ થયો, અને શીલાદિ ગુણેનું બહુમાનાપૂર્વક રક્ષણ પણ થયું. એકલા વરને પામેલી કન્યા. પતિ પરદેશ જાય, બજારમાં જાય, ગ્રામાન્તર જાય, ત્યારે તેણી ઘેર એકલી રહેવાથી તેણીના શીલને-પ્રાણને પણ મોટું જોખમ છે જ. આ બનાવની ઇતિહાસ અને વર્તમાનમાં નજરે દેખાતા અનુભવે સાક્ષી પૂરે છે. પ્રશ્ન: હમણાં આવું કશું જવાતું જ નથી. ફક્ત પૈસા અને કમાઈ બે જ જોવાય છે તેનું કેમ? ઉત્તરઃ હમણાં આવું જોયા વિના થયાના, નબળાં અને ભયંકર પરિણામે પણ, સેંકડે કે હજારે છાપાંઓમાં વાંચનારને જાણવા મળ્યાં છે. છતાં જગત આખું આંધળાં અનુકરણ કરવામાં ટેવાયેલું છે, પરંતુ ધોરી માર્ગ સનાર્થતા ઈચ્છવા ગ્ય છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ ૧૪ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ ચોથે ગુણ ભણતર. વર ભણેલે પણ હવે જોઈએ, નહીંતર ગધેડાના ગળા સાથે ગાયના બંધન જેવું બને છે. ભણેલી બુદ્ધિમતી બાળાને ઢેર જેવો પતિ મળે તે, તેણીનું જીવતર બરબાદ થાય છે. આખી જિંદગી વિમાસણ અને નિસાસા નાખીને પૂરી કરે છે. “ગાય ગધેડા જે યોગ, બુદ્ધિમતી મૂરખ સંગ બાળાને બગડે અવતાર, પામે ગમાર જો ભરથાર - " પાંચમો ગુણ વિત્તરદ્રવ્ય પણ હોવું જોઈએ. એટલે સંગ્રહ અને નવી આવક હોય તે જ દીકરી દુઃખી થાય નહીં. આજીવિકા પહેલું સુખ છે. આજીવિકાનું દુઃખ મોટું દુઃખ ગણાયું છે. શાસ્ત્ર કહે છે કે “રિમો પરામવો સત્ય” નિર્વાહક સામગ્રીના અભાવ જેવું જગતમાં બીજું કઈ દુઃખ નથી. રેગી પણ દ્રવ્ય સહાયથી આરોગ્ય પામે છે. શાતા પામે છે. છો ગુણ પુત્રી માટેને વર કુબડે-કાણે, કદરૂપિ, બેડોળ, લૂલે, લંગડો આંધળો કે રોગી ન હોવો જોઈએ. આવો વર મલે તો બાઈ બિચોરી બારે માસ સખીઓનાં મેણાંટેણાં સાંnળીને ચિત્તમાં રેયા જ કરે છે. પુત્રી હોય તેવો વર હોવો જોઈએ. સાતમ ગુણ, કન્યાવર સમાન વયનાં (કન્યાથી બે પાંચ વર્ષ વધારે વયવાળો હાય) હોય. કન્યા-બાળા, અને વર ઘરડો હોય, તો બાઈ બિચારી અર્ધ વયની થતાં, પતિની વય સમાપ્તિ થાય. પુરાણોમાં શિવપાર્વતીનું કજોડું મનાયું છે. પાર્વતી બાળા અને યુવતી હતી. ત્યારે શિવજી ઘરડા હતા. પાર્વતી સુંદર પષાક પહેરતી. શિવજી લંગોટી પહેરતા ટા રાખતા, શરીરે રાખ લગાડતા, અને ડોકમાં સર્પો વિટાળતા હતા. મહાદેવજી પરણવા ગયા ત્યારે, પાર્વતીની માતા મેનકા પંખવા આવી ત્યારે, સર્પોના ફંફાડા જેઈ, બિચારી બીને ભાગી જ ગઈ, ઘરમાં બેસીને રડવા લાગી. અરેરે, મારી દેવાંગના ઈન્દ્રાણી જેવી પુત્રીને વર, આવો બા? નસીબને ધિક્કાર ! બિચારી જિંદગી સુધી રેશે. પુત્રી ઈન્દ્રાણી સમી. વર બા વિકરાળ! જુઓ ભાગ્યની દુષ્ટતા, જાવજીવ જંજાળ.” આવા ગુણે માતા-પિતા કે પિતાના વડીલ ભાઈ એ શોધી શકે. કન્યા કે વર આપ મેળે ઉપરના સાત ગુણ પામી શકે નહીં. પ્રશ્ન: હમણાં આપ-પસંદગીને જમાને છે, એનું કેમ? ઉત્તર : જ્ઞાની પુરુષોએ, માતા-પિતાએ, પંચની સાક્ષિએ આપેલો વર વ્યાજબી ન આપ-પસંદગીનાં લગ્નના કડવા અનુભવે દેખાયા છે અને દેખાય છે. મહાપુરુષ पिता रक्षति कौमार्ये, भर्ता रक्षति यौवने। पुत्रो रक्षति वार्द्धक्ये, न स्त्री स्वातंत्र्य महती ।। અર્થ : લગ્ન ન થાય ત્યાં સુધી પિતાનું રક્ષણ, લગ્ન પછી પતિનું રક્ષણ, ઘડપણમાં પતિ પરલોક સિધાવ્યા હોય તે, પુત્ર રક્ષણ કરે છે. સ્ત્રીને એકાકી એક ગામથી બીજા ગામ જવાની પણ મનાઈ જાણવી. પ્રશ્ન : હમણ કુમારી યુવતી બાળાઓ, એકલી અમેરિકા, ઇંગ્લેડ, આયલેડ, જર્મની, રશિયા બધે જાય છે, તેનું કેમ? ગણેલ છે Page #50 -------------------------------------------------------------------------- ________________ સ્વચ્છંદતાથી નુકસાન અને આજ્ઞાથી લાભ તે સમજો ૧૫ ઉત્તર : આ તે અનાય દેશાનું અનુકરણ છે. સ્વતંત્રતા નથી, પરંતુ સ્વચ્છંદતા છે. પ્રાય: અના દેશામાં, બ્રહ્મચર્ય અને અહિંસા, આ બે વસ્તુ ન હેાવાથી જ તે તે દેશાને અના માનેલા છે. આપણા દેશેામાં. કુમારી પુત્રી, મામાપ-ભાઈ-ભેાજાઈ વિના, એકલી ઇચ્છા મુજબ જાય જ નહીં. વખતે કાઈ કન્યાને એમ લાગી જાય તેા. તેણીને કાઈ પરણે જ નહીં. પરણેલી આળાએ પણ, પરપુરુષસાથે મિનિટ પણ એકાન્ત સેવે નહીં. સ્ત્રીએ કે કરીએના સ્વચ્છ દ–આચરણ અને ઘેર રાખેલા નાકરા વગેરેથી થએલા અનાચાર આગલા પ્રકરણેામાં વાંચવા મળશે. ઉપરનાં વર્ષોંનાથી વાંચકો સમજી શકે છેકે, માતાપિ વિગેરે વડીલેાની આજ્ઞાથી કુટુંબના સંપ જળવાઈ રહેતા હતા, જળવાઈ રહેછે, તેજ પ્રમાણે જ્ઞાતિની આજ્ઞા (બંધારણા) ને માન આપવાથી પુત્ર-પુત્રી વિગેરે સ ંતતિ=પરંપરામાં, શાંકય વેરુપ્પ=વિપરીતતા=અસમ જપણું આવતું નથી; પરંતુ પેાતાના વંશની લાયકાતા એકધારી ટકી રહે છે. પ્રશ્ન ઃ માતાપિતા આઢિ વડીલેાની આજ્ઞા તથા જ્ઞાતિએના અધારણા ન માનવાથી નુકશાન થતાં હોય તે બતાવશે ? ઉત્તર : માતાપિતા કે વડીલબ' વગેરેની આજ્ઞા ન માનવાથી સંપ ઘવાય છે, કુસંપ વધે છે, તેથી ઝગડાઓ થાય છે. લક્ષ્મી અને આખરુ અનેને ઘસારો પહેાંચે છે. તેથી ઉત્તરાત્તર પડતીનાં પગરણા ચાલુ રહેવાથી, કુટુંબેાનાં કુટુંબે નાશ પામ્યાં છે. રાજ્યામાં પણ પડતી આવવાનું કારણ. વડીલેાની આજ્ઞાનેા અનાદર, પરસ્પર ભાઈ એનાં સુખ–માન– મેાટાઇ પ્રત્યે ઈો. અને પછી ઘણુ–અથડામણેા આવવાથી, ઘણી લક્ષ્મી, મેટાં લશ્કરા, મેટી લાગવગ, પણ નાશ પામ્યાં છે. અને જ્ઞાતિએની આજ્ઞા (બંધારણા)ની અવગણના કરવાથી સારા સંસ્કારોના નાશ થાય છે તેથી સારા આચારનેા બ્રશ કરનારા, પાપવાળા સંસ્કારો પ્રવેશ કરે છે. ધર્મને પણ મેટી નુક્શાની આવે છે. પ્રશ્ન : વડીલેાની આજ્ઞા અને જ્ઞાતિઓનાં બંધારણાને માન આપવાથી થતા લાભા બતાવશે ? ઉત્તર : વડીલેાની આજ્ઞા અને જ્ઞાતિએનાં અધારણથી લાભ, અને અનાદર કરવાથી તૃકશાન તા ઉપર જણાવાઈ ગયું છે. પરંતુ આ બે બાબતા-વડીયેાની આજ્ઞા અને જ્ઞાતિના બંધારણથી જગતમાં જે ચેાથે આરેા અને સત્યુગ વગેરેની વાતા સંભળાય છે. તે આ વડીલેાના, પૂજ્ય પુરુષાના આશીર્વાદોને જ આભારી છે. વડીલે। (જ્ઞાતિના વડાએ પણ આમાં આવી જાય છે) ના મહુમાનનો પરંપરાએ જગતમાં ધર્મને, રાજ્યાને, વશેાને, રાષ્ટ્રાને, લક્ષ્મીને અને આરાગ્યને અને આવા બીજા અનેક ગુણા અને સુખાને વધારવા અને ટકાવી રાખવામાં, ખાસ મહત્વના ભાગ ભજવ્યેા છે. અને તેથી જ ચેાથે આરો ચાને સતયુગ. જગતના પ્રાણી માત્રને માટે સુખના, અને આનંદના, ચાગ અને ક્ષેમ લાવનારા થયા છે. આ વિષયને સમજવા માટે સુખ અને આનંદની પારાકાષ્ટાને સૂચવતી અને Page #51 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ સાથોસાથ ત્રીજા, ચોથા વર્ગ ધર્મ અને મોક્ષની પરાકાષ્ટાને જણાવતી નીચેની બે ગાથા લખાઈ છે તે વાંચો: भरतादनु सन्ताने सर्वेपि भरतवंशजाः । अजितस्वामिनं यावद् अनुत्तराशिवालयाः ॥१॥ હરિ સંપ તથ: હેંડજ્યારા તથા : ઉ સફેંડાઇ તારિતઃ ૨II ' અર્થઃ ભરત મહારાજના વંશમાં, અજિતનાથ સ્વામી થયા ત્યાં સુધીના બધા જ રાજવીઓ, અખંડ પ્રતાપી હતા. ત્રણ ખંડના રાજાઓ ઉપર આજ્ઞા ચલાવનારા હતા સાથેસાથ ગૃહસ્થ ધર્મ પણ ખૂબ જ ઊંચે આરાધનારા હોવાથી, બધાએ શ્રી શત્રુંજયગિરિને સંઘ કાઢયે હતો, અર્થાત બધા રાજાએ ચાર પ્રકાર શ્રીસંધ સાધુ-સાધ્વી-શ્રાવકશ્રાવિકાઓને લાખોની સંખ્યામાં સાથે લઈ, શત્રુંજય ગિરિરાજને ભેટયા હતા. બધા રાજવીઓએ શત્રુંજય ગિરિરાજ ઉપર, તીર્થને ઉદ્ધાર કરાવ્યું હતું, અને શ્રીનિશ્વરદેવનાં ચિત્ય કરાવ્યાં હતાં. પ્રતિમાઓ સ્થાપના કરી હતી, અને પ્રાન્ત તે બધા મહાપુરુષોએ દીક્ષા લીધી, નિરતિચાર આરાધી, અને અનુત્તર વિમાન અથવા મેક્ષગતિમાં ગયા હતા. પ્રશ્નઃ ઉપરનાં બે લેકમાં, ચારિત્ર લીધાનીકે નિર્દોષ આરાધ્યાની વાત લખી નથી. તે પછી દીક્ષા લીધી નિરતિચાર આરાધ્યાની વાત કયાંથી લાવ્યા ? ઉત્તરઃ અનુત્તર રિવાઢા ઃ આ વાક્ય જ ઉપરની વાતને અર્થથી સૂચવે છે. આત્મામાં ભાવચારિત્ર પ્રકટે તેવા, અતિ ઉચ્ચ ચારિત્ર આરાધનારા, સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્ર–તપની પરાકાષ્ટાએ પહોંચેલા, મન-વચન-કાયાથી, અલ્પ પણ અતિચાર દેષ) નહીં લાગવા દેનારા, અતિ અલ્પ પણ પ્રમાદને વશ નહીં થનારા, શરીરના બધાં સુખને તિલાંજલી આપનારા. ઉપસર્ગો કે પરિગ્રહોને, સમતાથી, બહાદુરીથી, શૂરવીરપણાથી, ગ્લાનિ લાચારી બતાવ્યા વગર, સહન કરનારા, માસના, બે માસના, ત્રણ માસના, ચાર માસના વગેરે મોટી તપ કરનારા, શાસ્ત્રને પાર પામેલા, તે પણ ગુરૂઓની અખંડ આજ્ઞા પાળનારા, વળી આચાર્ય-ઉપાધ્યાય-સ્થવિર–તપસ્વી-પ્લાન સાધુઓની ઊભા પગે વેયાવચ્ચ કરનારા, તથા રત્નત્રયી આરાધક મહામુનિરાજોના ગુણને રાગ, આદર, અનુમોદન કરનારા, એવા એવા અનેક સદ્ગણોને પામેલા, અને આરાધનારા હોય, તે જ અનુત્તર વિમાન કે મેક્ષગતિમાં જાય છે. પ્રશ્ન : કહેવાય છે કે ભરતરાજા અને તેમની પછીના આઠ રાજાઓ આરીસાભુવનમાં કેવલજ્ઞાન પામ્યા હતા, તો પછી આ બધા રાજાઓએ ચારિત્ર લીધું હતું. એ બરાબર નહીંને ! ઉત્તર : લીધું કે પામ્યા. શબ્દરચના જુદી હોવા છતાં. અર્થ બદલાત નથી. ભરત મહારાજા અને તેમના સૂર્યયશા વિગેરે પટ્ટધર રાજવી અને પછીના દંડવીર્ય સુધીના આઠ રાજવીઓ પણ, સીધું જ ક્ષાયિક ભાવનું પાંચમું અપ્રતિપાતિ યથાખ્યાત-ચારિત્ર પામી, જ્ઞાનાવણ્યાદિ ચાર કર્મોને ક્ષય કરી કેવલી થયા. પ્રાન્ત બાકીના વેદનીયાદિ ચારકર્મો ક્ષય કરી, મોક્ષ પધાર્યા એટલે ઉપરની વાતને ટેકે મળે છે. ઉપરના વર્ણનથી વડીલની આજ્ઞા પાળનારાઓને પરંપરાએ શક્તિ સામગ્રી, શ્રદ્ધા, ક્રિયા, પ્રભાવના, આચાર, ત્યાગ, વાત્સલ્ય, ઉદારતા અને પ્રાન્ત ચારિત્ર અને ઉચ્ચમાં ઉચ્ચ દેવત્વ અથવા મેક્ષગતિની પ્રાપ્તિ અપાવે છે. કહેવત છે કે, “કુલમાંહી પ્રભુ Page #52 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનિઓની આજ્ઞાના અનાદરથી પુણ્ય ખવાઈ જાય છે. અને જીવનું પતન થાય છે. ૧૭ * www ". ઋષભને વંશ 2ષભદેવ સ્વામીના વંશજોની, જગતમાં જેડી બનવી, કે મળવી અશક્ય છે. તે બધાંનું ખરું કારણ આજ્ઞા, અને તેના પ્રતાપે, ટકી રહેલા. સં૫, પ્રેમ, વાત્સલ્ય, સદાચાર આદિ સદ્દગુણો કારણ બન્યા છે. પ્રશ્ન : છેલ્લા બે હજાર વર્ષના ઈતિહાસમાં પણ. સમગ્ર ભારત વર્ષમાં હજારો રાજ્ય બદલાઈ ગયાં. દાખલા તરીકે પ્રસેનજીત રાજાના–શ્રેણિક, કણક અને ઉદાયી ત્રણ પેઢી સુધી જ રાજાઓ થયા. શ્રેણુકના મરણ પછી, રાજગૃહી ભાંગ્યું. અને ચંપાનું રાજ્ય થયું. કેણિકના મરણ પછી ચંપા પણ ભાંગ્યું અને પાટલીપુત્ર થયું. ઉદાયી પછી નવનંદો થયા. અને નંદવંશ પણ સમાપ્ત થયે. પછી ચંદ્રગુપ્ત મૌર્ય થશે. તેના વંશમાં પણ સંપ્રતિ સુધી તે જ દેખાયું. પછી પડતી થઈ અને મૌર્યવંશ પણ અદશ્ય થયું. બીજા પણ ચાવડા, સેલંકી, ચૌહાણ, પઢીયાર, રાઠોડ જેવા સેંકડે વંશે પ્રકટ થયા અને ધરતીના પેટાળમાં ખવાઈ ગયા. ત્યારે ઋષભદેવસ્વામીને સૂર્યવંશ. અશંખ્યાતો કાળ ટકી રહ્યો તેનું શું કારણ? ઉત્તર : મોટા ભાગે જગતને પાપ ગમે છે. અકામનિર્જરાથી, જીવ. પ્રાયઃ પશુગતિમાંથી મનુષ્ય થાય છે, અને રાજ્ય કે લક્ષ્મી, પામીને માંસાહાર, મદિરાપાન, શિકાર, વેશ્યા-પરસ્ત્રીગમન અને યુદ્ધો વગેરે આચરીને, પિતાના પુણ્યને દુરૂપયેગ કરીને, પુણ્યરૂપ ઉત્તમ સામગ્રીને બેઈ નાખીને, સ્થાનભ્રષ્ટ થાય છે. પુણ્ય ખવાઈ જવાથી આવાં રાજ્યનાં પતન શીધ્ર થયાં હોય છે, એ બનવા યંગ્ય છે. પ્રશ્ન : અજિતનાથસ્વામી સુધીના ભરત મહારાજાના વંશ જ રાજાઓએ, માંસ, મદિરા, શિકાર, વેશ્યાઓ નહીં ભેગવ્યાં હોય? દિગ્વિજયે કરવા માટે પણ શું યુદ્ધો નહીં થયાં હોય ? ઉત્તર : અજિતનાથસ્વામી સુધીના સૂર્યવંશી રાજાઓ. જુગાર, માંસ, મદિરા, વેશ્યા, શિકાર, ચેરી અને પરસ્ત્રી આ સાત વ્યસનો પિતે ન સેવ્યાં હોય, પરંતુ તેમના રાજ્યમાં સાડીપચીશ દેશમાં, પણ ન સેવાયાં હોય તે, જૈનધર્મરાજાઓ માટે અતિશય ઉક્તિવાળું નથી. પ્રશ્નઃ રાજ્ય-રમાને ભોગવટે જ અનાચારોને આમંત્રણરૂપ ગણાય છે, તે શું ખોટી વાત છે? ઉત્તર : ચુસ્ત જેને માટે રાજ્ય-રમાની પ્રાપ્તિ, જગતને ધમી બનાવવા માટે છે. તેના ઉદાહરણ તરીકે મહાપદ્મચક્રવત ચેડામહારાજા, સંપ્રતિરાજા, કુમારપાળ, મહારાજા મહામાત્ય વસ્તુપાળ તેજપાળ બાંધવબેલડીના ઈતિહાસ મેજૂદ છે. તે મહાશયોની પુણ્યશક્તિની પ્રભાવના પ્રાણિમાત્રના રક્ષણ સુધી પહોંચી હતી. પ્રશ્ન : કુમારપાળ-વસ્તુપાળ કે પૂર્વના જેનરાજાએ એ. યુદ્ધો કર્યાના બને તે શાસ્ત્રો અને ઇતિહાસમાં, ઘણું જોવાય છે. તે પછી જૈનરાજાઓ તદન પાપમુક્ત હોય છે તે કેમ કહેવાય? ઉત્તર : સામાન્ય ઘર ચલાવવામાં પણ માણસને, પિતાના રક્ષણ માટે બચાવ પૂરતાં પણ સાધને વસાવવાં પડે છે. અને રાજ્યરક્ષણ તે મોટી જોખમદારીથી ભરપૂર Page #53 -------------------------------------------------------------------------- ________________ ૧૮ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ ગણાય છે. તેથી જૈન રાજાઓને કે મહાઅમાત્યને પિતાના, ધર્મના અને પ્રજાની સલામતીના રક્ષણ માટે પણ, યુદ્ધ કરવાં પડ્યાં હોય—પડ્યાં છે. ફેર માત્ર એટલો જ કે “પાપીનું પડ્યું અને ઘમની હાલમાં રાજ્યસેલપી–સત્તાલેપી અથવા સ્ત્રી કે ધનના લુપી, સિદ્ધરાજ જયસિંહ અલાઉદ્દીન ખિલજી અને ઔરંગજેબ જેવાઓ વિના કારણે પાપ આચરનારા હતા. જ્યારે જેનરાજા-અમાત્યને તે, પિતાની સલામતી જાળવવા કે રક્ષણ પૂરતાં જ યુદ્ધ કરવાં પડયાં છે. ભાવથી જૈનધર્મ પામેલા રાજાઓને કે, મનુષ્યોને, પ્રતિક્ષણ પાપનો ભય હોય છે જ. તેથી વાંચકો સમજી લે કે ફક્ત વૃષભદેવસ્વામીના જ નહી. પરંતુ શ્રી સુવિધિનાથ સ્વામી સુધી નવ જિનેશ્વરદેવના તીર્થો સુધી. જેન ધર્મનું સામ્રાજ્ય હોવાથી અહિંસાને ફેલા રક્ષણ અને પાલન ઘણું જોરદાર હતાં. શ્રી વૃષભદેવસ્વામીના વંશના રામચંદ્ર મહારજ સુધીના બધા રાજવીઓ ન્યાયનીતિ-ધર્મમય જીવન જીવનારા હતા. પ્રજાને પિતાનાં બેટા-બેટી પેઠે જ પાલતા હતા. પ્રજાના સુખ-સુખી, દુઃખે દુઃખી રહેનારા હોવાથી પ્રજાને આવા, પિતા સમાન રાજાઓ, પસંદ પડે એમાં આશ્ચર્ય શું? વળી અહિંસા-સત્ય-અસ્તેય-બ્રહ્મચર્ય-અમમત્વ જેવા, ધર્મગુણનું સદાકાલ સેવન હોય, તેવા રાજાઓના વંશમાં અવિચ્છિન્નતા ટકી રહે, તેમાં પણ આશ્ચર્ય ન જ ગણાય. સાથોસાથ વિનય, વિવેક, નમ્રતા, પૂજ્યમાં આદર, સન્માન, સમર્પણભાવ વિગેરે મનુષ્યપણાના સાહજિક ગુણો, સૂર્યવંશી રાજાઓમાં ભરચક ભરાએલા રહેતા હોવાથી, કુસંપને પ્રવેશ થતો જ ન હોવાથી, ચાડીઆ કે ખુશામતખોરની વાતો પણ કઈ સાંભળતું નહીં. તે કારણે છિદ્રાવેશી દુર્જને બિચારા કયારે પણ ફાવી શકતા નહીં. તેથી જ તેમની રાજ્ય પરંપરા અસંખ્યાત કાળ, અસંખ્યાતા પુરુષે સુધી ચાલુ રહી. તેમાં નવાઈ પામવાને કશું કારણ નથી. પ્રશ્ન : રાજ્ય અને લક્ષમી સાથે સહજ વરેલા શિકાર અને માંસાહાર, આટલી મોટી પરંપરામાં પ્રવેશ જ ન કરે એ કેમ માની શકાય? ઉત્તર : ભાગ્યશાળી આત્મા ! ધર્મ કે પાપ દેખદેખી કે ગતાનુગતિક મનાયા છે. જેની જેવી પરંપરા તેને તે ધર્મ » જેમકે આજે જેનના ઘરમાં જન્મેલ બાળક, પ્રાય હિંસા શીખે જ નહીં. માંસાહાર-મદિરાપાનનું સ્વપ્ન પણ આવે નહીં. તે જ પ્રમાણે અનાર્યસ્વેછોનાં કુમળાં જન્મેલાં છોકરા, છોકરીઓને. ગળથુથીમાં જ પિતાના કુળના સંસ્કારોથી માંસાહાર, મદિરાપાન ગમે છે. જીવની હિંસામાં પણ આનંદ થાય છે. આ બધું સ્વભાવસિદ્ધ છે. તેમ આપ શાને વાંચશે તે સમજાશે કે, જૈનશાસનમાં સ્વીકારાએલા, તીર્થકર ભગવાન, ઊંચામાં ઊંચા ત્યાગી હતા. ઝીણા મોટા પ્રાણી માત્રના રક્ષણમાં જ જાગતા હતા. તેમના મનમાં, વાણીમાં, કે શરીરમાંથી, હિંસા-અસત્ય-અદત્તગ્રહ-મૈથુન અને નાને-મોટે Page #54 -------------------------------------------------------------------------- ________________ સદાચાર અને અનાચારામાં ધમ ગુરૂ અને ગતાનુગતિકપણુ કારણ બને છે. ૧૯ સર્વ પરિગ્રહ નીકળી ગયા હતા. તેમના આત્મામાંથી રાગ-દ્વેષ-ક્રાધ-માન-માયા-લેભ નિમૂળ નીકળી ગયા હતા. એ મહાપુરુષાએ ભયંકર દુઃખ દેનારા, શૂલપાણિ, સંગમદેવ, ચંડકેાશિક, ગેાશાળા, અને આભીર જેવા અધમાધમેાના પણ પ્રતિકાર કર્યાં નથી. અનથ ચિંતવ્યું નથી. કટુવચન કહ્યાં નથી. વળી જૈનશાસનની મુનિપર પરા.પણ-ત્રિવિધ-અહિંસા-સત્ય-અસ્તેય-બ્રહ્મચર્ય-અપરિગ્રહ મય જીવન જીવનારી હેાય છે. શ્રીવીતરાગશાસનના-મહામુનિરાજો-અશન-પાન પણ દોષ વગરનું જ વહેારે છે. દોષ વિના જ વાપરે છે. અને જૈન ધર્મ પામેલા ગૃહસ્થા પણ પેાતાની શકિત અનુસાર ગૃહસ્થથી સાચવી શકાય તેવાં, અહિંસાદિ-પાંચ-અથવા ખાર ત્રતા ખરાખર સાચવે છે. જૂએ આ ભીષણ કલિકાલમાં પણ, કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્ર સૂરિ-મહારાજના ઉપદેશથી, જૈનધમ પામ્યા પછી. મહારાજા કુમારપાલે, પહેલા અભ્યાસ કરેલું પણ, શિકાર, માંસાહાર, મદિરાપાન, જાવજીવ છેડયું=વાસીરાવ્યુ હતું. અને આજે પણ લાખેની સંખ્યામાં, દુનિયાભરમાં વેરાયેલા જૈને, પ્રાયઃ માંસમદિરા, મચ્છી-ઈંડાં. વગેરે. પ્રાણીઓના નાશથી, ઉત્પન્ન થએલો આહાર, જમતા નથી, એટલું જ નહીં પણ અડતા(ધ્રુવતા) પણ નથી જોવાઇ જાય તેાપણ ફૂગ આવે છે. ત્યારે જૈના સિવાયના લગભગ બધા ધર્મોમાં, માંસાહાર અનિવાય બન્યા છે. તેમના ધર્મગુરુઓ પાતે, બૌદ્ધભિક્ષુકા, ક્રિશ્ચિયનપાદરીઓ, મુસલમાનાના મેલવીએ, આગાખાન વગેરે, આવા બધા જ માસ-મચ્છી, ઈંડા આદિ પ્રાણીઓના નાશથી બનેલા, દુષ્ટ પદાર્થો ખાય છે, પીએ છે. વળી હિંદુ ધર્મના શાસ્ત્રા-વેદ-પુરાણા=શ્રુતિઓમાં, ઉપનિષદોમાં, શિકારને રાજા– મહારાજાઓના ધમ મનાયેા છે. યજ્ઞામાં ઘેટાં, બકરા, પાડા શૂકર, અન્ધાદ્ધિપ્રાણિઓનાં ખલિદાના અપાય તેને ધર્મ મનાયેા છે. કાલિ-મહાકાલી-ભદ્રકાલી-દુર્ગા-અંબા-ચડી-ઝાંપડીશીકોતરીઆવી બધી-દેવીઓને, શિવજીની રાણી. દેવી-પાવતીનાં નામાંતર મનાયાં છે. આ બધી દેવીઓને પાવ તી તરીકે (શીવજી અને શકિત જુદા નથી એક જ છે) એવી કલ્પના કરીને, બ્રાહ્મણા-ઠાકારા-ઠાકરડા-ભીલ્લા અને આવી બીજી અનેક જાતિ, બકરા-ઘેટાં-પાડા-ડુક્કર-કુકડા વિગેરેના બલિદાન આપે છે. લેાહીના પ્રવાહા ચાલે છે. માંસનાં ગાડાં ભરાય છે. વાચક સમજી શકે છે કે, ધર્મની પરપરામાં ધર્મ ચાલ્યા આવે છે. અને પાપની પર’પરામાં પાપ ચાલ્યું આવે છે. માણસા કે જાનવર પ્રાયઃ પેાતાની પર'પરામાં ચાલનારા કે માનનારા હોય છે. સેાખતની ફેરફારી થાય તે કઈ જગ્યાએ ધર્મી મદલાઈ માંસાદિભક્ષણા કરનારા થઈ જાય છે. એ જ પ્રમાણે, કોઈ માણસા જૈનાના જ ઘેર-ઉચ્છરેલા રહેનારા મુશલમાન-ઘાટી–મરાઠા-કે મચ્છીમાર પણ, વખતે સવ થા હિંસાને ત્યાગે છે. માંસાહાર પણ છેડે છે. કાઈ ને ધર્મગુરુએના વ્યાખ્યાન શ્રવણથી કે પુસ્તકાના વાંચનથી પણ, માંસ-મદ્વિરા–શીકાર-આદિ-સહજ ત્યાગવા ભાવનાએ થઈ જાય છે, સાચુ' જૈનત્વ આવે છે. Page #55 -------------------------------------------------------------------------- ________________ ૨ ૦ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ માટે જ જ્ઞાનિ ભગવંતે ફરમાવી ગયા છે કે : मिच्छत्तं उच्छिंदिय समत्तारोवणं कुणइ नियकुलस्स । तेण सयलो वि वंसो सिद्धिपुरीसमुहं नीओ ॥ १ ॥ संमत्तं उच्छिंदिय मिच्छतारोवणं कुणइ नियकुलस्स । तेण सयलोवि विवसो हुग्गइपुरी संमुहं नीओ ॥ २ ।। અર્થ : જે મહાભાગ્ય આત્માએ, મિથ્યાત્વને (હિંસાદિ અધર્મને) ત્યાગ કરીને, સમ્યકત્વનું (અહિંસાદિ ધર્મનું) પિતાના કુલમાં આરોપણ કર્યું છે, તે મહાનુભાવે, પિતાની પરંપરાના વંશજોને, સિદ્ધિપુરીની સન્મુખ બનાવ્યા છે. જે ૧ | અને જેણે સમ્યકત્વને-(અહિંસાદિ-ધર્મને) ત્યાગ કરીને, પિતાના કુલમાં, મિશ્રા ત્વનું (હિંસાદિ પાપનું આરોપણ કર્યું છે, તેણે બધે જ પિતાને વંશ કુર્ગતિ નગરીને મુસાફર બનાવ્યા છે. || ૨ | જેમ કેઈ માણસ પિતાનાં ક્ષેત્રોમાંથી, એરંડા કે ધતુરા જેવા તુચ્છ અથવા દુષ્ટ વૃક્ષને. • ઉખેડીને, તે જ જગ્યાએ આંબા કે કલ્પવૃક્ષને વાવે છે, તેણે પિતાની પરંપરાના વંશજેને સુખિયા બનાવ્યા ગણાય છે. ઉત્તરોઉત્તરના વંશજો હવે પછી આંબા જ વાવનારા થાય છે. પરંતુ એરંડા-ધંતુરાને વાવતા નથી. તેથી તેઓ સદાકાળ સુખિયા બને છે. કયારે પણ દરિદ્રી થતા જ નથી. હવે કઈ અજ્ઞાનથી જડ બનેલા, અથવા ગાંડા મનુષ્યો, પિતાની જગ્યામાં કુદરતી ઊગેલે આંબે કે આંબા, તેનું પરિણામ સમજ્યા વગર, તેનાં ફળની ઓળખાણ ન હોવાથી તેને નિમૅલ ઉખેડી નાંખીને, ત્યાં કઈ મૂર્ખમનુષ્યની શિખામણથી, એરંડા-ધતુરા-બાવળખેજડા-આકડા જેવાં, તુચ્છ ફળવાળાં ઝાડને વાવીને, પોતાના ભવિષ્યના અભ્યદયને નાશ કરનારા બને છે. તેમ આંહીં અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, મમતાપરિહારમય, દેવ-ગુરુધર્મની કસોટીવાળે, પાપપુણ્યની સમજણ બતાવનાર, જગતની કઈ પણ વસ્તુને સમજાવીને સારા નબળાની સમજણ આપનારે, ચાર ગતિ, પાંચ જાતિ-છક્કાય આદિ જીવોના ભેદ સમજાવનાર; શ્રી વીતરાગદેએ ફરમાવેલ. ધર્મ. આંબા અને કલ્પવૃક્ષ જેવો છે. અને આનાથી વિપરીત. જગતના ધર્મોમાં, હિંસાદિ પાપોની સૂગ નથી. માંસાદિ અમેધ્ય વસ્તુઓના નિર્ભય વપરાસો ચાલુ હોય છે. જેનેની વસતિ વગરના દેશમાં, રેકટેક વિના, પ્રાણીઓના નાશ થાય છે. માંસ, મચ્છી, ઈંડાં, કુકુડાં, બતકાં વગેરે પ્રાણીઓનાં અવયના બજાર ભરાય છે, ગુરુઓ અને ભકતે, નિર્દયપણે વાપરે છે. આવાં પાપની પરંપરા, તુચ્છવૃક્ષોના વાવેતર જેવી છે, પછી કરડે જીના શ્રાપ પામનારા, રાજામહારાજાઓની પરંપરા, ઘણે વખત કેમ ચાલી શકે? આ જગ્યાએ ધર્મ પાપના પક્ષપાતને જણાવનારી એક કથા લખાય છે? Page #56 -------------------------------------------------------------------------- ________________ ૨૧ સાસુ સસરાના પક્ષપાત અને જિનમતિની આરાધના કોઈ એક શહેરમાં એક કેાટિધ્વજ શેઠ રહેતા હતા. તેમને ગયા જન્મના પાપાનુખ પુણ્યના ઉદયથી, લક્ષ્મીની મહેરબાની હતી. ધનવાન હેાવાથી લેાકેામાં માન-સન્માન પણ ખૂબ હતું. જગતના એવા સ્વભાવ જ છે. " पूज्यते यदपूज्योपि यदगम्योषि गम्यते । सेव्यते यदसेव्योषि तत्प्रभावो धनस्यच । ” અર્થ : ધનવાન હેાય તેને લેાકેા પૂજા, સત્કાર, સન્માન, પગચંપી, પાછળ પાછળ ક્રવું, બધુ કરે છે, ભલે પછી તે હિંસક હાય, રંડીમાજ હાય, વેશ્યાગામી હાય, અસત્યવાદી હોય, કાળાં કૃત્યા કરનારા હોય, તાપણ લેાકે તેવું કશું જોતાં નથી. એક પુત્ર આ શેઠજીને એક પુત્રી, અને એક પુત્ર સંતાના ફકત બે જ હતાં. દીકરીને પેાતાના જેવા જ ધ વાળા, એક ગૃહસ્થના પુત્ર સાથે વરાવી હતી. તેણીને પણ હતા. શેઠના પોતાના પુત્ર અને પુત્રીના પુત્ર સમાન વયના હાવાથી લગભગ ભણવા, ગણવા, જમવા, રમવામાં સાથે જ રહેતા હતા. શેઠના પુત્ર બુદ્ધિશાળી, વિચારક, વિનયી, વિવેકી, ધીર-ગભીર, ઉદાર અને પરીક્ષક હતા. જ્યારે પુત્રીના-પુત્ર, પિતૃપક્ષ અને માતામહના ધમના પક્ષપાતમાં ર’ગાયેલે હેાવાથી, બુદ્ધિશાળી હેવા છતાં, પાછળના ગુણામાં શૂન્ય જેવું હતું. શેઠના પુત્રને લક્ષ્મી, સરસ્વતી, બુદ્ધિ, કીર્તિ, વરેલી હાવાથી, ઘણા શ્રીમતે પેાતાની પુત્રીએ આપવા આવતા હતા. શેઠના પુત્રનુ નામ હતું બુદ્ધિધન. નામ એવા જ ગુણ હેાવાથી, કન્યાની પરીક્ષા કરીને, માતાપિતાની અનુમતિથી, જિનમતી નામની, એક શ્રાવક પુત્રીનું વાદાન સ્વીકાર્યું. કારણકે કુમારબુદ્ધિધનની પેઠે મારી જિનમતીની પણુ, સમાજમાં અને નગરમાં લાયકાત ફેલાઈ હતી. એટલે કલ્પવૃક્ષ અને—પવેલી જેવા ચાગ થયા હતા. જિનમતીમાં રૂપ-લાવણ્ય, સૌભાગ્ય અકલ વિદ્યાએ સાથે મહાસતીમાં શેલે તેવા બીજા ઘણા ગુણા હતા. “ શીલ-વિનય-સાત્ત્વિકંદશા, લજ્જા મીઠી વાણ, મહાસતીનારી તણા, એ પાંચે એંધાણ.” વા 66 જીવાજીવ વિચારણા-પુણ્ય પાપના ભેદ, સુખ-દુઃખ સઘળા સ્થાનમાં નહીં હ` કે ભેદ.” ારા બંનેના માતાપિતાએ શુભ તિથિ-વાર-નક્ષત્ર-ચંદ્ર-યોગ વિચારી, બુદ્ધિધન અને જિનમતીનું પાણિગ્રહણ કરાવ્યું. જિનમતીનાં માતા પિતાએ દીકરીને બાલ્યકાળથી જ ધનું શિક્ષણ ખૂખ આપ્યું હતું. જીવ–અજીવનું, પુણ્ય પાપનું, આશ્રવ–સવ-નિર્જરાનું અને અંધ-મેાક્ષનું સ્વરૂપ જિનમતીખાળામાં પરિણામ પામ્યું હતું. ૮ કર્મી કેમ બંધાય છે ? શી રીતે ક્ષય થાય ? જિનશાસન સમજેલને, દર્પણ સમ દેખાય.” ।।। · કર્મ અનાદિકાલથી, જીવ ઉપર શિરદાર, જેલર તે કેદી જિસ્યા, જીવ કમ વહેવાર, ” ારા ૮ કર્મ બાંધતા પ્રાણી, નિભય હાય સદાય, પણ સુખ-દુખથી કર્મીની કારણતા સમજાય, ,, શાશા જિનમતી ખાળામાં વીતરાગ શાસન પિમેલું હાવાથી, વિનય, વિવેક, નમ્રતા આદિ ગુણા પણ ભરચક હતા, તેથી સ્વામી–સાસુ-સસરા-નણુઢનાં વિનયાદિમાં કે ઉચિત Page #57 -------------------------------------------------------------------------- ________________ ૨૨ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ આચરણમાં, કયારે પણ કશી ન્યૂનતા આવતી નહતી. સતી–સાધ્વી-શ્રાવિકાઓ માટેની ફરે સમજવા યોગ્ય છેઃ अभ्युत्थानमुपागते गृहपतौ तद्भाषणे नम्रता,। तत्पादार्पितदृष्टिरासनविधीतस्योपचर्या स्वयं । सुप्ते तत्रशयीत तत् प्रथमतो जह्याच्च शयामिति, । प्राच्यैः-पुत्रि? निवेदिता : कुलवधूसिध्धान्तधर्मा अमी ॥ १॥ અર્થ : પિતાજી-પુત્રીને શિખામણ આપતાં જણાવે છે કે, હે પુત્રી ! કુલવતી પુત્રવધૂઓએ, સાસરે જઈને, પિતાની ફરજે બરાબર ધ્યાનમાં રાખવી, અને અમલમાં મૂકવી અનિવાર્ય છે, જ્યારે પોતાના સ્વામી, અને તેમના પણ વડીલે, ઘરમાં પધારે ત્યારે એકદમ ઊભા થઈ જવું, અને તેઓ કાંઈ ફરમાવતા હોય, ત્યારે દત્તચિત્ત બની, નમ્રતાથી સાંભળવું. તે વડીલેનાં ચરણોમાં દષ્ટિ ઢાળી રાખવી. તેમને બેસવા માટે તેમને યોગ્ય આસન મૂકવું–પાથરવું. તેમના માનમાં કરવા યોગ્ય બધું પિતે જાતે કરવું. પિતાના સ્વામી સૂઈ ગયા પછી સૂવું. તેઓ શા ઉપર ન બેઠા હોય, ત્યાં સુધી તેમની સામે નજીકમાં ઊભા રહેવું કે બેસવું. તેમના પહેલાં શમ્યાન ત્યાગ કરવો તથા ઉપલક્ષણથી તેમને પસંદ હોય તેવું તેમને જમવું હોય ત્યારે, ભેજન બનાવવું, જાતે પીરસવું, અને જમી રહ્યા પછી જમવું. તેમનાં વાક્યોના ઉત્તરમાં, છ ફરમાવે, બોલવું. સંબોધનમાં સ્વામીનાથ ! આર્યપુત્ર! વહાલા ! પ્રાણનાથ ! વિગેરે શબ્દો વાપરવા. તોછડાઈ, અધીરાઈ ગર્વને આંશિક પણ દેખાવ ન કરો. પિતાના કુળને, પોતાનારૂપને, આવડગતને, સુસ્વરને અથવા અન્ય કઈ વસ્તુને ગર્વ ન લાવો ન દેખાડે. ધીમે સ્વરે બોલવું, ધીમે ચાલવું. આવા બધા સાસરામાં રહેલી સતી નારીઓના, ધર્મો કહ્યા છે. સતી “જિનમતી બાળા” આવું બધું અક્ષરશઃ સાચવતી હતી. સાથોસાથ ધર્મક્રિયાઓ જિનદર્શન, જિનપૂજા, સામાયિક પ્રતિક્રમણ, જૈનધર્મનાં પુસ્તકનું વાંચન પણ કરતી હતી. સાસુ-સસરા અને પિતે દંપતી (બે માણસ) ચાર જણ હેવાથી, કાર્યકુશળતાથી અને સ્ત્રીઓની ૬૪ કળાઓ પણ પામેલી હેવાથી, રઈ વગેરે બધાં જ ઘરનાં કાર્યો અતિ ત્વરાથી, વસ્તુનો બગાડ ન થાય તેવી સાચવણથી, વળી કઈ પણ ગૃહકાર્યમાં જીવદયા, જીવજયણા ખૂબ સચવાય, તેવી સાવધાનતાથી, જિનમતી કામ કાજ પતાવી લેતી હેવાથી, પિતાના બધા નિત્ય નિયમ સચવાતા હતા. જિનમતીનાં પુણ્ય જોરદાર હેવાથી, તેની બધી રીતભાત, બુદ્ધિધનને ખૂબ જ ગમતી હતી. ગમી ગઈ હતી, અવારનવાર જિનમતીએ પિયરથી લાવેલાં જૈનધર્મનાં પુસ્તકો પણ બુદ્ધિધન વાંચતે હતો. વચમાં વચમાં પ્રશ્નો પણ પૂછતો હતો. તેનું જિનમતી અતિ નમ્રભાવે વિવેચન કરી સમજાવતી હતી. Page #58 -------------------------------------------------------------------------- ________________ ઘર્મષથી ઝગડા થાય છે, આત્મઘાત-ખૂન પણ થાય છે,ધર્મ બેટવાય છે ૨૩ પિતે હંમેશ માટે દર્શન-પૂજા–સામાયિક-પ્રતિકમણ, પતિની આજ્ઞા મેળવીને, તેમની બધી સેવાઓને જરાપણ ક્ષતિ પહોંચાડ્યા સિવાય, બરાબર આરાધતી હતી. સાસુ-સસરાની બધી જરૂરિયાત, જિનમતી પોતે જ સાચવતી હતી. સાસુ-સસરાને પણ જિનમતી પ્રત્યે પિતાની, પુત્રી જેવો જ વાત્સલ્ય ભાવ હતો. તે પણ સો મણ દૂધપાકના ભાજનમાં, એક રતલ સેમલ (ઝેર)ના જે, પિતાનો અને જિનમતીનાં માતાપિતાને ધર્મભેદ. કયારેક ઈર્ષાનું કારણ થઈ જતો હતો. એકવાર શેઠ-શેઠાણીને એકાન્તમાં સંવાદ ચાલ્યા. શેઠજી પત્નીને ઉદ્દેશીને કહેવા લાગ્યા, આપણું પુત્રવધૂ ખૂબ સારી છે હે ! એની વડીલે પ્રત્યે નમ્રતા કેટલી સરસ છે? પૂજ્ય બુદ્ધિને તે પાર જ નથી. કામ કરવાની સ્કૃતિ પણ ગજબનાક છે. આપણા બુદ્ધિધનને પણ ખૂબ ગમે છે. શેઠાણી (શેઠને ઉદેશીને) તે બધું ઘણું સારું છે જ; મેં તે મારી પોતાની દીકરીમાં આવું ક્યારે પણ જોયું નથી. મારી દીકરીએ મને આવા ઘરકામમાં મને કયારે પણ નિશ્ચિત બનાવી ન હતિ. પરંતુ આ વહુ જ્યારથી આપણું ઘરમાં આવી છે, ત્યારથી તેણીએ મને એક પણ કામ કરવા દીધું નથી. પરંતું આટલું કામ કરનારી, આટલી સેવા બજાવનારી હોવા છતાં, આપણી આ પુત્રવધૂમાં એક મોટો અવગુણ છે. શેઠજી : દૂધમાં પિરા શોધવા જેવું શું શેધી કાઢ્યું? શેઠાણીઃ તમને ચોવીસે કલાક ઘરમાં રહે છે, તે પણ કશું ધ્યાનમાં નથી આવતું, એ નવાઈ લાગે છે. આ કરી શ્રાવકની દીકરી છે. શ્રાવકના પુસ્તક ભણેલી છે. જ્યારે જ્યારે કામ પતાવી નવરી પડે છે કે, એના ધર્મનાં પુસ્તકો વાંચે છે. તેના બાપના ઘેર જઈ નાહી ધોઈ, પૂજાના વસ્ત્રો પહેરી, પૂજાની વસ્તુઓ લઈ, જેનેના દહેરાસરે જાય છે. પૂજા વિગેરે કરે છે. જૈનેના ઉપાશ્રયે કથા સાંભળવા જાય છે. આપણુ દીકરાની વહુ હોવા છતાં, આપણા મંદિરમાં પગ પણ મૂકતી નથી. આપણું પુસ્તકોને હાથમાં પણ પકડતી નથી. આપણું ધર્મગુરુઓને પગે લાગતી નથી. આપણું પર્વોને ઓળખતી પણ નથી. પરંતુ વહુના રૂપમાં રંગાએલો આપણે બુદ્ધિધન પણ એનું ગવરાવ્યું ગાય છે. એનું ખવરાવ્યું ખાય છે. વહુ લઈ જાય ત્યાં જાય છે. વહુ કરાવે તે થાય છે. તેથી કયારેક કયારેક, આપણાથી છાને, તેના સાસરા અને સાળાઓ સાથે, જેનેના મંદિરમાં અને ઉપાશ્રયમાં પણ જવા લાગે છે. આ સંસારને ધિક્કાર અપાય તેટલા ઓછા છે. મહાપુણ્યદયથી છવ મનુષ્ય ગતિ પામે છે. આર્યક્ષેત્રમાં અને આર્યકુળમાં જન્મે છે પણ બિચારા આત્મા ઉપર પક્ષપાતના બંધનની બેડીઓ જકડાઈ જાય છે. તેથી ઉત્તમ કુળમાં જન્મેલી બાળા હેય, ધર્મશાસ્ત્રને અભ્યાસ કર્યો હોય, જીવાજીવાદિ નવ તત્વ સમજાયા હોય, પુણ્ય પાપના કારણે જાણવા મળ્યા Page #59 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ હોય, હેય-ઉપાદેય, પદાર્થોનું ભાન થયું હોય, તે પણ અનંતકાળની કામ–ભેગોની તૃષ્ણા, બિચારી બાળાઓનું જીવન પરવશ બનાવે છે. જિનમતી બાળામાં વિવેક હતું. વિનયનમ્રતા હતી. વડીલો અને પતિ પ્રત્યે ખૂબ પૂજ્ય ભાવ હતો. આજુબાજુના સાસરીઆસગાઓ પ્રત્યે, પણ વિવેક, વિનયમાં ન્યૂનતા હતી નહીં, તે પણ ધર્મ દ્વેષ, આવા આત્માઓના સુખસંસારમાં, વનના દાવાનળ જેવું કામ કરવા તત્પર થાય છે. “ભાઈ-ભાઈ ઈર્ષા કરે, દેર-જેઠની નાર . શે માં છ ઘણી, ઈર્ષા પૈસાદાર.” ૧ ઈર્ષા પુષ્કળ શ્વાનમાં, ઉક્ષા મહષની' જાતા ગજ-વાનર ઇર્ષા થકી નાશ કરે નિજાત ? ૨ “ જાત જવાસાની જુઓ, ઇર્ષાનો અવતાર ઘનગરવ સાંભળી, સળગી જાય ગમાર ૩ “જુઓ ઘુવડની જાતને, ન ગમે સુરજ સંગ પેસે પર્વતકંદરે, ઊગે દેવ પતંગ ” ૪ “સાસુ ને સસરા વળી, નણંદના સમુદાયો વહુઅરના ગુણ સાંભળી, ચિત્તમાં સળગી જાય છે આ સઘળી ઈર્ષાથકી, ધર્મદ્રેષ મહાદુષ્ટા ઘર્મીને દુઃખ આપવા, રહે હમેશાં પુષ્ઠ 2 સતીસુભદ્રા શ્રાવિકા, જૈનધર્મ ઘરનાર પણ સાસુને નણદીઓ, ઇર્ષાને અવતાર ઘર્મષિ ચિત્તધારીને, આખું કુલટાઆળ સતી કમેટી જોઈને, નગર થયું ઉજમાળ ૮ બધી પળ ચંપાતણી સતી ઉઘાડી કીધા જિનશાસન પરભાવના, સતીએ ડંકા દીધ” ૯ " છે જિનમતીના સાસુ-સસરા અને ગામમાં જ પરણાવેલી, પ્રૌઢવયવાળી જિનમતીની નણંદ, અવારનવાર ભેગા થાય ત્યારે, જિનમતીના ખૂબ વખાણ કરતાં હતાં. પરંતુ વચમાં વચમાં, તેના ધર્માનુષ્ઠાનની સૂગ પણ હાજરી આપી જાય, ત્યારે બધા ગુણવર્ણને ઉપર પાછું ફરી જતું હતું. ગુણ મુખ્યત્વે દેશનાં વર્ણને અમુક દિવસ ચાલ્યા પછી, ગુણાદર નબળા પડવા લાગ્યો. દોષને આદર વધ્યો. . “સમકિતગુણ પ્રકટયા પછી, સઘળાદોષ દબાયા સિંહના એક જ નાદથી, પશુઓ ત્રાસી જાય - ૧ ગુણરાગી સમાપ્તિધરા ગુણ દેખે ત્યાં જાય ગુણ આદર ભૂલે નહીં, ગુણ તન્મય થઈ જાય” ૨ “મિથ્યાષ્ટિજીવને સંસારે બહુરાગાદેવ-ગુરુને ઘર્મમાં પરંપરા અનુવાદ (ગતાનુગતિકતા) ૩ “મિયાદષ્ટી છવડા, ધર્મ કરે બહુપેરાપ્રાય અંધપરંપરા રહે ઘેરનાઘેર(ધર્મનું ફલ પામે નહીં) ૪ “મિથ્યાષ્ટિજીવને, નહી પરમારથ જ્ઞાન : અા દરે અંધને, એવાં તસ અનુષ્ઠાન. ૫ છે. પછી તે જિનમતીના વિનય, નમ્રતા, લજજા, શિલાદિ ગુણે ભૂલાવા લાગ્યા, ફક્ત તેણી જેનધર્મ કેમ કરે છે? તેનાં પુસ્તક કેમ વાંચે છે ? તેના બાપના ધર્મના સ્થાનકમાં કેમ જાય છે? તેના દેવની પૂજા કેમ કરે છે? આપણા ગુરુઓને હાથ કેમ જોડતી નથી ? Page #60 -------------------------------------------------------------------------- ________________ ધર્મદ્વેષના કારણેા તથા ધર્મની સમજણુ ૨૫ આપણા પર્વો, બળેવ, નવરાત્રી, શ્રાદ્ધ વગેરે કેમ કરતી નથી? આપણી કથા સાંભળવા કેમ આવતી નથી? આમથેાડે થાડે જૈનધમ પ્રત્યે દ્વેષના કારણે, ઘરમાં અને પછી સમાનધી સગાંવહાલાંમાં, જિનમતીના ગુણા ઢંકાયા અને દેષ ફેલાવા થવા લાગ્યા. આ વાતા, બુદ્ધિધન અને જિનમતીના કાને પણ પહેાંચી, પરંતુ જિનમતીને, જરાપણુ, આશ્ચય કે ગભરામણ થઈ નહીં. તેમ તેણીના પ્રખળ પુણ્યાયના પ્રભાવથી, તેને કોઈ ટોકનાર કે ધર્મકાર્ય માં અટકાવવા સમર્થ પણ થયું નહીં. એટલું જરૂર કે, હવે તેણી પ્રત્યે ગુણાનુરાગ જવાથી, સાસુ–સસરાને, જે વાત્સલ્યભાવ હતા, તે પણ લગભગ અદૃશ્ય થયા હતા. છતાં જિનમતીના પૂજ્યે પ્રત્યેના પૂજ્યભાવ. જેવા ને તેવે રહ્યો હતા. બદલાયા નહી. જિનમતી વહાલીવહુ મટી અળખામણી લાગવાથી, તેણીનાં છિદ્રો શેાધવાં શરૂ થયાં હતાં. પરંતુ બુદ્ધિધનના જિનમતી પ્રત્યેન આદર, જરાપણ ઢીલા પડ્યો ન હેાવાથી, વધારામાં જિનમતીની બધી ધમની આરાધનામાં પ્રોત્સાહન ખૂમ ચાલુ રહેવાથી, સાસુ-સસરા અને નણદનાં ધારેલાં, બધાં દૂષણા ઢાંકેલા પડ્યાં રહેતાં હતાં. એકવાર બુદ્ધિધન કાઈ જૈનાચાર્યનાં વ્યાખ્યાન સાંભળવા ગયા હતા. સસરા પક્ષના માણસા દ્વારા આગળ બેસવા સ્થાન મળ્યું હતું. વ્યાખ્યાન સાંભળ્યું. સંસારની અસારતા સાંભળી. મનુષ્યજન્મની દુલભતા સાંભળી, સુદેવ-ગુરુ-ધર્મની પ્રાપ્તિ પણ દુર્લભ સમજાણી દેવ-ગુરુ-ધર્મના સ્થાનમાં જન્મ મળે તેા પણુ, આ ધર્મ મારે। નથી, પારકા છે. આવા વિચારો રહેવાથી, “ શીરાના ભરેલા ભેાજનમાં કડછી, તાવેથા જેવા ” જીવ કેારા રહી જાય છે. પાતાના ધર્મ પક્ષપાતથી, વીતરાગદેવ નિગ્રન્થ ગુરુજીવદયાપ્રધાન ધર્મો ગમતા નથી. જિનેશ્વરદેવા મનુષ્યજન્માદિ સામગ્રીની દુ`ભતા સૂચવતા ફરમાવે છે કે : ?? चत्तारि परमंगाणि दुल्लहा णीहजन्तुणो । माणुस्सतं सुई सद्धा, संजमम्मि य वीरिथं ॥ १ અર્થ : આ સંસારમાં, ચાર ગતિ ચેારાસી લાખ યોનિમાં, ભટકી રહેલા જીવને, મનુષ્યજન્મ, સાથેાસાથ જૈનધમ, સાંભળવાની સગવડ, સાંભળેલું યુક્તિએથી સમજાયા છતાં, તેજ સાચું છે. શંકા વગરનું છે. આવી શ્રદ્ધા થવી ખૂબ મુશ્કેલ છે. શ્રદ્ધા થવા છતાં ત્યાગવા યેાગ્યા ત્યાગ, અને આચરવા યાગ્યનું આચરણ જીવ વિચારી શકતા નથી, પ્રશ્ન : કહેનાર : નિસ્પૃહ ત્યાગી ઉપકારી આપ્ત પુરુષ હાય છે. ભવ્યજીવાના ઉપકાર માટે જ કહેવાય છે, કહેનાર ગુરુના સ્વાથ દેખાતા નથી. યુક્તિએ અને દલીલેાથી સમજાય તેવું કહે છે. પછી જીવા નથી સ્વીકારતા તેનું કારણ શું ? ઉત્તર : જીવને ધર્મ કેમ ગમતા નથી? તેનાં જ્ઞાની ભગવતાએ ૧૩ કારણેા બતાવ્યાં છે, વાંચા નીચે પ્રમાણે. आलस्स मोहोsवन्ना थंभो कोहो पमाय किविणताय । भय लोग अन्नाणा वक्खेव ડીં મળા | શ્| અર્થ : આલસ્ય, મેાહ, અવજ્ઞા, થંભ, ક્રોધ, પ્રમાદ, કૃપણતા, ભય, શાક, અજ્ઞાન, વ્યાક્ષેપ, કુતૂહલ, રમત, આ તેર કાઢીયા કહેવાયા છે. અને તે ધમ કરવામાં ૪ Page #61 -------------------------------------------------------------------------- ________________ ૨ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માસાઈ મહાવિઘ્ન જેવા છે. તેમાં સૌપ્રથમ આલસ્ય મહાશત્રુ. એવા જોરદાર શરીરમાં આવીને છુપાયા છે કે, વિરાધ ન હેાય, ઈચ્છા પ્રેરણા થાય, સારું લાગે, પરંતુ ધર્મ કરી શકાય નહીં કોઈ કવિ : ‘ માહસ્ય હિ મનુવાળાં, સરજ્જો માનવું: ” બીજો માહ—જીવને, ધનના, પત્નીના, પુત્રાના, કીતિના, માહ આડા આવતા હોવાથી, અને તે તે વસ્તુ વધારવા, મેળવવા, સાચવવા, ભોગવવવામાં નવરા ન થવાથી, ધમ કરી શકતા નથી. ત્રીજી અવજ્ઞા-પોતાના માની લીધેલા દેવ-ગુરુ-ધર્મ સિવાયના, બીજા અતિસારા હોય તે પણ તેના તરફ સૂગ કરે છે, ઉપેક્ષા કરે છે, વખતે નિંદા પણ કરે છે. પછી એને સત્યધમ કેમ ગમે ? ચોથા અભિમાન : પોતાના દેવ-ટુ-ધર્મ જ સારા માનવાથી, અન્યદેવને, અન્ય ધર્મના ગુરુઓને, અન્ય ધર્મની એકાન્ત હીતકારિણી, જીવદયા જેવી કરણી પણુ, તેને ગમે નહી'. તુચ્છ લાગે, અમારા દેવજ સાચા, અમારા ગુરુ સાચા, અમારા કેવળ હિંસામય ધમ પણ સાચા. પાંચમા કૈધ અને ઇર્ષા—આ લેકે આપણા વેદપુરાણા માનતા નથી. આપણા દેવાની નિંદા કરે છે, જગને અકર્તૃક કોઈ એ બનાવ્યું નથી એમ કહે છે. આવાં આવાં કારણેા મનમાં લાવી, ક્રોધ અને ઇર્ષામાં ઘેરાયેલા જીવા, સત્યધ લેવા-સાંભળવા આવતા જ નથી. છઠ્ઠો પ્રમાદ : મદ્ય-વિષય-કષાય-નિદ્રા અને વકથા આ પાંચ પ્રમાદો કહેવાય છે. તેમાં જાતિ વગેરેના ગ, ખાવું-પીવું-પહેરવું-સાંભળવું–ભાગવવું વિગેરે વિષયાની લાલસા. ક્રોધ-માન-માયા-લાભ–ચાર કષાયા, નિદ્રા ધર્મસ્થાનમાં જાય તે પણુ, ઊંઘમાં ડોલ્યા કરે છે. તથા ચારવિથા, સ્ત્રીકથા, ભેાજનકથા, દેશ-દુનિયાની વાતા, અને રાજકીય વાતામાં, જીવ પોતાના વધારાના કીમતી વખત પણ, ખાઈ નાખે છે. ધર્મસ્થાનમાં પણ ભેગાં મળીને વાતા કરે છે. મુઠ્ઠી ડાસી નવરી નારી રાંડેલીની ટની, ભેગાં થઈ વિકથા માંડે, થાય સમયની હેાળી. ૧ શ્રૃંગારાદિ પુસ્તકો, વાંચી બહુ હરખાય; જિનવરનાં વચન વિશે, નાવે પ્રેમ જરાય. * “ નટવિટના જલસા જિહાં; ત્યાં સૌ દાડી જાય, પ્રતિક્રમણ જિનવાણુમાં, જણ એકે નવ જાય.” ૩ પર બાલક પુત્રી તણું, સગપણ થાતું હોય, નાત બધી ભેગી મળે, ઘેર રહે નહીં કાય. * પ્રતિક્રમણ – વ્યાખ્યાનમાં, બુઢ્ઢા – મુઠ્ઠી હોય, વિકથા – નાટક – કાણુમાં, વિષ્ણુ તેડ્યા સૌ કાય. પ સાતમેા કૃપણતા : કમાવાની બુદ્ધિ, ખર્ચ થવાનો ભય, ધમ સાંભાળવા જતાંને અટકાવે છે. Page #62 -------------------------------------------------------------------------- ________________ ૨૭ તેર કાઠીયા જીવને ધર્મ પામતે અટકાવે છે આઠમો ભય : વ્રતપચ્ચખાણલેવાને ભય, પાંચ પૈસા ખર્ચવાને ભય, ઘણે વખત લાગી જવાને ભય, કુટુંબમાં ધર્મ આવી જવાને ભય, જીવને ધર્મ પામતો અટકાવે છે. નવમે શક : ઘરમાં, કુટુંબમાં મરણાદિને શક હય, ધન નાશ થયું હોય, કોઈ એકદમ માંદગીમાં ફસાયું હોય, ચેરને–રાજાને-વેપારમાં નુકસાનને શોક. જીવને ધર્મમાં વિદન નાખે છે. તે | દશમ અજ્ઞાન : આ અજ્ઞાન નામને દશમે કાઠીઓ. જીવમાત્રમાં અનંતકાળથી સર્વ સ્થાનમાં અને સર્વકાળમાં આત્માના પહેલા નંબરના શત્રુનું કામ બજાવે છે. બાકીના બાર ન જ હોય, ફક્ત આ એક અજ્ઞાનની હાજરી હોય તો પણ, સંસાર મહામહેલની એક કાંકરી પણ ડગવા પામે નહીં. પ્રશ્ન : પશુઓમાં અજ્ઞાન હેય, એ સમજાય તેવી વાત છે. નારકીઓ પરવશદશા અને મહાભયંકર દુઃખમાં ઘેરાએલા હોવાથી, “મહાદુઃખી” પણ પિતાનું હિતાહિત ન વિચારી શકે, તે બરાબર સમજાય તેવું છે. પરંતુ દેવો મતિ-શ્રુત-અવધિ (મિથ્યાદષ્ટિ ને વિભંગ) જ્ઞાન પામેલા હોવાથી, તેમને અજ્ઞાની કેમ કહેવાય? તથા મનુષ્યો પણ કેટલાક મહાવિદ્વાને, વકીલો, બેરિસ્ટર, ન્યાયાધિકારીઓ, પ્રધાને, અમાત્ય, શેઠીઆઓ, શાહુકારો, હજારમાં આગળ બેસનારાઓ, અધ્યાપકેમાસ્તર, હેડમાસ્તર, આખા ગામને, શહેરની-નગરની આગેવાની પામેલાઓને અજ્ઞાની કેમ કહેવાય? विषयप्रतिभासं, चात्मपरिणतिमत् तथा। तत्वसंवेदनंचैव, ज्ञानमाहुर्महर्षयः॥ અર્થ : જ્ઞાનના ત્રણ-પ્રકાર કહ્યા છે. વિષયનો બેધ કરાવનારું જ્ઞાન, ગુરુઓ પાસેથી, નજરે જોવાથી, કાને સાંભળવાથી અને બુદ્ધિના ક્ષપશમથી, ખગોળ, ભૂગોળ જ્યોતિષ, શિલપાદિજ્ઞાન, ઔતપાતિકી, વૈનાયિકી, કામિકી, પરિણામિકી, બુદ્ધિદ્વારા, વસ્તુઓ સમજી શકે, સમજાવી શકે, આ બધાં જ્ઞાન વિષય પ્રતિભાસમાં અન્તર્ગત થાય છે. પ્રશ્નઃ વિષયપ્રતિભાષ જ્ઞાનથી જગતના પદાર્થોનું ભાન થાય છે, નિત્યાનિત્ય, ત્યાજ્યત્યાજ આદિ સમજણ મળે છે. તે પછી બુદ્ધિમાન ભૂલા પડે તે કેમ માની શકાય? ઉત્તર વિષયપ્રતિભાષ જ્ઞાન, સમક્તિધારી જીવને, સત્ય સ્વરૂપ જ સમજાવે છે, અને તેથી સારાં-ટાને તુરત ખ્યાલ આવી જતાં, બેટું છોડીને, સાચાને આદર કરે છે. પરંતુ મિથ્યાષ્ટિજીવને વિષયપ્રતિભાષજ્ઞાન ( નવપૂર્વ ઝાઝેરું જ્ઞાન થાય તો પણ ) દષ્ટિ અવળી હોવાથી, સંસારની તરફ ઢળેલી હોવાથી, ભવાભિનંદી દશાનું જોર હોવાથી, સંસારના પૌગલિક સુખોને રાગ, ઠાંસીઠાંસીને ભરેલો હોવાથી, સુદેવ-સુગુરુ-સુધર્મની શ્રદ્ધા આવવા દેજ નહીં. તેથી બાહ્યક્રિયાઓ વખતે આચરે. જૈનમુનિપણું પણ આદરે, શાસ્ત્રો પણ ભણે, તીવ્ર વ્રત તપ કરે. પણ ઘણી ઊંડાણમાં ભવાભિનંદી દશા બેઠેલી હોવાથી જેમ મહાભયંકર વમનના રોગીને, ઘેબર જેવાં અમૃતભેજન ભાવે નહીં અને ભાવે તો પેટમાં ટકે નહીં. તેમ શ્રીવીતરાગ શાસનની રત્નત્રયી, આત્મા સાંભળે તે ગમે નહીં. અને ગમે તે પણ સ્વર્ગાદિનાં સુખ મેળવવાના ધ્યેયથી, આચરે પાળે પણ ખરી. પરંતુ ઘાણીના બેલની પેઠે Page #63 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માઈિ ફ્રીશ્રીને પાછા ઘેરના ઘેરની પેઠે, ફરીફરીને સંસારમાં જ પટકાવાનું ચાલુ રહે છે. માટે મિથ્યાર્દષ્ટિનું વિષય પ્રતિભાષજ્ઞાન માત્ર જગતની માનપાન મોટાઈ અપાવે; પરંતુ સંસાર ઘટે નહીં. ૨૮ ખીજું-આત્મપરિણતિમત્ જ્ઞાન આત્માને જ ઊંચા લાવવાની પ્રેરણા કરે છે. ચારે ખાજુ સંસારની અસારતા જ દેખાડે છે. સંસારને અંધારા કૂવા જેવા સમજે છે. ઝેરીવૃક્ષની છાયા જેવા, કાંઠા અને વહાણુ વગરના મેટા સમુદ્ર જેવા, ચારો સર્પ અને રાક્ષસેથી ભરેલી અટવી જેવા સ`સાર સમજમાં આવે છે, અને ક્રમસર આત્માને મેાક્ષની નજીક જ લઈ જાય છે. ત્રીજું જ્ઞાન તત્ત્વસ વૈદનજ્ઞાન છે. આત્માનાં સાચાં તત્ત્વાના આંહી પ્રકાશ થાય છે. કરવા–ચેાગ્ય અને ત્યાગવાયેાગ્ય આંહીં ખરાખર નક્કી થઈ જાય છે, અનિત્યાદિભાવનાનુ આંહીં તાદાત્મ્ય પ્રકટ થાય છે. મૈગ્યાદ્વિભાવનાએથી આત્મા તમેાળ બને છે. સ્થિરાકાન્તાપ્રભા અને પરા આત્માની દૃષ્ટિએ આંહી સૂવિકાસી કમલની પેઠે ખીલે છે. એટલે આત્મસ્વરૂપની વાસ્તવિકતાને ખ્યાલ કરાવે તે જ્ઞાન કહેવાય છે, માત્ર જગતના પદાર્થો બતાવ્યા સિવાય, આત્માના ભવાભિન દિપણામાં, જરાપણ ફેરફાર લાવે જ નહીં. તેવાં જ્ઞાનાને સાચા સ્વરૂપમાં અજ્ઞાન તરીકે ઓળખાવ્યાં છે. પ્રશ્ન : જ્ઞાન-અજ્ઞાનની સાચી વ્યાખ્યા સમજાવી શકે છે ? ઉત્તર : શ્રીજિનેશ્વર પરમાત્માએ જ્ઞાનની વ્યાખ્યા કરતાં સમજાવ્યું છે કે, આત્મસ્વરૂપને સમજાવે, આત્મસ્વરૂપની સમીપમાં લાવે અને આત્મસ્વરૂપમાં તન્મય બનાવે, તે જ્ઞાન કહેવાય છે. आत्मानमात्मना वेत्ति, मोहत्यागाद्द य आत्मनि । तदेव तस्य चारित्रं । तद्दज्ञानं तद्द दर्शनं ॥ १ ॥ અને કેવળ સંસારના પૌઢગલિક સુખામાં જ પ્રેરણા કરે, પાંચ ઇન્દ્રિયાના ૨૩ વિષયાના તળવામાં અત્માને ડુબાડી નાખે, તેને જ્ઞાન કેમ કહેવાય ? અર્થાત્ અજ્ઞાન જ કહેવાય. પ્રશ્ન : બુદ્ધિશાળી હોય, હજારાને હરાવી શકે તેવા હોય, લાખા ગાથાઓ કે Àાકા, કઠાગ્ર ભણેલા હોય, હારા કે લાખા માણસાની સભામાં સિંહની માફક ગર્જના કરી શકતા હોય, હજારા કે લાખા માણસે જેમના ભક્તો હોય, ગુણગાન કરતા હોય, પગેામાં પડતા હોય, પ્રભુ તરીકે માનતા હોય, તેવાઓને અજ્ઞાની કેમ કહેવાય ? ઉત્તર : જ્ઞાનિએ કોઈને નામવાર અજ્ઞાની કહેતા નથી. પરંતુ એમ કહે છે કે किं ताए पडिआए पयकोडिए पलालभूयाए । जइ तीयं न नायं, परस्स पीडा न कायव्वा ॥१॥ અર્થ : ખીજાને દુ:ખ થાય તે ખેાટુ' છે, પ્રાણિમાત્રને દુ:ખ આપવું નહીં ખીજાને દુ:ખ આપવું તે મહાપાપ છે. આટલું પણ સમજી શકાય નહી. તેા પછી પાદડાના સમુહ જેવા કાડો પદો કે ગાથાઓ ભણવાથી શું ફાયદા ? * અર્થાત્-ભણેલા આત્મા પોતાના સ્વાર્થ માટે, ખીજાને દુ:ખ આપે નહીં, પરંતુ પાતે દુ:ખને ભાગવીને પણુ, બીજાને સુખ આપે. તેજ સાચા જ્ઞાનીની ફરજ ગણાય છે. “જ્ઞાન-ધ્યાન-તપ-જાપને, દાન-શીલ-ગુણુરાશ, જીવદયા વિણ જીવનેા, થાય ન આત્મા-વિકાસ,” Page #64 -------------------------------------------------------------------------- ________________ જીવદયા અને હિંસાની સમજણ न सा दीक्ष। न सा भिक्षा, न तज्ज्ञानं, न तत्तपः । न तद्दानं न तदुद्ध्यानं, दया યંત્ર ન વિદ્યતે॥ ॥ અર્થ : જે આચરણમાં પ્રાણીમાત્રની દયા ન હોય, તેવી દીક્ષા હોય, ભિક્ષા હોય, જ્ઞાન હોય, દાન હોય, ધ્યાન હોય કે તપ હોય, તે બધાં નકામાં જાણવાં. ફળ વગરના વાંઝિયાં વૃક્ષ જેવાં સમજવાં, જીવાનુ` રક્ષણ જગતના પ્રાણી માત્રને, મરવાના ભય હાય, અકાળ મરવું નેાય તા, મરણુ ન દેશો કાય. ૧ ભય મોટા મરવા તણા, મરણ સમા ભય નાય, અભયદાન દેનારને, સસ્થાન સુખ હાય. ર મરણ ન ગમતું કોઈને, દુ:ખ પણ ગમતું નેાય, જગતના પ્રાણી સને દુઃખ દેશા નહીં કોય. ૩ પશુ, દેવ ને માનવી, સહુને વહાલા પ્રાણ, આપ સમા સહુને ગણી, કરા સનું ત્રાણ (રક્ષણ), ૪ મરણ-રાગ-ભય-આપદા, સહુને દુ:ખકર થાય, ૫ તે તુજને ગમતા નથી, અન્યને કેમ અપાય ? ચારતિ ષટકાયના, બધાવ સમુદાય, અભયદાન દેવા થકી, પોતે નિર્ભય થાય. F હિંસાની અધમતા હિંસા ભયંકર નાગણી, કરડી જીવ તમામ, અનંત મરણ ઉપજાવતું, આપ્યું એર ઈનામ, હિંસાસમ શત્રુની, મહા ભય કર પાપ, અનંત જીવા પાશથી, જેણે અપાવ્યા શ્રાપ, હિંસાઝેર અમેય, વળગ્યું જાસ શરીર, પટકાણા જઈ નરકમાં સુભ્રમ જેવા વીર. ઘાતકી, વિચાર મનમાં થાય, ક્ષય કરવા ખીજા તણા, પ્રાણી તવ પ્રેરાય. ૧૦ પશ્ચિમે, સુધા ભુજંગમ કાય, ચંદ્ર થકી અગ્નિ ઝરે, હિંસા ધર્મ ન થાય. ૧૧ કાળા ક્રૂર તે ઊગે સૂરજ મર ! સુણતાં દુ:ખ થાય છે, ભય દેખી હથિયાર, S ८ ૯ ૨૯ ધાવ પડે હથિયારના પાડે મહા પાકાર. ૧૨ Page #65 -------------------------------------------------------------------------- ________________ ૩૦ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ મરતાં છ તરફડે, અતિવેદના થાય, ચીસે પાડે બાપડા, જોતા ત્રાસજ થાય. ૧૩ બચવા બહુ બહુ કરગરે, કરેઘણું પકાર,. છતાં પાપિયા જીવને, દયા ન થાય લગાર. ૧૪ મારી નાખું ચિન્તવે, નરભવ પુણ્ય ખવાય, કર ઘરતાં હથિયારને, ત્રણ ભવ પુણ્ય ખવાય. ૧૫ એક મનુષ્યના ખૂનથી, ફાંસી દે સરકાર, લાઇવ વિનાશતાં, નહીં છોડે કિરતાર, ૧૬ માંસ તણા વિક્રય કરે, આમિસ (માંસ) પોતે ખાય, માંસાહાર વખાણતા, ત્રણે. નરકમાં જાય. ૧૭ પિપાંબાઈના રાજ્યમાં, છૂટી ગયાં સહુ લેક, પણ ઈશ્વર (કર્મ) દરબારમાં અલ્પ ન થાશે ફેક ૧૮ પિપા બાઈ નામની રાજાની પુત્રી હતી. તેને બાપનું રાજ્ય મળ્યું હતું તેની મૂર્ખાઈથી દલિલ બાજે ફાવી જતા હતા. ઉપરના છ દુહાઓ લખ્યા છે. તેમાં જીની દયાનું સ્વરૂપ બતાવ્યું છે. અને પછીના બાર દુહાઓમાં, હિંસાની દુષ્ટતા સમજાવી છે. આપણને મરણ, રોગ, દુઃખ, આપત્તિ ગમતાં નથી, તેમ જગતના ઝીણું કે મોટા જીવોને પણ મરવું પસંદ નથી જ. આપણને દુઃખ વગરનું સુખ જોઈતું હોય તે, બીજા જીવ માત્રને, ગાય, ભેંસ, બળદ, પાડા, બકરા, બકરી, ઘેટી, ઘેટા, શકર, કૂકડાં, મરઘાં, માછલાં, કાચબા, ઇંડાં, કેઈને મારશે નહીં, નાશ કરશો નહીં, ખાશે નહીં. તમને ક્ષણ વાર જીભને સ્વાદ પડશે, પરંતુ તે તે બિચારા જીવોની જિંદગી નાશ પામશે. તેને છેદતા-કપાતાં ઘણી ઘણી વેદનાઓ થશે. પ્રશ્ન : હાલતા-ચાલતા-બોલતા-દેડતા–ત્રાસ પામતા જીવોને, મારી નાંખતાં જીવ કેમ ચાલતો હશે? તેના પિોકારે-ટળવળાટ,–તરફડાટ જોવા છતાં આવા જીવોની ગરદન ઉપર છૂરી કેમ ચાલતી હશે ? ઉત્તર : ભાઈ, આપણે અહીં અજ્ઞાન નામના દશમા કાઠિયા (પ્રમાદ)નું વર્ણન ચાલુ છે. અજ્ઞાન એવી ભયંકર વસ્તુ છે કે, તેને બીજાનું દુઃખ જોવા જેટલી કુરસદ હોતી નથી. પ્રશ્ન : જીવ તો નિત્ય છે. અનંતકાળથી સંસારમાં છે. શું તેને અત્યાર સુધી કઈ સાચા ગુરુ મળ્યા નહીં હોય? પિતે પણ કઈ ભામાં બીજાના હાથે મરવાના કડવા અનુભવ નહી જોયા હોય ? ઉત્તર : અજ્ઞાનતાની અધમતા એવી છે કે, એને ચાલુ જન્મના અનુભવો પણ યાદ રહેતા નથી. ચાલુ ભવના ઉપકારે પણ ભુલાઈ જાય છે. સ્વાર્થ પરવશ બનેલા છે, Page #66 -------------------------------------------------------------------------- ________________ ૩૧ તેર કાઠીયાનું સ્વરૂપ ચાલુ જન્મના મહાઉપકારી માતા-પિતાને ભૂલી જાય છે. દુઃખ આપે છે. કાઢી મૂકે છે, ત્રાસ આપે છે. કંસ કેણિકની માકફ માર મારે છે. કેદ પુરે છે. કેઈ કઈ અધમજીએ મહાઉપકારી માતાપિતાને, મારી પણ નાખ્યાના દાખલા છે. - જ્યારે ચાલુ જન્મના તદ્દન નજીકના ઉપકારી, માતાપિતા જેવાઓના ઉપકાર ભુલાઈ જાય છે. તે પછી ગયા જન્મના સારા કે ખટા, અનુભવે યાદ રહે તેવું, અબજો જી પૈકી કેઈકને કુરે એ વાત જુદી સમજવી. આ સંસારના પ્રત્યેક જીવોમાં અજ્ઞાન દશા ઠાંસીઠાંસીને ભરેલી છે. આ વિષયને સમજવા માટે પાનાંઓ ભરાય તેટલું વર્ણન શાસ્ત્રોમાં ઢંકાએલું પડ્યું છે. પ્રસ્તુત વિષય લંબાઈ જતો હોવાથી, આ અજ્ઞાન પ્રકરણને અમે આગળ ઉપર, શક્ય તેટલા વિસ્તા લખવા ઈચ્છા રાખીએ છીએ, માટે જ અહીં આટલું લખી આગળ ચાલીશું. હવે વ્યાક્ષેપ નામને અગિયારમે કાઠિયે (પ્રમાદ) પ્રશ્નઃ વ્યાક્ષેપ શબ્દનો અર્થ શું? ઉત્તર : પહેલો અર્થ અન્ય વસ્તુમાં રસ હોવાથી, અન્ય વસ્તુ અતિસારી હોય તે પણ માણસ જેઈ, સાંભળી, વિચારી શકતો નથી. જેમ મહાવિકરાળ વિષય-પ્રમાદમાં ખેંચી ગયેલાં વા ડૂબી ગયેલા, દેવ, રાજાઓ, ધનવાને, અને પામરે, પોતાના નગરના કે ગામના પરિસરમાં તીર્થકર દેવ પધારેલા, હોય, કેવલી ભગવાન હોય, મહાજ્ઞાની હોય, આખા સંસારનું પાપ ધોવાય તેવું હોય, સર્વ પ્રકારના સંશયોને નાશ થાય તેવું હોય, તે પણ, સમવસરણમાં જતા નથી, આંહી વ્યાક્ષેપ એટલે અન્યચિત્ત નિરાદરતા અર્થ જાણવો. વ્યાક્ષેપને બીજો અર્થ અંતરાય પણ થાય છે, શોક પણ થાય છે. કેઈ જીવ દાનાદિ ધર્મ કરવા ઈચ્છતા હોય તો પણ, નાનામોટા અંતરાયે આવી જવાથી, જીવને ધર્મ સ્થાનમાં કે ધર્મક્રિયાઓમાં જતા અટકાવે છે. જેમ યશધર રાજાને ચારિત્ર અવશ્ય લેવાનું હતું, પરંતુ કુલટા નારી નયનાવલીરાણીના પ્રયોગથી અકાલમરણ સરજાયાથી, દીક્ષા-સુગતિસ્વર્ગ થવાના સ્થાને, પશુ આદિ કુતિઓમાં પ્રયાણ થયું. વખતે ઉત્તમજીવ હોય તો દાન આપવા ઈચ્છા થાય. સગવડ પણ હોય, છતાં અંતરાય આડો આવવાથી દાન આપી શકે નહીં. શીલવ્રત પાળવાની ઈચ્છા હોવા છતાં પરસ્પર દંપતીનું ઐકય ન થાય તો શીલવ્રત લેવાય નહી પળાય નહીં. તપશ્ચર્યા કરવાની તીવ્રભાવના હોય તે પણ, કુટુંબના કારણે, રોગના કારણે, વીર્યાન્તરા તપ કરતાં અટકાવે છે. હવે કુતૂહલ નામને બારમે કાઠિયે (પ્રમાદ) આત્માને, ધર્મ કરવામાં વિક્ષેપક બને છે, અને તેથી મોટાભાગે,-મિથ્યાદષ્ટિ ધર્મગુરુઓનાં, કુતૂહલપષક અસત્યથી ભરેલાં, ઉપજાવી–ગોઠવેલાં શાસ્ત્રો, સાંભળવાના રસમાં, નાટક, સિનેમા, ભવાયા, ગાળાઓ, છબીઓ, નટડાઓ, નૃત્યકીઓ, ગાયિકાઓના જલસાઓમાં આકર્ષાયેલા છે, આત્મકલ્યાણકારક સુગુરુઓનાં અમૃત જેવાં વાક્યોથી વંચિત જ રહે છે, સાંભળી શકતા નથી. આ સિવાય સંસાર વધારનારાં સ્ત્રીકથા, ભેજનWા, દેશકથા અને રાજસ્થાઓથી ભરેલાં પેપ, દૈનિકે, સતાહિકે, પાક્ષિક, માસિક વિગેરે છાપાંઓના રસમાં રંગાએલા Page #67 -------------------------------------------------------------------------- ________________ ૩૨ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ છો, પિતાને વધારે પડતા વખતને બધા ઉપગ, ગુજરાતી, હિન્દી, મરાઠી, ઇંગ્લિશ છાપાંઓ વાંચવામાં ખરચી નાખે છે. હવે રમત : રમત-ગમત નામને છેલ્લે ક્રીડામય કાઠિયે (પ્રમાદ) કીડાના ઘણા પ્રકાર છે. આ રમત-ગમત કીડાપ્રાયઃ બાળકને વરેલી હોવા છતાં રાજા-મહારાજાઓ, શ્રીમંત અને અધિકારીઓમાં પણ વ્યાપેલી હોય છે. અને તેથી રાજામહારાજાઓ, પ્રાયઃ શિકાર જેવી અધમ રમતમાં પિતાના પુણ્ય અને સમયની બરબાદી કરવા સાથે આશ્રિતને અને પિતાના પરિવારને, પાપાચાર કરવાના પ્રેરક બને છે અને બિચારા હજારો મૂંગા જી હરિણ, સસલાં, શકર, રોઝ, ગેંડા, ઉપરાંત સિહ-દીપડા-વાઘ-સાવજના પ્રાણોની બરબાદી સરજાવે છે. વળી માંસની લોલુપતા વધવાથી, તથા પિતાને ચલાચલ-લક્ષ વિધવાની કલામાં નિષ્ણાત થવા માટે, આકાશમાં ઊડનારાં પક્ષીઓને નાશ કરવા પ્રેરાઈને, ધનુષબાણના પ્રયોગોથી, ગેફણ–ગોળાના પ્રયોગોથી, બંદૂકગળીના પ્રયોગથી, પિતાના શિકારની રમતમાં પુણ્યસમય અને પારકા પ્રાણાની બરબાદી કરે છે. - આ શિકાર એવી દુષ્ટ અને મહા ભયંકર કુટેવ છે કે, જેના વ્યસનના કારણે પાંડવો અને કૌરવોના પ્રપિતામહ, શાન્તનુરાજાને ગંગા જેવી સતી-શ્રાવિકા. રૂપવતી, કુલવતી શીલવતી યુવતી રાણીને વિયેગ ભેગવવો પડયો હતો. પ્રશ્ન : કેટલાંક ધર્મ પુસ્તકમાં, શિકાર એ રાજા-મહારાજાઓને ધર્મ છે, અને માંસાહાર. જગતની અતિસ્વાદિષ્ટ વસ્તુ હોવાથી, રાજાઓ અને શ્રીમંતેનું વહાલામાં વહાલું. ભજન ગણાયું છે. આ બરાબર નથી? ઉત્તર : વીતરાગ જિનેશ્વરદેવોનાં વચન સિવાયનાં, જગતના બધાજ ઋષિ મુનિએનાં વાક્યો, પાપ-પુણ્યની આવક–જાવકને વિચારકર્યા સિવાય, મોટાભાગે વર્તમાનકાળની, અને વર્તમાન જગતની, પસંદગીની મુખ્યતાએ, લખાયેલાં હોય છે. અને તેથી સારા કવિઓએ પણ, પાપના વિચાર કર્યા સિવાય ગજબનાક લખી નાખ્યું હોય છે. જુઓ અજૈન કવિઓના વિચારો. “ વધ્યા ઉંદર હારોહાર, પકડ્યા પણ નહીં આવ્યા પાર, રહે તે માંડે રણજાડ, ધડબડ જાણે આવી ધાડ. ” ૧ ખાસાં કપડાં કરડી ખાય, દીવાની દીવેટ લઈ જાય, એનો એકે નહીં ઉપાય, મીની મળે તે મહાસુખ થાય. ૨—ક. ડ. દા આ કવિ, ઉંદરડા. લોકોને ત્રાસ આપે છે. માટે જે બિલાડી મળી જાય તો લોકોને મહાસુખ થાય. આ સ્થાને મહાસુખની, કેવી ઢંગધડા વગરની, વ્યાખ્યા કરી ગયા છે. એક બાજ ઈશ્વરે જગત બનાવ્યું છે. એમ સ્વીકારીને, તે ઈશ્વરના સર્જનને નાશ કરવાની વાતે લખનાર. પિતાને ઈશ્વર થકીપણ વધારે ડાયા બતાવવા કષીશ કરાય છે. આ પણ એક બુદ્ધિનું દેવાળું જ ગણાયને? Page #68 -------------------------------------------------------------------------- ________________ આત્માના અભ્યંતર કમાણીમાં વિઘ્ન કરનારા ૧૩ કાઠી, જૈનશાસ્ત્રકાર તેા ઉદ્ઘાષણા કરીને ફરમાવે છે કે, ખેલવામાં કે લખવામાં હિંસાની ગંધ પણ આવી જશે તેા, પાપની પરંપરા ચાલુ થશે. કારણ કે લેાકેાને વાંચવાનું, લખવાનું અને સાંભળવાનું પાપવાળું જ વધુ પસંદ પડે છે. જીવેાની દયાનું જ સમન કરનારાં વૈદિક શાસ્ત્રાનાં પ્રમાણેા. 33 यो दद्यात् कांचनं मेरुं, कृत्स्नां चैव वसुधरां । एकस्य जीवित ं दद्यात् नच तुल्यं युधिष्ठिर ! ॥ १ ॥ सर्ववेदान तत्कुर्युः सर्वे यज्ञाश्चभारत ? । सर्वतीर्थाभिषेकाश्च यत् कुर्यात् प्राणिनांदया ||२|| અર્થ : કોઈ માણસ સુવર્ણ ના મેરૂ પર્યંત દાનમાં આપે, અથવા સમગ્ર પૃથ્વીને દાનમાં આપી દે, અને બીજો માણસ એક જ જીવને અભયદાન આપે. આ એમાં અભયદાન મેટું છે. આ પ્રમાણે વિષ્ણુભગવાને યુધિષ્ઠિરને કહેલું છે. ૫ ૧૫ વળી પણ વિષ્ણુભગવાન યુધિષ્ઠિરને કહે છે કે, કોઈ માણસે બધા વેઢાના અભ્યાસ કર્યાં હોય, અથવા કાઈ બધા પ્રકારના યજ્ઞા કરે કરાવે, વળી કેાઈ બધાં તીર્થોમાં સ્નાન કરી આવે, આ બધાં મૃત્યામાં તેવેા લાભ નથી; જેવા લાભ પ્રાણી માત્રની દયામાં છે. આવા બધાં વનામાં, હિંસા પરમો ધર્મઃ કહેવા છતાં, જૈના સિવાય આચરણમાં કાઈ મૂકી શકયા નથી. આવાં શાઓનાં વણુના વાંચવા છતાં, રાજા મહારાજાઓને શિકાર રમવાની પણ તેવા જ શાસ્ત્રોમાં છૂટ અપાઈ છે. આવા રમત-ગમત-કુતૂહલ ઠઠ્ઠા-મશ્કરી-હાસ્યમાં, મનુષ્ય-જન્મના મહા કીંમતી વખત અરમાદ થાય છે. આ મધેા વખત આજીવિકા અંગે અનિવાય કાર્યને છેડીને, કેવળ જ્ઞાન–દન–ચારિત્રના આદર્શો સમજવામાં ખર્ચાય, તેા સ`સારની રખડપટ્ટી અટકી જાય. ગુરુદેવનું વ્યાખ્યાન સાંભળીને, બંને પતિ-પત્ની બુદ્ધિધન અને જિનમતીને, ઘણા આનંદ થયા. અને પેાતાની શક્તિ અનુસાર વિરતિ લેવાની ઇચ્છા થવાથી, શ્રીમતી જિનમતી શ્રાવિકાએ, મન–વચન-કાયાથી પરપુરુત્યાગ સ્વરૂપ, જાવજીવ-દેશ-બ્રહ્મચર્ય વ્રત ગુરુમહારાજ પાસે ઉચ્ચરી લીધું. અર્થાત્ સ્વસ્વામી સિવાય, જગતના પુરુષમાત્રને, મનમાં ચિંતવું નહી', સરાગવચને મેલાવું નહી. સરાગભાવે કાયા વડે સ્પર્શ કરૂં નહીં. અને આ મારા સ્વપતિસ ંતોષ ચતુ અણુવ્રતને અકલત રાખવા, મારા સ્વામીની ગેરહાજરીમાં, અન્ય પુરુષ સાથે એકાન્ત સેવુ' નહી', વાર્તાલાપ કરુ` નહી. શ્રૃંગારી–વિકારી પુસ્તકા વાંચું નહીં, અન્ય પુરુષ સાથે એક આસન ઉપર બેસું નહીં, સ્વામી પરદેશપરગામ ગયા હાય તા, નિત્ય એકાશણું કરું. વિગઈ એ=વિકારી ભાજન જમું નહીં, તાંબુલ ખાઉં નહીં, પલંગ ઉપર સૂઉ` નહીં. શ્રીમતી જિનમતીના આવા નિયમને સાંભળી, ચિત્તમાં ખુબ હર્ષ પામેલા બુદ્ધિધનકુમારે (જિનમતીના પતિ) પણ ઊભા થઈ, ગુરુ મહારાજ પાસે જાવજ્જીવ સ્વદ્યારા સ’તેષ די Page #69 -------------------------------------------------------------------------- ________________ ૩૪. જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ અને પર સ્ત્રી ત્યાગ-ચતુર્થ અણુવ્રત પચ્ચખાણ આપવા પ્રાર્થના કરવા સાથે, હજારો સભાસદોને હર્ષ તરબોળ બનાવે તેવી, પ્રતિજ્ઞાની પ્રાર્થના કરી. આજથી જીવું ત્યાં સુધી, મારી પત્ની જિનમતી સિવાય, મારે બીજી પત્ની પરણવી નહીં. એવું પણ પચ્ચખાણ ઉચ્ચરાઇ.” સભામાંથી સાસરા અને સાળાઓ વગેરેને, અવાજ આવ્યું. બુદ્ધિધનશેઠ! ઉતાવળ ન કરો. કેઈપણ સારું યા ખરાબ કાર્ય કર્યા પહેલા, ખૂબ વિચાર કરવો જોઈએ. આ તે પચ્ચખાણ ( પ્રતિજ્ઞા) છે. લીધા પછી પ્રાણના ભાગે સાચવવું જ પડે છે. નારી જાતિને પચ્ચખાણ હોય કે ન હોય, તે પણ મોટા કુલની ખાનદાન માબાપની બેટીને બીજે પુરુષ ખપે નહીં. પરંતુ પુરુષ આવું પચ્ચખાણ કેમ લઈ શકે? પુરુષને કેઈ આપવા આગ્રહ કરે તે, એકની જગ્યાએ બે-ત્રણ-ચાર–આઠ–બત્રીસ વગેરે સ્ત્રીઓ પરણે તો, તેની નાનપ નથી પણ મોટાઈ છે. જુઓ? ઘનાજી-શાલિભદ્રજી – મેઘકુમાર – સુબાહુકુમાર વગેરેના શાસ્ત્રોમાં અને ઇતિહાસમાં, સેંકડો હજારો દાખલા છે. તે તે મહાપુરુષે. ઘણી પત્નીઓ પરણ્યા છે. શ્રીમંત અને રાજા મહારાજાઓના આ બધા પુણ્યપ્રક ગણાયા છે, અમારી સલાહ છે કે, ઉતાવળ ન કરો. આવું પચ્ચખાણ ન લેવાય. શ્રીમાન બુદ્ધિધન શેઠને ઉત્તર મેં આચાર્ય ભગવાનની વાણી સાંભળી, મારા મનમાં જેટલું સમજાયું તેટલું સચોટ થયું છે. હું જે કાંઈ બોલ્યો છું. તે વિચાર કરીને સાચવી શકવાની મારી શક્તિ-તાકાત વિચારીને બે છું. ગુરુ મહારાજ પાસે પ્રાર્થના કરી છે. મારી લાયકાત ન સમજાય, હું જન્મ જેન નથી. તેવું લાગે. અને પચ્ચખાણ ન આપે તે પણ મારાં વચનોથી હું બોલ્યો છું. તે મારી પ્રતિજ્ઞા, આરસમાં કતરેલા અક્ષરો સમાન રહેશે. જ્ઞાની ભગવતે ફરમાવે છે કે, अलसंतेण सज्जणेण, जे अक्खरा समुल्लविआ। ते पत्थरटक्कुकिरियव्व, न अन्नहा हुंति ॥१॥ અર્થ : આલસ્ય, બેભાન કે ઉતાવળથી, સજજન આત્મા. વખતે કાંઈ પણ બોલી જાય, તે પિતાના બેલાએલા શબ્દો, આરસની શિલામાં ટાંકણ વડે કોતરેલા અક્ષરોની પેઠે, બદલાઈ કે ભૂંસાઈ જતા નથી. બુદ્ધિધનકુમારની, અને શ્રીમતી જિનમતીની, જ્ઞાનથી સંપૂર્ણ ગ્યતા સમજીને, ગુરુમહારાજે પચ્ચખાણ આપ્યાં. વ્યાખ્યાન સંપૂર્ણ થયું. સભા વિખરાઈ સૌ સૌના સ્થાને ગયાં. આજની આ બે પતિ-પત્નીના પચ્ચખાણની વાતો પણ, ગામમાં ફેલાઈ ગઈ. સૌ કઈ તિપિતાની બુદ્ધિ અને શ્રદ્ધા અનુસાર વાતો કરી જંપી ગયાં. બુદ્ધિધનનાં માતાપિતા-ભગિની અને સમાનધમી સગકુટુંબીઓમાં, જિનમતીની પ્રતિજ્ઞાની નિન્દા-અનુમેહના કશું ન થયું. કારણ નિંદા કરવા જેવું કશું હતું નહીં. પરંતુ Page #70 -------------------------------------------------------------------------- ________________ 1 કપ આદર્શ દંપતીજીવન અને સંપની કસોટી જૈનધર્મનાં પચ્ચખાણે જ ગમતાં ન હોય, પછી અનુમોદના શા માટે? પરંતુ બુદ્ધિધન જૈનાચાર્યના વ્યાખ્યાનમાં ગયે જ શા માટે? ખેર! ગયે તે આવી પ્રતિજ્ઞા કેમ લેવાય? માતાપિતા અને પરિવારમાં ટીકાટિપણે ખૂબ થયાં. પણ દીકરો એકનો એક, વળી પાંચમાં પુછાય તે. ડાહ્યો, ગંભીર, ઠરેલે, વિચારક હોવાથી, એને કહેવાની કેઈની હિંમત ચાલી નહીં. પરંતુ બુદ્ધિધનનું જૈન ધર્મસ્થાનમાં ગમનાગમન, અને વધુ પડતા જૈન ધર્મમાં પ્રવેશ તેવાઓને ગમતો ન હતો. એકવાર બુદ્ધિધન. સરખા મિત્ર સાથે ફરવા ગયેલે. મેડી રાતે ઘેર આવ્યા, ઘણી સુધા લાગેલી હોવાથી, બારેબાર પત્નીના ઓરડામાં આવ્યું. મહાસતી જિનમતી. પિતાના સ્વામીની રાહ જોતી, જમીન ઉપર બેસીને, દીવાના પ્રકાશે ધર્મનાં પુસ્તક વાંચતી હતી. પતિને પ્રવેશ થયો. અને જિનમતીએ ઊભી થઈને સન્માન આપ્યું. બુદ્ધિધને કહ્યું, વહાલી ! મને સુધા લાગી છે. હમણાં જ રસોઈ બનાવી મને જમાડ. - જિનમતી–સ્વામીનાથ ? આપ ખૂબ થાકીને આવ્યા છે. સુધા ઘણી લાગી હશે! અને રસોઈ થતાં વાર લાગશે. માટે આપને અનુકૂળ લાગે તે, આપણા ઘરમાં તાજાં બનાવેલાં પકવાના ડબ્બા ભરેલા છે, સ્વાદિષ્ટ છે, ઘણું પ્રકારના મેવા તૈયાર છે. ફળ પણ રસાળ, સ્વાદુ, અનેક જાતનાં હાજર છે. પછી આપની જેવી ઈચ્છા. બુદ્ધિઘન ખૂબ આનંદથી હસતાં હસતાં કહે છેઃ તારી યુક્તિ હું સમજી ગયો છું. તું શ્રાવિકા છે. રાત્રિભેજન તું કરતી નથી. માટે મને રાત્રિભેજન છેડાવવા યુક્તિથી બોલે છે. - બરાબર છે. રાત ઘણું ગઈ છે. થેડી નિદ્રા લેશું. થાક પરિશ્રમ ઊતરી જશે. રાત્રિભજનના પાપથી અને રઈના આરંભથી, બચી જવાશે. તારી બુદ્ધિને ધન્યવાદ છે. મહાપુણ્યને ઉદય હોય, તેને જ આવી પત્ની મળે છે. કહ્યું છે કે कार्ये दासी रतौ रंभा, भोजने जननी समा,। विपत्तौ बुद्धिदात्रीच, सा भार्या भुवि दुर्लभा ॥ અર્થ : સ્વામી પાસે દાસીની પેઠે કાર્ય બજાવે, સ્વામીના કાર્યમાં આલસ્ય કરે નહીં, તથા રંભા-ઉર્વશી-મેનકા જેવી ખૂબસૂરત હોય. જમાડવામાં. જનની–માતા જેમ પોતાના બાળકને વાત્સલ્યથી જમાડે છે, તેમ સતી. પિતાના પતિની પાસે બેસી, પસંદ પડે તેવું ડું થોડું પીરસે છે. અને ભૂલ થાય ત્યાં, અનુપમા દેવીની પેઠે, કાર્યને નિકાલ આવે તેવી, પિતાના સ્વામીને પસંદ પડે તેવી વિનયથી ભરપૂર શિખામણુ–સમજણ પણ આપે છે. પ્રશ્નઃ જિનમતીએ માયા કરી, બુદ્ધિધનને ભૂખ્યા રાખ્યાનું વર્તન, ઠગાઈ ન કહેવાય? ઉત્તર : જિનમતીએ માયા કરી નથી પરંતુ વિવેક કર્યો છે. જેમનાં મન પરસ્પર મળેલાં હોય, તેવી સતી નારીએ. પતિને ઠગે એવું પ્રાણાન્ત પણ કેમ બને? Page #71 -------------------------------------------------------------------------- ________________ ૩૬ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ પ્રશ્ન : બુદ્ધિધને જમવા ખૂબ ઈચ્છા હતી. છતાં જમાડ્યા નહીં. તે શું સતી નારીને ઉચિત ગણાય? ઉત્તર : જમાડવાની સેવા થકી પણ, રાત્રિભોજનનું પાપ ઘણું છે. જમવામાં પાપ છે. એટલું જ નહીં, રાત્રિભોજનથી શરીરને પણ, મોટું નુકસાન છે. ભલે દુનિયાનાં હજારેલા માણસો રાતનાં જમતાં હોય, પરંતુ નીતિ અને આરોગ્ય બંને રાત્રિભોજનની ના પાડે છે. જુઓ નીતિ, “દાન, સ્નાન, આયુધ ને ભેજન એ રાત્રે નવ કીજે છે. ” પ્રશ્નઃ મહાસતી નારીઓ. પતિનું વચન પાળે નહીં, ક્ષુધાતુર પતિને, યુક્તિઓ બતાવીને જમાડવા જેટલી સેવા પણ આપી શકે નહીં, પછી તેનું સતીપણું કેમ ઘટી (રહી) શકે? વળી અતિક્ષુધાતુર દશા હોવા છતાં, બુદ્ધિધન જરાપણ ચિત્તમાં દુર્ભાવ ન લાવ્યા, તે તેની મહાનુભાવતા કેટલી? ઉત્તર : જિનમતી સાચી સતી નારી હતી, તથા બુદ્ધિધન શેઠ પણ એક સજજન આત્મા હતો. આ બંને પતિપત્નીનાં ચિત્ત પરસ્પરના આત્માઓમાં, દર્પણની જેમ પ્રતિબિંબિત થયેલાં હતાં. મહાસતી જિનમતી સુશ્રાવિકા હતી. રાત્રિભોજન કરવું-કરાવવું મહાપાપનું કારણ છે, કારણ કે, આકાશમાં ઊડતા અનેક પ્રાણુઓ, અગ્નિમાં, પાણીમાં, અને રંધાતી રઈમાં પડીને, મરણ પામે છે, માટે જ પૂર્વાચાર્યો ફરમાવી ગયા છે કે “નૈનનમોનનં જ મનની વાત અર્થ : જેનેએ રાત્રિભોજન કરવું નહીં. જીવમાત્રની દયા પાળવાના અથી આત્માએ, રાત્રિમાં જમવું વ્યાજબી નથી. જિનમતી આવું સમજેલી હોવાથી, પિતે જિંદગીભર રાત્રિ ભજન ત્યાગેલું હોવા છતાં, “નારીને અવતાર પરાધીન છે,” તેથી પતિને ગમતું સમજાવી, રાત્રિભોજન છોડાવવા તેણીને શક્ય પ્રયાસ ચાલુ હતા. બુદ્ધિધન પણ પત્નીને દુઃખ ન થાય તેવું જ વર્તન રાખતે હતે. નીતિકારોએ પતિપત્નીને, પરસ્પરના વિશ્વાસુ મિત્રે કહેલા છે. કહ્યું છે કે: अत्यागसहनो बन्धुः, सदैवानुमतो सुहृद् । एकक्रियं भवेन्मित्रं, समप्राण सखा मतः ॥ १॥ અર્થ : ખૂબ મોટા અપરાધને પણ ચલાવી લે તે બંધુ કહેવાય છે. જેમાં દુર્યોધનાદિના બધા અપરાધે માફ કરીને, યુધિષ્ઠિરે દુર્યોધનની પટરાણી ભાનુમતીના પિકારથી, મહાભયંકર અટવીમાં, પિતાની ઉદ્ધતાઈથી, વિદ્યાધરરાજાની કેદમાં પુરાએલા, દુર્યોધન દુઃશાસન વગેરેને અર્જુનને મોકલી છોડાવ્યા હતા. અને હમેશાં સર્વકાર્યોમાં અનુમત રહે, હાજ પાડે, ના કહે જ નહીં. તે સહદ કહેવાય છે જેમ શ્રી ચંદ્રકુમારને મિત્ર ગુણચંદ્ર, જેમ બ્રહ્મદત્તકુમાર (પાછળથી ૧૨ મા ચક્રવતી ) મિત્ર વરધનુ, હમેશ અનુસારનારા હતા તથા એક ક્રિયા કરનાર મિત્ર કહેવાય છે. મિત્ર ધર્મિષ્ઠ Page #72 -------------------------------------------------------------------------- ________________ ૩૭ આવું જેને મત્યું હાય તેનેા મનુષ્ય અવતાર સ્વર્ગ જેવા છે. હોય તેા, પાછળથી અનુગામી મિત્રા પણ ધ પામે છે. જેમ કાર્તિક શેઠે દીક્ષા લીધી, તેજ ક્ષણે, તેમના ૧૦૦૮ મિત્રા સાથેજ દીક્ષિત થયા હતા. થાવચ્ચાકુમારે દીક્ષા લીધી, તેના પણ ૧૦૦૦ મિત્રા સાથે જ સંયમધારી થયા હતા. તથા સમાન પ્રાણવાળે સખા કહેવાય છે. રામ-લક્ષ્મણું, કૃષ્ણે—ખલભદ્ર, આ બધા મહાપુરુષે એક વિના બીજા રહી શકે જ નહીં તેવા હતા. અહીં તે પુરુષ મિત્રાની વાત કહેવાઈ. પરંતુ પતિ-પત્ની, સંત-સતી દંપતીએ પણ ચિત્તમાં પરસ્પરના ભેદનું કારણ, અવિશ્વાસ લાવતા નથી, આવે જ નહીં. કારણ કે, સજ્જન કે દુર્જન તણી, ક્ષણ પણ સંગત થાય, બુદ્ધિમાન નિશ્ર્ચય કરે, પ્રાય: ભુલ નવ થાય. ૧ જેમ વેરી નર કરે, હીરો કાચ ધરાય, કેવલ ચક્ષુયાગથી. શીઘ્ર મૂલ્ય અંકાય. ૨ પતિપત્ની સાથે વસે, વર્ષો વીતી જાય, છતાં ન ઓળખ થાય તે, માણસ કેમ ગણાય ? ૩ માણસને માણસ મળે, પુણ્યાય લેખાય, મલે દેવને દેવતા, નરભવ સફલા થાય. ૪ ઉત્તમ નરને ૨ાસભી, નારી રાસભયેગ, મળે મનુષ્યને કૂતરી, તેના પૂરા ભાગ પ વાચક સમજી શકે છે કે, ગૃહસ્થ જીવનનાં મુખ્ય અંગો કુટુંખમાં સંપ હાય, પતિપત્નીમાં પ્રેમ હાય, પુત્રા વિનયી હાય, શરીર નીરેગી હોય, જરૂરિઆતને પહેાંચી વળાય તેટલી, ન્યાય–સંપન્ન લક્ષ્મીની આવક હાય, સજ્જન મિત્રાની સેાખત હાય, દેવગુરુ ધમ માં અવિડ રાગ હેાય, તેને નરભવ સ્વર્ગ જેવે ગણાય છે. આ વિનયવતી નારી મળે, વિનયપૂર્ણ પરિવાર, રાગ રહિત કાયા મળે, સ્વ સમેા સંસાર, મિત્રો પણ સજ્જન મળે, ન્યાયપૂર્ણ વ્યાપાર, અવિનાશી લક્ષ્મી મળે, સ્વર્ગ સમેા સંસાર જિનવરદેવ પ્રભુ મળે, ગુરુ મહાવ્રતધાર, સર્વ જીવ મૈત્રી મળે, સ્વર્ગ સમેા સંસાર. જિનવાણી શ્રેત્રણે પડે, શ્રાવકના વ્રત ખાર, સમક્તિધર જીવન અને, સ્વર્ગ સમેા સંસાર જીવાજીવ વિચારણા, નવતત્ત્વે વિસ્તાર, ભાવે મારે ભાવના, સ્વર્ગ સમા સંસાર દાન-શીલ-તપ-ભાવના, સમજે સર્વ-પ્રકાર, યથાશક્ય કરે, સ્વર્ગ સમે સ ંસાર. સાત બ્યસન સમજી કરે, સઘળાના પરિહાર, મહાવિગય ત્યાગે બધી, સ્વર્ગ સમા સ’સાર, અભક્ષ્ય ભક્ષણ નવ કરે કર્માદાન (૧૫) પરિહાર અનથ દંડ સેવે નહી, સ્વર્ગ સમેા સ’સાર, સામાયિક પૌષધ કરે, સુપાત્ર દાન સદાય, અભયદાન આપે ઘણાં, જરૂર સ્વગે જાય. જિનવર બિંબ ભરાવીને, સ્થાપે ચૈત્ય ઉદાર, સાધર્મિક ભકિત કરે, સ્વર્ગ સમા સ`સાર. ૧૦ જિનવાણીનાં પુસ્તકો, આગમને અનુસાર, લોગ લખાવે સાચવે, સ્વર્ગ સમેા સંસાર. ૧૧ પંચ મહાવ્રત ઉચ્ચરી, પાળે પંચાચાર, એવા ગુરુ સેવા મલે અલ્પ થાય સંસાર. ૧૨ મહાભાગ્યશાળી વાચક સમજી શકે છે કે, ઉપર બાર કાવ્યોમાં ગણાવેલી સામગ્રી તેને જ મળે છે કે જ્યાં પુણ્યાનુબંધી પુણ્યના જોરદાર ઉત્ક્રય થયા હોય. સતી જિનમતીને ૯ ૧ 3 * મ દ ७ ८ Page #73 -------------------------------------------------------------------------- ________________ ૩૮ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ જરૂર ગયા જન્મની આરાધના હશે કે જેથી, આ બુદ્ધિધન જે મહાભાગ્યશાળી પતિ મળે છે. ના પ્રશ્નઃ જેનશાસ્ત્રોમાં તે અનંતી પા૫ રાશિઓ ઉદય આવે તોજ સ્વીપણું ઉદય આવે છે. તો પછી જિનમતીની ગયા જન્મની આરાધના હશે એવું કેમ કહેવાય ? ઉત્તર : સ્ત્રીપણું એટલે પરવશ દશા-પરવશપણું, તે પાપને ઉદય છે. કહ્યું છે કે, બેટી ને વળી ગાય. દેરે ત્યાં જાય. કશું નવ ચાલે.” નારી હરે હોય, પતિ મળે પત્થર સમો, રેઈ મરે દિન રાત, જન્મ અને નારક સામે પરંતુ સુલસા-રેવતી-દેવકી-રોહિણીદમયંતી-મયણાસુંદરી, જેવા ભ વખાણવા ગ્ય પણ મનાય છે ને ? આવી મહાસતીઓ દેશને, સમાજને, ધર્મને, અને પોતાના આત્માને નિર્મલ બનાવી ગયા છે. સતી જિનમતી અને બુધ્ધિધન શેઠની નિદ્રામય રાત્રી પસાર થઈ ગઈ. પતિપત્નીના ચિત્તમાં પ્રસન્નતા સિવાય કાંઈ હતું જ નહીં. પરંતુ કેટલાય વખતથી, બુદ્ધિધનનાં માતાપિતાને, ધર્મદ્રેષ હેરાન કર્યા કરતો હતો. જિનમતીની જૈનશ્રાવિકાને છાજે તેવી રાત-દિવસની રહેણીકરણી, અને બુદ્ધિધનની તેમાં અનુમતી, અને ઉપરથી સહકાર, અજેન માતાપિતાને કેમ ગમે ? ઘણા વખતથી શોધતા હતા, તે છીદ્ર માતાપિતાને જડી ગયું. બુદ્ધિધન રાતના મોડો ઓવેલો, તે માતાપિતાને ખબર હતી. જમ્યા વિના જ બહાર ફરવા ગયેલે, તે પણ તેમને ખ્યાલમાં જ હતું. ઘેર આવી પત્ની પાસે ગરમ રસોઈ બનાવવા, કરેલી માગણી પણ તેમણે બરાબર ધ્યાનમાં રાખી હતી. અને જિનમતીએ ક્ષુધા મટાડવા કરેલું સમાધાન તેમજ જમ્યા વિના બુદ્ધિધન સૂઈ ગયાનું પણ, માતાપિતાએ લક્ષ્યમાં રાખી લીધું હતું. મુનિ સુવ્રતસ્વામિના ગયા જન્મના મિત્રને અનેક ભવો પશુગતિમાં રખડવું પડયું હતું. મહાસતી અંજનાદેવીને બાવીસ વર્ષ પતિ વિયેગ થયો ઉપરથી કુલટાનું આળ આવ્યું હતું મહાસતી સીતાજીને રાવણના ઘરમાં વસ્યાના કારણે ગર્ભવતી દશામાં વનવાસ મન્ય, મહાસતી રતિસુન્દરીને વેશ્યાને પેટ અવતાર–મહાસતી વિજયસુન્દરીને ભિલ્લ સાથે લગ્ન અને અંધત્વ-શ્રીપાળકુમારને કઢને મહા રેગ-આ બધાં કારણોમાં ધર્મષને માટે ફાળો હતો. દિવસ ઊગતાંજ બુદ્ધિધન અને જિનમતી હંમેશના નિયમાનુસાર માતાપિતાને (પત્નીને સાસુ સસરા) પગે લાગવા ગયાં. આ બંને તે ક્રોધથી ધમધમેલાં હતાં જ. તુરત પિતાએ બુદ્ધિધનને હાથ પકડો. ઊભરે', બોલ? રાત્રે કેમ ન જન્મે ? શું આપણા ઘરમાં અનાજ ખૂટી ગયું છે? લેટ નોતો? ઘી નો'તું? સાકર નો'તી? શાક નો'તું ? બળતણ ને'તું ? Page #74 -------------------------------------------------------------------------- ________________ ઘર્મષ સંસારને દાવાનળ જેવું બનાવે છે અને સુખ દુઃખમાં પલટાઈ જાય છે ૩૯ તું ભલે બાયડીને વશ થઈ ગયું હોય, પરંતુ અમારે તું એકજ છોકરો છે. અમે તને સ ક્ષણવાર મુખ્ય રાખ્યું નથી. આપણા ઘરમાં કોઈ વસ્તુની કમીના નથી, લાખની મિલકત છે. તે પણ તારા ભગવટા માટે છે. વળી આપણું વડીલોની ઈજજત-આબરુ જેવી તેવી નથી. મોટા મોટા ધનવાનો અને દીવાને દીકરીઓ આપવા ઉંબરા ઘસી રહ્યા છે. અમને ઘણા વખતથી, આ વહુની ઉદ્ધતાઈ જરા પણ ગમતી નથી. કયારનું થયા કરે છે કે, તને બીજી બે, ત્રણ, છેવટ એક કન્યા પણ આપણું ધર્મને અનુકૂળ પરણાવીએ. પણ તારી બુદ્ધિ સાવ બહેર મારી ગઈ છે. તું વહુને વશ થઈ ગયો છે. કોણ જાણે, તે શ્રાવકની છોકરીએ કાંઈ કામણ કરાવ્યું હશે? અમારાથી આવું તારી વહુનું વર્તન જોયું જતું નથી.' આપણી ન્યાત-જાતમાં પણ, આપણી આબરૂના કાંકરા થયા છે. આ અમારા દીકરાની વહુ ક્યાંય ન્યાત-જાતમાં, વિવાહ-મરણમાં, ધર્મસ્થાનમાં, કથા પુરાણમાં, ક્યારે પણ કઈ સ્થાનમાં, આવતી નથી. આપણાં ધર્મસ્થાનમાં, અમે દીકરા અને વધુ (વહ) વગરનાં, ઝાડના ઠંઠાની પેઠે, એકલાં બેઠાં શરમાઈએ છીએ. લોકે પૂછે છે, જવાબ આપી શકાતો નથી. છતાં અમે દીકરાના સુખને ખાતર બધું જ ચલાવી લીધું. અને તે ઘણી છૂટ આપી માટે, તારું પણ અપમાન થયું. એ હવે અમારાથી કેમ ચલાવી શકાય? માટે હવે તું હા પાડે કે ના પાડે. અમે આજેજ તારે માટે બીજી કન્યા નક્કી કરી લીધી છે. બોલ શું જવાબ આપે છે? બુદ્ધિધનને ઉત્તર: પૂજ્યવડીલોને મારે શું ઉત્તર આપો. તે વિચારું છું. આપ માને છે તે. આપની પુત્રવધૂને મને કઈ પણ દેષ જણાયે નથી. વિનય, વિવેક, લજજા, શીલ, સંસકારનાં, તમે પોતે પણ ઘણીવાર વખાણ કર્યા છે. આપણે પોતાની દીકરીમાં પણ, આવા ગુણ નથી. આવું તમે ઘણીવાર હર્ષાતિરેકથી બોલ્યાં છો. આપણું કુટુંબના પ્રત્યેક વડીલેને, વિવેક, સેવા, નમ્રતામાં, તેણીએ ઓછાશ આવવા દીધી નથી. પછી તેણીની ભૂલ ન હોવા છતાં, વડીલેએ ઈર્ષ્યા કરવી. તે સુખને કાઢીને દુઃખને નોતરવા સમાન છે. માતા-પિતા કહે છે, વિનય, વિવેક, લજજાદિ ગુણ હોવા છતાં, તેણીને આપણા ધર્મ પ્રત્યેને અનાદર, અને પોતાના ધર્મનો પક્ષપાત, અમને જરા પણ ગમતો નથી. સ્ત્રી જાતિની ફરજ છે કે, પોતાના પતિને ધર્મ, તેજ પિતાને ધર્મ હવે જોઈએ. દીકરી જ્યાં જાય ત્યાં બાપને ધર્મ છોડીને, પતિનો ધર્મ સ્વીકારવું જોઈએ, તે નારી સાચી પતિવ્રતા ગણાય છે. બુદ્ધિધન: આ૫ (મારા ઉપકારી માતા-પિતા)નો અવિનય ન થાય, અને આપણું કુટુંબનો સંપ ઘવાય નહીં, તે પણ આપણા સર્વને મહાન અભ્યદય ગણાય. માણસમાત્ર નાં પુણ્ય લઈને જમે છે. બધી જગ્યાએ પુણ્ય સાથે લઈને જાય છે. આપણું દીકરી સાસરામાં સુખી હોય, એવું સૌ ઈચ્છે છે. આપણે તેણીનું સુખ સાંભળી ખુશી થવાનું હોય છે. તેમ બીજા ગૃહસ્થો પણ પોતાની પુત્રી માટે, ઘરને અને વરને જોઈને. દીકરી આપે છે. કોઈના વિશ્વાસને નાશ કરવો તે શું જેવું તેવું પાપ છે? નિજપુત્રી સુખ સાંભળી, આપણને સુખ થાય, પરણી બેટી પારકી, દુઃખ શાથી દેવાય? મારાં માતાપિતા પાસે હું બાળક, પિતાની પત્નીનાં વખાણ કેમ કરી શકું ? તો પણ Page #75 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ આપના આગ્રહને વશ બની, મારે નાઈલાજ કહેવું પડે છે કે, આવી પત્ની, અથવા આવી પુત્રવધૂ, કોઈ પુણ્યવાન મનુષ્યના ઘેર જ હોય છે. માટે કૃપા કરી, ધર્મદ્રેષના બહાને, બિચારી બાળાના સંસારને, અને આપણું સુખી જીવનને, દુઃખવાળા બનાવવાના વિચારોને તિલાંજલિ આપે. બુદ્ધિધનના પત્નીના પક્ષપાતવાળા વલણને સાંભળી, માતાપિતાના ફોધે મર્યાદા વટાવી અને પુત્રવધૂ પ્રત્યે દ્વેષ, પુત્ર ઉપર ઊતર્યો. પિતા ગુસ્સાના આવેશમાં બોલ્યા, છોકરા ! તારી કઈ પણ દલીલ અમારે સાંભળવી નથી, આ બીજા ધર્મને પાળનારી, પુત્રવધૂ સર્વગુણ સંપન્ન હોય તોપણ, અમારા ઘરમાં જોઈએ નહીં. હજાર વાતની એક વાત : આ છોકરીને તેના પિયર મોકલી દેવાની શરતે, આજને આજ, બીજી કન્યા પરણવાની કબૂલાત હેય તે, અમારા ઘરમાં અમારા પુત્ર તરીકે, તું રહી શકે છે. આ અમારી વાત કબૂલ ન હોય તે, અત્યારે જ પહેરેલા લગડે તમે બને જણું નીકળી જાઓ. બુદ્ધિધનને નમ્રતાપૂર્ણ ઉત્તર : પિતાજી! મારે આપની બધી આજ્ઞા માન્ય રાખવી જોઈએ. પરંતુ ઘણાં વર્ષો પહેલાં એક મહામુનિરાજ પાસે મેં પ્રતિજ્ઞા લીધી છે કે, હવે મારે આખી જિંદગી, બીજી પત્ની પરણવી નહીં. તેથી આપના આવા આગ્રહને હું સ્વીકાર કરી શકતા નથી. માટે મારી આ પ્રતિજ્ઞા ભાંગે એવો આપ આગ્રહ કરે છેડી દેશે? ( પિતા આપણા ધર્મમાં આવી પ્રતિજ્ઞા લેવાય નહીં. વધારે પડતી દલીલે અને ઉત્તરપ્રત્યુત્તર એટલે હવે વખત નથી. પિતામાતાની આજ્ઞા માન્ય રાખવી. અથવા તારે કદાગ્રહ (હઠાગ્રહ) પકડી રાખવે. બેમાં તારું ભવિષ્ય વિચારી ઠીક લાગે છે, જવાબ હમણાંજ આપી દે. બુદ્ધિઘન-પિતાજી, સંતપુરુષેએ પ્રાણના ભેગે પિતાની પ્રતિજ્ઞા સાચવી છે. તો હું તમારા જેવા ઉત્તમ માતાપિતાને સંતાન, પ્રતિજ્ઞા ભંગ કેમ કરી શકું? માટે આપની બીજા નંબરની આજ્ઞાને સ્વીકાર કરી, અત્યારે જ ઘરમાંથી રવાના થાઉં છું. પત્ની જિનમતી અત્યારસુધી પાસેજ મૌન ઊભી હતી, તે કહેવા લાગી : - જિનમતી = સ્વામીનાથ! એક મારા જેવી હઠીલી પત્નીને માટે, આપ આવું સ્વર્ગ જેવું, લક્ષ્મીના નિવાસસ્થાન સમાન, ઘરબાર શું કામ છેડે છે? માતાપિતાની આજ્ઞા શિરોવંદ્ય, કરીને બીજી પત્ની સુખેથી પરણે. હું આપની અને આવનારી મારી લઘુભગિનીની, સેવા બજાવવા સાથે, મારાં પરમ પૂજ્ય સાસુ–સસરાની, સેવા-પગચંપી કરીશ. આપના સમગ્ર કુટુંબની દાસી થઈને રહીશ, અને મારે વધારાને વખત ધર્મધ્યાનમાં વિતાવીશ. આપ માતા-પિતાની આજ્ઞા માન્ય રાખો. મારા રાગની ખાતર, આપના ભવિષ્યના સુખદુઃખનું માપ વિચારો. મને શ્રીવીતરાગ અરિહંતદેવના શાસનની આરાધના મળેલી હોવાથી, જરાપણ દુઃખને કે વિયોગને, અથવા સંસારના કારમા ભેગેને ભય કે અસંતોષ નથી. બુદ્ધિધન = વહાલી પત્ની! મને તમારાજ કેવળ ત્યાગની ચિંતા નથી. પરંતુ મને મારી પ્રતિજ્ઞાને સંપૂર્ણ ખ્યાલ છે. પત્ની અને પ્રતિજ્ઞા બેમાં એકને પણ હું પ્રાણના નાશ સુધી છડી Page #76 -------------------------------------------------------------------------- ________________ ૪૧ બુદ્ધિધનની સાત્વિક દશાનો થયેલ સાક્ષાત્કાર શકું નહીં. આયુષ્ય પૂર્ણ થતાં, પત્ની-પરિવાર અવશ્ય છોડવા પડે છે. પરંતુ સંતપુરુષેએ મરણના ભેગે પ્રતિજ્ઞા છેડી નથી જ. કહ્યું છે કે : प्रमादसंगतेनापि, या वाक्प्रोक्ता मनस्विना। सा कथं दृषदुत्कीर्णाक्षरावलीवान्यथाभवेत् । અર્થ : પ્રમાદથી પણ સજજન માણસોએ, ધર્મને અનુકૂળ કાંઈ વચન બેલી દીધું હોય તે, પથ્થરમાં કોતરેલા અક્ષરની માફક ભૂંસાતું નથી જ. વળી મહાપુરુષે ફરમાવે છે કે જર્જ થrg શિવ ચાતુ, વાસ્તુ પ્રાળr fશ્વનr: થા મા થમેરોકતા વાળી માથાનુ શાશ્વ અર્થ : પુણ્ય ખવાઈ જાય તો, રાજ્ય ભલે જાય, લક્ષ્મી ભલે જાય. અને અવશ્ય નાશ પામનારા પ્રાણ પણ ભલે જાય. પરંતુ સંતપુરુષેના મુખમાંથી નીકળેલી વાણી, કેઈપણ ભેગે પલટાય નહીં. બદલાય નહીં. બધું નાશવંત છે. સંતોની વાણી અવિનશ્વર છે. પની = શ્રીજૈનશાસનમાં, છ આગાર બતાવ્યા છે. તે પૈકીને “દુનિયાળ” માતાપિતાદિ વડીલેના કારણે, પચ્ચખાણ બદલવું પડે તે, વ્રતભંગ ગણાય નહીં. બુદ્ધિધન = મે પણ જૈનાચાર્યોના મુખથી, શ્રીવીતરાગદેવનાં વચન સાંભળ્યાં છે. આગાર એ વ્રતરૂપ મહેલને, પડી જતા ટકાવવાના ટેકા = થાંભલા છે. પરંતુ ગજવેલના મહેલને, થાંભલાની જરૂર હોય નહીં. આવાં ધર્મપૂર્ણ અને સાત્વિકભાવથી ભરેલાં, વચન સાંભળવા છતાં, રડતી દશાવાળી પત્નીને, તેના પિતાને ઘેર રાખીને, ખૂબ દિલાસો આપીને, થોડા જ વખતમાં, ભેગા થઈ જવાની વાત કરીને, મિત્રો પાસેથી પરદેશ જવાનું, થોડું ધન સાધન મેળવીને, પોતાનાં અને પત્નીનાં આભૂષણો પણ, માતાપિતાને આપીને, સાર દિવસે અને સારા શકુને, બુદ્ધિધન પરદેશ કમાવા ચાલ્યો ગયે. જિનમતી મહાસતીએ સતી દમયંતી વગેરેની પેઠે, પતિને પુનઃ મેળાપ થાય ત્યાં સુધી, સ્નાન કરવું નહીં, વાળને સમારવા નહીં, છ પૈકીની એક પણ વિગઈ૩ વાપરવી નહીં. ભૂમિ ઉપર સંથારે જ સૂવું (ગાદલાં પલંગ વાપરવા નહીં.) નિત્ય એકાસણું" કરવું, તાંબુલ ખાવું નહીં, પિતા અને ભાઈ સિવાય કોઈ પુરુષ સાથે બોલવું નહીં વિગેરે નિયમ કર્યા.' - પુણ્યની અનુકૂળતા અને પતિ-પત્નીના, શીલ = સદાચારના પ્રતાપે બુદ્ધિધનને; પરદેશમાં અતિઅલ્પકાળમાં, લક્ષ્મીની ખૂબ જ પ્રાપ્તિ થઈ. ઝવેરાતને વેપાર હાથ લાગવાથી, પિતાની પ્રમાણિકતાથી, રાજામહારાજાઓ અને શેઠ–સાહકારની ઘરાકી જામવાથી, બુદ્ધિધન થેડા જ કાળમાં કેડ સોનામહોરો કમાયા. અને વેલાવેલા વિનવિના પિતાનું ધન સાથે લઈ પિતાના નગરમાં પાછા ફર્યા. મિત્રો અને શ્વસુર વગે તેમને મોટા આડંબરથી પુરપ્રવેશ કરાવ્યો. આ બાજુ કદાગ્રહમાં પરવશ બનેલા પિતાએ, પુત્રીના પુત્રને દત્તક લઈ પિતાને ઉત્તરાધિકારી બનાવ્યું. ' અને તે શેઠના ઘરનો માલિક થયો. તેને પણ પિતાની જ્ઞાતિના, પોતાના ધર્મને પાળનારા, એક શ્રીમંતની પુત્રી સાથે પરણાવ્યો. શેઠે દત્તક લીધેલ ભાણિયે, અને તેની વહ ખૂબ જ ઉદ્ધત હતાં. વિનય, વિવેક, નમ્રતા લજજા બિલકુલ હતાં જ નહીં. ડોસી–ડોસા Page #77 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઇ કાંઈ પણ કહે તો, બંને જણા સામું બેલે, કશું કામ ન કરે, સેવા કરવાની તો વાત જ નહીં. પરંતુ સેવા કરાવવાની જ લાઈન ગોઠવાઈ ગઈ. છેવટે ડોસા-ડોસી કંટાળી ગયાં. પિતાનો પુત્ર અને પુત્રવધૂ યાદ આવવા લાગ્યાં. પિતાની ભૂલના બળાપા-પશ્ચાત્તાપમાં, સળગી, મંદવાડ ભેગવી, મરણ પામ્યાં. ઘેર આ પછી બુદ્ધિધને, માબાપના દુઃખમય સમાચાર સાંભળી, આઘાત અનુભવ્યો. બુદ્ધિધનની લાયકાતથી, રાજા, રાજ્યના અધિકારીઓ અને મહાજન વર્ગો મળીને, નગરશેઠની પદવી આપી. બુદ્ધિધન અને શ્રીમતી સતી જિનમતીએ, સુગુરુને સમાગમ પામી, સમ્યકત્વ-મૂલ બાર વ્રતો ઉચ્ચર્યા. અને ખૂબ સારી રીતે આરાધ્યાં. વળી આ ધર્માત્મા શ્રાવક દંપતીના સદાચાર અને સહવાસ જોઈ, તથા જૈનાચાર્યોનાં વ્યાખ્યાન સાંભળી, ઘણું લેકે નવીન જૈન ધર્મ પામ્યા. સ્વ પરનું કલ્યાણ સાધનારા થયા. આ રીતે બદ્વિધન અને જિનમતી શ્રાવિકાની કથા વાંચનારને સમજાશે કે, ધર્મ કરનાર આત્માઓ ઉપર પણ, કેવા અન્યાય થયા છે, ધર્મ સારો હોય તે પણ, લોકેને સમજવાની ગરજ હતી નથી, અઘમ જે અથવા ધર્માભાસ પણ, અમારે ધર્મ જ સારે આવો હઠાગ્રહ, જગતના સર્વ મનુષ્યમાં, અઠ્ઠા જમાવીને રહ્યો છે, ભૂતકાળમાં અને વર્તમાનકાળમાં, ધર્મની સમજણવાળા થડા હોય છે, અને અધર્મને પક્ષપાત કરનારા ઘણું હોય છે, અને તેથી કેટલાક અધૂરા છ બિચારા, શુદ્ધ ધર્મ પણ બેઈ નાખે છે. વળી ધમષના કારણે, કેટલીક બાળાઓના જાન પણ, જોખમાયા છે. અનાચારી પતિઓના અને સાસુ-સસરાના ત્રાસ પણ ભેગવવા પડ્યા છે. અહીં સતી સુભદ્રા – નર્મદાસુન્દરીર તથા સતી શ્રીદેવી વગેરે બાળાઓની વિટંબણાઓનાં વર્ણને, વાંચનારને ત્રાસ થયા વિના રહે નહીં. અને હમણાં પણ કેટલીક ધર્મ પામેલી બાળાઓ પંચપ્રતિક્રમણ, નવસ્મરણ, ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, છ કર્મગ્રંથ મૂલ અને સાથે ભણેલી, ઉત્તમ કુળમાં જન્મેલી, શીલ ગુણધારિણી, બાળાઓએ પણ, શ્વસુર વર્ગના ઘણા ત્રાસ અનુભવ્યાના, અકાળ મરણ નીપજાવ્યાના, દાખલાઓ પણ, નજરે દેખાયા છે, કાને સંભળાયા છે, પેપરમાં જાહેર થયા છે. ઈતિ ધર્મ અને ધર્મની કેસેટીમાં પાર ઊતરનારા દંપતીની કથા સંપૂર્ણ. ધર્મષ અને ધર્મકર્સટીઓની બીજી એક કથા લખાય છે. શ્રીપુર નામના નગરમાં શ્રીણ રાજાને, ઘણે ખૂબસૂરત દેવરાજ નામા બાલકુમાર પુત્ર હતા. તે કુમારને જેનાર પ્રત્યેક મનુષ્યને, વારંવાર તેનું રૂપ જેવા આકર્ષણ થયા કરતું હતું. પરંતુ કર્મને ઉદય પ્રાણીમાત્રને, રૂપાળા, કદરૂપા, સુડોળ, બેડેળ, કઠોરભાષી મધુરભાષી, એવા અનેક વર્ષો પહેરાવે છે. તે જ ન્યાયથી કુમાર, બલપણું છોડીને યુવાનીમાં પ્રવેશે કે, ધીમેધીમે ચામડી બગડવા લાગી, અને જોરદાર કઢનો રોગ ફેલાઈ ગયું. રાજારાણીએ, ઘણા વિદ્યા બેલાવીલખલૂટ દ્રવ્ય ખર્ચ કર્યું. ઔષધે કરાવ્યાં. પણ પૈસા-પ્રયાસ અને સમય, બધું બરબાદ ગયું. સાત વર્ષો ગયાં. પછી તે રાજા શ્રીષેણે, ગામમાં પડહ વગડાવ શરૂ કર્યો કે, જે માણસ મારા પુત્રને નીરેગ બનાવે, તેને હું ઈચ્છિત ધન આપીશ. Page #78 -------------------------------------------------------------------------- ________________ ઘર્મના દ્વેષને સૂચવનારી મહાસતી મુગસુન્દરીની કથા ૪૩ આ બાજુ આ જ નગરમાં, યશેદત્ત નામના શેઠને શીલાદિ ગુણોની ખાણ, શીલવતી નામની પુત્રી હતી. તેણી શ્રીવીતરાગ શાસનમાં ઘણી જ શ્રદ્ધાવાળી હોવા સાથે ત્રિવિધત્રિવિધ બ્રહ્મચર્ય ધારિણું હોવાથી, કોઈ પુરુષને જોતી પણ નહીં. પરિચય પણ કરતી નહીં. તેણું હજી કુમારિકા હતી. સુયોગ્ય પતિ મળે તો જ પરણવું, અન્યથા નહીં. આ-મનમાં નિશ્ચય હતો. એકદા જિનાલય જુહારીને આવતાં શીલવતીએ. રાજ પુરૂષને પડહ વગાડતા સાંભળ્યા. તેથી પડહ નિવારીને, પિતે રાજકુમાર પાસે ગઈ. અને વિશલ્યાકુમારીની પેઠે, શીલવતીએ પણ, માત્ર પિતાના હાથથી કુમારને સ્પર્શ કર્યો, તે જ ક્ષણે. રાજકુમારના શરીરમાંથી રેગ રવાના થઈ ગયા. અને પહેલા થકી પણ અધિક સુંદરતા અને સુરૂપતા પ્રકટ થઈ. ગયા જન્મના સંસ્કારથી, રાજકુમાર દેવરાજ તથા વણિકપુત્રી શીલવતીનાં પરસ્પર લગ્ન થયાં અતિ સ્નેહાળું દંપતી જીવન શરૂ થયું. રાજાએ પણ દેવકુમારને રાજ્ય આપી સુગુરુ પાસે દીક્ષા લીધી. એકદા રાજા-રાણી (દેવરાજ-શીલવતી) નગરના ઉદ્યાનમાં પધારેલા પિટિલાચાર્ય ભગવાનને વંદના કરવા ગયાં. દેશના સાંભળી, રાજાએ પૂછયું કે, હે ભગવન ? મને કઢનો રોગ કેમ થયો? અને શીલવતીના હસ્તસ્પર્શમાત્રથી તુરત મટી ગયો તેનું શું કારણ? અને અમારે પરસ્પર સ્નેહ કેમ થયા? ગુરુમહારાજ પૂર્વભવ કહે છે, ગયા જન્મમાં, મૃગપુર નામનું એક શહેર હતું. ત્યાં વીતરાગ શાસનમાં, મજીઠના રાગ જેવા રાગવાળે, જિનદત્ત નામે શ્રેષ્ટી રહેતું હતું. તેને મૃગાવતી (મૃગસુંદરી) નામની પુત્રી હતી. માતાપિતાના સંસ્કાર પામીને, તેણમાં વ્રત પચ્ચખાણો કરવાં, સાચવવાં આરાધવા, વિગેરે ધર્મરાગથી સાત ધાતુઓ રંગાઈ હતી. એકવાર તેણીએ ગુરુમહારાજ પાસે ત્રણ પ્રકારના અભિગ્રહ લીધા હતા. , , , ' મૃગાવતી કુમારિકાના ત્રણ અભિગ્રહ :જિનેશ્વરદેવની અહર્નિશ પૂજા કરવી તથા શ્રીવીતરાગના મુનિરાજેને દાન પણ હંમેશ આપવું. આ બે વસ્તુ કર્યા પહેલાં જમવું નહીં. તથા બારે માસ, આખી જિંદગી, રાત્રિએજન કરવું નહીં. પુત્રીના આવા ત્રણ અભિગ્રહ સાંભળીને પિતાને ઘણે આનંદ થવા સાથે, ઘેડો ખેદ પણ થયે. પ્રશ્ન : દીકરી ધર્મની આરાધના કરવા કોઈપણ પ્રકારની પ્રતિજ્ઞા લે, તેમાં રાજ થવાનું હોય કે ઉદાસ થવાનું હોય? . ઉત્તર : કઈ પણ ધમ જીવ આરાધના પામે, તેમાં રાજી થવાનું જ હોય, પરંતુ અભિગ્રહ-બાધા-પ્રતિજ્ઞા લેવી સહેલ છે. પરંતુ મુદત પૂર્ણ થાય ત્યાંસુધી, દેષો લગાડયા સિવાય, સાચવી રાખવી એ ઘણું મુશ્કેલ છે. કારણ કે પામરે પ્રતિજ્ઞા લેતા જ નથી, સવિનાના છ લઈને મૂકી હૈં છે. તથા મહાપુરુષજ સિંહની પેઠે લઈને, સિંહની માફક આરાધે છે. આતો પુત્રી છે. પરવશજીવન છે. વર કે મળશે? ઘર કેવું મળશે ? જર કેવું હશે કે નહીં હોય ? વર-ઘર-જર સારા મળે, તન-મન-ને પરિવાર, તે પુત્રીના ઘર્મને, નાવે વિન લગાર.” Page #79 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ અર્થ : દીકરી માટે જમાઈ ધર્મ મળે, સાસરિયાં ધમી હોય, દ્રવ્યની નિર્વિધ્ર આવક હોય, શરીર પણ નીગ રહે, મનની મક્કમતા રહે, તેવી દીકરીના ધર્મને સ્કૂલના આવે નહીં. પુત્રીના ત્રણ અભિગ્રહ જાણી પિતાએ પણ નિર્ણય કર્યો કે, પુત્રીને માટે વર, અસ્થિમજજામાં (સાતે ધાતુઓ ધર્મથી રંગાએલી હોય) ધર્મવાળો હોય, તેવો જ કરે. પુત્રી મૃગસુંદરીના અભિગ્રહો અને જિનદત્ત શેઠના વિચારો, દેશપ્રદેશમાં ફેલાઈ ગયા. મૃગવતીમાં ધર્મ હતો, સાથે સાથે શીલ વિગેરે બીજા ગુણો પણ પરસ્પર મિત્ર ભાવે ભેગા વસેલા હતા. એકદા વસંતપુરથી, ઘણું કરિયાણું લઈને, દેવદત્ત નામના એક મહા ધનવાનને ઘનેશ્વર નામનો યુવાન પુત્ર, વેપાર કરવા, મૃગપુરમાં આવી, વખાર લઈ વેપાર કરવા રહ્યો હતો. તેણે જિનાલય-ઉપાશ્રય તરફ જતી આવતી, મૃગસુંદરીને અનેકવાર જેવાથી, તેણીની સાથે પરણવાના વિચાર થયા. તે વિચારે પિતાના મિત્રોને જણાવ્યા. અને સાથે સાથે મિત્રો પાસેથી, તેણીના ત્રણ અભિગ્રહો પણ જાણી લીધા. મૃગવતી. અજેનને પરણે નહિ. અને જિનદત્તશેઠ પણ દીકરીને અજેન સાથે પરણાવે પણ નહીં. આવું બધું જાણીને, મૃગવતીને પરણવાની, તાલાવેલી લાગી હોવાથી, ધનેશ્વર બનાવટી શ્રાવક બનીને, જિનાલય જવા લાગ્યા. ઉપાશ્રયમાં જઈને વ્યાખ્યાન સાંભળવું, સાથે જૈનધર્મની ક્રિયા તથા નવતત્ત્વાદિને અભ્યાસ પણ શરૂ કર્યો. બુદ્ધિશાળી હોવાથી બરાબર જાણકાર થયે. આ વાત જિનદત્ત શેઠના જાણવામાં આવી. ધનેશ્વર યુવાન અને ધનવાન હોવાની જાહેરાતતો હતી જ. અને વિશેષમાં આવી ધર્મની આરાધના જોઈને, ઘણા ખુશ થઈને જિનદત્તશેઠે પુત્રીનું સગપણ કર્યું. અને ઘણા મહોત્સવ પૂર્વક પાણિગ્રહણ પણ કરાવ્યું. ધનેશ્વર. કાગ અને શિયાળની પેઠે પોતાનું કાર્ય સાધીને, મૃગાવતીને લઈને, પિતાના નગરમાં આવી, કુટુંબને મળે. મૃગાવતીનાં શીલ-રૂપ-વિનય-વિવેકાદિ ગુણો જોઈ સાસરા પક્ષવાળા ઘણા જ ખુશી થયા. - મૃગાવતી ઉપરની પતિ અને સાસરિયાઓની પ્રસન્નતા, વિજળીના પ્રકાશની માફક, થોડો વખત ટકયા પછી, અંધકારના સ્વરૂપમાં ફેરવાઈ ગઈ. કારણકે ધનેશ્વરનાં માતાપિતા, ભાઈઓ, બહેને અને સગાં કે નાતીલાઓ. બધા જ અજૈન હોવાથી, જૈનધર્મનું નામ પણ સાંભળીને ગુસ્સે થતા હતા. તો પછી મૃગાવતીની ત્રણ પ્રતિજ્ઞાઓ, જિનપૂજા, મુનિદાન, રાત્રિભોજન ત્યાગ, આ ત્રણ વસ્તુઓને તેઓ કેમ જઈ શકે ? સર્વજ્ઞ-વીતરાગને, યથાર્થ ભાષણકાર તીર્થકર જિનાજ, દેખે નહીં ગમાર.૧ “રાત્રી ભજન ત્યાગને જીવદયાની વાત, મિથાદષ્ટિ સાંભળે, પ્રકટે ઉકાપત.” ૨ “ત્રી-ભજન ત્યાગને, જિનપૂજા-મુનિદાન,સંવર-નિર્જશ-પુણ્યનાં, ચક્કસ એહનિદાન. ૩ મૃગાવતી બાલાતણું, આરાધન આ ત્રિક, સાસરપક્ષી સર્વમાં, પ્રણમ્યું ષ પ્રતીક.” ૪ બીજું બધું ભલે સારું હોય, પરંતુ ઘર્મભેદ જગતને ગાંડું બનાવી, ગુણોને દ્વેષનું કારણ બતાવે છે. તેથી મૃગાવતીની જિનપૂજા અને મુનિદાન, અતિ ઉત્તમ હોવા છતાં કુટુંબીઓ જોઈ શક્યા નહીં, અને છેવટે સાસુ-સસરાએ સંભળાવી દીધું. તું તારા પિતાને “ઘેર ચાલી જા.” Page #80 -------------------------------------------------------------------------- ________________ રાત્રિ ભજનના ભયંકર પરિણામને સાક્ષાત્કાર મૃગસુન્દરી આપ બધા ભેગા મળી, મારા પિતાને ઘેર મૂકી જાવ. હું ખુશ છું. અને તમે નહીં બોલાવો ત્યાંસુધી, હું મારા પિતાના ઘેર રહીશ. કુટુંબીઓ ગાડાંડી મૃગસુન્દરીને, તેના પિતાને ઘેર મૂકવા ચાલ્યા. કેટલાક દિવસની મુસાફરી બાદ વચનમાં, એક તેમના સગાનું ગામ આવ્યું. તેના અતિ આગ્રહથી, મૃગસુંદરીના સાસરિયા પક્ષને સમુદાય, તેમના ઘેર ઊતર્યો. બધાનું ખૂબ સ્વાગત થયું. બધાને જમવા માટે રસોઈ બનાવતાં, રાત પડી ગઈ. બધા રાત્રિભેજનના સિદ્ધાંતવાળાં હતાં. અને રાત્રે સર્વને જમવા બેસાડ્યા. મૃગસુંદરીને રાત્રિભેજનના પચ્ચખાણ હોવાથી, તે સતી શ્રાવિકા જમવા ઊઠી નહીં. તેના કારણે ખૂબ ક્રોધાવિષ્ટ થઈને, ધનેશ્વર પણ જમવા બેઠે નહીં. પછી તે તેના માતાપિતા અને બીજા પણ પાંચદશ જણ, ત્યાગથી નહીં, તેમજ મૃગાવતીના માનની ખાતર પણ નહીં, પરંતુ કેવળ ધર્મ દ્વેષથી બડબડાટ કરતા જૈનધર્મને ગાળો ભાંડતા બેસી રહ્યા. બસ, જમનારા જમતા ગયા. અને લાંબા ચત્તાપાટ પડતા ગયા. છેવટે જેટલા જમ્યા હતા, તેટલા બધા વિષના વેગથી મૂછિત થઈ ગયા. અને કલાક-બે કલાકના મહેમાન બની ગયા. આ બનાવથી આખું કુટુંબ મૃગાવતી ઉપર કોપાયમાન થયું, બસ, આ બધાને અમારી પુત્રવધુએ જ કામણ કર્યું છે, જેથી મરણ-શરણ થયાં છે. સતી મૃગાવતીએ ધર્મષ મિટાવવા અને ધર્મની અવહેલના અટકાવવા, કાયસગ કર્યો. શાસનદેવીએ પ્રત્યક્ષ થઈને કહ્યું. આ મૃગસુંદરી સતી છે. શીલવતી છે. તેના વ્રત પચ્ચખાણ નિશ્ચલ છે. તેણીના હાથે પાણી છાંટવાથી બધાનં વિષ ઊતરી જશે. આ પ્રમાણે દેવીના વચનથી, મરવાની સ્થિતિમાં મુકાયેલાં બધાં માણસ, મૃગસુંદરીએ કરેલા જલછંટકાવથી નિર્વિષ થયા, જીવી ગયા. અને સવારમાં પકવાનના ભાજનમાં મોટે સર્પ બફાઈ ગયેલ છે. તેથી બધાને, રાત્રિભોજન ત્યાગ ઉપર વિશ્વાસ થયો. અને પાણીમાત્રની દયા પાળવા માટે, રસેઈ–ચૂલા ઉપર ચંદરે બાંધે જરૂરી છે, એવું ભાન આવ્યું. રાત્રિભજનને સાક્ષાત્ દેષ સમજાવાથી, જૈનધર્મ પ્રત્યે ખૂબ શ્રદ્ધા પ્રકટ થઈ. આખું કુટુંબ ધનેશ્વર તથા મૃગસુન્દરીએ શ્રીજેનધર્મને ખૂબ આરાધ્ય. પ્રાંતે આયુષપૂર્ણ કરીને, દેવલોકમાં ગયાં. ત્યાંથી અવી, ધનેશ્વરને જીવ તું દેવરાજ થયો, મૃગસુંદરી મરી શીલવતી થઈ. ધર્મષ કરવાથી, ધનેશ્વરના જીવ દેવરાજને કોઢ રોગ થયો. અને શીલવતીના માત્ર કરસ્પર્શથી રોગનો નાશ થયે. જ્ઞાનીના વચનથી, જાતિસ્મરણ પામી, વૈરાગ્ય પામી, ચારિત્ર પામી, સ્વર્ગગામી થયા. . ઇતિ ધર્મષ કરનાર ધનેશ્વરનું કુટુંબ અને ધર્મદઢતા ઉપર મૃગસુંદરી કથા સંપૂર્ણ . પ્રશ્ન : રઈના ભાજનમાં મોટા સર્ષ બફાઈ જાય. આ વાત કેમ સાચી માની શકાય ઉત્તર : ઉપરની ઘટનામાં તે ગૃહસ્થના ઘેર મોટું વૃક્ષ હતું. ઉપર સર્પ લટો હતો. નિચે રસોઈ બનાવવા ચૂલો ખોદાયો હતે. અગ્નિની ગરમી અને ધૂમાડાના કારણે ગુંગળાઈ જવાથી, શીરાની રઈમાં પડીને, સર્પ મરી ગયે. તેના બધા શરીરના ઝેરી અવય, શીરામાં ભળી જવાથી, શીરે પોતે ઝેર બની ગયે હતો. ખાનારાં મરી જાય! આ વાત યુકિતથી પણ સમજાય તેવી છે. અહીં એક પ્રાય: વિ. સં. ૧૯૭૧-૭૨-૭૩માં બનેલી હોટેલની હાની વાત લખું છું. જૈનધર્મ પાળનારે છે Page #81 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ - વિક્રમ સં. ઇકત્તેર હોય, અથવા બહોંત્તર-તહર હોય, તે સાલમાં વડોદરા શહેરમાં એક દિવસ, સવારની નિશાળ હોવાથી, ૧૮ કેલેજીયન વિદ્યાર્થીઓ, એક હોટેલમાં ચા પીવા સાથે ગયા. બધાને હોટેલવાળાએ એક સાથે ચાના કપ (પ્યાલા) હાથમાં આપ્યા, તેઓ જલ્દી પી ગયા. તુરત બેભાન અને મૂછવશ થયા. બધા જમીન ઉપર એક પછી એક ઢળી પડ્યા અને મરણ પામ્યા. આ સાક્ષાત્ ઘટના જોઈ હોટેલને માલિક પણ ગભરાયે. તેણે પણ સરકારના ભયથી (સરકાર ખરાબ તે મારે એના કરતાં ચા પીને મરવું શું ખોટું? આવું કાંઈક વિચારીને) ચા પી લીધી અને તે પણ મરણ પામ્યા. પોલીસને ખબર પડી. ત્યાં આવી, તપાસ કરતાં, ચાના ભાજનમાં મોટો સર્પ ઉકળી ગયેલ. એવું માલૂમ પડયું. પ્રશ્નઃ સર્પ. ચાના ઉકળતા વાસણમાં નજીક પણ આવી શકે નહીં તે પછી પડે કેવી રીતે? ઉત્તરઃ હોટેલમાં રાત્રિના અગિયાર-આર–એક વાગ્યા સુધી લોકો ચા પીવા આવતા હોય છે. અને વેચતાં વધેલી ચા, થોડી ઘણી બચત પણ રહે છે. કેઈવાર ઘણી પણ વધી પડે છે. કલાક, બે કલાક, ત્રણ-ચાર કલાક, વિસામે લાગતાં ચાનું ભાજન અને ચૂલે પણ ઠરી જાય છે. આવા પ્રસંગે તરસ્યા કે ભૂખ્યા, ઊંદર કે સર્ષ ત્યાં આવે. ઢાંકણું ખેસવી પાણી પીએ છે, ખાદ્ય વસ્તુ ખાય છે, અને વખતે બીચારા અંદર પડી જતાં, ન નીકળી શકવાથી, બફાઈ–ગુંગળાઈ મરણ પામે છે. પ્રશ્ન: ત્યારે અહીં રાત્રે રાંધેલું ખાનારને હિંસા અને આત્મઘાત બે પ્રકારના ભય ગણાય? - ઉત્તરઃ માટે જ જ્ઞાની પુરૂષોએ રાત્રિભોજનની ચઉભંગી ગણાવી છે. રાત્રિમાં રાંધેલું 'રાત્રિમાં ખાવું. દિવસે રાંધેલું રાત્રિમાં ખાવું. રાત્રિમાં રાંધેલું દિવસે ખાવું. ત્રણે ભાંગાઓ રાત્રિભેજનના ત્યાગવા લાયક છે. ફકત દિવસે રાંધેલ જ દિવસે ખાવું, ચોથે ભંગ શુદ્ધ જાણ. . વળી એક રાત્રિભોજનથી બનેલો બનાવ વિ. સં. ૨૦૧૧માં, રાજકેટ પાસેના ગુંદાસરા ગામની જોડે, વાવડી ગામમાં. રાત્રિના સમયમાં, દહિંના ભાજનમાં, નાને સર્પનકણે પડી ગયેલો, સવારમાં ઉઘાડા પડી રહેલા, તે ભાજનમાંથી દહીં અને જેટલા સીરારાવીને, સાત માણસો ખેતરે ગયા, ત્યાં ઝેર ફેલાતાં બધા જ મરણ પામ્યાં હતાં. વળી એક ત્રીજી ઘટના. પ્રાયઃ ૨૦૧૮-૧૯માં બનેલી છે. બિહારના એક ગામડામાં જાન આવી હતી. દૂધપાકનું ભોજન હતું, સાઠ માણસ જેમ્યા હતા. સુડતાલી ઝેર ચડવાથી મરી ગયા હતા. આવા રાત્રિમાં રસોઈ કરવાના, અને રાત્રિમાં જમવાથી બનેલા આત્મઘાતી સુધીના હજારે, બન થયા હોય છે. સાંભળ્યા હોય છે. જોયા હોય છે. સમજીને રાત્રિભેજન ત્યાગ કરે તે ભાગ્યશાળી, સમજવા. " વળી એક ધર્મષ અને ધર્મના ફલ-સૂચક ઘટના લખું છું. ગિરિનાર પર્વતની નજીક, કેડિનાર નામના ગામમાં, વેદપુરાણાદિ શાસ્ત્રોમાં પ્રવીણ દેવભદ્ર નામને બ્રાહ્મણ રહેતા હતા. તેને દેવિલા નામની પત્નીથી, સોમભટ્ટ નામે પુત્ર હતો. તેને પણ જૈન ધર્મ પામેલા માતાપિતાની પુત્રી, અંબિકા નામની બાળા સાથે પરણાવ્યો Page #82 -------------------------------------------------------------------------- ________________ ધર્મÀષને જ કારણે કુટુંબને લાગેલે ફટકે હતું. તેણી ખૂબસૂરત બુદ્ધિશાલિની, ઉપરાંત પતિકતા અને સાસુસસરાને પણ વિનય સાચવનારી હતી. તેણીને દાન આપવામાં ખૂબ રસ હતો. એકવાર શ્રાધ્ધનો દિવસ હોવાથી, દેવભટ્ટના ઘેર મોટા પ્રમાણમાં ખીર બનાવી હતી. અને ઘણું સગાંઓને જમવા નિમંત્રણ આપ્યું હતું. આ વખતે અંબિકાને વિચારે આવ્યા કે, કેઈ સુવિહિત તપસ્વી વહોરવા પધારે તો, દાન આપી મારો જન્મ સફલ બનાવું. કારણકે, આજે મારા ઘેર ઘણા મોટા પ્રમાણમાં, મહેમાને જમવાના હેઈ, દૂધપાક પણ ઘણે બનાવ્યો છે. સુશ્રાવિકા ભાવના ભાવે છે, એટલામાં કેઈમાસોપવાસી, મહામુનિરાજ વહોરવા પધાર્યા અને અંબિકાએ પણ ઘણુજ આદર-બહુમાન અને ભકિતથી મુનિરાજને પડિલાભ્યા. (નિર્દોષ આહાર પહેરાવ્યો.) આ વખતે અંબિકાના સાસુ-સસરા અને પતિ, સ્નાન કરવા જલાશયે ગયા હતા. અંબિકાને સિદ્ધ અને બુદ્ધ નામના બે નાના બાળકો પણ હતા. આ મુનિને આપેલું દાન, એક નિર્ભાગ્યવતી પડેાસણ જોઈ ગઈ. અને ઉચ્ચ સ્વરે બૂમો પાડીને કહેવા લાગી, અરેરે, આ પુત્રવધૂ બિલ્કલ વહેવારની અજાણી છે. આપણું બ્રાહ્મણને આચાર સમજતી નથી. આજે શ્રાધ્ધને પવિત્ર દિવસ છે. આજે તે હજી પિતૃઓને તૃપ્ત પણ કર્યા નથી. ત્યાં કઈ મલિન વસ્ત્રવાળાને દાન આપીને, આપણું અનાજ અભડાવી નાખ્યું. આમ કરવાથી અંબિકાએ ઘર, શ્રાધ્ધ અને રાંધેલું અનાજ, ત્રણેને અપવિત્ર બનાવી નાંખ્યાં. " તેટલામાં અંબિકાની સાસુ અને પતિ સોમભટ્ટ ઘેર આવ્યા, અને પડોસણ પાસેથી ઉપરની વાત સાંભળી. તેથી માતા-પુત્ર અને અંબિકા ઉપર ખૂબ ઉશ્કેરાઈ ગયા. અને દેવિલા (સ્વમાતાની પ્રેરણાથી)ના વચનથી સોમભટ્ટ અંબિકાની નજીક મારવા માટે ધસી આવ્યું. અને ખૂબ આંખે ચડાવીને, મારવાને દેખાવ કરીને બે, હમણું ને હમણાં મારા ઘરમાંથી ચાલી જા, અને હવે કયારે પણ પાછી આવીશ નહી. દેવિલાની પ્રેરણા અને પતિને આવેશ જોઈને, સાંભળીને, અંબિકા ગભરાઈ ગઈ તેથી પિતાના બે પુત્રને સાથે લઈ, એક બાજુના બારણેથી નીકળી ગઈ. નાશી છુટી. નારી અવતારને ધિક, નારી ખૂબ મેટાં, માતા-પિતાની દીકરી હોય, ખૂબસુરત હોય, વિનય-વિવેક ખુબ હોય પતિની સેવા કરતી હોય, પરંતુ પતિ જે નાલાયક, ક્રોધી, અભણ, અલ વગરને, બં, બેડેળ, બેહોશ, બડેખાં, બુડથલ મળ્યું હોય તે, બિચારી રેઈને જીવન પુરું કરે છે. નારી ભેગ આપે છે, પરિવાર આપે છે, સેવા આપે છે, તો પણ બિચારી સીદાતી રહે છે. વાંચો મૂરખ, અજ્ઞાની, ભાન વગરને, પૂરણ પશુ અવતાર પત્ની પ્રેમ જાણે નહીં જરીએ, ભૂંડ મા ભરતાર ધણી જેને હેય નહીં શાણે, જીવન તેનું વાંઝિયું જાણો. ચોર-જગારી ને જઠાબોલો, વેશયાગામી ને જાર. કૃત્યાકૃત્યમાં ભાન વગરને, રૂઠ સાવ કિરતાર બાઈઓ જેને નાથ નહીં સારે, જાણે તેને વ્યર્થ જન્મારો. શીલવતી, ગુણવતી રૂપાળી, વિનય વિવેકની ખાણ સતી નારી પણ દુષ્ટ પતિના પામે ઘણુ અપમાન સ્વામી જેનો હોય નહી શાણે, જીવન તેનું વાંઝિયું જાણે. Page #83 -------------------------------------------------------------------------- ________________ ૪૮ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ અંબિકા, સાસુ અને પતિની દમદાટીથી, ખુબ ગભરાઈને, બે પુત્રને ઉપાડીને, પ્રારંભમાં કઈ પિતાના સગાંવહાલાંના ઘેર ગઈ. પરંતુ કેઈએ આદર, માન કે આશ્વાસન આપ્યું નહી. તેથી તુરત ગામ બહાર નીકળીને, પુત્રને ઊંચકીને દોડવા લાગી. અંબિકા સાવ ભૂખી તરસી જ હતી, અને બાળકને પણ હજી ખવડાવ્યું હતું નહી. તેથી બાળકે સુધાતૃષાથી ખુબ રડવા લાગ્યા. ત્યાં તે નજીકમાં આબે અને સરોવર જોયાં. ભાદરે માસ હોવા છતાં, આંબાને ફળ લાગેલા જોયાં. પહેલાં સૂકું જોયેલું સરવર પણ, પાણીથી ભરેલું જણાયું. દાન અને શીલધર્મને સાક્ષાત્કાર દેખાય. તેથી મુનિરાજને આપેલા દાનને, બળાપે નહીં પણ અનુમોદના શરુ થઈ. દુઃખ ધીમું પડયું અને થોડો હર્ષ પ્રકટ થયા. બાળકને પાણી પાયું, આંબાની આખી લુંબ લાવી, પુત્રને ફળ ચૂસાવ્યાં. અને તે જ આંબાના ઝાડ નીચે વિસામો લેવા બેઠી. અને આંબાના ઝાડને કહેવા લાગી : સખી બહેન કે માત, બાપ ભાઈ મારે નથી, આંબા! તું મુજ બાપ, વિસામો આપે પથી. ( અંબિકા વિસામો લે છે. આ બાજુ એની સાસુ દેવિલા રસોડામાં ગઈ અને ભાજને જોવા લાગી. તો પાત્ર (તપેલાં વગેરે વાસણો ) તદ્દન સુવર્ણનાં થયેલાં જોયાં. અને ચોખા વગેરે અનાજ, સાચા મેતીના દાણું બની ગયેલા જોઈ દેવિલાના ચિત્તમાં આનંદ અને અફસોસનું યુધ્ધ શરુ થયું. આ પ્રશ્ન : આનંદ શા માટે? 1 ઉત્તરઃ સુવર્ણ અને સાચા મોતી જોવાથી, સુપાત્ર દાનને પ્રભાવ સાક્ષાત્ દેખાય માટે. . . . . . . . . . . . . . , - પ્રશ્નઃ અફસ થવાનું શું કારણ? : ઉત્તર : સિતાજી જેવી શીલવતી અને રાજુલે જેવી રૂપવતી પુત્રવધૂને ઠપકો આપ્યો, ગાળો ભાંડી, અપમાન કર્યું અને ઘરમાંથી કાઢી મૂક. હું પણ ગઈ, સાથે વંશ પણુ ગયે..' . . . - - - - રાંધેલા અનાજના વાસણો બધાં સુવર્ણ બનેલાં જોયાં. અને પિતાના પુત્રને ઘરમાં બેલાવ્યો, બધું બતાવ્યું, મેં જોયું તે બરાબર છે કે, મારી ભ્રમણા છે? દીકરાને પૂછયું ? " સેમભટ્ટ બધું નજરે જઈને, માતાને પૂછવા લાગ્યા, આમ થવાનું કારણ શું? . માતા કહે છે : પુત્ર! આ બધે પ્રભાવ તારી પતિવ્રતા, શિલાલંકારધારિણી, પત્નીના સુપાત્ર દાનને છે. જરુર આજે કઈ રન કે સુવર્ણના પાત્ર સરિખા સુપાત્રમાં, આપણું દાન ગયું જણાય છે. ધિકકાર છે તે અધમાધમ પાડોસણ બાઈને. અને તેથી વધારે ધિકકાર આપણુ બે માતા-પુત્રને. કે, જેમણે કલ્પવૃક્ષના ઊગતા અંકુરો કુહાડે કાપી નાખ્યા. સેમભટ્ટ માનની વાત સાંભળી. ભોજનના ભાજનેમાં ભરેલ પકવાનો વગેરે પણ બરાબર જોયાં. તેથી પિતાની પત્નીની ધર્મશ્રદ્ધા, તથા દાન ભાવનાને આજે સાક્ષાત્કાર થવાથી પોતાની ભૂલને બળાપ કરતે, પત્નીને પાછી વાળવા, બહાર નીકળી દેડવા લાગે અને પત્નીના પગલે પગલે દેડી રહ્યો છે. Page #84 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવીઓના નિવાસસ્થાનોને વિચાર : . અહીં અંબિકા આમ્રવૃક્ષની છાયામાં બેઠેલી હતી. પરંતુ તેણીનું ધ્યાન, પિતાના ગામ તરફ હતું. તેથી તેણીએ પોતાના પતિને આવતો જોયે. સારાની કલ્પના હતી જ નહીં. પછી સન્માન સત્કાર આદર મળવાની આશા કેમ થાય? એથી અંબિકાને પતિને ભય લાગે. મારઝૂડ થવાની કલ્પનાથી ગભરાઈ ગઈ. હવે વિચાર કરવાનો વખત હતો નહીં. આ બાજુ નજીકમાં કૂ હતું. આવેશ ખરાબમાં ખરાબ વસ્તુ છે. તેથી શ્રીનેમનાથ સ્વામીનું મને શરણું-થો, મને શ્રીવીતરાગ શાસન પ્રત્યેનો રાગ મજબૂત થજો.' ઇત્યાદિ ભાવના ભાવતી, અંબિકા શ્રાવિકા કૂવામાં પડી. વળી આંબાની લુંગયુક્ત, પિતાના બે પુત્રોને પણ સાથે લઈને પડી. અંબિકા બ્રાહ્મણ ઉત્તમ ભાવનાએ, આત્મઘાત કરીને મરીને, શ્રીનેમનાથ સ્વામીની શાસનરક્ષિકા, દેવી થઈ પ્રશ્ન : અંબિકાદેવી ચાર પૈકી કયા નિકાયમાં ઉત્પન્ન થયેલ છે? ઉત્તરઃ સૌધર્મ દેવકથી ચાર જન નીચે. કેહંડ નામનું વિમાન છે. તે વિમાનમાં મહદ્ધિદેવી થઈ છે. તથા સાગરસમાધાન પ્રશ્ન ૧૭૩, પૃ.૮૧ માં તીર્થંકરભગવાનના શાસનના યક્ષ-યક્ષિણી મુખ્યતાએ વ્યંતર નિકાયના બતાવ્યાં છે. પ્રશ્ન : તે પછી–અંબિકાદેવી વૈમાનિક છે અને બીજી દેવીઓ વ્યંતર નિકાયની છે. એ બરાબર છે? ઉત્તરઃ આ જગ્યાએ સેનપ્રશ્નનાં પ્રમાણે જણાવું છું. પદ્માવતી દેવી માટે પ્રશ્ન છેકે, પદ્માવતીદેવી પરિગ્રહીતા છે કે અપરિગ્રહીતા છે? ઉત્તર : પદ્માવતી ધરણેન્દ્રની અગ્રમહિષી દેવી છે. પરંતુ અપરિગ્રહીતા નથી. ઇતિસેન પ્રશ્ન : ૨૪૮, પૃ. ૬. તથા વળી. પ્રશ્ન : ચોવીસ જિનની યક્ષિણીઓ કયા નિકાયની છે? ઉત્તરઃ સંગ્રહણીના અભિપ્રાય મુજબ વ્યંતરનિકની છે. ઈતિસેન પ્રશ્ન ૪૩૭ પૃ. ૧૭૪. પ્રશ્ન : છપ્પન દિકકુમારી કયા નિકાયની હોય છે ? ઉત્તર : વ્યંતર નિકાયની જાણવી. જુઓ આવશ્યક ચૂર્ણને પાઠ િવાળમન્સર્દિ देवेहिं देवीहिं य सद्धिं संपरिबुडा । અર્થ : ઘણા વાણવ્યંતરદેવ અને દેવીઓ સાથે પરિવરેલી. આ પાઠથી દિકુમારિકાઓ વાણુવ્યંતર નિકાયની સમજાય છે. ઇતિસેનપ્રશ્ન ૪૩૭ પૃ. ૧૭૪, ઉપર પ્રમાણે. પ્રશ્ન : સરસ્વતી દેવીને કેટલાક બાલબ્રઢચારિણી માને છે તેને ઉત્તર શું?? ઉત્તર ઃ ક્ષેત્રસમાસની ટીકા અને ભગવતી સૂત્રના આધારે સરસ્વતી. ગીતરતિ નામના વ્યન્તરેન્દ્રની. મુખ્ય પટ્ટરાણી છે. ઇતિસેનપ્રશ્ન ૨૩૬, પૃ. ૯૨.' Page #85 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ આ બધા પાઠથી એમ જણાય છે કે, અંબિકાદેવી પણ વ્યંતર નિકાયની હાવા સંભવ છે— તત્ત્વકેવલીગમ્ય જાણવું. ૫૦ હવે ગામ તરફથી અંબિકાના પતિ સામભટ્ટ દોડતા આવતા હતા. અમિકાને મનાવીને, પોતાની ભૂલની માફી-માગીને, ઘેર લઈ જવાની ઇચ્છાવાળા હતા. પરતુ અમિકા સામભટ્ટના આશય સમજી નહિ, અને બે પુત્રાસહિત કૂવામાં પડીને, જીવિતનો અંત આણ્યો. આવે બનાવ થવાથી, પત્ની અને ખાળકાના અકાળ મરણના આઘાત લાગવાથી, વળી લેાકનિંદાને ભય પણ અસહ્ય હેાવાથી, “ મને શરણ થાઓ.” આટલા અખિકાના ખેલેલા અવ્યક્ત શબ્દો સામભટ્ટ સાંભળેલા. તેથી તે પણ, મારી પત્નીએ જેનું શરણ કર્યું, તેનુ મને પણ શરણ થાએ આ પ્રમાણે ખેલીને કૂવામાં પડ્યો. મરણ પામી અખિકાદેવીનું વાહન ( સિંહ ) થનાર દેવ થયે. પ્રશ્ન : તા પણ પતિ-પત્નીની સુગતિ થઈ ગણાય ને ? ઉત્તર : વ્યંતર નિકાયના દેવામાં ઉત્પત્તિ થઈ તે સુગતિ કેમ ગણાય ? આવા સુપાત્ર મુનિદાનની અનુમેાદના થઈ હાત તા, આખું કુટુંબ, બલદેવ, સુતાર અને હરિણ એ ત્રણની પેઠે, વૈમાનિક દેવ જેવું ઘણું ઉચ્ચ સ્થાન પામેાત. અહીં ધ દ્વેષ મહા ખરાખ વસ્તુ, આખા કુટુંબને કલહ કરાવનાર અને વસ્તુ સ્થિતિને અવળી દિશામાં ખે’ચી જનારી મની. અહી શ્રીવીતરાગશાસન સમજવાની ભાવના. પણ મહાપુણ્યનુ કારણ છે. ઈંતિ ધ દ્વેષથી આભવ, પરભવ બગડાવનારી, અંબિકા અને સેામભટ્ટની કથા સંપૂર્ણ અહીં વળી એક ધ દ્વેષ અને ધર્મની કસાટીવાળી, સતીસુભદ્રાની કથા શરૂ થાય છે. આ ભરતક્ષેત્રમાં, વસતપુર નામના નગરમાં, જૈનધમ આરાધનપરાયણ, જિનદાસ નામના શ્રેષ્ઠી રહેતા હતા. તેમને નામ પ્રમાણે ગુણવાળી જિનમતી નામની પત્નિથી, સુભદ્રા નામની પુત્રી થઈ હતી. સુભદ્રા માતાપિતાના સંસ્કારથી, અને જૈનઅધ્યાપકના સુયેાગથી, જીવાજીવાદિ નવતત્ત્વાના વિસ્તાર અને નિચેાડને, ખરાબર સમજેલી હાવાથી તેણીને રૂબાડે રૂંવાડે, શ્રીવીતરાગેશાસન પરિણામ પામ્યુ હતુ. તેથી તેણીનો સમગ્રસમય વિદ્યાભ્યાસ અને સામાયિક પ્રતિક્રમણ-વૈષધાદિકમાં વ્યતીત થતા હતા. સુભદ્રામાં વિદ્યા અને કલાએ સાથે. રૂપપણ દેવી જેવુ હતું. કે મે તથા બીજા બધા નારીના ગુણા પણુ, મહાસતીત્વને શેાભાવે તેવા હતા. Bla સુભદ્રાનાં રૂપ-વિદ્યા અને ધર્મક્રિયામાં તત્પરતા જોઈ, માતાપિતાએ પુત્રી માટે જૈનધમ પામેલ વરની શેાધ કરવી શરૂ કરી. પરંતુ પુત્રીને ચેગ્ય વર મળ્યા નહીં, બીજી માજુ નગરીમાં વસનારા અને નજીકના ગામામાં રહેનારા, અજૈન વણિક પુત્રા માટે, સુભદ્રાને વરાવવાનાં ઘણાં માગાં આવ્યાં. પરંતુ ધમ ભિન્નતાના કારણે, રૂપાળા અને લક્ષ્મીવતા હાવા છતાં, કેાઈની માગણીનો સ્વીકાર કર્યાં નહી. મારે જૈનધર્મી સિવાય, અન્યને પુત્રી આપવી નથી. આવી જાહેરાત થઈ ગઈ. તેવા સમયમાં જ, ચંપાનગરીનો, બૌદ્ધધર્મને માનનારા, મોટા ધનવાનનો પુત્ર, યુદ્ધદાસ નામના વણિક વેપાર નિમિત્તે વસતપુર નગરમાં આવી, દુકાન માંડી રહેતા હતા. તેણે Page #86 -------------------------------------------------------------------------- ________________ ધર્મના દ્વેષની કસોટીમાં પસાર થયેલી સુભદ્રા મહાસતીની કથા અવારનવાર, ત્યાંથી ચાલીને જિનાલય-ઉપાશ્રય જતી આવતી, સુભદ્રા. શાળાનું વય–રૂપ લાવણ્ય આદિ જોયું અને તેને પરણવાની ભાવના જાગી. . . . . . . કંચન ને વળી કામિની, મેહરાય હથિયાર લાગ્યાં સઘળા વિશ્વને, છોડી જિન અણગાર. નારી રૂપ નિહાળીને, ચિત્ત-ચક્ષુ હે સ્થિર, વિકાર ના સ્વાન્તમાં, તે સાચા થરવીર: જેના મનમંદિર વિશે, કામચોર નહીં વાસ, નર-નારી ગણ સર્વને, દેવવંદ પણ દાસ પરંતુ આજુબાજુના મિત્રેથી જાણવા મળ્યું કે, આ બાળા જેનની પુત્રી છે. પિતાના ધમ ધર્મમાં ખૂબ આગળ વધેલી છે. તેથી તેના માતાપિતા અજૈનને પરણાવવા ઈચ્છતા નથી. આ પ્રમાણે મિત્રો અને નાગરિકે પાસેથી, સાચી ખબર મળવાથી બુદ્ધદાસ બૌદ્ધધમી હોવા છતાં પણ, બાળાને પરણવાની લાલસાથી, કપટી જૈન બનીને, શ્રાવકના ઉપાશ્રયે જવા લાગ્યો. અને જેન મુનિઓ પાસેથી, જૈનતત્વો અને જૈનધર્મની ક્રિયાઓ સમજી લીધી. અને પછી તે દરરોજ કન્યા મેળવવાના ધ્યેયથી, વ્યાખ્યાન-સામાયિક-જિનપૂજા વગેરે આરાધના પણ કરવા લાગ્યું. સંસારના રસિયા છો, મેક્ષ આપનારી અમૃત જેવી આરાધનાઓને પણ કેવળ સંસાર વધારવા સારુ જ કરે છે. ચક્રવતીઓ, વાસુદેવ વગેરે અઠ્ઠમાદિ મેટા તપ પણ, રાજ્ય વધારવા માટે જ કરે છે. ભવાભિનંદી જીવોના, દાનાદિ બધા ધર્મ સંસાર વધારવા માટે હોય છે.. “જીવે આ સંસારમાં, ઘણે આચર્યો ઘર્મ, કંચન-કામિની કારણે, મળ્યું નહી શિવશર્મ. 2 બુદ્ધદાસની કપટક્રિયા જિનદાસ શેઠ જાણી શક્યા નહીં. પરંતુ હંમેશનું ધર્મ સ્થાનમાં, આગમન અને ધર્મક્રિયાઓનું આચરણ, સાથે સાત ક્ષેત્રમાં ધનને વ્યય જોઈને તથા વારંવાર જિનાલય અને ઉપાશ્રયમાં, બુદ્ધદાસનો સમાગમ થવાથી, પુત્રી આપવા જિનદાસ શેઠનું મન લલચાયું. બધી માયા કરતા ધર્મની માયા ભલભલાને ફસાવે છે. - સગાઈ કરી. અને તરતમાં સારા તિથિ-વાર-નક્ષત્ર-ચોગ-ચંદ્રને યોગ મેળવી, સુભદ્રાપુત્રીને, બુદ્ધદાસ (શ્રેષ્ઠિપુત્ર) સાથે પરણાવી. અને કેટલાંક વર્ષો બુદ્ધદાસ વસંતપુરમાં જ રહ્યો. સાસુ-સસરા અને બીજા પણ અનેકની ચાહના મેળવી. તોપણ પાછળથી બુદ્ધદાસ જન્મે બૌદ્ધ છે, એવી જિનદાસ શેઠને ખબર પડી ગઈ. પરંતુ જમાઈ ચુસ્ત જેન છે, માટે મારી પુત્રીને દુઃખ નહીં આપે, એમ વિચારી મન વાળ્યું. કેટલાક દિવસો પછી, બુદ્ધદાસ ચંપાપુરી જવા માટે તૈયાર થયો. અને સસરાની રજા લેવા ગયે. ત્યારે જિનદાસ શેઠે કહ્યું, શેઠજી! તમારા માતાપિતા બૌધ્ધ છે. મારી પુત્રીને દુઃખ આપી ધર્મ છોડાવશે ! માટે મારે હવે શું કરવું? બુદ્ધદાસનો ઉત્તર : સસરાજી? આપ ચિન્તા કરશો નહીં. હું જૂદું મકાન લઈને તમારી પુત્રીને જૂદી રાખીશ. તેણીના ધર્મ આરાધનમાં, થોડી પણ અડચણ આવશે નહીં. સત્ય ધર્મને કોઈ પણ જગ્યાએ વિદન આવતું નથી. આ પ્રમાણે સાસુસસરાને વિશ્વાસ આપીને, બુદ્ધદાસ પત્નિ સુભદ્રાને લઈને, પોતાની નગરી ચંપાપુરી પહોંચી ગયે. પ્રત્યેના રાગથી અને સસરાએ કરેલી ભલામણથી, બુધદાસે પહેલે જ દિવસે પોતાની પત્ની સુભદ્રાને, જૂદા મકાનમાં રહેવાની વ્યવસ્થા કરી આપી. અને સુભદ્રા Page #87 -------------------------------------------------------------------------- ________________ ૫ર જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ પણ પતિ સાથે જૂદી રહેવા પૂર્વક યથા સમય દાનશીલ (શ્રાવકેને આચાર) તપશ્ચર્યા અને બીજી બીજી આવશ્યક ક્રિયાઓ પણ બરાબર આરાધતી હતી. બુધ્ધદાસ કમાઉ દીકરો હોવાથી, તેના માતાપિતા ભગિની તથા ભાઈઓ કાંઈ બેલી કે ફેરવી શકયા નહીં. તે પણ બુદ્ધદાસે સુભદ્રાને જૂદા મકાનમાં રાખી છે, તે તેમને કેઈને જરા પણ ગમતું નહોતું. અને તેથી બુદ્ધદાસ નહીં, પરંતુ સુભદ્રા પ્રત્યે, આખા કુટુંબની ઇર્ષા ચાલુ રહ્યા કરતી હતી. . પ્રશ્નઃ જૈન ધર્મના આરાધક ઉપર આખી દુનિયાને દ્વેષ શા માટે? આપણે તે શિewત્ત ની ભાવનાવાળા છીએ. જેને કેઈનું ખરાબ ઈચ્છતા નથી. વચનથી કે શરીરથી ખરાબ કરતા નથી. જેને એકપણ વહેવારને અનાદર કરતા નથી. જિનેશ્વર ભગવંતે અને જૈનાચાર્યો પણ ફરમાવી ગયા છે કે, દુઃખને ભેગવતાં શીખે, પરંતુ કોઈને દુઃખ આપવાની કુટેવ છોડો આવો જૈનધર્મ જગતને કેમ ગમતું નથી ? ઉત્તર : ભાઈ! જગત આખું પ્રવાહમાં ચાલનારું છે. ગતાનગતિક છે. સારા ખોટાને વિચાર કર્યા વગર, પરંપરાને માનનારું છે. માટે જ અનંતીવાર જન્મ મળ્યા, પણ લાભ થયે નહીં. પણ પ્રાયઃ નુકશાન જ થયું છે. આશીર્વાદ લીધા નથી, પરંતુ શ્રા ઘણા લીધા હશે. પ્રશ્ન : ભલે ધર્મને પિતાના વડીલેએ માન્ય હોય ? પાળ્યો હોય? પરંતુ તેમાં ડાહ્યા માણસે આવક-જાવકને વિચાર નહીં કરતાં હોય? તેનું શું કારણ? અમારું તે સારું? કે સારું તે અમારું? સારૂં તે મારું ગણે, તે મેટા નરથાય, પણ મારું સારું ગણે, સજજન કેમ ગણાય? ઉત્તર : પ્રવાહ ગતાનુગતિકતા અથવા અંધપરંપરા. આ બધી કહેવતો જગતના જીનો વર્તાવ જોઈને, શરુ થયેલી હોવાથી, અમારું તે જ સારું પ્રાયઃ આ કહેવત મુજબ કેઈની શિખામણ લાગુ પડતી નથી. અહીં એક દુષ્કાળથી પીડાયેલા, લાખ બેલાખ માણસેના ટેળાનું નાનું દૃષ્ટાંત લખું છું. જેના દ્વારાગતાનુગતિકતા સમજાઈ જશે. એકવાર કોઈ એક સમગ્ર દેશમાં, ભયંકર દુકાળ પડવાથી, અને માસ બે માસ પછી, અનાજ અને પાણી પણ નહીં મળવાના ચોકકસ કારણે સમજાવાથી, દેશ આખો ખાલી થઈ ગયો. અને પિતાપિતાની જરૂરિયાતો સાથે લઈ, ગાડી-ઊંટ-બેલ-ઘોડા-મજૂરોની સહાયથી, એક દિશા નકકી કરીને, બધા નરનારી-બાળકોને સમુદાય, પરસ્પરની સહાયથી એક સુભિક્ષ દેશમાં પહોંચી ગયા. આ દેશનો રાજવી ન્યાય પરાયણ હતો. કળા-ઉદ્યોગ-ખાણો–વેપાર અને જમીન બધું જ સારું હતું. પરંતુ આખા દેશમાં મનુષ્યને મેટો દુષ્કાળ હતો. તેથી આ આવેલા મનુષ્યોને તે દેશના રાજા અને પ્રજા તરફથી ઘણે આદર મળે. અને જે જે મનુષ્યને જે જે કામકાજ ગમતું હોય તે તે કામકાજ તેમને મળવા લાગ્યું. આ બધા મનુષ્યમાં કેટલાક ઝવેરી બની, અલ્પકાળમાં મોટા ધનવાન થયા. બીજા પણ કેટલાક જૂદા જૂદા થેડી મહેનત અને મોટી આવકના વેપારી થઈ, મોટા ધનવાન Page #88 -------------------------------------------------------------------------- ________________ પરમાર્થીને વિચાર્યા વિના ચાલનારૂં જગત ૫૩ થયા. ત્યાંના ન્યાયી રાજાએ. નવા આવનારા લેાકેામાં ઉદ્ઘાષણા કરી જણાવ્યુ કે, મારા દેશમાં નવા રહેવા આવેલા માણસેા પાસેથી, જમીન-વેપાર–કળા–મજુરી, કાઈપણ વસ્તુને પાંચ વર્ષ સુધી કર માફ કરવામાં આવે છે. આમ થવાથી ત્રણ લાખ મનુષ્યેામાંના મોટા ભાગ ખેતી અને મજુરી કરનાર થયા. કેટલાક માણસા અન્ય અન્ય કળા-શિલ્પના કારીગરા થયા. ખેતી કરનારમાં પણ કેટલાંક જુવાર, બાજરી, કાંગ, ખરટી, ગવાર, સામે, ચાળા વગેરે તુચ્છ ધાન્યવાળી તત્કાળની આવકને મુખ્ય બનાવનારા થયા. કેટલાક ખેતી પ્રધાન માણસે પણ આંખા, દાડમ, દ્રાક્ષ વગેરે, ફળેાત્પાદન કરનારા થયા. આ બધાએ પેાતપાતાના આપદાદ્દાની પરંપરા અનુસાર કમાણી કરનારા થયા. આ જગ્યાએ કાઈ પ્રશ્ન કરે કે, બધા ઝવેરી કેમ ન થયા ? બધા કૃષિકારાએ આંબા અને દ્રાક્ષ જ કેમ વાવી ? આ જગ્યાએ ઉત્તર એ જ છે કે, બધાને પ્રાયઃ પાતપાતાની પરંપરા અનુસાર વ્યાપાર ગમે છે. તેથી જ બધાએ પેાતાની પરંપરાનેા ઉદ્યમ ચાલુ રાખ્યા. ઝવેરાત વગેરેના વ્યાપારી અને આંખા-દ્રાક્ષના ખેતીકારા અલ્પકાળમાં મેાટા ધનવાન થઇ ગયા. જેમ રાજાની ઉદ્ઘાષણા અને ઉદારતા હેાવા છતાં, પેાતાની પરપરાને વળગી રહેનારા પામર મજુરીના ત્યાગ કરી ઝવેરી થયા નહીં. અને ધનવાન પણ ન જ થયા. તેમ જગતના ગતાનુગતિક જીવાને પણ, પાપ વગરના અને લવાભવ સુગતિ અને પ્રાન્ત મેાક્ષ આપનારા જૈન ધર્મ ગમતા નથી. માટે જ લોકો તેની ઉપર ઈર્ષા કરે છે. અને નિંદા, ઠેડી, ચાળા, મશ્કરી ઉડાવે છે. સતી સુભદ્રાના સાસરિયા, અને લગભગ આખું ગામ, અને બધી નાત, બૌદ્ધધને માનનારી હેાવાથી, સુભદ્રા એકલી પડી ગઈ. તેાપણુ પાતાની આરાધનાએમાં જરા પણ છૂટછાટ આવી નથી. આ બધું જોઈ સુભદ્રાની નણંદ અને સાસુને ઇર્ષ્યા આવ્યા જ કરતી હતી. તેથી પ્રસંગે પ્રસંગે ખુદાસ પાસે, તેની નિંદાની પુષ્ટિમાં, તેના સતીત્વમાં પણ શકા બતાવતાં હતાં. પરંતુ બુદ્ધદાસ તેમનું બિલકુલ સાંભળતા નહી, પરંતુ પત્નીને નિર્દોષ મચાવ કરતા હેાવાથી, સુભદ્રાસતીને કશું દુ:ખ કે મુશ્કેલી નડતી નથી. કાઈ કેાઈવાર સુભદ્રાદેવીના ઘેર, જૈનમહામુનિરાજો વહેારવા આવતા હતા. તે બધું સાસુ-નણ દાથી, જોઈ શકાતું નહીં. ખીલેલી વનરાજિને જોઇને, જવાસા બન્યા કરે છે, તેમ સુભદ્રાની ખીલેલી ધર્મ લાગણીઓ સાસુ-નણુ દોના દ્વેષનુ કારણ થતી હતી. એકવાર કાઇ જિનકલ્પી મહામુનિરાજના ચક્ષુમાં મેટું તણખલું પડેલું, તેજ દશામાં સુભદ્રાસતીના ઘેર વહેારવા પધાર્યા. સુભદ્રાદેવીએ, મુનિરાજની આંખમાંથી, આંસુ નીકળતાં જોઈ, આંખમાં પડેલું તણખલું પણ જોયું. અને પેાતાની છઠ્ઠા બહાર કાઢીને, આંખનું તૃણુ લઈ લીધું. પરંતુ સુભદ્રાનું કપાળ, મુનિશ્રીના કપાળ સાથે અડકવાથી, સુભદ્રાના કપાળના ચાંદલામુનિના કપાળને અડી ગયા. મુનિશ્રી વહોરીને બહાર નીકળ્યા, અને ચાલ્યા ગયા. પરંતુ મુનિશ્રીના આંખના તૃણને કાઢવાના બનાવ, સુભદ્રાની સાસુએ સાક્ષાત્ જોયા. અને સુભદ્રાના ચાંદલાના ડાઘ Page #89 -------------------------------------------------------------------------- ________________ ૫૪ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ પણ મુનિના કપાળમાં જોયેા,તેથી તેજ વખતે યુદ્ધદાસને મેલાવીને, ચાંદલાના ડાઘ મતાન્યેા. અને અત્યાર સુધીનું સુભદ્રા પ્રત્યેનું અસતીત્વનુ` કલ`ક, સાખિત કરવાની તક મળી ગઈ. યુદ્ધદાસ પણ આ વખતનું સાધુના કપાળમાં પડેલું ચાંદુ' જોઇ, પેાતાની પત્ની પ્રત્યે ચાક્કસ અસતીત્વની શકાવાળા બનીને, સુભદ્રા પ્રત્યે તદ્દન મ' આદરવાળા થયા. અને પછી તેા, સાસુ અને નણંદના પાબાર પડ્યા, એટલે આખા શહેરમાં સુભદ્રાની, જોરશેારથી કુશીલા તરીકેની જાહેરાત થઇ ગઇ. પ્રશ્ન : જૈનમુનિરાજે. પાતાની આંખમાં પડેલું તણખલું પડયું એવું તુરત જ પેાતાના હાથે કેમ ન કાઢી નાંખ્યું ? કે જેના કારણે તેમને આંખ જેવી મહા કીમતી ઇન્દ્રિયમાં પીડા ભોગવવી પડી? અને ખીજી વાત એ કે, જૈનસાધુને નારી જાતિ અડકે તા પણ આલેાચના આવે છે તે પછી આ મુનિરાજે સુભદ્રાને છઠ્ઠાથી, તણખલું કાઢતાં કેમ ન અટકાવી? જો પોતે જાતે તણખલું કાઢી નાખ્યું હાત તેા, ત્રણ નુકસાનોનો ઉદ્ભવજ થાત નહીં, કેમ ખરું ને? આંખમાં તણખલું રહ્યું ત્યાં સુધીની અસહ્ય પીડા, તથા જૈન સાધુને નહી` કરવા ચેાગ્ય નારીજાતિના સ્પ, તે કારણે લેવુ પડતું પાયશ્ચિત, અને ત્રીજું સુભદ્રાએ છઠ્ઠાના સ્પર્શીથી તણખલું કાઢવા જતાં, મુનિના કપાળને પાતાનું કપાળ અડી જવાથી, કપાળમાં ચાંદલાના ડાઘ પડવાથી, સતીસુભદ્રા ઉપર કલંક આવ્યું. તેથી જૈન મુનિ-જૈન સતી અને જૈનધમની નિન્દા થઇ. આમ કરવાથી શુ ફાયદા? નુકસાન તેા ચાક્કસ દેખાયાં છે જ ઉત્તર : આવા જૈનસાધુએ કેવલજ્ઞાનીઓના કાળમાં જ હેાય છે. કેવલજ્ઞાની ભગવતેા પાસે આવા કલ્પા ઉચ્ચરવામાં આવે છે. સામાન્ય રીતે જૈનશાસનમાં, એ પ્રકારના કલ્પની મુખ્યતા કહી છે. એક જિનકલ્પ, બીજો સ્થવિરકલ્પ. સ્થવિરકલ્પ ધારી માગ જેવા ગણાય છે. સ્થવિરકલ્પી મુનિરાજોમાં અધા વ્યવહારો ચાક્કસ હોય છે. અને જિનકલ્પી સાધુ, કારણ વિના, ગેાચરી વાપરે નહી...–પ્રાયઃમૌન જ રહે, ચામાસા સિવાય એક જગ્યાએ, એક બે દિવસથી વધારે રહે નહીં, ઊભા જ કાઉસગ્ગ ધ્યાનમાં રહે, બેસે નહીં. પ્રાયઃનિદ્રા વગેરે બધા પ્રમાદ ચાલ્યા ગયા હાય. નવમા પૂર્વથી વધારે અને દેશમાં પૂમાં ઘેાડું આછું શ્રુતજ્ઞાન પામેલા હોય. ધૃતિ-સંઘયણુ મજબૂત હોય, ઉપસર્ગ –પરિષદ્ધોથી નિય હોય, શરીરની કશી પીડાને દૂર કરવા વિચાર પણ કરે નહીં. કોઈ એ બાણ માર્યુ હોય, તેપણ પોતે કાઢે નહીં, આંખમાં કાંકરા-તણખલું પડે તા કાઢે નહીં, કોઈ કાઢે તેા સારું. આવા વિચાર પણ કરે નહીં”. સતી સુભદ્રાના ઘેર આવેલા મુનિ જિનકલ્પી હતા. માટે તેમણે પોતાની આંખમાં પડેલા તણખલાને કાઢ્યું નહી.. પ્રશ્ન : સુભદ્રા નારી હતી તેને અડકવાનો નિષેષ કેમ ન કર્યાં? શાસનની નિંદાને ખ્યાલ કેમ ન રખાયા ? ઉત્તર : જિનકલ્પી મુનિઓના અતિશય એવા હોય છે કે, તેમના કારણે થયેલી નિંદાએ કે શાસનનેા ઉડ્ડાહ પણ, ઘેાડા વખતમાં સાસનની પ્રભાવના પ્રશસામાં ફેરવાઈ જવાના જ હેાવાથી, પ્રતિકાર કરવાની જરૂર જોતા નથી. Page #90 -------------------------------------------------------------------------- ________________ ૫૫ સતીત્વનો પ્રભાવ અને જૈન શાસનને યજયકાર આ જગ્યાએ ઝાંઝરિયા મુનિરાજ, મેતાર્ય મુનિરાજ, હરિકેશી મુનિરાજ વગેરેના દાખલા જાણવા. સતી સુભદ્રા ઉપર અસતીપણાનું કલંક આવ્યું. અને જેનશાસનની (જૈનશાસનના વિરોધીઓ અને છિદ્રગષકો દ્વારા) નિંદા પણ ખૂબ ફેલાઈ, જોઈ-સાંભળીને સુભદ્રા જરાપણ ગભરાઈ નહીં, પરંતુ પોતાના ઘરના ઓરડામાં, એકાન્ત પામીને, અભિગ્રહ લીધો કે, જ્યાં સુધી શ્રીવીરાગદેના શાસનની નિંદા બંધ ન થાય, ત્યાં સુધી મારે ચારેઆહારના પચ્ચખાણપૂર્વક, કાઉસ્સગ્નમાં જ રહેવું. કાઉસગ્ગ પાળ નહીં. સતીસુભદ્રાએ, સાંજના વખતે કાર્યોત્સર્ગ કર્યો હતો. થોડા કલાકે શુભધ્યાનમાં ગયા. તેટલામાં જૈનશાસન રક્ષપાલિકા શાસનદેવી પ્રગટ થઈ. સુભદ્રાને કહેવા લાગી, હે પુત્રી ! હું જૈનશાસનની રક્ષપાલિકા શાસનદેવી, તારા માટે આવી છું. કાર્યોત્સર્ગ પાળીને. મને કહેવું હોય તે બોલ. શાસનદેવીના દર્શનથી. સાક્ષાત્કારથી અને પ્રસન્નતાનાં વચનેથી, સુભદ્રાસતીના હર્ષનો પાર રહ્યો નહી. ઔદાસીન્ય ચાલ્યું ગયું, પ્રસન્નતા આવી, કાઉસગ્ગ પાર્યો, દેવીના પગમાં પ્રણામ કર્યા. હે શાસન વિન નાશરાણી દેવી ! આ મારી ઉપર આવેલું કલંક અને શ્રીજૈનશાસનની નિંદા સાંભળીને મારે આત્માં સળગી રહ્યો છે. કૃપાકરી મારું કલંક અને શાસનની નિંદા દૂર કરે. દેવી કહે છે, પુત્રી ! ચિંતા કરીશ નહીં. સવારમાં જૈનશાસનની નિંદા અને તારા ઉપરના કલંકને દેશવટે મળશે, અને શ્રીવીતરાગ શાસનની પ્રભાવના ફેલાશે. દેવીનાં વચન સાંભળીને, સુભદ્રા ઘણી હર્ષઘેલી બની ગઈ. અને દેવીને વારંવાર પ્રણામ કરવા લાગી. દેવી અદશ્ય થઈ ગયા. અને સતી સુભદ્રા નમસ્કાર મહામંત્ર જાપ કરવા બેસી ગઈ. પ્રાતઃકાલમાં ચંપાપુરીમાં, નગરના દરવાજા ઉઘાડનારા દરવાને, દરવાજા ઉઘાડવા માટે આવ્યા. પરગામ, પરદેશ જનારા, ઝાડેફરવા જનારા, પાણી ભરવા જનારા, ખેતરો વાડીઓમાં, બગીચાઓમાં, કામ ઉપર જનારા, માણસોના ટોળાં ભેગાં થવા લાગ્યાં હતાં. દરવાજા ઉઘડવાની રાહ જુએ છે. દરવાજા ઉઘડતા નથી. તેમ તેમ માણસોનાં ટોળાં વધવા લાગ્યાં. આ પ્રમાણે ચારે દિશાના દરવાજા ઉઘડતા નથી. અને લોકોમાં ગભરામણ વધી ગઈ. હવે શું થશે? . દરવાનોએ રાજાને ખબર આપી. તેથી પ્રધાન મંડળ સહિત રાજા, દરવાજે આવ્યો. બધાને જણાયું કે જરૂર કોઈ દૈવી કેપ થયો જણાય છે, તેથી રાજાએ સ્નાન કર્યું, શુદ્ધ વસ્ત્રો પહેર્યા, અને ધૂપ-દીપ-બલિદ્રવ્ય મૂકીને, આકાશ સન્મુખ રહીને, બેહાથ મસ્તકે લગાડીને, પ્રાર્થના કરી કહ્યું કે, કોઈ દેવદેવીને અપરાધ થયો હોય તે, ક્ષમા કરો અને દરવાજા ઉઘાડો. " રાજનાં વચન સાંભળી, શાસનદેવી, આકાશમાં અતિ નજીકમાં આવીને બોલ્યાં : હે રાજન! કશી ચિંતા કરશે નહીં. પણ સાંભળે. કોઈ પણ સતી નારી, કાચા સૂતરના તાંતણે ચારણું બાંધી, કૂવામાં નાખી, કૂવાનું જલ ચાલણીમાં ભરી, નગરના દરવાજાનાં કમાડને છાંટશે, ત્યારે બારણાં તુરત ઉઘડી જશે. દેવીનાં વચન સાંભળી, રાજાને આદેશ પામી, પિતાના સતીપણાને ગર્વ અનુભવનારી સેંકડો નારીઓ, ચારણ ને કાચા સૂતરથી બાંધવા લાગી, પણ સૌની મહેનત નિષ્ફળ ગઈ. ગામમાં હાહાકાર ફેલાયે. તે વખતે સતી સુભદ્રાએ, પતિ અને સાસુ-સસરાની અનુમતિ Page #91 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ માંગી, ત્યારે તે બધા સુભદ્રાની હાંસી કરવા લાગ્યાં. અને બેલ્યાં, હવે તમે તમારા સતીપણાને ઢાંકે, તમારું સતીપણું સૌ જાણે છે. " કુટુંબિયન ટેણ સાંભળીને, ગભરાયા સિવાય, સતી પોતે પિતાના ઘરમાંથી કાચું સૂતર અને ચારણ લાવી, રાજા અને પ્રજાના દેખતાં ચારણું બાંધી, સર્વની સાથે કૂવા ઉપર ગઈ, દેરડા પકડી, ચારણને કૂવામાં ઉતારી, પાણી ભરાયું, ખેંચી બહાર કાઢી, ટીપું પણ પડતું નથી. રાજા અને પ્રજા પતિ અને શ્વસુરગ, સાથે વાજતે-ગાજતે દરવાજે ગયાં. હાથમાં ખોબા ભરીને પાણી છાંટ્યાં. ત્રણ દરવાજા ઉઘાડ્યા. ચે ન ઉઘાડ્યો અને કહ્યું, હે રાજન! બીજી કઈ સતીને ઉઘાડવા માટે આ દરવાજે છેડી દઉં છું. નગરના ન્યાયી રાજવીએ પણ. સુભદ્રા સતીને પ્રભાવ જે. પતિ બુદ્ધદાસ તથા તેમનાં માતા વગેરેને પણ સતી સુભદ્રાના શીલ અને ધર્મ તરફ બહુમાન થયું. ચમત્કાર ત્યાં નમસ્કાર, આ ન્યાય કઈ કઈ વાર લોકેનું કલ્યાણ કરનારે બની જાય છે, ધર્મ પ્રત્યે આકર્ષણ જાગે છે, રાગ વધે છે, અને સાચી લાગણીઓ પ્રગટાવે છે. - સુભદ્રાની ત્રિકરણ ધર્મભાવના દાન–શીલ અને તપની ત્રિવેણીસમાગમના સાક્ષાત્કારે નિકોને કેરવ્યા, અને પ્રશંસક બનાવ્યા. રાજા-પ્રજા અને કુટુંબ બધાય, શ્રીવીતરાગશાસન પામ્યા. સતી સુભદ્રાનું આખા શહેરમાં કુલદેવતા જેવું બહુમાન ફેલાયું. લેકના ઘેરઘેર સુભદ્રાસતીના શીલ અને ધર્મનાં વખાણ કરીને, સાચા ગુણાનુરાગની પ્રભાવના થઈ. જેના ધર્મને જયજયકાર થયે. - સુભદ્રા સતીએ આખી જિંદગી. શ્રીવીતરાગ શાસનની આરાધના કરીને, વારંવાર ગીતાર્થ ધર્મગુરુઓની દેશના સાંભળીને, શ્રાવકને યેગ્ય વ્રત-પચ્ચખાણ આચરીને, અનેક રીતે કર્મોને, પાતળાં પાડી નાખ્યાં હતાં. એકવાર ચંપાનગરીમાં જૈનાચાર્ય પધાર્યા. સુભદ્રાસતીએ વ્યાખ્યાન સાંભળ્યું. સંસારની અસારતા વિષય-કષાયોની દુષ્ટતા સાંભળી. अपारे संसारे कथमपि समासाद्य नृभवं, न धर्म यः कुर्याद् विषयसुखतृष्णातरलितः ब्रुडन् पारावारे प्रवरमपहाय प्रवहणं, स मुख्या मूर्खाणा मुपल मुपलन्धुं प्रयतते ॥ અર્થ : જેમ મોટા સમુદ્રના મધ્યમાં વહાણ નાશ પામ્યું હોય. તેવા સમયે માણસા ચારે બાજુ ચક્ષ ફેરવે ત્યારે. કાંઠે ક્યાંય દેખાતા નથી. તેમ આપણું આ જીવ માટે ચાર ગતિ. છકાય રાશી લાખ યોનિમાં, તથા જન્મ-રોગ-શેક-વિગ-સુધા -તૃષ્ણા આજીવિકાને અભાવ, ઘડપણ પરાભવ-અનાદર આવા આવા ન ગણાવી શકાય તેટલાં દુખેથી ત્રણે કાળ ભરેલા છે. આવાં સંસારમાં વખતે મનુષ્ય જન્મરૂપ કિનારાવાળા સમુદ્રમાં, ધર્મ કરવાની બધી સગવડ સામે જણાતી હેય, ધર્મરત્નત્રુીની આરાધનારૂપ વહાણે દેખાતાં હોય છતાં વહાણને પાસે ઊભેલાને જોઈને પણ જીવ ધર્મરૂપ વહાણુમાં બેસતા નથી. પરંતુ, સંસાર તરવા સુખ મેળવવા સારૂ જેમ કોઈ સમુદ્રને તરવા સારુ પથ્થરને શોધવા ફાંફાં લગાવે, તેમ વિષયના સુખરૂપ તૃષ્ણામાં તરબળ બનેલા જીવો ધર્મરૂપ નૈકાની સામે પણ જોતા નથી. પરંતુ વિષયસુખરૂપ પથ્થરને શોધે છે. માટે તેવાઓ ખરેખર મૂર્ખાઓના અગ્રેસર છે. પ્રશ્ન : આટલી હદના જાણકાર, ટેકીલા. પ્રાણના નાશથી પણ ડર્યા વગર, ધર્મને નહીં છોડનારા. સ્વ-આચરણથી દેવતાઓને પણ વશ કરનારા મહાપુરુષે, પહેલાથી જ દીક્ષા કેમ નહીં લેતા હોય ? M Page #92 -------------------------------------------------------------------------- ________________ ૫૭ અયોધ્યાનગરી અને અષ્ટાપદતીર્થ: પ્ર. ૧લું ઉત્તર : જીવમાં બાર કષાયને ક્ષય-ક્ષપશમ ન થાય, ત્યાં સુધી ભાવચારિત્ર જીવો પામતા નથી. શ્રીમતી સુભદ્રા સતીએ સુગુરુને ઉપદેશ સાંભળીને દીક્ષા લીધી. ઉત્તમ ગુરુણીજીની નિશ્રામાં નિરતિચાર ચારિત્ર આરાધીને આઠે કર્મને ક્ષય કરીને, કેવલજ્ઞાન કેવલદર્શન પામી, સાદિઅનંત ભાંગે મોક્ષનાં સુખ ભોગવવા પહોંચી ગયા. ઇતિ ધર્મ અને ધર્મની કસેટી અંગે સતી સુભદ્રાની કથા સંપૂર્ણ અહીં વડીલોની આજ્ઞા પાળનાર દશરથ રાજાના પુત્રની કથા લખું છું. આ ભરતક્ષેત્રમાં સર્વનગરીમાં શ્રેષ્ઠતર અયોધ્યા નામે નગરી આવેલી છે. તેમાં સૂર્યવંશાન્વયી દશરથ નામના મહારાજા રાજ્ય કરે છે. તેમને ગુણવતી, રૂપવતી, શીલવતી અને અનેક કલાગુણશાલની કૌશલ્યા, સુમિત્રા, કૈકેયી, સુપ્રભા નામની ચાર મહા પટ્ટરાણીઓ હતી. અને આ ચારે મહાસતીઓની કુક્ષિસૂક્તિમાંથી મહામૂલ્ય રત્ન જેવા રામ (પદ્મ), લક્ષ્મણ (વાસુદેવ), ભરત અને શત્રુઘ્ન એમ ચાર પુત્રો થયા હતા. પ્રશ્ન : શામાં વર્ણન આવે છે કે, ભરતક્ષેત્રના દક્ષિણાદ્ધમાં, મધ્યખંડમાં પણ ચારે દિશાથી સાવ મધ્યમાં અષ્ટાપદ મહાતીર્થની પશ્ચિમે, સાવ લગોલગ, ગિરનાર જૂનાગઢની માફક, શ્રી ભરતચકીની અયોધ્યા નગરી વસેલી હતી અને વર્તમાન અયોધ્યા નગરી પાસે અષ્ટાપદ પર્વત નથી તેનું કેમ? ઉત્તરઃ ભરત મહારાજાની અયોધ્યાનગરી ત્રીજા આરામાં હતી. ઋષભદેવ સ્વામીના મોક્ષગમન પછી ૮૯ પખવાડિયાં = ત્રણ વર્ષ ને સાડાઆઠ માસ ગયા પછી ચોથો આરો બેઠો હતો. આ ચોથા આરાને અર્થે કાળ, ૫૦ લાખ કોટિ સાગરોપમ કાળ ગયા પછી, બીજા તીર્થકર અજિતનાથ સ્વામી અને સગરનામાં બીજા ચક્રવત થયા હતા. તેઓ પણ અયોધ્યા નગરીના રાજવી હતા. પરંતુ તેમની અયોધ્યા પણ સ્વી વસેલી જ હશે, કારણ કે સગરચક્રવતીના ૬૦ હજાર પુત્રે અષ્ટાપદની યાત્રા કરવા ગયા હતા. તેમણે ભરત મહારાજાનું કરાવેલું, તદ્દન સુવર્ણનું જિનાલય જોયું. તેમાં ૨૪ જિનેશ્વર દેવોની રત્નમય પ્રતિમાનાં દર્શન, વંદન, સ્તવના કરી, ભાવના ભાવી બહાર આવ્યા. - વિચાર થયે, હવે પછીના પડતા કાળમાં, આવું સુવર્ણમય જિનાલય અને રત્નમય પ્રતિમાજી, રક્ષણને અભાવ થાય તે, સચવાઈ રહેવી મુશ્કેલ ગણાય. માટે સર્વકાલીન ભય નિવારવા માટે આ ૩ર કેશ ઊંચા પહાડના આઠ પગથિયાં બનાવવા અને ગંગા નદીમાંથી, નહેર લાવીને અષ્ટાપદની બધી બાજુ ખાઈ બનાવવી, પાણીથી ભરી નાખવી. આમ કરવાથી તીર્થ નિર્ભય ટકી રહેશે અને તેમણે તે વિચારે અમલમાં મૂક્યા. દેવવિદ્યાધરે યા લબ્ધિધારી મુનિવરે સિવાય જનારા લોકોનું ગમનાગમન સદાને માટે બંધ થયું. Page #93 -------------------------------------------------------------------------- ________________ ૫૮ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ આ પ્રમાણેની સગરચક્રવર્તીના પુત્રોની યાત્રાગમનની પ્રસિદ્ધ હકીકત, તથા ગંગા નદીની નહેર વડે, અષ્ટાપદની ચારે બાજુની ખાઈને પાણીથી ભરી નાખ્યાની પણ જૈનશાસનની શાસ્ત્રોમાં સંગ્રહાયેલી સત્ય ઘટનાથી ચોક્કસ કરી શકાય છે કે, ભરતરાજા પછી ૫૦ લાખકેટ સાગરેપમ કાળનું અંતર થવાથી, અયોધ્યાનગરીને પિતાનું સ્થાન બદલવું પડયું હોય? અને સગરચકી તથા અજિતનાથ સ્વામીની અયોધ્યા જુદી હોય તે યુક્તિ સંગત લાગે છે. ' ત્યાર પછી ત્રીસ ને દસ, ચાલીસ લાખ મેટિ સાગરોપમે, અભિનંદસ્વામી ભગવાન થયા છે. તેમની નગરી પણ અયોધ્યા જ હતી. અને ત્યાર પછી, નવલાખ કોટિ સાગરોપમે, પાંચમ સુમતિનાથ સ્વામી પણ, અયોધ્યા નગરીના જ રાજવી હતા. અને (એક કોટાકોટ સાગરોપમ જેવડા ચોથા આરાના માત્ર સાત જ સાગરેપમ બાકી હતા ત્યારે) ચૌદમાં જિનેશ્વરદેવ અનંતનાથ સ્વામીની રાજધાની યાને જન્મનગરી પણ અયોધ્યા જ હતી. આ બધાને નિચોડ એ જ છે કે, જેમ શ્રેણિકના મરણ પછી રાજગૃહી ભાંગ્યું અને ચંપાનગરી નવી વસી અને કેણિકના મરણ પછી મગધની રાજધાની ચંપા પણ ભાંગી અને રાજા ઉદાયીએ પાટલીપુત્ર (આજનું પટણું) વસાવ્યું, તેમ કાળાન્તરે અયોધ્યાનું નામ કાયમ રહેવા છતાં, ઠામ બદલે ચક્કસ થતો રહ્યો હોય. આ વાત યુક્તિથી સમજાય તેવી હોવાથી વર્તમાન અધ્યાને, દશરથ રાજાના પૂર્વજોની વસાવેલી અને રામલક્ષમણના વંશપરંપરાની માનવામાં આવે છે, અયોધ્યાની જોડે અષ્ટાપદતીર્થ કેમ નથી ? આ પ્રશ્નનું નિરાકરણ થઈ જાય છે. પ્રશ્ન : અષ્ટાપદતીર્થ માટે ઘણા લોકે હમણાં પણ જિજ્ઞાસુવૃત્તિ ધરાવે છે. ઘણા મહાશય પિતાની સમજણ અનુસાર ઉત્તર આપે છે. લેખો લખે છે. આ બધાની વાતોને ધ્યાનમાં રાખી જૈન આગમાનુસારી ખુલાસો થવા જરૂરી છે એમ નથી લાગતું ? ઉત્તર : ભરતક્ષેત્રની વચ્ચોવચ અને પૂર્વ પશ્ચિમ લવણ સમુદ્ર પાસેની જંબુદ્વીપની જગતી સુધી લંબાઈવાળો વિતાઢયનામા શાશ્વત પર્વત પડેલ છે. વૈતાઢય પર્વતના કારણે ઉત્તર દક્ષિણ બે ભાગ થયા છે. તથા ભરતક્ષેત્રની સીમા સમાન, ભરતક્ષેત્રની ઉત્તરે, ભરતક્ષેત્રના ભરતક્ષેત્રથી, બમણી પહોળાઈવાળ, ચુલ હિમવંત નામે પર્વત આવેલ છે. તેની ઉપર લંબાઈમાં એક હજાર યોજન લંબાઈવાળો પદ્મનામાં પાણીને મેટ દ્રહ બનેલો છે. તેના પૂર્વ છેડામાંથી પાણીને ધોધમાર માટે પ્રવાહ નીકળે છે. તે પૂર્વ તરફ કેટલેક વહીને, ભરતક્ષેત્રમાં પછડાય છે. તેનું નામ ગંગાનદી કહેવાય છે. તે નદી ઉત્તર ભરતક્ષેત્રમાં વહીને, ઉત્તરોત્તર વૃદ્ધિને પામતી, વૈતાઢય પર્વતને ભેદીને, દક્ષિણ ભારતમાં વહીને, નાની મોટી ચોરાસી હજાર નદીઓને પોતાના પ્રવાહમાં ભેળવીને, જંબુદ્વીપની જગતીમાં ગરનાળું પાડીને, લવણ સમુદ્રના દક્ષિણ દિશાના પ્રવાહમાં ભળી જાય છે. ગંગાની પેઠે, પદ્મદ્રહના પશ્ચિમ છેડેથી, પાણીને ધોધમાર બીજો પ્રવાહ નીકળે છે. તે પણ ચુલ્લહિમવંતની ઉપરની સપાટી ઉપર કેટલાક જન વહીને, ભરતક્ષેત્રમાં પછડાય છે. તેનું નામ સિંધુ નદી કહેવાય છે. તે પણ ગંગા નદીની પેઠે ઉત્તર ભારતમાં વહીને, ગંગા Page #94 -------------------------------------------------------------------------- ________________ ૫૯ અધ્યાનગરી અને અષ્ટાપદતીર્થ : પ્ર. ૧ લું નદીની પેઠે, ઉત્તરોત્તર વૃદ્ધિને પામતી, વૈતાઢય પર્વતને ભેદીને, દક્ષિણ ભારતમાં વહીને, તે પણ નાની મોટી ચિરાસી હજાર નદીઓને પોતાના પ્રવાહમાં ભેળવીને, જંબુદ્વીપની જગતી (કલે)માં ગરનાળું પાડીને, લવણ સમુદ્રના દક્ષિણ દિશાના કિનારાના પ્રવાહમાં મળી જાય છે. ભરતક્ષેત્રમાં વિતાઠ્ય પર્વતના કારણે બે ટુકડા (ખંડ) બન્યા પછી પૂર્વ–પાશ્ચમ ચાલતી ગંગા અને સિંધુ નદીઓના મોટા અને વિસ્તારવાળા પ્રવાહના કારણે, ઉત્તર અને ણ ભરતક્ષેત્રના છ ટકડા (ખંડો બની ગયા ) થયા છે. આ છ ખંડો પૈકી દક્ષિણાર્ડ ભરત ક્ષેત્રમાં પણ મધ્ય–ખંડમાં જ, પાંચ હજારથી પણ વધારે દેશ હોવા છતાં, ફક્ત સાડીપચ્ચીસ દેશમાં જ ૬૩ શલાકા-પુરૂષે જન્મે છે. તથા જ્ઞાન-દર્શન–ચારિત્રની ઉત્પત્તિ અને વૃદ્ધિ પણ આ સાડીપચ્ચીસ દેશમાં જ થાય છે. ધર્મ અને તીર્થો તથા જીવદયા પણ આટલા દેશમાં જ ફેલાય છે, ટકી રહે છે. ભરતક્ષેત્રના ઉત્તર દક્ષિણ પર૬/૬ પહોળાઈમાંથી ૫૦ એજન વૈતાઢ્ય પર્વતનાં બાદ થવાથી, ૪૭૬/૬ પહોળાઈના બે સરખા ભાગ પડવાથી ૨૩૮ જન અને ૩ કલાને એક એક ઉત્તર-દક્ષિણ ભરતક્ષેત્રને વિસ્તાર આવે છે. અહીં દક્ષિણા ભરતક્ષેત્રના સંપૂર્ણ મધ્યમાં ૧૧૪/૧૪ જન વૈતાઢ્ય પર્વતની દક્ષિણે, અને જંબુદ્વીપની જગતની ઉત્તરે, નવ જન વિસ્તારવાળી, અને પૂર્વ-પશ્ચિમ બાર યોજન લંબાઈવાળી, ભરત ચકવતીની અયોધ્યા નગરી હતી. તેની પૂર્વ દિશામાં મધ્ય ખંડના મધ્યમાં, શત્રુંજય મહાતીર્થથી પૂર્વ દિશામાં એક લાખ પંચાસી હજાર ગાઉના અંતરે અષ્ટાપદ પર્વત આવેલ છે. પ્રશ્ન : જે આટલો બધે અષ્ટાપદ પર્વત દૂર આવેલ હોય, અને વચમાં ગંગા નદીની ખાઈ ભરેલી હોય તો ગૌતમસ્વામી ત્યાં કેવી રીતે જઈ શકે? તે વખતે ભગવાન મહાવીર સ્વામી ક્યાં વિચરતા હતા ? ઉત્તર ઃ ગૌતમસ્વામી પ્રભુજીની આજ્ઞા પામીને, ચંપાપુરીથી અષ્ટાપદ તીર્થ ગયા હતા. પ્રશ્ન : ચંપાપુરીથી અષ્ટાપદ તીર્થ કેટલું દૂર થાય ? ઉત્તરઃ ઉત્સધ આંગુલના માપે લગભગ ૪૦ હજાર યોજન અને ૧ લાખ ૬૦ હજારથી પણ વધારે ગાઉ ચંપાપુરી અને અષ્ટાપદ પર્વતનું આંતરુ જાણવું. પ્રશ્ન ઃ ગૌતમ સ્વામી આટલા દૂર પ્રદેશમાં તદ્દન થોડા વખતમાં કેવી રીતે ગયા અને આવ્યા ? ઉત્તરઃ ચારણલબ્ધિથી ગયા અને આવ્યા જાણવા. એટલે કાળને પ્રશ્ન રહે નહીં. પ્રશ્ન : ૧૫૦૩ તાપસે કેવી રીતે આવ્યા? Page #95 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ ઉત્તર : તેમને પણ ગૌતમ સ્વામી પેાતાની લબ્ધિથી લાવ્યા હશે એમ સમજવું. ઈતિ નેમિચ`દ્રસૂરિનું ૧૧૪૧ માં બનાવેલ મહાવીર ચરિય` ગાથા ૧૭૭૩ થી ૧૭૮૦. ભાવાર્થ –આ હકીકત ઉપરના ગ્રન્થમાં આ પ્રમાણે મતાવી છે. પ્રશ્ન ઃ ભરતક્ષેત્રની લંબાઈ પહેાળાઈ કેટલી બતાવી છે ? ઉત્તર : ભરતક્ષેત્ર વગેરે ત્રણ કર્મભૂમિ અને ચાર યુગાલક ક્ષેત્રાની તથા છ વધર પવ તાની પહેાળાઈ, ઉત્તર દક્ષિણથી લેવાઈ છે. તેથી જ બુદ્વીપના ૧૯૦-એકસાનેવુમે ભાગ ભરતક્ષેત્ર કે ઐરવતક્ષેત્રનું માપ પર૬ષ્ટ ભાગનું સમજવું. અને પૂર્વ-પશ્ચિમ લવણ સમુદ્ર સુધીની લંબાઈ હાવાથી ચૂલ્લહિમવંત પર્યંતની તદ્દન પાસે ભરતક્ષેત્ર ઐરવતક્ષેત્રાની લંબાઈ ૧૪૪૭૧-૫ ચૌદહજાર ચારસાઈ કાતેર યાજન અને એક ચાજનના પાંચ એગણીશાંશ ભાગ જેટલી શાસ્ત્રીમાં બતાવી છે. Fo પ્રશ્ન : ભરતક્ષેત્રની ઉત્તર દાક્ષણ પહેાળાઇ–વૈતાઢય પર્યંતની બે બાજુ ૨૩૮ ચેાજનથી ઝાઝેરી બતાવી છે. તેના ગાઉ કરાય તા પર ઝાઝેરા ગાઉ થાય, અને ૧૯૦૪ માઇલ ઝાઝેરા વિસ્તાર થાય તેા વૈતાઢય કેમ જણાય નહીં. અને દક્ષિણ દશામાં હજારો માઈલનું માપ–સાક્ષાત્ જણાય છે તેા આ શાસ્ત્રીય માપ કેમ ઘટી શકે ? ઉત્તર ઃ મહાનુભાવ ! શાસ્ત્રામાં માપના ત્રણ પ્રકાર બતાવ્યા છે. પ્રમાણાંગુલ, બીજી આત્માંશુલ, ત્રીજું ઉત્સેધાંગુલ. આપણાં બધાં ચાલુ માપાને શાસ્ત્રમાં ઉત્સેધાંગુલ–નામ આપ્યું છે. ક્ષેત્રા-વ ધરા–દ્રીપા-સમુદ્રો-નરકાવાસ–દેવના વસવાટ સ્થાનાને પ્રમાણાંગુલથી મપાય છે. અને સમવસરણા–નગરીઓ વગેરેનાં માા તે તે વખતના મુખ્ય પુરુષાના શરીરના અંશુલના માપ અનુસાર થાય છે તે આત્માંશુલ કહેવાય છે. દાખલા તરીકે ભરત મહારાજાની અયાધ્યા, ૧૨ યોજન લાંબી, ૯ ચાજન પહેાળી હતી, તે તેમના ૫૦૦ ધનુષ્યના શરીરના માપ પ્રમાણે, ચેાજન સમજી લંબાઈ-પહેાળાઈ સમજવી, તથા કૃષ્ણ વાસુદેવની દ્વારકા પણ ૧૨ ચેાજન લાંબી નવ ચેાજન પહેાળી હતી, તા તે તેમના ૧૦ ધનુષ્ય શરીરના માપે સમજીને લખાઈ-પહેાળાઈ વિચારવી. એટલે-ખાર યેાજન–અને નવ ચેાજન લખેલુ હાવા છતાં અયેાધ્યા થકી દ્વારિકા પચાસમા ભાગે નાની સમજવી. અને આ વખતના આપણા સર્વાંનું શરીર ૧ ધનુષ્યનું હાવાથી આપણા માપે દશગુણી દ્વારિકા લાંબી પહેાળી સમજવી. દશરથ રાજાના કુટુંબના વનના પ્રાર’ભ મહારાજા દશરથે એક વાર વિધિસહિત શાન્તિસ્નાત્ર ભણાવ્યું હતું. અને મહામંગલકારી સવિઘ્નનાશક સ્નાત્રજલની કચેાળીએ ભરીને, રાણીવાસમાં રવાના કરી. ચારે મહારાણીઓમાં કૌશલ્યાદેવી (રામમાતા ) મુખ્ય પટરાણી હાવાથી એક ઘરડા કંચુકી સાથે સ્નાત્રજલ સૌ પ્રથમ મોકલાવ્યું હતું. બીજી ત્રણ દેવીઓને, દાસીઓના હાથમાં, વાટકીએ આપી રવાના કરી, દાસીએ બધી જુવતીઓ–નાની વયની હાવાથી શીઘ્રતાથી ત્રણે રાણીએ પાસે પહેાંચી ગઈ, અને Page #96 -------------------------------------------------------------------------- ________________ દશરથ રાજાને વૈરાગ્ય : પ્રકરણ ૧ સ્નાત્ર જલ મહારાણુઓના હાથમાં મૂક્યું. ચારે રાણુઓના મહેલે તદ્દન લગોલગ હતા. સ્નાત્ર જલ આવ્યું અને મસ્તકે ચડાવ્યું, તેના હર્ષાતિરેકના જયજયકાર શબ્દોના અવાજે થયા. અપરાજિતા (કૌશલ્યાદેવી) પોતાની ત્રણ બહેનના ઘેર સ્નાત્ર જલ આવ્યું, અને પિતાને ઘેર ન આવ્યાથી, પિતાને સ્વામીના અપમાનની કલ્પના આવી અને તે કારણે તત્કાલ–આત્મઘાત કરવાનું દુર્ગાન શરૂ થયું, અને ગળે ફાંસો ખાવાની તૈયારી પણ થઈ ગઈ. તેટલામાં મહારાજા દશરથ, મહાદેવી કૌશલ્યાના મહેલે આવ્યા. દેવીની આવી આત્મઘાતની તૈયારી જોઈ રાજાને આશ્ચર્ય થયું. દેવીને કારણ પૂછ્યું. સ્નાત્ર જલ ન આવવાથી પિતાને મળેલા અપમાનના કારણે થયેલા દુર્ગાનને ખુલાસો કર્યો. તેટલામાં ઘર કંચુકી, સેનાનું મોટું ભાજન હાથમાં લઈને આવ્યું. મહાદેવીને સ્નાત્ર જળની ભેટ ધરીને, હાથ જોડી ઉભો રહ્યો. મહારાજા દશરથે, મોડા આવવાનું કારણ પૂછ્યું. દશરાજાને પ્રશ્ન : બધી દાસીઓ પહેલાં, તને સ્નાત્ર જલ ભરેલું ભાજન આપીને રવાના કર્યો હતો. છતાં પાછળ કેમ રહ્યો? આટલું મોડું કેમ થયું? કંચુકીને ઉત્તર ઃ મહારાજા માફ કરજે. હું હવે ખૂબ વૃદ્ધ થયે છું. હવે ત્વરાથી ચાલી શકતો નથી. કોઈ કામ જલદી થઈ શકતું નથી. માટે આવી ઢીલાશ થઈ છે. મહારાજા દશરથે, તેને જીવે ત્યાં સુધી ગ્રાસ બાંધી આપ્યો, અને હવે કામ ઉપર આવવાની મનાઈ ફરમાવી. પરંતુ પિતાને બોધપાઠ લેવાની તક મળી. અહ ધિક્કાર છે આ સંસારને! બિચારા ગરીબ, કેવળ આજીવિકા માટે, મરવાની છેલ્લી ઘડી સુધી, નોકરી મજૂરી કરે છે અને નિર્દય એવા અમારા જેવા રાજા મહારાજાઓ અને લક્ષ્મીધરે આવા વૃદ્ધા પાસે પણ કામ કરાવે છે. કહ્યું છે કે—કેશવ કવિ– ચાકરી કેવી આકરી છે તે જાણી શકે શું શેઠ? દુઃખ દબાણુ સમજે છે ત્યારે, હય દબાણ હેઠ, આવે જબ હેઠળ જ્યારે, સાચું સમજાય છે ત્યારે.... ૧ “દુઃખીઆ નરનું દુઃખ કોને છે, કઈ સુણે નહીં વાત, એક સાંધે ત્યાં તેર તૂટે છે, દોડી મરે દિન રાત, ધનિકને થાય ન પીડા, કરે કલ્લોલમાં ક્રીડા.” ૨ તથા વળી “દુખિયાનું દુઃખ દુઃખિયા જાણે, સુખિયા કાને બહેરા, કઈક આવી દુઃખ પુકારે, વિકરાળ બનાવે ચહેરા.” ૧ વળી દશરથ રાજા વિચાર કરે છે, અહો! આ સંસારની વિચિત્રતા કેવી છે? બાળક જન્મે છે, અને રમતગમતમાં સમય બરબાદ કરે છે. પછી યુવાન થાય છે. તેને પ્રથમ ધન Page #97 -------------------------------------------------------------------------- ________________ દર જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ કમાવાની, અને લાગેાલગ પત્ની (ખાળા હાય તેા પતિને ) મેળવવાની ઇચ્છા, અને વિચારમાળા શરૂ થાય છે. કેટલાંક વર્ષો જતાં પાતે પિતા બને છે. ઘણાં સંતાનો થાય છે. તેમના નિર્વાહ અને તૈયાર કરવા, પૈસા, મુકામ, રાચરચીલુ', વસો, વરાવવાના વિચારોમાં, જીવન વેડફાઈ જાય છે. પછી છેાકરાઓનુ રાજ્ય થાય છે. પોતે બૂઢાબૂઢી થઈ, પાળી, ઉછેરીને વાવેલા બાવળિયા જેવા સતાને, માતાપિતાને સુખ નહીં પણ દુઃખ આપે છે. કહ્યું છે કેઃ बालस्तावत् क्रीडासक्तः तरुणस्तावत् तरुणीरक्तः । वृद्धस्तावत् चिन्तामग्नः पारेब्रह्मणि कोषि न लग्नः ॥ १ ॥ અર્થ : ખાલકાદિ બધી વયના જીવા કેવળ સુખને જુએ છે. પરંતુ આયુષ્યના નાશ અને ધર્મ કમાવાની તક ચાલી જતીને વિચારતા નથી. જગતના જીવામાં જન્મ, રાગ, શાક, વિયેાગ, ઘડપણુ, અને મરણ; આ છ ભયંકર શત્રુએ ચારે ગતિમાં પ્રાણી માત્રની પછવાડે પડેલા છે. સુખ અને આનંદને ઝૂંટવીને દુઃખ તથા વિષાદ, અસાસ, ખેદ આપી ક`ના બંધ કરાવી, ચાર ગિત ચેારાશી લાખ ચેાનિમાં રખડાવે છે. પરંતુ અજ્ઞાનથી અંધ અનેલા અથવા મૂખ પણાથી મૅડ અનેલા, જગતના જીવાને, ભૂતકાળમાં ગુમાવેલા અન ંતા, દુ:ખમય કાળ દેખાતા જ નથી. અને ભવિષ્યમાં આવનારી પશુ અને નરકગતિની પરતંત્રતા અને મહાભયંકર વિટબણાઓ-આપત્તિએ માટે, ખ્યાલ જ આવતા નથી. વળી જીવોને વધારે જીવવાના, મેળવવાના, આરાગ્યના વિચાર આવે છે, પરંતુ મરવાના કે રાગાદિના વિચારો આવતા નથી. જ્ઞાનીઓ કહે છે કે-~ सद्भोगलीला, नच रोगकीला, धनागमो नो निधनागमश्च । दारा नकारा नरकस्य चित्ते व्यचिंति नित्यं मयका धमेन ॥ १ ॥ અર્થ : મેં ભાગ સારા ચિન્તવ્યા, પણ રોગ સમ ચિન્ત્યા નહીં, આગમન ઇન્ક્યું ધન તણું–પણ, મૃત્યુને પૃયું નહીં, નહિ ચિન્તયું મેં નરક કારાગૃહ સમી છે નારીએ, મબિંદુની આશા મહીં, ભયમાત્રને ભૂલી ગયા. —શામજી માસ્તર “આયુષ ઘટતું જાય છે, જેમ વેગ સરિતા નીરના, આંખા ઉધાડી જેઈ લ્યા, ભય માકા યમ વીરા, કવળ કીધા ઘણા તેણે, નૃપા અને ધનવાનના, સાથે ન આવ્યા હેમ ચાંદી, રાશિ ધનધાનના.” ॥ ૧ ॥ ચરણ વિજય પ્રાણી વિચાર વિલંબ કરી કરી, કામ ધણાં કરવા ઉરધારે, આયુષ આમ તમામ જશે વહી, કરવા યોગ્ય ધર્મ કદી ન વિચારે, Page #98 -------------------------------------------------------------------------- ________________ દશરથરાજાને વૈરાગ્ય અને અનેાની માન્યતા : પ્રકરણ ૧ લુ જાવું પડે પછી રાત પ્રભાત, જમાત મલે જમદૂતની જ્યારે. કામ ભલાં દલપત કહે કર, જે કરે તે કર આજ અત્યારે. ॥ ૨ ॥ તજી મદિર માળિયાં, ગેાખ મેડી, તજી બાગ ને બંગલા પ્રૌઢ પેઢી, સ્મશાને સુકા કાષ્ટમાં વાસ લેવા, અરે આવશે એક તા દિન એવા. ॥ ૧ ॥ ઘણી ઘેર સેના ધણા હાથી ઘેાડા, ઘણા શાભિતા ને ધવળ ખેલ જોડા, ઘડીમાં થશે સ્વપ્નના સાજ જેવા, અરે આવશે એક તા દિન એવા. ॥ ૨ ॥ હશે। ગામમાં સીમમાં કે કૃષિમાં, હશે. ખેદમાં કેદમાં કે ખુશીમાં, કહે। કાણુ જાણે હશે કાળ કેવા, અરે આવશે એક તેા દિન એવા. ॥ ૩ ॥ નહીં આગળે કાગળેથી જણાવે, નહીં કાઈ સાથે સદેશ કહાવે, અજાણ્યા અકસ્માત આશ્ચર્ય જેવા, અરે આવશે એક તા દિન એવા. !! ૪ ૫ પૂરાં થઈ ગયાં તે થયાં કામ પૂરાં, અધૂરાં રહ્યાં તે રહી ગયાં અધૂરાં. તડાકા તમે જાણજો તાપ જેવા, અરે આવશે એક તા દિન એવા ા પ ા કવિ મનસુખલાલ ડાહ્યાભાઈ “જિનવાણીને સાંભળી, ચિત્તમાં કરે વિચાર, ભાવે બારે ભાવના,પામે ભવના પાર.”૧ મહારાજા દશરથ પર પરાગત જૈન હતા. તેમની પર પરાના રાજવીએ માટા ભાગે પ્રાયઃ દીક્ષિત બની, નિરતિચાર આરાધી કેટલાક મેાક્ષગામી બન્યા છે. તેથી દશરથ રાજાને પણ કંચુકીની વૃદ્ધાવસ્થા જોઈ વૈરાગ્ય થયા. દીક્ષા લેવાની ભાવના જાગી. પ્રશ્ન : દશરથ રાજાને, અન્ય દનકારોએ અજૈન માન્યા છે. તેમણે યજ્ઞ કરવા આદરેલુ કાર્ય પૂર્ણ ન થયું અને અકસ્માત મરણ થયું. તેમની વડીલેાની પર પરા પણુ નીચે મુજબ બતાવી છે. બ્રહ્માના પુત્ર સૂર્ય, સૂર્યના પુત્ર મનુ, મનુના પુત્ર દ્વીાલપ, દીલિપના પુત્ર રઘુ, રઘુના પુત્ર અજ, અજના પુત્ર દશરથ. દશરથના પુત્રા રામ-લક્ષ્મણભરત–શત્રુઘ્ન બતાવ્યા છે. કેમ આ ખરાખર નથી ? ઉત્તર ઃ જેટલાં વણ ના પરસ્પરના વિચારોથી ખાટાં ઠરે અથવા સંશયવાળાં અને તેને બરાબર કેમ કહેવાય ? તેમના શાસ્ત્રોમાં વિષ્ણુ ભગવાનના દશ અવતારો બતાવ્યા છે. તે નીચે પ્રમાણે છે. ૧ શંખાસુરને નાશ કરવા માટે વિષ્ણુ ભગવાને મચ્છને અવતાર લીધા. ૨ કૈટભાસુરનો નાશ કરવા માટે કાચબાના ૬૩ 27 "" Page #99 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ ૩ હિરણ્યકશિપુને નાશ કરવા વિષ્ણુ ભગવાને નરસિંહને અવતાર લીધો. ૪ ઘણા દાનવને નાશ કરવા , ભુંડ = વરાહ અવતાર લીધો. ૫ બલરાજાને નાશ કરવા (પાતાળમાં ચાં) ભગવાને વામનને અવતાર લીધે. ૬ સહસ્ત્રાર્જુનને નાશ કરવા ભગવાન પરશુરામને અવતાર લીધે. ૭ રાવણ રાજાને નાશ કરવા ભગવાન રામાવતાર ધારણ કર્યો. ૮ જરાસંઘ રાજાને , , કૃષ્ણાવતાર ધારણ કર્યો. ૯ સ્વેચ્છકુલમાં બુદ્ધને અવતાર. ૧૦ કલકીને અવતાર. પિતા બ્રાહ્મણ. માતા ચાંડાલણી. કલ્કી જન્મીને સર્વને એકાકાર બનાવી, ઘણા અાચાર ફેલાવશે. અહીં વાંચનારને ઘણા ઘણા વિચારે ઉત્પન્ન થાય એવું છે. આ સમગ્ર વિષયને અમે બીજા પ્રકરણમાં વિસ્તારથી ચર્ચવાના છીએ. એટલે પ્રત્યેક મુદ્દાઓને જતા કરીને, માત્ર આ સ્થાને કાળને વિચાર કરીને ઉપરની શંકાનું સમાધાન કરીશું. વાચક ઉપરના દશ અવતારમાં રામાવતાર સાતમે જોઈ શકે છે. અને આની પહેલાં પરશુરામ વિગેરે છ અવતાર પણ વિષ્ણુ ભગવાને લીધાનું વર્ણન આવે છે. બુદ્ધ ભગવાન સુધીના નવ અવતાર થઈ ગયા છે. અને દશમે કલ્કીનો અવતાર બાકી છે. આ બધા અવતારે જોતાં સંસારને પ્રારંભ અને સમાપ્તિ કાળ તદ્દન નાને જ લાગે છે. તથા મહારાજા રામચંદ્રની, બ્રહ્માથી પરંપરા ગણતાં આઠ જ નામ આવે છે. એટલે રામચંદ્રથી બ્રહ્મા સુધી આઠ નામે પહોંચતાં, સંસારનું આદિ બીજ બ્રહ્માનું નામ આવે છે. તે પછી તેની પહેલાં જ અવતારે ચાલુ સૃષ્ટિના કયા ભાગમાં, ગણી શકાય? વળી બ્રહ્માને પૂર્વ જેમાં પહેલા લીધા છે. તેની પહેલાં મહારાજા રામચંદ્રના પૂર્વજો કોઈ હોય જ નહીં તે બ્રહ્માને અવતાર કોના ઘેર થય? પિતા કોણ? માતા કોણ? આ શંકા ઊભી થયા વિના કેમ રહે? એટલે પરસ્પર અસંબદ્ધ પૌરાણિક મહાશયેની માનેલી મહારાજા રામચંદ્રની પરંપરા બરાબર લાગતી નથી. પ્રશ્ન : તે પછી જૈન પરંપરા કેવી રીતે છે તે બતાવશો? ઉત્તરઃ જૈનશાસનમાં સર્વથા જગતને નાશ માનવામાં આવ્યું નથી. જૈનશાસનમાં જગતને કઈ કર્તા માનવામાં આવ્યા જ નથી. પ્રશ્ન : જો જગતને ઈશ્વરે બનાવ્યું જ નથી તે એમને એમ કેવી રીતે બની શકે? ઉત્તરઃ આ જગકર્તુત્વવિષયક વિસ્તાર, અમે આગળ દેવ ગુરુ-ધર્મના સ્વરૂપ વર્ણનમાં બરાબર લખવાના હોવાથી, અહીં વિસ્તાર કરતા નથી. પરંતુ સમજવાનું એટલું જ કે જગત હતું જ નહીં તે પછી ઈશ્વર પિતે ક્યાં રહેતા હતા? ઈશ્વરને જગત બનાવવાનું શું કારણ? કૃત્યકૃત્ય બનેલા ઈશ્વરને આ જગત બનાવવાની ઉપાધમાં પડવાનું પ્રયોજન શું? Page #100 -------------------------------------------------------------------------- ________________ જગત વ્યવસ્થાની સમજણું : પ્રકરણ ૧ લુ ૫ ઈશ્વરે જંગત બનાવ્યા પહેલાં આ બધા જીવા ક્યાં રહેતા હતા ? કેવી હાલતમાં હતા ? આવા ઘણા પ્રશ્નો ઉત્પન્ન થયા વિના રહેશે નહીં. પ્રશ્ન : તેા પછી જગતની વ્યવસ્થા કેવી છે તે ટુંકાણમાં સમજાવેા. ઉત્તર : આ સંસારમાં જીવ અને અજીવ એ મુખ્ય વસ્તુએ છે. આ બે વસ્તુ અનાદ્રિ અનંત છે. ક્યારે નહાતી એમ નથી અને ક્યારે પણ નહીં હાય આમ પણ નથી. સંસાર અનાદિ અનંત છે. તેમાં જીવા, ચારગતિ, પાંચજાતિ, છકાય-ચારાસીલાખયાનિ વડે ચૌદ રાજલેાક ઠાંસી ઠાંસીને ભરેલા છે. જીવા અન તાન ત છે. અને જીવા થકી પુદ્ગલ પરમાણુએ અન તગુણા છે. જીવા અને પુદ્ગલાના સયાગ એનું નામ જ સંસાર છે. પ્રશ્ન : જીવ સાથે કર્મોના અને કર્માંના ચેાગે શરીરના સયાગ કયારે થયા ? ઉત્તર : જીવ અને ક'ના સંયોગ, ખાણામાં રહેલી માટી અને સુવર્ણ તથા રત્નાના સમાગમ જેવા છે. મહાપુરુષ આનંદઘનજી કહે છે કે, “કનકાપલવત પયડ-પુરુષ તણી જોડી અનાદિ સ્વભાવ.” અર્થ : સુવર્ણ અને પથ્થર જેમ સાથે રહેલાં છે, તે એમાં પહેલું કેણુ ? એ નક્કી નથી, તથા તે બેને ભેગાં કાણે કર્યા કયારે ભેગાં થયાં ? તેના કાળ અચોક્કસ છે. તેમ પ્રકૃતિ અને પુરુષ એટલે કમ અને આત્મા પણુ અનાદ જ છે. અને જ્યાં સુધી આત્માને અન્ય એટલે કમ તથા શરીરના સયાગ છે, રહેવાનો છે, ત્યાં સુધી જીવ પણ સંસારી કહેવાય છે, અને દુઃખને ભાગવશે. પ્રશ્નઃ ધ –જૈનધર્મ –કયારે શરૂ થયા ? ઉત્તર : અનંતાકાળથી ધમ ચાલુ છે જ. પ્રશ્ન : કેટલાક કહે છે કે જૈનધમ મહાવીર સ્વામીએ જ ચાલુ કર્યો છે. આનો ઉત્તર શું ? ઉત્તર: ભગવાન મહાવીર સ્વામીના જન્મ પહેલાં, ૨૭૮ વર્ષ પાર્શ્વનાથ સ્વામી પણ મહાવીર પ્રભુ જેવા તીર્થંકર પ્રભુ થયા હતા. અને ૩૦ વર્ષે સંસારમાં રહી, દીક્ષા લઈ, ૮૪ દિવસે સ`જ્ઞ પરમાત્મા થયા. ૭૦ વષૅ સરપણે વિચર્યાં. લાખા આત્માઓને જ્ઞાન-દન ચારિત્રની પ્રભાવના કરી મેક્ષે પધાર્યાં. પાર્શ્વનાથ સ્વામી પહેલાં પણ ઋષભદેવ સ્વામી વગેરે ૨૨ જિનેશ્વર થયા છે. આ બધા વિસ્તાર અમે ત્રીજા દ્વારમાં વિગતવાર લખવાના છીએ. ભગવાન ઋષભદેવ સ્વામીથી જ પ્રશ્ન : ચાવીસ ભગવાના થયા. એટલે પહેલા કાળે જૈન ધર્મ શરૂ થયા. પહેલાં કાઈ જૈન ધર્મ હતેા નહીં ને ? ઉત્તર: જેમ જીવ અને કેમ અનાદ કાળથી ચાલુ છે, અને અનત કાળ ચાલુ રહેવાના છે, તેમ જૈન ધર્મ પણ અનંતાકાળથી ચાલુ છે. અન તાન તતીર્થ કરદેવા ટ્ Page #101 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ થયા છે, અને અનંતાનંત તીર્થકર દેવ થવાના છે. શ્રી જૈનશાસન અંગેની સાચી અડાબંધ અને દલીલથી પણ સમજાય તેવી, તમામ બાબતે અમે ત્રીજા દ્વારમાં સવિસ્તર જણાવવાના છીએ. પ્રશ્ન: જૈન માન્યતા અનુસાર મહારાજા રામચંદ્રની પરંપરા બતાવી શકશો? ઉત્તરઃ આ સંસાર અનતે વહી ગયો છે. અનંતા કાલચક્ર વડે એક પુદ્ગલ પરાવર્ત થાય છે. આવાં અનંતાં પુદ્ગલપરાવર્તે વહી ગયાં છે. એક કાલચક્રમાં, એક ઉત્સર્પિણી અને એક અવસર્પિણી બે પ્રકાર કાળમાને બતાવ્યાં છે. આ કાળમાન ભરતક્ષેત્ર ઐરાવતક્ષેત્ર બેમાં જ પ્રવર્તે છે. અને ઉત્સર્પિણી-અવસર્પિણી બંનેના મળી ર૪ કોટાકોટિ સાગરોપમ જેટલા કાલમાં ૧૮ કટાકેટિ સાગરેપમ કાળમાં, ફક્ત યુગલક મનુષ્યો જ હોય છે. જ્યાં કલ્પવૃક્ષદ્વારાજ, સર્વને દેવ જેવાં, નિરોગ અને નિર્ભય સુખો હોવા છતાં, શ્રી વીતરાગ પ્રણીત ધર્મની સમજણ કે આરાધના હોય નહીં. અઢાર કોટાકોટિ સાગરેપમ કાળ પૂર્ણ થયા પછી, વર્તમાન ચોવીસીના પહેલા જિનેશ્વર દેવ શ્રી ઋષભદેવસ્વામી (નાભિકુલકરની ભાર્યા મરુદેવા સ્વામીનીની કુક્ષિથી) નો જન્મ થયો હતે. અને તેમના પ્રથમ પુત્ર ભરત નામના ચક્રવર્તી થયા. તેમના પાટવીકુમાર સૂર્યયશા રાજા થયા. તેમની પરંપરામાં થયેલા રાજાઓ સૂર્યવંશી રાજા તરીકે ઓળખાયા છે. તથા ભગવાન શ્રી ઋષભદેવસ્વામીના બીજા પુત્ર બાહુબલ મહારાજ થયા. તેમના પહેલા પુત્ર ચંદ્રયશા રાજા થયા. તેમના વંશજો ચંદ્રવંશી રાજાઓ કહેવાયા. પાંડવ ચંદ્રવંશી રાજાઓ હતા. સૂર્યયશા રાજાના વંશમાં જ અજિતનાથ સ્વામી થયા. સૂર્યવંશમાં જ આ પ્રમાણે અસંખ્યાતા રાજાઓ થયા. જેમાં ચોથા અભિનંદન સ્વામી, પાંચમા સુમતિનાથ સ્વામી, ચૌદમા અનંતનાથ સ્વામી, તીર્થકરે થયા હતા. તેજ સૂર્યવંશમાં સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર થયા હતા. જેમાં શ્રી શાન્તિનાથ સ્વામીની દેશના સાંભળી પ્રતિબંધ પામી, દીક્ષા લઈ, મેક્ષગામી થયા. તેજ આ સૂર્યવંશમાં વળી અસંખ્યાતા રાજવી થઈ ગયે છતે, વસમા મુનિસુવ્રત સ્વામીના તીર્થકાળનાં લગભગ ત્રણ લાખ વર્ષો ગયા પછી, અયોધ્યા નગરીમાં વિજય નામના રાજવી થયા. તેમની હેમચૂલા પટ્ટરાણીની કુક્ષિથી બે પુત્રો થયા. પહેલા વજબાહ અને બીજા પુરંદરકુમાર હતા. વાજબાહુ હસ્તિનાપુરના રાજા ઈભવાહનની પુત્રી મને રમાને પરણીને આવતા હતા. રસ્તામાં વસંત પર્વત નજીકમાં આવ્યા. વીતરાગના મુનિરાજને જોયા. વૈરાગી તે હતા જ. મુનિરાજના દર્શન કરવા જાન ઊભી રાખી. મુનિરાજનાં વચને સાંભળી વૈરાગ્ય પ્રગટ થયું અને તુરત પરણેલી પત્ની મને રમા તથા ઉદયસુંદર સહિત ૨૫ સાળાઓ વગેરે સાથે દીક્ષા લીધી. નિરતિચાર આરાધી મેક્ષે ગયા. Page #102 -------------------------------------------------------------------------- ________________ ૬૭ . . . . -વામિન ! રામચંદ્ર મહારાજના પૂર્વજો : પ્રકરણ ૧લું આ બનાવ વિજય રાજાએ સાંભળ્યો. ખેદ ન થયે પરંતુ આનંદ પામ્યા. અને પિોતે પણ નાના પુત્ર પુરંદરને રાજ્ય આપી દીક્ષા લીધી. પુરંદર રાજાએ પણ ધર્મ અને ન્યાયપૂર્ણ રાજ્ય ભોગવી, યુવાન વયમાં જ પિતાની પૃથ્વીદેવી રાણીના પુત્ર, કીર્તિધરને રાજ્ય આપી દીક્ષા લીધી. કીર્તિધરની કથા : કીતિધર રાજા થયે. પરંતુ એના ચિત્તમાં પૂર્વજોના વૈરાગી વિચારે ગુંજારવ કર્યા જ કરતા હોવાથી, જ્યારે કઈ જૈનાચાર્ય નગરના ઉદ્યાનમાં પધારે ત્યારે તેને દીક્ષા લેવાની ઈચ્છા થઈ જતી હતી. પ્રધાને સમજાવતા હતા. જ્યાં સુધી આપણે આ વિશાળ રાજ્યને સાચવી, સંભાળી, ટકાવી શકે તેવા, પુત્રને જન્મ ન થાય, તેઓ રાજ્ય સંભાળવા જેટલી વય ન પામે, ત્યાં સુધી આપ દીક્ષા કેમ લઈ શકો? આપના પૂર્વજોએ દીક્ષા જરૂર લીધી છે. પરંતુ રાજ્યને નિરાધાર મૂકીને નહીં. દીક્ષા એ આત્માને અપૂર્વ અભ્યદય છે. મોક્ષના અથી જીવોને એ જ ગમે છે. પરંતુ રાજ્યને નિરાધાર મૂકવાથી, એગ્ય રાજાના અભાવે મચ્છગળાગળન્યાય પ્રવર્તે. માટે શેડો વખત ભી જાવ, અને પુત્ર થયા પછી દીક્ષા લેજે. કીતિધર રાજાની રાણી સહદેવી હતી. તેણી સતી હતી, ખૂબસુરત હતી. પરંતુ તેણે ઘણી વિલાસપ્રિય હતી. તેથી કીર્તિધર રાજાની દીક્ષાની વાતથી પણ, તેણીને ફૂગ થતી હતી, ગુસ્સો આવતે હતે. કીર્તિધર રાજાએ પ્રધાનમંડળનું માન સાચવ્યું. પુત્ર થયા પછી દીક્ષા લેવા નિર્ધાર કર્યો. થોડા સમય પછી સહદેવી રાણીને ગર્ભ રહ્યો. અતિ ઉત્તમ દેહલાઓ આવ્યા અને સન્માનપૂર્વક પૂર્ણ થયા. પ્રશ્ન : દેહલા એટલે શું? ઉત્તર : ઘણી ગર્ભવતી સ્ત્રીઓને ગર્ભાધાન થયા પછી અતિ ઉત્તમ, મધ્યમ, અધમ વિચારે-મર થાય છે. તેને દેહલા કહેવાય છે. જેમ માતા ત્રિશલાદેવીને હાથી ઉપર બેસું? છત્ર ધરાવું? ચામર વિંજાવું? આખા જગત ઉપર આજ્ઞા પ્રવર્તાવું, પ્રાણીમાત્રને અભયદાન અપાવું, સર્વ દુઃખી પ્રાણીઓના દુઃખને નાશ કરાવું. સમગ્ર જગતને ધર્મમય બનાવું, આવા ઉત્તમ વિચાર આવે છે. - જિનેશ્વર દેવેની માતાએ કે, ચરમશરીરી આત્માઓની માતાઓને ઉપર બતાવ્યા છે તેવા દેહલા=વિચારે અભિલા થાય છે. તથા જૈનાચાર્યો જેવા મહાપ્રભાવકેની જન્મદાત્રી માતાઓને મધ્યમ કેટિના પણ ઉત્તમ મનેરો થાય છે. તથા જ્યારે કેણિકકુમાર ગર્ભમાં આવ્યા, ત્યારે ચેલણ મહાસતીને પતિના માંસ ભક્ષણને અને કંસકુમાર ગર્ભમાં આવ્યા ત્યારે ઉગ્રસેન રાજાની ધારિણી રાણીને પણ પતિના માંસ ભક્ષણના મનેરો થયા હતા. આ બધા અધમ દેહલા કહેવાય છે. પ્રશ્ન : આ કાળની માતાઓને આવા દેહલા આવે ખરા? ઉત્તર : આ કાળમાં પણ વખતે કઈ ઉત્તમ આત્માઓ આ ભરત ક્ષેત્રમાં જન્મ પામી, શ્રી વીતરાગ શાસનની આરાધના પામી, સંસારને ટૂંકે કરવા જન્મવાના હોય Page #103 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વરદેવની આજ્ઞા અને સાચી માણસાઈ. પણ ખરા, અને તેવી માતાઓને, ઉત્તમ પ્રકારના અભિલાષ થાય પણ ખરા. સિવાય મધ્યમ કાટની માતાઓને માટી, કેલસા, રાખ વગેરે તુચ્છ નિસ્સાર પદાર્થો ખાવાના વિચારે થાય છે, અને તેવી વસ્તુઓ ખાય છે. જેનાં બાળકે કુગતિગામી જન્મવાના હોય, તેવી માતાઓને શિકાર કરવાના, માંસ ખાવાના, અનાચાર સેવવાના વિચારે આવ્યા કરે છે. ' ' રાણી સહદેવીની કુક્ષિમાં કૌસ્તુભ રત્ન જે ગર્ભ હોવાથી, ગર્ભકાળ સુખમય પસાર થતો હતો. ગર્ભ ઉત્તમ હોવાથી ઉદરવૃદ્ધિ પણ ખાસ દેખાતી નહોતી. બધું સારું હોવા છતાં સહદેવીને જરા પણ હર્ષ = આનંદ હતું નહીં. તેણી સખીઓ = દાસીઓ સામે પણ કયારેય હસતી નહીં.” - દાસી–સ્વામિની! આપ ઉદાસ કેમ રહો છો? હર્ષની જગ્યાએ શેક શા માટે? આપણું આખું રાજમંડલ અને ખુદ મહારાજા પિતે આનંદમય છે, ત્યારે આપને શેક શા માટે ? ' ' રાણી સહદેવી-દાસી ! તારી વાત સાચી છે. મને હર્ષ જ હવે જોઈએ. પુત્રની પ્રાપ્તિના દિવસમાં આનંદ કેમ ન હોય? પરંતુ તું નથી જાણતી કે મહારાજા દીક્ષા લેવાના છે? એક બાજુ પુત્રના જન્મને આનંદ ત્યારે બીજી બાજુ નાના પુત્રને મૂકીને સ્વામી દીક્ષા લેશે? નારી જીવનનાં બધાં જ સુખ ઝુંટવાઈ જશે?' આ જગતમાં સંસારમાં રચ્યાપચ્યા જીવોને પતિ-પત્નીને સંપમય સહગ તે જ સુખ છે. એ સુખ આ બાળકના જન્મની જ વાટ જુએ છે. બાળક જન્મની વધામણી સાંભળીને, રાજા દીક્ષાનું મુહૂર્ત કઢાવવાના છે. બોલ ? હવે મને આનંદ કેમ થાય ? દાસી–સ્વામિની ! મને એક યુક્તિ સૂઝી આવી છે અને તે એ જ કે કુમાર જન્મ કે આપણે કુમારને ગુપ્ત ભેંયરામાં છુપાવી રાખવા. કેમ આ બરાબર નથી? દાસીઓની આ યુક્તિ રાણીને ગમી પણ ગઈ. કુમારને જન્મ પણ થયો અને ગુપ્ત ભોંયરામાં છુપાવી દીધે. મરેલ બાળક જન્મ્યાની વાત જાહેર કરી દીધી. . છે પરંતુ સૂર્ય ઢાંક કેમ રહે? રાજાને ખબર પડી ગઈ કુમારને ગુપ્ત સ્થાનમાંથી મેળવી લીધું અને જાતમાત્ર તદ્દન નાના બાળકને રાજ્યાભિષેક કરીને કીર્તિધર રાજાએ શ્રી વિજયસેનસૂરિજૈનાચાર્ય પાસે દીક્ષા લીધી, અને રાણી સહદેવી કશી રુકાવટ કરી શકી નહીં. પરંતુ અત્યાર સુધીના પ્રાણપ્યારા = પ્રાણવલ્લભ પતિની પણ મહારધારિણી બની ગઈ સઘળાં સગપણ જગતનાં, કેવળ સ્વાર્થનિદાન સ્વાર્થનાશ જે થાય તે, ક્ષણમાં શત્રુ સમાન.” નાથ કહે સ્વામી કહે, વહાલા પણ કહેવાય પણ સ્વારથ જે નયત, મહારી લેખાય.”." Page #104 -------------------------------------------------------------------------- ________________ - ૧૯ રાજા કીર્તિધર અને રાણી સહદેવી : પ્રકરણ ૧લું જેના વિણ, ક્ષણ એક પણ, વરસ જેવડા થાય, - તે સ્વામી હાલ પતિ, શત્રુસમ દેખાય.” “સ્વારથ કારણ સગપણ, સુધા સમાં દેખાય સ્વારથ નાશ થયા પછી, કાલકૂટ થઈ જાય.' માત-પિતા કે બહેન ભાઈ, પુત્રમિત્ર સમુદાય સ્વારવિણ એ સર્વનું, સગપણું વ્યર્થ ગણાય.” છે રાણ સહદેવીને કીર્તિધરરાજર્ષિ પ્રત્યે ખૂબ ષ થયો. મહર્ષિ અલ્પકાળમાં ગીતાર્થ થયા અને ગુરુઆજ્ઞાથી એકલા વિહાર કરતા અયોધ્યા નગરીના ઉદ્યાનમાં પધાર્યા અને પારણા માટે અયોધ્યા નગરીમાં પ્રવેશ કર્યો. રાણુ સહદેવને કીર્તિધર રાજર્ષિ પધાર્યાના સમાચાર મળ્યા. પિતાના ભેગાન્તરાયાદ્વેષાગ્નિ સળગ્યા. કુમાર સુકેશલ, રાજા હોવા છતાં, રાજ્યસત્તા લગભગ સહદેવીના કબજે હતી. અને તેથી મહામુનિરાજને નગરમાં પેસવા પણ ન દેવાને અધિકારીઓને હુકમ આપી દીધે, અને માસોપવાસી મહામુનિરાજ પારણુ માટે, નગરમાં પધારેલાને, પણ સિપાઈઓએ પાછા કાઢ્યા. - પ્રશ્નઃ સહદેવી સતી હતી તે પછી મુનિરાજ ઉપર, અને તે પણ પોતાના સ્વામી ઉપર દ્વેષ કેમ? ઉત્તર: “પત્નીરાગમાં વાસના, પુત્રરાગ ધન હેત | માય – તાય ને સેવના, ધર્મતત્વ સંક્ત”, અર્થ: પત્નીને રાગ, પિતાની વિષયવાસના પિષવા માટે છે. પુત્રોને પિતાની મિલક્ત લેવા માટે રાગ છે. માતપિતાને સેવા માટે રાગ છે. તવનિચોડ પામવા માટે ધર્મ પ્રત્યે રોગ છે. ' સહદેવી કુલટા કે વ્યભિચારિણી હતી નહીં. (પ્રાયઃ કુલખાનદાન બાળાઓમાં અનાચાર પ્રવેશતા નથી.) પરંતુ તેણીની વાસના સુધા બુઝાઈ ન હોવાથી કીર્તિધર રાજાએ દીક્ષા લીધી, તે રાણીને જરા પણ ગમ્યું ન હતું, અને પતિની દીક્ષાના દિવસથી જ તેણીને મનમંદિરમાં વૈરનો પ્રારંભ થયો હતો. એ પ્રશ્ન : આવી રીતે રૂપવતી યુવતી પત્નીને, તેણીની ઈચ્છાઓને ગુંગળાવીને દીક્ષા લેવી તે શું વ્યાજબી કહેવાય? બિચારી પારકી છોકરી, ઘણી આશાઓ લઈને આવી હોય, તેણીને આમ વિધવા બનાવીને વિદાય લેવી તે શું ધર્મ લેખાય ? ઉત્તર : ભાઈ પ્રશ્નકાર ઈતિહાસ અને વર્તમાન જગતને જે ચશમાં ઉતારીને વાંચે અગર વિચારે તો આવી દલીલ કરવી પડે જ નહીં. જુઓ ભૂતકાળના રાજાઓ સેંકડે રાણીઓ પરણતા હતા–પરણે છે. આવા ઇતિહાસમાં ઢગલાબંધ દાખલા દેખાય છે. હિંદુ Page #105 -------------------------------------------------------------------------- ________________ ૩૭ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ કે મુસલમાન રાજવીઓએ, મળી તેટલી રાણીઓ મેળવી છે. ભતૃહરિને ત્રણસો રાણીએ હતી. માનસિંહને પન્નસા રાણીઓ હતી. અકબરને, જહાંગીરને, શાહજહાંને, આલમગીરને, અલાઉદ્દીનને, આ બધાને કેટલી રાણીઓ હતી જાણેા છે ? વર્તમાન નિઝામ સરકાર ને તેના બાપને કેટલી બેગમા હતી ખબર છે ? અરે ભાઈ ! રાજા અને પૈસાદારને એત્રણ-ચારપાંચ પત્નીએ પરણવી એ તા સામાન્ય બાબત બની ગણાય છે. અને એમાં સેંકડા રાણીએ અને રખાતાના માલકોની, તેવુ પંચાણુ ટકા રાણીએ તા, પોતાના સ્વામીનું મુખ પણ જોવા પામતી નથી. અરે કેટલાક રાજાએ તા પોતાની પરણેલી રાણીઓને ભૂલી ગયા છે. અને પાછળથી આ વાત સાચી માનવા જેટલી ( પુત્રવતી રાણીઓને ) તૈયારી બતાવવાના અખાડા કર્યાના દાખલાએ શાસ્ત્રો તથા ઇતિ હાસમાં ઘણા બન્યા છે. અહીં ઉત્તરાધ્યયનસૂત્ર વિષ્ણુત બાવીશ પુત્રા અને ઘણી રાણીવાળા રાજા ઈન્દ્રદત્ત તથા ઇતિહાસપ્રસિદ્ધ રાજા દુષ્યંતનાં ઉદાહરણા જાણવા યોગ્ય હેાવાથી લખાય છે. પેાતાની પરણેલી પત્નીને ભૂલી જનાર એક રાજા ઈન્દ્રદત્ત ઃ આ ભરતક્ષેત્રમાં ઈન્દ્રપુર નામના નગરમાં ઈન્દ્રના જેવા પરાક્રમી ઈન્દ્રદત્ત નામા રાજા હતા. તેને ઘણી રાણીઓ હતી. બધી રાણીઓ પ્રત્યે તેના એક સરખા રાગ હતા. તે રાણીએ પૈકીની કેટલીક રાણીઓથી, રાજાને બાવીસ પુત્રા થયા હતા. રાજાએ પોતાના પુત્રાને ભણાવવા સારા સારા અધ્યાપકો રાખ્યા હતા. પરંતુ રાજકુમારા, કેવલ ક્રીડાઓમાં, રમતગમતમાં, અધ્યાપકેાને, બિલકુલ માનતા નહીં. અધ્યાપક ડપકા આપે. તાડનતન કરે તેા, પેાતાની માતાએને કહે. રાણીએ પુત્રાના પક્ષ લઈ અધ્યાપકાનું અપમાન કરે. આમ થવાથી બધા જ રાજકુમારી બરાબર ભણ્યા નહીં. એક વાર રાજા, નગર બહાર ફરવા ગયા હતા. ત્યાં બગીચાઓથી ભરચક પોતાના મંત્રીનું રહેઠાણ હતું. રાજાએ બગીચા અને વૃક્ષાની મનેાહરતા જોતાં, એક રૂપ લાવણ્યવતી, બાળાને પણ જોઈ. તેણી તેજ મંત્રીશ્વરની પુત્રી હતી. રાજા, બાળાનું રૂપ જોઈ આકર્ષાયા. એટલામાં મત્રીશ્વર પણ રાજાનું આગમન જાણી દોડતા રાજાજીની પાસે આવ્યા; અને રાજાની ઇચ્છાને માન આપી, મનોરમા નામની આ પેાતાની પુત્રીને, રાજવી સાથે પરણાવી. રાજાને ત્યાં જ રહેવાની ઇચ્છા જણાવાથી મંત્રીશ્વરે, સામગ્રીથી ભરેલ મહેલ રાજાને રહેવા આપ્યા. મત્રીપુત્રી સાથે કેટલાક દિવસા સુધી રાજા ત્યાં રહ્યો. પિતાની શિખવણીથી મંત્રીપુત્રી મનારમાએ, સ્વામી સાથેની, બધી વાતાની, નોંધ કરી લીધી હતી. રાજા પાસેથી કેટલીક નિશાની સૂચક અને ન ભુલાય તેવી ક્ષિસો પણ મેળવી લીધી. ભાવિભાવથી– રાજાના ઘેાડા સમાગમથી પણ ખાળા ગભવતી થઈ. રાજા પત્નીની અને સસરા એવાપ્રધાનની રજા લઈ નગરમાં રાજભવનમાં પહેોંચી ગયા. મંત્રીપુત્રી રાણી મનોરમાને પુત્રના જન્મ થયો અને મહાત્સવપૂર્વક પ્રધાને સુરેન્દ્રદત્ત નામ આપ્યું. માતામહની દેખરેખ નીચે કુમાર માટેા થયા. વિદ્યાગ્રહણ કરવા યેાગ્ય થયા. ત્યારે પ્રધાનજીએ તે જ પડિતા પાસે સુરેન્દ્રન્દ્રત્તને ભણાવવા ગેાઠવણ કરી. કુમાર બુદ્ધિશાળી હતા. વિનયવાન હતા. માતામહની સંપૂર્ણ કાળજી હતી. તેથી રમત-ગમતના ત્યાગ કરીને– Page #106 -------------------------------------------------------------------------- ________________ ભુલકણા રાજાઓની ભ્રમણા : પ્રકરણ ૧૩ ૭૧ અપ્રમત્તપણે ભણવા લાગ્યો. પુરુષની ૭ર કલાએ ભણ્યા, વ્યાકરણ, કાવ્ય, કાષ, ન્યાય વગેરે બધું નિજનામવત્ અભ્યસ્ત થયું-તથા રાજકુમારને ચાગ્ય બધી યુદ્ધની વિદ્યાએ અને કલાઓનો પારગામી થયા. રાધાવેધ, શબ્દવેધ, પત્રવેધ, લવેધ જેવી અનેક વિદ્યાઓ અને કલાઓના પારગામી થયા. કહ્યું છે કે વિપાયા નાળ વિનયથી જ્ઞાનની પ્રાપ્તિ થાય—કુમાર સુરેન્દ્રદત્ત વિનયી હતા. ઈન્દ્રદત્ત રાજવીની અન્ય રાજ્યામાં ઘણી મોટી આખરુ હતી, અને ઘણા પુત્રા હાવાની તથા સારા વિદ્વાન પડતા રોકી રાજકુમારોને ભણાવવાની પણ પ્રસિદ્ધિ ફેલાઈ હોવાથી, મથુરા નગરીના જિતશત્રુ રાજાએ પાતાની ચાસઠ કલા ભણેલી ( કન્યારત્ન ) નિવૃતિનામા પુત્રીને, પ્રધાના સાથે સ્વયંવરા ઈન્દ્રપુરાધીશ ઈન્દ્રદત્ત રાજાના પુત્રાને પરણાવવા મેાકલી. કન્યાની પ્રતિજ્ઞા એવી હતી કે રાધાવેધ સાધવામાં નિપુણ હોય તેવા કુમારને મારે પરણવું. પ્રશ્ન :—રાધાવેધ એટલે શું ? ઉત્તર ઃ—એક તેલથી ભરેલા કુંડ મનાવાય છે. તેની બરાબર મધ્યમાં, એક મજબૂત સ્તમ્ભ ઘણા ઊંચા ઊભા બનાવાય છે. તેની ઉપર ચાર અવળાં–ચાર સવળાં ચક્રો ઘણા વેગથી ફરતાં હોય છે. સ્તંભની છેક ઉપર એક પૂતળી અનાવાય છે. તેને જ રાધા કહેવાય છે. તે પૂતળી નીચા મુખે ઊભી કરેલી હોય છે. રાધાવેધ સાધક પુરુષે, તેલના કુંડની સાથે જોડાએલા પાટિયા ઉપર ઊભા રહી, તેલના કુંડમાં ચક્ષુ સ્થાપી, અવળાં સવળાં ફરતાં આઠ ચક્રોની વચ્ચે ખાણ ફૂંકીને, રાધા નામની પૂતળીની વામચક્ષુ વિધવાની હોય છે. તે વિધાય એટલે રાધાવેધ થયા સમજવા. ઈન્દ્રદત્ત રાજાના ખાવીસ રાજકુમારી, અભ્રુણ અને તુ જેવા હોવાથી, રાધાવેધ સાધી શકયા નહીં. રાજા ઇન્દ્રદત્તની સમગ્ર પ્રજામાં અપકીતિ ફેલાઈ. દેશદેશમાં અપયશ ફેલાવાનો ભય લાગવાથી રાજા ખૂબ જ ઉદાસીન થયા. वरं न पुत्रा न कुपुत्रपुत्रा, वरं न दाराः न कुवृतदारा । वरं न मित्रं नच मूर्खमित्रं वरं क्र वासः न कुग्रामवासः ॥ १ ॥ અર્થ : પુત્ર ન હોય તે જ સારૂં. પરંતુ માતાપિતાની આખરુનું લીલામ કરે, તેવા હાય તા સારું નહીં. પત્ની ન હોય તે સારું. પરંતુ કુલટા હોય, કુભાર્યો હાય, તે સારું નહીં. મિત્ર ન હેાય તેની ચિંતા ન કરવી. પરંતુ મૂર્ખ મિત્ર તેા ન જ કરવા. ઘરનું કે ભાડાનું પણ ઘર ન હોય સારું. પરંતુ કુગ્રામ, કુપડેાસમાં ઘર સારું નહીં. જ્યાં માંસાહારી, ભ્રષ્ટાચારી, ચાર, જુગારી રહેતા હેાય ત્યાં ઘર લેવું નહીં. રાજા ઈન્દ્રદત્તને ઉદાસ જોઈ મંત્રીએ જાણી લીધું, અને રાજને વિનંતિ કરી કે સ્વામિન્! આપ ઉદાસ થશેા નહીં. હજીક આપનો સારામાં સારા એક પુત્ર ખાદી છે. Page #107 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ રાજા કહે છે, મારે પુત્રા બાવીસ જ છે. મન્ત્રી કહે છે, સ્વામિન આપનો મારી પુત્રીનો પુત્ર ને ? રાજા કહે છે, તારી પુત્રીને હું કયારે પરણ્યા છું ? મંત્રીશ્વરે પુત્રી સાથેના, ખાનગી પ્રસ’ગાના વનની, પુત્રીની લખેલી પુસ્તિકા રાજાને સોંપી. વળી રાજાની આપેલી મહા કિંમતી વસ્તુ હાજર કરી. ત્યારે મહામુસીખતે રાજાએ પુત્ર અને પત્નીનો સ્વીકાર કર્યાં. સુરેન્દ્રદત્ત રાધાવેધ સાધ્યા. અને નિવૃત્તિ નામની કન્યાને પરણ્યા. અને રાજાએ પોતાનું રાજ્ય પણ તેને આપ્યું. ७२ પત્ની-પુત્રને ભૂલી જનારાનું ઉદાહરણ બીજુ રાજા દુષ્યંત અને શકુંતલા : વ અયેાધ્યા નામા મહાનગરીમાં મહાપ્રતાપી, દુષ્યંત નામા રાજા રાજ્ય કરતા હતા. તેને મોટાં રાજ્યકુલામાં જન્મેલી, કુલવતી, ગુણવતી, શીલવતી, રૂપવતી અનેક રાણીએ હતી. રાજા દુષ્યંત એકવાર ફરતા ફરતા પોતાના રાજ્યની અન્તત એક તાપસાના આશ્રમમાં ગયા. ત્યાં તાપીના સમુદાયમાં ( મેનકા નામની અપ્સરાથી જન્મેલી ) શકુંતલા નામની તાપસ બાળાને રાજાએ જોઈ. બાળા ઘણી જ સર્વાંગ સુંદર રૂપાળી હાવાથી રાજા દુષ્યંતનું મન આકર્ષાયું. પરણવાની ઇચ્છા થઈ. બાળા પણ રાજાને અનિમેષ નયને જોતી હતી. આ હકીકત આશ્રમના સ્વામી અને બાલકાના પાલક પિતા કણ્વનામા ઋષિને પણ જાણવા મળી. ઋષિ પોતે પણ માલાને સારુ સુયોગ્ય વરની શોધમાં જ હતા. સુવર્ણ ની મુદ્રિકાને કીમતી હીરા મળવાથી જ શોભે છે. પ્રશ્ન : ઘણી સ્ત્રીએ હાવા છતાં, ધનવાના અને રાજાએ તૃપ્ત થતા નથી તેનું શું કારણ ? ઉત્તર : અનંતાકાળની વાસનાએ આત્માને તૃપ્ત થવા દેતી નથી. જ્ઞાનીએ ફરમાવે છે કે, धनेषु जीवितव्येषु स्त्रीषु चान्नेषु सर्वदा । अतृप्ताः प्राणिनः सर्वे, याता यास्यन्ति यान्ति च અર્થ : આખા સંસાર ચક્રમાં, સમગ્ર જીવલેાકવાસી સ જીવાએ, અનંતાકાલથી, પાંચે ઇન્દ્રિયના સર્વ ભાગે! અનેકવાર ભાગવ્યા છતાં, વમન અને વિષ્ટાની માફક ભાગવી ભાગવીને છેડેલા હોવા છતાં. જીવમાત્રને, ધનમાં, જીવતરમાં, સ્ત્રીઓમાં અને ખારાકમાં, તૃપ્તિ થઈ નથી, થતી નથી, થવાની નથી. પુણ્ય વધે એટલે સામગ્રી ખૂબ મળે, એટલે લાલસા પણ ખૂબ વધે. પછી પાપોના ગંજ ખડકાય છે. અને તેથી જીવ બિચારા પશુ અને નરકગતિની મુસાફરી કરવા ચાલ્યા જાય છે. કણ્વ ઋષિએ, ખાળા શકુંતલાને, દુષ્યંત રાજા સાથે વરાવી: તાપસ–તાપસીએએ મળીને, વર-કન્યાનો હસ્તમેલાપ = લગ્નવિધિ = શાસ્ત્રના મત્રાચ્ચારોર્વક કરાવ્યા. દુષ્યંત રાજાએ કેટલાક દિવસા, કણ્વ ઋષિના આશ્રમમાં રહીને, શકુંતલાદેવી સાથે પાંચે ઇન્દ્રિયના સુખા અનુભવ્યાં. ભાવિભાવયેાગે શકુંતલાદેવી સગર્ભા થઈ. અને રાજાને સ્વનગરી જવાની ભાવના થઈ. Page #108 -------------------------------------------------------------------------- ________________ ૭૩ શકુંતલા અને ભરતકુમારનું અયોધ્યામાં આગમન : પ્રકરણ ૧લું રાજાને વિચાર આવ્યા કે સગર્ભા દેવીને અશ્વ ઉપર લઈ જવાય તે, ગર્ભ માટે જોખમ ગણાય. માટે રાજધાનીમાં જઈને, રાણીને યોગ્ય પાલખી અને મ્યાન, તથા કેટલીક પરિચારિકા દાસીઓ, અને મહત્તરાઓને, તથા થોડા વિશ્વાસુ સુભટોને, બેચાર મંત્રીઓને મેકલી રાણુને બોલાવીશ. આમ કરવું તે, મારી માનવતી રાણી માટે સુગ્ય ગણાય. આ વાત રાજાએ ઋષિને જણાવી. ઋષિની અને શકુંતલાની તથા વૃદ્ધ તાપસતાપસીઓની રજા લઈને રાજ રવાના થયે અને અ૫ દિવસે અયોધ્યા પહોંચી ગયે. આશ્રમમાં ગોઠવેલા વિચારે રાજધાનીમાં પહોંચ્યા પછી તદ્દન ભુલાઈ ગયા અને પછી તે દિવસે ગયા, માસ પણ ગયા, વર્ષો પણ જવા લાગ્યાં. રાજા દુષ્યન્તના ગયા પછી તરત જ રાણી શકુંતલાએ સુતિથિ-વાર-નક્ષત્ર-યુગમાં ઘણા ઉચ્ચના ગ્રહો હોયે છતે એક મહાપ્રભાવશાળી પુત્રને જન્મ આપ્યું. કપાળ ભવ્ય તેજસ્વી હતું. શરીરના બધા અવયવ ઘણું રમ્ય હતા. બાળકને જોઈને વૃદ્ધ તાપસીઓ ઘણી આનંદ પામી અને બાળકના જન્મની વધામણી કુલપતિ કણ્વઋષિને આપી. ગ્ય દિવસે બાળકનું “ભરત” એવું નામ રાખવામાં આવ્યું. બીજના ચંદ્રની પેઠે કુમાર તાપસના આશ્રમમાં મેટ થાય છે. તાપસ, સ્ત્રી, પુરુષે આવા દેવકુમાર જેવા બાળકના જન્મથી, તથા તેને વૃદ્ધિ પામતે જોઈને, આનંદ પામવા છતાં પણ, રાજા દુષ્યત તરફથી રાણી તથા કુમારને કોઈ લેવા આવતું નથી. કાંઈ સુખસમાચાર પણ નથી. તેથી બધા તાપસ તાપસીઓ અને કણ્વઋષિને ઘણું દુખ પણ આવી જતું હતું. બાળક પાંચ વર્ષને થયે. તેનાં બળ-રૂપ–પરાક્રમ અજોડ હતાં. તે સિંહના બચ્ચાંએને કાને પકડીને ઘસડી લાવત જોઈ, આશ્રમનાં મૃગલાં, ગભરાઈ ભાગી જતાં હતાં. આવું બધું જોનારાં આશ્રમવાસીઓ ચમત્કાર પામતાં હતાં. હવે તો કંઈપણ ઉપાયથી શકુંતલા તથા બાલકુમારને તેના પિતા પાસે વેળાસર પહોંચાડવાં જોઈએ. આ પ્રમાણે કણ્વઋષિએ કેટલાક વૃદ્ધ તાપસ સાથે વિચારની આપ લે કરીને સારા મુહૂર્ત પુત્ર સહિત પુત્રી શંકુતલાને અયોધ્યા તરફ પ્રયાણ કરાવ્યું. સાથે કેટલાક વૃદ્ધ અને અનુભવી તાપસ અને તાપસીઓને પણ માતાપુત્ર (શકુંતલા–ભરતકુમારનું)નું રક્ષણ-સાચવણુ કરવા ભેગાં મોકલ્યાં. રસ્તામાં ફળાહાર અને પગે પ્રયાણ કરતાં, કેટલાક દિવસે, અયોધ્યા નગરીના પરિસરે પહોંચ્યા. બધા તાપ અને તાપસીઓ સહિત, રાણી અને કુમારને, નગરની બહાર ઉત્તમ વૃક્ષની છાયા નીચે રાખીને, વૃદ્ધ અને અનુભવી બે તોપ નગરમાં રાજાને વધામણી આપવા અને રાણી તથા કુમારનું સન્માન સત્કાર કરાવવા રાજાની પાસે ગયા. જટાધારી અને ઝાડની છાલનાં વ પહેરનારા તાપ રાજસભામાં ગયા. અને રાજાએ (આય રાજવી હોવાથી) તાપને પ્રણામ કર્યા, સ્વાગત પૂછ્યું. સુખશાતા પૂછી. રાજાને પ્રશ્ન મહારાજ આપ કેમ પધાર્યા છો ? તાપને ઉત્તર અમે કઋષિના આશ્રમમાંથી આવ્યા છીએ અને અમે તેમના શિષ્યો છીએ. ૧૦ Page #109 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ રાજાના પ્રશ્ન ઃ તે ઋષિમહારાજ સુખશાતામાં છે? તેમને મારુ કાંઈ કામકાજ છે ? તાપસેા : મહારાજ ! અમને ઋષીશ્વરે પોતાની ( ઉછેરેલી પુત્રી અને આપની પત્ની શકુંતલા તથા બાળક કુમારને, સોંપવા માકલ્યા છે. કણ્વઋષિએ આપની ઘણા દિવસ પ્રતીક્ષા કરી, આપની થાપણને, ખૂબ સાચવણથી રક્ષણ આપ્યું. પરંતુ આજ સુધી આપના તરફથી માણસે કે સમાચાર ન આવ્યા, માટે અમને મેાકલ્યા છે. ७४ ઋષિનું ભાષણ સાંભળીને, રાજા દુષ્યંતને નવાઈ લાગી. અરે સંત પુરુષો આ શુ' બેલા છે ? મારી બધી જ પત્નીએ (રાણી ) અહીં જ, મારા અંતઃપુરમાં વિદ્યમાન છે. આ સિવાય હું કોઈ સ્ત્રીને-ઋષિપુત્રીને પરણ્યાનું યાદ નથી. મનુષ્ય બધું ભૂલે પરંતુ પોતાની પરણેતરને કેમ ભૂલે ? માટે તમે ઋષિમુનિએ આવું અસત્ય કેમ બેલે છે ? રાજા દુષ્યંત તરફથી સન્માન–સત્કાર સ્વાગત વગેરે તા દૂર રહ્યું, પરંતુ ઉપરથી આવું એકદમ અજાણ્યું વલણ જોઈ, સાંભળી, તાપસા તે ડઘાઈ જ ગયા. આપણે તેા તેની થાપણ તેને સોંપવા આવ્યા છીએ, તેના ઉપકાર માનવા, તા દૂર રહ્યો, ઉપરથી આટલી મોટી સભામાં, આપણને કોઈ ધૂની જેવા ગળેપડુ ગણાવે છે. અસેસ ! હવે આપણે કયા માર્ગ લેવા ? તાપસે ઃ મહારાજ ! અને તપસ્વી લાક છીએ. આજીવન અસત્ય નહિ બેલવાની પ્રતિજ્ઞા લીધી છે. બીજા અસહ્યા વખતે કપાય, પરંતુ સામાન્ય માણસ પણ પેાતાની પુત્રી વરાવ્યાનું અસત્ય બોલે નહીં. તેા પછી અમે વનવાસી તાપસે અસત્ય કેમ એલીએ ? રાજા દુષ્યંત : ત્યારે શું હું રાજા, આટલી મોટી પ્રજાના ન્યાય તેાળનાર અસત્ય એટલું ? તાપસા : મહારાજ અમે અમારી પુત્રીને તથા દૌહિત્રને સાથે લાવ્યા છીએ. એ ખાળા તારા જેવા એક રાધિરાજની રાણી છે. વળી તેણીની કુક્ષિનું રત્ન પણ મહાપ્રતાપી કુમારરત્ન છે. તે બન્નેનુ, તારા પોતાના સ્થાનને શેાભે તેવું, સન્માન કરવું જોઈ એ. તેની વધામણી આપવા અમે પહેલા આવ્યા છીએ. કવષિના આશીર્વાદો પણ લાવ્યા છીએ. રાજા દુષ્યન્તને તાપસાનું વચન બિલકુલ ગમ્યું નહીં. વખતે હવે રાજા ઉશ્કેરાઈ જશે ? તાપસાને આમ બરાબર સમજાઈ જવાથી, માનભ્રષ્ટ થયેલાની માફક તાપસેા રાજસભાને છેડીને, નગરીમાંથી નીકળીને, જ્યાં શકુંતલા વગેરે હતાં ત્યાં પહોંચી ગયા. તાપસા ફળાહાર કરે છે. અનાજ કે પકવેલી રસાઈ જમતા નથી. તાપસે હાવાથી પાસે દ્રવ્ય પણ રાખતા નથી, કળા મત મળવાનું સ્થાન પણ નથી. તાપસા ભલે ત્યાગી હતા, પરંતુ રાણી અને કુમાર તા ભાગી છે. હવે એમનું શું કરવું ? અતાભ્રષ્ટ તતાભ્રષ્ટ જેવા ન્યાય થયા. “ રાજા, વાજા અને વાનરા ” તેમને કાણુ સમજાવે ? હવે શું કરવું? કેાની મદદ લેવી ? નગરની બહાર આવ્યા. તાપસા ને તપસ્વિનીને તથા શકુંતલાને, રાજા સાથેને પરિચય સભળાવ્યો. રાજાના આવા વર્તાવ જોઈ ને, શકુંતલાને વિચારો આવ્યા. જરૂર Page #110 -------------------------------------------------------------------------- ________________ ૭૫ પિતાની વહાલી પત્ની અને બાળકને ભુલી જનારા રાજાએ પ્ર. ૧લું રાજાને મારે કોઈ અપરાધ લક્ષમાં રહી ગયો હોવો જોઈએ. માટે જ તેઓએ આજ દિવસ સુધી મારી અથવા પોતાના ન્યાસ (પુત્રની)ની ખબર લીધી નથી. પરંતુ હું સતી છું. મેં અપરાધ કર્યો નથી. મને મારા નાથ નજરે જોશે અને મારે ચોક્કસ આદરસત્કાર કરશે. વળી મારી પાસે તેના રાજ્યના સ્તંભ જે તેને પિતાને પુત્ર છે, તેને જોઈને પણ મારા સ્વામી મારે અને પુત્રને સત્કાર કરશે. હવે બીજો કોઈ માગ રહ્યો ન હોવાથી, તાપસીએ રાજા તરફથી સંપૂર્ણ અનાદર સાંભળવા છતાં પણ, શકુંતલા સહિત તાપસેનું ટોળું, રાજદરબારમાં દાખલ થયું. શકુંતલા અને કુમાર ભરતને જોઈને રાજકીય મનુષ્ય અને નાગરિક લોકોનાં ચક્ષુઓમાં અમૃતનું વર્ષણ થઈ રહ્યું હતું. ઈન્દ્રાણી જેવી શકુંતલા, જયંત (ઈન્દ્રને પુત્ર) જેવા કુમારને જોઈને, ભલભલાઓનાં ચિત્ત આકર્ષાયાં હતાં. ફક્ત રાજા દુષ્યતને દુર્ભાવ (કાધ) દોડાદોડ કરી રહ્યો હતો. રાજા (આવેશ પૂર્ણ) કોણ છે? કેમ આવ્યા છે? તાપસ મહારાજઅમે મહર્ષિ કવના શિષ્ય છીએ. ઋષિની આજ્ઞાથી, આપની રાણી અને કુમારને આપને સાંપવા આવ્યા છીએ. સજા : મેં તમને જણાવી દીધું છે જ છતાં ગળપડુ કેમ બને છે? હું જાણતો નથી. તમને ઓળખતા નથી. શા માટે મારા ન્યાયને દૂષિત બનાવો છે? રાજાનાં આવાં આવેશપૂર્ણ વચને સાંભળી, તાપ મૌન થયા અને શકુંતલા મુખને ઢાંકીને, ન વારી શકાય તેમ પ્રશકે પ્રશકે રડવા લાગી. જે જોઈને, બાળક ભરત રડવા લાગ્યું. તાપસ અને તાપસીએની આંખે પણ ગળગળી થઈ ગઈ. એકદમ કારુણ્યરસનું વાતાવરણ બની ગયું. આખી સભા પણ સ્તબ્ધવત્ શૂન્ય જેવી દેખાવા લાગી. આ બનાવની પ્રધાનમંડળ ઉપર મોટી છાપ પડી ગઈ. આવા સંતપુરુષે આવું અસત્ય કેમ બેલે? જેને સ્વયંવર મંડપ થાય ત્યારે હજાર રાજાઓ પરણવા આવે છે, ઝગડી મરે છે. લોહીની નદીઓ વહે છે. એવી દેવકુમારી જેવી બાળા રાજાની બનાવટી રાણી થવા કેમ આવે? જેને જોઈને ભલભલાઓનું શિર ઝુકી જાય તેવો દેવકુમાર કેઈને બનાવટી પુત્ર થવા કેમ આવે? “૩ાતિ ગુંજન ૩થાતિ” આવી દૈવી આકૃતિ-જગતને લભ્ય કેમ બની શકે? પુણ્યવાન કેઈકને જ મળી શકે. મહાપુદયવાળા મનુષ્યને જ આવા મહેમાન–પરોણ પણ મળે છે. બધાને તો નહિ જ. તો પછી આવી પત્ની અને પુત્ર મળ્યાં હોય તેવા નરનું ભાગ્ય તો અસામાન્ય જ ગણાય રાજાઓ હંમેશ ભૂલકણા જ હોય છે. આપણા મહારાજા જરૂર ભૂલી ગયા હોવા જોઈએ ! બાળા-પુત્રને તપાસવા જરૂરી છે. પ્રધાને (રાજા પ્રત્યે) મહારાજ ! આપની આજ્ઞા હોય તે અમે થોડી તપાસ કરીએ? રાજાએ પ્રધાનની વાત સાંભળી, અનિચ્છાએ પણ હા કહી. પ્રધાનેએ, શકુંતલા તથા કુમારને એક ઊંચા આસન ઉપર બેસાડી, ઘણા માનપૂર્વક તેમને કેટલાક પ્રશ્નો Page #111 -------------------------------------------------------------------------- ________________ ૭૬ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ પૂછ્યા. મહારાજાના મેળાપ થયાની, વિશ્વાસપાત્ર ખીના જાણવા પૂછ્યું. શકુંતલાનાં વચનાની કામળતા જોઈ ને પ્રધાનને ઘણું સત્ય સમજાઈ ગયું. વળી શકુંતલાએ રાજા દુષ્યંતની આપેલી વીંટી-નિશાની બતાવી. બધી તપાસના અંતે પ્રધાનમંડળને સત્ય સમજાઈ ગયું. સાથેાસાથ કુમાર ભરતની આકૃતિ મહારાજા દુષ્યંતના આકાર સાથે એકદમ મળી જતી જોઈને પણુ, માતા-પુત્રની સત્યતા ઉપર કળશ ચડતા જણાયા. ઋષિએનાં વચના તથા શકુંતલાની રૂપ–લાવણ્યલજ્જા-કામળતાદિ ગુણ-સામગ્રીથી સમગ્ર સભા ઉપર સત્યતાની મહેાર-છાપ લાગી જવાથી, રાજા દુષ્યંતને પણ ઘણા આનદપૂર્ણાંક, પત્ની તથા કુમારને સ્વીકારી લેવાની લાગણી પ્રકટ થઈ. પછી તા મેાટા સમારેાહપૂર્વક શકુંતલાના રાણીવાસમાં પ્રવેશ કરાવ્યા, અને ઉત્તરોત્તર શકુંતલાદેવીના, બાહ્ય અભ્યંતર ગુણાથી આકર્ષાએલા રાજાએ, પટ્ટરાણી પદ્મ આપ્યું અને ભરતકુમારને સારા અધ્યાપકા રાખીને શાસ્ત્રા અને શસ્ત્રાનો અભ્યાસ કરાવી, યુવરાજની પદવી આપી. ક્રમે ભરતકુમાર પિતાનું આપેલુ રાજ્ય પામીને એક મોટા સમ્રાટ થયો. મહા પ્રતાપશાળી રાજાધિરાજ થયા. વાચક વગે` સમજવું જોઈએ કે, આવા એક બે નહિ પણ શાસ્ત્રો અને ઇતિહાસામાં જૈન અને જૈનેતર વિદ્વાનાએ વર્ણન કરાએલા, અનેક પત્નીવાળા રાજાઓના, ન ગણી શકાય તેટલા દાખલા દેખાય છે. કૃષ્ણ મહારાજા અને દેવી સત્યભામાના સ ંવાદો, જૈન-જૈનેતર ગ્રન્થામાં પ્રકટ થયેલા છે. તેવા એક બનાવ ટાંકતા કાઈ અજૈન વિદ્વાને સત્યભામાનુ રુણું લખ્યું છે તેમાં કહે છે કે : કાના કહેવું પડશે તમને, રીશ ઘણેરી ચડશે રાજ, કાના કહેવુ પડશે કાઈ, પરણીને કોઈ કુવારી, કોઈ ને ચારી લાગ્યા, આવાં હીણાં કામ કરી, ભૂધરજી ! મનમાં ભાવ્યા રાજ, કાના કહેવું પડશે ? તમને રીશ... તથા તેમનાથ સ્વામીને એળભા આપતાં રાજુલનાં વાયા : કૃષ્ણ તમારા વીરા રે, કેઈ મેલી પરણી, વગર વરંલી વામા રે, નવી શકીયે વરણી, આગળ સુખડાં આપી રે, પાછળ રહી પડતી, ઠેકાણું નહીં તેનું રે ગાકુળીએ રડતી. ( એક જૈન કવિ ) આવા વનોથી અનેક પત્નીત્વ સિદ્ધ થાય છે. એટલે આ સંસારમાં કંચન અને કામિની, આયુષ્ય અને આહાર, આ ચાર વસ્તુથી કાઈ તૃપ્ત થયું નથી, થતું નથી, થવાનું નથી. પ્રશ્ન : તા પછી આત્મામાં સર્વ ત્યાગ આવે જ નહી ને ? અને સ ત્યાગ વિના મુક્તિ પમાય જ નહી, એ કેમ બને ? Page #112 -------------------------------------------------------------------------- ________________ સંસારની વાસનાઓ : પ્ર. ૧ લું ઉત્તરઃ ઉપરની વાત બહુલતા એ સમજવી. આખું જગત વાસનામાં તરબોળ હોય છે. અનંતાનંત જીવો, ચારે સંજ્ઞાથી રંગાએલા છે જ. તો પણ સદાકાળ, કેઈના કઈ જીવોના ભવસ્થિતિ પરિપાક થતા જાય છે અને સર્વ ત્યાગ પણ આવે છે. કર્મનો ક્ષય થાય છે અને જે મુક્તિમાં પણ જાય છે. અનંતકાળે. અનંતાનંત મોક્ષમાં ગયા છે. તથા ઘણું વાસનાના કીડાઓ, પોતાની સુશીલ પત્નીઓને છોડીને વેશ્યાઓના ઘરમાં જઈને પડ્યા રહેવાના હજારે બના હતા અને હોય છે. પરનારી પરવશ બનેલા કેઈક પામરેએ પિતાની પરણેલી પત્નીઓને પરલોક પહોંચાડી દીધાના પણ દાખલા ન ગણી શકાય તેટલા હોય છે. આવા કેવળ વાસનાથી ભરપૂર જગતમાં કઈ મહાત્યાગી આત્મા, રાજ્ય રમા અને રામ આ ત્રણેને તણખલાની પેઠે ત્યાગ કરીને, આહાર સંજ્ઞા, મૈથુન સંજ્ઞા, પરિગ્રહસંજ્ઞા અને ભયસંજ્ઞાઓને ત્રિવિધ ત્રિવિધ ત્યાગ કરી, આખી જિંદગી માટે મન, વચન, કાયાથી હિંસા, અસત્ય, ચેરી, મિથુન અને પરિગ્રહના પચ્ચખાણ કરી, નિરીહભાવે નિર્વાહ કરનાર મહાપુરુષની અનુમોદના કરવી જોઈએ, પ્રશંસા કરવી જોઈએ, નમસ્કાર કરવા જોઈએ. તેની જગ્યા એ આવી અવળી વકીલાત કેમ? બીજી વાત એ છે કે, આ સમસ્ત સંસાર વાસના થી ભરેલો છે, વાસનાઓનું સ્થાન છે. અનંત કાળ વીતી ગયે, પુરુષપણું અનંતીવાર મળ્યાં અને સ્ત્રીપણું પણ અનંતીવાર મળ્યાં. પુરુષ અને સ્ત્રીવેદથી અનંતીવાર જીવે ભોગો પણ ભગવ્યા. દેવગતિનાં અપ્રમાણરૂપ, રેગરહિત કાયા, સાગરોપમના આયુષમાં, લાખે-કેડો દેવાંગનાઓ ભેગવી. પરંતુ આ જીવ બાપડો-બિચારો પામર–રાંક હજીય એવોને એવો ભૂખ્યો છે. મહાપુરુષે ફરમાવે છે કે ब्रह्मज्ञान विवेकिनोऽमलधियः कुर्वन्त्यहो दुष्करं । यन्मुचन्त्युपभोगभाज्यषिधनान्येकान्ततो निस्पृहाः । नप्राप्तानि पुरा, न संप्रति, न तु प्राप्तौ दृढप्रत्ययाः __ वाञ्छामात्रपरिग्रहाण्यषि परं त्यक्तु न शक्ता वयं ॥ १ ॥ અર્થ : અહીં બે પ્રકારના જીવ બતાવાયા છે. કોઈક તે (કેડમાં એકાદ) આત્મસ્વરૂપને પામેલા, મહા વિવેકના ભંડાર જેવા, અત્યંત નિર્મળ બદ્ધિવાળા મહાપર ભેગનાં હજારો સાધને સાક્ષાત હાજર હોય, મનપસંદ હાય, સ્વાધીન હોય, ભોગવવાની શકિત પણ ખૂબ હોય, તોપણ પિતાની કેવળ નિસ્પૃહ ભાવના–ત્યાગબુદ્ધિ વડે ભોગને ત્યાગ કરીને, (પામરોથી ન બની શકે તેવું) અતિ દુષ્કર ત્યાગમય આચરણ આચરીને, જગતને આશ્ચર્યમુગ્ધ બનાવે છે. જ્યારે બીજા આપણું જેવા (પારો) પહેલા પામ્યા નથી, હમણાં વિદ્યમાન નથી તથા પામી શકવાને અ૫ પણ વિશ્વાસ નથી. તે પણ કેવળ મળશે, એવી આશા (રાજ્ય રમા ને રામા) રાજ્ય-લક્ષમી ને રૂપવતી સ્ત્રીની ઈચ્છાને ત્યાગ પણ કરી શકતા નથી. આ કને નિચોડ એ છે કે, જેમને સંસાર અને મોક્ષની યથાર્થતા સમજાઈ નથી, કેવળ સંસારને જ સારે માન્ય છે, તેવા આત્માઓ ત્યાગી પુરુષોના ત્યાગના સુખને Page #113 -------------------------------------------------------------------------- ________________ ૭૮ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ શું જાણે? જેમ ગધેડું સાકરના સ્વાદને જાણતું નથી, જેમ ભુંડ ઘેબરના (કેવળ કાદવ અને વિષ્ણા જ ખાય છે) સ્વાદને જાણતા નથી, જેમ ઊંટ દ્રાક્ષાના સ્વાદને (લીંબડાખેજડા બાવળિયા ભાવે છે) જાણતો નથી, તેમ આપણે જેવા સંસારના જ સુખમાં ખુંચેલા પામર ત્યાગીઓના સુખને કેમ ઓળખી શકીએ ? કારણ કે : મોતીક્ષ્ય નસ્થ થતુ પુર્ણ, તત્ત્વહિં રાવ-ફાવી ! कृतांगरागस्य हि शल्यभाजिनो, न तत्सुखं यद्गतशल्यके जने ॥ १॥ અર્થ સંસારના કીડા જેવા આપણે બધા જેને સુખ માનીએ છીએ, તે જ્ઞાનીઓની દષ્ટિએ સુખ જ નથી. આ સુખ મેહજન્ય સુખ છે, સુખાભાસ છે, કલ્પનાજાળ સુખ છે. વાસ્તવિક તેને સુખ કેમ કહેવાય ? એટલે જ મહાપુરુષે કહે છે કે, મેહના નાશ થયા પછી આત્માને જે સુખને સ્વાદ મળે છે, તે સુખ વાસુદેવ-ચકવતી કે ઈન્દ્રને પણ હોઈ શકે નહીં. જેમ કેઈની છાતીમાં લેહને ખીલ લાગેલ હોય, તેને ચંદનને લેપ સુખ કેમ આપી શકે ? જેને -શેકવિગ-જરા-ભય ને મરણ આ છ શત્રુઓ પાછળ પડેલા છે, એવા સંસારમાં વસનાર જીવને સુખી કેમ કહેવાય ? જેની કલ્પના પણ ન હોય તેવા, ક્ષય, (ટી.બી.) કેન્સર, પક્ષઘાત વગેરે રોગો કયારે આવશે તેને નિર્ણય નથી. આપણી વહાલી વસ્તુ, (પુત્ર, પત્ની, લક્ષ્મી ને કયારે નાશ થઈ જશે? તેની ખબર નથી. ઘડપણ પણ અણગમતું હોવા છતાં ચોક્કસ આવવાનું છે. આજીવિકાને, અકસ્માતને, આબરુને, મરણને, ચોરને, અગ્નિને, સરકારને, નાલાયક પરિવારને, આવા બધા ભયે પણ છે. અને છેલ્લે મરણ આવવા માટે, વર્ષ, માસ, પક્ષ, તિથિ, વાર, ચોઘડીયું નક્કી થઈ ગયાં છે જ, એવા સંસારી જીવને સુખ કેવું ? કસાઈને વાડે પુરાએલાં પશુઓને ખાણ અને ઘાસ અપાય છે, પરંતુ આ તો શત્રુના ઘરને સત્કાર છે. ચેર લેકેના સુખની કથાઃ કેઈકે ચાર લોકો રાજાની તીજોરી ચોરીને નાસેલા એક નગરમાં ગયા છે. તેમને, પાસેના ધનના બળથી એક વેશ્યાએ ઉતારે આપે છે. તેના ઘેર ઘણી ખૂબસૂરત-છોકરીઓ છે. સુન્દર પકવાને થાય છે. કેરી વગેરે અત્યુત્તમ ફળે પણ ખાવા મળે છે. નાચ, ગાયન, વાજિંત્ર સાંભળવા મળે છે. સાક્ષાત સ્વર્ગના સુખ ભોગવાય છે. એટલામાં રાજાના ચાક્યાતાનું સન્ય આવ્યું. બધાને પકડીને લઈ ગયા. ફાંસીને લાકડે લટકીને મરી ગયા. પ્રશ્ન: આપણને આવું કયાં થવાનું છે ? ઉત્તરઃ આપણે મરીને કયાં જવાના છીએ એની ખબર નથી. પ્રશ્ન: હા, પણ આપણે ખરાબ ગતિમાં તે જવાના નથી ને? ઉત્તરઃ આપણે સારું પણ શું કર્યું છે? અથવા શું સારું કરીએ છીએ ? માટે મેક્ષમાં જઈશું ? અથવા સારી પાપ વગરની ગતિમાં જઈશું ? આવા બધા વિચારો Page #114 -------------------------------------------------------------------------- ________________ ૭૯ કીર્તિધરમુનિનો તિરસ્કાર : પ્ર. ૧ લું કરનાર, વિચારકને ચોક્કસ સમજાશે કે સંસારનાં સુખ ઈન્દ્રજાળના સુખ જેવાં, સ્વપ્નના સુખ જેવાં, મૃગતૃષ્ણાના સુખ જેવાં છે, અને ચોરીના પૈસે ખરીદેલા પકવાનના સ્વાદ જેવાં છે. કેઈ કવિ કહે છે કે હરિણ દૂરથી દેખી, ઝાંઝવા કેરું પાણી, અમિત શ્રમિત થાઓ, દેડી છેટું પ્રમાણ પણ ન તરસ ભાંગે, પીડ પામે પછીથી, પ્રથમ કરી પરીક્ષા, તે પછી બાંધ પ્રીતિ . ૧૫ આ કવિતાને સાર એ છે કે, વસ્તુને જોઈને ઓળખવા ઉદ્યમ કર. સારા ખોટાના પરિણામને વિચાર કરી લે તે, પાછળ પસ્તાવું પડશે નહીં. હવે સહદેવી રાણી અને કીર્તિધર રાજર્ષિની વાત શરૂ થાય છે. સહદેવીએ પિતાના નોકરો દ્વારા (આ સમગ્ર દેશ અને રાજ્યના માલિક અને પિતાના સ્વામી ) રાજ કઈ ધર્મ દ્વેષી પ્લેચ્છ-હાંકી કાઢે તેમ અપમાનપૂર્વક નગર બહાર કઢાવ્યા. મહામુનિરાજ જરા પણ આનાકાની કર્યા વિના જ નગર બહાર ચાલ્યા ગયા. પ્રશ્નઃ નગરના અધિકારીઓ રાજાને (રાજષિને) કેમ ન ઓળખી શક્યા ? ઉત્તર : સ્વાર્થ અને સ્વાર્થ ટકાવવા મળેલું=આવેલું પરવશપણું, ઓળખાણ હોય તે પણ ન વર્ણવી શકાય તેવાં બધાં જ ખરાબ કામ કરાવે છે. વાંચો નીચે– “સ્વારથ કારણ માનવી, હણે માય ને તાય, સ્વામી-પત્ની-પુત્રને, સ્વારથ કાજ ભૂલાય.' સ્વારથ પરવશ જીવડે, ભાઈ-મિત્ર-ગુરુ-દેવ, જાણે દેખે તેય પણ, અ૯૫ કરે નહીં સેવ.” નબળું પણ વહાલું બને, જેમાં સ્વારથ હોય, ભાસે છે શત્રુ સમા, જેમાં સ્વારથ નય.” રાણી સહદેવીની આવી અધર્મ અને અન્યાયથી ભરેલી જના, કુમાર સુકોશલની ધાવમાતાના જાણવામાં આવી ગઈ અને કશે બચાવ કરવાની, પિતાની શક્તિ ન હોવાથી અશકતોની નીતિને આચાર અમલમાં મુકાઈ ગયે. અર્થાત્ રાજર્ષિનું આવું હડહડતું અપમાન જઈ રવા લાગી અને આંખમાંથી આંસુઓને પ્રવાહ છૂટવા લાગ્યો. આ બનાવ વર્તમાનકાળના સજવી, પરંતુ વયથી કુમાર, સુકેશલની આંખે જોવાઈ ગયે અને એકદમ માતાના પગમાં પડી, પૂછવા લાગ્યો. આપ મારાં પાલક માતા છે. આપને એવું શું દુઃખ પડ્યું છે કે આમ અસહાય અથવા નિરાધારની પેઠે રડો છો ? ધાવને ઉત્તર : ભાઈ! મને કશો રોગ નથી થયો. મારું કેઈએ અપમાન પણ નથી કર્યું અને એવું કશું થાય તે પણ આવું દુઃખ તો થાય નહિ જ. પરંતુ મારા પિતા જેવા, અથવા સમગ્ર પ્રજાના પિતા સમાન, તારા પૂજ્ય પિતાજીએ રાજ્યરિદ્ધિ-સુખ-સૌભાગ્યને ત્યાગ કરી દીક્ષા લીધી છે, ગીતાર્થ થયા છે, મહા તપસ્વી છે. તેઓ આજે વિહાર કરતા અયોધ્યાનગરીના મનુષ્યને લાભ આપવા, અયોધ્યાનગરીમાં પધાર્યા હતા. પરંતુ તેમનો રત્નચિંતામણિની પ્રાપ્તિ જે લાભ લુંટાઈ ગયે, અને ઉપરથી અનેક આપત્તિઓના વરસાદ સમાન વિયોગ પ્રગટ થયા. હમણાં જ નજરે જોઈ રહી છું. વહાલા પુત્ર ! માટે જ હું રડી રહી છું. આટલું બોલતાં બોલતાં, કુમાર સુકોશલની ધાવમાતા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યાં. આવું ધાવમાતાનું રુદન કુમારને પણ ખૂબ જ ગભરાવી નાખનારું થયું. Page #115 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ સુકાશલ બાળરાજવી ( ધાવની તદ્દન નજીકમાં જઇને ) માતા ! આપના ભાષણનો હજી હું પરમા સમજ્યા નથી માટે સ્પષ્ટ સમજાવા. ८० ધાવમાતા ઃ વહાલા પુત્ર ! આજે પૂજ્ય રાજષિ નગરમાં વહેારવા પધારતા હતા. તે બનાવ તારાં માતુશ્રી સહદેવીને જાણવા મલ્યા. અને નોકરોને ગુપ્ત સૂચના આપી, તેથી રાજર્ષિને ગરમાં પેસતા અટકાવીને પાછા કાઢયા છે. મહામુનિરાજ દરવાજા બહાર ચાલ્યા ગયા તે મે' નજરે જોયું. આવું પાપ મારાથી સહન પણ કેમ થઈ શકે ? આઋષભદેવ સ્વામીની રાજધાની છે. અહીં તેા કોઈ સાધારણ ભિક્ષુનું પણ અપમાન થાય નહીં. તેા જૈન મુનિનું તે થાય જ કેમ ? ત્યારે આ તેા આ નગરીના વિદ્યમાન રાજા દીક્ષા લઈ પેાતાના પુત્ર અને પુત્ર સમાન પ્રજાનાં આંગણે ભિક્ષા લેવા પધારે તે તેા પુત્ર અને પ્રજાજનનાં, મહાભાગ્ય લેખાવાની જગ્યાએ અપમાન, અનાદર, તિરસ્કાર અને પ્રહારો કેમ ? રાજા સુકાશલને ધાવમાતા પાસેથી, પિતાના અનાદરના સમાચાર મળ્યા પછી પોતાની માતા સહદેવીની વિશ્વાસુ પરિચારિકા પાસેથી, એપણ જાણવા મળ્યું કે, તેના પિતા મુનિરાજનો સમાગમ થાય તે, વખતે પુત્ર પણ સાધુ બની જાય તે હું પતિ અને પુત્ર 'નેથી વંચિત બનું ને ? પોતાની જન્મદાત્રી માતા સહદેવીનું, પેાતાના પૂજ્ય પિતાજી રાજર્ષિ પ્રત્યેનું આવું અનાય આચરણ જોઈ ને, કુમાર રાજવી સકેશલને ક્રોધ અથવા વૈર વધારનારું ન થયું, પરંતુ વૈરાગ્યને ખેંચી લાવનારું તે જરૂર થયું અને વિચારવા લાગ્યા. ધિક્કાર છે આ સંસારને ! સ્વાર્થ હોય ત્યાં સુધી પત્ની પોતાના પતિ માટે કેટલું સહન કરે? છે. સ્વા નષ્ટ થતાં તે જ પત્ની ભયંકર વૈરિણી બની બેસે છે. કાના સ્વામી ? કાની નાર ? સ્વારથ કાજ બતાવે પ્યાર ના’ય સ્વારથ જો તલભાર. પાસે આવે ન કે’ ક્ષણ વાર ॥ ૧ ॥ ભાઈ બહેન, પિતા ને માય, પુત્ર-પુત્રી, નારી સમુદાય સ્વારથ હોય તો પ્રેમ જણાય, વિષ્ણુ સ્વારથ સગા નવ થાય ॥ ૨॥ મારું મારું જીવડો કરી ફાટ ફુલાય, સાથે કોઈ આવ્યું નથી, માટે હું નિજ તાતનું, આરાધન કરી ધર્મનું, સાથે કાઈ નહીં જાય ॥ ૩ ॥ શરણું લેઈ કરું અલ્પ સુખકાર સંસાર ॥ ૪ ॥ મહારાજવી સુકેશલ માતા—પત્ની કે પરિવાર કાઈ ને જણાવ્યા વગર નગરની બહાર જ્યાં પિતાજી મહામુનિરાજ વિરાજતા હતા. ત્યાં પહેાચી પણ પૂછ્યા વગર કે Page #116 -------------------------------------------------------------------------- ________________ સુકોશલ રાજાને વૈરાગ્ય : પ્રકરણ ૧ લું ગયા. અને મુનિ ભગવંતને વિધિથી વંદનાદિ કરીને, પગમાં પડીને, વારવાર ક્ષમાયાાના કરવા લાગ્યા. ૮૧ હું પિતાજી ! હું અધમ આત્મા છું. મને વારવાર ધિક્કાર થા. મારા રાજ્યમાં કોઈપણ અતિથિના અનાદર થાય તે મારા જ પ્રમાદનું કારણ છે. મારા રાજ્યમાં, મારા પરમ પૂજ્ય પિતાશ્રી; અને પરમગુરુદેવ-પરમ જ્ઞાની મહાતપસ્વી પધાર્યા. તેમના મારે માટેા સત્કાર કરવા જોઈ એ. તેની જગ્યાએ મારા જ સેવક અને સૈનિકા દ્વારા તિરસ્કાર ? હે પ્રભે ! મને આવા ગુરુદ્રોહના પાપના પ્રાયશ્ચિત્ત તરીકે–આખી જિંદગી સાથે રહેનાર સેવક બનાવે. યુવાન રાજવી સુકેશલ રાજભવનમાંથી પદ્માતિપણે અને તે પણ તદ્દન એકીલા નીકળ્યા, તે અનાવ ક્ષણવારમાં આખા રાજભવનમાં, રાજમડલમાં, અને શહેરમાં, વાયુવેગે ફેલાઈ ગયા અને તત્કાળ સુકેાશલ રાજાની પાછળ પાછળ, પ્રધાન વર્ગ પણ દોડી ગયા. બધા લેાકેા જ્યાં કીર્તિ ધર રાજષી બિરાજ્યા હતા, ત્યાં આવી ગયા અને રાજિષને એળખવા સાથે બન્ને પ્રકારે પૂજ્ય સમજીને, વંદન કરીને, પદારૂપે બેસી ગયા. સુકેાશલ રુવે છે. પ્રાયશ્ચિત્તદાનમાં પ્રત્રજ્યા માગે છે. આ બધુ જોઈ પ્રધાન વ, ગભરાયા અને રાજાને પ્રાથના કરી કહે છે : મહારાજ! આપણુ અયેાધ્યાનગરીનુ રાજ્ય, ઘણું પ્રાચીન અને મેાટુ છે. રાજ્યના રક્ષકની ગેરહાજરીમાં દીક્ષા લેવાય નહીં. પ્રાન્તે અવશ્ય પ્રત્રયા સ્વીકારવી તે આપના પૂર્વજોના ધર્મ છે. પરંતુ આપ હજી બાળક છે. આપને હજી રાજ્યને સાચવવું, પ્રજાને રક્ષણ આપવું, એ અનિવાય ફ્જ છે. અત્યાર અગાઉના આપના બધા જ પૂર્વજોએ, રાજ્યને ભાગળ્યું. શત્રુઓને દબાવ્યા, નીતિ તથા ન્યાયને વિકસાવ્યાં, અને પ્રાન્ત પુત્રને રાજ્ય આપીને, ચારિત્ર લીધું. નિરતિચાર આરાધી, મેાક્ષમાં ગયા. અથવા સંસારને અલ્પ બનાવી, સ્વર્ગાદિ સુગતિગામી થયા. આપને હજીક દીક્ષા લેવાની વય આવી નથી. પ્રધાનમ`ડળ તથા કેટલાક આગળ પડતા નાગરિકાએ પણ, યુવાન રાજવી સુકેાશલને, ઘણી ઘણી દલીલે। સાથે નમ્રતાથી વિનવણી કરી. પરંતુ સહદેવી માતાનું, પોતાના પિતા મુનિરાજ પ્રત્યેનુ, આવું અનાય, અને ગાઝારું, આચરણ જોઈ, સાંભળી, તેમનુ ચિત્ત, વલાવાઈ ગયું હતું. સંસારની દુષ્ટતા કેવળ સ્વા પરાયણતાથી ભરેલી છે. વાસ્તવિક પેાતાના સ્વાર્થ જ છે. જીવ પુણ્યના ઢગલા સાથે લઈને આવ્યા છે. પાપના પોટલા બાંધીને જવાને છે. કહ્યું છે કે : ૧૧ Page #117 -------------------------------------------------------------------------- ________________ ww જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ “ રાજ્ય-રમા ને રાણીઓ, દાસ તો પરિવાર પુણ્ય વશે આવી મળ્યો, પાપ કરાવણ હાર ” ૧ “મહા પુણ્યોદય જીવને, નરભવ સુરભવ થાય છે -- પુણ્ય સઘળાં ખાઈને, વળી કુગતિએ જાય. ” ૨ પ્રશ્ન : સંસારના બધા જ લોકો સ્વાથી છે. કઈ પરમાર્થ છે જ નહીં એમ કેમ કહેવાય ? ઉત્તર : કહેવાની જરૂર જ નથી, નજરે દેખાય છે. આપણા જેવા અનાજના કીડાઓ અથવા વિષયના કીડાઓ સમજીએ નહીં એ જુદી વાત છે. સમજવાની પડી હોય તે દીવા જેવું દેખાય છે. પ્રશ્નકાને કોઈ પૂછે કે, તમે પિતે તો સ્વાર્થી નથી જ ને? એમ માનીએ તે બરાબર છે ને? તો પછી આપને એટલું જ પૂછવાનું કે આપ લગભગ પાંચ વર્ષના થયા ત્યાં સુધી આપને માતાપિતા કેટલાં સારાં લાગતાં હતાં, ભલા? આજે તેઓ એ જ છે કે બીજાં છે? પ્રશ્ન : આ૫ મહાનુભવને કોઈ પૂછે કે ભાઈશ્રી ! આપને માતા અને પિતા બહુ ગમે છે ? વધારે વહાલાં છે? કે બાળકો અને પત્ની વધારે ગમે છે? કઈ વાર તમારા માજીને, અને શ્રીમતીજીને, અણબનાવ થાય તે, જુદા કોને રાખે? માતા પિતાને? કે પત્ની-પરિવારને? આપને અનુભવ પોતે જ આપના સ્વાર્થીપણાને સિદ્ધ કરી બતાવશે. પ્રશ્ન : આ તો આપણું જેવા કલિયુગમાં જન્મેલાની વાત છે. શું સત્યુગ ચોથા આરામાં પણ બધા સ્વાર્થી જ હશે? ઉત્તર : ઉપરની કીતિધર રાજા અને સહદેવી રાણીની વાત સત્ યુગ ચેથા આરાની જે છે. એટલું જ નહીં, પરંતુ ઋષભદેવ સ્વામીના વંશજો અને રામચંદ્ર મહારાજના પૂર્વની વાત છે. આ સિવાય પણ-ભરત અને બાહુબલ જેવા, પ્રભુજીના પુત્ર, તે જ ભવે મોક્ષગામી સ્વાર્થ માટે બાર વર્ષ ઝગડ્યા હતા. શ્રીષેણ રાજાના બે પુત્ર, તદ્દન સગા ભાઈ, છતાં એક જ કન્યા સારુ, ખૂબ ઝગડ્યા. તેમના આવા ઝગડાના જ કારણે માતાપિતાએ વિષપાન કરી મરણ સાધ્યું. તથાળી ચૂલનીરાણુઓ, ચકવત થનાર બ્રહ્મદત્તપુત્રને, મારી નાખવા લાક્ષાગૃહ બનાવ્યું હતું. પુણ્યોદય જાગતો હોવાથી બ્રહ્મદત્ત બચી ગયા હતા. સૂરીકાન્તા રાણીએ પરદેશી રાજાને, અને નયનાવલી રાણીએ યશોધર રાજાને,ઝેર આપ્યું. હતું. સુકુમાલિકા રાણીએ, પતિને નદીમાં ધકકો મારી, પાડી નાખે. કણિકાદિ દશ ભાઈઓએ ભેગા મળીને, શ્રેણિક જેવા પૂજ્ય પિતાને કેદમાં પૂર્યા; મહા દુખ આપ્યું. આ બધાં સ્વાર્થપૂર્ણ ઉદાહરણો જાણવાં. Page #118 -------------------------------------------------------------------------- ________________ વીતરાગ શાસનની સમજણ વગરના પરમાથ વાસ્તવિક નથી : પ્રકરણ ૧ ૮૩ આવી અનેક વાર્તા અમે આગળના પ્રકરણામાં વિસ્તારથી ચવાના હેાવાથી, અને અહીં વિષયાન્તર થઈ જવાથી, લખતા નથી. છતાં સમસ્ત જગત સ્વાર્થીજ છે, એમ પણ ન સમજવું. પંચપરમેષ્ટિ ભગવંતા, અને ચાર પ્રકારનો સંઘ પરમાથીજ હાય છે, એ પણ સમજવુ’. પ્રશ્ન : જેના સિવાય કેાઈ જગ્યાએ પરમાર્થ હાય જ નહીં આવે! પક્ષપાત ? કેમ શું લાખા અને ક્રોડાનાં દાન આપી દેનારાઓના પરમાર્થ નહીં ? ઉત્તર : લાખા અને ક્રીડાનાં દાન દેનારા જે પરમાર્થ સમજી જાય તેા જગતમાં કૂદકે ને ભૂસકે કતલખાનાં વધી રહ્યાં છે માછલાં કુકડાં, ખતકાં, ઇંડાં, ગાયા, બકરાં, ઘેટાં, ભૂંડ, સસલાં, કૂતરાં, વગેરે પ્રાણીઓની ન ગણી શકાય, ન માપી શકાય એટલી આપણા ઋષિ-મુનિઓથી ભરેલા દેશેામાં કતલેા ચાલી રહી છે. વધી રહી છે. તે શુ' વ્યાજબી છે ? આવા પાપી માણસાના દાનની ઉદારતાને પરમાથ કેમ લેખાય ? એક અમેરિકન ક્રોડપતિએ, હડકાયાં કૂતરાંઓને, મારી નાખવા, ઝેરની ગેાળીએ અનાવીને, દેશે। દેશ મેાકલવા લાખા પાઉંડની સખાવત કરી છે. એક ધનાઢ્ય અગ્રેજ એક મેટર ભરીને માંસ વેચાતું લાવી કૂતરાઓને ખવડાવતા હતા. એક મેાટી લાગવગ વાળા માણસે હિંદુસ્થાનમાં માછલાં પકડવાની જાળા બનાવી, અને માચ્છલા ભરવાના મછવા બનાવી, મચ્છીમારાને આપી, તેમને પગભર બનાવવા, પેાતાની લાગવગથી લાખા રૂપિયા ભેગા કરાવ્યા હતા. શ્રી વીતરાગશાસનમાં, આવા દાનને, પરમાર્થ નહીં પણ, આત્માનું મહાપતન ગણાવ્યું છે. અને સંસારને જ કેવળ સારે। માનનારા, કેવળ મનુષ્યાની જ યાથી આગળ નહી વધેલાએ ગમે તેવા સંતા ગણાયા હાય તાપણુ, જૈનશાસન તેવાને પરમાથી કેમ માને ? યુવાન રાજવી સુકેાશલને જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય પ્રકટયા હેાવાથી, પ્રધાન વર્ગોની લાગણીપૂર્ણ દલીલેાની પણ અસર થઈ નહી. આ વાતની ખબર આખા નગરમાં ફેલાઈ ગઈ. તે વાત જાણીને, સુકેાશલની રાણી, ચિત્રમાળાને મૂર્છા આવી ગઈ. દાસીઓના શીતેાપચારથી રાણીને ભાન આવ્યું. રાવાથી અર્થ સરસે નહીં, માટે હું પાતે જાતે ત્યાં જઈને, મારા સ્વામીને પાછા લઈ આવું. આમ વિચારીને રાણી પણ દાસીઓના પરિવારથી વિંટળાઈ ને નગર બહાર આવી. મહામુનિરાજને વંદન કરી, ઉચિત સાચવી, પિતને સંબધીને ખેલવા લાગી. અમને પરિવારને રાજ્યને હવે આધાર કાના ? અમને કેણુ સાચવશે કેણુ રક્ષણ કરશે ? સ્વામિન્ કાંઈક તો વિચાર કરો. બધાંને એકદમ નિરાધાર મૂકીને જવાના વિચાર બંધ રાખેા અને ઊંચત સ્વીકારો. ચિત્રમાળાએ ઘણું ર્ક્યુ. ભલભલાની છાતી ચીરાઈ જાય તેવા, વિયેાગ સૂચક વિલાપેા કર્યાં. રાણીના નૈસર્ગિક રાગ હતા, જેમ રાજીમતીને નેમનાથ સ્વામી પ્રત્યે રાગ હતા, તે પણ ચિત્રમાલાના, દલિલવાળા પ્રયાસેા પણુ, સુકેાશલ રાજાની ચિત્ત દીવાલને Page #119 -------------------------------------------------------------------------- ________________ ८४ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ ભેદવા સમર્થ થયા નહીં. ચિત્રમાલાના વિયેગ સૂચક વિલાપથી, આખી સભા ગગદિત બની ગઈ. ભલભલાની આંખે ભીંજાઈ ગઈ પરંતુ પિતાની માતા સહદેવીના (સ્વપિતા કીતિધર રાજર્ષ પ્રત્યે) સંસારની સ્વાર્થપરાયણતામય આચરણથી પ્રકટેલા જ્ઞાનગર્ભિત વામય વૈરાગ્યવાળા, મુકેશલ રાજવીને જરા પણ અસર થઈ નહીં, પણ આ બધું મોહ રાજાનું નાટક છે એમ ચોક્કસ થયું. પ્રશ્ન: રાણી ચિત્રમાલો અને આખી સભા તેમ જ સમગ્ર પ્રજાને રેતા મૂકીને દિક્ષા લેવી તેજું બરાબર છે ? ઉત્તર : જ્યારે જ્યારે જગતના માનવંતા પુરુષે મરણ પામ્યા ત્યારે લાખો આત્માઓ પિકેક રોયા હતા. તે જ પ્રમાણે દીક્ષા લીધી ત્યારે પણ એવા મહાપુરુષોના વિરહ વખતે જગત યું હોય, તે બનવા યોગ્ય છે જ. " પ્રશ્ન: મરણ તો અટકાવી શકાતું નથી, એમાં ઉપાય જ નથી. ઉત્તરઃ તે જ પ્રમાણે સાચા વૈરાગ્યને પણ કોઈ અટકાવી શકતું નથી. અહીં ધન્નાકાકંદી, ધન્ના-શાલિભદ્ર, સુબાહુકુમાર, જંબુકમાર, મેઘકુમાર, વયરકુમાર, મિરાજા, પ્રસન્નચંદ્ર સનકુમાર ચક્રવતી આવા બધા મહાપુરુષની દીક્ષાઓ વખતે, કુટુંબીજ નહીં, પરંતુ દુનિયા રઈ હશે. જેની જગતને જરૂર હોય તેને જતા જોઈને, જગત પિતાના સ્વાર્થ માટે રડે છે. તેથી મુમુક્ષુ પિતાનું આત્મકલ્યાણ કેમ બગાડે ? પરિવાર તથા પ્રજાને સુકેશલ રાજવીને છેલ્લે ઉત્તર : किं कस्यापिकृते किंचिद् भुवने वस्तु विद्यते ? । स्वयमेवोत्पद्यते काले, स्वयमेव विपद्यते ॥१॥ तदेवं सति कोमोहो, देहिनां यदिदं मम । गतेच तत्र कः खेदः यदिदं मे गतं मृतं ॥ २॥ અર્થ : પ્રાણીમાત્ર પદાર્થ સામે દૃષ્ટિ રાખીને વિચાર કરે તે, કઈ વસ્તુ ચાલી જાય કે નાશ પામે ત્યારે, શેડો પણ ખેદ થાય જ નહીં. જેમ કેઈ બાળક અમુક જગ્યાએ જન્મે છે, તથા કોઈ બાળા અમુક જગ્યાએ જન્મે છે. કેઈકેઈના માટે જન્મેલ નથી, છતાં છેડા વખત માટે, વૃક્ષના પક્ષીઓની જેમ, ટ્રેઈનના પેસેંજરની જેમ, ધર્મશાળાના મુસાફરોની જેમ, સંયોગ થાય છે. સૌ સૌને વખત પૂર્ણ થાય કે પિતપોતાના નિર્ણિત સ્થાન તરફ રવાના થાય છે, અને સૌ સૌની કરણ અનુસાર બીજે જન્મ મેળવે છે. આવા સનાતન સત્યને વિચારમાં લવાય તે, આ મારું છે એવો મેહ કેમ થાય? અને જાય ત્યારે આ મારું જતું રહ્યું, મરણ પામ્યું, એ ખેદ પણ શા માટે ? જગતના સ્વભાવ મુજબ થયું છે. “જગની સઘળી વસ્તુઓ, પ્રકટે આપોઆપ કાળબળે ક્ષય પામતી, તેમાં યે સંતાપ?' ૧ Page #120 -------------------------------------------------------------------------- ________________ ૨૫ - ૧ ૧ ૧ ૧ . સહદેવીને પ્રપ : પ્રકરણ ૧ લું “નર-નારીના જન્મ પણ નિજનિજ કર્મ પસાય કર્મ બલે જીવન ધરે, મરણો પણ સર્જાય.” ૨ જિનવરદેવને ગણધર, બલ-વિષ્ણુ નરરાયા જન્મી ને જાતા રહ્યા, આ પૃથ્વી તલમાંય.” ૩ V “અકસ્માત આવ્યા અમે, જાવાના પણ એમ નાશવંત આ દેહ પર, કેઈન કરશે પ્રેમ.’ ૪ ચિત્રમાલા રાણે સગર્ભા હતી. ભવિષ્યમાં જન્મનાર કુમારને રાજ્ય આપવા ભલામણ કરીને, યુવાન રાજવી સુકેશલે પોતાના પિતાજી કીર્તિધર રાજષી પાસે ત્યાં જ, હજારો માણસની મેદની વચ્ચે દીક્ષા ગ્રહણ કરી અને રાજા મટીને તે રાજષી થયા. પતિદીક્ષાથી ક્રોધાવિષ્ટ થયેલી સહદેવી રાણીએ, અનેક દુર્બાન કરીને ચીકણું કર્મ બાંધ્યાં હતાં, વધારામાં કીર્તિધર રાજર્ષના અયોધ્યામાં પધારવાથી, મન-વચન અને કાયા એ ત્રણે ભેગમાં પાપ ભરાયું હતું. ત્યાં વળી સુકેશલની દીક્ષા પણ લાગોલાગ થવાથી, સહદેવીના કષાયોની માત્રા ખૂબ જ જોરદાર બની હતી. તેથી પતિવિયેગ અને પુત્રવિયોગને કારણે સહદેવી-પતિ-પુત્ર બંનેના નાશની જ ભાવના ભાવતી, તીવ્રરૌદ્રધ્યાનથી મરણ પામીને, પહાડવાળા એક મોટા જંગલમાં વાઘણ થઈ પ્રશ્ન : આ બે જણની દીક્ષા થઈ ન હોત તો સહદેવીની દુર્ગતિ ન થાત. માટે સહદેવીની દુર્ગતિનું કારણ પતિ અને પુત્ર બન્યા એમ ખરું કે નહીં ? ઉત્તર : કોઈ મહા ઉદાર માણસ હજારો લાખનું દાન કરે, તેને જોઈ બિચારા કૃપણે હંમેશ સળગ્યા કરે, તો શું એમાં દાન દેનાર ગુનેગાર ગણાય ? કોઈના ઘેર છોકરાં ઘણું જન્મે તેની ખબર પડવાથી વાંઝણ સ્ત્રી બન્યા કરે, તેથી પુત્રવતી બાઈઓને પાપ લાગે ખરું ? બે ભાઈ કે પાડોસી હોય; એકને ઘણી આવક જેઈ બીજે સળગે તેમાં પહેલાને દેવ ગણાય ? કોઈને દશ જણ દીકરી આપવા જાય અને કોઈની સગાઈ થાય જ નહીં એવા માણસો તે દીકરીઓના બાપને ગાળો ભાંડે તે શું તે બરાબર ગણાય? જગતનો સ્વભાવ જ પિતાના સ્વાર્થને પિષવાને છે. પોતાની ઇચ્છાઓ પૂર્ણ કરવી એટલા માટે જ રાગ અને દ્વેષ દ્વારા જી બિચારા કર્મ બાંધે છે. સહદેવીના જ સાસરા પુરંદરના વડીલ બંધુ, વજુબાહુકુમારે પરણીને પાછા આવતાં રસ્તામાં દીક્ષા લીધી હતી અને તેમની સુરતની પરણેલી પત્ની મનેરમા સાથે જ હતી. ક્ષણવાર વિરહના દુઃખથી ઉદાસ થઈ પરંતુ તરત જ મહાસતીએ પતિને નિશ્ચય વિચારી સાથે જ દીક્ષા લીધી અને મોક્ષગામિની થઈ. Page #121 -------------------------------------------------------------------------- ________________ << જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ કુટુંબના કારણે વૈરાગીને માર્ગ બગડતો નથી. કીર્તિધર અને સુકેશલ (પિતા-પુત્ર) રાજપી, ગુરુનિશ્રાએ ગીતાર્થ થઈ માસમાસના ઉપવાસે પારણું કરતા કરતા, એકવાર ચિત્રકૂટ પર્વતની નજીકમાં, પારણા માટે વહરવા વસતિ તરફ પધારતા હતા. આ પર્વતમાળાના અરણ્યમાં જ સહદેવીને આત્મા વાઘણે થયો હતો. અને સહદેવીએ રાણી દશામાં બંધાયેલા વૈરાનુબંધથી, એ મુનિ જેને જોયા. અને મહાભયંકર દ્વેષથી વિકરાળ બનેલી વાઘણુ, આગળ ચાલતા મુકેશલ મુનિરાજ ઉપર કૂદી પડી. અને તપશ્ચર્યાથી અતિ દુર્બળ શરીરવાળા મહામુનિરાજને નીચે પાડી નાખ્યા, અને તીર્ણ દાંત વડે મુનિના શરીરની ચામડી તેડીને માંસ ખાવા લાગી. મહામુનિરાજ સમભાવે ઉપસર્ગ સહન કરતા, વાઘણ પ્રત્યે પણ મૈત્રીભાવના, ભાવતા અન્નકૃત કેવલી થઈમેક્ષે ગયા. અને ત્યાર પછી થોડા જ સમયમાં કીર્તિધરરાજષ પણ કેવલજ્ઞાન પામીને. મોક્ષગામી થયા. મુકેશલ રાજાની દીક્ષા પછી તરત જ રાણી ચિત્રમાલાએ રાજકુમારને જન્મ આપે. હિરણ્યગર્ભ નામ રાખ્યું. તે મહા પ્રભાવશાળી થયે. રાજકુમારી મૃગાવતી સાથે લગ્ન થયાં. તેને પુત્ર નઘુષ રાજા થયે. તેને પણ સતી શિરોમણિ સિંહિકા નામની પટ્ટરાણી થઈ. તેને પુત્ર સેદ્દાસ રાજા થયા. દાસની પરંપરામાં પચીસમા નંબરે અનરણ્યનામા મહાપ્રતાપી રાજા થયે. તેનું અપરનામ, અજયપાલ અને આજ પણ કહેવાયું છે. કિવદંતી એવી છે કે હાલમાં દીવ બંદરની પાસેના અજાહર ગામમાં, અજાહરા પાર્શ્વનાથ સ્વામીની પ્રતિમા છે તે, આ અજયપાલ રાજાએ ભરાવી છે. આ અનરણ્ય અથવા અજયપાલને મહારોગ થયો હતો. જ્ઞાનીના વચનથી, જિનેશ્વર પ્રભુની પ્રતિમા ભરાવી હતી. મહા પ્રભાવક ગીતાર્થોભાવાચાર્યના હાથે, અંજન શલાકા કરાવી હતી. પ્રભુના સ્નાત્ર જલથી રાજાને રેગ મટી ગયા હતા. અનરણ્ય રાજાએ પિતાના પ્રથમ પુત્ર અનંતરથ સાથે દીક્ષા લીધી હતી. ત્યારે તેમની રાણે પૃથ્વી દેવીને બીજો પુત્ર દશરથ તદ્દન બાળક હતે. સૂર્ય બાળક હોય તો પણ તેનું તેજ ઢંકાતું નથી, તેમ કુમાર દશરથ પણ મહા તેજસ્વી હતો, અને પિતાના જ પુણ્ય દયથી, મહા પ્રભાવશાળી રાજા થયે, અને ચાર પત્નીઓ (રાણીઓ)એના સ્વામી તથા રામચંદ્રાદિ પ્રતાપશાળી અને પ્રભાવક પુત્રના પિતા પણ થયા. દશરથ રાજાને, અંતઃપુરના કંચુકીની વૃદ્ધાવસ્થા જોઈને વૈરાગ્ય થયા હતા. અને તેથી પુત્ર રામચંદ્રને રાજગાદી ઉપર બેસાડી તુરત દીક્ષા લેવાની ભાવના અંતઃપુરમાં સૌ પ્રથમ રાણીઓ અને પુત્ર રામચંદ્રને બોલાવીને પિતાના વિચારો જણાવ્યા. આ વખતે કુમાર ભરત પણ હાજર હતા. દશરથ રાજા : મારા વડીલેએ પ્રાયઃ વૃદ્ધાવસ્થા આવ્યા પહેલાં સંસારનો ત્યાગ કરીને આત્મકલ્યાણની એકાન્ત હિતકારિણી શ્રીવીતરાગદેએ આચરેલી અને Page #122 -------------------------------------------------------------------------- ________________ ૮૭ Mu , દશરાજાના કુટુંબને સંવાદ : પ્ર. ૧લું પ્રકાશેલી, પ્રવજ્યા ગ્રહણ કરીને આત્માને નિર્મલ બનાવવાનું જ ઉદ્યમ કર્યો છે. અને હું પણ મારા રાજ્યની સુવ્યવસ્થા કરીને દીક્ષા લેવાની ભાવના રાખું છું. કુમાર ભરત : જેમ આપના પિતાજી સાથે આપના વડીલબંધુએ દીક્ષા લીધી હતી તેમ પિતાજી હું પણ આપની સાથે જ દીક્ષા લેવા પ્રાર્થના કરું છું. પરમ ઉપકારી પિતાજી મારી આ પ્રાર્થને જરૂર ધ્યાનમાં લેશે. જેથી મને પિતાની સેવા અને આત્મકલ્યાણ એમ બે લાભ થશે. મહારાજા દશરથનું અને કુમાર ભરતનું વાક્ય પૂરું થયું કે તુરત નજીકના ઓરડામાં બેઠેલાં ત્રીજા નંબરનાં મહાદેવી-કેકેયી. બે હાથ જોડી નમ્ર ભાવે વિનંતી કરવા લાગ્યા, સ્વામિન્ ! આપે મને એક વર આપે છે. તે આપને યાદ હશે? આપની આજ્ઞા હોય તો મારે તે વર આજે જ માગે છે. દશરથ રાજા : હા, મેં વર આપ્યો છે. ખુશીથી હમણાં જ મારી શકો છો. રાણું કેકેવી ? તો આપની રાજ્યગાદી મારા પુત્ર ભરતને આપો. કુમારભરત : પિતાજી! મારી પ્રાર્થના પહેલેથી જ હતી અને એ જ કે, આપ દીક્ષા લેવાના છે તેથી હું પણ, આપની સાથે, આપની સેવા કરવા સારૂ દીક્ષા લઈશ. મારી આ પ્રાર્થનાને અનાદર થવો જોઈએ નહી. કારણ આપના વિના ક્ષણવાર પણ મને ગોઠશે નહીં. આપને વિરહ મારાથી સહન થઈ શકશે નહીં. આપ મને દીક્ષામાં સાથે લેશે નહીં તે, મારી ચારિત્રની આરાધના અને પિતા-ગુરુની સેવાને વિરહ અને સંસાર વૃદ્ધિથી મારા અભ્યદયની જગ્યાએ પતનનો પ્રારંભ થશે. રાણીકૈકેયી : મહારાજા ! આપ સત્ય પ્રતિજ્ઞાવાળા છે. સંતોની પ્રતિજ્ઞા પથ્થરમાં કોતરેલા અક્ષરો જેવી ગણાય છે. કુમાર ભરત બાળક છે. તેનામાં વૈરાગ્યની ક૯૫ના કેમ કરી શકાય? અવૈરાગીથી ચારિત્ર કેમ લેવાય? બાળક ચારિત્રની વાતમાં શું સમજે? આવા કેળના ગર્ભ જેવા બાળકથી, પાંચ મહાવ્રત શી રીતે પળે? દેના જેવા ભોજનોથી પિષાએ બાળક, અરસ-નીરસ ભોજન કેમ જમી શકે? પલંગ ઉપર પિઢનાર બાળક જમીન ઉપર કેમ ઊંધી શકે? માટે આપનું બોલેલું વચન પાળવા મારા પ્રત્યેની આપની અસમાન કૃપાના કુલ સ્વરૂપ, કુમાર ભરતને રાજ્યાભિષેક કરાવીને આપ દીક્ષા ગ્રહણ કરો. દશરથ રાજા : હું મારું સંપૂર્ણ રાજ્ય ભરતને આપું છું. ભરત ખુશીથી રાજા બને ! આ પ્રમાણે કહીને દશરથ રાજા, પાસે બેઠેલા રામને કહેવા લાગ્યા, ભાઈ! કૈકેયીના સ્વયંવર પ્રસંગે, મારે હજારો શત્રુઓ સાથે યુદ્ધ કરવું પડ્યું હતું. ત્યારે કૈકેયીયે મારું સારથિપણું, એટલું કુશળતાપૂર્વક બજાવેલું, જેમાં હું આવા હજારે શત્રુઓ સાથેના યુદ્ધમાં, જય મેળવી શકો. ત્યારે મેં હર્ષના અતિરેકથી કૈકેયીને વર આપેલ હતો. Page #123 -------------------------------------------------------------------------- ________________ ८८ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ તેણી આજે તે વરની, ભરતને રાજ્ય અપાવવા માટે યાચના કરે છે. માણસ પેાતાની ઈચ્છાનુસાર વર માગી શકે છે, અને સત્યવાદી મહાશયેાએ વચનો ખરાખર પાળવાં જોઈ એ. પરંતુ રાજ્યનીતિ એવી છે કે વડીલેાપાર્જિત રાજ્ય, ખાડ ખાંપણ વગરના, પહેલા પુત્રનેજ અપાય છે. તે વાતને ધ્યાનમાં રાખીને તને પૂછવું ઉચિત ગણાય. મહાભાગ્યશાળી કુમાર રામચંદ્રનો ઉત્તર : પિતાજી ! આપ મારા પ્રત્યેના વાત્સલ્યથી જે કહેા છે તે, આપને માટે ઉચિત ભલે ગણાય, પરંતુ રામની સલાહ લીધા સિવાય, દશરથ રાજા ભરતને રાજ્ય આપી શકે નહીં, આવી જાહેરાત પણ, મારા અવિનીતપણાનો ઢંઢરા ગણાય? મારે માટે કૌશલ્યાદેવી અને કૈકેયીદેવીમાં ભેદ નથી, તેમ હું અને ભરત જુદા નથી. ભરત પણ પિતાજીના વહાલા પુત્ર છે. ન્યાયી વિનયી અને શૂરવીર છે. શત્રુઓને પગ નીચે દબાવીને, પિતાનું રાજ્ય સાચવી કે વધારી શકે તેવા છે. મારાં માતા કૈકેયીની માગણી બરાબર છે. વળી ઈક્ષ્વાકુવંશના રાજાઓ, પેાતાનું વિશાલ રાજ્ય, એક ભાટચારણને આપવા પણ સ્વતંત્ર છે. તેા પછી પોતાના કાઈપણ પુત્રને આપે તેમાં મારા જેવા આજ્ઞાધીન પુત્રની રજા લેવાની શી જરૂર ? હું આપના આજ્ઞાધીન પદ્ઘાતિ સમાન પુત્ર છું. પિતાજીનું વચન સચવાય મારી માતા કૈકેયી દેવીનું ચિત્ત પ્રસન્ન થાય, અને મારો લઘુ આંધવ રાજા થાય આવી એક ક્રિયામાં ત્રણઆમ મનુષ્યાની સેવા સધાય છે. તેથી પિતાની આજ્ઞાનું પાલન કરનાર અને પુત્ર તરીકેનુ અભિમાન ધરાવનાર રામને આનાથી વધારે આનંદ બીજો શું હેાઈ શકે ? માટે આનંદપૂર્વક મારા લઘુબંધુ ભરતના રાજ્યાભિષેક કરાવવા આજ્ઞાની ઉદ્ઘાષણા કરાવેા. આ પ્રમાણે કુમાર રામચંદ્રનાં ઉદારતાપૂ વચનો સાંભળી, ઘણા જ પ્રસન્ન થયેલા મહારાજા દશરથ, જેટલામાં મંત્રીમ`ડલને ખેલાવી, આજ્ઞા ફરમાવે છે, તેટલામાં કુમાર ભરત નમ્રતા અને નિસ્પૃહતાપૂર્ણ પ્રાથના કરે છે. કુમાર ભરતની પ્રાર્થના: પિતાજી! આપનો આપના પરિવાર પ્રત્યે વાત્સલ્યભાવ સમાન હતા, અને હેાવા જોઈ એ. તે જેવા મારી માતા અને મોટાભાઈના વાકયામાં આદર થાય છે, અને તેમનાં વચનોને ધ્યાનમાં લઈને, અમલમાં મુકવા તૈયારી બતાવાય છે, તે જ પ્રમાણે આપના અતિ નમ્ર સેવક ભરત પુત્રે પણુ, આ સૌની પહેલાં કરેલી માગણીનો, અસ્વીકાર જ નહી પણ અનાદર થાય છે, તે મારા માટે દુઃખનો વિષય જ ગણાય. મારે રાજ્ય લેવું નથી, પરંતુ પિતાજી સાથે દીક્ષા લેવી છે. મારે કોઈના રાજા સ્વામી-માલિક થવુ નથી. પરંતુ આખી જિંદગી પિતાજીના સેવક તરીકે જીવવું છે. મારે બાહ્ય શત્રુઓને હરાવીને, અલ્પકાલીન નેતા કે સમ્રાટ થવું નથી. પરંતુ અનંતકાલથી Page #124 -------------------------------------------------------------------------- ________________ દશરથ રાજાના પુત્રેની ઉદારતા ૮૯ દુઃખ આપનારા અત્યંતર શત્રુઓને હરાવીને, આત્માની ખેવાઈ ગયેલી શક્તિના માલિક થવું છે. આપ મહાપુરુષ છે. અન્તર્મુખ બનેલા છે. તે પછી મારું આપતિરમ્ય, પરિણામ દારૂણ, પાપ વધારનારું સુખ કેમ ઈચ્છે છે ? મહારાજા દશરથને કુમાર ભરતને વાત્સલ્યપૂર્ણ ઉત્તર : ભાઈ! મેં તારી માતાને એક વર આપેલ હતો. તેણી આજે તને રાજ્ય અપાવી, વરદાનની વસુલાત કરવા ઈચ્છે છે. જે કુટુંબમાં, કાયમને માટે સંપ છે, વાત્સલ્ય છે, ત્યાં આવા પ્રસંગે નિન્દનીય ગણાયા નથી. હવે તું રાજ્ય નહીં લે તે, તારી જન્મદાત્રી માતાને અનાદર થાય છે. અને મારા વચનને વિઘાત થવાથી કૈકેયીનું દેવું રહી જવાનું કલંક ઊભું રહે છે, હવે તો તારે મારી પ્રતિજ્ઞા, પોતાની માતા પ્રત્યેની ભક્તિ, અને તારા મોટા ભાઈ રામભદ્રની ઉદારતાને, આદર આપે તે જ ઉચિત છે. ભાઈ ! જે તે હઠીલે બનીશ તો મારી ઉપર પ્રતિજ્ઞા ભ્રષ્ટતાનું કલંક ઇતિહાસમાં લખાઈ જશે. માટે દીકરા ! સમજી જા. સુપુત્રએ, પોતાના માતા-પિતા અને વડીલ બંધુની આજ્ઞા માન્ય રાખવી જ જોઈએ. તારી ઉદારતા કરતાં પણ વડીલોનાં વચનની કીમત ઘણું મેટી છે. કુમાર રામચંદ્રનું લઘુ બાધવ ભરત પ્રત્યે શિક્ષાવચન : ભાઈ! તું ખૂબ નિસ્પૃહ છે, વૈરાગી છે, પિતાની સેવાને અથી છે; તને જરા પણ ગર્વ નથી. રાજ્યને, લક્ષ્મીને કે બીજી કઈ વસ્તુઓને મેહ નથી, લેભ પણ નથી. તે પણ પિતાજીના વચનની ખાતર અને માતાજીના વાત્સલ્યની ખાતર રાજ્યને સ્વીકાર કર. અહીં ભરતકુમાર, પિતાજી અને મોટાભાઈને પગે પડીને બોલવા લાગ્યા. પિતાજીને અને મોટાભાઈને ભલે આ કાર્ય વ્યાજબી જણાતું હોય, પરંતુ મારા વિનીત ભાવને, નિસ્પૃહભાવને અને વૈરાગ્યભાવને તિલાંજલિ આપવા સાથે મને લાલચુ અને માતૃ, મુખ બનાવી મૂકે છે. શું હું મહારાજા દશરથને વહાલે પુત્ર નથી ? આર્યબંધુ રામચંદ્રને વિનયશીલ ના ભાઈ નથી? શું મારા બધા જ વિચારેની એકપાક્ષિક અવગણના જ થઈ રહી છે, તે વ્યાજબી છે? મોટાભાઈને અધિકાર રદ કરીને, મને વગર હકદારને, પિતાના રાજ્યને માલિક બનાવીને, જગતના ઇતિહાસમાં કાળો ચિતર છે? બેશ મારી ભવિતવ્યતા આવી હશે ?' કુમાર ભરતના વક્તવ્ય સાથે ચક્ષુઓમાંથી આંસુઓનો વરસાદ પણ ચાલુ જ હતો. આવું ભરતકુમારનું વાતાવરણ અને પિતાના વચનની પરસ્પર સ્પર્ધા, સર્જાતી જોઈને, કુમાર રામચંદ્ર પિતાને પ્રાર્થના કરી. ૧૨ Page #125 -------------------------------------------------------------------------- ________________ ૯૦ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ રામચંદ્રની પિતા પ્રત્યે નમ્ર પ્રાર્થના પિતાજી! મારી જ્યાં સુધી અહીં હાજરી રહેશે. ત્યાં સુધી, મારા પ્રત્યેના ભક્તિરાગથી, કુમાર ભરત રાજ્યને સ્વીકાર કરશે નહીં. માટે આપની આજ્ઞા થાય તે હું વનવાસ જાઉં? પિતાની પાસે નમ્ર પ્રાર્થના થવાથી અને દશરથ રાજાએ આજ્ઞા આપવાથી ભવિતવ્યતા પણ એવી જ હોવાથી, ભરતકુમારને રડતો મુકીને, કુમાર રામચંદ્ર પિતાને પ્રણામ કરીને, તે જ ક્ષણે પોતાની કમસર બધી માતાઓને પ્રણામ કરવા અને રજા લેવા વિદાય લીધી. રામના આવા સાહસ અને અતિ ઉદાર ભાવથી પ્રભાવિત થવા છતાં, ગુણાનુરાગી પિતા પણ રડી પડ્યા. મૂર્છા આવી ગઈ. વારંવાર સાવધાન અને મૂચ્છત થતા રહ્યા. રામ કૌશલ્યાદેવીની પાસે જઈ પગમાં પડી, ઉપર બનેલે બધે વૃત્તાન્ત સંભળાવીને કહેવા લાગ્યા. મારા પ્રત્યેના રાગથી ભરતને પારકો ગણશે નહીં. રાજ્ય ભરત લેતા નથી પણ અમે આગ્રહથી આપ્યું છે. માટે મારી પેઠે જ ભરત પ્રત્યે વાત્સલ્ય રાખજે મારા મસ્તક ઉપર હાથ મૂકી આશીર્વાદ આપે જેથી મારા માર્ગો કલ્યાણકારી બને. હું થોડા વર્ષો માટે વનવાસને સ્વીકાર કરું છું. વળી મારા પિતાજીએ, પિતાનું વચન પાળવા, મારા લઘુ બાંધવ ભરતને રાજ્ય આપવું જ જોઈએ. અને મારી હાજરી હોય તે, ભરતકુમાર રાજ્ય લે નહી. માટે જ મેં સ્વયં પિતાની પાસે, વનવાસ જવા માટે રજા આપવા પ્રાર્થના કરી છે. અને પિતાજીએ પણુ, આજુબાજુના વિચારે ધ્યાનમાં રાખીને, ઈચ્છા ન હોવા છતાં આજ્ઞા ફરમાવી છે. કુમાર રામચંદ્રનું આવું, વજાના ઘાત જેવું, અશ્રાવ્ય ભાષણ સાંભળીને, દેવી અપરાજિતા (કૌશલ્યા) પિતાની બેઠક ઉપર ઢળી પડ્યાં, મૂર્છા આવી ગઈ. દાસીઓના શીતોપચારથી સાવધાન થઈ રડવા લાગ્યાં. પુત્ર ! વહાલા પુત્ર! રામ ! હું કેટલી વજ જેવી કઠોર છું. એક બાજુ સ્વામી દીક્ષા લેવા તૈયારી કરે છે. બીજી બાજુ પુત્ર, વનવાસ જવાની વાતો સંભળાવે છે. તે પણ કૌશલ્યના હૃદયને ભેદ થતા નથી. આવું બોલી પાછાં ઢળી પડ્યા. મૂર્છા આવી ગઈ માતાની આવી વિઠ્ઠલ દશા જોઈ, કુમાર રામચંદ્ર માતાને કહેવા લાગ્યા : માતા ! તમે એક મોટા વીર ક્ષત્રિય રાજાનાં પુત્રી છે. મહારાજા દશરથ જેવા વીર પુરુષનાં પત્ની છો. અને વીરનર રામ જેવા દીકરાની જન્મદાત્રી માતા છે. તેવી વીરનારીને આવે પામર નારીઓના જેવો વર્તાવ કેમ શોભે? સિંહણને પુત્ર દેશાટન ખેડે, તે યશ તે, સિંહણ જેવી માતાને જ મળે છે. દશરથ રાજાની પટ્ટરાણું અને રામની માતા તદ્દન કાયર હૃદયવાળાં છે. આવું વાક્ય રામ જેવા શૂરવીર પુત્રથી સાંભળી પણ કેમ શકાય? માતાજી! આપણા પૂર્વજોને જરા ધ્યાન આપીને વિચારે. Page #126 -------------------------------------------------------------------------- ________________ રામકુમારની ઉદાર ભાવના અને સત્યવાદી હરિશ્ચન્દ્ર રાજાનું દૃષ્ટાંત ૯૧ સત્યવાદી મહારાજા હરિશ્ચન્દ્ર તથા સતી શિરામણી તારામતી રાણી અને દેવ જેવા રૂપગુણના અંબાર પુત્ર રાહિતાશ્વ. તેપણુ કયથી રાજ્યપાટ ઋદ્ધિ-પરિવારથી ભ્રષ્ટ થયા. શત્રુઓનાજ દેશમાં, ભંગીને ઘેર નોકર થઈને રહ્યા. તારામતી રાણી, એક મહાનિર્દય, કટુભાષી, બ્રાહ્મણના ઘેર દાસી થઈ, બાર વર્ષ રહ્યાં. આ બધું રાજારાણીએ સાત્ત્વિક ભાવે સહન કર્યું. મહારાજા હરિશ્ચન્દ્ર ભંગીના નાકર બની સ્મશાનનું રક્ષણ કરે છે. તારામતી રાણી બ્રાહ્મણના ઘેર વાસણ માંજે છે. ઝાડુ કાઢે છે. તુચ્છમાં તુચ્છ નોકરડી જેવું બધું કામ, ત્રણ ખંડના ભૂપતિની પટ્ટરાણી—તારામતીદેવી આનંદપૂર્વક કરી રહી છે. એક દિવસ રાહિતાશ્વને વગડામાં ઘાસ લેવા મેાકલ્યા હતા. ત્યાં તેને કાળા નાગ કરડયા. પુત્ર રાહિતાશ્વ દોડતા માતા પાસે પહેાંચ્યા, પરંતુ વિષનો વેગ વધી જતાં, રાહિતાશ્વ ચેષ્ટારહિત શમ–મડદુ થઈ ગયા. દેવી તારામતી પાતાના શેઠ બ્રાહ્મણને કહે છે, ભાઈ! બાળકના વિષાવેગને મટાડવાના ઉપાયેા કરાયા. મારો એકનો એક પુત્ર ઘણા વહાલા છે. તેના વિના હું જીવી શકીશ નહીં. કાંઈ મણ–મત્રના ઉપાય કરાવા, અમે આપના શરણે રહ્યા છીએ. રાણીનાં વચનો સાંભળી નિર્દય બ્રાહ્મણે સતીનાં વચનોનો વચનથી પણ સત્કાર ન કર્યાં. પરંતુ આઘાત થાય તેવાં વચનો સંભળાવ્યાં. પુત્ર મરણ પામ્યા. રામાદ્રકુમાર પોતાનાં માતાજીને કહે છે, માજી! આ સાત્વિક પુરૂષોની ત્રિપુટીએ, આવી મહાન આપતૢ ખાર વર્ષે ભાગવી. આ સર્પદ ંશના પ્રસંગ આજે છેલ્લે દિવસ હતા. દેવાએ પુત્રનું ઝેર સહરી લીધું. ત્રણેને ઉપાડી લાવી, અયાધ્યા ( રાજધાની )ના સિંહાસન ઉપર બિરાજમાન કર્યા. કેટલેાક વખત ગયા પછી શાલમા જિનેશ્વરદેવ શાંતિનાથ સ્વામી પધાર્યા. પ્રભુજીની દેશના સાંભળી. આવાં ભયંકર દુઃખા કેમ આવ્યાં તેનું કારણ પૂછ્યું. ગયા જન્મમાં મુનિરાજ ઉપર આળ ચડાવેલું, તેના કારણે આ કર્મ ઉદયમાં આવ્યાં હતાં. સંસારની દુષ્ટતા વિચારીને, ભગવાન શાન્તિનાથ સ્વામી પાસે રાજા હરિશ્ચંદ્ર અને મહાસતી તારાલાચની રાણીએ ( રાહિતાશ્વને રાજ્ય આપીને ) દીક્ષા લીધી. કનો ક્ષય કરી, કેવલજ્ઞાન પામી, મેક્ષે ગયાં. કુમાર રામ પોતાની માતાને કહે છે, માજી ? મારા પિતાજીએ, મારી અપરમાતા કૈકેયીને, વર આપવાના હતા. તે વર ભરતને રાજ્યાસન આપવાથી જ વળી શકે છે. મારી હાજરીમાં કુમાર ભરત રાજ્ય લેતા નથી. આવા સંયોગામાં હું પિતાની આજ્ઞા મેળવીને, વનવાસ જાઉં છું. આ સ્થાને મારી માતા મને, કપાળમાં તિલક કરીને, મસ્તક ઉપર હાથ ફેરવીને, આશીષ વચન સંભળાવે તે સારું ? કે રુદન કરીને અપશુકન કરે તે સારું? માતા આપ બુદ્ધિનિધાન છે. આવકજાવકના વિચાર કરીને આજ્ઞા ફરમાવા, આપનો પુત્ર રામ આપની આજ્ઞા પ્રમાણે કરવા અંધાયા છે. ઉચિત સમજાય તેવું ફરમાવે. આ Page #127 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ પ્રમાણે દેવી કૌશલ્યા તથા સુમિત્રા, સુપ્રભા અને કેકેયી ત્રણે અપરમાતાઓને પણ મળી, યથાયોગ્ય મધુરવાણીએ સમજાવી, તેમના આશીર્વાદ મેળવી, એક મહાપુરુષની ઢબથી હાથમાં ખડ્ઝ લઈ કુમાર રામચંદ્ર વનવાસ ચાલ્યા. કુમાર રામચંદ્રના પ્રયાણને જોઈ, મહાસતી સીતાજી પણ લજજાવતી, દૂરથી સસરાજીને પ્રણામ કરીને, તુરત કૌશલ્યાદેવી પાસે ગયાં, પગમાં પડી સાસુજીને પ્રણામ કરી, પિતાના સ્વામીનાથે સાથે વનવાસ જવાની આજ્ઞા માગી. સીતાજીનાં વચન સાંભળીને પણ દેવી અપરાજિતા (કૌશલ્યા) ગળગળા થઈ ગયાં. તેને પિતાની ગોદમાં બેસાડી કહેવા લાગ્યાં. પુત્રી ! રામ, પિતાના વરદાનના કરજને ચુકાવવા માટે, વનમાં જાય છે. સિંહના પુત્રને આ કાર્ય મુકેલ ગણાય નહીં. પરંતુ તે સુકેમળ બાળા છે, દેવી જેવી છે, સૂર્યનાં કિરણો પણ હજીસુધી તારા શરીરને અડી શકતા નથી. તાપ, ટાઢ, વરસાદ અને જમીન ઉપર પગે ચાલવું આ બધું તારા શરીરથી ખમાય નહીં. માટે હું તને વનવાસ જવાની આજ્ઞા કેમ આપી શકે? તું સાથે જવાથી, મારા પુત્ર રામન પણુ, પગબંધણું થશે, માટે તું ઘેર રહી જા. સીતાજી બે હાથ જોડી નમ્રતાથી કહે છેઃ સાસુજી! આપ પૂજ્ય આત્માઓના આશીર્વાદે જ, મને ખૂબ સહાયક બનવાના છે, એવી મારી શ્રદ્ધા અને મારા સ્વામી સાથે જવા પ્રેરણું કરે છે. આવી નમ્ર પ્રાર્થના વડે કૌશલ્યા દેવીના આશીર્વાદ પામીને, બીજી ત્રણે સાસુઓને પ્રણામ કરીને, મહાસતી સીતાદેવી, પિતાના સ્વામીની છાયાની માફક અનુગામિની થયાં. સીતા દેવીની આવી પતિભક્તિની નગરવાસી નરનારીઓમાં, ઘણી જ. પ્રશંસા ગવાવા લાગી. સીતાજી સતીઓમાં રેખા સમાન છે. વનના પહાડો જેવાં દુઃખોની દરકાર કર્યા વગર, મહાસતી સીતાજી પતિની સેવા કરવા સાથે જઈ રહ્યાં છે. સ્વર્ગો જેવા રાજ્યમહેલનાં સુખ કયાં? અને પશુઓને ભેગવવા યોગ્ય વનવાસનાં દુઃખો ક્યાં? સીતાદેવીને શીલને, અને પતિસ્નેહને હજારો વાર ધન્યવાદ. રામ-સીતાનું વનવાસ–પ્રયાણ જોઈ, મોટા ભાઈ રામચંદ્ર પ્રત્યેના અસમાન રાગને વશ બનેલા કુમાર લક્ષ્મણને, કૈકયી માતા અને અનુજબંધુ ભરત ઉપર ઘણો જ ક્રોધ આવી ગ. વિચારવા લાગ્યા, પિતાજીએ સરળતાથી આપેલા વરદાનને દેવી કૈકેયી ઘણે દુરુપયોગ કરે છે. રાજ્યને હક મોટા ભાઈને જ છે. દરેકે દરેક રાજ્યભત, મોટા ભાઈને જ રાજ્ય આપવા ખુશી હોય. ખેર! પિતાજીનું દેવું અપાઈ ગયું. હવે ભરતને પરેક પ્રસ્થાન કરાવીને, રામચંદ્રને જ રાજ્યસન ઉપર બેસાડું. આવા વિચારોની પછી તરત જ વિચાર બદલાયે. અરે હું આ શું વિચારું છું ? મારું આવું કૃત્ય પિતાજીને અને મોટાભાઈને કેટલું ગોઝારું લાગશે ? વળી મહાસત્વ મોટા ભાઈ, તૃણ સમાન ત્યાગેલું રાજ્ય કેમ લેશે ? નિર્લોભ, કુમારભરતને આ પ્રકરણમાં દોષ જ ક્યાં છે ? તે તો અત્યાર સુધી પણ રાજ્ય લેવા હા પાડતા જ નથી, Page #128 -------------------------------------------------------------------------- ________________ રામ લક્ષ્મણ સીતાનો વનવાસ વળી તે પણ પિતાને જ પુત્ર છે. તે રાજ્યસન ઉપર બેસે તે, અગ્ય શું છે? સેવકને સાચે ધર્મ વડીલેના કાર્યમાં વિન ન નાખવું તે છે. પુત્રને સાચો ધર્મ માતાપિતાનાં વગનેને અનુસરવાને છે. મોટાભાઈ મહા પુણ્યશાળી છે, તેમના પગલે પગલે નિધાન છે. તેઓ જ્યાં પધારશે ત્યાં અયોધ્યા જ છે. “યત્ર રામ તન્નાથપ્પા” પણ પદાતિ સમાન તેમને અનુગામી બનું. મારો સાચો ધર્મ, જ્યાં આર્ય મોટાભાઈ ત્યાં હું, એ છે. આ પ્રમાણે નિર્ધાર કરીને, હાથમાં ખડ્ઝને લઈને, પિતાજીને પ્રણામ કરીને, આજ્ઞા મેળવીને, પોતાની જન્મદાત્રી સુમિત્રાદેવી પાસે ગયા. માતાજી ! પિતાની આજ્ઞા મેળવી, મોટાભાઈ અને આર્યા સીતાદેવી વનવાસ જાય છે. જેમ સૂર્યના વિરહમાં, દિવસ ક્ષણવાર પણ રહી શકતો નથી, તેમ આર્ય રામના વિરહમાં લક્ષ્મણ, ક્ષણવાર પણ રહી શકે નહીં. તેથી આશીર્વાદપૂર્વક શીધ્ર આજ્ઞા આપોજેથી હું મોટાભાઈને જલ્દી ભેગો થઈ જાઉં. મહા સતી માતા સુમિત્રાદેવી, પુત્રનો અથવા પુત્રને ક્ષણવાર પણ વિરહ સહન કરવા સમર્થ હતાં નહીં તે પણ, પુત્રોના વિરહનું દુઃખ છુપાવીને, કહેવા લાગ્યાં, દીકરા ! તને ધન્યવાદ આપું છું. કારણ કે તારે મોટાભાઈ પ્રત્યે આટલે સ્નેહ છે, આવી ભક્તિ છે. વિવેકી કુમાર રામચંદ્ર અને વિવેકવતી પુત્રવધૂ સીતા, અનુકમે હમણાં જ પ્રણામ કરી, આજ્ઞા લઈ પ્રસ્થાન કરી ગયા છે. તમે પણ મારા તેવા જ આશીર્વાદ છે. ભાઈને અને આર્યાને બરાબર અનુસરજે. અને વિદ્યાસાધકની પેઠે અપ્રમત્ત સેવા બજાવજે. માતાજીના આશીર્વાદ પામી અને કૌશલ્યાદેવીના પણ આશીર્વાદ લઈને, લક્ષ્મણજી શીઘ્રતાથી સીતા-રામની પાસે પહોંચી પ્રણામ કરી ઊભા રહ્યા. આ વખતે રામ-લક્ષ્મણ-સીતાના વનવાસ પ્રયાણને જોઈને, નગરમાં વસનારા મોટા ભાગના મનુષ્યના ચક્ષુઓમાંથી આંસુડાની ધારાઓ ચાલવા લાગી. કેટલાક તો, અમે પણ તેમના સેવક હોવાથી સાથે જઈશું”, એમ બોલતા, વિચારતા, જલદી જલદી પિતાનાં ઘર-દુકાને બંધ કરીને, રામ લક્ષમણ-સીતાજીની પાછળ ગામબહાર નીકળી ગયા. તેથી અયોધ્યા નગરી પણ જાણે જીવ વગરના કલેવર જેવી નિસ્તેજ ભાસતી હતી, તથા મહારાજા દશરથ–અને કુમાર રામની ઉદારતાને ગૌણ બનાવીને પ્રચ્છન્ન અથવા પ્રસિદ્ધ રીતે, લેકે દેવી કૈકેયીના નામ ઉપર ધિક્કાર વર્ષાવતા હતા. રાજ્યના લોભને ધિક્કાર થાઓ ! અપરમાતાની ઈર્ષ્યાને ધિક્કાર થાઓ ! ક્યાં કૈકેયીની સ્વાર્થવૃત્તિ ? અને ક્યાં કુમાર રામચંદ્રની અસીમ ઉદારતા ? ક્યાં મહાસતી સીતાનું પતિવ્રત? અને ક્યાં આર્ય લક્ષમણની મોટાભાઈ પ્રત્યેની જાગતી લાગણી? આ બાજુ મહારાજા દશરથે પણ, રામલક્ષ્મણ સીતાદેવીના સ્નેહરજુથી ખેંચાઈને, ચારે મહાદેવીઓ અને દાસદાસીના પરિવાર સહિત; આંખે માંથી આંસુ વરસાવતા નગરની બહાર-ઉદ્યાનમાં, જ્યાં ત્રણે (બે પુત્ર અને એક પુત્રવધૂ) ઊભાં છે ત્યાં, આવી ગયા. Page #129 -------------------------------------------------------------------------- ________________ ૯૪ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ રામ-લક્ષ્મણ-સીતાજીના ગુણથી ખેંચાઈને, પ્રધાનવર્ગ તથા મહાજનવર્ગ, વગેરે લગભગ નગરીની સમગ્ર જનતા, પિતાનાં ઘરબાર-દુકાને, બજારે બંધ કરીને, નગરીની બહાર નીકળી ગયાં. આ વખતે દેવલેક જેવી અધ્યા નગરી ઉજડ ખેડા જેવી લાગતી હતી; મહાદેવી કૈકેયી પણ, પિતાના આવા અવિચારી વરદાન માટે ચિત્તમાં ખૂબ દુઃખ પામ્યાં હતાં. નગરવાસી લોકોનાં ટોળાંઓ, અને પિતાના પિતા અને ચારે માતાઓને આવતા જઈ રામચંદ્ર મહારાજની ત્રિપુટી, (ામલક્ષ્મણ અને દેવી સીતા) એક ઝાડ નીચે હતાં ત્યાંથી વડીલેની સામે આવ્યા. પગમાં પડીને પ્રણામ કર્યા, અને વિનંતી કરીને કહ્યું કે, અમે આપના બાળકો હજી, હમણાં જ, આપને પ્રણામ કરીને બહાર આવ્યાં છીએ. આપ પૂજ્ય ઉપકારી મહાપુરુષોએ શા માટે પરિશ્રમ લીધો? રામચંદ્રિકુમારનાં વચનને વડીલોએ આંસુ વર્ષાવીને જ ઉત્તર આપ્યો. બધાની આંખો ભરાઈ ગઈ હતી. મોઢામાં પણ ડુસકાં આવી ગયા હોવાથી, બોલી શકાયું નહીં. ત્રણ જણ વડીલ સામે વાર વાર જતા અને નમસ્કાર કતા, જ્યાં સુધી પરસ્પર દેખાયું ત્યાં સુધી, રામ-લક્ષ્મણ અને સીતાજીએ પ્રણામ કર્યા અને પ્રસ્થાન કર્યું અને પિતાજી વગેરે વડીલવર્ગ તેઓ દેખાયા ત્યાં સુધી તે જગ્યાએ ઊભા રહ્યા. નગરના વૃદ્ધ પુરુષે અને પ્રધાનવર્ગ, હજી ત્રિપુટીની પાછળ પાછળ જતો હતો. તેથી રામચંદ્રજીએ ક્ષણવાર થોભીને ઘણા ઉચિત-સ્નેહ ગર્ભિત અને નમ્ર વાક્યો વડે સમજાવીને, તેમને સર્વને પાછી વાળ્યા. રામચંદ્રની ત્રિપુટી શેડ વખત જરા વધુ વેગથી ચાલવા લાગી. મહારાજા દશરથના દીક્ષા લેવાના અને કુમાર ભરતને રાજ્ય આપીને, રામલક્ષ્મણસીતા વનવાસ નીકળ્યાના સમાચારો, શહેરો અને ગામડાઓમાં પહોંચી ગયા હોવાથી, સ્થાના સ્થાન પર તેમના સત્કાર કરવા ગ્રામ્યલાકે અને નગરવાસી મહાજનવગે, ઘણી ભક્તિઓ બતાવી હતી. પણ કુમાર રામચંદ્ર બધાના વળતા ઉત્તર પ્રણામ ઝીલવારૂપ નિશાનીથી જ આપ્યા અને આગળ વધ્યા હતા. રામ-લક્ષ્મણ-સીતાને વળાવીને મહારાજા દશરથે નગરમાં આવીને, પ્રધાનવર્ગ અને આગેવાન નાગરિકોને બોલાવીને, કુમાર ભરતના રાજ્યાભિષેકની તૈયારી અને મુહર્તા નક્કી કરવાની સૂચનાઓ આપી. પરંતુ મહાનિસ્પૃહી ભરતકુમાર, કેઈપણ ભોગે, રાજ્ય લેવા હા પાડતા જ નથી, અને કહેવા લાગ્યા કે, આપ સર્વ મારા હિતેચ્છુઓ હોવા છતાં, તમારા સર્વના વિચારો અને વર્તનથી, મારું અત્યંત ખરાબ બની રહ્યું છે, તેને વિચાર કેમ કરતા નથી ? વળી રાજ્યના સાચા હકદાર તથા પ્રજાવ અને અધિકારી વર્ગ તમામના હૃદયમાં વસેલા. મારા વડીલ બંધુ રામચંદ્રજી, લક્ષ્મણજી અને મહાસતી આર્યો સીતાદેવી, વનોમાં અને અરણ્યમાં, તથા પલિઓમાં તેમ જ પહાડોમાં, ભટકયા કરતા ડેય; અસહ્ય કરે સહન કરતો હોય, ત્યારે મારા જેવા તુચ્છ મનુષ્ય પારકું રાજ્ય પચાવી, પોતાને મહારાજા કહેવડાવે, આનાથી બીજુ અધમ કાર્ય કોને કહેવાય ? આવું આવું ઘણું બોલીને રડતી આંખોએ ચાલ્યા ગયા. Page #130 -------------------------------------------------------------------------- ________________ રામ-લક્ષ્મણ-સીતાનેા વનવાસ ૯૫ આમ થવાથી જો કાઈ પણ ભાગે ભરતકુમાર રાજ્યગાદી ઉપર બેસે જ નહીં અને ઉત્તરાત્તર રામ-લક્ષ્મણ ઘણા દૂર નીકળી જાય અને રાજ્યની લગામ કેાઈ સંભાળનાર નક્કી થાય જ નહીં તેા, મહારાજા દશરથની દીક્ષા અટકી પડે. આવા ભયથી મહારાજાએ તત્કાળ કેટલાક વૃદ્ધ પ્રધાનોને રામ-લક્ષ્મણ સીતાને પાછા લાવવા રવાના કર્યો. તે અરડા તરફ પશ્ચિમ દિશામાં પ્રયાણ કરતા હતા. પ્રધાનો શીઘ્ર પ્રયાણે રામચંદ્રને મળ્યા. પિતાના સંદેશા, ભરતકુમારની નિરીહતા અને પ્રજાવની અકળામણુ સભળાવી. પાછા પધારવા ઘણું ઘણું વિનવ્યા છતાં રામચંદ્રજી પાછા ફરવા સંમત થયા નહીં. તાપણ પ્રધાને આશાના દોરથી ઢસડાતા, ત્રણ ચાર દિવસ સુધી પાછળ પાછળ ગયા. અનેક દલીલેા કરી પણ છેવટે સફળતા મળી નહી' અને રામચંદ્રકુમારે પિતાજીને અને માતાઓને પ્રણામ કહેવા સાથે ભરતજીને પણુ સમજાવવા ભલામણ આપી આગળ ચાલવા માંડયું. કુમાર રામચંદ્રના આવા નિશ્ર્ચયથી, પ્રધાનો ગભરાયા અને રડી પડ્યા, અને રડતા મુખે અયેાધ્યાનગરી તરફ પાછા ફર્યાં. મહારાજાને, પોતાનો અને રામ-લક્ષ્મણનો પરિચય સંભળાવ્યા. જે સાંભળી દશરથ રાજાને દુઃખ લાગ્યું. અને વળી ભરતકુમારને પાસે બેલાવી, શિખામણ આપી રાજ્ય લેવા ખૂબ મ સમજાવ્યા. દીકરા ! તારી નિસ્પૃહ વિચારસરણી, એકદમ સાચી છે. પરંતુ હવે તું રાજ્ય નહી લે. તેા મારી ચારિત્ર ગ્રહણની ભાવનામાં વિઘ્ન થશે. તું મારા સુપુત્ર છે. પિતૃભકત છે. રામચંદ્રને સમજાવવામાં એછાશ રહી નથી. બધા પ્રયાસો વ્ય ગયા છે. હવે પિતા માટે ભકિત હાય, પિતાના વચનમાં આદર હાય, ઈક્ષ્વાકુવંશના રાજાઓએ વડીલેાની આજ્ઞા પાળી છે, તેવા ગુણા તારા આત્મામાં આવ્યા હોય તેા, કદાગ્રહનો ત્યાગ કરીને રાજ્યનો સ્વીકાર કર. આ પ્રમાણે મહારાજા દશરથ કુમાર ભરતને શિખામણ આપી રહ્યા છે. તેટલામાં જ દેવી કૈકેયી ત્યાં આવ્યાં અને વિનવવા લાગ્યા કે, હે સ્વામિનાથ ! આપ આપની પ્રતિજ્ઞા સંપૂર્ણ પાળી શકયા છે અને આપના કુમારોએ પણુ, આપના કુળને શાલે તેવી, નિભતાની હદ ( મર્યાદા ) વટાવી છે. તે બધાએ પોતાના યશને, ચંદ્ર જેવા નિલ બનાવ્યેા છે. સ્વામીનાથ ! હવે મારી વિનવણી સાંભળેા. આપનાં-મારાં અને કુમાર રામચંદ્રનાં શિખામણ વચનો સાંભળવા છતાં, કુમાર ભરત રાજ્ય લેવા ચાખ્ખી ના પાડે છે. તે તેના ભ્રાતૃસ્નેહની પરાકાષ્ઠા છે. આજ કારણથી મને, મારા લાભ અને તુચ્છ બુદ્ધિ ઉપર ખૂબ જ તિરસ્કાર થાય છે, કે મેં પાપિણીએ કુટુંબના ક્લેશનો, પુત્રાના નિભપણાનો, પતિની દીક્ષામાં થતા અંતરાયનો, રાજકીયવ અને પ્રજાવ માં ફેલાતા શાકનો વિચાર કર્યા વગર, વરની માગણી કરી, પોતાના યશને કલંકિત બનાવ્યા છે. માટે હવે જો આપ આજ્ઞા આપે તે હું મારા પુત્ર ભરતને સાથે લઈ, કુમાર રામચંદ્રની પાસે જાઉં, તેને સમજાવી પાછા લાવું, અને Page #131 -------------------------------------------------------------------------- ________________ કર્યું જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ મારી સર્વ પુત્ર પ્રત્યેની સમાનતામાં લાગેલી કાળાશને ધોઈ નાખું. મારા અપરાધને ક્ષમા કરે. મહારાજા દશરથ : રાણી! તમે કાંઈ અપરાધ કર્યો નથી. તમે તમારું લેણું હતું તે માંગ્યું છે. મારે વર આપવાનું આપેલું વચન પાળવું જ જોઈએ, તેમાં કાંઈ વધારે 1. કુમારોએ ભાઈભાઈ પ્રત્યે, આત્મીયતા બતાવવી જોઈએ, અને તે બતાવી છે. તેમાં ઈક્વાકુકુળના પૂર્વજોના માર્ગને યોગ્ય થવું જોઈએ, તેથી કાંઈ વધારે નથી. “આપી દેવું તે મેટાઈ છે. લઈ લેવું તે હલકાઈ છે.” “બક્ષીસ આપનારા થડા હોય છે. પચાવી પાડનારા હજારે હોય છે.” માટે જ “સંત શેડા અને દુર્જન ઘણુ” કહેવાય છે. રામ માટે ભાઈ છે, તેણે પિતાનું ઋણ ચૂકવવા, અપરમાતાનું ચિત્ત પ્રસન્ન બનાવવા, પિતાના હકનું રાજ્ય લઘુ બંધુને આપી દીધું, તે તેણે પોતાની મહાનુભાવતાને શોભે તેવું કર્યું છે. ભરત નાનો છે, મોટાભાઈને વફાદાર છે, વિનયમૂર્તિ છે, રાજ્યના લેભને વશ થતું નથી, તે વડીલ પ્રત્યેની ફરજને સાક્ષાત્કાર છે. તેથી કૈકેયી ! તારું કૃત્ય મારે માટે ત્રણમુક્તિનું કારણ હેવાથી દુઃખને નહીં પણ આનંદને વિષય છે. મહારાણું કૈકેયી આપે અને આપના પુત્રેએ જે કર્યું તે બરાબર છે. પરંતુ મારું કૃત્ય-મને શલ્યની પેઠે શાલ્યા કરે છે. માટે મને રામચંદ્ર પાસે જવાની આજ્ઞા આપે અને સાથે થોડા પ્રધાને, અલ્પસંખ્યક મહાજન વર્ગ અને કુમાર ભરતને પણ મેકલો. મહારાજા દશરથની આજ્ઞા મેળવી, કુમારને, પ્રધાનને, તથા કેટલાક માનવંતા નાગરિકેને સાથે લઈને, દેવી કૈકેયી અયોધ્યાથી નીકળી, ઘણું શીધ્ર પ્રયાણ, રામ-લક્ષ્મણસીતાજીના પ્રસ્થાનમાં ભેગાં થઈ ગયાં. કૈકેયી રથમાંથી નીચે ઊતરીને, વત્સ ! વત્સ ! રામ ! રામ ! સીતા ! સીતા ! લક્ષ્મણ ! લક્ષ્મણ ! બોલતાં જેટલામાં–રામચંદ્ર વગેરેની સમીપમાં પહોંચ્યાં, તેટલામાં તેઓ પણ ત્રણે (રામ-લક્ષ્મણ-સીતા) સામાં આવીને કૈકેયી માતાના પગમાં પડ્યાં. કૈકયીદેવી અને કુમાર ભરત બને માતા-પુત્ર, રડતા અને ગળગળા થઈને, રામ-લક્ષમણ-સીતાજીને ભેટી પડયા. પરસ્પર લાગણીવશ થઈ ગયાં. કુમાર ભરત-ત્રણેના પગમાં પડીને, રડવા લાગ્યો. કહેવા લાગ્યો, ભાઈ, મને સાથે લઈ જાઓ. અથવા આપ પાછા ચાલો. હવે અમે અને આપ જુદા પડવાના નથી. અમે આપને બધાને લેવા આવ્યા છીએ. આપ પાછા અયોધ્યા પધારે, અને અયોધ્યાના રાજ્યસનને ભાવે. જગત મિત્ર સૌમિત્રિ આપના અમાત્ય બનશે. હું આપને છડીદાર બનીશ. અને શત્રુઘ આપને છત્રધર બનશે. મોટાભાઈ ! મારા ઉપર ચડેલું (માતૃમુખો, અને રાજ્યલેલપી) કલંક દૂર કરો. Page #132 -------------------------------------------------------------------------- ________________ દશરથ રાજાના કુટુંબના સંપ : પ્ર. ૧ લુ ૯૭ મહાદેવી કૈકેયી ખૂબ રડતાં રડતાં, જમીન ઉપર ઢળી પડચાં, સૂચ્છિત થયાં. શીતેાપચારથી સાવધાન ખની, રામચ'દ્રને વિનવવા લાગ્યાં, પુત્ર ! તેં આજ સુધી મને અને દેવી કૌશલ્યાને, સરખાં જ માનેલાં છે. તે અઢાથી જ કહું છું, પુત્ર ! મારો એક અપરાધ માફ કર ! મારી જિંઢગીમાં મેં આ સિવાય બીજું કલંક લગાડયું નથી. હું મહાપુરુષ મહારાજા દશરથની રાણી છું. સતી છું. ભરત જેવા ઉત્તમ પુત્રની માતા છું. મેં મૂખ આત્માએ રામ અને ભરત વચ્ચે પુત્રબુદ્ધિમાં ભેદ સ્વીકાર્યો. તે મારા અવિચાય કારી કૃત્ય માટે મને વારંવાર દુઃખ થાય છે. વર્તમાન જગત અને ભવિષ્યના ઇતિહાસમાં, મારા નામ ઉપર આવેલું આ કલ`ક મિટાવવું તારા હાથની વાત છે. માટે આપ સર્વે પાછા પધારો, અને કુટુંબ, નગરી તેમ જ દેશમાં ફેલાયેલી શેાકની લાગણીને મીટાવી નાખેા. કૈકેયી અને ભરતકુમારની લાગણી ભરપૂર વિનવણી સાંભળી, કુમાર રામચંદ્રે માતાના પગમાં પડી, માતાને ખૂબ વિનયપૂર્વક સમજાવ્યાં, મને ખૂખ જ આશીર્વાદ આપી, વનવાસ જવાની રજા આપેા. હવે અમને પાછા લઈ જવાનો આગ્રહ સમેટી લેા. પછી ભરતકુમારના સામા ફરીને, મસ્તક તથા વાંસામાં હાથ ફેરવીને, દિલાસાએ આપીને, વળી ઘણા મધુર શબ્દો કહીને, રાજ્ય સ્વીકારવા હા પડાવી. ભરતકુમાર વડીલબંધુના પ્રભાવથી દબાઈ ગયા, તત્કાળ સીતાજીના લાવેલા જળ વડે, હાજર રહેલા રામ-લક્ષ્મણ, સીતા, કૈકેયી, પ્રધાનો અને મહાજન વગે, ભરતકુમારનો ત્યાં જ, રાજ્યાભિષેક કર્યો. અને મહારાણી કૈકેયી તથા ભરત રાજા પરિવાર સહિત, અયેાધ્યા પાછા આવી ગયા. નગરમાં અને રાજકુટુંબમાં મહેાત્સવેા થયા. ખૂબ હર્ષ ની લાગણી ફેલાઈ. રાજ્યની વ્યવસ્થા ખરાખર થઈ ગઈ. તેટલામાં, સત્યભૂતિ નામના, મહામુનિરાજ અયેાધ્યા નગરીના પરિસરમાં, સમવસર્યાં. વનપાલકે વધામણી આપી. મહારાજા દશરથ–પરિવાર સહિત મેાટા આડંબરથી નગરવાસી લેાકેાના સમુદાયે સાથે મુનિમહારાજને વંદન કરવા પધાર્યા. પાંચ અભિગમો સાચવીને પઢામાં બેઠા. પ્રશ્ન : પાંચ અભિગમ એટલે શું ? ઉત્તર : 'સચિત્ત વસ્તુઓના ત્યાગ કરવા એટલે પોતાના ગળામાં કે મસ્તકાદિ ઉપર પુષ્પાદિના શ્રૃંગાર રાખવા નહીં; અચિત્ત વસ્તુઓ ભેટ મૂકવા ચાગ્ય ફળ-નૈવેદ્ય પાસે રાખવી, ઉપલક્ષણથી ભેટ ધરવા યાગ્ય શ્રીફલાદિ પણ રાખવાં, ઉત્તરાસન -ખેશ રાખવા, દેવ-ગુરુને જોઈને તત્કાળ બે હાથ જોડવા અને મનની એકાગ્રતા, તન્મયતા સાચવવી. દેવ-ગુરુના ગુણેામાં તન્મય અનવું. અથવા રાજ્યચિન્હાના ત્યાગ કરવા, ખડ્ગ, છત્ર, ચામર, અને મેાડીના ત્યાગ કરીને, દેવગુરુએની સભામાં પેસવું, તેમાં ખછત્ર, ચામર અને મેાજડી ધ ૧૩ Page #133 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ *** દ્વારમાં પ્રવેશ કરવા પહેલાં પિતાનાં અંગરક્ષકદિ સેવકોને સેંપી દે છે. અને મુકુટ ઉતારી હાથમાં રાખે છે. અતિ ચિત્ય વંદન ભાષ્ય ગાથા ૨૦-૨૧ ભાવાર્થ. મહામુનિરાજ સત્યભૂતિ મુનિ પ્રમુખ મુનિવરોને વંદન કરીને, મહારાજા દશરથ વગેરે સભાસદ દેશના સાંભળવા બેઠા. મહામુનિરાજ ફરમાવે છે કે “આયુષ દેડ્યું જાય છે, જિમ વેગ-સરિતા નીરને, આંખ ઉઘાડી જોઈ લ્ય, ભય મોટો યમવીરને. ર્યા કોળીઆ ઘણા તેણે, નૃપ અને ધનવાનના, સાથે ન આવે હેમ-ચાંદી, રાશિ ધનધાનના.” ૧ માતા-પિતા ને બેન-પત્ની, બાળકો ને બાંધવા, તૂટેલ આયુષ્ય કેઈનરનું, સમરથ નથી કે સાંધવા, હવા-દવા ને પથ્ય–વૈદ્યો, આયુષ્ય સાંધી નવ શકે, આવેલ યમના સિન્ય દૂતે, ક્ષણ પણ વધારે નહીં ટકે.” મે ૨ : ઈત્યાદિ ધર્મદેશના સાંભળી પ્રથમથી જ દીક્ષાના અભિલાષી મહારાજ દશરથે ઘેર આવી જિનાલમાં મહોત્સવે ઉજવીને, સાતે ક્ષેત્રમાં ઘણું ધનને વ્યય કરીને, ઘણા પરિવાર સાથે મોટા આડંબરથી, ગુરુ પાસે આવી દીક્ષા લીધી. ગ્રહણ-આસેવન શિક્ષા પામી, ગુરુ પાસે શાસ્ત્રોનો અભ્યાસ કરી, સમ્યગદર્શન–જ્ઞાન–ચારિત્ર્ય–તપમાં જાગતા રહીને, નિરતિચાર આરાધના કરીને, સર્વ કર્મને ક્ષય કરીને, કેવલજ્ઞાન પામી ક્ષે પધાર્યા. મહારાજા ભરત પણ, પિતાજીએ દીક્ષા લીધી, મોટા ભાઈ વનવાસ ગયા, પછી તે પૂજ્ય પુરુષની આજ્ઞાને મસ્તક ઉપર ધારણ કરીને, એક શૂરવીર અને ન્યાયી રાજવીની અદાથી રાજ્ય અને પ્રજાનું પાલન કરતા સુખપૂર્વક રહેવા લાગ્યા. (ઈતિ પર્વ. ૭. સર્ગ ૪ થો કલેક. ૪૧૯ થી ૫૩૦ ને ભાવાર્થ.) ઈતિ પિતાની આજ્ઞાના પાળક મહારાજારામચંદ્ર અને ભરતાદિની કથા સંપૂર્ણ. ૨ હવે માતાની આજ્ઞા પાળનાર પંચમકાલમાં થયેલા આરક્ષિત બ્રાહ્મણપુત્રની કથા આ માલવ દેશમાં, ઉજજયિની નગરીની સમીપમાં, દશપુર નામના શહેરમાં સેમદેવ નામના પુરોહિતને, દ્રમાં નામા પત્ની હતી. અને આર્ય રક્ષિત તથા ફલ્યુરક્ષિત નામા બે પુત્રો હતા. એમદેવ ચુસ્ત વેદવાદી હતું. જ્યારે રુદ્રમાં સુશ્રાવિકા હતી. ધર્મભેદ હોવા છતાં પતિ-પત્નીમાં અપ્રમાણ સંપ હતા. મહાસતી સ્ત્રીઓ સાસરામાં આવીને પતિસેવા અને કુટુંબ વાત્સલ્યને ખૂબ ખૂબ પિષણ આપે છે. અને ખીલવે છે, સાથોસાથ પિતાના ધર્મને પણ પણ ક૯૫વૃક્ષના છોડવાની પેઠે જાળવે છે; સિંચન કરે છે અને ફળવાન બનાવે છે. Page #134 -------------------------------------------------------------------------- ________________ આ રક્ષિતના વિદ્યાભ્યાસ અને માતાના ગુણાનું સ્મરણ : ૫, ૧ લું ટ રુદ્રસામાએ પતિભક્તિ પરાયણતામાં ધમ ભેદના ડાઘ લાગવા દીધા નથી. તેજ પ્રમાણે પોતાની સામાયિક પ્રતિક્રમણ, પ્રભુપૂજા અને પાષધાદિ નિત્ય અને પદિવસેામાં કરવા ચેાગ્ય ક્રિયામાં, તથા દેવ-ગુરુ-ધ-શ્રદ્ઘા ઉપાસનામાં, સ્ખલના આવવા દીધી ન હતી. સાથેાસાથ કુટુંબ અને પાડાસના અથવા સગાવહાલા પૈકી કોઈને, ધર્માંના કે પેાતાના વિરાધી પણ થવા દીધા ન હતા. પ્રથમ પુત્ર આ રક્ષિતને પિતાની ઇચ્છા અનુસાર વૈશ્વિક સંસ્થામાં ભણવા માકલ્યા હતા અને તે ઘણા જ બુદ્ધિશાળી હાવાથી; અતિ અલ્પકાળમાં. પુરાણ, સ્મૃતિ, સાંગ ચારેય વેદ અને ચિકિત્સાશાસ્ત્ર આ ચારેયના અથવા ચાદ વિદ્યાનો પારગામી થઈ ઘેર આવ્યેા. સામદેવ વિપ્ર રાજાના માનવંતા ગાર (પુરોહિત) હાવાથી ચૌદ વિદ્યાના નિષ્ણાત આ રક્ષિતનું, રાજાએ હાથીની અંબાડીમાં બેસાડી, મેાટા આડંબરથી સામૈયું કર્યુ. નગરવાસી મોટા ભાગના માણસાએ પણ, આ રક્ષિતનું ઘણું ઘણું બહુમાન કર્યુ. નારી વગે સાચા મેાતી અને અક્ષતના થાળા ભરીને આય રક્ષિતને વધાવ્યા હતા. કાયલ જેવા કડવાળી બાળાઓએ સુમધુર ધવલગીતાથી આ રક્ષિતના ગુણગાન કર્યા' હતાં. સ્વાગત સામૈયામાં નગરના માલિક રાજવી, પ્રધાનવ, અધિકારીવ, નગરશેઠ અને નગરમાં કે રાજ્યમાં મુખ્ય ગણાતા બધા જ સહ સામેલ હતા. પિતા અને કુટુંબના માણસાના આનંદનો સમુદ્ર વૈશાખ–જ્યેષ્ઠના સમુદ્રની માફક હેલે ચડ્યો હતા. આવા દ્વિવાળી જેવા ઉમ’ગવાળા વાતાવરણમાં, આ દેખાતી હતી અને તે પણ ન ચલાવી શકાય તેવી. પાતાનાં પુત્રના આવા અતિ ઢબઢબાવાળા સામૈયામાં દેખાતાં ન હતાં. રક્ષિતને માત્ર એક જ ઓછાશ જન્મદાત્રી માતા રુદ્રસામા, આય રક્ષિત હાથી ઉપર બેસીને, નગરનાં ખારામાં, માણસાની મેદની વચ્ચે, મહાલી રહ્યો હેાવા છતાં, તેને આનંદ થતા નથી; તેણે બધી બાજુ નજર કરીને જોઈ લીધું, રાજવી, પિતાજી, કુટુંબ અને ખવર્ગ અધા હતા, પણ જનની કેમ નથી ? આ રક્ષિતને સેામાં નવાણું જેટલી ઓછાશ લાગી. પરંતુ અંશમાત્ર પણ માતા પ્રત્યે દ્વેષ નથી આવ્યા. પરંતુ વિચારો જરૂર આવ્યા. અતિવાત્સલ્યની ખાણી સમાણી જનની કેમ નથી ? જરૂર કંઈક કારણ હાવું જોઈ એ. મારી માતા વિવેક અને વાત્સલ્યની સીમા છે. આવી માતા અનુચિત કરે જ કેમ ? માટે જરૂર કંઈક હેતુ હેાવા જોઈ એ. ૪ મહાપુરુષોને કયારે પણ માતા અને પિતાના દોષો તરફ વિચારો પણ જતા નથી. કે કોઈપણ મનુષ્ય, કયારે પણ અતિ અલ્પ પણ ઉપકાર કર્યાં હાય તેના દોષ જોવાય જ નહીં, તે। પછી માતાના ઉપકારની તા સીમા જ નથી. કારણ Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ માતપિતા વિદ્યાગુર, જૈન ધર્મ દાતાર, ઉપકારે સમજે નહીં, એ પણ એક ગમાર.” તથા શાસ્ત્રો ब्यूढो गर्भः प्रसवसमये सोढमत्युग्रशूलं । पथ्याहारैः स्नपनविधिभिः स्तन्यपानादि कृत्यैः । विष्टामूत्रप्रभृतिमलिनैः कष्टमासाद्यभूरि । त्रातः पुत्रः कथमपि यया स्तूयते सैवमाता ॥ १ ॥ અર્થ: પિતાના વહાલા સંતાન માટે માતાઓ કેટલું સહન કરે છે? ગર્ભ આધાન; ગર્ભને ભારફ પ્રસૂતિની ઉઝપીડા, શૂલની અસહ્ય વેદના, બાલકના આરોગ્ય માટે, પિતાના ખાન, પાન, શયન, આસનની કાળજી, સમયસર સ્તનપાન કરાવવું, સ્નાન કરાવવું, બાળકની વારંવાર અપવિત્રતાની શુદ્ધતા કરવી, અપવિત્ર કરેલાં વસ્ત્રો તથા શયનોની શુદ્ધિ કરવી; વળી કારણ કે કારણ વગર પણ રડતા બાળકને સાંત્વન આપવું. કેટલીક માતાઓ પ્રથમ પ્રસૂતિમાં, પ્રારંભની બેત્રણમાં, અથવા પ્રત્યેક પ્રસૂતિમાં અસહ્ય વેદનાઓ ભેગવે છે. વખતે મરણ પામે છે. મૂળરાજ સોલંકીની માતા લીલાદેવી પ્રસૂતિમાં જ મરણ પામ્યાં હતાં, તથા મૌર્ય ચંદ્રગુપ્તની રાણીને ગર્ભમાં રહેલા કુમાર બિંદુસારને બચાવવા, અકાળે મરવું પડયું હતું. મહાસતી સુલસા શ્રાવિકાને, બાલકના જન્મ પ્રસંગે અસહ્ય વેદના થઈ હતી. મહાસતી અંજનાદેવીને ગર્ભવતી દશામાં સાસુ કેતુમતીએ ઘરમાંથી કાઢી મૂક્યા હતાં. તેથી અંજના મહાસતી વસંતતિલકા સખી સાથે પિતાના ઘેર ગયાં. પરંતુ નગરના દરવાજામાં પેસવા પણ મળ્યું નહીં. આ બધાનું કારણ અંજનાદેવીના ગયા જન્મના અશુભ કર્મોને ઉદય જ હતો. છતાં પણ મહાપુરુષ હનુમાનજીએ સીતા સતીની શોધ કરવા જતાં રસ્તામાં માતામહનું નગર આવ્યું ત્યારે પિતાની જનની અંજનાને થયેલું અપમાન યાદ આવ્યું અને બદલામાં મામા અને માતામહને થોડાં ક્ષણો ગભરામણમાં મૂકી દીધા હતા, અને માતાના અપમાનને ચમત્કાર દેખાડે. ઘણી સ્ત્રીઓ પતિના અકાળ મરણથી અને ઘરમાં આજીવિકાનું સાધન ન હોવાથી, કેઈ સ્થાનેથી પાઈ પણ પ્રાપ્ત ન થાય તેવા સંગમાં, ખાનદાન બાઈએ પિતાનું શીલ સાચવીને, પારકી મજૂરી કરીને, પણ પોતાનાં બાળકને ઉછેરે છે. પગભર બનાવવાના બધા શક્ય પ્રયાસો કરે છે. પોતાની પાસેના મહામૂલ્ય દાગીના અને વને પાણીના મૂલ્ય વટાવીને પણ નાનાં બાળકોને મોટાં કરે છે. માતાના ઉપકાર માટે જ્ઞાનિપુએ ઘણું કહ્યું છે. ભગવાન મહાવીર સ્વામીએ ગર્ભમાં રહેતાં પણ મારાં માતુશ્રીને દુઃખ ન થાય એ વાતને ધ્યાનમાં રાખી હલન-ચલન પણ બંધ કર્યું હતું. પરંતુ માતા ત્રિશલાદેવીને, ગર્ભના હલન-ચલનના અભાવથી ગર્ભ નાશ થઈ જવાને વહેમ પડે, માતા ખૂબ રેયાં, વિલાપ કર્યા, સખીઓ, દાસીઓ, પ્રધાને અને આખું રાજમંડલ પણ શેકમાં ગરકાવ થઈ ગયું. આ છે પુત્ર પ્રત્યેને માતાને રાગ. Page #136 -------------------------------------------------------------------------- ________________ દીક્ષા લેતી વખતે માતા પિતાની આજ્ઞા લેવી કે કેમ? : પ્ર. ૧લું - આ બનાવથી ગર્ભમાં રહેલા, અવધિજ્ઞાનવાળા પ્રભુજીને, માતાના રાગનું માપ ધ્યાનમાં આવ્યું. ગર્ભમાં પણ માતાને મારો વિયોગ અસહ્ય થાય છે. તે પછી જન્મ પછી તે માતાના રાગનું કહેવું જ શું? માટે મારે માતાપિતા જીવે ત્યાં સુધી દીક્ષા લેવી નહીં. પ્રશ્ન : જ્યારે ભગવાન મહાવીર સ્વામી મહારાજે, માતાપિતા જીવતાં મારે સંયમ લે નહીં આ અભિગ્રહ લીધો હતો, તે પછી આજકાલ માતાપિતાની રજા વગર અથવા માતાપિતાને રડતાં મૂકી દીક્ષા લેવાય છે એ શું વ્યાજબી છે ? ઉત્તર : પ્રભુશ્રી મહાવીર દેવે અભિગ્રહ લીધે, તે તેમના પૂરતી એવી ભવિતવ્યતા જાણવી. કારણ કે બધા જિનેશ્વર દે માટે કે તેમના પરિવાર માટે એમ બન્યું નથી. જુઓ, પહેલા શ્રી ઋષભદેવ સ્વામીએ દીક્ષા લીધી ત્યારે, મરુદેવી માતા ખૂબ રડ્યાં છે. દીક્ષા પછી પણ એક હજાર વર્ષ સુધી પુત્રના વિયોગથી, રેઈને આંખો પણ બગાડી નાખી હતી. ભરત ચકી જેવા મહાપુરુષની દાદીમા હોવા છતાં, પુત્ર પ્રત્યેને રાગ તેમને ઘણે દુઃખદાયી હતે. છતાં ભગવાન શ્રી ઋષભદેવ સ્વામીએ દીક્ષા લીધી હતી. નેમનાથ સ્વામી પ્રત્યે માતાપિતાને અને રાજુલકુમારીને, તેમ જ કૃષ્ણબલભદ્રાદિ લગભગ મોટા ભાગના કુટુંબને, રાગ હોવા છતાં “ભગવાન” પરણ્યા વિના પાછા વળ્યા, તેથી આખી દ્વારિકા નગરીમાં, કલાહલ મચી ગયો હતો. શિવાદેવીમાતા, પિતા સમુદ્રવિજય રાજવી, બધા ખૂબ રડ્યા હતા. છતાં તેમનાથ સ્વામીએ દીક્ષા લીધી હતી. પ્રશ્ન : આપણે તો પ્રભુશ્રી મહાવીર સ્વામીના તીર્થમાં છીએ ને? આપણે તે પ્રભુ કરે તેમ જ કરવું વ્યાજબી ગણાયને ? ઉત્તર : આ વાત બરાબર નથી. વડીલે કરે તેમ કરવાનું નથી. પરંતુ કહે તેમ કરવાનું જ હોય. જુઓ, સુમતિનાથ સ્વામીએ દીક્ષાના દિવસે પણ એકાસણું જ કર્યું હતું. તે શું તેમના તીર્થના મુનિરાજોએ એકાસણાથી વધારે તપ ન કરે? અને શ્રી ઋષભદેવ સ્વામીએ દીક્ષા લઈને ૧૩ માસ અને ૧૦ દિવસ ચૌવિહાર ઉપવાસ કર્યા હતા તે શું બધા મુનિરાજાએ આવડો મોટો તપ કરવો ? તેમ જ શ્રી મહાવીર-વર્ધમાન સ્વામીએ, ગૌતમાદિકને દીક્ષા આપી ત્યારે તેમની સાથે તેમના પરિવાર ભૂત ૪૪૦૦-ચુમ્માલીશ બ્રાહ્મણો વિદ્યાથી વયના હતા. બધાને પ્રભુજીએ તત્કાળ દીક્ષા આપી છે. કોઈને કહ્યું નથી કે તમારા માતાપિતા કે પરિવારની રજા લઈ આવો. આવા મોટા સમુદાયમાં, આઠથી વીસ સુધીની વયના પણ હશે ? પરણેલા પણ હશે? માતાપિતાવાળા પણ હશે? તેમના જનક-જનનીઓને ખબર પડવાથી ખૂબ રડ્યાં પણ હશે? પરંતુ પ્રભુજીએ પોતાના ગર્ભાવાસના અભિગ્રહને અમલ કરવા કેઈને સૂચના કરવાની ગંધ પણ નથી. આને અર્થ એ પણ નથી જ કે, પિતાના માતાપિતા, પત્ની કે બાળકોને, રખડતાં, રઝળતાં, ભૂખે મરતાં મૂકી દેવાં. અથવા જૈનશાસનની નિન્દા અવહેલના થાય Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ તેવી નિંદ્યપ્રવૃત્તિ હાય તા પણ દીક્ષા લેવી જ, આપવી જ. આવું એકાન્ત સમજવું નહીં, પરંતુ શ્રી વીતરાગશાસનની પ્રભાવના થાય તેવું કરવામાં કશે વાંધા નથી. તેમ ચારિત્રમાં અંતરાય પણ ન જ થવા જોઈએ. એ વાત પણ ગૌણ બનાવવા ચોગ્ય નથી. આવા પ્રભુશ્રી મહાવીર સ્વામી વગેરે મહાપુરુષાની જેમ, બ્રાહ્મણપુત્ર આ રક્ષિતજીને પણ, પોતાની માતા તરફથી સત્કાર ન મળવા છતાં પણ, માતાની પ્રત્યે દ્વેષ કે અરુચિ તા ન થઈ. પરંતુ વિચારો આવ્યા કે, મારા માતાજી ઘણાં બુદ્ધિમતી છે. વિવેક રત્નની ખાણ છે. વાત્સલ્યના ખજાનો છે. તેઓના મારા પ્રત્યે અવિહડ પુત્રપ્રેમ છે. છતાં મારા સત્કારમાં હાજરી ન આપવામાં પણ કાંઈક મોટું કારણ હાવું જોઈ એ. અને તે હું સૌ પ્રથમ પગે લાગવા જઈશ અને આશીર્વાદ માગીશ, ત્યારે સમજાઈ જશે. રાજા અને પ્રજા તેમ જ સ્વજન વર્ગના સત્કારો સાંભળી, હાથીની અંબાડી ઉપરથી ઉતરી, પાતાના ઘેર આવ્યા, અને માતાજી રુદ્રસેસમાં ઘરની સામાયિકશાળામાં જ્યાં સામાયિક કરતાં હતાં, ત્યાં ગયા, અને ઘણા હ પૂર્વક માતાજીને પગે લાગ્યા. માતા સામાયિકમાં હેાવાથી, આય રક્ષિત કુમારે, ઘેાડા દૂર માતાની સન્મુખ બેસીને, સુખ સ્વાગત પૂછ્યા પછી, માતાને પ્રશ્ન પૂછ્યો કે, હું મારી એકાંતહિત ચિંતવનારી માતા ! આખા ગામે મારું સ્વાગત કર્યુ તેમાં મારી જન્મદાત્રી કેમ નહીં ? . ઉપકારિણી માતાના ઉત્તર : સંસાર વધારનારાં, મિથ્યાત્વ-અવિરતિ–કષાય અને પ્રમાદને પોષનારાં અને પરિણામે સ્વ-પર અનેકને દુર્ગતિના ખાડામાં ધકેલનારાં, શાસ્ત્રોના અભ્યાસના પ્રાત્સાહનમાં, ભવાભવ માટે પુત્રનું કલ્યાણ ઇચ્છનારી માતા અનુમેાદન કેમ આપી શકે ? પ્રશ્ન : પ્રત્યેક ધમ માં હિંસા પરમો ધર્મઃ આવા વિચારી જાહેર છે. તા પછી મે' અભ્યાસ કરેલાં શાસ્ત્રી દુર્ગતિમાં મેાકલનારા કેમ કહેવાય ? ઉત્તર : જે શાસ્ત્રોમાં દેવ-ગુરુ-ધર્મની શુદ્ધતા ન હેાય તેવા શાસ્ત્રોનાં વચનાને વિશ્વાસ રખાય કેમ ? દેવે પાતે અજ્ઞાની, પત્ની-પરિવારવાળા, શાપ-આશીર્વાદ આપનારા માંસ જેવી અપવિત્ર અને પાપમય વસ્તુ ભોગવનારા, પરસ્ત્રીભાગ જેવા અધમ પાપોથી પણ નહીં બચેલા, ગુરુએ પણ પત્ની-પરિવાર–પૈસા રાખનારા; યજ્ઞોમાં ઘેટાં-બકરાં વગેરેનાં અલિદાન આપનારા. અને ધર્મ. યજ્ઞો કરવા, તીસ્નાન કરવું, પિતૃઓને શ્રાદ્ધ આપવું, રાજાઓએ શિકાર કરવા; અગ્નિમાં હવન કરવા; આ બધા ધર્મ મનાયા છે. આવાન ધર્મ કેમ કહેવાય ? કહ્યું છે કે : अग्निर्देवो जलं तीर्थ, वधे धर्मों गुरूगृही । स्याद्विका पात्रं येषां तैः कोस्तु संस्तवः ॥ १ ॥ અર્થ : જે પંથમાં-મામાં અથવા શાસ્ત્રામાં અગ્નિને ( અગ્નિકાયને ) દેવ માનવામાં આવ્યા છે. અગ્નિમાં નાખેલું તેત્રીશઢ્ઢાડ દેવાને પહેાંચે છે. પાણીમાં સ્નાન Page #138 -------------------------------------------------------------------------- ________________ વૈદિક-દેવ-ગુરૂ-ધર્મની વ્યાખ્યા ૧૦૩ કરવું તે જ તી યાત્રા ગણાય છે. “કહા જલ બિન જાતર ” યજ્ઞાદિમાં પશુઓને હેામવાં, દેવી પાસે બકરાં, ઘેટાં, પાડાઓનાં ખલિદાનેા આપવાં, ખેતીના રક્ષણ માટે રાજાએ શિકાર કરવા, આ પણ ધર્મ છે. બૈરાં, છેકરાં, પૈસા રાખનારા બ્રાહ્મણા જ જગતના ગુરુએ ગણાય છે. ગૌમાતા પૂજ્ય છે. ગાયો અને બ્રાહ્મણાનું રક્ષણ કરવું તે જ રાજાઓના અથવા મનુષ્યાના ધર્મ ગણાય છે. પિતૃલેાકાને પોષવા કાગડાને જમાડવા જોઈ એ. આ બધી વાતા લગભગ અસંબદ્ધ છે. દલીલાથી વિચારનારને ગળે ન ઉતરે તેવી છે. તેવાઓનાં વચના સાંભળવાં કે સમાગમ કરવા તે પણ પાપ છે. પ્રશ્ન : અગ્નિ, જલ, યજ્ઞક્રિયા, બ્રાહ્મણ, ગાય અને કાગડાને માનનારા શુ અવિચારી હશે ? ઉત્તર : સર્વજ્ઞ ભગવ ંતાએ મિથ્યાત્વના ઘણા પ્રકાર બતાવ્યા છે. તે પૈકી અભિગ્રહિત મિથ્યાત્વ છે, કેજે અમારા પૂર્વજોએ કહેલું-આચરેલું તેજ સાચું. શું અમારા વડીલે। મૂર્ખ હતા ? આવા ષ્ટિરાગી જીવા કયારેય સારા ખાટાને વિચાર કર્યા વગર ઘેટાંના ટોળાની માફક ગતાનુગતિકતામાં જ મનુષ્ય જન્મ બરબાદ કરે છે. એમ પણ વિચાર કરતા નથી કે અગ્નિમાં સર્વને ભસ્મ કરવાને સ્વભાવ છે. તેમાં નાખવાથી બધું મળીને રાખ થઈ જાય છે. તે દેવાને કેમ પહોંચે ? પાણીમાં સ્નાન કરવાથી શરીર પણ શુદ્ધ થયું નથી, થવાનું નથી, થશે પણ નહીં, તે પછી આત્મા શુદ્ધ કેમ થઈ શકે? જુઓ આસ : न शक्यं निर्मलीकर्तु, गात्रं नानशतैरपि । अनन्तमिव श्रोतोभ, नंवलिर्मलमुद्गिरन् ॥ १ ॥ અર્થ : સČકાળ પુરુષોને નવ, અને નારીને ખાર, છિદ્રો મારફત શરીરમાંથી અપવિત્ર વસ્તુ નીકળ્યા જ કરે છે. તેવા શરીરને નિમ લ શી રીતે કરી શકાય ? પ્રશ્ન : નવ અને ખાર દ્વારા કયા કયા ? ઉત્તર : પુરુષને એ કાનના છિદ્રો, બે ચક્ષુ, એ નાશિકા, મુખ અને ઝાડા પેશાબ નીકળવાના માગે૨ે. એ નવ તથા નારીને, ઉપરના નવ ઉપરાંત એ સ્તન, તથા પુરુષ ખીજને પેસવાના, અગર ગર્ભને નીકળવાના માર્ગો, એમ ખાર થાય છે. આથી જલમાં સ્નાન કરવાથી આત્મા શુદ્ધ થતા નથી. અહીં એક કથા ગામતી અને ગાવિંદ્યની આપવામાં આવે છે. એક ગામમાં ગામતી નામા વિધવા બાઈ હતી. તેણીને ગોવિંદ નામા પુત્ર હતા. ગોવિંદને શૌચમા ના સાધુ સ ંતોના, વારંવાર સમાગમ મળવાથી, સ્નાનને જ તે સર્વોત્તમ ધર્મ સમજતા હતા. પોતે દિવસમાં અનેકવાર સ્નાન કરતા, ઝાડા પૈસાની વિસર્જન Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ ક્રિયા પછી તેને અવશ્ય સ્નાન કરવું જ પડે. આવી વિધિમાં કેટલેક કાળ ગ. માતા ગમતી બહુ બુદ્ધિમતી હોવાથી તેણીનું ચિત્ત આવા ગાંડા આચરણ માટે ડંખ્યા કરતું હતું. કોઈ કોઈ વાર સખત શરદીમાં વહાલા પુત્ર ગોવિંદને, સ્નાન ન કરવા સમજાવતી હતી. પરંતુ ગોવિંદને ગમતું નહીં. ઉલટું વધારે પાણી ઢોળાતું હતું. એક વાર ગોવિંદ તીર્થયાત્રાએ જવાનું હતું ત્યાં પણ ગંગા, યમુના, સરસ્વતી, સયૂ, ગોદાવરી વગેરે સ્નાનનાં તીર્થો આવવાનાં હતાં. તેથી જતી વખતે માતાએ ગોવિંદને અડધે શેર જેટલાં, કડવી તુંબડીનાં બીજ આપ્યાં અને ભલામણ કરી કે, બધાં તીર્થોમાં આ બીજને પણ સ્નાન કરાવજે. પછી સૂકવજે. બધાં બીજ પાછાં ઘેર લેતો આવજે. તુંબડીનાં બીજ સાથે લેઈ, ગોવિંદભાઈ તીર્થોમાં પવિત્ર થવા રવાના થયા. ગોવિંદભાઈએ માતાના વચનનો પરમાર્થ વિચાર્યા વગર, બધા તીર્થોમાં, પિતે સ્નાન કર્યું અને કડવી તુંબડીનાં બીજ પણ, પલાળી સુકવ્યાં, અને પાછાં લાવી માતાને આપ્યાં. ગોવિંદે લાવીને આપેલાં કડવી તુંબડીનાં બીજ, ચોમાસુ આવતાં, વરસાદ વર્ષો પછી માતાએ ગોવિંદ પાસે પોતાના સારા ક્ષેત્રમાં વવરાવ્યાં. ઊગ્યાં, કુલ્યાં અને ફળ્યાં. પરંતુ ગેવિદભાઈ પરમારથ સમજ્યા નહીં. એક દિવસે કડવી તુંબડીનાં ફળ લાવી, માતાએ શાક બનાવી, ગોવિંદભાઈને જમવા પીરસ્યું. ગોવિંદભાઈ પણ, તીર્થમાં નહી આવેલા બીજેથી, પ્રકટેલા ફળનું શાક થયેલું, વળી અનેક સંસ્કાર પામેલું, (શાક) ભાણામાંથી મુખમાં પધરાવતાં, અપ્રમાણ હર્ષઘેલા થયા હતા. પરંતુ મુખમાં પિઠું અને પરીક્ષા કરવા રસનાબાઈ પાસે ગયું કે, ગોવિંદભાઈ એકદમ થૂ થૂ થૂ થૂ થૂ કરીને બધું શાક એકી નાખીને રાડ પાડીને બોલ્યા કે, આવું ઝેર જેવું કડવું શાક માડી, તે મને કેમ આપ્યું? માતા ગોમતી દીકરા આ તે તીર્થે જઈ આવેલા બીજની વાવણીમાંથી થયેલાં ફળનું શાક છે. શું આટલાં પવિત્ર તીર્થોમાં સ્નાન કરી આવેલાં બીજેમાં કડવાસ રહેતી હશે? રહી શકે! જે તીર્થ જળના સ્પર્શથી બીજની કડવાસ જતી નથી, તે પછી શરીરમાં રહેલા આત્માને મેલ શરીરને ધવાથી કેમ જાય? જુઓ ગીતામાં વિષ્ણુ ભગવાન શું કહે છે? आत्मा नदी, संयम तोय पूर्णा, सत्यावहा, शीलेतटा, दयोर्मी तत्राभिषेकं कुरू पाण्डुपुत्र ? न वारिणा शुद्धयति चान्तरात्मा ॥ અર્થ: હે અર્જુન! આપણા પિતાના આત્માને ગંગાનદી સમજ! નદી પણ ઈન્દ્રિય અને કષાયે ઉપર આવેલ અંકુશસંયમ તે રૂપ પાણીથી ભરેલી છે. દ્રવ્ય સત્ય Page #140 -------------------------------------------------------------------------- ________________ આર્ય રિક્ષિતનું દષ્ટિવાદ ભણવા પ્રસ્થાન ૧૦૫ અને ભાવ સત્ય રૂપ બે નદીના કાંઠા છે. અને સર્વ જીવોને બચાવવાની વિચારણાભાવના રૂપ પ્રવાહ ચાલે છે. હે પાંડુપુત્ર! તેવી આત્મતત્વ વિચારણું રૂપ નદીમાં સ્નાન કર. પાણી વડે અંતરાત્મા શુદ્ધ થતો નથી. માતા રૂદ્રામાં શ્રાવિકા પિતાના વહાલા પુત્ર આર્ય રક્ષિત કુમારને સમજાવે છે કે, આવાં પરસ્પર વિરેધવાળાં, સંસારને પિષનારાં, હિંસા અને મૈથુન જેવા પાપનું સમર્થન કરનારા શાને તું ભણીને આવ્યા. તેથી પુત્રનું ભલું ભવિષ્ય ઇચ્છનારી માતા, મને એમાં આનંદ કેમ થાય? આર્ય રક્ષિતને પ્રશ્ન : આત્માનું કલ્યાણ થાય તેવાં શા ક્યાં ? તે શા કેણુ ભણાવી શકે ? અને તે ભણાવનાર હાલ કયાં મળી શકે ? માતાનો ઉત્તર આત્માનું તત્કાળ અથવા ઉત્તરોત્તર કલ્યાણ જ થાય આ આ શાસ્ત્રનું નામ છે દ્વાદશાંગી. તેને, જગતનું એકાંત ભલું ઇચ્છનારા, તીર્થકરે અને ગણધરોએ બનાવી છે. તેને; મહાબુદ્ધિશાળી જૈનાચાર્યો ભણેલા હોય છે. હાલમાં નજીકના વાડામાં તસલીપુત્ર નામના જૈનાચાર્ય પધાર્યા છે. તેમની સંપૂર્ણ આજ્ઞા પાળનારને, આ શાસ્ત્ર ભણાવી શકાય છે. મારા વહાલા દીકરા ! હું તને આશીર્વાદ આપું છું. તું જરૂર દ્વાદશાંગી ભણી શકીશ. પુણ્યનિધાન આર્ય રક્ષિત કુમારે માતાનાં વચને અને આશીર્વાદને મસ્તકે ચડાવી લીધા અને વળતી સવારે, સલીપુત્ર આચાર્ય ભગવાન પાસે ભણવા જવાની તૈયારી કરી લીધી. અને વહેલી પ્રભાતે, માતાપિતાને પગે લાગી, પૂના આશીર્વચને પામી, સ્વર અને શકુનની અનુકૂળતાપૂર્વક રક્ષિતકુમારે પ્રસ્થાન આપ્યું. ઘર બહાર નીકળતાંજ, પિતાના એક ખેડૂતમિત્ર સામા મળ્યા. તેમની પાસે શેલડીના પરિપકવ સાંઠા હતા. તેમણે કહ્યું, ભાઈ રક્ષિત ! તું ઘણું ઘણું ભણીને આવ્યાના મેં કાલે સમાચાર સાંભળ્યા. માટે હું તારા સારુ બહુ મજાની, રસદાર શેલડીઓ લાવ્યો છું. તું હમણાં કયાં જાય છે? રક્ષિતને ઉત્તર : હું હમણાં મારી માતાની આજ્ઞા પ્રમાણે એક ઘણી સારી વિદ્યા લેવા જાઉં છું. આ શેલડીઓ મારી માતાજીને આપશે. “બહુ સારું, બહુ સારું” બોલતા તે કાકા, આર્યસમના ઘરમાં પ્રવેશ્યા અને કુમાર આર્યરક્ષિત ઘણું મજાનાં શકુન પામી આગળ વધ્યા. આર્ય રક્ષિત ચૌદ વિદ્યાના પારગામી તો થયેલા હતા જ. તેથી તેઓ શકુન શાસ્ત્ર પણ ખૂબ જાણતા હતા. અને શેલડીના શકુન મળવાથી, તથા સાંઠાની સંખ્યા સાડા નવ હોવાથી તેમણે નિર્ણય કરી લીધો કે હું જે શાસ્ત્ર ભણવા જઈ રહ્યો છું તે, મને જરૂર મળશે. અને તે શાસ્ત્રનું પ્રમાણ સાડા નવ હશે. ૧૪. Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ રક્ષિતકુમાર જૈનાચાર્ય પાસે ગયા. તેઓ વિવેકી હતા અને બુદ્ધિશાળી પણ હતા. વિચાર કર્યો, આવા મેટા જ્ઞાની પુરુષ પાસે, પ્રણામને વિધિ કર્યા વિના જઈને ઊભા કેમ રહેવાય? પ્રણામ વિધિ મને આવડતો નથી. ડી વાર મું. કેઈ જેન આવે, તેને પ્રણામવિધિ જેઉં અને સાંભળું. પછી જાઉં. તેટલામાં એક જૈન જાણકાર શ્રાવક આવ્યા. તેમણે પ્રારંભથી સમાપ્ત સુધી કરેલ વિધિ જે, સાંભળે, યાદ થઈ ગયે. તે પ્રમાણે વિધિ-કરીને, આચાર્ય ભગવાન સામે બે હાથ જોડી ને બેસી ગયે. અને વિનંતિ કરી. હું રુદ્રમાં શ્રાવિકાને પુત્ર છું. મારી માતાની આજ્ઞાથી આપની પાસે, દ્વાદશાંગી ભણવા આવ્યો છું. આચાર્ય ભગવાનને ઉત્તર : જૈન મુનિ સિવાય અન્યને દ્વાદશાંગી ભણાવાય નહીં. જેન સાધુ થનારને, હિંસા અસત્ય ભાષણ ચેરી. સ્ત્રીસેવન અને વસ્તુ માત્રને સંગ્રહ આખી જિંદગી ત્યાગ કરે પડે છે. તમને આ બધી શરતો કબૂલ હોય, તેજ દ્વાદશાંગીને અભ્યાસ કરાવી શકાશે. આર્ય રક્ષિત વિચાર કરવા લાગ્યો. દ્વારશાંગીને અભ્યાસમારી માતાની આજ્ઞા છે જ કરવાની શકુન પણ ઘણું જ સુંદર થયાં છે, માટે આચાર્ય ભગવાનની શરતો કબૂલ કરવામાં કશો જ વાંધો નથી. રક્ષિતકુમારે આચાર્ય ભગવંતની સંભળાવેલી શરતોની હા પાડવા વડે કબુલાત કરી, દીક્ષા લીધી. થોડા જ કાળમાં ગુરુ પાસેથી અને ગુરુ આજ્ઞાથી આચાર્ય ભગવાન વાસ્વામી પાસેથી, સાડાનવ પૂર્વ સુધી, દ્વાદશાંગીને અભ્યાસ કર્યો અને સાચા આર્ય રક્ષિત થયા. આ બાજુ માતાપિતાનું મધ્યમ વય પૂર્ણ થતાં વૃદ્ધાવસ્થાનું આગમન જણાવા લાગ્યું તેથી નાના બંધુ ફશુરક્ષિતને, આર્ય રક્ષિતને બેલાવી લાવવા આર્ય રક્ષિત પાસે મોકલ્યા. એકલા વિહાર થાય નહીં અને સાથે આવનાર ન હોવાથી, આર્યરક્ષિત, નાનાભાઈ ફલ્યુરક્ષિતને કહ્યું કે, ભાઈ! જે તે દીક્ષિત થાયતો, આપણે બેભાઈ માતાપિતાને ધર્મ પમાડવા જઈ શકીએ. ફલ્યુરક્ષિતે ભાઈની આજ્ઞાનો સ્વીકાર કરીને દીક્ષા લીધી. અનુક્રમે વિહાર કરીને માતા-પિતાને ધર્મ પમાડવા દશપુર શહેરમાં આવ્યા. ધર્મ સાંભળી માતાએ દીક્ષા લીધી અને પછીથી પિતાએ પણ દીક્ષા લીધી. આરાધના કરી બધા અલ્પસંસારી થયા. અહીં વાચક વર્ગને જણાવવાનું એજ કે, રક્ષિત એક ચુસ્ત વૈદિક પુરોહિતનો પુત્ર હતો અને પિતાની આજ્ઞાથી ભણવા ગયે હતો. ચૌદ વિદ્યાને પારગામી થઈને, અતિ અ૫કાળમાં નાની વયમાં ભણીને ઘેર આવ્યા. ત્યારે રાજા અને નાગરિક તરફથી સત્કાર પણ ખૂબ થયે. હવે તેની ભણવાની નહીં પણ પરણવાની વય હતી. છતાં માતાનાં વચનો સાંભળી, મસ્તક ઉપર ચડાવી, જૈનધર્મની દ્વાદશાંગી ભણવા ગયે. તે તેની માતાની આજ્ઞાની પરાકાષ્ટા કહેવાય. Page #142 -------------------------------------------------------------------------- ________________ સેવા અને આજ્ઞા બે માં મેટું કેણુ? : પ્ર. ૧ લું ૧૦૭ માતા ચુસ્ત શ્રાવિકા હતી. તેણીએ ભણવા નહીં પણ, અણગાર થવા જ મેકલ્યો હતો. અહીં કેવળ પલકને જ દેખનારી, અને પુત્રનું સર્વકાલીન કલ્યાણ ઈચ્છનારી, માતાને ધન્યવાદ છે કે જેણે, પુત્રવધૂના સુખને કે, પુત્રનાં બાળકોને રમાડવાના મેહમાં ન ફસાતાં, પુત્રના પરાકને સુધરા. પુત્રને પણ હજારવાર ધન્યવાદ ઘટે છે કે, જેણે પિતાની માતાના ગુણોના જ-ઉપકારના જ વિચારોને મનમાં સ્થિર બનાવી, માતાની આજ્ઞાને મસ્તક ઉપર ચડાવી, સંસારની વાસનાઓને તિલાંજલિ આપી, પિતાનું અને આખા કુટુંબનું કલ્યાણ સાધ્યું. આર્ય રક્ષિત મુનિ પોતાની યોગ્યતાથી પાછળથી આર્યરક્ષિત સૂરિ મહારાજ થયા શાસનપ્રભાવક થયા યુગપ્રધાન થયા. ઈતિ માતાની આજ્ઞાના પાલક આર્ય રક્ષિતસૂરિની કથા સંપૂર્ણ પ્રશ્ન : માતાપિતાની ભક્તિ ચડે કે માતાપિતાની આજ્ઞાનું પાલન ચડે? ઉત્તર : સેવા – ભક્તિ એક અતિ ઉત્તમ ગુણ હોવા છતાં, આજ્ઞા વગરની સેવાભક્તિ ફળ આપનારી થતી નથી. અને આજ્ઞાપાલન સાથે પ્રકટેલી સેવાભક્તિ, અવશ્ય લાભકારિણી થાય છે. સેવા કરનારો આત્મા, આજ્ઞાપાલક હોય કે ન પણ હોય, પરંતુ આજ્ઞાપાલક આત્મામાં સેવાભક્તિ રૂંવાડે રૂંવાડે ઉભરાએલી હોય. આજ્ઞાપૂર્વકની સેવામાં ઉત્તરોત્તર ગુણની વૃદ્ધિનાં કારણે પ્રગટે છે. જુઓ શાસ્ત્રઃ વીતરા વાયા : તવાસા ધનંg I આશારા વિદ્ધા , શિવાય. મવાળ અર્થ : હે વીતરાગ ! આપની સેવા કરવા થકી પણ આપની આજ્ઞાનું પાલન, મેક્ષનું પરમ અંગ બને છે. આજ્ઞાની આરાધના મેક્ષનું કારણ છે. આજ્ઞાનું વિરાધન સંસાર વધારે છે. - શ્રી વીતરાગ શાસનમાં અનેક પ્રભાવક પુરુષ થયા છે. તેવા વિક્રમની દશમી સદીના એક મહાપ્રભાવક પુરૂષની આ કથા છે. શ્રીમાળનગરમાં શિવનાગ નામના એક મહા ધનાઢય શ્રેષ્ઠી વસતા હતા. તેમને પૂર્ણલતા નામની મહાસતી ધર્મપત્ની હતી અને વીર નામને (ઉત્તમ આત્મા) પુત્ર હતો. શિવનાગશેઠે ધરણેન્દ્રની આરાધના કરી હતી. તેથી નાગકુમાર દેવે તેમને સાક્ષાત્ હતા. શિવનાગશેઠે પોતાના વહાલા પુત્ર વીરને સાત કન્યાઓ સાથે પરણાવ્યો હતો. પિતાના અવસાન પછી વીરકુમાર ઘણીવાર પગે ચાલીને સાચોર તીર્થમાં મહાવીર સ્વામીને જુહારવા જતા હતા. એકવાર યાત્રા કરવા ગયેલા વીરની માતા પૂર્ણલતાને કેઈએ હાસ્યમશ્કરીમાં કહી નાખ્યું કે, “તમારા પુત્ર વીરને ચેર લોકોએ મારી નાખ્યો છે.” આવા ઉકાળેલા-તરવાના રસ જેવા શબ્દો પૂર્ણલતાના કાનમાં પડવાની સાથે, પૂર્ણલતાના પ્રાણ પ્રયાણ કરી સ્વર્ગમાં ચાલ્યા ગયા. Page #143 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ પ્રશ્ન : તપાસ પણ કર્યા સિવાય માતાએ સાચું માની લીધું તે શું મૂર્ખતા ન ગણાય ? ૧૦૮ ઉત્તર : યશેાધર રાજાની માતા યશેાધરાદેવી પુત્રના મરણના સમાચાર સાંભળીને, ત્યાં ને ત્યાં ઉભા ઉભા જ મરણ પામ્યા હતાં. દેવાએ પરીક્ષા કરવા માટે, ખાટી ગાઠવેલી આઠમા બલદેવ રામચંદ્ર મહારાજ કાલધર્મ પામ્યા છે. અને તેમના અંતઃપુરમાં રડારોળ ચાલી રહી છે. માત્ર આટલી વાત સાંભળીને, નાનાભાઈ લક્ષ્મણજી સિંહાસન ઉપર બેઠા બેઠા જ મરણ પામ્યા હતા. પ્રશ્ન : આવા વર્ણનાથી એમ લાગે છે કે હાસ્ય-મશ્કરી પણ મહા અનનુ કારણ અને છે. માટે કાઈની પણ મશ્કરી કરવી તે મહાપાપ છે એમ ખરુંને ? ઉત્તર : મશ્કરીથી અનેક પ્રકારના અનથ થયા છે એનાં વણ ન સાંભળીએ તેા ખ્યાલ આવે દ્રૌપદીએ, દુર્યોધનને “ અંધના પુત્ર અંધ હોય ” આટલું કહ્યું ત્યાંથી જ ઝઘડાનાં બીજ રાપાયાં. વેશ્યાએ ન દીસેને કહ્યું કે, “ આજે દશમા તમે.” અને નર્દિષેણુજીએ તુરત રવાના થઈ દીક્ષા લીધી. સુભદ્રા સતીએ પોતાના સ્વામી ધન્નાજીને કહ્યું હતું કે, “ કહેતાં સૌને આવડે છે, આચરવું મુશ્કેલ છે. ” આ વાકયા સાંભળીને ધન્નાજીએ આઠે પત્નીઓને ત્યાગ કરી તરત દીક્ષા લીધી. ઉદયસાગરકુમારે (મનારમા રાણીના ભાઈ એ) પોતાના બનેવી વખાહુકુમારની મશ્કરી જ કરી હતી. કેમ કુમાર દીક્ષા લેવી છે ? આ વચનાના ઉત્તરમાં દીક્ષા લીધી અને બીજા પચ્ચીસ કુમારા અને મનારમા રાણીએ પણ દીક્ષા લીધી. પ્રશ્ન : ધન્નાજી, નદીષેણુજી અને વખાણુકુમારની મશ્કરી કરનારને લાભ જ થયા ને ? આવી મશ્કરી તેા પાપવાળી ન ગણાય. કારણ કે મશ્કરીનાં વાકયેાથી જ દીક્ષા લેવાની ભાવના થઈ ને ? ઉત્તર : ધન્નાજી, નદીષેણુજી અને વખાણુકુમાર ત્રણે વૈરાગી અને જ્ઞાની મહાત્યા હતા. તેમને તે મશ્કરીનાં વાકયેા તાળુ ઉઘાડવામાં કુંચી જેવાં બન્યાં છે. પરંતુ તે તે મશ્કરી કરનારા મહાશયાને મશ્કરી કરવા જતાં જિંદગી માટે રત્ના ગુમાવવાં પડયાં છે. અને મશ્કરીનુ પરિણામ આવ્યું, તે ક્ષણે તેમને કેટલા મોટા ખેદ અનુભવવા પડયા છે, તે તે વખતનું–વેશ્યાનું, સુભદ્રાનુ અને ઉદયસાગરકુમારનું દૃશ્ય જોયુ હોય તે જ કલ્પી શકે કે સમજી શકે ? પરંતુ દેવાના હાસ્ય-પરીક્ષા જોવાના કારણે લક્ષ્મણજીનું મરણ થયું. વીરકુમારના સાળાએ વીરકુમારની માતા પાસે હાસ્ય કરવાથી જ, માતા પૂર્ણ લતાદેવીનું મરણ થયું. અને દ્રોપદીએ દુર્યોધનને દિયર માનીને મશ્કરી કરી તેના પરિણામે મહાભારતનું યુદ્ધ થયું. એક યુવતીને ગર્ભ રહ્યા પછી સમુદ્ર પીધાનુ સ્વપ્ન આવ્યું. સ્વપ્ન સારું હતું. ગુરુને સંભળાવવાની જગ્યાએ મૂખ સખીને સંભળાવ્યુ. સખીએ કહ્યું તે સમુદ્ર પીધા, તાપણુ Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ વીસચાર્યને માતા પ્રેમ ત્યાગ : પ્ર. ૧લું પેટ કેમ ન ફૂટી ગયું ? સખીની મશ્કરી બાઈના ખેદ અને મરણમાં પરિણામ પામી. મલયસુંદરીએ ગયા જન્મમાં હાસ્યથી, દાસીને રાક્ષસી કહી હતી, તેથી તેને મલયસુંદરીના ભવમાં રાક્ષસી તરીકેનું આળ ચડયું હતું. અહીં માતા પૂર્ણ લતાના મરણથી વીરકુમારને ખૂબ શેક થયો. વિલાપ કર્યા. અહા, હું અને મારી માતા વચ્ચે કેટલું બધું મોટું અંતર છે? મારા માત્ર ખોટા મરણ સમાચાર સાંભળીને માતાની ધીરતા ખોવાઈ ગઈ અને પ્રાણ નીકળી ગયા અને હું તે માતાને સાક્ષાત મરેલી જોઉં છું તોપણ, મારા પ્રાણ નીકળતા નથી. આવા મારા નિષ્ફર હૃદયને ધિકકાર થાઓ. કહ્યું છે કે – મૃણાલની મૃદુતાથકી, મૃદુ માતનું ચિત્ત, પુત્રચિત્ત કઠોરતા, વજ કાઠિન્ય અધિક.” ૧ “પુત્ર અલ્પ દુઃખ દેખિને, માતચિત્ત દુ:ખ થાય, પણ માય દુઃખ જોઈને, સુતને દુ:ખ ન થાય.” ૨ “માયાયથી મેળવે, લક્ષ્મી, નારી-ધામ, બેટા બદલામાં દિયે, અપમાન ત્રાસ ઇનામ.” ૩ માતાના મરણથી વીરકુમારને વૈરાગ્ય વધી ગયે. તેઓ અઈના પારણે એકાસણું કરતા. અને કાયમ છવિગઈના ત્યાગવાળો આહાર વાપરતા હતા. અને હમેશાં પૌષધ કરી રમશાનમાં જઈ ધ્યાન કરતા હતા. કમે પિતાનું એક કોડ દ્રવ્ય પત્નીઓને આપી, બાકીનું દ્રવ્ય સાત ક્ષેત્રમાં વાપરીને, મથુરાથી આવેલા સે વર્ષની વયના વિમલગણ નામના મહાજ્ઞાની અને ગુણી આચાર્ય પાસે દીક્ષા લીધી, બહુ અ૮૫ સમાગમમાં ઘણું જ્ઞાની થયા. ગુરુ સિદ્ધાચલ જઈ અનશન કરી દેવલોકે ગયા. વિમલગણુએ બતાવેલા પુસ્તક મેળવી, ગુરુના વચનની આશીષ અને તેમને ક્ષપશમ જાગવાથી; (પુસ્તકે મળવાથી) ગણિવિદ્યા અને અંગવિદ્યાના પારગામી થયા. પછી તો શિષ્ય પણ ઘણુ થયા. સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપનાં નિધાને પ્રકટ થયાં. વર્ધમાનસૂરિ મહારાજે તેમને આચાર્ય પદવી આપી; પાટણ તરફ આવતાં રસ્તામાં સ્થિરા (હાલનું થરા હશે) ગામ આવ્યું. અહીં નગરની બહાર વિરુપાનાથ ઉર્ફે વલ્લભીનાથ નામના વંતરનું મંદિર હતું. તેણે ઘણા માણસને મારી નાખ્યા હતા. સૂરિ મહારાજે તેને વશ કર્યો, હિંસા છોડાવી. તેણે પણ સૂરિ મહારાજને, ઋષભનું રૂપ બનાવી, પીઠ ઉપર બેસાડી, અષ્ટાપદની યાત્રા કરાવી. ત્યાંથી પાછા આવતાં દેના મૂકેલા છ અક્ષતો લેતા આવ્યા. ચોખા આપણા બાર આંગુલ લાંબા, એક આંગુલ જાડા અને મહાસુગંધવાળા હતા. તે ચોખા જોવાથી નગરમાં ખૂબ શાસન પ્રભાવના થઈ હતી. મેટો મહોત્સવ થયો. Page #145 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ વીરાચાર્ય સૂરિભગવંતના વાસક્ષેપથી રાજા દુર્લભરાજા સોલંકીની રાણીને વલ્લભરાજ વગેરે પુત્રે થયા. રાજાએ અમારી પ્રવર્તન વગેરે ઘણાં શાસનનાં કાર્યો કર્યા. જિંદગી સુધી આચાર્યનો ભક્ત રહ્યા. આચાર્યશ્રી વરસૂરિને જન્મ વિ. સં. ૯૩૮ દીક્ષા ૯૮૦ સ્વર્ગ ૯૯૧ ૪૨ વર્ષ સંસારમાં, ૧૧ વર્ષ ચારિત્રમાં અગિયાર વર્ષમાં પણ વિરાચાર્ય મહાપ્રભાવક થઈ સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્ર ખૂબ આરાધી ગયા. ભક્તિ અને સેવા કરતાં આજ્ઞાની મહત્તાને સામાન્ય પ્રસંગ થોડા વખત પહેલાની આ વાત છે. કાશી બનારસની નજીકમાં, ગંગાનદીના કિનારા ઉપર એક નિસ્પૃહ તપસ્વી અને વિદ્વાન એક પંડિત સંન્યાસી આશ્રમ બનાવી રહેતા હતા. તેની પાસે બારે માસ ઘણા બાળક ભણવા આવતાં હતાં. તે બધાને કશે બદલે લીધા વગર પંડિતજી ભણાવતા હતા. અને સાથે સાથે તેમની કૃપાથી બધા બાળકને કાયમ માટે ખાનપાનની સગવડ પણ મળી જતી હતી. આજુબાજુ ઘણા બગીચાઓ હતા. અને બધી વસ્તુઓમાં ફળની ઉત્પન્ન ખૂબ હતી. સંન્યાસી પ્રાયઃ બારે માસ ફલાહાર જ લેતા. વખતે મળી જાય તે થોડું દૂધ લેતા હતા. બારે માસ અનાજ લેતા જ નહીં. તેથી તેમની મહાતપસ્વી તરીકેની ખ્યાતિ ખૂબ વિસ્તાર પામી હતી. અને લોકોની ભક્તિમાં પણ દિનપ્રતિદિન વધારે થવા લાગે હતા. વૈદિક માન્યતાવાળા બારમાસી અન્ન ત્યાગને મેટો તપ સમજે છે. ભલે દૂધ પીએ ફળે ખાય પણ અનાજ ન ખાય તેઓ ઉપવાસી મનાય છે. અને આવા બારમાસી અન્ન ત્યાગી મહાતપસ્વી ગણાય છે. કહ્યું છે કે – “જગત ત્યાગને વેશનું, બને હમેશાં દાસ, પરમારથ સમજે નહીં, પાપ-પુણ્ય પણ ખાસ.” અજ્ઞાની જગજીવડા, દેખી વેશ ફસાય, કઈક દેખી ત્યાગને, ગાંડા ઘેલા થાય.” “જિનવાણી પરમાર્થને, પામ્યા તત્ત્વ વિચાર, વેશ-ત્યાગ સહજ્ઞાનને, સમજી કરે સ્વીકાર.” “જ્યણા જીવદયા અને જિન આજ્ઞા જ્યાં હોય, નમવું તે મહાભાગ્યને, ભલે ગમે તે હેય.” “પણ જીવદયા નહીં, જિન આણા પણ નય. નમવું નહીં તે કઈને, ભલે ગમે તે હોય.” Page #146 -------------------------------------------------------------------------- ________________ એક સંન્યાસી અને આંબાવાળા અહી' ષાડશક મહાગ્રન્થની ગાથા જુએ : बालः पश्यति लिंग, मध्यम बुद्धिर्विचारयति वृत्तं । आगमतत्त्वं तु सुधीः, परीक्षते સર્વેયરમેન || ૨ || ૧૧૧ અર્થ : ખલજીવા, એટલે વસ્તુની પરીક્ષાના અજાણુ માણસા, આપણા કરતાં સંત પુરુષા હજાર દરજ્જે સારા છે. એમ માની-વિચારી–બેલીને, માત્ર સાધુના વેશને પગે લાગે છે. હાથ જોડે છે. પ્રશંસા પણ કરે છે. બીજા મધ્ય કોટિના માણસા ખાહ્ય ત્યાગમાં ઝૂકી પડે છે. ઉપવાસ-આયંબિલ-તપ ત્યાગ દેખી રાજી થાય છે. વંદન-નમન— સ્તવનાદ્વિ ખૂબ કરે છે. ત્યારે બુદ્ધિમાન પુરુષો, વેશ અને ત્યાગ સાથે જ્ઞાનને પણ ચાક્કસ જુએ છે. જ્ઞાન વગરના વેશ ત્યાગ, સ્વપર કોઈનું ભલું કરતા નથી. માટે જ સમજણપૂર્વકના તપ હાય, ત્યાગ હાય, ક્રિયા–અનુષ્ઠાન હાય, તે વસ્તુ આચરનાર, જોનાર અનુમેાદના કરનાર, સનું એકાન્ત કલ્યાણ કરે છે. આવા અન્ન ત્યાગનાર, અને ફલાહાર, કે દુગ્ધાહાર ઉપર બારેમાસ નિર્વાહ કરનાર તરફ ઘણા ભક્તો ખારેમાસ આકર્ષાયા રહેતા હતા, અને તેઓ વગર માગ્યા અહુમાનપૂર્વક લાદિ આપી જતા હતા. સંન્યાસીમાં નિસ્પૃહતા ગુણ ખૂબ મેાટા હતા. તેથી પંડિતજી પેાતાની જરૂરથી વધારે ઘેાડું પણ સંગ્રહ તરીકે રાખતા નહીં. વધારે આપવા આવે તે વિદ્યાથી વર્ગ ને અપાવી દેતા હતા. એકવાર એક બગીચાના માલિક ઘણી કેરી લઈ ને આપવા આવ્યા. બધી સંન્યાસીજીને જ આપવા આગ્રહ કરતા હતા. ખાવાજીને જરૂર ન હાવાથી અડકવા પણ ખુશી ન હતા. પરંતુ બગીચાવાળા, પેાતાની કેરીઓ ખાવાજીને આપ્યા વિના નહીં જવાના આગ્રહી હતા. અને તેથી તેની નમ્રતાપૂર્ણ ‘સ્વીકાર કરી લે’ની યાચના ચાલુ જ હતી. ખાવાજી કહે છે ‘ભાઈ! આજની મારી જરૂરિયાત પૂર્ણ થઈ ગઈ છે. માટે હવે આગ્રહ છેડી દે, મારે સંગ્રહ ખપતા નથી. અને જો તારે પાતાને લાભ જ ખપતા હાય તા, મારા આ બધા બ્રહ્મચારી વિદ્યાથી આને, એક એક કેરી આપી દે.’ કેરીવાળા ના ગુરુજી આપ જ લઈ લે. હું આપને માટે જ લાગ્યે છું. આપ પેાતાને માટે લઈ લેા. અને મારી ઇચ્છા પૂરી કરે. લગભગ અડધા કલાક આ રકઝક ચાલી. સન્યાસીજી પાતાને સારૂ કેરી લેવા તૈયાર નથી. આંખવાળા વિદ્યાથી ઓને નહીં જ પણ ખાવાજીને જ આપવા માટે હઠ પકડી એલ્યા જ કરે છે. છેવટે માવાજીને આવેશ આવી ગયા અને ખેાલ્યા : Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ ' “સંતપુરુષના શરીરની કિંમત કદી નવ થાય, દાન આપી સેવા કરી, સેવક સ્વગે જાય.” “સતપુરુષના શરીરને, અન્નજળ અલ્પ અપાય, નરભવ, સુરભવ ભાગવી, દાતા મુક્તિ જાય.” “ સંત શરીર ને વાણમાં, વાણી માટી ચીજ, લાખા ક્રેાડા જીવમાં, વાવે ધર્મનાં બીજ, '' “ જિનવર ને ગણધર તણાં, શરીરના ક્ષય થાય, પણ જિનવાણી શાશ્વતી, સર્વ જીવ સુખદાય.” - શરીર જિનવર દેવનું દર્શન પાવનકાર, પણ વાણી શ્રવણે પડે, ઉતારે ભવપાર. 77 અને સન્યાસી આંખમાવાળાને કહે છે, ‘સાંભળ ભાઈ! તને મારા શરીરની કિંમત જેટલી ચે ઘેાડી પણ મારા વચન પ્રત્યે શ્રદ્ધા નથી. માટે આજથી હું જીવું ત્યાં સુધી મારે તારા ફળ આદિ કોઈ પણ વસ્તુ હરામ ખપે. તારે હવેથી કયારે પણ આશ્રમમાં આવવું નહીં. હું કોઈ દિવસ કાંઈ નહીં લઉં.’ આવા અજ્ઞાની દાતાર ઘણીવાર લાભની જગ્યાએ અનથ મેળવે છે. આંબાવાળાએ, દાન અને વચનને ભેદ્ય તારબ્યા નહીં. અને આખી જિંદગીના લાભ ખાયા. અને પશ્ચાત્તાપ મેળવ્યેા. પ્રશ્ન : ગુરુપુરુષાની સેવાનું ફળ મેટું કે ગુરુપુરુષોની આજ્ઞાનું ફળ મોટું ? ઉત્તર : સેવાનું ફળ ઘણું મોટું તે પણ આજ્ઞાનું તેા સેવા અચ્ચુ જ ગણાય એટલે આજ્ઞા હેાય ત્યાં સેવા જરૂર હાય જ. સેવા હાય ત્યાં આજ્ઞા હેાય કે ન હેાય. એ અચેાક્કસ માટે જ આજ્ઞા મોટી. જુએ આજ્ઞા વિચાર : “ગુરુ આજ્ઞા ગુરુસેવના, એમાં મેટી આણુ, આજ્ઞા વિષ્ણુ સેવા થકી, લાભ નહીં પણ હાણુ,” ૧ “જિણ આણુ તિહાં સેવના, જરૂર આવી જાય, આણા સેવા દયથી, અવશ્ય મુક્તિ થાય.” “આજ્ઞા ધારક જીવડા, સેવક અને જરૂર, આણા વિષ્ણુ સેવા કરે, કેવળ એક મજૂર.” ર ૩ Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ ફલાહાર કે દુગ્ધાર કરનાર તપસ્વી ગણી શકાય ? “આણું જિનવરદેવની, શિર પર ધરે સદાય, એવા ગુરુની આણથી, સપદિ મોક્ષ પમાય.” ૪ પ્રશ્ન : તે શું ફલાહાર જ કરનાર અથવા કેવળ દૂધ પીને રહેનારને ઉપવાસ ગણાય નહીં ? ઉત્તર : શ્રી વીતરાગ શાસનમાં જેનાથી સુધા નાશ પામે, નિર્વાહ થાય, તેને આહાર જ કહેવાય છે. પછી તે અનાજ હોય કે ફળે હોય, અથવા દૂધ હોય, દહીં હોય, છાશ હોય, ચા હોય, કૉફી હેય. આવી વસ્તુ પૂરતા પ્રમાણમાં મળી જાય તે ખુશીથી સુધાનું શમન થઈ શકે છે. આવા કે આ પૈકીના કોઈ પણ ખોરાકને શરીરમાં નાખવાથી સાતે ધાતુઓ પોષાય છે. વિષ્ટા–પેશાબ પણ હાજતે જવું પડે છે. શરીર કે મુખ પર , ફીકાશ આવે નહીં, તે પછી ઉપવાસ કેમ કહી શકાય ! પ્રશ્ન : તો શું, બારે માસ કેવળ દુધ પીએ અથવા ફળે જ ખાય તેને તપસ્વી નજ કહેવાય ? ઉત્તર : ઘણું ખરાં બાળકો બે ત્રણ ચાર વર્ષનાં થાય ત્યાં સુધી માતાનું દૂધ અથવા સામાન્ય દૂધ જ પીએ છે અને જીવે છે. અનાજ લેતાં નથી. વાનર વગેરે પશુઓ કેવળ ફળાહાર જ કરે છે. અનાજ પામતા નથી. હરિણ, સસલાં જેવી કેટલીક પશુ જાતિ ઘાસ અને કળ ખાઈને જીવે છે. તથા ગાય, ભેંસ, ઊંટ, ઘોડા, બકરાં, ઘેટાં બાળક દશામાં પોતાની માતાનું દૂધ અને પછી ઘાસ ઉપર જીવે છે. વખતે કઈક જાનવરોને અનાજ ખાવા મળતું હશે. આ સીવાય પણ પાણીમાં રહેનારા અને જીવનારા બધા પ્રાણીઓ અનાજ ખાતા જ નથી. આકાશમાં ઊડનારા પક્ષિઓ તથા મોટાં મોટાં વનમાં વસનારાં સિંહ વગેરે પ્રાણીઓ અનાજ ખાતા નથી. સર્પો, અજગરે અનાજ ખાતા નથી. આવા બધાઓને ઉપવાસી કેમ કહેવાય ? નાહિયેર નામના દ્વીપમાં જન્મનાર માણસે અનાજ ખાતા નથી. અનાજને ઓળખતા જ નથી. કેટલાક રબારી. ભરવાડે, આહીરો બારે માસ બકરાં, ઘેટાં અને સાઢણુઓને ચરાવવા કેવળ વગડાઓમાં જ પડયા રહે છે. તેઓ બારે માસ બકરી, ઘેટી, ગાયે, ઊંટડીનું દૂધ પીને જ રહે છે. કયારેક ગામમાં આવે તે રોટલા વગેરે અનાજ ખાય છે. તેવાઓને પણ ઉપવાસી ગણું શકાયા નથી. આ પહેલા જિનેશ્વરદેવ, ઋષભદેવ સ્વામી, ત્રીજા આરામાં જન્મ્યા હતા. અને ત્રીજા આરામાં મેક્ષ પધાર્યા છે. પ્રભુજીએ દીક્ષા લીધી ત્યાં સુધી ત્યાસી લાખ પૂર્વ સુધી ભરતક્ષેત્રનું અનાજ વાપર્યું નથી. ૧૫ Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ જિનેશ્વર દેવની આજ્ઞા યાને સાચી માણસાઈ “ ત્યાસી લાખ પૂરવ ધરવાસે, વસીયા પરિકર યુક્તાજી. “ જન્મથકી પણ દેવતરુલ, ક્ષીરાધિ જલ ભોક્તાજી, ’' "" —કવિ, વીર વિ. અર્થ : પ્રભુજી ત્યાસી લાખ પૂર્વ ઘરવાસમાં રહ્યા. તેમાં દેશનાં લાવેલાં દેવકુંરૂ–ઉત્તર-કુરૂનાં ફુલ ખાધાં છે. અને ક્ષીરસમુદ્રનું પાણી પીધું છે. દીક્ષા લીધા પછી, પ્રથમવાર જ શ્રેયાંસકુમારના ારાવેલે શેરડીરસ, ભરતક્ષેત્રની આહા વસ્તુ વાપરી જાણવી. આ વાર્તાથી વાંચનાર સમજી શકે છે કે કેવળ ફળાહાર કે દુગ્ધાહાર ઉપર જિંદગી સુધી રહેવાની ટેવ પાડનાર જરૂર ચલાવી શકે છે. આજકાલના માણસે પણ કેવળ ચા, કૉફી, છાશ ઉપર રહેવાના દાખલા મેાજૂદ છે. એક હાલ વિદ્યમાન નદાબહેનની સાચી ઘટના લખું છું':— બળવાળા (ઝાલાવાડ)ના રહેવાસી, હમણાં માંગરોળ. ( સૌરાષ્ટ્ર ) વસતા, તલકચઢ હેમચંદ્રની પુત્રી અને મલાયા દેશમાં રહેતા છગનલાલ દામજીની પત્ની, બહેન ના. વિ. સ. ૨૦૧૨ માં સને ૧૯૫૬માં વિધવા થવાથી, અપ્રમાણ આઘાત લાગવાથી, કાયમ માટે અનાજ લેતાં નથી. પરંતુ બહુ અલ્પ ચા અગર કૉફી, વખતે છાશ,એક–દિવસે એ ચીજ તા નહી જ. આ ત્રણ વસ્તુ પૈકીની એક જ લે છે. તેમની પરીક્ષા કરવા ઘણા દેશી-પરદેશી ડૉકટરા નિષ્ણાતાએ, આ બહેનને રૂબરૂં મલીને પરિક્ષા પણ કરી છે. બધા વર્ણનના સાર એ જ કે, લાહાર કરનાર કે દૂધ પીનારના ઉપવાસ ગણાય જ નહી. આ વાત ડાહ્યા માણસાને સમજાય તેવી છે. પ્રશ્ન : તે। પછી બીજા ખીજા દનકારા–ધમ પાળનારાએના ફળાહારવાળે તપ ગણાય નહીં ? ઉત્તર : જગતમાં તેા એવી કહેવત છે કે, ગાળ નખાય તેટલું ગળ્યું થાય; તેમ ધમાં પણ જેટલી શુદ્ધતા હાય તેટલી ફળપ્રાપ્તિ થાય એ દીવા જેવી વાત છે. જેમ તડકા પડે તા જ જમીન અને જગતના બીજા પદાર્થોના રસ સુકાય છે, તેમ તાપ લાગે તા જ, આત્મામાં લાગેલા ક`પરમાણુઓના રસ સુકાય, અને આત્મપ્રદેશથી ખરી જાય અને આત્મા નિર્મળ બને છે. અજૈન કવિ પણ કહે છે— “સીરાપુરી લાપસી, એર કાકડી આદિ, કહેનેકી તા એકાદશી, પણ દ્વાદશીકી દાદી.’ Page #150 -------------------------------------------------------------------------- ________________ તપશ્ચર્યાની સાચી સમજણ ૧૧૫ અર્થ : રાજગરાના સીરા બને. લાપસી અને, પુરી અને, રાજગરાને લાક ધાન્યમાં ગણતા નથી. તથા બદામ-પીસ્તાં, ચારાળી, અખરોટ, કાજુ, દ્રાક્ષ પણ ફળાહારમાં વપરાય છે. વળી મેાસ...બી, નારંગી, સફરજન, સંતરાં, ચિકુ, કેળાં, કાકડી, ચિભડી, દાડમ, જામફળ, સીતાફળ, શ્રીફળ, પપૈયું, તડબૂજ, કેરી, શેરડી વગેરે મેવા અને કળા અને બરફી વિગેરે પકવાનો પણ ફળાહાર સમજીને વૈષ્ણવભાઈએ ઉપવાસમાં ખાય છે. પ્રશ્ન : ફળાહારમાં આટલું બધું લેાકેા કેમ ખાઈ શકે ? ઉત્તર : બધું કે બધી વસ્તુએ એક દિવસે ખવાય નહીં. પરંતુ આ બધી વસ્તુ પૈકી એક એ ચાર, ઘેાડી કે ઘણી ઇચ્છા અને તૃપ્તિ અનુસાર લેવાની છૂટ છે. ઉપરાંત અનેકવાર ચા-કૉફી કે ધૂમ્રપાન માટે પણ મનાઈ નથી. આમ હાવા છતાં ઉપવાસ ગણાય છે. અમારી દલીલ એવી છે કે, ક્ષુધા શમાવવા માટે જે કાંઈ લેવાય, તે સવ આહારમાં જ ગણાવુ જોઈએ. ત્યારે અજનાએ અન્નાહાર સિવાય કોઈ પણ ખારાક, ભલે પછી દૂધ હાય, દહીં હાય, શકરિયાં, બટાટા શિંગાડા હાય, તેવા ખારાકથી ઉપવાસ ભાંગતા નથી એમ માનેલું છે, અને હાલમાં તેવેા પ્રચાર પણ છે. પ્રશ્ન : તેા પછી જૈન શાસનની માન્યતા અનુસાર તપ કાને કહેવાય છે ? ઉત્તર : સામાન્ય વ્યાખ્યા જેનાથી ક્ષુધાનું શમન થાય, તે બધાને શ્રી વીતરાગ દેવાએ આહાર ગણાવ્યા છે. તેના પણ અશન-પાન-ખાદિમ–સ્વાદિમ ચાર પ્રકાર પાડેલા છે. અને ઉપવાસમાં ચારેને કે ત્રણને (પાણી છૂટું) ત્યાગ અવશ્ય કરવા જ પડે છે. વળી તપ શબ્દનો અર્થ તપધાતુ ઉપરથી બનેલા હેાવાથી, તાપતિ ઇતિ તપ: એટલે શરીરના સાતે ધાતુને તપાવીને આત્મામાં ચાંટેલાં ચિકણાં કર્મોને પણ તપાવે તેને તપ કહેલ છે. જુએ— “ કર્મ તપાવે ચિકણાં, ભાવમ ગલ તપ જાણું પચ્ચાસલબ્ધિ ઉપજે, જયજય તપ ગુણ ખાણું.” ઈતિ વિજય લક્ષ્મી સૂરિ. મહામ ગલ કહેલ છે. તપને જ્ઞાની પુરુષે ભાવમંગલ યાને જેમ તાપ લાગવાથી જમીન ઉપરના કાદવ સુકાઈ જાય છે, કાદવ સુકાવાથી દુર્ગંધ નાશ પામે છે, અપવિત્રતા ચાલી જાય છે, તેમ તપ કરવાથી ચીકણાં કમ સુકાઈને આત્મામાંથી ખરી જાય છે. જેમ કાદવથી ખરડાયેલું શરીર, કાદવ સુકાઈ જવાથી, ખરી જવાથી, સ્વચ્છ અને છે, તેમ સુકાઈને કર્મો ખરી જવાથી આત્મા પણ નિર્મળ બને છે, અને આત્મામાં નિર્માંળતા પ્રગટ થવાથી વાસનાઓ, વિકારો, વિષયેા ક્ષય પામવા શરૂ થાય છે. વિષયાને ક્ષય શરૂ થાય તેા ક્રોધાદિ કષાયા પણ એછા થવા શરૂ થાય છે. Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ જિનેશ્વર દેવની આજ્ઞા યાને સાચી માણસાઈ પ્રશ્નઃ શરીર કરતાં જીભની કિંમત વધારે કેમ? અર્થાત્ સેવા કરતાં આજ્ઞા મોટી કેમ? ઉત્તર : જેટલા જગતના સારા અથવા ખરાબ વહેવારે ચાલી રહ્યા છે, તે બધા પ્રાયઃ જીહાને આભારી છે. સંતપુરુષ કે દુર્જન મનુષ્યની ઓળખાણ પણ પ્રાયઃ વચનથી થાય છે. કહ્યું છે કે : માણસને તેલ એક બોલથી પિછાણીએ. ખૂબ જ ગુસ્સામાં આવી ગયેલા રાજામહારાજા પણ વચન-રચનાથી શિક્ષા કરવાની જગ્યાએ ઈનામ આપનારા થયા છે. અહીં એક બે ઉદાહરણ જણાવું છું. એક વાર મહામંત્રીશ્વર આભટને મહારાજા કુમારપાલે બત્રીસ લાખ દ્રવ્ય ઈનામમાં આપ્યું હતું. તે સઘળું ધન એક જ અઠવાડિયામાં યાકેને, ભાટ-ચારણોને, કીર્તિદાન કરી નાખ્યું. આ વાત શહેરમાં ખૂબ ફેલાઈ. સજજન માણસોએ તે, આમભટની ઉદારતાનાં વખાણ જ કર્યા. પરંતુ ઈર્ષાળુઓ અને કૃપણ માણસને, આવી ઉદારતા કેમ પસંદ પડે ? એટલે કેઈક દુર્જન માણસે, મહારાજા કુમારપાળ પાસે, આમ્રભટને ઉતારી પાડવા, પિતાના અભિપ્રાય ઠાલવ્યા. “બાપુ! ધન આપનું વપરાય છે, અને, આમભટની કીતિ ગવાય છે.” આવાં આવાં ઉશ્કેરણીના વર્ણને સાંભળી, ભલા મહારાજા કુમારપાળને, આમભટ ઉપર ઘણે જ ગુસ્સો આવ્યો. સવારમાં આદ્મભટ મંત્રીશ્વર, પ્રણામ કરવા આવ્યા ? રાજાએ પીઠ ફેરવી પ્રણામ ન લીધા. પ્રધાનને પ્રશ્ન ગરીબ પરવર, સેવકને શું અપરાધ ? રાજા દાનમાં મારાથી તારી મોટાઈ કેમ ? પ્રધાન : બાપુ, એ બરાબર છે, કારણ, આપ સાહેબ સાત ગામના માલિકના પુત્ર છે જ્યારે હું અઢાર દેશના રાજાધિરાજને પુત્ર છું. હું આપું એ ખોટું કેમ ગણાય ? ધનિક પુત્ર ધન બાવરે, નહીં ગરીબનાં બાળ, આશિષ આપે સંત નર દુર્જન આપે ગાળ." આમભટના આવાં મધુર વચનથી, મહારાજા કુમારપાળ ખૂબ જ ખુશી થયા. અને આમ્રભટને મોટું ઈનામ આપ્યું. આ જગ્યા વચનની રચનાથી બગડેલી બાજી સુધરી ગઈ હતી. વળી એક બીજી, મહાસતી અનુપમાદેવીના પ્રસંગમાં બનેલી ઘટના. એકવાર ધોળકાના રાજા વિરધવલને, કેઈ તેજોષી મનુષ્ય, વાત કરી, મહારાજ ! ધન આપનું વપરાય છે, અને યશકીર્તિ વસ્તુપાલ-તેજપાલની ગવાય છે, ફેલાય છે, અને દાખલાઓ બતાવીને રાજાને ખૂબ ખૂબ ભંભેરણી કરી. રાજા વિરધવલને વસ્તુપાલ-તેજપાલની Page #152 -------------------------------------------------------------------------- ________________ w w ww w * * * વચનની મધુરતા બગડેલું સુધારે છે. શેઠાણી અનુપમાદેવી બુદ્ધિ, રાજ્ય સલાવવાની કુશળતા, અવસરેચિત કામ લેવાની શક્તિ અને ભારેભાર પ્રામાણિકતા માટે, ઘણો જ આદર હતો. રાજાએ પોતે અનેક પ્રસંગો દ્વારા બે ભાઈઓની માપણીનું મૂલ્યાંકન કરી લીધું હતું. તોપણ દુર્જનતાની અજબ તાકાતે, રાજા વિરધવલને, સંશયવાળો બનાવ્યું, અને વળતા દિવસે, વસ્તુપાલ-તેજપાલની દાનશાળામાં એક બાવાને વેશ પહેરી, ભિક્ષુના ટેળામાં જઈ, જમવા બેસી ગયો. અહીં શું શું બની રહ્યું છે, તેને અભ્યાસ કરવા લાગ્યો. અહીં ગરીબ રાંકાઓ, સાધુ સંત, કેઈપણ આવતા હતા. તેમને પંક્તિભેદ વિના ખાવાનું મળતું હતું. તેટલામાં જૈનમુનિરાજ વહોરવા આવ્યા. શેઠાણી અનુપમાદેવી સ્વયં ઊઠીને, વહરાવવા આવ્યાં. મુનિરાજે પાત્ર મૂકયું. તેમાં વહોરવતાં પાત્રને બહારને ભાગ સહજ ઘીથી ખરડાયે. તેને લૂછી લેવું જરૂરી હોવાથી, મહાભાગ્યવતી. શેઠાણી, અનુપમાદેવીએ, પિતાની પહેરેલી સાડીના એક-છેડાથી લૂછી લીધે. આ બનાવ બાવાઓની પંક્તિમાં બેસી જમવાને દેખાવ કરી રહેલા અને બાવાના સ્વાંગમાં બેઠેલા રાજા વિરધવલે જે અને પ્રશ્ન કર્યો. બાવાના વેશધારી રાજાને – પ્રશ્ન : શેઠાણી બહેન! આપની પહેરેલી સાડી ઘણી જ મૂલ્યવાળી છે. ચિકણું પાત્રને લૂછવા માટે કઈ ફાટેલા વસ્ત્રને કકડે પણ ચાલી શકે. આવી સાડી કેમ બગાડી ? શ્રાવિકા અનુપમાદેવીને— ઉત્તર : હે મહાભાગ્યશાળી સંતપુરુષ! મારે કઈ કઈ કે ઘાંચીના ઘેર અવતાર થયું હોત તો ? મારાં વસ્ત્રો કેટલાં મલીન હોત? આ તો સંયમની આરાધના કરવા, માટે શરીરને માત્ર ભાડું જ આપનારા, ત્યાગના દરિયા, શ્રીવીતરાગના મુનિરાજનું પાત્ર છે. એમાં વપરાયેલું મારું વસ્ત્ર પણ, લાભ કરનારું થયું છે. ખરી વાત એવી છે કે, અમે મહારાજા વીર ધવલના સેવકે છીએ. આજે કાંઈ મળ્યું છે. અને વપરાય છે, તે તેમની સુધાસમાણું પુણ્યકૃપાનું પરિણામ છે. અહીં અપાતા દાનનું પુણ્ય અને યશ તો મહારાજા વિરધવલના ફાળે જાય છે. આવા સન્માર્ગમાં અમારું શરીર અને વસ્ત્રો કે વાસણ વપરાય તેટલો અમને લાભ છે. મુખ, મગજ અને શરીર ઠેકાણે રાખી, રાજાએ શેઠાણીનાં વાક્ય બરાબર સાંભળી લીધાં. અને મનમાંને મનમાં હર્ષઘેલ બની ગયેલો રાજા ઊઠી પિતાના સ્થાને ગયો અને મહાસતી અનુપાદેવીનાં વાક્યોને, વારંવાર વિચારીને અંતર્ગત કહેવા લાગ્ય, ધન્ય છે, આવા બે ભાઈ મંત્રીશ્વરેને. જેના ઘેર આવી સાક્ષાત્ દેવીના અવતાર સમાણી, ગૃહીણીઓ વસે છે, અને આવી રીતે ધનને સદ્વ્યય થાય છે. મનુષ્યજન્મ સફળ બનાવાઈ રહ્યો છે. આવા સદ્વ્યયમાં જેનું ધન વપરાય તે આત્મા મહાભાગ્યવાન કેમ નહિ. ઇતિ વાકય મધુરતા ઉપર મહાસતી અનુપમા શેઠાણની કથા સંપૂર્ણ Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ જિનેશ્વર દેવની આજ્ઞા યાને સાચી માણસાઈ વળી એક વચન રચનાથી રક્ષણ મેળવનાર એક રેર (ગરીબ)ની કથા લખાય છે. એક મોટા નગરમાં એક ચિંથરેહાલ ભિક્ષુક વસતો હતો. પ્રાણીને, બધા પાપોમાં , અંતરાય પાપકર્મ પણ મહાભયંકર છે. જો કે જ્ઞાનાવી , દર્શનાવર્ગીય મેહનીય અને અંતરાય આ પીસ્તાલીશ ધાતિકર્મની પ્રકૃતિ, એકએકથી અધિકાધિક દુઃખકાયક હોવા છતાં પણ અંતરાયને ઉદય આત્માને મહાપરિતાપનું કારણે થાય છે. પ્રશ્ન : આ અંતરાય કર્મ કેવી રીતે અને શું કરનારને બંધાય છે? ઉત્તર : શ્રીવીતરાગ શાસન જેણે જોયું નથી, સમજાયું નથી, આદર થયે નથી, જ્ઞાની ગુરુને સમાગમ થયો નથી, સર્વગુણોની ખાણી શ્રીવીતરાગદેવની વાણી સાંભળી નથી તેવા સંસારી જીવને હિંસાદિ અઢારે પાપ થયા જ કરે છે. બધી મતિઓ કેવળ પાપોથી જ તરબોળ ભરી છે. બધા જ સ્થાને પ્રાયઃ પરાપાયથી જ ભરેલાં છે. એટલે અનેક ઈવેને દુઃખ આપનાર આત્મા સુખ કેમ પામી શકે ? પશગતિમાં મોટા ભાગનાં પ્રાણીઓમાં બળવાન નિર્બળને ઘાતક છે. બીજા જીવને મારીને ખાઈ જવા તેમાં જ તેની પ્રવતી છે. મનુષ્ય પણ (ગુગલિક ક્ષેત્રના યુગલિયાઓ સિવાય) અનાર્યો હિંસા વિના રહી શકતા નથી. દેવે પણ પરમાધામીઓ જેવા પિતે હિંસા કરે છે. બીજાઓને કરવા પ્રેરણ કરે છે. રાક્ષને પણ માણસોને માંસ ખાવાં ગમે છે. “નારક પશુ ને માનવી, હલકા દેવ બધાયા હિંસામય વાપરથી બધું પુણ્ય ખરચાય.” ૧ “મનમાં હિંસા ચિંતવે મુખ હિંસા બેલાય કાયાથી હિંસા કરી, ચેતન બહુ ફુલાય.” ૨ “સ્વયં કરે શ્રવણે સુણે, નજરે પણ દેખાયા મરતા પ્રાણી તરફડે, પાપી દયા નવ થાય.” ૩ અનંતકાળથી છવડા, ભવમાં જે અથડાય દુઃખ અનંતાં ભગવે હિંસાને જ પસાય.” ૪ આમિષને વિક્રય કરે, આમિષ પોતે ખાયા માંસાહાર વખાણુતા, હિંસક સર્વ ગણાય.” ૫ “પ્રાણ હણી પર જીવના, ચેતન બહુ હરખાયા લાખ જીવ વિનાશીને ઘર નરકમાં જાય.” ૬ Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ આત્માને અંતરાય કર્મ કેમ બંધાય છે? બસ આ તો હિંસાની વાત લખી. તથાઅસત્ય બોલવાથી, બીજાનું ધન લલેવાથી, પરનારી સેવવાથી, આરંભે, યુદ્ધો, કર્માદાને સેવીને, ધન વધારવાથી, અંતરાય કર્મ બધાય છે, અને નરક તથા પશુગતિમાં ભેગવવા છતાં, વધેલા અંશે મનુષ્ય ગતિમાં ભોગવવા પડે છે. તેથી ખાવાપીવા મળે નહીં, પહેરવા વસ્ત્ર મળે નહીં, રહેવા સ્થાન મળે નહીં, આવાં દુઃખો જીવને પિતાને ગમતાં નથી. તેપણ જીવ પિત મહાદુઃખનાં કારણ પાપને છોડવા તૈયાર નથી. આ ભિખારીને પણ ખાવા, પહેરવા, રહેવાની મુશ્કેલી હોવા ઉપરાંત, ગામમાં તેની એવી જાહેરાત થઈ હતી કે, તેનું મુખ જોનારને, તે દિવસે મેટો અનર્થ થાય, પ્રાયઃ ખાવા પણ ન મળે. તેથી ગામના મોટા ભાગના માણસો, તેના શકુન લેતા નહીં, સાવધાન રહી તેનું મુખ પણ જોતા નહીં, અને વખતે તેનાં શકુન થઈ જાય, મુખ જેવાઈ જાય તે, જરૂર અનર્થ થાય. આવી ગામમાં ઘણી પ્રસિદ્ધિ ફેલાવાથી, આ ગરીબ માણસ પ્રત્યે નગરવાસી લેકને તિરસ્કાર, મર્યાદા વટાવી ગયો હતો. અને બધા એના નાશના જ વિચાર કર્યા કરતા હતા. પ્રશ્ન : આવી વહેમપૂર્ણ વાત સાચી હોઈ શકે, કે કેઈના મુખ દેખવાથી, સામા મળવાથી, અપશકુન થાય છે, અને તે પ્રમાણે સારાં, ખોટાં પરિણામ આવે ? ઉત્તર : શકુન વિચાર માટે પ્રકરણો છે. પુસ્તક પણ છે. અનુભવી માણસને અનુભવે મળ્યા છે. જૈન ગ્રન્થમાં, અને અન્ય ગ્રન્થમાં, ઘણું સ્થાને ઉપર, શકુનેના સારા, ખોટાપણાના, અનુભવે ટંકાયા છે. વાસુદેવ પ્રતિવાસુ દેવના યુદ્ધ પ્રયાણમાં, શુકનના વર્ણને લખાયાં છે. આચાર્ય ભગવંતોને ભવિષ્યમાં થનારા લાભને સૂચવનારાં શકુનનાં વર્ણને વાંચવા મળે છે. ચેર લેકે ચોરી કરવા જવા પહેલાં શકુન જુઓં છે. આવાં શકુનાદિ કારણે, ભવિષ્યમાં થનારા શુભાશુભ બનાવની પૂર્વભૂમિકા ગણાય છે. માણસને ગયા જન્મના સૌભાગ્ય નામકર્મના ઉદયથી, ઠામઠામ આદર મળે છે. તે જ પ્રમાણે દુર્ભાગ્ય નામકર્મના ઉદયથી, અનાદર, અપમાન, તિરસ્કાર મળે છે. પ્રસ્તુત ભિખારીને દુર્ભાગ્ય ઉદય આજકાલ સીમા વટાવી રહ્યો હોવાથી તેની ઉપર, આખા નગરને દ્વેષ ઠલવાઈ રહ્યો હતો, અને તેથી જ એકવાર ઘણું આગેવાન નાગરિકોએ એકઠા મળીને, નૃપતિ પાસે ફરિયાદ પણ કરી. મહારાજા ! આ ભિખલા નામને ભિખારી આખા ગામને અનર્થનું કારણ બની ચૂક્યો છે. જેને જેને આ નિર્ભાગ્ય મનુષ્ય, પ્રભાતના પ્રહરમાં, નજરે જોવાઈ ગયો હોય છે, તેને પ્રાયઃ આખો દિવસ નહિ કપેલાં વિદને આવી હાજર થઈ જાય છે. આપને અમારા નિવેદનને સાક્ષાત્કાર કરે હોય તે, નગરના કેઈપણ નાગરિકને બોલાવીને, પૂછી શકે Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ જિનેશ્વર દેવની આજ્ઞા યાને સાચી માણસાઈ છે. અને વધારે ખાતરી કરવા, આપ સાહેબને ઠીક લાગે તે, યાજના ઘડી શકે છે. અને જો નાગિરકાની વાત, ચકાસણી દ્વારા સાચી સમજાય તેા, આ ભિખારીને દેહાંતની અથવા દેશનિકાલની શિક્ષા થવી જોઈએ. રાજાને પ્રજાજનની વાત સાચી લાગી. કારણ કે પહેલાં પણ આ ફરિયાદ રાજા પાસે ઘણીવાર આવેલી હતી. તેથી અન્યને પૂછીને ખાતરી મેળવવા કરતાં, પાતે જ પરીક્ષા કરવી, અને પછી ઘટતા ન્યાય કરવા નિરધાર કર્યો. અને ભીખલાને પેાતાની પાસે ખેલાબ્યા. ઉત્તમ પ્રકારનાં ભોજન કરાવ્યાં અને સારાં વસ્ત્રો પહેરાવી, પોતાની જ પાસે, સુંદર શય્યા ઉપર સુવાડ્યો. ભિખારી પાતે, નાગરિકાની ફરિયાદના અજાણ હેાવાથી, અને રાજાના આવા સત્કારથી, સ્વના સુખ અનુભવવા લાગ્યો. રાજવી સવારમાં વહેલા જાગ્યા. ભીખલાને જગાડયા. અને બરાબર નિહાળીને તેનું મુખ જોઇ લીધું. બિચારા ભિખારીએ પણ ગાઢણીયાં થઈ ને, રાજાને ખૂબ ખૂબ પ્રણામ કર્યાં, અને રાજી રાજી થઈ નાચવા લાગ્યા. આ બાજુ રાજાએ આગલી રાતે જ રસોઇયાઓને આજ્ઞા કરેલી કે, આવતી કાલે વહેલી પ્રભાતે, અધી ભેાજન સામગ્રી તૈયાર કરવી, મારે વહેલી પ્રભાતે જમવા ઇચ્છા છે. મહારાજની આજ્ઞાથી, રસાઈ વહેલી પ્રભાતે, થઈ ગઈ હતી. પરંતુ ભવિતવ્યતાના યાગથી, ગુપ્તચરાએ આવી ખબર આપ્યા કે, આપણી સીમા ઉપરના ત્રણ રાજાએ સાથે મળી, આપણા દેશ લૂટવા સીમાડામાં પ્રવેશી આવ્યા છે. આવી ભયંકર વાત સાંભળી, રાજાએ, તત્કાળ પર્યાણુ ભેરી વગડાવી અને સૈન્ય તૈયાર થઈ ગયું. અને ત્વરાથી શત્રુઓનો સામનો કરવા, પોતાના રાજ્યની સરહદે પહોંચી ગયા. પ્રસ્તુત રાજાની આવી જોરદાર અને તાત્કાલિક વ્યવસ્થા જોઈ, શત્રુ રાજાએ લડાઈ કર્યા વિના, પાછા ચાલ્યા ગયા, અને રાજ્ય તથા પ્રજાને ઉપદ્રવમુક્ત બનાવીને રાજવી પણ, ઘણી મોડી રાત્રે પેાતાને ઘેર આવી ગયા. આ બનાવથી ભીખલા નામના ભિખારીનું મુખ દેખવાથી, જમવાનું ન જ મળે, આવી નગરમાં ફેલાયેલી વાત, સાચી માનવાનો સાક્ષાદ્ અનુભવ થયા. અને રાજાને હવે ન્યાય આપવા વિચારો આવવા લાગ્યા. તેથી ખીજા દિવસે રાજાએ સભા ભરવાની આજ્ઞા ફરમાવી. જેથી રાજ્યના માનવતાઅધિકારીઓ, સાથેાસાથ નગરના પણ કેટલાક માનવંતા બુદ્ધિમાનાને પણ, નિમંત્રણ મળવાથી સમયસર સભા ભરાઈ ગઈ. આમંત્રણ વગરના પ્રેક્ષકા પણ ઘણા ભેગા થઈ જવાથી, સભામાં અને સભાની આજુબાજુના ભાગામાં, માણસાના મેળા ભરાયા જણાતા હતા. સભા સ્થિર થયા પછી, મહારાજની આજ્ઞાથી મુખ્ય પ્રધાને આજે સભા બેાલાવવાના પ્રયાજન તરીકે, ભિખલા ભિક્ષુકના ગુનાનો ન્યાય સભળવવાના હતા. પ્રધાન જણાવે છે કે, Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ વચન રચનાથી ફાંસીની જગ્યાએ મેટું ઈનામ પ્રજાજનની ફરિયાદ સાંભળ્યા પછી, ન્યાયનિષ્ઠ અને મહાબુદ્ધિશાળી આપણા મહારાજાએ, પ્રજાજનની ફરિયાદનું પિતે જાતે પણ નિરીક્ષણ કરવું જોઈએ, એમ વિચારીને પ્રસ્તુત અપશકુનિયાળ ભિખારીને, પિતાના રાજમહેલમાં બેલા, સ્નાન કરાવ્યું, સુંદર વ પહેરાવ્યાં, અને સુસ્વાદુ ભોજન કરાવી, પિતાની પાસે, રાજ્યના માનવંતા મહેમાનની માફક, સુંદર બિછાનાઓ વચ્ચે, અતિ કીમતી-શમ્યા ઉપર, તેને સુવડાવ્યો, અને સવારના વહેલી પ્રભાતે, પરીક્ષાની ખાતર જ સૌ પ્રથમ તે કમભાગ્ય માનવીનું મુખ જોઈ લીધું. મહારાજા વળતી ક્ષણે જ જમવા બેસવાના હતા, રસવતીઓ તૈયાર હતી, બાજોઠ અને થાળ મુકાઈ ગયા હતા. મહારાજા જમવા પધારે અને રાઈ પીરસાય, એટલી જ ઢીલ હતી. તેટલામાં ક્ષણવાર પણ ન ચલાવી લેવાય તેવી, શત્રુ-રાજાઓની ચડાઈને સમાચાર મળ્યા. અને મહારાજાને જમ્યા વિના જ, શત્રુઓને સામને કરવા જવાની ફરજ પડી. આખો દિવસ અને લગભગ અધી રાત્રિ ગયા પછી, ખૂબ પરિશ્રમિત થયેલા, મહારાજા મહેલમાં પધાર્યા. અને જમ્યા વિના સૂઈ ગયા. આ બનાવથી પ્રજા વર્ગની ફરિયાદને સંપૂર્ણ ટેકો મળે છે. ભીખલે ભિખારી ખરેખર અપશકુનિયાળ નકકી થાય છે. માટે તેવા માણસને દેશનિકાલ કરવાથી પણ, જ્યાં જશે ત્યાં, અપશકુન આપશે. તેથી ન્યાયમંડળ એમ ઠરાવે છે કે, આવા મનુષ્યને દેહાન્તની શિક્ષા કરવી જ વ્યાજબી છે, તેથી આવતી કાલે જ તેને ફાંસી અપાશે. આ પ્રમાણેનું પ્રધાનજીનું વક્તવ્ય પૂરું થયા પછી, ભીખલાને પૂછવામાં આવ્યું કે, બલભાઈ, તારે કાંઈ કહેવું છે? તેણે કહ્યું જરૂર કહેવું છે. અને તે એ જ કે, જેમ મારું મુખ જેવાથી મહારાજાને એક દિવસ લાંઘણ ખમવી પડી, પરંતુ હું આશા રાખતું હતું કે મારી આખી જિંદગીમાં આ દેવપુરુષને મેં કયારે પણ જોયા નથી. અને પથારીમાંથી જાગ્રત થઈને, દેવપુરૂષનાં મેં પહેલ વહેલાં દર્શન કર્યા. અને હું માનતો હતો કે આજથી મારી જિંદગીને રંગ બદલાઈ જશે, જરૂર મને સારામાં સારું ગામ અથવા તે લાખ સુવર્ણમુદ્રા બક્ષિસ મળશે. યાતે કાયમી મોટું વર્ષાસન મળશે. દેવ જેવા રાજવીનું પહેલું દર્શન, મોટા અભ્યદયનું કારણ થવાને બદલે, મને જે દેહાન્ત શિક્ષા થવાની હોય તે માત્ર એક જ દિવસ અનાજ – ખેરાક નહીં પામવા દેનાર મારું દર્શન ભયંકર કે જેના દર્શન પામી, મેટું સ્થાન પામવાની આશા રાખનારને, ગળામાં ફાંસીના દેરડાની બક્ષિસ અપાવી. આખી જિંદગી બરબાદ કરાવનાર, મહારાજાનું દર્શન ભયંકર ગણાય? મહારાજા મારે પણ જરૂર ન્યાય સમજાવશે? રાજા ઘણે જ બુદ્ધિશાળી હતે, ન્યાયી પણ હતો, વિચારક હતું, ભીખલાના વાક્યને અર્થ વિચારી રાજાએ ન્યાય આપ્યો. મોટા માણસનું દર્શન પણ મોટા અભ્યદયનું કારણ ગણાય છે, મારા દર્શનથી ભીખ ધનવાન વેજ જોઈએ. માટે તેને હું, આજે જ ઘણું દ્રવ્ય આપી ધનવાન બનાવું છું. હવે તેના દર્શનથી કેઈને અપશકુન થશે નહીં. અને ભીખલો ફસીની જગ્યાએ બક્ષિસ પામી સુખી થયે. ૧૬ Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ આવી જ બીજી પણ એક આ કાળની ઘટના જણાવાય છે. વડોદરા નરેશ સયાજીરાવ ગાયકવાડના પાટવીપુત્ર કુમાર ફત્તેહસિંહરાવ કુમારઅવસ્થામાં (રાજા થયા વિના) પરલેાક ચાલ્યા ગયા. જાણવા મળ્યુ છે કે, મહારાજા સયાજીરાવ ગાયકવાડે, કુમાર ફત્તેહસિંહરાવને, બાળકાળમાં એક સાચા માતી અને હીરાથી ભરેલી તે કાળમાં પણ ઘણી જ કીમતી ટોપી કરાવી આપી હતી અને હુંમેશ તે પહેરતા હતા. કુમારે આ ટોપી કેટલાક વખત વાપર્યા પછી, કયારે પણ પહેરેલી કુમારના મસ્તક ઉપર નહી' દેખાવાથી, અને ખીજા માણસે દ્વારા ટાપી ખાવાઈ ગયાના સમાચાર મળવાથી, મહારાજાએ ટોપી માટે કુમારને પૂછ્યું. ટોપી કેમ પહેરતા નથી ? કુમારના ઉત્તર: બાપુ! આ ટોપી તે મે' મારા એક મિત્રને ઇનામ આપી દીધી છે. મહારાજાના આવેશપૂર્ણાંક પ્રશ્ન : અરે મૂખ ! આવી મહા કીમતી ટોપી ઇનામમાં અપાય ? કુમારના ઉત્તર : રાજામહારાજાઓના બાળકો તા ઇનામ આપે એ કીમતી જ હાયને ? મહારાજાના પ્રશ્ન ઃ ભાઈ હું રાજા છું મે કયારે પણુ આવી કીમતી વસ્તુ દાન કે ઈનામમાં આપી નથી. અને તુતા ખળક ગણાય, તારા હાથે આવું કીમતી ઇનામ ? કુમારના ઉત્તર : બાપુજી ! આપ એક ગરીબ ખેડૂતના પુત્ર હતા. ગરીબ પિતાના પુત્રમાં ઉદારતા આવે કયાંથી ? જ્યારે હું તો આવન કિલ્લાના ધણી મહારાજા સયાજીરાવ ગાયકવાડ સરકારના કુમાર છું. આપના માતાપિતામાં અને મારા માતા-પિતામાં એક કપર્દિકા અને ક્રોડ સોનામહેાર જેટલું અંતર છે. કુમાર ફત્તેસિંહરાવ ગાયકવાડનું, આવું કાલુંઘેલું પણ ઘણું જ અપૂર્ણ વાકય સાંભળી, મહારાજા ખૂબ જ ખુશી ખુશી થઈ ગયા. અને હસી પડયા. ઉપર મુજબ મહારાજા કુમારપાળ પ્રત્યે મંત્રીશ્વર આમ્રભટનાં, કાપડીના વેશમાં આવેલા રાજા વીરધવલ પ્રત્યે, મહાસતી અનુપમાદેવીનાં, પેાતાના રાજવી પ્રત્યે, ભીખલા ભિખારીનાં, તથા પોતાના પિતાજી મહારાજા સયાજીરાવ ગાયકવાડ પ્રત્યે કુમાર ફત્તેસિંહરાવનાં, થાડાં પણ અપૂણ વચના ઘણાં કિંમતી થયાં. ગુનાની માફી ઉપરાંત માટી પ્રસન્નતાનું કારણુ થયાં. આ સંસારના બધા વહેવારો, બુદ્ધિમાન મનુષ્યાના ભેજા એમાંથી નીકળેલા, વચનોના આધારે શરૂ થયા છે. તેવી રીતે ધર્માંના બધા શુદ્ધ માર્યાં, વીતરાગ પરમાત્મા તીથંકર દેવાના સગપણામાંથી શરૂ થયા છે. માટે જ તે મહાપુરુષાની શુદ્ધ આજ્ઞા જીવમાં સ્થિર થઈ જાય તેા જરૂર સંસાર ટૂંકા થઈ જાય. કોઈ પણ ગુણી કે ઉપકારીની સેવાનું મહાત્મ્ય અને ફળ ઘણું મોટું હોવા છતાં પણ, જ્ઞાની—ગુણી અને ઉપકારી મહાપુરુષની આજ્ઞાનો અમલ કરવા તે અતિ ઉચ્ચ મા છે. સેવાથી સ્વર્ગ મળે અને આજ્ઞાથી અપવર્ગ મળે, “ સેવા આપે સ્વ ને. જિનઆણા અપવ, ’ Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ અમૃત અને ઝેર બંને વસ્તુ જહામાં રહે છે. પ્રશ્ન: સંત પુરૂષનાં અને અન્ય માણસના વચનમાં આટલે મોટે ભેદ શા માટે? ઉત્તર : રસનામાં અમૃત વસે, રસના વિષ કહેવાયા મળે લાખ ઈનામમાં પ્રાણ નાશ પણ થાય. સંત વચન અમૃતસમાં, દુર્જન વિષ સમાના અભયદાન સંતે વદે દુર્જન પાપ નિદાન. વચનભેદનું દૃષ્ટાન્ત ૧૦. એકવાર જુનાગઢને રાજા રા'ખેંગાર શિકાર કરવા ગિરમાં ભટકતો હતો. દશ પંદર સસલાઓનાં મડદાં અશ્વના પુચ્છ સાથે બાંધેલાં ઘસડાતાં આવતાં હતાં. રાજાના સાથીદારે છુટા પડી ગયા હતા. એકલે થઈ ગયેલો રાજા, માર્ગથી વિખૂટો પડી ગયો હતો. સુધા અને તૃષાએ મર્યાદા વટાવી હતી. તેથી આંખમાં અંધારાં આવતાં હતાં, દિવસ હોવા છતાં આંખ મીચાઈ જતી હતી. કેઈ મનુષ્ય દેખાય તો માર્ગ પૂછું. મને માર્ગ ઉપર લૈ જાય. અને વહેલો સ્થાન ઉપર પહોંચું. એવા જ વિચારે ચાલુ હતા. એટલામાં એક વૃદ્ધ ચારણ દેખાયો. ચારણને રાજાને વેશ, રાજાની નિર્દયતા, અને રાજાની વર્તમાન વિહ્વળતા; બરાબર ધ્યાનમાં આવી ગઈ હતી. રાજા રા'ખેંગારને ચારણને પ્રશ્ન : ભાઈ, હું માર્ગ ભૂલ્યો છું. મુંઝાયે છું. સાચે માર્ગ બતાવી શકો છો ? ચારણને રાજા રા'ખેંગારને માર્ગ પ્રસ્તાવ “જીવવહેતાં નિરય ગઈ, અવહેતાં ગઈ સગ્ગ. હું જાણું દય વટ્ટડી જિણ ફાવે તિણ લગ્ન? 7 ભાવાર્થ: હજુર ! જીવહિંસા કરવાથી, નરકગતિના માર્ગે જવાય છે. અને જીવને બચાવનાર મનુષ્ય, સ્વર્ગના માર્ગ તરફ જાય છે. આ સિવાટ બે માર્ગ છે. હે જગતના રખેવાળ ! તુને ઠીક લાગે એ માર્ગે ચાલવાનું શરૂ કરી પશુ બિચારા રાંક, ભય પામી વનમાં વસ્યા ! પણ હિંસક માનવ જાત, શસ્ત્રો લઈ પાછળ ધસ્યા છે ૧ | પીએ નદીનાં નીર, ભક્ષણ કરતા ઘાસનું ! તે પશુઓને નાશ સૂચન નારકાવાસનું , ૨ | જીહાને ધિક્કાર, પરના પ્રાણ હરાવતી ! બુદ્ધિને ધિક્કાર, હિંસક કામ કરાવતી છે કે છે શરીરને ધિકકાર. પ્રાણીનાં અવયવ જમે ચક્ષુને ધિકકાર માંસાહાર જોવો ગમે છે જ ! Page #159 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ ૧૨૪ રાજા રા'ખેંગારને આજની ખેપ, ભૂખ ને તરસ પણ સુખ-દુઃખનું ભાન કરાવવા પર્યાપ્ત હતું. અને ગઢવીનાં, મીઠાં મધુર વાક્યોએ પણ ખૂબ અસર કરી. રાજાએ જિંદગી પર્યત શિકાર નહિ કરવાની પ્રતિજ્ઞા લીધી. ગઢવીને મોટું ઈનામ પણ આપ્યું. ગઢવીએ માર્ગ બતાવ્યો. સાથીદારે પણ મળી ગયા; રાજા આપત્તિ અને પાપ બન્નેથી મુક્ત થયો. આવા સંતપુરુષેનાં વાક્યોમાં પણ અભયદાન હોય છે. ત્યારે શ્રી જિનેશ્વરપરમાત્માએ તે અમારા આખા જગતના પ્રાણીમાત્રને, અભયદાન આપનારા, માર્ગ બતાવનારા, ભલું જ ઈચ્છનારા, વાંચનાર–સાંભળનારને સર્વકાળ સુધરી જાય તેવું, જ્ઞાન પીરસનાર હોવાથી, વીતરાગની આજ્ઞા. સેવા કરતાં અનેકગુણ લાભ આપે તેમાં આશ્ચર્ય નથી જ. પ્રશ્ન : જેમનામાં રાગદ્વેષ ન હોય, તેવા વિતરાગી પુરુષની આજ્ઞા માનવાથી શું લાભ? કારણ કે તેઓ કેઈને આશીર્વાદ આપતા નથી. ઉત્તર : “સંતવચન વસુધા સુધા.” અર્થ: સાધુ પુરુષોનાં વચને આ પૃથ્વીતલ ઉપરનું અમૃત છે. જેમ અમૃતપાન કરવાથી રોગોને નાશ થાય છે, અને હવે પછી કયારે પણ રેગ થતા નથી, તેમ સંત પુરુષનાં વચનામૃત સાંભળનારના રોગ માત્ર નાશ પામે છે. અમૃતલેશલહે એકવારગ નહીં ફરી અંગ મેગાર જ્યારે પરમાત્મા તીર્થંકર દેનાં પ્રત્યેક વચને, જગતના પ્રાણીમાત્રને બચાવનારા ઉન્માર્ગ છેડાવનારાં, અનર્થ કરતા અટકાવનારું, ઉત્તરોત્તર સુખનાં સ્થાનમાં લઈ જનારાં હોય છે. જેમ મહારગીને સિદ્ધહસ્ત વૈદ્યનાં વા સાંભળવા, વિચારવા અને આચરવાથી, રેગ મુક્ત બનાવે છે, તથા ભયંકર અટવીમાં માર્ગ ભૂલેલા માણસને, અનુભવી ભોમીઓમાર્ગ બતાવનાર મળી જાય તે, સન્માર્ગની સહાયથી, નિર્ભય પિતાના સ્થાન પર પહોંચી જવાય છે. તથા હજારે સિંહ-વાઘ-દીપડા-ચિત્તા વગેરે ક્રૂર પ્રાણીગણથી ભરેલી અટવીમાં, કઈ સસલા–હરણિયા જેવા પ્રાણીઓને પણ મહારથીનું રક્ષણ નિર્ભય બનાવે છે. તે પ્રમાણે ભગવાન તીર્થંકર પરમાત્માઓ, સંસારના સર્વ રોગોથી પ્રાણીમાત્રને બચાવે છે. સંસાર અટવીમાં અનંતકાળથી ભૂલા પડેલા; માટેજ ભટકી રહેલા તથા વારંવાર પણ અને નરકના ભામાં, કડવા અનુભવો થવા છતાં માર્ગ નહીં પામેલાઓને શુદ્ધ માર્ગ બતાવે છે. અને અનંત સુખના ધામ મોક્ષનગરમાં પહોંચાડે છે. તેમ જ આ સંસાર રૂપ અટવીમાં, હરિણ અને સસલા જેવા ચાર ગતિના જીવને જન્મરોગ-શક-વિયેગ-જરામરણ રૂ૫ શિકારી પ્રાણીઓના ભયથી બચવા માટે શ્રી અરિહંત પરમાત્માનું શરણ મહારથીના જેવું છે. Page #160 -------------------------------------------------------------------------- ________________ ગુરૂદેવની આજ્ઞા અને અભયદેવ સૂરિમહારાજ ૧૨૫ પ્રશ્ન : શ્રી વીતરાગદેવની આજ્ઞા પાળનાર અને સંકટમાં પણ નિર્ભય અથવા અડાલ = અચલ રહેનાર આત્માઓના ઉદાહરણ હાય તા બતાવેા. ઉત્તર: શ્રી વીતરાગ શાસન વિનય, વિવેક, ત્યાગ, સાત્ત્વિક ભાવ, વગેરે મહા ગુણાની ખાણ છે. આ શાસનમાં આરાધક રત્ના પણ ઘણા થયા છે. તેમાંથી ઘેાડાં ઉદાહરણ લખીએ છીએ. ગુરુદેવની આજ્ઞા પાળનાર મહાપુરુષ અભયદેવસૂરિ મહારાજ પ્રભુશ્રી મહાવીરદેવની શાસનધુરા પાંચમા ગણધર સુધર્મા સ્વામીને સોંપાઈ હતી. તેમની પરપરામાં ૩૬ મા પધર સ દેવસૂરિ મહારાજ થયા. તેમના ગુરુભાઈ વ માનસૂરિ મહારાજ થયા. તે મહાપુરુષને ધરણેન્દ્ર વંદન કરવા આવ્યા હતા. તેમણે વિ. સ. ૧૦૮૮માં આબુદેલવાડામાં વિમલશાહના જિનાલયમાં પ્રતિષ્ઠા કરાવી હતી. વધુ માનસૂરિ મહારાજના શિષ્ય (કાશી નગરીના પંડિત અને વઢવાણ નગરમાં પ્રતિબાધ પામી દીક્ષિત થયેલા) જિનેશ્વરસૂરિ મહારાજ થયા. તેમના ઘણા શિષ્યામાં અભયદેવ નામના એક યુવાન મુનિરાજ હતા, તેઓ ઘણા બુદ્ધિશાળી હતા. તે દરરોજ એકહજાર ગાથા કઠસ્થ કરી શકતા હતા. તેએ ધારાનગરીના મેાટા લક્ષ્મીપતિ મહીધર નામના શેઠની ધનદેવી નામની પત્ની નીકુક્ષિરૂપ છીપમાં મેાતી સમાન, અભયકુમાર નામના પુત્ર હતા. બાલ્યકાળમાં સ્વબુદ્ધિથી અને ઉત્તમ અધ્યાપકેાના સહયાગથી, બધી કલાઓમાં પ્રવીણ થયા હતા. એકવાર ધારાનગરીમાં જિનેશ્વરસૂરિ મહારાજ પધાર્યા હતા. તેમની નિર ંતર દેશના સાંભળવાથી, અભયકુમારને વૈરાગ્ય થયા. અને માતાપિતાની અનુમતિ મેળવીને, મેાટી શાસનપ્રભાવના પૂર્ણાંક, જિનેશ્વરસૂરિ મહારાજ પાસે દીક્ષા લીધી. ઘણા જ બુદ્ધિશાળી હોવાથી અલ્પકાળમાં જ ગુરુમહારાજની કૃપાથી શાસ્ત્રોના પારગામી થયા. તેમના સ્વર અતિ મધુર હતા. વ્યાખ્યાન શકિત અજોડ હતી. શિષ્યાને ભણાવવામાં ખૂબ કુશળતા હતી. નવ રસેામાં કોઈ પણ રસનું વર્ણન કરે ત્યારે તે રસનું તાદાત્મ્ય ખડું થઈ જતું હતું. પ્રશ્ન : નવ રસ કયા કયા કહેવાય છે? * ઉત્તરઃ શાસ્ત્રોનાં વર્ણનમાં નવે રસાનું વર્ણન આવે છે. તેનાં નામે શ્રૃંગારરસ, વીરરસ, કારુણ્યરસ, આશ્ચર્ય રસ, હાસ્યરસ, ભયાનકરસ, બિભત્સરસ, રૌદ્રરસ અને આ સર્વ રસા ઉપર પ્રભાવ પાડનાર રસાધિરાજ શાન્તરસ છે. G એક વાર અભયદેવ મુનિરાજ પ્રતિક્રમણ પછી (હજીક રાત્રિના પ્રારંભ જ હતા ) શિષ્ય વર્ગને અજિતશાન્તિસ્તવનના, અથ ભણાવતા હતા. ૨૭મી ગાથાથી અથ Page #161 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ ચાલતા હતા. પ્રસ્તુત ગાથાઓમાં દેવીઓનાં, અંગ પ્રત્યંગનાં, અને વેશભૂષાનાં શૃંગારરસ પૂર્ણ વર્ણને વિસ્તારથી સમજાવતા હતા. આ નગરમાં મુનિરાજોના ઉપાશ્રયની નજીકમાં રાજમહેલ હશે. મુનિરાજોને ભણાવાતાં કાવ્યોના શબ્દ રાજભુવનમાં, રાજકુમારીના મહેલમાં, સંભળાવા લાગ્યા. અભયદેવ મુનિરાજના કંઠની મધુરતા, શબ્દજનામાં લાલિત્ય, શૃંગારરસવાળે વિષય, તેથી રાજબાળાના કર્ણોમાં આકર્ષણ થયું. અને બરાબર ધ્યાપૂર્વક સાંભળવા લાગી. આ ગાથાઓના વર્ણનને વિસ્તાર એક-બે-ત્રણ દિવસ ચર્ચા અને ઉત્તરોત્તર રાજબાળાને રસ પડવા લાગ્યો. તેથી પિતાના મહેલમાંથી નીકળીને, સિધી જ ઉપાશ્રયમાં આવીને, સાંભળવા બેસી ગઈ. એટલું જ નહીં પરંતુ, મુનિરાજના સ્વર અને વિવેચનમાં એવી વેધકતા આવી ગઈ કે, રાજકુમારી અભયદેવ મુનિરાજ પાસેથી જવાની પણ ના પાડવા લાગી. અને બોલી આ મુનિરાજ સાથે મારે લગ્ન કરવું છે. અને મારે મારું પોતાનું જીવન આવું જ રસમય બનાવવું છે. રાજબાળાના આવા વિચાર સાંભળી મુનિશ્રી અભયદેવજીએ તત્કાળ, શરીરના બાહ્ય અને અત્યંતર અવયની દુર્ગધતા અને અપવિત્રતાનું એવું વિસ્તૃત વર્ણન કર્યું કે, જાણે બિભત્સ રસને સાક્ષાત્કાર ન હોય ? કુમારી આ વર્ણન સાંભળીને ચાલી ગઈ. પ્રસ્તુત રાજકુમારી, ઉપાશ્રયમાં રહી ત્યાં સુધી, સાધુ સમુદાય ખૂબ ગભરાટમાં હતો. ગયા પછી સાધુઓમાં–શાંતિ પથરાઈ પરંતુ ગુરુમહારાજને, આજના આ બનાવથી, ઘણું દુઃખ લાગ્યું. અને મુનિશ્રી અભયદેવજીને, પાસે બેસાડી ઘણું મીઠા વચનથી ઠપકો આપ્યો. અને બુદ્ધિ ઘટાડવાનો પ્રયોગ શરૂ કરવા પણ જોરદાર ભલામણ કરી. આજને બનાવ ઉપાશ્રય માટે એક ભયના વાદળાને દેખાવ કરીને વિખરાઈ ગયો. પ્રશ્ન : ન સમજાય તેવી વાત લાગે છે? રાજકુમારી, સમજવાની બુદ્ધિએ જૈન ઉપાશ્રયમાં આવી, અને અજિતશાન્તિસ્તવનની વ્યાખ્યા સાંભળવા બેઠી. અને તેણે તેના ચિત્તને રાગવાળું બનાવ્યું. તેથી સાધુ સમુદાયને, ગભરાવાની શી જરૂર ? આપણે મજબૂત હોઈએ તે આપણને કેઈ ચેટી શકતું નથી. અહીં તે ઉપાશ્રય જેવું ધર્મસ્થાન હતું. ગુરુદેવની હાજરી હતી. ઘણુ સ્થવિર સાધુઓ પણ હતા. તે પછી ભયને કે ગભરાટને અવકાશ શા માટે ? ઉત્તર : જૈનશાસનમાં ત્રણ તને સંસાર તારક માનવામાં આવ્યાં છે. પ્રશ્ન : ત્રણ તારક તો કયાં કયાં ? ઉત્તર : રાગ-દ્વેષ-અને અજ્ઞાનતા આ ત્રણ ખરાબમાં પણ ખરાબ-દુષ્ટમાં પણ દુષ્ટ દે છે. અવગુણો છે. આ ત્રણ દે જેનામાં અ૫ પણ ન હોય તેને દેવ માન્યા છે. તથા વળી પાંચ મહાવ્રતધારક સંપૂર્ણ હિંસાત્યાગ, સંપૂર્ણ અસત્યત્યાગ, સંપૂર્ણ ચરીત્યાગ, Page #162 -------------------------------------------------------------------------- ________________ જૈન મુનિરાજને સ્ત્રીઓને સમાગમ તાલપુટ વિષ જેવું છે. ૧૨૭ સંપૂર્ણ મૈથુનત્યાગ, સંપૂર્ણ માયા મમતાત્યાગ. આવાં પાંચ મહાવ્રત ધરાવનારને ગુરુ તરીકે સ્વીકારવામાં આવ્યા છે. તથા કેવલી ભગવંતોએ, તારવણી કરીને બતાવેલાં, અઢાર પ્રકારનાં પાપને, બરાબર સમજવાં, અને સમજીને જેમ જેમ તે પાપને, ત્યાગવામાં આગળ વધાય, અને કેમે કરીને, કાલાન્તરે પણ આત્માને, આ અઢાર પાપથી તદ્દન મુક્ત બનાવવાના આત્માના વ્યાપાર તે જ ધર્મતત્ત્વ સમજવો. પ્રશ્ન : અમારો પ્રશ્ન એ છે કે રાજકુમારી જેન ઉપાશ્રયમાં આવી તેથી ગભરામણ શા માટે? ઉત્તર : ઉપર જે લખાણ લખ્યું છે. તે તમારા પ્રશ્નના જવાબ માટે જ છે. જેના શાસનના મહર્ષિ પુરષ ફરમાવી ગયા છે કે, આ સંસારમાં જીવને દુર્ગતિમાં પાડનાર બે વસ્તુ છે. એક કંચન અને બીજી નારી. આ બે વસ્તુઓ માટે જ ઉપરના અઢારે પાપ થાય છે. પશુઓ પણ પાડે–પાડા, આખલે-આખલા, ઘેટા-ઘેટા, બકરા-બકરા, હાથી–હાથી, સિંહ-સિંહ, વાનર-વાનર, ધાનધાન, રાસ-રાસભ બધી જાતે ફક્ત નારી માટે લડે છે. લેહીલુહાણ બને છે, મરીને વૈર બાંધીને નરકમાં જઈને વળી પાછા લડે છે. દેવે પણ દેવાંગનાઓને ચોરી ઉપાડી નાસી જાય છે. વિદ્યાધરો, ચક્વતીઓ, વાસુદે–પ્રતિવાસુદેવે, સામાન્ય રાજાઓ, ધનવાને, બળવાને, વિદ્વાને, નારી માટે લડ્યાઝગડ્યા છે. લેહીની નદીઓ વહાવી છે. સ્વપરનું સત્યાનાશ વાળીને હજારે લાખ કે કોડે, સમરાંગણમાં સૂઈ ગયા છે. આવા બનાવે લખવામાં પાનાઓ જ નહીં, પુસ્તક ભરાય તે પણ પાર ન આવે તેટલા બન્યા છે, અને બની રહ્યા છે. પ્રશ્ન : કંચન અને નારી બેમાં મોટું કેણ? ઉત્તર : બેમાં પણ ખાસ આગેવાની નારીની જ છે. એક નારી માટે લોકે, લાખો પણ ખચી નાખે છે. નારી માટે મેટી લડાઈઓ થઈ છે. રાવણ નારી-સીતાના કારણે પાયમાલ થયે, મરણ પામ્યા. રાજ્ય ખોયું. અપયશના પોટલા બંધાયા મહાભયંકર કર્મો બંધાયાં, અને તે જ કારણે નરકગતિમાં ગયા. પશુગતિમાં ધન છે જ નહીં ફક્ત નારી માટે જ ઝગડા-કજીયા થાય છે. માટે જ શ્રી જિનેશ્વરદેવોએ, સાધુઓને, સ્ત્રીઓને સ્ત્રી જાતિમાત્રને સમાગમ કરે તે પણ પતનનું કારણ ગણાવ્યું છે. કહ્યું છે કે – विभूसा इत्थीसंसग्गो, पणीय रसभोयणं । नरस्सत्तगवेसिस्स, विसं तालउटं जहा ॥१॥ - ઈતિ દશવૈકાલિક સૂત્ર અધ્યયન-૮ ગા. પ૭ અર્થ : ૧. શરીરની ટાપટીપ રાખવી, ઊજળાં વસ્ત્રો પહેરવાં, ૨. સ્ત્રીઓને સમાગમ વારંવાર મિલન, ૩. સ્વાદિષ્ટ–પૌષ્ટિક આહારનું ભેજન. આ ત્રણ વસ્તુ આત્માનું ગષણ કરનાર, અર્થાત્ વીતરાગના મુનિરાજોને, તાલપુટ વિષના જેવાં મહા ભયંકર બતાવ્યાં છે. Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ પ્રશ્ન: તાલપુટ વિષથી શું નુકસાન થાય છે? ઉત્તર : તાળવાને અથવા જીભને અડકે કે તરત મરણ થાય છે. પ્રશ્ન : શરીરની ટાપટીપ ને વિષની સરખામણી શા માટે? ઉત્તર : શરીરની ટાપટીપ, વને શણગાર પણ સ્વ–પરને વિકાર ઉત્પન્ન કરાવે છે. ત્યાગી પુરુષ શરીરને શણગારતા નથી. “તમી મનપ્રિયઃ ” પ્રાયઃ અવિકારી આત્માઓને શરીરની વિભૂષા ગમે જ નહીં. અને શરીરને શોભાવનાર પિત પડે નહીં તે તેને પાડનાર જરૂર મળી જાય છે. માટે જ પિતાનું શીલવ્રત ટકાવવા જૈન સાધ્વીઓ માથાને એટલે-વેણી રાખે જ નહીં. માથાના કેશને લેચ કરે છે, વાળને હાથ વડે ઉખાડી નાખે છે. તથા કેટલીક બ્રાહ્મણ જાતિઓમાં વિધવા સ્ત્રીઓ બારે માસ હજામત કરાવે છે. અહીં પણ શિલ રક્ષણની જ મુખ્યતા જાણવી. બાવાએ બારે માસ નાગા રહે છે. શરીરે ભસ્મ લગાવે છે. અહીં પણ શિલ રક્ષણની આગેવાની સમજવી. પ્રશ્ન: પૌષ્ટિક લચપચતા, છવિ ગઈથી બનેલા ખેરાકોને જૈન સાધુ માટે તાલપુટ વિષની ઉપમા કેમ ? ઉત્તર : ખોરાક જ વિકારનું કારણ છે. ઘી, દૂધ, દહીંને જૈન શબ્દમાં વિગઈ શબ્દ લગાડવામાં આવ્યું છે. પ્રશ્નઃ વિગઈ શબ્દનો અર્થ શું? ઉત્તર : વિજ જિમિયો, વિજાથે જોગમુંબઇ રાદુ વિજ વિત્તાવા, વિજ વિરું થાને છે ? | ઇતિ ચૈત્યવંદન ભાષ્ય ગા. ૪૦ અર્થક વિકારના અગર દુર્ગતિના ભયવાળો આત્મા પણ, દૂધ, દહીં, ઘી વગેરે છ વિગઈઓને, અથવા તો ઘી, દૂધ, દહીં આદિના વેગથી બનેલા પકવાનોને, જે ખાય છે, ભગવે છે, વાપરે છે, તે તે આત્માઓને વિકારી બનાવે છે. અને દુર્ગતિમાં લઈ જાય છે. અર્થાત્ વિગઈને ભેગવનાર આત્મા વિકારી થાય છે. અને દુર્ગતિમાં જાય છે. તથા વળી કહ્યું છે કે – दुद्ध-दहि विगईओ, आहारेइ अभिक्खणं । अरए अ तवोकम्मे, पावसमणुत्ति बुच्चई ॥१॥ અર્થ: દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ (સાકર-ખાંડ) અને મિષ્ટાન્ન આ છે વગઈ એને હમેશ વાપરતા હોય, પરંતુ તપશ્ચર્યા ન કરતા હોય તે તેવાઓને grgશ્રમ કહ્યા છે. (ઉત્તરાધ્યયન) પ્રશ્ન : ભૂતકાળના મુનિરાજે પણ મિષ્ટાન્ન-પરમાન્ન વહેરતા હતા, એવાં શાસ્ત્રોમાં વણને જોવામાં આવે છે. Page #164 -------------------------------------------------------------------------- ________________ નારી સમાગમથી લાગતા દ્વેષા ૧૨૯ ઉત્તર : શાસ્ત્રોમાં વર્ણન કરાયેલા જૈન મુનિરાજો, કારણ વિના આહાર વાપરતા નહીં. અને પ્રાયઃ છઠ-અઠમ વગેરે મેટા તપ મારેમાસ ચાલતા જ હાય. તપસા કરનારાઓને પારણે, ઉત્તર પારણે, શરીરને ટકાવી રાખવા, વિગઈ લેવી પડે તાપણુ દોષ નથી. મેાટી મેાટી તપસ્યા કરનાર નિરસ ખારાક વાપરે તે શરીર ટકી શકે નહીં. માટે સંયમના રક્ષણ માટે વિગઈ એ વહેારતા હતા. પ્રશ્ન : સ્ત્રી જાતિના સમાગમ જૈન સાધુઓને તાલપુર વિષ જેવા હાય તા, વહેારવા પણ ન જઈ શકાય. અને વહોરવા ન જવાય તેા, આહાર વિના શરીર ટકી શકે જ નહિ શરીરના નાશ થઈ જાય તેા સ`જમ શી રીતે પાળી શકે ? ઉત્તર ઃ શરીરને ટકાવવા આહાર વાપરવાની જ્ઞાની પુરુષાએ મનાઈ કરી જ નથી. અને આહાર વહોરવા માટે યાગ્ય સાધુઓને જ મેાકલવા સૂચવ્યું છે. પેાતાને કે પરને નુકસાન ન થાય, તેવી રીતે ગેાચરી લઈને પાછા ફરનારને પતનના ભય લાગતા નથી તથા સદાકાળ જાગતા વૈરાગી આત્માઓને પતનના ભય હાય નહીં. તાપણુ જેમ ચારની પલ્લિમાં વસનારને રત્ના લૂંટાતાં વાર લાગતી નથી, તેમ શીલવ્રતના ખપી મુનિરાજોને સ્ત્રીઓનાં ચિત્ર જોવાથી પણ નુકસાન થાય છે. તે પછી વારવાર સમાગમનું શું કહેવું ? કહ્યું છે કે, दर्शने दरते चित्तं, स्पर्शने हरते बलं । संगमे रहते वीर्य, नारी प्रत्यक्ष राक्षसी ॥ १ ॥ અર્થ : રૂપવતી નારીને દેખવા માત્રથી ચિત્તમાં રાગ ઉત્પન્ન થાય છે. સ્પ થતાં જ ખળ નાશ પામે છે. અને સયાગ થવાથી વીય હરાય છે. માટે જ મહાપુરુષાએ નારીના આકારની રાક્ષસી સાથે સરખામણી કરી છે. મહાકવિ જીવવિજય મ. ફરમાવે છે કે, 44 રૂપને દેખીહા રાગ વધે સહી, વિષય વધે મન કાય ચતુરનર ? મનને પાપે હ। મચ્છ તંદુંલિયા, જુઆ ? મરી સાતમીએ જાય, ચતુરનર ? ૧૭ “નારી નાગણ ઝેરનું, માપ નહીં જગ ક્યાંય । કરડયા વિણુ પણ પામરો, ગયા ', ૧ નરની માંય, * “ નાગણુ કરડે કાઈ ને, મરણ નારી નાગણુ ઝેરથી મરણ હજારો લહે એક વાર. । વાર tr નાગણુ ઝેર ખળામણું, દેખી ચૈત્યા નારી નાગણુ ઝેરને, ચૂસે આણી ܕܐ ર સર્વ ગર્વ... ” રૂ Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ 46 સુનંદા રૂપ નિહાળીને, પ્રકયા ચિત્તમાં માર, રૂપસેન ભવ પાંચમાં, પામ્યા પશુ અવતાર.” ૪ “ સર્પહંસ ને કાગડા, હિરણ ને હસ્તી થાય, સુનંદા રૂપ નિહાળીને, પાંચ ભવા સર્જાય, ૧ 17 અર્થ : ફકત સુનંદા રાજપુત્રીનું રૂપ જ જોયું. પરસ્પર રાગ થયા, મળવાને સંકેત થયા. રૂપસેન મળી શકયા નહીં. પરંતુ વચમાં જ મરણ પામ્યો. બીજી ખાજુ અજાણ્યો ચુડા, જુગારી, સંકેત સ્થાને આવીને, અંધકારમાં એળખાણ વગર કુમારીના શિલને અને આભૂષણાને લૂટીને ચાલ્યા ગયા. તેજ ક્ષણે મરણ પામેલા રૂપસેન સુન ંદા કુમારીના ગર્ભમાં ઉત્પન્ન થયા. સુન ંદાએ ગર્ભપાત કરાવ્યા અને કાઈ રાજાને પરણી. રૂપસેન-ગ, સર્પ, કાક, હંસ, હરિણ અને હાથી થયો. બધાં અકાળ મરણેા થયાં. રૂપસેન વિણકપુત્ર હતા. સુનંદા રાજકુમારી હતી. ફકત ઝરૂખામાં ચક્ષુ મેળાપ થયો હતા. માત્ર સ્ત્રીનું કયું રુપ જોવામાં, તન્મય થવામાં, રુપસેન આટલું દુઃખ પામ્યા. હવે . અભયદેવ મુનિરાજે એકવાર વ્યાખ્યાનસભામાં વીરરસનું વર્ણન આવ્યુ. વ્યાખ્યાન કરવાની અજબ શિતથી સભા પણ શૌય રસમાં તરખેાળ બનીને લડવા તૈયાર થઈ ગઈ. આ વાત તરફે ગુરુમહારાજનું ધ્યાન ગયું. ગુરુમહારાજે પધારીને, શાંત રસમય વ્યાખ્યાન સંભળાવીને સભાને શાંત બનાવી. પરંતુ ગુરુ મહારાજને દુ:ખ થયું. અને છેવટે ખાનગીમાં અભયદેવ મુનિરાજને પાસે બેસાડીને આવક-જાવક નફા-તાટાનો વિચાર સમજાવીને, ઘેાડી બુદ્ધિ ઘટાડવાનો આગ્રહ કર્યો. અને મુનિરાજે ગુરુવચનને સ્વીકાર કરી લીધેા. પ્રશ્ન : સમગ્ર માનવજાતને કીમતીમાં કીમતી ધન બુદ્ધિ ગણાય છે. બુદ્ધિને કાઈ ચારી કરી શકે નહિ. લૂંટાય નહિ. રાજાના કર લાગે નહિ. ભાઈ એ ભાગ માગે નહિ. અગ્નિથી ખળે નહિ. લાખા ખરચતાં મળે નહિ. વળી કોઈની લાવી આવતી નથી. કોઈની નાશ કરવાથી જતી નથી. બુદ્ધિ ઘણી હાવાના ફાયદા તેા હજારા દેખાયા છે અને દેખાય છે. પરંતુ બુદ્ધિને ઘટાડવાની વાત તા આજે નવી જ લાગે છે, તેનું કેમ ? ઉત્તર : જગતના ફાયદા-નુકસાન, શરીરના સુખદુઃખની આવક-જાવક સાથે જોડાયા છે અને કેવળ શરીરને જ ઓળખનારા આપણા જેવા પુદ્ગલાનંદી જીવાને, શરીરનું આરોગ્ય, લક્ષ્મી, બુદ્ધિ, પત્ની અને પરિવાર, આ પાંચ વસ્તુ મનપસંદ મળ્યાં હોય તે પોતાને સ્વર્ગ જેવા સંસાર માને છે. પરતુ આ પાંચ વસ્તુમાં ભાન ભૂલેલા જીવા, મરવાના છેલ્લા ક્ષણ સુધી પણ, આવતા જન્મની કે સંસાર પરિભ્રમણની અને ચાર ગતિના દુઃખની વિચારણા કરતા જ નથી. પ્રશ્ન : સસારની અસરતા સમજવા માહે, હેય–જ્ઞેય-ઉદ્યાદેય સમજવા માટે પણ, બુદ્ધિ વધારે હાય તે સારું? કે ઓછી હાય તે સારું ? આપણા પેાતાના શાસ્ત્રોમાં અને ઇતિહાસમાં પણ બુદ્ધિના દરિયા ગણધર મહારાજો વગેરેનાં વખાણેા જ થયાં છે. બુદ્ધિ Page #166 -------------------------------------------------------------------------- ________________ લક્ષ્મી-શક્તિ અને બુદ્ધિના ઉપયાગ ૧૩૧ ઘણી સારી હાય તા શાસ્ત્રાના પાઠો વગેરે યાદ થાય. ભુલાય નહિ. કઠીણુ વિષયા પણ સહેલાઈથી સમજાઈ જાય તેા પછી બુદ્ધિ ઘટાડવાનું કારણ શું? ઉત્તર : આ જગતમાં લક્ષ્મી-શક્તિ અને બુદ્ધિ ત્રણ વસ્તુએ પુણ્યશાળી જીવા પામે છે. આ વાત તદ્દન સાચી અને અનુભવ સિદ્ધ છે, પરંતુ તેના ઉપયાગના મા બે જુદા જુદા હાય છે. મેટા ભાગના માણસા આ લક્ષ્મી-શક્તિ અને બુદ્ધિનો ઉપયોગ કેવળ શરીરના પાષણ માટે કરે છે. કેવળ પેાતાના સ્વાર્થ પાષવામાં ખર્ચે છે અને તેથી મહાપુણ્ય લભ્ય એવી આ ત્રણ ચીજો વડે, પોતાનું અને બીજાનું ભલું થવાની જગ્યાએ સત્યાનાશ જ વળી જાય છે. પ્રશ્ન : કેવી રીતે ? ઉત્તર : જગત આખું આ ત્રણ ચીજો ને રાજ્ય વધારવા માટે, લક્ષ્મી વધારવા માટે, ખૂબ સુરત સ્ત્રીઓ મેળવવા માટે, અખાદ્ય ખારાકને ખાવા માટે, મદિરા જેવી અપેય દુષ્ટ વસ્તુઓનુ પાન કરવા માટે, વેસ્યાએ અને પારકી રમણીએને સ્વાધીન બનાવવા માટે વપરાય છે. બુદ્ધિ-લક્ષ્મી અને શક્તિએ જ લડાઈઓ પણ કરાવે છે, દુશ્મનાવટો કરાવે છે. હજારા હરીફા ઊભા કરાવે છે. આમ થવાથી હજારો, લાખા, કરોડાના કચ્ચરઘાણ વળી ગયાના દાખલા નજરો સામે દેખાય છે. શાસ્ત્રોમાં અને ઇતિહાસમાં લખાયા છે. પ્રશ્ન : બીજો માગ કયા ? ઉત્તર : બુદ્ધિ-લક્ષ્મી અને શક્તિ-આ ત્રણે ચીજો પ્રાણીમાત્રના ભલામાં જ વપરાય છે. બુદ્ધિથી પાપના વિચાર આવે જ નહીં પરંતુ મૈત્રી, પ્રમેાદ, માધ્યસ્થ અને કારુણ્ય ભાવનાઓ જ વિચારે છે. ખરાબ વિચારે નહિ-બેલે નહિ આર્ચરે નિહ. લક્ષ્મીઅભયદાન–સુપાત્રદાન–અનુકંપાનદાન-ઉચિતદાન, કીર્તિ ( જૈનશાસનની કીર્તિ )–દાનમાં જ વપરાય છે. શક્તિ વડે તપસા થાય, વૈયાવચ્ચ થાય—સેવા થાય-બીજાને મદદ અપાય. સ્થા વાચક વર્ગ સમજી શકે છે કે, આ ત્રણ વસ્તુ બુદ્ધિ, લક્ષ્મી અને શક્તિ. માત્ર ચાલુ ભવને ધ્યાનમાં રાખીને, વર્તમાન ભવ સારા બનાવવા માટે જ, આ જગતના પ્રાણી માત્રનો વપરાશ છે. અને તેથી પેાતાનુ અને આશ્રિતાનું અહિત જ થયું છે અને થાય છે. આ ત્રણ ચીજો પુદ્ગલને પાષવા, પરિવારને વધારવા, યશકીતિ-આબરુના ફેલાવા કરવાથી જ ફલવતી બનાવાઈ છે. જ્યારે વીતરાગ શાસન પામેલા શાસનસિક આત્માઓએ આ ત્રણ વસ્તુ દ્વારા કોઇનું ભલું થાય તેટલું ચાક્કસ કરવા સાથે, નાના કે મેટા, સૂક્ષ્મ કે સ્કૂલ, કેાઇ જીવનુ ખરાબ ન થઈ જાય તેની સાવધાનતા ગમાવી નથી. લક્ષ્મી, ઉપરોક્ત પાંચે દાનમાં વાપરી છે. બુદ્ધિ વડે હિંસા અને અનાચારાને, ઘટાડવા ઉદ્યમ કર્યાં છે. તથા શક્તિ વડે અશક્ત નિરાધાર–દીન-દુઃખી–લૂલા-લંગડા-પાંગળા હતાશ થયેલાને સહાયા આપી અચાવી લેવાયા છે. Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ પ્રશ્ન : જૈન મુનિની બુદ્ધિ વધારે હોય તે તે શાસનના ઉદ્યોતમાં જ વપરાય ને? ઉત્તર : આત્મામાં પાત્રતાને અનુસાર બુદ્ધિ ફલવતી થાય છે. ગ્યતા ઓછી હોય અને બુદ્ધિ ઘણી હોય તે લાભની જગ્યા નુકસાન થાય છે. સ્થૂલભદ્રસ્વામી જેવા મહાપુરુષને દશ પૂર્વનો અભ્યાસ હોવા છતાં પણ, સિંહનું રૂપ બનાવ્યું. આટલા માત્રથી હવે પછી આગળ શ્રુતજ્ઞાનને પાઠ આપવા અપાત્રતા જણાવાથી ચૌદપૂર્વધર ભદ્રબાહ સ્વામીએ આગળ અભ્યાસ કરાવ્યા નહીં. બુદ્ધિ પણ છવાય તે જ ફલવતી બને છે. પ્રશ્ન : વિદ્યા આપવામાં પાત્ર, અપાત્ર કે એગ્ય અયોગ્યનો વિચાર કરવા જરૂર ખરી ? ઉત્તર : ચોક્કસ વિચાર કરવાને જુઓ વિઘવા ના કર્તવ્યું, નાફેરા કુરિn. અર્થ : વિદ્યાસહિત મરવું પરંતુ અગ્ય શિષ્યને વિદ્યા આપવી નહીં અને આ જ કારણે દ્રોણાચાર્ય (અર્જુન વગેરે પાંડેના ગુરુ) એકલવ્ય ભિલને વિદ્યા આપી નહીં. પૂર્વના જૈનાચાર્યોએ પણ અગ્ય શિષ્યને પૂર્વજ્ઞાન વગેરે આપ્યું નથી. આ જ કારણે અભયદેવ મુનિરાજને, ગુરુદેવ સાહેબ, પ્રેમપૂર્વક અને પારલૌકિક વાત્સલ્યભાવથી. બુદ્ધિ ઘટાડવા ભલામણ કરી હતી. અને હવે પછી જુવારધાનને છાશમાં પકાવેલો આહાર વાપરવા સૂચના આપી. પ્રશ્ન : ખોરાક લેવાથી બુદ્ધિ ઘટે છે. એવા ખોરાકોનાં નામ હોય તે બતાવે. ઉત્તરઃ તqi #, મો શd a g&ા. कपित्थबदरीजबू-फलानिधीषणाम् ॥ અર્થ તડબૂજ (કાલીગની એક જાતિ) કાલિંગડાં જેનું કેટલાક દેશોમાં શાક થાય છે. બધા પ્રકારનાં ઠંડા અને વાયડાં ભજન-મગ સિવાયનાં કઠોળ-કઠાં-બેરની બધિ જાતે તથા જાંબુ અને આવાં બીજાં પણ કુમતિયા વગેરે વાયુવર્ધક તુચ્છ ફળો કે ધાન્ય બુદ્ધિને મંદ બનાવે છે. દહીં અને છાશના કાયમી ખોરાકથી બુદ્ધિ મંદ થાય છે. અનુભવાય છે, કે આવા પ્રકારના આહારે–ખેરાકે વાપરનારા મનુષ્યોમાં ઘણું કરીને બુદ્ધિની મંદતા-પિતા જણાય છે. પ્રાયઃ આવા મનુષ્ય મજૂરી કરનારા હોય છે. પ્રશ્ન : જેમ ખોરાકથી બુદ્ધિને નાશ થાય છે તેમ બુદ્ધિને વધારનારા ખોરાક પણ હોય છે? ઉત્તર : હોય છે. દુધ-દુધના પદાર્થો. ઘી અને ઘીના પફવાને. બ્રાહ્મી, બદામ, પીસ્તાં અને આવા બીજા પણ સાત્વિક ખોરાક. સાકર વિગેરેથી બુદ્ધિ વધે છે. સ્થિર બને છે, વિકાસ પામે છે. Page #168 -------------------------------------------------------------------------- ________________ અભયદેવ સૂરિમહારાજને મળેલાં પદ્માવતીદેવી ૧૩૩ અભયદેવ મુનિરાજે, ગુરુ આજ્ઞા જ આત્માને ઊંચે ચડાવે છે, ગુરુઓ એકાત હિતકારી પુરુષ છે, ગુરુવચન તહરિ માનનારા જ સંસારને પાર પામે છે. એમ મનમાં નિશ્ચય કરીને, ફક્ત જુવારનું ભેજન છૂટું રાખી બીજા બધા આહાર બંધ કર્યા, અને ગુરુ મહારાજે ગવહન કરાવીને, શાસ્ત્રો, સૂત્ર, અર્થ, તદુભય ભણાવીને, આચાર્ય પદવી પણ આપી અને નિર્મલ ચારિત્ર આરાધી, અનશન કરી, ગુરુદેવ જિનેશ્વરસૂરિ મહારાજ દેવલેક પધાર્યા. અભયદેવસૂરિ મહારાજને છવિગઈના ત્યાગ અને જુવારને ખોરાક ચાલુ રહેવાથી, નીરસ અને વાયડા ખોરાકના કારણે, કઢને રેગ શરૂ થયે. ઘેડે છેડે આખા શરીરમાં ફેલાઈ ગયા. એથી ઉત્તરોત્તર શરીરની શક્તિ પણ ઘટવા લાગી. આરાધનાના માર્ગોમાં પણ પ્રગતિ મંદ થતી ગઈ. ગુરુદેવની હાજરી નન્જી. હવે શું કરવું? ગુરુની આજ્ઞા વિના આહારને ફેરફાર કેમ થઈ શકે ? વિગઈએ છૂટી થાય નહીં તે, શરીર ટકવું અશક્ય છે. તે પછી અનશન કરવું જ ઉચિત લાગે છે. એમ વિચારીને, ખંભાતના અખાતને મળનારી સેઢી (ખેડા પાસે વાત્રજ અને સેઢી બે મળી ગઈ છે) નદીના કિનારે આવ્યા. બધી આરાધના કરીને અનશન ઉચ્ચરવાની તૈયારી હતી. તેટલામાં તે મહાપુરુષના નિર્મલ ચારિત્રથી આકર્ષાઈને, પદ્માવતીદેવી આવ્યાં અને બોલ્યાં – પૂજ્ય સૂરિ ભગવદ્ ! આપનું હજી આયુષ્ય ઘણું બાકી છે. અનશન ઉચ્ચરવાનો અવસર હજીક પાક નથી. તથા આપને હજીક શાસન પ્રવાભનાનાં કામ પણ કરવાનાં ઘણાં બાકી છે. ભૂતકાળમાં થએલા શીલાંગાચાર્ય – શીલગુણસૂરિમહારાજાએ વર્તમાન વિદ્યમાન અગિયાર અંગો ઉપર ટીકાઓ રચી હતી. પરંતુ આ કાળના જીવના કમભાગ્યથી પહેલા બીજા સિવાયના નવ અંગેની ટીકાઓ નાશ પામી છે અને આપ તે અંગેની ટીકાઓ બનાવી શકવા સમર્થ છે. માટે આટલું શાસનનું કામ કરવા જેવું છે. અભયદેવસૂરિ મહારાજને ઉત્તરઃ અહર્નિશ શાસનના રક્ષણ માટે જાગ્રત રહેનાર અને આરાધક આત્માઓના ઉપદ્રવોનો નાશ કરનાર અને શાસન ઉપર આવેલી આપત્તિઓને નિવારણ કરનાર દેવી ! તમારી વાત સાચી છે. પરંતુ ફક્ત બે ભુજાઓ વડે જ સમુદ્ર તરવા જેવું, જેના ઉપર વિવરણ લખવાનું કાર્ય, શરીરથી તદ્દન અશક્ત અને અ૫ બુદ્ધિ હું કેમ કરી શકું? શાસનદેવીને ઉત્તર ઃ ભગવાન ! આપ કશી ચિંતા કરશે નહીં. આપનું શરીર નીરોગ થઈ જશે. આપના શરીરમાં શક્તિ અને સંસ્કૃતિ પણ આવી જશે. બુદ્ધિના તો આપ સમુદ્ર છે. છતાં કઈ અગમ્ય સ્થાનોમાં શંકા જણાય તે મને સૂચવશો તે, હું મહાવિદેહ ક્ષેત્રમાં જઈને, શ્રીજિનેશ્વર દેવને પૂછીને, આપની શંકાઓના ઉત્તર મેળવી આપીશ. આપ હમણા જ આ જગ્યાએ, અઠ્ઠમ તપ કરશે અને તેંત્ર-સ્તુતિ કરવાથી પાર્શ્વનાથ સ્વામીની પ્રતિમા નીકળશે. Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ પદ્માવતી દેવીની પ્રાર્થનાથી અભયદેવ સૂરિ મહારાજે વિચારો બદલી નાખ્યા, અને દેવીના કહેવાથી, શ્રી પાર્શ્વનાથ સ્વામીની, સ્તવનાગર્ભિત જયતિહઅણ ૩૩ ગાથાવાળું સ્તોત્ર બનાવ્યું. અઠ્ઠમતપ અને ભક્તિમય વાકય રચનાવાળા તેત્રના પ્રભાવથી, જમીનમાંથી, પાર્શ્વનાથ સ્વામીની પ્રતિમા પ્રકટ થઈ. નજીકમાંથી ઘણા શ્રાવક-શ્રાવિકાઓ ભેગા થયા. પ્રભુજીનું સ્નાત્ર થયું. અને પ્રભુજીના સ્નાત્ર જળના સ્પર્શથી સૂરિમહારાજને કેને રેગ ઉપશાન્ત થયે. દેવીના વચનથી ખોરાકનું પરાવર્તન થયું. અને ઠાણાંગ વગેરે નવ અંગ સૂત્ર ઉપર વિવરણ બનાવ્યું, જે હાલ છપાઈ ગયેલું, ગીતાર્થ મુનિરાજેદ્વારા વંચાય છે. સૂરિભગવંત કેટલેક વખત જીવ્યા, ભવ્ય જીને રત્નત્રયીનું દાન કરીને સ્વર્ગવાસી થયા. અહીં અભયદેવસૂરિ મહારાજ મહાબુદ્ધિશાળી હતા. શાસનપ્રભાવક હતા. ચારિત્રના પ્રભાવથી શાસનદેવી પિતે વગર બોલાવ્યાં આવીને, અનશન કરતા અટકાવીને, રોગ નિવારણ બતાવીને નવ અંગેની ટીકા બનાવવાની ભલામણ કરી ગયાં હતાં. આવા સામર્થ્યશાળી મહાશયે ગુરુ આજ્ઞા કેવી સાચવી, બધા સ્વાદનો ત્યાગ કર્યો, બુદ્ધિ ઘટાડવાની આજ્ઞાને મસ્તક ઉપર ચડાવી કેઢ રોગને ત્રાસ થવા છતાં, ગુરુદેવની આજ્ઞાને ફેરવી નહીં. ઈતિ ગુરુ આજ્ઞા આરાધક અભયદેવ સૂરિ મહારાજની કથા સંપૂર્ણ વળી અહીં ગુરુ આજ્ઞા પાળનાર રામચંદ્રસૂરિની કથા લખાય છે. કુમારપાળ મહારાજને પ્રતિબોધ પમાડી, અસ્થિમજા જૈન શ્રાવક બનાવી, ૧૮ દેશમાં અમારી પડો વગડાવી, જુગાર વગેરે સાતે વ્યસનને દેશનિકાલ કરાવનાર કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરિ મહારાજનું સ્વર્ગગમન થયા પછી, કુમારપાળ રાજવી છ માસે સ્વર્ગવાસી થયા હતા. અને તુરત જ કુમારપાળના મોટાભાઈ મહીપાળને પુત્ર અજયપાલ ગુજરાતને રાજા થયો. તેને પહેલાથી જ હેમચંદ્રસૂરિ મહારાજ અને મહારાજા કુમારપાળ ઉપર દ્વેષ હતો. અજયપાળે ફક્ત અઢી વર્ષ જ રાજ્ય ભોગવ્યું. તેમાં તેણે જેટલા થયા તેટલા અધર્મો વધાર્યા. અને ધર્મોને નાશ કરાવ્યા. તેમાં કુમારપાળનાં બંધાવેલાં ત્રિભુવનવિહાર, કુમારવિહાર, યુકાવિહાર, ઉંદરવિહાર આવાં સેંકડો નહીં પણ હજારે જૈન મંદિરે પડાવી નાખ્યાં. ઉપરાંત મોટી મોટી પૌષધશાળાઓ, સામાયિક શાળાઓ પણ હજારોને નાશ કરાવ્યો. જ્ઞાન ભંડારે પણ ઘણા બળાવી નાખ્યા. પ્રશ્ન: જેમ કુમારપાળ રાજા હેમચંદ્રસૂરિ મહારાજના ભક્ત હતા. તેમ અજયપાળ બાલરાંને ભક્ત હોવા છતાં, જૈન ધર્મસ્થાનો નાશ કેમ ? Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ અભયદેવ સૂરિમહારાજને મળેલા પદ્માવતીદેવી ઉત્તર : આ જગતમાં ધર્મષ મહાભયંકર વસ્તુ છે. કુમારપાળ જેન થયે, તે પણ જગતભરના શૈવ પંડિતોને ગમ્યું ન હતું. અને તે જ કારણથી ચૌદ વિદ્યાપારગામી, સરસ્વતીપુત્ર, પંડિત દેવબોધિ, મેટા આડંબરથી પાટણમાં આવ્યો હતો. શાસ્ત્રાર્થો કર્યા. ઉશ્વરકત્વ વગેરે અનેક વાદે થયા, ફાવ્યું નહીં. બીજી વિદ્યા શક્તિઓના પ્રહારે પણ અજમાવી ચૂક્યો, પરંતુ કલિકાલ સર્વજ્ઞ ભગવાનનું જ્ઞાન, ચારિત્ર અને પુણ્ય તેની બધી શક્તિઓના ભુક્કા ઉડાવનારા થયા તેથી દેવબોધિ હારીને નાશી ગયે. ત્યાર પછી પણ ચુસ્ત શિવમાર્ગી બ્રાહ્મણોએ, બનતી ઘેડ ઉડાવવાની યોજનાઓ કરી હતી. પરંતુ આચાર્ય ભગવાન હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ અને પરમાર્હત્ કુમારપાળ મહારાજનું પુણ્યતેજ સૂર્યની પેઠે પ્રકાશતું હોવાથી, તે બધાના દાવ સવળા પડયા નહીં. કલિકાલ સર્વજ્ઞ ફરમાવે છે કેकामराग-स्नेहरागा-वीषत्करनिवारणौ । द्दष्टिरागस्तु पापीयान् , दुरुच्छेदः सतामति ॥१॥ અર્થ: કામરાગ, પત્ની પ્રત્યેને રાગ, નેહરાગ, માતાપિતા પુત્ર મિત્રાદિ ઉપર રાગ, આ બે રાગ સહજ નિવારી શકાય છે. પરંતુ દષ્ટિરાગ ધર્માભાસમાં ધર્મબુદ્ધિ એટલે બધો જોરદાર છે કે જગતમાં સાધુ–સંત તરીકે ગવાયેલા પુરુષોથી પણ ત્યજા અતિ મુશ્કેલ છે. એટલે શૈવમાગી બ્રાહ્મણની ઉશ્કેરણીથી, અને કુમારપાળ પ્રત્યેના દ્વેષથી, અજયપાલે ત્રિભુવન વિહાર વગેરે તીર્થ જેવાં ભવ્ય મંદિરને નાશ કરાવ્યો હતો. ઉપરાંત બાલચંદ્રને આચાર્ય પદવી અપાવવા, બાલચંદ્રની ઉશ્કેરણીથી જૈન સંઘને બોલાવ્યો હતો. અને બાલચંદ્રને આચાર્ય પદવી આપવા વિનંતિ નહીં પણ હુકમ ફરમાવ્યો હતો. શ્રી સંઘને ઉત્તર : ગુરુમહારાજા જ્ઞાની હતા. તેમણે પોતે બાલચંદ્ર મુનિને પદવી આપી નહીં. એટલું જ નહીં, પરંતુ મારી પાછળ પણ, બાલચંદ્રને પદવી આપવી નહી. એવી આજ્ઞા ફરમાવી છે. તેથી ગુરુઆજ્ઞાને નાશ કરીને, પાટણને શ્રીસંઘ મુનિશ્રી બાલચંદ્રને પદવી આપી શકે નહિ. પદવી ગુરુદેવની પ્રસન્નતાને આશીર્વાદ છે. બલાત્કારથી પદવી લેવાય નહીં. પ્રશ્ન : બાલચંદ્ર વિદ્વાન હતા. સાથે રાજાને માનીતો હતો. પછી આચાર્ય પદવી આપવામાં વાંધો શું? ઉત્તર : શ્રી વીતરાગ શાસનમાં કોઈપણ પદવી પરીક્ષા કરીને યોગ્ય આત્માને જ અપાતી હતી. જુઓ પૂર્વાચાર્યોનાં વાક્યો बूढोगणहरसद्दो, गोयमाईहिं धीरपुरुसेहिं । जोतं. ठवेइ अपत्ते, जाणतो सो महापावो ॥१॥ Page #171 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ અર્થ : આચાર્ય-સૂરિ-ગણધર-ક્ષમાશ્રવણ-દિવાકર-વાચક આવા શબ્દો મહાગુણના–ભંડાર ગૌતમસ્વામી જેવા મહાપુરુષોમાં વપરાયા છે. તેને જાણી જોઈ પાત્ર અથવા કુપાત્ર શિષ્યોમાં થાપન કરે. તે પદવી આપનાર ગુરુ પાતે મહાપાપી ગણાય છે. પ્રશ્ન : અપાત્ર અને કુપાત્રમાં અભેદ છે ? ઉત્તર : જ્ઞાનાદિ ગુણાની સંપૂર્ણતા ન હોય, તે અપાત્ર ગણાય છે, અને મહાવ્રતાદિ મૂલ અને ઉત્તર ગુણના વિરાધક હાય, તથા ઉત્સૂત્ર પ્રરૂપક હાય, તેવા કુપાત્ર સમજવા. ૧૩૬ શ્રી સંઘે ખાલચંદ્રમાં યોગ્યતા ન હેાવાથી, આચાર્ય પદવી આપવાને અજયપાળની રાજસભામાં ઈન્કાર કર્યાં. તેથી રાજા અજયપાળ ખૂબ ગુસ્સે ભરાયા. અને મહામંત્રીશ્વર કપી પ્રમુખને આજ્ઞા ફરમાવી કે, ઉકળેલા તેલના કડાહમાં તળાઈ જાવ ! અગર ખાલચંદ્રને આચાય પદવી આપે ! તથા રામચંદ્રસૂરિ મહારાજને આજ્ઞા કરી કે, બાલચંદ્રને આચાર્ય પદવી આપેા, યા તા તપાવેલી શીલા ઉપર સૂઈ જાવ. ગુરુઆજ્ઞાને અપ`ણુ થયેલા રામચંદ્રસૂરિ મહારાજે, રાજા અજયપાલનાંરાષપૂર્ણ વાકયેા ખરાખર સાંભળી લીધાં અને ઉત્તર આપ્યા કે, રાજન્! અમે મરણુ-જન્મના ભય ટાળવા માટે જ દીક્ષા લીધી છે, અને દીક્ષાની આરાધનાના પ્રતાપે હવે અમને મરવાના ભય નથી. કાલકાલસર્વૈજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરિ મહારાજની આજ્ઞા આરાધવાથી, અનંતા મરણેાને તિલાંજલિ અપાય છે. અને ગુરુ આજ્ઞાનો ભંગ કરવાથી, તમે ફરમાવેલા એક મરણથી મચી જવાય અને હજારો-લાખા મરણા વધે છે. આપની આજ્ઞા પાળવી જરૂરની હાય તાપણુ ગુરુઆજ્ઞાના રક્ષણના ખાતર, પાળી શકાશે નહીં. તે જ પ્રમાણે કપદ્દીમ ત્રી પ્રમુખ શ્રીસંઘના, આગેવાનોએ પણ ગુરુઆજ્ઞા પાળવા રાજાએ ફરમાવેલા ભયંકર હુકમનેા પણ સ્વીકાર કરી લીધા. બધા મહાપુરુષોએ રાજસભામાં જ દેશ પ્રકાર આરાધના કરી લીધી. અને રામચંદ્ર સૂરિમહારાજ તપાવેલી શિલા ઉપર અનશન કરીને સૂઈ ગયા. તથા કપી મંત્રીશ્વર વગેરે આગેવાનાને રાજ્ય તરફથી ઉકાળેલા તેલના કડાયામાં ફેંકવામાં આવ્યા. બધા મહાનુભાવા આરાધનાથી મરીને સ્વર્ગમાં પધારી ગયા. પ્રશ્ન : શાસ્ત્રોમાં યામિયોનાં પાઠ છે. રાજાની આજ્ઞાથી, મરણાન્તકષ્ટમાંથી બચવા માટે, નિણ્ યને ફેરવવા પડે તાપણ ફેરવી શકાય છે. પરંતુ મરવું નહીં. આ વાતના ઉદાહરણા પણ કાતિ કશેડ વગેરેનાં શાસ્ત્રામાં જોવાય છે. અહીં પણ રાજાની આજ્ઞાથી કાર્તિકશેઠની પેઠે સંધે અને રામચ ંદ્રસૂરિએ, ખાલચંદ્રને આચાય પદવી આપી હેાત તે ખાવા ભયંકર મરણે મરવુ' પડત નહીં ને ? Page #172 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય પદવી અયોગ્યને કેમ અપાય ? ઉત્તર : બાલચંદ્રની આચાર્ય પદવીની ઈચ્છા અને અજયપાળની મિત્રતા તથા પદવી લેવા માટેનાં કાવતરાં વગેરે બનાવે, કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરિ મહારાજની હાજરીમાં શરૂ થયાં હતાં. અને ગુરુમહારાજ મહાજ્ઞાની પણ હતા, પરંતુ અજયપાળ અને બાલચંદ્ર દ્વારા થતાં કાવતરાંઓ કરતાં પણ, નાલાયકને આચાર્ય પદવી આપવાનું પાપ, ઘણું મોટું હોવાથી, હેમચંદ્રસૂરિ મહારાજે પોતે આચાર્ચ પદવી આપી નહીં, અને પિતાના વફાદાર પટ્ટધર શિષ્ય રામચંદ્રસૂરિને અને શ્રીસંઘને આપવા પણ ના ફરમાવી હતી. પ્રશ્ન : તો પછી આજકાલ પદવીઓ આપવામાં આવી તકેદારી રખાય છે ખરી? ઉત્તર : જ્ઞાની ભગવંતે ફરમાવી ગયા છે કે, ગુજરાતી જોકમાઈ धीरपुरुसेहिं । जो तं ठबेइ अपत्ते, जाणतो सो महापापो ॥ १ ॥ અર્થ : મહાગુણોના ભંડાર ગૌતમ પ્રમુખ ધીર પુરુષે વડે વહન કરાએલો (ગણધર સૂરિ આચાર્ય દિવાકર ગણી, ક્ષમાશ્રમણ પર્યાય નામો છે) આચાર્ય શબ્દ કુપાત્ર કે અપાત્રમાં સ્થાપન કરે તે જાણતો છતો પણ મહાપાપી મનાય છે. અર્થાત્ શિષ્યના દેશે જાણ્યા હોય અને એવાને આચાર્ય પદવી આપે તે તે ગુરુ મહાપાપી ગણાય છે. પ્રશ્ન : બાલચંદ્ર મહાવિદ્વાન હતો. છતાં તેને અગ્ય કેમ ગણાયે હશે? ઉત્તર : શ્રીજૈનશાસનમાં એકલી વિદ્વત્તાને સ્થાન નથી. ભણેલા હોય પરંતુ આચારમાં ગોળ મીંડાં હોય, અષ્ટપ્રવચન માતામાં, શ્રદ્ધા કે આદર ન હોય. ઉત્તરગુણોમાં આદર ન હોય, અથવા ઉપેક્ષા હોય, તેવાઓને આચાર્ય બનાવાય નહીં. કહ્યું છે કે जहा खरोचंदनभारवाही, भारस्स भागी नहु चंदणस्स । एवं खुनाणी चरणेणहीनो, नाणस्स भागी नहु सुग्गइए ॥ १॥ અથ : જેમ ચંદનના લાકડાને ભાર ઉપાડનાર ગધેડે ચંદનના કાષ્ટના ભારને ત્રાસ જ અનુભવે છે, પરંતુ તે બિચારા ગધેડાને, ચંદનની સુગંધ કે શિતળતાને સ્વાદ મળતું નથી, કારણ કે ગધેડાને ચંદનની સુગંધ કે શિતળતાની ઓળખાણ જ નથી. પછી તેને સુગંધ કે ઠંડક શી રીતે ભગવાય ? તેમ, “નાસ્ત સ્ટવિતિ” આવું જેને જાણવા મળ્યું જ ન હોય, તેને વિરતિના અભાવે સુગતિ શી રીતે મળે? અર્થાત્ વિરતિ વગર સ્વર્ગ કે મોક્ષ મળે નહીં. પ્રશ્ન : તો પછી ભૂતકાળમાં કે, હમણાંના કાળમાં, આચાર્યાદિ પદવીઓ આપવામાં ઉપર બતાવ્યા મુજબ પદવી આપનાર કે લેનારની જવાબદારી અને લાયકાતને લક્ષ સચવાયે હશે ખરો? Page #173 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ ઉત્તર ઃ ભવના ભીરુ આત્માઓએ આચાર્યાદિ પદવીઓ આપવામાં સંપૂર્ણ ઉપયોગ રાખ્યાના દાખલાઓ શાસ્ત્રોમાં ચાક્કસ નોંધાયા છે તે નીચે મુજબ જોઈ શકાશે. ૧૩૮ ૧. ત્રીજા પટ્ટધર પ્રભવાસ્વામી મહારજે પેાતાના અતિ મેાટા જવાબદારીવાળા સ્થાન ઉપર બેસાડવા, પટ્ટધર માટે પોતાના સમગ્ર સાધુસમુદાયમાં, ચૌદપૂર્વના જ્ઞાનના ઉપયાગથી તપાસ કરી. પરંતુ યોગ્ય આત્મા દેખાયા નહીં. પછી સમગ્ર શ્રાવક સંઘને પણ જ્ઞાનશક્તિથી તપાસી જોયા. પરંતુ એક પણ આત્મા યાગ્ય દેખાયા નહીં. ત્યારે છેવટે અજૈન દર્શનમાં, રાજગૃહીનગરીમાં, સ્વયંભવ નામના બ્રાહ્મણને, સંપૂર્ણ યાગ્યતાવાળા જાણીને, બે સાધુએ માકલી, પ્રતિષેધ પમાડી, દીક્ષા આપી, ચૌદપૂર્વ ભણાવીને, આચાય પદવી આપી. પોતે અનશન કરી સ્વર્ગવાસી થયા. ઇતિકલ્પસૂત્ર સ્થવિરાવળી. પ્રશ્ન : તે કાળમાં સાધુ કે શ્રાવક સમુદાય અર્જુ અલ્પ સંખ્યામાં હશે ? ઉત્તર : તે કાળમાં સાધુ સમુદાય લાખોની સંખ્યામાં હતા. અને શ્રાવકે ક્રાડાની સંખ્યામાં હતા. ચેાથેા આરા ગયાને હજીક સીત્તેર પેાણાસા વષજ થયાં હતાં. પ્રશ્ન : પ્રભુ મહાવીર સ્વામીના ખુદના સાધુ ચૌદ હજાર જ હતા. અને શ્રાવકે એક લાખ ને એગણસાઠ હજાર જ ગણાવ્યા છે. તે એટલી વારમાં આટલી મેાટી સંખ્યા કેવી રીતે વધી ગઈ ? ઉત્તર : જિનેશ્વર દેવાના સાધુએ કે સાધ્વીઓની–અગર શ્રાવકે કે શ્રાવિકાઓની સંખ્યા અતાવી છે તે, પ્રભુજીના ખુદના શિષ્યા, શિષ્યાઓ, શ્રાવક, શ્રાવિકાએ સમજવા. પરંતુ ગૌતમસ્વામી વગેરેના શિષ્યપરિવાર ઉપરની સંખ્યાથી જુદો સમજવા. તેથી પ્રભુ શ્રી મહાવીર સ્વામીના ચૌદ હજાર શિષ્યાને પ્રત્યેકના પરિવાર વિચારાય તા, લાખાની સંખ્યામાં સાધુ હતા તે દીવા જેવું લાગે છે. કેમકે ફક્ત ગૌતમસ્વામીના ૫૦ પચ્ચાસ હજાર શિષ્યા હતા. તેમ નદીષેણજીને વેશ્યાના ઘેર રહીને, દશને પ્રતિબાધ્યા પહેલાં પારણું ન કરવાના અભિગ્રહ હતો. તે બધા દીક્ષિતાના સરવાળા પ્રતિવર્ષ છત્રીસસેાના થાય છે અને ખાર વર્ષના તેતાલીસ હજાર ને અસા, ફક્ત નદીષેણુના પ્રતિખેાધેલા મહામુનિરાજો થાય છે. એમ પ્રભુજીના પ્રશિષ્યાનો સમુદાય વિચારાય તેા લાખા થાય તે યુક્તિસંગત સમજાય તેવુ' છે. પ્રશ્ન : જો એમ લાખા સાધુએ હેાવા છતાં અને ચેાથા આરા જેવા જ સમય હાવા છતાં, અને પ્રાયઃ અપવાદ કે પ્રમાદ વગરનુ` ચારિત્ર હોવા છતાં, આચાય પદવી માટે યોગ્ય ન જ મળ્યા એ કેમ સમજી શકાય ? ઉત્તર : જેવુ સૈન્ય હાય તેને યોગ્ય સેનાધિપતિ પણ હાવા જોઈએ. જેવું શહેર હાય તેવા કાટવાળ પણ હાવા જોઈએ. એ ન્યાયે, તે કાળના મહામુનિરાજો મહાજ્ઞાની, મોટા ત્યાગી, મહાતપસ્વી, પ્રભાવક પ્રતાપશાળી હતા. તેવા બધાના નાયક Page #174 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય પદવીની યોગ્યતાને વિચાર ૧૩૯ થનાર જેવા તેવા કેમ ચાલે ? માટેજ લાખોની સંખ્યા જ્ઞાની–ત્યાગી–તપસ્વી મહામુનિરાજે ઉપર સંપૂર્ણ પ્રભાવ પાડી શકે તેવા સ્વયંભવસૂરિમહારાજ યોગ્ય મનાયા હતા. પ્રશ્ન : આ વર્ણનથી એ તે ચોક્કસ થયું કે, આટલા મોટા વિશાલ મુનિ સમુદાયના આચાર્ય એક જ હતા ? અને હમણાં ઘર ઘરના અને એક સમુદાયમાં પણ અનેક આચાર્ય છે તે વ્યાજબી નથી ને ? ઉત્તર : સ્વયંભવસૂરિ મહારાજ એક જ આચાર્ય હતા, તે તો સમગ્ર શાસનના ગુરુ તરીકે એક હતા. પરંતુ તેમની આજ્ઞામાં સેંકડો નહીં પણ હજારે આચાર્યો હોય., હોવા જોઈએ. જે એમ ન હોય તે સાધુ-સમુદાયનાં સાયણ-વાયણા-ચોયણું-પડિયણુંસીદાય તથા જ્ઞાનની વાચના–પૃચ્છના પણ બરાબર સચવાય નહી. માટે જ “જાવાનો T: એક વાચનાને સમુદાય ગણ કહેવાય છે. તેના વાચના આપનાર આચાર્ય હોય છે. માટે જેમ ચક્રવર્તી કે વાસુદેવ રાજવીની આજ્ઞામાં, બત્રીસ હજાર અને સોળ હજાર રાજાઓ હતા અને તેવા મેટા રાજાઓની આજ્ઞામાં પણ, પચીસ-પચ્ચાસ-સે વગેરે રાજાઓ હોય. ટુંકાણમાં સમજવાનું કે જેમ યત યાને પ્રજાને સાચવવા માટે રાજા હોય છે, તેમ મુનિસમુદાયને સાચવવા, તેમનાં જ્ઞાનદર્શનચારિત્ર-તપની વૃદ્ધિ કરવા, એક બે જ નહીં પણ ઘણું આચાર્ય હોય તો પણ જરૂરી છે. અને તેથી સિદ્ધસેન દિવાકર ભગવાનના સમયમાં વિક્રમાદિત્યના શત્રુંજયગિરિના સંઘમાં—પાંચ હજાર આચાર્ય ભગવન્તા હતા. અને કળિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્ર સૂરિમહારાજના સમયમાં પણ સેંકડે આચાર્ય ભગવંતો હતા તથા પ્રભુ શ્રી મહાવીરદેવની પરંપરામાં યુગપ્રધાન આચાર્યો બે હજાર ને ચાર બતાવ્યા છે. અને શાસનપ્રભાવક ભાવાચાર્યો અગયાર લાખ અને સેળ હજાર થવાના જણાવ્યા છે. પ્રશ્ન : ભાવાચાર્ય અને દ્રવ્યાચાર્યમાં કાંઈ ભેદ હોય છે ? ઉત્તર : જેમનામાં છઠું-સાતમું ગુણઠાણું અવશ્ય હોય, તથા સમ્યગદર્શનસમ્યગજ્ઞાન-સમ્યક્રચારિત્ર-સમ્યક્ તપની પરાકાષ્ઠા હોય તે ભાવાચાર્ય કહેવાય છે. આ ચારેમાં મીંડાં હોય તે દ્રવ્યાચાર્ય-નામધારી આચાર્ય જાણવા. પ્રશ્ન : શ્રી વીતરાગ શાસનમાં કોઈ ચોક્કસ યોજના ખરી કે આચાર્ય પદવી અમુકને જ અપાય ? ઉત્તર : શ્રી વીતરાગ શાસનમાં વસ્તુ માત્ર માટે મર્યાદા બાંધી છે. એટલે પંચ પરમેષ્ઠી ભગવંતમાં, અરિહંત ભગવાન અને સિદ્ધ ભગવંત પછી જેમને લાગલો જ ત્રીજો નંબર આવે છે. એવા આચાર્યપદ માટે મર્યાદા ન હોય તે કેમ બને? આ માટે Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ બૃહતક૫ ભા. ૧, ગાથા ૨૪૧-૪૨-૪૩-૪૪ અને તેની ટીકા વાંચનારને સૂરિ ભગવતે કેવા હોય તેને ખ્યાલ આવી જશે. આ માટે અમારું લખેલું પંચ પરમેષ્ઠિ નમસ્કાર મહામંત્ર યાને જૈન ધર્મનું સ્વરૂપ પૃ. ૨૨૬ થી પૃ. ૩૧૪ સુધી વાંચનારને આંશિક સમજણ જરૂર આવી જશે. શ્રી વીતરાગ શાસનનાં પાંચ પદેને સમજવા માટે શાસ્ત્રોમાં ઘણી વાતો લખી છે. પરલોક સુધારવાના ખપી આત્માઓએ, આ જૈન શાસનના દેવગુરુ ધર્મને ચોક્કસ સમજવા જ જોઈએ. જેમણે દેવ-ગુરુ ધર્મને ઓળખ્યા હોય તેવા જેવો જ સાચી આરાધના પામી શકે છે અને દેવ-ગુરુ ધર્મની ઓળખાણ વિના ઘણી ઉત્કૃષ્ટ તપસ્યા કે ત્યાગ પામેલા આત્મા પણ સંસારમાં ફેંકાઈ જાય છે. માટે આત્માની સાચી કમાણી, શ્રી વીતરાગ દેવ, નિર્ગથ ગુરુ અને સર્વ જેની દયામય ધર્મ. આ ત્રણ તને ઓળખવા, સ્વીકારવા; અને આચરવા તે જ સાચી આરાધના છે. સિવાય તો ગતાનગતિકતા જ છે. પ્રશ્ન : એકનું સારું દેખી બીજે અનુકરણ કરે તેમાં વાંધો શું? ઉત્તર : સમજીને અનુકરણ થાય તે સારું છે. પરંતુ આખી જિંદગી કેવળ બીજા કરે તેમ કરનાર વખતે ભૂલા પણ પડી જાય છે, આ જગ્યાએ એક દષ્ટાંત લખું છું. - મહાભારત મહાગ્રન્થના બનાવનાર વ્યાસજી એક વાર ગંગા નદી ઉપર ગયા હતા. તેમની પાસે એક સુવર્ણનું કમંડલું હતું. તેમને વિચાર આવ્યો કે, ગંગા નદીમાં સ્નાન કરવું છે, અને કમંડલુ કયાંય છુપાવવું જોઈએ. એમ વિચારી, ગંગા નદીની રેતીમાં કમંડલ છુપાવીને, ઉપર પણ રેતીને ઢગલે બનાવ્યો અને સ્નાન કરવા ગયા. વ્યાસજીના આ કૃત્યને બીજા પાછળ આવતા બાવાએ જોયું. તેણે પણ વ્યાસજીના અનુભવને ધ્યાનમાં લઈ, પિતાનું કમંડલુ પણ રેતીમાં છુપાવ્યું અને રેતીને ઢગ બનાવ્યો. પછી તે દરેક જેનારને એમ જ થયું કે વ્યાસજી જેવા વિદ્વાન જે કરતા હશે તેમાં જરૂર પરમાર્થ હો જોઈએ. એટલે એક પછી એક આવનારા બાવાઓએ, લગોલગ કમંડલ દાટવાને વિધિ બરાબર સાચવ્યો અને વ્યાસજીના ઢગ જેવા સેંકડે રેતીના ઢગ બની ગયા. વ્યાસજીએ પોતાના કમંડલુના રક્ષણ માટે કરેલી વિધિ, ગાડરિયા પ્રવાહમાં ચાલનારા મનુષ્યોના મૂખ અનુકરણના કારણે, કમંડલુ ખવાઈ જવાનું કારણ બની ગઈ અને કહેવાઈ ગયું કે, “નતાનુnતો ઢો: ર નાનાતિ હિતાદિવંગતાનુગતિક માણસો હિતાહિત સમજતા નથી. વળી એક ગાડરિયા પ્રવાહની કથા લખું છું Page #176 -------------------------------------------------------------------------- ________________ ગતાનુગતિક-ગાડરિયે પ્રવાહ ૧૪૧ એક ગામડા ગામમાં, આખા ગામમાં વડેરાં તરીકે પ્રસિદ્ધ પામેલાં, એક ડોસીમા રહેતાં હતાં. તેઓ ઘરગથ્થુ ઔષધે પણ જાણતાં હતાં. બીજી બીજી પણ જૂની વાતો માજી લોકોને સંભળાવતાં, તેથી લાંબા ગાળે ડોસીમાં આખા ગામનાં સલાહ લેવા યોગ્ય બની ગયાં હતાં. અને લોકોને ડેસીમાની સલાહ અનુકૂળ થઈ જતી હતી. ડાસમાને પિતાને દીકરે એક જ હતું. પરંતુ દીકરાના દીકરા છ સાત હતા. ડોસીમાને દીકરો ને વહ અને વૃદ્ધાવસ્થા આવ્યા પહેલાં જ પરોકવાસી થઈ જવાથી, પોત્રોને વરાવવાને ભાર માળ ઉપર જ પડવાથી, માજીને કુટુંબની વ્યવસ્થાનું ખૂબ સંભાળવું પડતું હતું. કુટુંબમાં અને જ્ઞાતિમાં પણ ડેસીમાને માનમરતબ સારે હતો. તેથી માજીના પત્રો મોટા થતાં એક જ સાલમાં, બબ્બે ત્રણ ત્રણ માસના અંતરે ત્રણ છોકરાઓનાં લગ્ન લેવાયાં હતાં. સૌથી મોટો પૌત્ર પાંચેક વર્ષ અગાઉ પરણેલે હતે. તેથી મોટા પૌત્રની પત્ની, વડી સાસુની આજ્ઞા મુજબ ઘરમાં આગેવાન હતી. જ્યારે બીજા નંબરના પૌત્રના લગ્નનો પહેલો દિવસ આવ્યા અને માળા પહેરાવવાના મુહૂર્તની તૈયારી થતી હતી. ત્યારે ઘણા વખતથી ઘરમાં રહેતી અને આમ તેમ આંટા ફેરા લગાવતી બિલાડી બહાર આવી, બધા મહેમાનો વચ્ચે મ્યાઉ મ્યાઉં કરવા લાગી. ડેસીમાના ઘેર બારે માસ બેચાર ભેંસે તો દૂઝણું હોય જ, તેથી વલેણું હંમેશ થતું હોવાથી, વલેણાની ગોળી ઘરના મધ્ય પરસાળમાં જ પડી રહેતી હતી. આજે પુત્રના લગ્નની માળાના મુહૂર્તનો માંગાલક દિવસ હતો અને બિલાડી વખતે આડી ઊતરે તે, વહેમ પડવાના કારણે મોટી વહુને આજ્ઞા કરી કે – આ બિલાડીને છાશની ગેળીમાં પૂરીને ઉપર ઢાંકણું ઢાંકી દે. વહુએ વડસાસુની આજ્ઞા મુજબ કર્યું, અને વિવાહનાં બધાં માંગલિક કાર્યો પતી ગયાં. વિવાહના દિવસેમાં જ્યારે જ્યારે ખાસ પ્રસંગ હોય ત્યારે, બિલાડીના અપશુકનના ભયનિવારણ માટે, તેને છાશની ગેળીમાં પૂરી દેતા હતા, અને કાર્ય થઈ ગયા પછી બહાર કાઢતા હતા. ભવિતવ્યતાથી ત્રણે વિવાહમાં બિલાડીને, પાંચ દશ વાર ગળીમાં પૂરવી પડેલી. અને આ વિધિ મોટી વહુએ અને પછી પણ પરણીને આવેલી વહુઓએ, બરાબર જેએલે. લગ્ન પછી વર્ષે બે વર્ષ માજી સ્વર્ગ સીધાવ્યાં અને ઘરનું વડીલપણું મટી વહુની ઉપર આવ્યું. બિલાડીને પૂરવાને ખુલાસે માજીએ કરેલે નહિ અને વહુએ પુછેલે પણ નહિ અને બીલાડી પણ મરી ગઈ પરંતુ પછીથી જ્યારે જ્યારે, ઘરમાં વિવાહના પ્રસંગે આવ્યા ત્યારે ત્યારે, બહારથી પણ શોધી લાવી બિલાડીને ગોળીમાં પૂરવાને પરંપરાને વિધિ બની ગયો, અને તે કુટુંબમાં ચાલુ રહ્યો હશે. પછી કોઈ ડાહ્યા માણસેએ આવી અંધ પરંપરા બંધ કરાવી હશે. આવા વિચાર વગર પેસી ગયેલા કુરિવાજો, પાપપુણ્યને કે યશઅપયશનો ભેદ સમજ્યા વગર ચાલુ રહ્યા છે. Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ તેમ શ્રીવીતરાગદેવને શુદ્ધ અને અવશ્ય મોક્ષદાયક ધર્મમાં પણ, મોટા ભાગે ગતાનુગતિકતા કે અંધપરંપરા જેવું જીવન જીવનારા આત્માઓ હોય છે, પ્રાયઃ દેવ-ગુરુ-ધર્મ જેવી મહામૂલ્ય વસ્તુને સમજવા પ્રયાસ કરતા નથી. તેથી જ્ઞાનીઓ ફરમાવે છે કે, અનંતીવાર જેનધર્મ મળવા છતાં જીવને હજુ સંસાર ભ્રમણ ચાલુ છે. - संसारसागरभिणं परिभमतेहिं सव्वजीवेहिं । गहीयाणिय भुक्काणिय गंतसो दव्वलिंगाई ॥१॥ અર્થ: આ સંસાર એટલે ચૌદ રાજલોક, ચાર ગતિ, છ કાય, ચોરાસી લાખ યોનિ, અનંતાનંત જીવરાશિમાં, પરિભ્રમણ કરતા અને બાદરભાવ પામેલા બધા જીએ પ્રાયઃ અનંતીવાર શ્રી જેનશાસનમાં પણ જન્મ લીધા હોય. સાધુના કે શ્રાવકના વેશ પણ અનંતીવાર પહેર્યા હોય, તાત્પર્ય એ જ છે કે મૂર્ખ ધર્મ પણ વેઠિયાની પેઠે જ આચર્યો હશે. અને તેથી જ હજી પણ સંસારનાં પરિભ્રમણ અને દુઃખો ચાલુ રહ્યાં છે. પ્રશ્ન : આચાર્યપદવી આપવા લેવામાં દેખાદેખી કે અનુકરણ હેય. અથવા કેઈપણ આચાર્ય પદવી આપે અથવા લે તો ખોટું શું? ઉત્તર : આ વાત આપણે ગૂંદોદરદો આ ગાથાના અર્થથી જોઈ ગયા છીએ. વળી બૃહતક૫ની ગાથા ૨૪૧ થી ૨૪૪ સુધી જાણી લેવાથી સમજાય તેવું છે કે, ગમે તેવાને આચાર્ય પદવી અપાય નહીં, અને લેનારે લેવી પણ જોઈએ નહીં. જુઓ ભૂતકાળના મહાપુરુષોએ આચાર્ય પદવી વગેરે માટે કેટલી સાવચેતી રાખી છે. બાલચંદ્રને આચાર્ય પદવી ન આપવાથી તે અજયપાળને મિત્ર બન્યું. રામચંદ્ર સૂરિમહારાજ અને કપદ્દમંત્રીનું મરણ, તે પણ ન સહી લેવાય તેવું થયું. આવું બધું સમજવા છતાં, બાલચંદ્રને આચાર્યપદવી ન આપ્યાનું, આપણે ઉપર જોઈ ગયા છીએ. ચૌદ પૂર્વધર ભદ્રબાહુ સ્વામીએ પોતાના સગા નાનાભાઈ વરાહવિહરને આચાર્ય પદવી આપી નહીં. તેથી તેણે દીક્ષા મૂકી દીધી. આચાર્ય મહારાજને અને જેનધર્મને, જેનસંઘને, શત્રુ બને. જી ત્યાંસુધી કાવાદાવા કર્યા. મરીને વ્યંતર છે. શ્રીસંઘને હેરાન કરવા થયું તેટલું કર્યું. સાડાનવપૂર્વ ભણેલા આરક્ષિત સૂરિમહારાજે, પિતાની પાટ પોતાના સગા ભાઈ ફશુરક્ષિતને, તથા સગા મામા ગેષ્ઠામાહિલને, તથા તેવા જ વિદ્વાન આર્યવિશ્વને આપી નહીં. ગોષ્ઠામાહિલ અને ફલ્યુરક્ષિતને પટ્ટધર બનાવવા કુટુંબીઓ અને મેસાળ પક્ષનું દબાણ હતું. પરંતુ આચાર્ય લાગવગને પણ વશ થયા નહીં. તથા સુધર્મા સ્વામીની પરંપરાએ થએલા અઢારમા આચાર્ય ભગવાન પ્રદ્યતન સૂરિમહારાજે પિતાના પટ્ટધર બનનાર માનદેવસૂરિ મહારાજ માટે કેટલી ઝીણવટ કરી હતી. Page #178 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય પદવીની યાગ્યતાને વિચાર ૧૪૩ જ્યારે સભા વચ્ચે આચાય પદવી લેવા ક્રિયા કરનાર મહાપુરુષ માનદેવ મુનિરાજે એ મેાટા અભિગ્રહ લીધા “ જાવજીત્ર વિગઈના ત્યાગ ” તથા “ ભક્તકળાના આહાર ન વાપરવા ” ત્યારે જ ગુરુજીએ આચાય પદવી આપી. વાચક સમજી શકે કે આપનાર ગુરુ કેટલા જાગતા હતા. તથા આચાર્ય પદવીની જોખમદારી સમજનારા મહાપુરુષો. સુધ સ્વામીની પરંપરાએ એકસઠમા આચાર્ય વિજયસિંહસૂરિમહારાજ થયા. તેમના શિષ્ય સત્યવિજય પંન્યાસ મહારાજ થયા. તેઓ ઘણા વિદ્વાન હતા, મહા ત્યાગી હતા. ઘણા શિષ્યા પણ હતા. શ્રીસંઘના, ગુરુને અને ગચ્છના આચાર્ય પદવી લેવા ખૂબ આગ્રહ હતા. તેા પણ ભવ ભીરુ મહાપુરુષે સ્પષ્ટ ના પાડી દ્વીધી કે, અમારામાં આચાય પદવી લેવાની ચેાગ્યતા નથી. પાછળથી કેટલાક વિદ્વાન મુનિરાજોના સમુદાયે એકમત બનીને વિજયપ્રભસૂરિ મહારાજને તપગચ્છના આચાર્ય મનાવ્યા. આ આચાય પદવીમાં ઉપાધ્યાયજી યશેાવિજયજી ગણિવર તથા ઉપા॰ વિનયવિજયજી મહારાજ વિરુદ્ધ હતા. તેએ અને ઘણેા સાધુસમુદાય અલગ પડી ગયા હતા. પરંતુ આચાય અનેલા વિજયપ્રભસૂરિ મહારાજ, સૂરિ થયા પછી, ખૂબ પ્રભાવશાળી દેખાયા. તેમના સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર ખૂબ ઉચ્ચા જણાવાથી, તથા સમાજમાં પ્રભાવ પણ ખૂબ પડવાથી, ઉપા. યશેાવિજયજી મહારાજ અને ઉપા. વિનયવિજયજી મહારાજે આચાર્ય મહારાજ પાસે માફી માગી, ભૂલ સુધારી આજ્ઞા સ્વીકારી હતી. પરંતુ વાચકવર્ગ સમજી લેકે, વિજયપ્રભસૂરિ મહારાજ પછી તેમની પર પરાના બધા જ આચાર્યાં, શ્રીપૂજ્યા થયા અને સાધુએ ગારજી થઈ ગયા હતા. પ્રતિ દિવસ શિથિલતાએ મર્યાદા વટાવી હતી. ત્યારે મહાપુરુષ સત્યવિજય પન્યાસે સૂરિપદવી ન લીધી, એટલું જ નહી પરંતુ સાવ માં પ્રવેશી ગયેલી શિથિલતા દૂર કરવા, ક્રિયા ઉદ્ધાર કર્યો. સાધુઓમાં પેસી ગયેલા સડાને નિર્મૂલ–નાબૂદ કર્યો અને સત્યવિજય પંન્યાસજી મહારાજની પરપરાના મણિવિજય દાદા અને બુટેરાયજી ( બુદ્ધિવિજયજી ) મુલચંદ્રજી, વૃદ્ધિચંદ્રજી સુધીના બધાએ આચાય પદવી લીધી નહીં. મણિવિજય દાદા સુધી પંન્યાસપદવી ફરજિયાત લેવી પડી હતી. એટલે વર્તમાન સાધુ સમાજની ત્રીજી-ચેાથી-પાંચમી પેઢી પહેલાં લગભગ અસેા વર્ષ જેટલેા કાળ, સમજણપૂર્વક આચાય પદવી લેવાઈ કે અપાઈ નથીના ઇતિહાસ જગજાહેર છે. તથા આજની સરખામણીએ ખૂબ જ નિ લરત્નત્રયી આરાધનારા તથા ઘણા જ વિદ્વાના પણ આચાર્ય થયા ન હતા. તે પણ વાચકવર્ગને જાણવા માટે જણાવું છું. Page #179 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ ઉપાધ્યાયજી મહારાજ સકલચંદ્રજી મહારાજ જે વિદ્વાન સાથે ત્યાગી યોગીરાજ હતા. ઉપા. શાન્તિચંદ્રજી ગણિવર જેએ ઘણા વિદ્વાન હતા, વ્યાખ્યાનકાર હતા. વરુણ નામના પશ્ચિમ લેાકપાલ જેમને સાધેલેા હતેા તથા સમ્રાટ અકબર જેવા મહાન રાજવી ઉપર પ્રભાવ પડતા હતા તથા સામવિજય ઉપાધ્યાય અને કીતિવિજય ઉપાધ્યાય આ બન્ને મહાપુરુષો સગા ભાઈ હતા. મેાટા ધનવાન અને રાજ્યમાન્ય પુરુષના પુત્રા હતા. ખૂબ વિદ્વાન હતા. વિજયહીરસૂરિ મહારાજના પ્રધાન અને માનવંતા શિષ્ય હતા. ૧૪૪ તથા ભાનુચદ્રજી ઉપાધ્યાય અને સિદ્ધિચંદ્રજી આ બન્ને મહાપુરુષો ગુરુાશષ્ય હતા. ઘણા વિદ્વાન હતા. આ બે અને ઉપર બતાવેલા શાન્તિચંદ્ર ઉપાધ્યાય ભારત સમ્રાટ અકબરના દરબારમાં ખૂબ રહ્યા હતા. હીરસૂરિ મહારાજના ઉપદેશની થએલ અસરને આ બધા મહાપુરુષોએ ઘણી વેગવતી બનાવી હતી. તથા વિમલ હર્ષ ઉપાધ્યાય, કલ્યાણવિજય ઉપાધ્યાય, પંન્યાસ સિંહવિમલગણી પ....દેવિમલ ગણી, ૫.કમલવિજય ગણી બધા વ્યાકરણ-સાહિત્ય-ન્યાય—કાવ્ય—કાષના– પ્રકરણ-સિદ્ધાન્ત વિગેરે સ્વપર શાસ્ત્રાના પારગામી હતા. પન્યાસ દેવવિમલ ગણી, (હીર સૌભાગ્ય મહાકાવ્ય પ્રણેતા) શાસ્ત્રોના ખૂબ વિદ્વાન હશે. તે તેમની ગ્રન્થ રચનાથી સમજાય તેવું છે. આવા અનેક વિદ્વાના, ત્યાગીએ અને આરાધકાએ આચાય પદવી લીધી નથી. એથી ચાક્કસ સમજાય છે કે આચાય પદ્મવી ઘણી જોખમદારી ભરેલું સ્થાન છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે તિસ્થય સમો મૂરિ અર્થ : આચાર્ય ભગવાન ( તીર્થંકરના શાસનના પ્રતિનિધિ યાને સુકાની હાવાથી ) તીર્થંકર ભગવાન જેવા ગણાય, છે. ઉપાધ્યાયની મહારાજ ફરમાવે છે કે “ અત્યુમિએ જિનસૂરજ કેવલચંદે જે જગદીવેા, ભુવન પદારથ પ્રકટન પજે, આચારજ ચિરંજીવા, ॥ ૧ ॥ અર્થ : શ્રી તીથ કર દેવ રૂપ સૂર્ય અને સામાન્ય કેવલીરૂપ ચન્દ્ર અસ્ત પામે છતે, જગતના પદ્માને બતાવનાર, સમજાવનાર, દીપક સમાન, આચાર્ય ભગવાન જયવંતા વર્તો. ઉપરની જોખમદારી અને પૂર્વ પુરુષાના ઇતિહાસને વાંચનાર ભવનાભીરુ ગુરુ, અયેાગ્ય શિષ્યને, આચાય પદવી કેમ આપે ? અને જેણે વૈરાગ્યથી દીક્ષા લીધી હાય, તેવા ભવભીરુ મુનિરાજ, પેાતાની યાગ્યતા વિચારીને, પાતાથી ન ઉપડી શકે તેવા ભાર કેમ ઉપાડે ? તેટલા માટે મહાપુરુષાએ એ પણ કહી દીધુ છે કે, “ ગજપાખરખર ન વહી શકે. ” Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ હાથીની અંબાડી ગધેડો કેમ ઉપાડી શકે ? અથ : હાથીની અંબાડી ગધેડો કેમ ઉપાડી શકે.? રત્ન જડેલી સુવર્ણની અંબાડી જેવી આચાર્ય પદવી અરાવણ હાથી જેવા ગૌતમાદિ મહાપુરુષે ઉપાડી શક્યા છે. અંબાડી જેમ ગધેડા ઉપર શેભે નહીં, એટલું જ નહી પણ ગધેડે પાયમાલ બને. તેમ અગ્ય-આત્મા મુકાએલી આચાર્ય પદવીની હાંસી મશ્કરી થાય. અને આચાર્ય પદવી લેનાર અયોગ્ય આત્મા વિરાધક બની સંસારમાં ભટકવા ચાલ્યો જાય. અહી એક હાથી અને રાસભાને સંવાદ જાણવા-સમજવા યોગ્ય હોવાથી લખાય છે એકવાર એક શહેરમાં મોટો વરઘોડો ચડે હતો. જેમાં શ્રી જિનેશ્વર દેવને રથ અને ઇન્દ્રધ્વજ વગેરે હતું. સાથે ઘણીસુન્દર અંબાડી સહિત એક હાથી ચાલતો હતો. સુવર્ણની અંબાડીમાં પ્રભુજી પધરાવેલા હોવાથી માણસોનાં ટોળેટેળાં, પ્રભુજીને નમસ્કાર અને વંદન કરતાં હતાં. આ વરઘોડો અને તેમાં ચાલતા હાથીને, એક ગધેડાએ જે. પશુની જાત-તેમાં પણ ગધેડે એટલે બુદ્ધિને બારદાન રોજને ? હાથીને જોઈને ગધેડાને વિચાર થોકે પશુ તો અને હાથી બન્ને સરખા જ છીએ. મને કોઈ સામું પણ તાકતું નથી, અને હાથીને હજારે માણસે તાકી–તાકીને જુએ છે. આ જગ્યાએ કાંઈક કારણ હોવું જોઈએ. લાંબા વિચારે ધ્યાનમાં આવ્યું કે, આ હાથીની પાસે આવી કીમતી અંબાડી છે. અને અંબાડીના પ્રતાપે લોક હાથીને, તાકીતાકીને જુએ છે. અને નમસ્કાર પણ કરે છે. ગધેડાને ખ્યાલ ક્યાંથી હોય કે હાથીને પ્રણામ નથી. અને અંબાડીને પણ પ્રણામ નથી. લેકે પ્રણામ તો દેવાધિદેવને કરે છે. આવી સમજણના અભાવે ગધેડાએ નિર્ણય કરી લીધો કે, હાથીભાઈનાં માનપાન અંબાડીને જ આભારી છે. ગધેડાએ મનોમન નક્કી કરી લીધું કે જે આ અંબાડી મને મળી જાય તો હું પણ લોકોમાં એક સારે માનવંત બની જાઉં. મને પણ લોકોના ટોળાં મળવા આવે-હાથ જોડે અને પ્રણામ-નમસ્કાર કરે. અરે મારી પાછળ પાછળ ફર્યા કરે. બસ ત્યારે ગમે તેમ કરી હાથીને મળું. અને અંબાડી માગી લઉં, કારણ હમણાં અંબાડી નકામી હશે ? એકવાર હાથી નગરની બહાર ફરતો હતો. બે-પાંચ માણસે હાથીની તહેનાતમાં હાજરી આપતા હતા. ત્યાં ગધેડાભાઈ પહોંચ્યા. આગલે જમણો પગ મસ્તકે અડાડી પ્રણામ કર્યા. વચનથી પણ શિષ્ટાચાર કરીને, ગધેડાએ હાથીને કહ્યું, સાહેબ! હું એક પ્રાર્થના કરવા આવ્યો છું. જે આપ કૃપા કરીને ધ્યાન ઉપર ત્યે તે, માટે ઉપકાર થશે! હાથી : ભાઈ ગધેડા! શું કહેવું છે? ગધેડે : સાહેબ! થેડા દિવસ ઉપર આપની પાસે એક અંબાડી હતીને? હાથીહા, હતી તે શું કહેવું છે ? ગધેડે : સાહેબજી! તે ૧૮ Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ અંબાડી મને થોડા દિવસ માટે આપી શકે? હાથી ભાઈ ગધેડા ! એ અંબાડી તું ઉપાડી શકે નહીં. ગધેડે : સાહેબ ! એ આપને ચિંતા કરવાની જરૂર નથી. તમારે ફક્ત પપકાર જ કરવાનું છે. હાથી : ભાઈ ગધેડા ! પોપકાર તે તે કહેવાય કે લેનારને નુકસાન થાય જ નહિ પણ અવશ્ય લાભ થાય. ગધેડે : સાહેબ! મને પણ નુકસાન નહિ પણ લાભ જ થવાને છે. હાથી : પણ તે ઉપાડી જ નશકે તેનું કેમ? ગધેડે : એ આપને જોવાની જરૂર નથી. મને કૃપા કરીને અંબાડી આપવાની હા પાડે. હાથી (કંટાળીને): અરે મૂર્ખ ગધેડા ! આવું વજનદાર વસ્તુ ઉપાડવાથી તું દબાઈ જઈશ. પીઠ ઉપર ચાંદાં પડશે. છતાં તુને પિતાને લાભ થવાને બદલે, લેક પેટ પકડીને હસશે. અને ભલે તું ગધેડે હોવાથી તેને લજા કે શરમ ન આવે. પરંતુ આ અંબાડી તુજને આપનાર, અમે પણ તારા જેવા ગધેડા બનીએ, એનું અમારે તો ભાન રાખવું જોઈએ ને? ગધેડે ? સાહેબ! શા માટે ખોટા બચાવ કરે છે? હું બરાબર અંબાડી ઉપાડી શકીશ. અને આપ નામદારને જિંદગીભર ઉપકાર ભૂલીશ નહી. હવે ક્યાં સુધી કાકલુદી – કાલાવાલા કરાવશે? હાથી: ગધેડાભાઈ! આવી વજનદાર અને ઘણી લાંબી પહોળી અંબાડી તેં ક્યારે જોઈ છે? ગધેડે જોયા વિના હું માનું કેમ? હાથી તો આવી અંબાડી ઉપાડવાથી તુને શું લાભ મળશે ? ગધેડો : સાહેબજી! આપને મળે તે જ લાભ હુ મેળવા ઈચ્છું છું. હાથી : મને ક્યારે, અને શું લાભ મળે? ગધેડે : સાહેબ, આપને હજારે માણસ જેવા આવ્યાં હતાં. પ્રણામ કરતાં હતાં. પગે લાગતાં હતાં. બસ મારે પણ એ જ જોઈએ છે. હાથી : અરે મૂર્ખ ગધેડા, આ અંબાડી તારા શરીરની લંબાઈથી પણ વધારે લાંબી છે. અને પહોળી પણ ખૂબ છે. અને તારાથી ઊંચકી પણ શકાય નહી તેટલી વજનદાર છે. માટે હવે અહીંથી જતો રહે. વળી તે કહે છે કે આપને હજારે માણસો પ્રણામ કરતા હતા. પગે લાગતા હતા. તે પણ તારી સમજફેર છે. મને કઈ પ્રણામ કરતું નથી. અને અંબાડીને પણ પ્રણામ થતા નથી. પરંતુ અંબાડીમાં બીરાજમાન થએલા પ્રભુજીને પ્રણામ થતા હતા, થાય છે. - હાથી કે અંબાડી હોય કે ન હોય, પ્રણામો પ્રભુજીને જ થાય છે. મને અથવા અંબાડીને નહીં જ. માટે અકકલના બારદાન ગધેડા ! હવે બકવાદ બંધ કરીને રસ્તો માપી ચાલવા માંડ અને મહેરબાની કરીને આવી મગજમારી કરાવવા હવે કયારે પણ આવીશ નહીં. ગધેડે : સાહેબ! ભગવાન અંબાડીમાં બેઠેલા કોણે જોયા હતા? આ તમારી કેવળ અંબાડી ન આપવાની બનાવટ છે. તે દિવસે અંબાડીના જ પ્રતાપે હજારે માણસો જોવા આવતા હતા, પ્રણામ કરતા હતા. આજે પણ આપ શ્રીમાન ગજરાજ તો એના એ જ છે. અંબાડી નથી માટે જ એકલા અટુલા મારા જેવા દેખાવ છે. હાથી : ભાઈ ગધેડા ! તારા જેવા મૂર્ખ અજ્ઞાનીને પિતાની આબરુની કિંમત ભલે ન હોય. પરંતુ અમારાથી એમ એગ્ય અયોગ્યને વિચાર કર્યા વગર પગલું કેમ Page #182 -------------------------------------------------------------------------- ________________ હાથી અને ગધેડાનો અંબાડી માટે સંવાદ ૧૪૭ ભરાય? જે સાંભળ, જેનામાં જે લાયકાત હોય તે તેને આપવાથી તેની આબરુ ઘટે નહીં તારા માટે તે અનાજ વગેરેની ગુણ જ શોભે. ગધેડે : નામદાર! એમાં યોગ્ય અગ્યને વિચાર કરવા જરૂર નથી. લુગડાં ઉજળાને માન છે. ઉજળાં લુગડાં પહેરીને ચાલનાર ગમે તે હોય. પરંતુ મેટો માણસ ગણાય છે. તેમ હું પણ આશા રાખું છું કે આપ કૃપા કરી અંબાડી આપે અને મને જગતમાં એક માનવતે બનાવવાની ઉદારતા કરે. હાથી : ભાઈ ગધેડા! તારી મૂર્ખાઈની સીમાજ ગણાય! આજે તું આવી અંબાડી ઉપાડવાની ધીઠાઈ વિચારી રહ્યો છે. જે અંબાડીથી મોટાઈ આવતી હોય તે, તારા કરતાં ઘણું વધારે શક્તિ ધરાવનારા ઊંટ, બળદ, પાડા, આખલા, ગેંડા, રેઝ વગેરે હજાર પ્રાણુઓ છે. પરંતુ આજ સુધી આવી તારા જેવી મૂર્ખાઈ કોઈએ વિચારી હોય તેવું જાણવામાં આવ્યું નથી. ગધેડે : સાહેબ ! આપની બધી દલીલ મેં સાંભળી. હવે મહેરબાની કરી એક દિવસ મને અંબાડીની બક્ષીસ કરે. હું પણ મારી જાતને સફળ બનાવું અને જગતમાં મારી યે આબરુને ફેલા થઈ જાય. હાથી ગધેડા ! તારે આબરૂ હતી જ નહીં, છે જ નહીં અને તેથી જ તું આટલી હદની (અંબાડી ઉપાડવા સુધીની) ધીઠાઈવિચારી રહ્યો છે. પરંતુ મારે જગતમાં આબરુની જ કિંમત છે. તારા જેવા સાથે વાત કરવાથી પણ મારી આબરુ ઘટે છે. તો પછી વાદવિવાદની વાત જ શું કરવી? આટલી વાત સંભળાવીને, હાથીએ પોતાનું વક્તવ્ય બંધ કર્યું. ગધેડાભાઈઉશ્કેરાઈ ગયા અને હાથીને ગાળો ભાંડતા ચાલવા લાગ્યા. પરંતુ આ જગ્યાએ માણસનું એક ટેળું ભેગું થયેલું હતું. તેમાં કેટલાક લોકોને “ને બાપડો ઉપાડતો હોય.” આપણું શું જાય છે?” એમ બોલીને સબસે જણની સંમતિથી અંબાડી લાવીને ગધેડાની પીઠ ઉપર બંધાવી દીધી. ખૂબ ભારથી દબાઈ જવા છતાં ગધેડો અંબાડી પામીને ખુશી થયો. ઉપાડીને બજારમાં ચાલે, કેઈએ પ્રણામ કર્યા નહીં. પણ લોકો આશ્ચર્ય પામીને હસવા લાગ્યા. ગધેડાને પ્રણામ મળ્યા નહીં માટે લાંબેથી ભૂં. અને બજાર વચ્ચે લોકોના સન્માન નહીં પણ અપમાન મલવાથી પિતાની ભાષામાં ગાળો ભાંડતો. અંબાડીના વજનથી પીડાઈને મરણ પામ્યો. શુભ ધ્યાન નહીં પણ દુર્ગાનથી મારીને દુર્ગતિમાં ગયો. ઉપનય હાથી તે એક ગુણ સંપન્ન આત્મા. ભદ્રબાહુસ્વામી, આર્ય રક્ષિત સ્વામી કે હેમચંદ્રસૂરિ મહારાજ વગેરે જેવા ભાવાચાર્ય સમજવા, અંબાડી સ્થાને વાચક દિવાકર ક્ષમાશ્રણ ગણી આચાર્ય વગેરે પદવી જાણવી. અને અંબાડીમાં પધરાવેલા પ્રભુજીના Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ સ્થાનમાં આચાર્ય ભગવંતમાં પ્રકટ થએલા છત્રીશ છત્રીશીઓ બારસે છ— ગુણો જાણવા ગુણ હોય તો જ પદવી અને વ્યક્તિની શોભા ખીલે છે. ગધેડાની જગ્યાએ બાલચંદ્ર વરાહમિહીર વગેરે કુશિષ્ય સમજવા. ગુરુઓ પાસે આચાર્ય પદવીની માગણી કરવી તે જ ગધેડાએ હાથી પાસે અંબાડીની યાચના સમાન છે. ભદ્રબાહસ્વામી કે હેમચંદ્રસૂરિ મહારાજ જેવા ભાવાચાર્ય ગુરુદેવોએ ગધેડા જેવા કુશિષ્યને પદવી ન આપી તે હાથીએ ગધેડાને અંબાડી ન આપવા-સમાન જાણવું. હાથીએ ગધેડાને અંબાડી છેવટ સુધી ન આપી. પરંતુ પરમાર્થના અજાણ ટેળાએ ગધેડાની શક્તિને વિચાર કર્યા વગર, અંબાડી ઉપડાવી. તેમ રત્નત્રયીના અંશ વગરના કુશિષ્યોને, પરમાર્થના અજાણ સાધુઓ કે શ્રાવકોના ટોળાએ આપેલી પદવી સમજવી. તથા જેમ ગધેડાને કેઈએ નમસ્કાર ન કર્યા, અને કેટકિપર ચીડાઈને ગધેડે ગાળો ભાંડીને મરી ગયો તેમ સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્ર વગરના કુસાધુઓ આચાર્ય–ઉપાધ્યાય-પંન્યાસ વિગેરે પદે પિતાની ઈચ્છાથી લે. અને સમાજને સત્કાર મળે નહીં. પછી બારેમાસ ગુણના ભંડાર એવા સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાઓને ગાળો ભાંડે. નિંદા કરે. “સાલાઓ દષ્ઠિરાગિયા થઈ ગયા છે.” આવું બેલી-વિચારી કર્મ બાંધી મુગતિગામી બને છે. “ગુણી મહાત્માઓને પૂજાવાના વિચારો આવે જ નહીં.” પોતાની અંદરના ગુણદોષેની ખબર જ ન પડે તે માણસ જ નકહેવાય તો પછી આચાર્ય કેમ કહેવાય ?” પ્રશ્ન : તો પછી આચાર્ય પદવી કોને આપવી અને કેવાઓએ લેવી? ઉત્તર : લેવાની તો ઇચ્છા હોય જ નહીં. આચાર્ય પદવી લેવાની ઈચ્છા અથવા પિતાને વંદન કરાવવાની ઇચ્છા, પિતાના ગુણ સાંભળવાની ઈચ્છા; આ એક મોટામાં મોટી આત્માના દુર્ગણની નિશાની છે. ગુણ મહાપુરુષ પિતાના ગુણનાં વખાણ પિતાના મુખથી કરે નહીં. પરંતુ બીજા પાસે સાંભળે પણ નહીં. કઈક કવિરાજ– બડા બડાઈન કરે, બડા ન બેલે બેલ, હીરા મુખ નવ કહે, લાખ હમારા મેલ. ૧ ગંભીરતા ઉપર કાલભાચાર્યની કથા : આચાર્ય ભગવાન કાલકાચાર્ય એક વાર પોતાના શિષ્યોના અવિનયથી કંટાળીને, એકલા જ વિહાર કરીને (ઉજજયિનીથી વિહાર કરીને સુવર્ણ ભૂમિ પધાર્યા હતા.) પિતાના પ્રશિષ્ય સાગરસૂરિ પાસે ગયા હતા. સાગરસૂરિએ આચાર્ય ભગવાન કાલકસૂરિ મહારાજના ઘણા ગુણે સાંભળ્યા હતા, પરંતુ ગુરુભગવાનનાં કયારેપણ દર્શન થયા ન હતાં, તેથી ગુરુમહારાજની ઓળખાણ ક્યાંથી હોય? Page #184 -------------------------------------------------------------------------- ________________ પેાતાના ગુણાને છુપાવનારા કાલકાચાર્ય મહારાજ ૧૪૯ કાલકાચાય ભગવાન એકાએક, ખલેપાત્રાં ઉપાડેલાં ઘણી વૃદ્ધ અવસ્થા હોવાછતાં, પૂછતા પૂછતા જૈન ઉપાશ્રય આવ્યા. સાગરાચાર્યે જોયા. પ્રશ્ન પૂછ્યા, વૃધ્ધ મહારાજ કયાંથી પધાર્યાં? એકલા કેમ ? કાલકાચા ના ઉત્તર ઃ ભાઈ કારણવશાત્ એકલા થઈ ગયા છીએ. એ પાંચ દિવસ રહેવું છે. ઉતરવા આપો તો એક બાજુ ઉતરું. સાગરસૂરિએ ઉતરવાની હાપાડી અને આચાર્ય ભગવાન ઉતર્યો. આચાર્ય ભગવાન પોતાની ગેાચરી–પાણી પ્રતિક્રમણ પડિલેહણ જાતે કરવા સાથે રાતદિવસ સ્વાધ્યાય અને અપ્રમત્ત દશામાં રહેતા હતા. આડકતરી રીતે પણ પોતાની વિદ્વત્તા કે ગુરુતા જણાવા દીધી નહી.. કયારેક સાગરસૂરિ પૂછતા, કેમ બુઢા મહારાજ ! કાંઈ ભણ્યા છે ? સૂરિ મહારાજ ઉત્તર આપતા હા ભાઈ, એવું થેાડુ ઘણું કામચલાઉ શીખ્યા છીએ. સાગરાયરિય પોતાના શિષ્યાને સૂત્રની અની વાચના આપતા, તેા કયારેક કયારેક આચાર્ય મહારાજને પૂછતા, કેમ બુઢા મહારાજ ! હું વાચના બરાબર આપું છું ને? આચાર્ય મહારાજ ઉત્તર આપતાઃ હા ભાઈ, ઘણું સારૂં ભણાવે છે. આવી આચાર્ય દેવની ગંભીરતા અને સાગરાચાર્યની (એલખાણ ન હેાવાથી) આપ બડાઇમય લગભગ પાંચ પન્નર દ્વિવસ ગયા હશે. એટલામાં કાલકાચાર્ય ભગવાને છેડેલા શિષ્ય સમુદાય, પચ્ચાસ-સા જેટલા સાધુએ આચાર્ય ભગવાનના માર્ગ પૂછતા પૂછતા, આજે પ્રસ્તુત શહેરના સાધુમુનિરાજોના ઉપાશ્રયના બારણે આવ્યા. આટલા માટે સાધુસમુદાય જોઈ શ્રાવકસમુદાય પણ ઘણા ભેગા થઈ ગયા હશે. આવનાર સાધુ વને, સાગરસૂરિના સાધુએ પૂછ્યું, આપ શ્રમણ ભગવંતા કયા આચાર્ય ભગવાનના પરિવારમાં છે ?-તેમના ઉત્તર, મહાગુણ નિધાન કાલકસૂરિ મહારાજના અમે સાધુએ છીએ. અહી વસનાર સાધુએ. અમે પણ કાલકાચાર્ય ભગવાનના જ સાધુએ છીએ. આવનાર સાધુઓના પ્રશ્ન ત્યારે શું આચાર્ય ભગવાન અહીં પધાર્યા નથી ? અહીં રહેલા સાધુઓના ઉત્તર નારેના કાલકાચાર્ય ભગવાન પધારેલા હાયતા અમને ખબર કેમ ન હેાય ? આવનાર સાધુઓ કહે છે અમારામાં અવિનય વધી જવાથી, અથવા અમારા દુર્ભાગ્યના ઉદયથી, કાલકાચાર્ય ભગવાન અમને છેાડીને, એકાકી વિહાર કરી ગયા છે. તે વાત અમે શય્યાતર શ્રાવકના મુખે જાણીને, આચાર્ય ભગવાન કઈ બાજુ પધાર્યા હશે ? તે વાત પણ તે જ શ્રાવકને પૂછીને, આચાર્ય દેવના પગલે પગલે ચાલતા, અને ગામેગામ તેમના સમાચાર મેળવતા, આજે અહીં આવ્યા છીએ. આચાય ભગવાન અહીં આવ્યા હાવા જોઈએ ? Page #185 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વર દેવની આજ્ઞા યાને સાચી માણસાઈ તુરત સાગરસૂરિ આગળ આવી કહેવા લાગ્યાકે હે મુનિ ભગવંતા! તમારા અને અમારા એક જ ગુરુજી છે. તમે એમને શેાધતા આવ્યા છે. અને અમે તેમનાં દર્શનની ઝંખના કરીએ છીએ. કાલકાચાય ભગવાન પધાર્યાં હૈાયતા કેટલી મેાટી શાસન પ્રભાવના થઈ હાય ? પરંતુ કેટલાક દિવસથી એક ઘરડા સાધુ આવ્યા છે, તેમને પૂછીએ, જો આચાય મહારાજની ખબર હેાય ? ૧૫૦ અધા સાધુ વસતિમાં આવ્યા. ગુરુભગવ’તને જોયા. અધાએ ગુરુમહારાજને ઓળખીને ખૂબ હર્ષાતિરેકમાં ઉપાશ્રય ગાજી ઉઠે તેમ નમો ભ્રમાણમળાનું મસ્થળ વૈમિ અર્થ : ક્ષમાના ભંડાર ગુરુ મહારાજને અમારા નમસ્કાર થા. અમે વારવાર મસ્તક વડે–(ઉપલક્ષણ ) વચન અને શરીરથી પણ વાંઢીએ છીએ. આવનાર મુનિરાજોથી ખબર પડી કે, મુઠ્ઠામહારાજ તેજ આપણા શિરછત્ર આચાર્ય મહારાજ કાલકસૂરિ ભગવત છે. આ વાતની જાણ થતાં જ સાગરસૂરિ એકદમ આચાય ભગવંતના પગમાં પડી ગયા. વારવાર માફી માગવા લાગ્યા. અને ખેલવા લાગ્યા, કયાં મેરૂ અને કયાં સરસવ ? કયાં સૂર્ય અને કથાં ખદ્યોતના કીડા ? કયાં સાગર અને કયાં ખાબેાચિ` ? કયાં ચિન્તામણિરત્ન અને કયાં એક કપર્દિકા ? કયાં ગુરુભગવાન આપ અને કથાં આપના પગની રજ એવા હું ? ખસ સાગરસૂરિને સમજાઈ ગયું કે, આવા શ્રુતસમુદ્ર જેવા ગુરુપાસે ખાળેાયા જેવા મે વિદ્વાનપણાના દેખાવ કર્યાં એપણ મારી તુચ્છતાની અવધિ ગણાય. સમુદ્ર પાસે નદીએ પણ કસી વીસાતમાં ગણાતી નથી. તેાપછી નાનાખાડામાં ભરાયેલા પાણીની કેટલી માટાઈ ? કહ્યું છે કે— શ્રીમતાની સભા મધ્ય, ગરીબ શી ગણતીમાં, કોહીનૂર પાસ કાચ, બાપડા શ્યાબાબમાં ? સાગરની આગળ તે, ગાગરને કાણુ ગણે ? તલ તણું તેલ તુચ્છ, તે કશું તેજાબમાં ? લાખ કરોડ રૂપિયાનાં, જે ઠેકાણે લેખાં થાય, કાડિયા બિચારી ત્યાં, કહે। કયા હિસાબમાં ? સુર્ણા ડાં રાજહંસ દાખે દલપતરામ, છ આનાની છીદરી તે, છાજે કેમ છાબમાં. અર્થ : કવિ કહે છે જેમ મેાટા ધનવાનાની સભામાં કઈ રાંક જઈ ને બેસે તા શેાભતા નથી. કાહીનૂર જેવા હીરાની ખાણમાં કાચ કદરુપા લાગે છે. સમુદ્રના પાણી પાસે Page #186 -------------------------------------------------------------------------- ________________ આત્માને અતરાય કર્મ કેમ ધાય છે? ૧૫૧ પાણીથી ભરેલા ઘડા શબ્દો કરે, તેને કોઈ સાંભળતું નથી. તેજાખ જેવા તેજસ્વી પદ્મા પાસે તેલની કિંમત ગણાતી નથી. લાખા કે કરોડો રૂપિયાના હિસાબે લખાતા હાય ત્યાં, પાંચપચ્ચીશ કેાડીએની શી કિંમત લેખાય ? તેમ કોઈ માટા રાજા કે લક્ષ્મીપતિની દીકરીના લગ્નમાં લાખાની કિંમતના દાગીના અપાતા હાય, તેનીસાથે છઆનાની તદ્દન હલકી લૂગડાની એઢણીની શાભા કેટલી ? પ્રશ્ન : આચાર્ય થનાર મહાપુરુષોને આવી વસ્તુની સરખામણીની શી જરૂર ઉત્તર : આચાર્ય ભગવંતાનું સ્થાન શાશ્ર્વતું છે. જ્ઞાની પુરુષા કહે છે કે आयरिय नमस्कारो सव्वपावपणासणो । मंगलाणंच सव्वेसिं तइयं हवइ मंगलं ॥ १ ॥ અર્થ : આચાર્ય ભગવાનને કરાએલેા નમસ્કાર સર્વ પાપાને નાશ કરે છે. અને બધા જ મલિકામાં (અરિહતા અને સિદ્ધોના નમસ્કાર પછી ) ત્રીજું મંગલિક ગણાયું છે. (ઇતિ ગુરુ પ્રદક્ષિણા-કુલક ). ત્રણે જગતના જીવાને કલ્યાણકારી, હિતકારી−,શુભકારી માનવા-યેાગ્ય, ધ્યાનકરવા ચેાગ્ય, આરાધના કરવા યાગ્ય અનતાનંત આચાર્યાંના સ્થાનમાં ગમે તેવે માણસ કેમ બેસી શકે ? શા ટચના સુવર્ણ માં જ હીરા જડાય છે. નખળું સુવર્ણ પણ ન ચાલે. ત્યાં પિત્તળ કેમ પાષાય ? પ્રશ્ન : તેા પછી ગુરુએ ગચ્છ અને સંધ યાગ્યતાની પરીક્ષા કરીને, જેમને પઢવી આપે તેજ મહાપુરુષ આચાર્ય કહેવાય પરંતુ લેનારને બિલકુલ પઢવી લેવાની ઇચ્છા થવી જોઈ એ નહી અને પદવી લેવાની ભાવના કરવી તે પણ દોષ એમ ખરું? ઉત્તર શ્રી વીતરાગ શાસનમાં, પોતાના ગુણની પ્રશંસા કે વખાણ પોતાની જાતે કરવાં તે તેા ગુના છે જ, પરંતુ બીજાપાસે પોતાનાં વક્ખાણ કરાવવાં તે પણ મહાદોષનું કારણ છે. આપ બડાઇની દુષ્ટતા માટે ભુવન સુંદરીની કથા : અયેાધ્યા નગરીના હરિ વિક્રમ રાજાની રાણી ભુવનસુન્દરીએ ગયા કેટલાક ભવા પહેલાં, મુનિપણુ આરાધવા છતાં, નિરતિચાર પાળવા છતાં, હજારો લાખા પશુઓને પણ અહિંસક બનાવવા છતાં પણ, કમ રાજાએ તેમને કેવા ગુનેગાર બનાવ્યા હતા તે જાણવા ચેાગ્ય હાવાથી લખાય છે. આ જબુદ્વીપના ભરતક્ષેત્રમાં કેશલ દેશમાં વિશાલા—ર્ફે વિજયા નામની નગરી હતી. તે નગરીમાં ઋષભદ્રુત્ત શ્રેષ્ટિની અનંત લક્ષ્મીભાર્યાથી ધદત્ત નામના પુત્ર થયા હતા. માતાપિતાને એક જ પુત્ર હતા પુરુષ હતા. પિતાના ઘરમાં ધન પણ ખૂબ જ હતું. Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર જિનેશ્વર દેવની આજ્ઞા યાને સાચી માણસાઈ માતાપિતા તેને અનેક કન્યા પરણાવવા ભાવના ભવતા હતા. ઘણું ધનવાન પુત્રીઓ આપવા આવતા હતા તે પણ વૈરાગી ધર્મદત્ત કુમારે માતાપિતાને સમજાવી. સુગુરૂ પાસે દીક્ષા લીધી અને બુદ્ધિ અને ગુગથી સર્વશાસ્ત્રોના પારગામી થયા. જુઓ તે મહાપુરૂષની યોગ્યતા संप्राप्तयौवनोप्येषः लक्ष्मीवान् सुभगाग्रणीः। प्रार्थ्यमान विवाहोपि, तरूणीभिरनेकधा ॥ १॥ जितेन्द्रियः प्रशान्तात्मा, निहिः स्वजना दिषु । आपृच्छय पितरौ, धर्म; प्रावाजीद् गुरूसंनिधौ ॥२॥ अभ्यस्तसंयताचारः, तपःशोषितविग्रहः। एकत्त्वप्रतिमां धर्मः, प्रपेदे शुर्वनुझाया ॥ ३॥ बहुभिः करसत्त्वौधै ररण्येतत्र भीषणे। तस्थौ प्रतिमया साधुः, रेकस्मिन गिरिजहवरे ॥५॥ तस्य साम्यप्रभावेण, त्यक्तवैराः परस्परं । सेवते तं मुनि व्याघ्र-करिसिंहमृगादयः ॥ ५ ॥ धर्मोपदेशं श्रृण्णन्ति, भद्रकीभावमागताः। जीवघातं न कुर्वन्ति, सावद्याहारवर्जिनः ॥६॥ અર્થ : ધર્મદત્તકુમાર મોટા લક્ષ્મીવાનને પુત્ર હતો તથા સૌભાગ્યવાન પુરુષમાં અગ્રેસર હતો. યૌવનવય ખીલી હતી. અનેક કુમારીકાઓની પરણવા માટે માગણી પણ હતી. તે પણ કંચન અને કામિનીને ત્યાગ કરીને જે ૧ સ્વજનાદિક ઉપર નિર્મમત્વ બનીને, ઈન્દ્રિયો ઉપર કાબૂ મેળવીને, પ્રશાન્તચિત્ત એવા ધર્મદત્તકુમારે, માતા પિતાની આજ્ઞાપૂર્વક દીક્ષા લીધી. છે ૨ અને સાધુના આચારે સમજવાપૂર્વક શાસ્ત્રોના પારગામી થઈને, તથા તપ વડે-શરીરને ખૂબ કૃશ બનાવીને, ગુરુભગવાનની આજ્ઞાથી એકલા વિહાર કરવા લાગ્યા. છે ૩ છે અને વિહાર કરતા સિંહ-વ્યાધ્ર વગેરે કૂશ્વાદિથી ભરચક–અટવીમાં ગયા. ત્યાં એક પર્વતની ગુફામાં કાઉસ્સગ્રુધ્યાનમાં સ્થિર થયા. . ૪ તે મહામુનિરાજના તપ અને સમતાભાવના પ્રભાવે, પ્રકટેલી લબ્ધિના પ્રભાવથી, વાઘ, સિંહ, હાથી, હરણ વગેરે વનેચર પ્રાણીઓ પણ, પરસ્પરનાં સ્વભાવસિદ્ધ વૈરોને ત્યાગ કરીને, મુનિરાજ પાસે આવીને બેસવા લાગ્યાં. પ છે અને ધર્મને ઉપદેશ સાંભળીને ભદ્દીકભાવ પામીને, જીવ હિંસાને ત્યાગ કરીને, ફળ અને ઘાસ વગેરે નિષ્પાપ ખોરાકથી નિર્વાહ કરનારા થયા. અને કેમે કરીને ધર્મદત્ત મહામુનિરાજને ચારિત્રરૂપ ચંદ્રોદય એટલે બધે પ્રકાશમાન થયેકે, જેથી આ ચોવીસ જનની લાંબી પહોળી સમગ્ર અટવીમાં વસનારાં પ્રાણીઓ જીવહિંસાથી મુક્ત બની ગયાં. ઈતિ હરિ વિક્રમચરિત્ર સર્ગ ૫. . ૫૯-૬૦-૬૧-૬૩-૬૪-૬પ. આ અટવાથી થોડી નજીકમાં, પુષ્કલભિëના વસવાટવાળી ભિલ્લલોકેની પલ્લિ હતી. તેમાં વસનારા બધાજ ભિલે હતા, તેમને રાજા પણ મહા ક્રૂર સ્વભાવવાળે ભિલપતિ વ્યાધ્રરાજ નામ હતું. તે બારે માસ, શિકાર, ચેરી, માંસ, મદિરા, જુગાર, વેશ્યા-પરસ્ત્રી સાતે વ્યસનોને સેવનારે હોવાથી, પલ્લિમાં રહેનારા નાનામોટા બધાજ મનુષ્ય કેવળ પાપમય જીવન જીવનારા હતા. Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ , ભુવનસુન્દરીની કથા અટવીમાં ઘણે વખત રહીને, લાખે પશુઓને હિંસામુકત બનાવીને, ધર્મદત્તમહામુનિરાજ વિહાર કરતા એકદિવસની સાંજે વ્યાઘપશ્ચિના ઉદ્યાનમાં આવીને કાઉસ્સગ્ગ ધ્યાનમાં ઊભા રહ્યા. મુનિશ્રીએ વિહાર કર્યો ત્યારે, મુનિરાજના તપ, સંયમ-સમભાવથી આકર્ષાયેલ, સ્થલકાય એક સિંહ પણ, વિનીતશિષ્ય જેવો બનીને, મુનિશ્રી સાથે આવી, મુનિશ્રીની પાસે બેસી ગયો હતો. - વ્યાધ્રપલ્લિની બધી બાજુ કિલ્લો અને દરવાજા હતા. મુનિ આખી રાત ધ્યાનમાં જ ઉભા હતા, અને સિંહ પણ સમતાના સમુદ્ર મુનિશ્રીના તપ, સંયમ, ધ્યાન, ચારિત્રનું અનુમોદન કરતો પાસે બેઠો હતો. પ્રાતઃકાળે દરવાજા ખુલ્યા અને નરનારી-બાળકોના ટેળાં બહાર નીકળ્યાં. મુનિને ન જોયા, પરંતુ સિંહને જે. લોકોએ પશ્વિપતિને ખબર આપી તેથી પલિપતિ ધનુષબાણ લઈને બહાર આવ્યો. અને સિંહના શિકારને આનંદ માણવા, સિંહની ઉપર બાણને વરસાદ વર્ષા. મુનિરાજના અતિશય અને સિંહની કૂદવાની અને ઘાવને ટાળવાની ટેવના કારણે, ભિલ્લપતિના પ્રહારો બધા જ વ્યર્થ થયા. સિંહને લાગ્યા નહીં. પરંતુ પલિપતિને જરૂર વિચાર કરતો બનાવી મૂક્યો. - પલ્લિનાથને આજ સુધી એકે બાણ ખાલી ન ગયાને ગર્વ હતું. તે પણ ભાગીને ભુકકો થઈ ગયે અને વિચારવા લાગ્યું કે, જરૂર સાથે ઊભેલા આ મહાત્માને કાંઈક પ્રભાવ–ચમત્કાર હવે જોઈએ. મારી આખી જિંદગીમાં. સિંહને મનુષ્ય સાથે કે પાસે ઉભેલે મેં જે નથી. આજે તે સિંહ આ મહાત્મા પાસે બેઠે છે. એ મેટું આશ્ચર્ય છે. તથા મારા આટલા બાણપ્રહાર થવા છતાં પણ, ઉશ્કેરાયે નથી એ બીજું આશ્ચર્ય! તથા આટલા બધા ધનુષધારીને જેવા છતાં, ડરતા નથી તે ત્રીજુ આશ્ચર્ય ! આ બધી ભિલપતિ અને ભિલ્લલોકેની ગડમથલ જઈ મુનિશ્રીએ કાઉસ્સગ્ગ પાર્યો વ્યાધ્રરાજને પ્રશ્ન: હેસંતપુરુષ! આવા ક્રૂર અને હિંસક પ્રાણીને કેમ સાથે રાખે છે. મુનિશ્રીને ઉત્તર: રાજન! એ હિંસક કયાં છે? આટલા બધા તમારા પ્રહારે આવવા છતાં તેનામાં આવેશને અંશ પણ નથી. તે પશુ હોવા છતાં અને તમે ગુનેગાર હોવા છતાં બદલો લેવા જેટલો વિચાર પણ કરતો નથી. જ્યારે તમે રાજા છે. માણસ છો. સારું ખોટું સમજવા જેટલી બુદ્ધિવાળા છે. છતાં વિના ગુનેગારોને વગર ગુને મારી નાખ્યો છે. હમણું પણ હિંસક ક્રિયા ચાલુ છે. ત્યારે સિંહ વગેરે પ્રાણીઓ, અજ્ઞાની, અવિવેકી હોવાથી, માંસાદિ મહાદુષ્ટ વસ્તુ ખાય છે અને જાતિસ્વભાવ દુર્ગુણોને પરવશ બનીને, જીના નાશ કરતાં ખચકાતા નથી ૨૦ Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ જિનેશ્વર દેવની આજ્ઞા યાને સાચી માણસાઈ જ્યારે તમે માણસ છે. વિચારક છે. મિષ્ટાન્ન, પકવાન, મેવા, ફળ વગેરે સેંકડા સુંદર સ્વાદવાળી વસ્તુએ હોવા છતાં, જગતમાં નિન્દમાં નિન્ધ બીજા પ્રાણિઓને મારી નાખીને અનેલા માંસનું ભાજન કરે છે. કેટલું ખરાબ ? તમે મનુષ્ય અને આ સિ’હુ પશુ, અનેનાં આચરણના વિચાર કરશે તેા, તમને જરૂર સમજાશે કે, તમે વગર ગુને સિ'હની ઉપર બાણુના વરસાદ વર્ષાવ્યા છે અને સિંહનાં જોરદાર પુણ્યાથી તમારાં ખાણા લાગ્યાં નહી. તેપણ પશુ એવા સહે, ગુનેગાર એવા તમેાને મારવા ઉદ્યમ પણ કર્યાં છે? તમારી પાસે બદલેા લેવા વિચાર પણ ન થયા તે—સિંહની ઉત્તમતા કેટલી ? મુનિના પ્રભાવશાળી વચનાની, પદ્ઘિપતિ ભિલ્લરાજા ઉપર ખૂબ અસર થઈ. અને મુનિરાજ પાસે સંસારની દુષ્ટતાનું આબેહુબ વર્ણન સાભળ્યુ. આજસુધી આખી જીંદગીનાં પાપાના, અતિપ્રમાણ પશ્ચાત્તાપ શરૂ થયા. રાજા રડી પડ્યો અને સાચા વૈરાગ્યથી દીક્ષા લીધી. વાચના મુનિરાજે ભિલ્લપતિને, રત્નત્રયીની ગ્રહણ–મસેવનવાળી અનુભવપૂર્ણ, આપીને, મુનિમાર્ગમાં ખૂબ સ્થિર અને મજબૂત બનાવ્યેા. ત્યાંથી વિહાર કરતા કરતા ક્રમે કરીને ગુરુશિષ્ય વિજયાવિશાલાનગરીના ઉદ્યાનમાં આવીને ઉતર્યા. નગરવાસી લેાકેા અને કુટુંબવ વાંઢવા આવ્યા. દેશના સાંભળી. વ્યાખ્યાન શકિતથી લેાકેા ઘણા આનંદ પામ્યા. ઋષભદત્તશ્રેષ્ઠિએ મુનિને પૂછ્યું', ભગવન્ ! અમે એવું સાંભળ્યું છે કે, આપશ્રીના ઉપદેશથી હજારા લાખા ક્રૂરધ્ધાપદો, વનેચર પ્રાણીઓ, પ્રતિબાધ પામ્યા છે. હિંસાના ત્યાગ કરીને, કયારે પણ માંસાહાર કરતા નથી. આ વાત સાચી છે ? ધર્માદત્ત મુનિના ઉત્તર ઃ हि स्म युष्माभिर्यथाश्रावि तथैवतत् । एष पल्लिपतिर्जातः प्रत्यक्षो मुनिपुंगवः ॥ १॥ तिर्यक्प्रबोद्याशक्तिर्या, साक्षाद् भिल्लपतेरपि । एनं पृच्छत लज्जेहं । स्वयं तां कथयन् निजां ॥२॥ त्यक्वार्जवं प्रशंसार्थी, स तेन यदवीवदत् । मायामृषाफलं स्त्रीत्वं धर्मर्षिः तेन नद्धवान् ( बद्धवान् ) ||३| ઇતિ રિવિક્રમચરિત્રં અર્થ : પેાતાના પિતાશ્રી ઋષભદેત્તશેઠ વગેરે માણસાએ, સાધુ ધર્માંદ્યુતની પ્રશંસા કરી અને તેમની સાંભળેલી કીર્તિના નિણ ય માટે પ્રશ્ન પૂછ્યો. તેના ઉત્તરમાં ધર્મવ્રુત્ત સાધુએ જણાવ્યું કે તમે જે સાંભળ્યુ તે તદ્દન સાચું' જ છે અને આ વાતની સાક્ષી તરીકે આ પલ્લિપતિ પ્રત્યક્ષ છે. મારી પ્રતિઐાધ શકિતની સાચી હકીકત આ અમારા સાધુથી તમે બરાબર સમજી શકશે. કારણ કે આ પલ્લિપતિએ પેાતે સાક્ષાત્ અનુભવ કર્યા છે. માટે તમારે સંપૂર્ણ જાણવું હોય તે મારા આ શિષ્ય જણાવશે, પોતાની બડાઈ હું પાતે કહેતાં શરમ અનુભવું છું. આ પ્રમાણે આપ ખડાઈની ઇચ્છાવાળા, તે મહામુનિ Page #190 -------------------------------------------------------------------------- ________________ ધર્માંત્તત્તમુનિએ શિષ્ય પાસે કરાવેલાં વખાણનું ફળ ૧૫૫ રાજની સરળતા ખાવાઈ ગઈ, અને માયામૃષાવાદ સેવાઈ જવાથી, સ્ત્રીવેદ્યમહાપાપ બંધાઈ ગયું. અને શિષ્ય મુનિએ લેાકા પાસે વિસ્તારથી ગુરુના વખાણ કહી સંભળાવ્યાં. ધદત્ત મુનિએ શિષ્ય પાસે કરાવેલાં વખાણુનું ફળ ધ દત્ત મુનિરાજ વૈરાગ્યથી, ધનમાલ, માતાપિતા તથા વિકારવાસનાને વાસીરાવીને સંયમી થયા હતા. મુનિપણું પામીને પણ શાસ્ત્રોના અભ્યાસ સાથે, તપશ્ચર્યા અને ત્યાગમાં પણ ખૂબ આગળ વધ્યા હતા. ખારેમાસ પહાડાની ગુફાઓમાં કે, મેટાં જગલામાં જ રહીને, તપસા અને સંયમ વડે કાયાને કૃશ અનાવી નાખી હતી. જંગલેામાં વસીને ઉપદેશથી જ નહીં, પર`તુ આત્મશકિતથી, સાચા મુનિપણાની પ્રગટ થયેલી તાકાત વડે, મહાક્રૂર અને બારેમાસના માંસાહારી સિંહ-દીપડા-વાઘ-વરુ જેવા શ્વાપદોને ભદ્રિક મનાવ્યા હતા. અહિંસક બનાવ્યા. સદ ંતર માંસાહાર છેડાવ્યો હતા. ચાવીસયેાજનની અટવીમાં, વસનારા વનેચર જીવાને, પાપમુકત અને ભયમુકત બનાવ્યા હતા. જ્ઞાનમાં, શ્રદ્ધામાં, અને આચરણમાં તન્મયઅનેલા ધર્મ ધ્રુત્તમુનિના, પ્રત્યેક આત્મપ્રદેશે . રત્નત્રયીમય હાવા છતાં, બીલકુલ સાચી પણ આત્મપ્રશંસા કરાવી, અને રસપૂર્વક સાંભળી, તેથી મુનિશ્રી ધર્મદત્તને, માયામૃષાવાદ સેવવાથી સ્ત્રીવેદ બંધાઈ ગયા. પ્રશ્ન : ખાટી ખડાઈ કરવી નહીં. પરંતુ સાચી વાત, પેપરામાં-છાપાએમાં, માનપત્રામાં કે બેડમાં અગર કુમકુમ પત્રિકાઓમાં લખાવીએ તેમાં દોષ ખરો ? ઉત્તર : ભાઈશ્રી! આપણે ઉપરના મુનિની વાત જોઈ ગયા. ઉપરાન્ત એગણીસમા તીથ કરદેવના આત્માએ, ફકત તપકરવામાં માયા કરી હતી. પેાતાના છમિત્ર મુનિરાજોને, પારણાના દિવસે પારણું કરવાનું જણાવીને, વધારે તપ કરી લીધેા. આટલી માયાના પરિણામે કુંભરાજાની પુત્રી મલ્લિકુમારી થયા. એટલે સાચાં પણ પેાતાનાં વખાણથી ભયંકર પાપ બંધાય છે. ત્રણ જીવા પૈકી, સિંહ, અનશન કરી ત્રીજા સ્વગે દેવ થયા. ગુરુ-શિષ્ય પણ પાછળથી તેજ વિમાનમાં તેટલા અશ્વય વાળા દેવ થયા. અને અવધિજ્ઞાનથી પાતાના પૂર્વભવા જાણી યથાયાગ્ય ખૂબ મૈત્રી ભાવે દૈવી સુખ ભાગવ્યાં. ત્રણેના ત્રીજો ભવ આ ભરતક્ષેત્રમાં, રાજપુરનગરમાં. સિંહજીવ, મહેન્દ્રપાળ રાજા થયા. શિષ્યજીવ તે મહેન્દ્રપાલ રાજાના સુમતિ પ્રધાન થયા. તથા ગુરુજીવ, તે મહેન્દ્રપાળરાજાની રખાત વેશ્યાની મદનમાષા નામની પુત્રી થઈ. ત્રણે આત્મા ધર્મ પામી પાંચમા સ્વગે મિત્ર દેવેશ થયા. Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ જિનેશ્વર દેવની આજ્ઞા યાને સાચી માણસાઈ પાંચમા ભવે સિંહજીવ, અને શિષ્યજીવ, એક શેઠના બે પુત્રો થયા અને ગુરુ ધર્મદત્ત જીવ, તે બે ભાઈઓની ચંદ્રબાલા નામે ભગિની થઈ. ત્રણે ભાઈ-બહેન દીક્ષા લઈ ગુરુ-શિષ્ય જે છઠા સ્વર્ગે દેવ થયા. સિંહ જીવ પાંચમા સ્વર્ગે દેવ થઈ, વચમાં એક મનુષ્યનો અને પહેલા સ્વર્ગને ભવ કરી, મલયનામા યક્ષ થયો. અને ગુરુ-શિષ્ય છઠા સ્વર્ગથી ચ્યવને, શિષ્યજીવે, ગુરુની પ્રશંસા કરવાથી, હરિવિકમ રાજા થયા. અને ધર્મદત્ત નામાં ગુરુને આત્મા, આત્મપ્રશંસા કરાવી, સ્ત્રીવેદ બાંધી, હરિવિકમરાજાની ભુવનસુંદરી નામની રાણી થઈ. બંને ચારિત્ર આરાધીને, મોક્ષગામી થયાં. આત્મપ્રશંસાના કડવા વિપાકની કથા સંપૂર્ણ. પ્રશ્નઃ તે શું ગુણીના ગુણનું સાચું વર્ણન થાય તેમાં પણ પાપ છે? ઉત્તર : ગુણીના ગુણનું સાચું વર્ણન કરવાથી, સેવક વર્ગનાં ઘણાં પાપ ક્ષય પામે છે. વખતે સમ્યકત્વ પણ પમાય છે. પામેલું સમ્યકત્વ નિર્મળ થાય છે. પરંતુ મહાગુણી આત્મા પણ પિતાના વખાણ સાંભળીને અભિમાન લાવે છે, તેને જરૂર કર્મ બંધાય છે. ગુણ પુરુષના ગુણોનાં વખાણ અને અનુમોદનાનું નામ પ્રમોદભાવના છે. કહ્યું છે કે : अपास्ताशेषदोषाणां, वस्तुतत्वावलोकिनां । गुणेषु पक्षपातो यः, स प्रमोदः प्रकीर्ततः ॥ १ અર્થ : સર્વદેષથી મુક્ત થયેલા, અને જગતના પદાર્થોનું સાચું સ્વરૂપ સમજેલા, અરિહંતાદિ પંચપરમેષ્ઠિ ભગવંતે, અને શ્રીવીતરાગ શાસનના ચાર પ્રકાર શ્રીસંઘના ગુણને, સમજવાના ખપી થવું, અને તેમના ગુણોનું ચિંતવન-વર્ણન પ્રશંસા અનુમોદન, અનુકરણ કરવું. આ સર્વને પ્રમોદભાવનામાં સમાવેશ થાય છે. ગુણીપુરુષના ગુણમાં રાગ થાય તે જ પ્રમોદ ભાવના આવે છે. પ્રશ્ન : અરિહંતદેવ અને સિદ્ધ પરમાત્માઓમાં તે સર્વ દેષને અભાવ અને જગતના પદાર્થોની યથાર્થતાનું જ્ઞાન હોય છે. પરંતુ છદ્મસ્થ આચાર્ય–વાચક અને સાધુ મહારાજ ગમે તેવા જ્ઞાની હોય, અનુભવી હોય તોપણ, સર્વ ભાવના સંપૂર્ણ જાણકાર તે ન હોય ને? ઉત્તર : ગીતાર્થ ભાવાચાર્ય, ભાવવાચક, ભાવસાધુ, આ ત્રણે પદ, શ્રીજિનેશ્વરદેવના વચનથી સામાન્યથી સર્વ ભાવ જાણે છે અને જાણે તેટલું પ્રકાશે છે. પિતાના સ્થાનને ગ્ય સર્વગુણ પામ્યા હોય છે, તથા પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાલ–ભાવની અપેક્ષાએ, દેને ટાળી શકયા હોય છે. તેવા ત્રીજા-ચોથા-પાંચમા પરમેષ્ઠિભગવંતેના ગુણોને ઓળખવા અનુમોદવા અને ખૂબ વખાણવા, તેનું નામ પ્રમોદ ભાવના જાણવી. પ્રશ્નઃ તે પછી ધર્મદત્ત નામના ગુરુનાં વખાણ કરવાથી, ધર્મદત્ત સાધુને સ્ત્રીવેદ Page #192 -------------------------------------------------------------------------- ________________ ગુણોની-ઓળખાણપૂર્વક અનુમોદના, તેનું નામ જ પ્રમોદભાવના જાણવી. ૧૫૭ બંધાણે, અર્થાત્ પાપ લાગ્યું, તેનું કારણ તો શિષ્યજ થયે ને? અને આવું પરિણામ આવે તે સારું કરવામાં પણ, અર્થાત્ કોઈના ગુણગાવામાં પણ, નુકસાન જ છે. માટે ગુણો પણ ન ગાવા તેજ સારું ને? ઉત્તર : બધી જગ્યા ગુણ ગાવાથી નુકસાન થાય છે એવું નથી અને એવા દાખલાને આગળ ધરીને સાચા ગુણના ગુણ ન ગવાય તો આપણે રખડી જઈએ. જુઓ કઈ મહાપુણ્યવાન મનુષ્ય જમણવાર કરે છે, નવકાસ કરે, સંઘજમણુ કરે, પૈષધકરનારને જમાડે, દશ-વશ ને પચ્ચાસને, સેને, હજારને, હજારેને જમાડે છે. તેમાં કોઈ ભાઈની હોજરી = જઠરાગ્નિ મંદ હોય અને તેને પષ્ટિક આહાર વખતે પાચન થાય નહીં, અજીર્ણ થાય, તેમાંથી વખતે તાવ પણ આવે, રોગ પણ થાય અને વખતે આયુષની સમાપ્તિ પણ થાય, તેને દેષ જમાડનારને લાગે નહીં. કારણ કે અજીર્ણ વગેરે જે કાંઈ થયું તેમાં, જમાડનારને કે જમવાની વસ્તુને ગુને જ નથી, પરંતુ જમનાર ભાઈશ્રીના પેટને જઠરાગ્નિ ગુનેગાર છે. જમાડનારને, સાધર્મિવાત્સલ્યની જેટલી વધારે ઓળખાણ અને અનુમોદના થાય, તેટલું તેને ફળ મળે છે. વખતે જિનનામ મહાપુણ્ય પણ બંધાય છે. જુઓ શાસ્ત્ર– श्रीसंघवात्सल्य मुदारचित्तता, कृतज्ञता सर्वजनेप्वनुग्रहः ॥ प्रपन्नधर्मे दृढताय॑पूजनं, तीर्थकरैश्वर्यनिबन्धनानि ॥१॥ અર્થ : પહેલે ગુણ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા રૂપ ચાર પ્રકાર શ્રીસંઘનું વાત્સલ્ય કરવું, બીજો ગુણ સારા પ્રસંગે પામીને ખૂબ ઉદાર બનવું. પ્રશ્ન : ખિસ્સાં ખાલી હોય અને ઉદારતા કેમ આવી શકે ? ઉત્તર : ઉદારતા એવી ઉચ્ચ વસ્તુ છેકે પૈસા હોય તે જ આવે એવું નકકી નથી. ધનવાન લાખ વાપરે તેને લાભ ન થાય. તે ગરીબ પાવલી વાપરે તો પણ લાભ થાય. ધન વાપરવું એ અલગ વાત છે અને ઉદારતા એ અલગ વાત છે. કૃપણ માણસ હજાર બે હજાર વાપરીને પણ, બાપડ બળતો સળગતો રહે છે. ઉદાર માણસ પહેરવાનાં લુગડાં આપી દે અને આનંદ પામે છે.... - ત્રીજો ગુણ કૃતજ્ઞતા. ઉપકારીને ઉપકાર ભૂલે નહીં. વારંવાર યાદ કરે. અવસર આવે ત્યારે બમણું બારગણું કરી છૂટે. ચોથે ગુણ પ્રાણીમાત્રનું ભલું કરવાના જ વિચાર આવ્યા કરે. શક્તિ હોય તેટલું કરી છૂટે. પાંચ ગુણ સત્યધર્મને ઓળખે. આદરે અને પ્રાણાન્ત પણ છોડે નહીં. અને છ ગુણ પૂજ્ય પુરુષની પૂજા કરવી. પ્રશ્ન : પૂજાને અર્થશે? Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ ઉત્તર : પૂજાના બે પ્રકાર છે. દ્રવ્યપૂજા અને ભાવપૂજા. આ જગ્યાએ, પૂજ્ય શબ્દને અર્થ, પંચપરમેષ્ઠિભગવંતે, તથા ચાર પ્રકાર શ્રીસંઘ અને પિતાના વિદ્યાગુરુ, માતા-પિતા, મોટાભાઈ એ. આ બધાઓને યથાયોગ્ય પૂજ્યપદમાં સમાવેશ થાય છે. દ્રવ્યપૂજા એટલે, જેને જ્યાં લાગુ પડે ત્યાં તે પૂજા સમજવી. આ વિષય અમે પ્રાયઃ આગળનાં પ્રકરણમાં ચર્ચવાના છીએ. ભાવપૂજા એટલે ગુણેની સ્તવના જાણવી. આ છ પ્રકાર પૈકી કઈ પણ એક અથવા બધા ગુણો, આત્માના મહાન અભ્યદયનું કારણ છે. આવા શ્રીસંઘવાત્સલ્ય-ઉદારતા-કૃતજ્ઞતા સર્વજીની દયા ધર્મમાં દઢતા અને પૂજ્ય પુરુષની પૂજા આ બધા ગુણો, કઈક મહાન આત્મામાં જ આવે છે. આવા એક બે –ત્રણ કે બધા ગુણોથી જીવ સમ્યકત્વ પામે છે, આવેલ સમ્યકત્વ નિર્મળ બને છે. જિન નામકર્મ મહાપુણ્ય બંધાય છે. ઘણો રસ પડે છે, નિકાચિત પણ થાય છે. એટલે જેમ સંઘવાત્સલ્ય કે સાધર્મિવાત્સલ્ય કરનારને, બિલકુલ દેષ નહીં, પરંતુ એકાન્ત લાભ છે જ. પરંતુ અજીર્ણના રેગવાળાને નુકસાન થાય, તેને દોષ સાધર્મિવાત્સલ્ય કરનારને લાગતો નથી. તેમ ગુણને સમજીને ઓળખીને, વિચારીને, પ્રશંસાઅનુમોદના કરનારને કેવળ લાભ છે. નુકસાન નથી. પ્રશ્ન : જેમ ધર્મદત્ત નામના ગુરુના, તેમના શિષ્ય વખાણ કર્યા, તે સાંભળી ગુરુને સ્ત્રીવેદ બંધાયે, તેનું નિમિત્ત શિષ્ય બન્યા આ વાત સાચીને? શિષ્ય વખાણ ન કર્યા હોય તે ગુરુને પાપ ન લાગતને ? ઉત્તર : પ્રશંસા સાંભળનાર ત્રણ પ્રકારના હોય છે : પહેલા નિંદા અને સ્તુતિ બંનેમાં સમભાવવાળા “નિન્દા-સ્તુતિ શ્રવણ સુણીને, હર્ષ શેક નવીઆણે; તે જગમાં ભેગીસર પૂરા, નિત્ય ચડતે ગુણઠાણે.” ૧ અથ_ચિદાનંદજી મહારાજ કહે છે કે, નિન્દા કે સ્તુતિ સાંભળવા છતાં, હર્ષ-શેક આવે જ નહીં. પિતાની આત્મભાવનામાં જ આરુઢ હોય, તે જ સાચા યોગીરાજ કહેવાય છે. બીજા પિતાની પ્રશંસા સાંભળીને હર્ષઘેલા બને નહીં, તુચ્છતા ન લાવે, ગર્વ ન ચિંતવે, પરંતુ ગંભીરતા ધારણ કરે. ત્રીજા પિતાનાં વખાણ સાંભળી ગાંડા ઘેલા થઈ જાય. મનમાં ફૂલાય. વખતે પ્રશંસકને ઉપકાર પણ માને. હું આપને આભાર માનું છું. એમ પણ કહી નાખે. Page #194 -------------------------------------------------------------------------- ________________ આપ પ્રશંસા ચાવે તે મહાપુરૂષ ગણાય ૧૫૯ પ્રશ્ન : પેાતાના વખાણુ કે પ્રશંસા સાંભળવા છતાં અભિમાન આવે નહીં. આવા માણસે આ કાળમાં હાઈ શકે? ઉત્તર : પાંચમાં આરામાં પણ સૂર વાચક મુનિરાજો લાખા થયા છે. આ સ્થાને ૩૭૦ વર્ષો પહેલાં થએલા હીરસૂરિ મહારાજ ખાસ દૃષ્ટાંત લેવા યેાગ્ય છે. તેમનાં ભારત સમ્રાટ અકબર અને સુખાઓએ ઘણા વખાણ કર્યાં હતાં. તે બધું સૂરિ ભગવાન ગંભીર ભાવે સાંભળી લેતા. અને ઉત્તરમાં કહેતા કે રાજન ! અમે અમારી ફરજ બજાવી છે. અમારે દેશે દેશ વિચરવું, અને વીતરાગ દેવાના વચનાના પ્રચાર કરવા. આવું સસ્થાનમાં અને બધી વયમાં, અમારી શક્તિને છુપાવ્યા વિના કરવાનું અમને અમારા પૂર્વજો તરફથી ફરમાન છે, એમાં અમે જેટલું કરીએ કે કરી શકયા હાઈએ તે અમારી ફરજથી વધારે નથી. આવા મહાપુરૂષોનાં ખૂબ વખાણ થાય તેા પણ કના બંધ થાય નહીં. ત્રીજા અમારા જેવા છિછરા પેટવાળા = તુચ્છ સ્વભાવવાળા; પેાતાની પ્રશંસા સાંભળવાનાં પેતરાં ગોઠવીને, આપખડાઈ કરાવીને, સાંભળીને, ખુશી ખુશી થનારા, મનમાં ફુલાઈ જનારા, આવાઓને પ્રાયઃ કબંધ જ થાય છે. અને આવી નજીવી પ્રશ'સા-અડાઈ સાંભળીને જીવ પેાતાનું ખાઈ નાખે છે. ગુણી અને નિર્ગુણી જીવાનાં લક્ષણ. 46 પણ ૧ અણુમાગ્યુ આવી મલે, મમતા મૂર્છા ના’ય, ગર્વ ન આવે ચિત્તમાં, સ્થાન ભાન હોય. ’” 66 આપ લઘુતા ચિંતવે, ગુણની શેાધ સદાય, પરભાવે। ત્યાગે બધા, જરૂર ગુણી તે થાય. “ હાય સુગંધ ન હગના, કહે કપુર મુજ નામ, કિમત નહીં કવડી તણી, કહે લાખ મુજ દામ. '' ,, ** આપ બડાઈ બહુ કરે, સુણે બીજાની પાસ, વગર ગુણે ગુરુજી મને, ત્રણ જગ માને દાસ, ,, “ તેવા પામર માનવી, પશુતિ મહેમાન, '' આપ પ્રશંસા સાંભળી, અને સાવ મેભાન. ૫ આ સ્થાને મરીચિની કથા મનન કરવા ચેાગ્ય હાવાથી લખાય છે. બારે માસ કલ્પસૂત્રમાં બીજા વ્યાખ્યાનમાં ભગવાન મહાવીર સ્વામીના સત્તાવીસ ભવ સાંભળનારા કે વાંચનારા, પાતાના વખાણ પાતે જાતે કરે, ખીન્દ્ર પાસે સાંભળે અથવા રજના ગજ થાય તે ખરેખર પાંચમા આરાના પ્રભાવ અને અમારા જેવાઓના ગુણાભાસનું પ્રદેશ ન ગણાય. ગ્ ૪ Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ ભાવિભાવ ફેકટ થતા જ નથી, આવા ન્યાયથી, કોઈવાર સર્વજ્ઞ ભગવાન ઋષભદેવ સ્વામી, સમવસરણમાં, બાર પર્ષદાની સમક્ષ પ્રકાશે છે. ભરત ચકવતી જેવા ચરમ શરીરી મહાપુરુષ સાંભળે છે. પ્રભુજીના પૌત્ર અને ચક્રવર્તીના પુત્ર છેલ્લા જિનેશ્વરને જીવ મરિચિના પુણ્યની વાત છે. સાંભળનારને આનંદને ઉભરે આવી જાય તે વિષય છે. બિસ્કુલ સાચી ઘટના છે. તે પણ પા કલાક કે અડધા કલાકનાં આપ બેડાઈના ફળ કેવાં ભયંકર બન્યાં છે, તે મોટા ભાગના વાચકોએ જાણેલાં હોવા છતાં પણ લખું છું. ચાલુ વ્યાખ્યાનમાં ભરત ચક્રવતીને પ્રશ્ન સ્વામિન ! આપની આ૫ર્ષદામાં કઈ તીર્થકરને આત્મા છે? પ્રભુજીને ઉત્તર રાજન ! અમારે શિષ્ય અને તમારે પુત્ર, કુમાર મરિચિમનિ, જે હમણાં ત્રિોંડિયાના વેશમાં છે, તે આ ચોવીસીમાં વર્ધમાન નામના છેલ્લા તીર્થંકર થવાના છે. તથા તેજ મરિચિને આત્મા, આ ભરત ક્ષેત્રમાં થવાના નવ વાસુદેવે પૈકી (આગયારમા તીર્થંકર વારે, પિતાના મેટા સત્તાવીશ પૈકીના અઢારમા ભવમાં) ત્રિપૃષ્ટ નામના પહેલા વાસુદેવ થવાના છે. અને તે જ મરિચને આત્મા પિતાના તેવીસમા ભવમાં, મહાવિદેહ ક્ષેત્રમાં, મૂકાપુરીમાં, પ્રિયમિત્ર નામના ચકવતી થશે. આવી રીતે મેટા છવ્વીસ ભવે અને એક કેટ કેટિ સાગરોપમ એટલે કાળ, સંસારમાં વિતાવીને સત્તાવીસમે વર્ધમાન મહાવીર નામના ચોવીસમા જિનવર થશે. પ્રશ્ન : શ્રી ઋષભદેવ સ્વામીના તીર્થમાં અષ્ટાપદ તીર્થ ઉપર ચોવીસ જિનેશ્વર દેવેની પ્રતિમા ભરાવી છે. તે શું આ વખતે વીસ જિનેશ્વર દેવેના આત્માઓ સમ્યકત્વ પામેલા હશે ખરા ? ઉત્તર : પહેલા જિનેશ્વર ઋષભદેવસ્વામી તે કેવળજ્ઞાની હતા અને ચોવીસમાં જિનેશ્વર મહાવીર સ્વામીના સત્તાવીસ ભવ હોવાથી, આ મરિચિને ત્રીજે ભવ હોવાથી, જરૂર સમ્યકત્વ પામેલ હતા. બાકીના બાવીસ જિનેશ્વર દે પૈકીના સત્તર જિનેશ્વરના ત્રણ ત્રણ ભવે જ હતા. અને આ સિવાય ૨૨ ૨૩ ભવ પણ અતિ થોડા જ * ૭ ૧૨ ૯ ૯ ૧૦ ૧૧ ૧ણ આ વાડી જ કાળ હોવાથી, અને અંતર ઘણું મોટું હોવાથી પ્રાયઃ પહેલા છેલ્લા જિનેશ્વરદે સિવાયના, બાવીસ જિનેશ્વરે સમક્તિ પામેલ ન હોય એમ સમજાય છે. ભરત મહારાજા સમવસરણમાં–પ્રભુજીના મુખે મરિચિનું વર્ણન સાંભળી, ઘણું જ હર્ષ પામતા, જ્યાં મરિચિ ત્રિદંડીના વેશમાં બેઠા હતા ત્યાં આવ્યા. અને મરિચિને પ્રથમ ત્રણ પ્રદક્ષિણા આપીને, નમસ્કાર અને વંદન કરીને, વખાણ કરવા લાગ્યા. મહાકવિ વીરવિજયજી મહારાજ કહે છે “મરિચિને પ્રદક્ષિણા દેતા, નમી વંદીને એમ કહેતા, તમે પુણ્યાવંત ગવાસે, હરિ, ચક્રી, ચરમજિન થાશો.” ૧ “નવી વંદુ ત્રિદંડીક વેશ, નમું ભક્તિએ વીરજિનેશ, એમ સ્તવન કરી ઘેર જાવે, મરિચિ મન હર્ષ ન માને છે ૨ Page #196 -------------------------------------------------------------------------- ________________ પ્રશંસા સાંભળવાથી મરિચિને અજિણ થયું. “મારે ત્રણ પદવીની છાપ, દાદા જિન, ચક્રી બાપ, અમે વાસુદેવ ધુર થઈશું, કુલઉત્તમ મહારૂ” કહીશું, નાચે કુલમદસુ ભરાણેા, નીચ્ચગેાત્ર તીહાં બધાણેા.”॥ ૩ ॥ ૧૬૧ મરિચિના ૨૭ ભવા પૈકી અઢારમા ભવમાં પહેલા વાસુદેવ, તેવીસમા ભવમાં, ચક્રવતી અને છેલા સત્તાવીસમા ભવમાં, તીર્થંકરદેવ થવાનું સાંભળીને, મરિચિથી જીરવાણું નહીં. અભિમાન આવ્યુ. એટલું જોરદારમાન આવી ગયું કે, મારા જેવા આ જગતમાં બીજો કાઈ મેાટા માણસ છે નહીં, હેાઈ શકે નહીં. હું મારાં કેટલાં વખાણ કરુ? તીથંકરામાં દાદા પહેલા, ચક્રવર્તી માં પિતા પહેલા અને વાસુદેવમાં હું પહેલેા. એટલું જ નહી, હું મહાવિદેહમાં મૂકારાજધાનીમાં ચક્રવતી પણ થવાના છું. અને છેવટે ત્રણજગત પૂજ્ય, સુરાસુરવદ્ય, તીથંકર, વીતરાગ થઈ છેલું તીથ પ્રવર્તાવીને, મેાક્ષમાં જવાના છું. અહા, મારા કુલ જેવું બીજુ કાઈ કુલ મેટું નથી. મિચિને ભરતરાજાની કરેલી સ્તુતિ જીરવાઈ નહીં, પાચન થઈ નહી, અજીણુ થયુ, ઘણું જોરદાર અજીર્ણ થયું અને નીચ્ચગેાત્ર અંધાણું. તેથી પાંચમા-છઠ્ઠા-આઠમા-દશમા–બારમા અને ચૌદમા આ છ ભવામાં ત્રિદ’ડીયાપણું ઉડ્ડય આવ્યું. છએ ભવે બ્રાહ્મણુકુલમાં અવતાર થયા. ઓગણીસમા અને એકવીસમા ભવામાં નરક ગતિમાં ગયા. વીસમા ભવમાં સિંહ થયા. આ સત્તાવીસ ભવામાં લગભગ દોઢસો જેટલા સાગરોપમ સિવાયના, એક કાટાકાટ સાગરોપમ જેટલા કાળ, એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય જેવા તુચ્છ ભવા પૂરવામાં પૂર્ણ થયા. આ થયું આપમડાઈનું મૂલ્યાંકન. આપખડાઈના જ કારણે અસંખ્યાતા એકેન્દ્રિય અને વિકલેન્દ્રિયના ભવા થયા. આ પ્રમાણે ભગવાન મહાવીરદેવના ચિરત્રામાં જણાવેલાં વર્ષોં ને વાંચનાર શ્રીજૈનશાસનની શ્રદ્ધાવાળા તથાબારે માસ મુહપતિ પલ્લુવણુ કરતાં “ ક્રોધ-માન પરિહરુ.” “ માયા–àાભ પરિહરુ ” આવાં વાક્યાનું વારંવાર રટન કરનારા મહાનુભાવા પેાતાની જવાબદારીના વિચાર કેમ ન કરે ? પ્રશ્ન : તેા પછી આવા બધાં વણ નાના નિચેાડ એ જ કે આચાય પદ્મવી લેવી જ નહીં? ઉત્તર : ઉત્તમ પુરુષ) પદવી લે જ નહીં, લેવાની માગણી કરે નહીં, લેવાની ઇચ્છા કરે નહીં. પ્રશ્ન : તે પછી શ્રીજૈનશાસનમાં, આટલા બધા આચાર્ય ભગવંતા થયા કેવી રીતે ? ૨૧ Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ ઉત્તર : જેટલા જેટલા શ્રીજૈનશાસનમાં ગીતાર્થ ભાવાચાર્ય થયા છે, તેવા મહાપુરૂએ પદવી લીધી નથી. પરંતુ તેમનામાં સોએ સો ટકા લાયકાત સમજાયા પછી ઉપકારના સમુદ્ર ગુરૂપુરુષોએ, પિતાના શિષ્યને, બરાબર પરીક્ષા કરીને સમુદાયના ગીતાર્થ સ્થવિર પુરુષોની પણ સલાહ મેળવીને, શ્રી જૈનશાસનની પ્રભાવના કરવા અને સમુદાયનું રક્ષણ કરવા માટે, આચાર્યપદવી આપી છે. પાંચમા આરામાં પણ ભગવાન સુધર્મા સ્વામીની પરંપરામાં થએલા, પાંત્રીસમાં પટ્ટધર ઉદ્યતન સૂરિમહારાજે, વિક્રમ સંવત ૯૪ની સાલમાં, આબુતીર્થની નજીકમાં ટેલી નામના ગામના પરિસરમાં, ઘણું શુભમુહૂર્તમાં, એક મોટા વડવૃક્ષની છાયામાં, એક સાથે, ચોરાસી મહાપુરુષોને, આચાર્યપદવી આપી હતી, જેમાં સર્વદેવસૂરિમહારાજ અને વર્ધમાનસૂરિ મહારાજ મુખ્ય હતા. આબધાજ મહાપુરુષ ગીતાર્થ અને સર્વ શાસ્ત્રોના પારગામી હતા. પ્રશ્ન : નિચોડ એજ આવ્યોકે પદવીકે પ્રશંસા લેવા સાંભળવાની ભાવના ન હોવી જોઈએ? ઉત્તર : શ્રીજૈનશાસન અને નૈતિક સર્વસ્થામાં આપબડાઈ મહા ખરાબ વસ્તુ છે. જુઓ— स्वश्लाघा परनिन्दा च, मत्सरो महतां गुणैः । असंबन्धप्रलाषित्वं, आत्मानं पातयत्यधः ॥ १॥ અર્થ : પિતાની પ્રશંસા અને પારકી નિંદા, તથા મોટા પુરુષોના ગુણોમાં ઈર્ષા અને જરૂર વિનાનું ભાષણ, આ બધું આત્માની પડતીની નિશાની રૂપ ગણાય છે. તથા વળી કઈ કવિ પણ કહે છેઃ આપ સે આપ બડે બન બૈઠે જે, કૌન કહે ઉનમેં બડ૫ન હૈ વિજ્ઞકાગ ઘરે મન ભીતર, ઉપથમાગ ગહે જડપન હૈ ા ભ્રમ ગયે રણુભીતર પીઠ દે, કૌન કહે ઉનમે ભડપન હૈ, ચંચલચિત્ત થયે નહીં થીરતે, કૌન કહે ઉનમેં ઘડ૫ન હૈ? ગુજરાતી કાવ્યને અર્થ : અર્થ: સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્ર રત્નત્રયીની, સંપૂર્ણતા હોય, તપ-ત્યાગ ખૂબ હોય. એવા મહાપુરુષને આખું જગત પૂજ્ય માને છે. તેમને મેટાઈ લેવા ઈચ્છા ન હોય, પરંતુ જનતા ચોક્કસ મટાઈ આપે છે. તથા જેમનામાં સમ્યગદર્શન–જ્ઞાન–ચારિત્ર–તપને અંશ પણ ન હોય તેવા પિતાની મેળે મટાઈલેનારા હતાશનીના રાજા (ઈલેજી) જેવા ગણાય છે. ઉપાધ્યાયજી કહે છે કે : Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ માનવંતા કેઈ પણ સ્થાનમાં ગ્યનેજ દાખલ કરાય છે. “જ્ઞાન-દર્શન–ચરણ ગુણ વિના, જેહ કરાવે કુલાચાર રે, લુટીયા તેણે જન દેખતાં, કયાં કરે લોક પિકાર રે.” જ્ઞાન દર્શન–ચારિત્ર વગેરે ગુણે ન હોય પણ, પિતાને વંદનાદિ કુલાચાર કરાવનારા, ધોળા દિવસના ધાડપાડુ જેવા છે. તથા કેટલાક પુસ્તકિયા પંડિત બનેલા, અને પિતાને મહા વિદ્વાન સમજનારા, પણ આચરણમાં મિંડાં જેવા હોય તે, સાચા અર્થમાં પંડિત નથી પણ જડ છે. વળી કોઈ માણસ મહા સુભટને સ્વાંગ સજીને, હથિયારના સાધને સાથે લઈને, ઘણા દીમાગથી રણભૂમિમાં પ્રવેશ કરે, પરંતુ સામેનું જોરદાર યુદ્ધ-તોફાન જોઈને, ઉત્તરકુમાર (વૈરાટરાજાને પુત્ર)ની પેઠે, પાછો નાસવા તૈયાર થાય તેને, યુદ્ધ વીર કહેવાય નહીં પણ કાયર જ ગણાય છે. તેમ જ શરીરમાં સંપૂર્ણ જરા છવાઈ જવા છતાં, ચિત્તની ચપળતા નાશ ન • પામેતા, તે માણસ સ્થવિર ગણાતો નથી. આ સર્વ વર્ણનને નિચોડ એ જ છે કે, આ જગતની કઈ પણ મેટાઈ, લાયકાત વગરના માણસમાં શોભતી નથી. નિન્દાપાત્ર અને હાસ્યપાત્ર બને છે. પ્રશ્ન : લાગવગથી પણ માણસ રાજા બને છે. રાજ્યને અધિકારી બને છે. તેમ ભકિતભાવવાળા ભકતવર્ગના આકર્ષણથી, કેઈને આચાર્યપદવી અપાય તે, સ્થાનથી પણ જ્ઞાન આવે એવું ન બને ? ઉત્તર : મોટાં રાજ્યમાં, જ્યાં મોટી જોખમદારી હોય ત્યાં, લાગવગનો પ્રવેશ થાય નહીં, અને કયાંય થયે હશે ત્યાં, રઝિયાબેગમ વગેરેના દાખલાઓથી, પતન પુરવાર થયું છે. આ સ્થાને સિદ્ધરાજ પછી પાટણની ગાદી માટે થએલ પરીક્ષા લખું છું. અગિયારસો નવાણુંના કાતિકમાસમાં, મહારાજા સિદ્ધરાજ જયસિંહનું, અવસાન થયા પછી, રાજ્ય આપવા માટે ઘણું ગડમથલે થઈ, પરંતુ પ્રધાનમંડળના ઐકયથી, મહારાજા ભીમદેવના વંશજ ત્રિભુવનપાળ માંડલિકના મહીપાળ, કીર્તિપાળ, અને કુમારપાળ ત્રણ પુત્રોની યોગ્યતાની સંપૂર્ણ તપાસ થઈ હતી અને સમગ્ર પ્રધાનમંડળને એગ્ય સમજાયા પછી ગુજરાતને તાજ પહેરાવ્યો હતો. પ્રધાનમંડળ અને બીજા પણ રાજ્યમાં, માનવંતા સ્થાન ઉપર રહેલા અધિકારી વર્ગની, સલાહ-સૂચન અનુસાર, મહીપાલ, કીર્તિપાળ, અને કુમારપાળને ગુજરાતના રાજાને શેભે તે, રાજ્યારોહના સમયને અનુરૂપ પોષાક પહેરાવીને, ત્રણે કુમારને રાજ્યસનની લગેલગ ગઠવેલાં આસને ઉપર લાવીને બેસાડ્યા હતા. Page #199 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ આ વખતે દરખાર ભરાયા હતા. બીજા પણ ભાયાતા, માંડલિકા, પ્રધાના અમાત્યા, સચીવા, સુખાઓ, સેનાધિપતિ, અને નગરશેઠ વગેરે નગરના અને રાજ્યના માનવંતા માણસેાથી સમગ્ર રાજ્યદરબાર ભરાઈ જવા છતાં ખૂબ નિરવતા પણ હતી. સૌ પ્રથમ ( મહાઅમાત્યના ) મહીપાળને— પ્રશ્ન : મહારાજ, આજે આપને આ મહાગુજરાતના તાજ પહેરાવવા અમે બધા ભેગા થયા છીએ. આપ રાજ્યને ખરાખર સભાળી શકશા ? કેવી યાજનાથી રાજ્ય ચલાવશે ? ૧૧૪ મહીપાળના ઉત્તર : મંત્રીશ્વર, મારે તેા મારા પિતાશ્રીનાં સાત ગામે જ બસ છે, આટલું વિશાળ રાજ્ય હું સંભાળી શકું નહીં. માટે મને સાત ગામેાનું દધિસ્થલી પરગણુ આપી દો. મંત્રીશ્વરના ઉત્તર ઃ ભલે કુમાર, આપની જેવી ઇચ્છા. પછી બીજો નંબર કીર્તિપાળા હતા. તેથી પ્રધાનાએ તેમને પણ ઉપર મુજબ જ પ્રશ્ન કર્યો. કીર્તિપાળના ઉત્તર : આપ બધા અધિકારીવર્ગ, પ્રધાનેા વગેરેની સલાહ અનુસાર રાજ્યને ખરાખર સાચવીશ, વિકસાવીશ, પ્રજાને સતાષ આપીશ. ઉત્તર આપતી વખતે કીર્તિ પાળના શરીરમાં ભય અને સભાક્ષેાલના કપ ચાલતા હતા. ઉત્તર પણ વીરપુરુષને શાલે તેવા હતા નહીં. તેથી સભામાં તેમને રાજવી બનાવવાની ભાવના દખાઈ ગઈ. ક્રીતિ પાળ સભાને જોઈને અને પેાતાની નામર્દાઈના પ્રતિબિંબને નિહાળીને પુનઃ પેાતાના આસન ઉપર આવીને બેસી ગયા. કુમારપાળના નંબર ત્રીજો હાવાથી હવે અમાત્યના કુમારપાલને પ્રશ્ન : કુમારશ્રી ? મહારાજા સિદ્ધરાજનું વિશાળ રાજ્ય આપને સોંપવામાં આવેતા આપ તેને સાચવી શકશે ? કુમારપાળ છવ્વીશ વર્ષથી, એક કંગાલ જેવી દશામાં, અનેક દેશે અને હજારો ગામામાં રખડ્યો હતા. સિદ્ધરાજે કુમારપાળ ઉપર, એટલેા ત્રાસ ગુજાર્યા હતા કે તેને, ઠરીને બેસવાનું, નિરાંતે ઉંઘવાનુ, કે આન ંદથી જમવાનું આજ સુધી મળ્યું નથી. તાપણ તેના શરીર અને લલાટ ઉપર સ્વાભાવિક તેજ ચમકતું હતું.. “ ક છુપે નહીં. ભભૂત લગાયા'' સભાને આ વસ્તુ આજે સાક્ષાત્ જણાતી હતી. કુમારપાળના એક વીરને શેાભે તેવા દેખાવ હતા. અભિમન્યુએ કણ ને આપ્યા તેવા તેના ઉત્તરમાં પ્રતાપ દેખાતા હતા. મંત્રીનાં વચન સાંભળ્યા પછી કેડ ઉપર લટકતી તરવારને મ્યાનમાંથી બહાર કાઢીને, કુમારપાળે સિંહના જેવી ગર્જના કરી. મારા આ ભુજમળ અને ખડ્ગ વડે, હું રાજ્યનું રક્ષણ કરીશ. મારા રાજ્યને અને મારી ઇચ્છાને વફાદાર રહેનારને, હું મારા નજીકના સેવક તરીકે રાખીશ. Page #200 -------------------------------------------------------------------------- ________________ આચાર્યપદની લાયકાતને વિચાર રાજ્ય અને રાજાના નાનામાં નાના ગુનેગારને, બરાબર પગ તળે દબાવીશ. મારા વડીલ, વીરપુરુષના શૌર્ય અને યશને ઉજજવળ બનાવવા બુદ્ધિ અને શક્તિને બધો જ ઉપયોગ કરીશ. આવા કુમારપાળનાં એક વીર પુરુષને છાજે તેવાં શૂરતાથી ભરેલાં, વચને સાંભળીને મંત્રીઓ, ભાયાત, સરદારે, સેનાપતિઓ, સુબાઓ, બધા મંત્રમુગ્ધ બની ગયા. અને તત્કાળ મહારાજા કુમારપાળને જય થાઓના મંગલ શબ્દના ચારેબાજુથી અવાજે આવ્યા. કુમારપાળને રાજ્યારોહણને વિધિ શરૂ થયે. નિવિદને પૂર્ણ થયે. બધી વિધિઓ રાજ્યગેરે કરાવી. આ સ્થાને મિત્રો ડા, વિરોધી ઘણા હોવા છતાં, કુમારપાળના તેજમાં બધા દબાઈ ગયા હતા. વળી અધિકારો પણ ગમે તેવાઓને અપાતા નથી. એક ન્યાયાધિકારી બનનારને પણ વર્ષો સુધી વકીલાત કરી હોય, પછી પરીક્ષા લેવાય છે. પાસ થાય તો પણ પ્રારંભમાં નાની જગ્યા અપાય છે. ગ્યતાને વિકાસ થતો જાય અને મોટા અધિકારો મળતા જાય છે. કેમે કરીને મોટામાં મોટા સ્થાનના અધિકારી પણ બની શકે છે. આ બધું રાજ્યનીતિ, અને લોક-વહેવારનું વર્ણન પણ, ડાહ્યા માણસને વ્યવહાર માર્ગ બતાવીને, પરલોકની વસ્તુ પણ સમજવા ઈચ્છા હોય તેને, પ્રેરણા આપી જાય છે. તાત્પર્ય એજ કે બુદ્ધિમાને પોતાની શક્તિને સમજનારા બનેત, પિતાને કે પર પરલોક બગડે નહીં. પ્રશ્ન : શાસ્ત્રોમાં કહ્યા છે તેવા ગીતાર્થ ભાવાચાર્ય આવા કાળમાં હેય ખરા? ઉત્તર : પાંચમા આરાના છેડા સુધી ૨૦૦૪ યુગપ્રધાન થવાના છે, ૪૩ થયા છે અને ૧૯૬૧ હજીક, હવે પછી જરૂર થવાના છે. આ બધા એકાવતારી હશે. અર્થાત્ એકવચ્ચે દેવનો ભવ કરીને, મનુષ્ય ભવ પામી, અવશ્ય મોક્ષમાં પધારશે. આ સિવાય અગ્યાર લાખ ને સોળ હજાર યુગપ્રધાન નહીં પણ યુગપ્રધાન જેવા હરિભદ્રસૂરિ મહારાજ હેમચંદ્રસૂરિ મહારાજ જેવા હજારે થયા છે, અને થવાના છે. જગતગુરુ હરસૂરિમહારાજ આ કાળમાં પણ ચેથા આરા જેવા થાય છે. હીરસૂરિમહારાજ પાલણપુરમાં, ઓશવાળ જ્ઞાતિમાં, કુંવરજીશાહ અને નાથીદેવી શ્રાવિકાની કુક્ષિએ ૧૫૮૩ના માગશર સુદ ૯ સેમવારે હીરસૂરિ મહારાજને જન્મ થયો હતો, તેર વર્ષની વયે ૧૫૯૬ કા. વદી ૨ સોમવારે, સુધર્માસ્વામીની પરંપરામાં, અઠ્ઠાવનમી પાટે તપગચ્છના જૈનાચાર્ય, વિજયદાનસૂરિ મહારાજ પાસે, દીક્ષા લીધી હતી. હીરહર્ષ મુનિ પ્રારંભથી બુદ્ધિશાળી, ચારિત્રશાળી–ધીર-ગંભીર–ત્યાગી–તપસ્વી સ્વભાવવાળા હોવાથી તે કાળમાં ગુરૂ મહારાજ પાસે બીજા હજારો સાધુઓ અને સેંકડે વિદ્વાન Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ હાવા છતાં, ગુરુદેવે તેમને ૧૬૦૭ માં પન્યાસ પદવી-૧૬૦૮ માં ઉપાધ્યાય પદવી અને ૧૬૧૦ શીરહી નગરમાં સત્તાવીસ વર્ષના યુવાન હિરહ મુનિને આચાર્ય પદવી આપી. ગુરુદેવે હીરસૂરિ નામ આપ્યું. અને ૧૬૨૨માં ગુરુજી સ્વર્ગવાસી થતાં ગચ્છનાયક થયા. હીરસૂરિજી મહારાજ વ્યાકરણ કાવ્ય-કોષ, ન્યાય પ્રકરણ સિદ્ધાંતના પારગામી હતા. છતાં પણ દીક્ષા દિવસથી, ખારેમાસ એકાશણું અને પાંચ વિગયુંના ત્યાગી હતા. નિસ્પૃહતાના ખજાના હતા. મેાટા મેાટા વિદ્વાન શિષ્યા ઘણા હતા, જેમાં સકલચંદ્રજી ઉપા॰ શાન્તિચંદ્રજી ઉપા॰ કલ્યાણવિ. ઉપા॰ વિમલહષ ઉપા૦ સામવિ. ઉપા॰ કીર્તિ વિ. ઉપા॰ સિંહવિમલગણી હીરસૌભાગ્ય–કાવ્યના કર્તા દેવવિમલગણી વિજયપ્રશસ્તિ કાવ્યકર્તા હેમવિજયગણી ભાનુચંદ્ર ઉપા॰ યશેાવિ. ઉપા॰ આવા અનેક વિદ્વાન શિષ્યા ઉપર તેમના પ્રભાવ પડતા હતા. એહજાર પચીસા મુનિરાજોના ગુરુ હતા. અકબર જેવા ભારત સમ્રાટ ઉપર ચારિત્રના પ્રભાવ પાડીને પ્રતિવષ સાડાછમાસ ભારતના બધા દેશેામાં જીવવધ બંધ કરાવ્યા હતા. ફક્ત શહેનશાહ અક્બરજ તેમના ભક્ત હતા એટલું જ નહીં, તેના પુત્ર જહાંગીરને પણ હીરસૂરિજી મહારાજ અને તેમના પટ્ટધર, સેનસૂરિ મહારાજ પ્રત્યે ખૂબ બહુમાન હતું. અને અકબરે હિરસૂરિ મહારાજને આપેલાં અમારીનાં ફરમાનેા જહાંગીરે તાજા બનાવી આપ્યાં હતાં. જહાંગીરના પુત્ર શાહજહાં થયા. તેનામાં પણ પિતા-પ્રપિતાના, જૈનસાધુઓને, માનવા સાંભળવાનો સંસ્કાર આવ્યા હતા. એ બધાં, વિજય હીરસૂરિ મહારાજે વાવેલાં બીજોનાં જ ફળ હતાં, એટલું જ નહીં પરંતુ હીરસૂરિમહારાજ જ્યાં જ્યાં પધાર્યાં, ત્યાં ત્યાં અકબરના સુબાએએ પણ, અકબર-સમ્રાટ જેટલું કે વધારે, સૂરિભગવંતનું બહુમાન– સન્માન કર્યું હતું. હીરસૂરિ મહારાજના શ્રાવક ભક્તો પણ લાખાની સંખ્યામાં હતા. અને સૂરિ મહારાજને આ કાળના ગણધર ભગવત જેટલું માન આપતા હતા. સૂરિભગવંતના ગુણગાન વખાણ કરનારા યાચાને, શ્રાવકા એકસાથે હજારના દાન પણ આપી દેતા હતા, તાપણ તે મહાપુરુષે છપ્પન્ન વ દીક્ષા પર્યાયમાં, ચાર ક્રોડ સ્વાધ્યાય કયું" હતુ. તેની હમ્મેશની સરેરાશ કાઢીએ તેા લગભગ બે હજાર આવે છે. હીરસૂરિ મહારાજને તપ : અમ ૮૧ ઈંડ ૨૨૫ ચેાથભક્ત ૩૬૦૦ નીવિચાથ ભક્ત.વીસ સ્થાનક તપ ૨૦૦૦ ૪૦૦ જેમાં ઉપવાસ, આયંબીલ એકાશણાં, ગુરુ આરાધન તપ તેર માસ અને ફક્ત એકાશણું આખી જિંદગી. સૂરિમંત્રની આરાધના } ત્રણ માસ જ્ઞાન–દન–ચારિત્ર-તપ ૧૧ માસ આય ખીલ ૨૪૦૦ Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ આચાર્ય પદવીની યોગ્યતાને વિચાર તેમનું સૌભાગ્ય પણ નવમા વાસુદેવ જેવું જોરદાર હશે. માટે જ તે મહાપુરુષના જીવનચરિત્રનું નામ કાત્યકારે હીરસૌભાગ્ય મહાકાવ્ય રાખ્યું છે. એમના સૌભાગ્યનું વર્ણન, હીરસૌભાગ્યમહાકાવ્ય વિજયપ્રશસ્તિમહાકાવ્ય અને હીરસૂરિમહારાજને રાસ વાંચનાર સમજી શકે છે. પૂર્વાચાર્યો આચરણ અને જ્ઞાન બન્નેમાં, હીરસૂરિમહારાજ થકી ઘણા આગળ પડતા હશે, હતા. પરંતુ આવા ભીષણકાળમાં, હીરસૂરિમહારાજના સમ્યગદર્શન–જ્ઞાનચારિત્ર સૌભાગ્ય–આદેય- ચનામ ઘણાં નિર્મળ અને આકર્ષક હતાં. તે તેમના જીવનચરિત્રને જાણનારને અનુભવસિદ્ધ છે. તે મહાપુરુષને શિષ્ય સમુદાય પણ ઘણો હતો, એટલું જ નહીં, પરંતુ ખૂબ આરાધક હોવા સાથે, વિદ્વાન અને અપ્રમાદી હશે. એના એક બે દાખલા ટાંકું છું. જ્યારે હીરસૂરિ મહારાજ અકબર બાદશાહ પાસેથી વિહાર કરી ગુજરાત બાજુ પધાર્યા, ત્યારે બાદશાહની વિનતિથી શાન્તિચંદ્ર ઉપાધ્યાયને, બાદશાહને ઉપદેશ સંભળાવવા આગ્રા રાખી ગયા હતા. એકવાર બાદશાહે અટકદેશ ઉપર ચડાઈ કરી ત્યારે, શાન્તિચંદ્રઉપાધ્યાય પણ સાથે ગયા હતા. સંભવ છે કે ઉપાધ્યાયજી મહારાજની વૃદ્ધાવસ્થા હશે. તોપણું સૈન્યના બત્રીસ કેશના એક દિવસના પ્રયાણુમાં, તેઓશ્રી સાથે જ રહ્યા હતા, થાકી ગયા હતા, પગે સોજા આવી ગયા હતા. આ વાતની શહેનશાહને ખબર પડી, ત્યારે ઉપાધ્યાયજીને પાલખી યાને ડાલી વાપરવા આગ્રહ કર્યો હતો, પણ તેમણે શિથિલતાને આદર આપ્યો નહીં. પરંતુ બાદશાહે તેમને હવે મોટો વિહાર કરવાની, નમ્રતાપૂર્વક મનાઈ ફરમાવી. વાચકે સમજી શકે છે કે વરુણદેવની સાન્નિધ્યવાળા અને ભારત સમ્રાટ અકબરને પ્રતિબોધ કરનારા, મહાપુરુષમાં અપ્રમત્તભાવ અને ત્યાગ નિસ્પૃહતાની પરાકાષ્ટા ઉભરાય છે. આ છે વિજયહીરસૂરિ મહારાજના મહામુનિરાજો પૈકીના, એક જ્ઞાન દર્શન–ચારિત્રની– ત્રિવેણીનું એક મહાતીર્થ. ઉપાધ્યાય ભાનચંદ્રજી મહારાજ : શાન્તિચંદ્ર ઉપાધ્યાયજી મહારાજના વિહાર પછી સૂરિમહારાજે મુનિ ભાનુચંદ્રજીને અકબર બાદશાહને ઉપદેશ સંભળાવવા મોકલ્યા હતા. એક વાર બાદશાહ, કાશ્મીર ગયા હતા. કાશ્મીરમાં ઠંડી ખૂબ પડતી હતી. બાદશાહના મહેલની સામે સાવ નજીકમાં મુનિશ્રી ભાનુચંદ્રને ઉતારો મળ્યો હતો. શિયાળાની સખત ઠંડીમાં, ચલપટ્ટા સિવાય કાંઈ પણ વસ્ત્ર એલ્યા સિવાય, પરેઢીએ ધ્યાનમાં ઊભેલા ભાનુચંદ્રજીને બાદશાહે જોયા. અને બોલાઈ ગયું જૈન મુનિઓ સાચા ગીરાજ છે. મહાત્યાગી છે. શરીરની પણ દરકાર કરતા નથી. કેઈની પાસેથી કશું લેતા નથી. લુગડાં પણ પહેરવાથી વધારે Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ રાખતા નથી. રાજાઓ કે શ્રીમંતના ઘેર, જમતા નથી. જમવાનું લેવા જતા નથી. પાઈ પૈસાને અડકતા નથી. પાદથી જ મુસાફરી કરે છે. બારીકાઈથી જોનારને જરૂર દેખાય છે કે સાચા ફકીર, જૈન સાધુઓ જ છે. એક વાર સમ્રાટ અકબરે ભાનુચંદ્રને પૂછયું હતું ? (આ વખતે હજીક ભાનુચંદ્રને ઉપાધ્યાય પદવી મળેલી ન હતી) મહારાજ ? સૂરિભગવંતે આપને કેઈ પદવી આપી છે? | મુનિભાનચંદ્રને ઉત્તર : આચાર્ય ભગવાનની સેવામાં બે હજાર જેટલા મહામુનિરાજે વિદ્યમાન છે. તેમાંના ઘણા મુનિપ્રવરને કોઈપણ જાતની પદવી આપી નથી. તે બધામાં મારે નંબર ઘણો મોડો આવે છે. એટલે મારામાં હજીક પદવીની લાયકાત નથી. ભાનુચંદ્રનાં આવાં ગર્વરહિત કમળ વાકયે સાંભળી, જેમની વિદ્વત્તા, ત્યાગ અને પ્રભાવથી પ્રભાવિત બનેલા બાદશાહ, વિનંતિપત્ર લખી ભાનુચંદ્રને ઉપાધ્યાયપદવી આપવા આચાર્ય મહારાજ પાસે ખેપિયે મોકલ્ય. બાદશાહના પત્રથી બાદશાહના માનની ખાતર ભાનુચંદ્રને ઔપચારિક ઉપાધ્યાય પદવી મોકલાવી હતી અને ભેગા થયા બાદ, યોગોવહન કરાવી વિધિથી ઉપાધ્યાય બનાવ્યા હતા. આવા હતા વિજયહીરસૂરિમહારાજના સાધુઓ. આટલી મોટી વિદ્વત્તા, આવું મોટું રાજાનું સન્માન, આ માટે ત્યાગ-તોપણ પદવીને મેહ હતો જ નહીં. પ્રશ્નઃ આ વિષય ઘણો લાંબો થઈ ગયો હોય એમ નથી લાગતું? ઉત્તર : આ વિષય જિનેશ્વરદેવની આજ્ઞાને છે. શ્રીજિનેશ્વરદેવ ધર્મના ચક્રવતી રાજા છે. “ધમત્તાંતરદૃાળ” અર્થ: ત્રણ બાજુ લવણ સમુદ્ર છે, અને એક બાજુ હીમવંત પર્વત છે. ત્યાં સુધીના ધર્મના શ્રેષ્ઠ ચક્રવર્તી રાજવી જિનેશ્વદેવને સમજવા અને જિનેશ્વરદે મોક્ષ પધાર્યા પછી ગણધરેદેવ, યુગ પ્રધાને કેવલી હોય, મન:પર્યવજ્ઞાની હોય, અવધિજ્ઞાની હોય, ચૌદ વગેરે પૂર્વના અભ્યાસી હોય, છેવટ અગ્યાર અંગ વગેરે પિસ્તાલીસ આગમના જ્ઞાતા હોય તેવા જ આચાર્યપદની મહત્તા વધારે છે. તેથી આચાર્ય પદને બરાબર સમજવાની જરૂર હતી, તેથી જ આપણે આચાર્યપદને સમજાવવા આટલો વિસ્તાર જરૂરી હતો. માટે લખે પડે છે. આચાર્ય એટલે જૈન સંઘના રાજા ગણાય છે. જૈનશાસનના સુકાની ગણાયા છે. તેમાં થેડી પણ નબળાઈન ચલાવી લેવાય. જેમ રાજા નબળો હોય તે, પ્રજામાં અનાચારે, ચેરીઓ, અપ્રમાણિકતા, ખૂન, મારામારી, લાંચ, આત્મઘાતના ગુનાઓ મર્યાદા વટાવે છે. વધી પડે છે. Page #204 -------------------------------------------------------------------------- ________________ આચાયના ગુણ્ણા ન હેાય તેવાઓને આચાય બનાવાય નહી તેમ જે આચાર્ય શ્રદ્ધાહીન હોય તેા, જમાલિના પરિવારને, જેમ જમાલિને છોડી દેવા પડયા, અને સહસ્રમલ્લના અને લેાંકાના પિરવારોએ જુદા વાડા ઉભા કર્યા, તેવું થવાથી શાસનમાં છિન્નભિન્ન દશા સર્જાય છે, તથા આચાય અજ્ઞાની હાય તેા, ચેલાએ આગમેાનાં રહસ્ય પામે નહીં. ઉત્સર્ગ, અપવાદ, નિશ્ચય-વ્યવહાર–આદિનું જ્ઞાન ન પામવાથી, વખતે કેાઈવાર ઉત્સર્ગની જગ્યા અપવાદ, અગર અપવાદની જગ્યા ઉત્સ આચરી નાખે. તેા માટે દોષલાગી જાય. જુએ શાસ્ર— ૧૯ उस्सग्गववायविऊ, गीयत्थो निस्सिओ य जो तस्स । अनिगूहंतो विरिथं असडो સવ્વસ્થ વતી ॥ ક્॥ ઉત્સર્ગ અને અપવાદના જાણકાર ગીતા આચાય કહેવાય છે અને તેવા મહાપુરુષની નિશ્રામાં અશઠ ભાવથી રહીને, પાતાની શક્તિને નહીં ગેાપવનાર ચારિત્રી કહેવાય છે. તથા જે આચાય ના ચારિત્રમાં ગામડાં દેખાય. અષ્ટપ્રવચન માતા હૈાય જ નહીં, તે પરિવારમાં પણ શિથિલાચાર પ્રવેશ્યા વિના રહે નહીં. અને દેખાદેખીથી આખા સંઘમાં અવિરતિનું પ્રમાણ વધી જાય. તથાવળી આચાર્ય તપસ્વી નહાયતા, શિષ્યપરિવારને તપસ્યા કરવા પ્રેરણા કરી શકે નહીં. માટેજ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર-તપ આ ચારે વસ્તુ હાવા ઉપરાંત. શાન્તતા, દાન્તતા, ધીરતા, ગંભીરતા, વાત્સલ્યભાવ, પ્રતાપ, સહનશીલતા, અવસરનતા, વ્યક્તિપરીક્ષા, પ્રતિભા વગેરે ગુણેા હાય તેવા, મહાપુરુષ આચાર્ય થાયતેા, પેાતાનું તથા શ્રીસંઘનું કલ્યાણ કરી શકે. પ્રશ્ન : આ તેા બધી જૂના જમાનાની વાતેા થઈ. આ કાળમાં સમયને અનુકૂળ રહેવું જોઈએ ને ? ઉત્તર : શ્રીજૈન શાસનમાં, જમાનાવાદ હતા નહીં, હાઈ શકે નહીં. આતા સજ્ઞ ભગવાનું શાસન છે. તે મહાપુરુષોએ, લેાકાલેાકને, જીવઅજીવને, અને ત્રણે કાળને સાક્ષાત જોયા છે. તેમના જ્ઞાનમાં કેાઈ જીવ, કોઈ કાળ, કાઈ સ્થાન કે કાઈ બનાવ બાકાત રહેલ નથી. એટલે—સાધુ-વાચક-અને સૂરિનાં પદોની યાગ્યતામાં, આપડહાપણથી છૂટછાટ લઈ શકાય નહીં. કહ્યું છે કે—. जिणाणाए कुर्णताणं सव्वं निव्वाणकारणं । सुंदरंपि सबुद्धिए सव्वं भवनिबन्धणं ॥ १ ॥ અર્થ : શ્રી વીતરાગ જિનેશ્વર દેવાની આજ્ઞાપૂર્વક કરાય, તે બધું મેાક્ષનું કારણ અને છે. અને દેખાવથી સારું લાગતું હોય તાપણુ, આપબુદ્ધિએ કરાતું સંસારવૃદ્ધિનું કારણ અને છે. ૨૨ Page #205 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ આ કાળમાં પણ જિનાજ્ઞાના આરાધક, સૂરિ વાચક અને મુનિઓનું સ્વરૂપ આ પ્રસ્તુત દ્વારમાં જ આગળ ઉપર જણાવવાનું હાવાથી આ સ્થાને વિસ્તાર કરતા નથી. ઇતિ ગુરુઆજ્ઞા આરાધક રામચંદ્રસૂરિ મહારાજના નિબંધ સપૂર્ણ, અથશ્રી જિનેશ્વરદેવની આજ્ઞા આરાધક ઢઢણુમુનિરાજની કથા. ૧૯૦ આ જબુદ્વીપના, દક્ષિણ ભરતક્ષેત્રમાં, મધ્યખ'ડમાં, પશ્ચિમ સમુદ્રના કિનારે, દ્વારિકા નગરીમાં, કૃષ્ણ અને ખલભદ્ર નામના, નવમા વિષ્ણુ ખલદેવ રાજ્ય કરતા હતા. અંધકવૃષ્ણુિ રાજાની સુભદ્રા રાણીને, સમુદ્રવિજય મુખ્ય અને વસુદેવ છેલ્લા એમ દશ પુત્ર અને કુંતી તથા માદ્રી બે પુત્રીએ હતી. કુંતી પાંડુરાજા–સાથે પરણી હતી. જ્યારે માદ્રીને ચેઢીદેશના રાજા દમદત સાથે પરણાવી હતી. કુન્તીના પુત્રા યુધિષ્ઠિર વગેરે હતા અને માદ્રીના પુત્ર શિશુપાળ હતા. સમુદ્રવિજય રાજાના પુત્ર અને બાવીસમા જિનેશ્વરદેવ, નેમનાથસ્વામી હતા. અને વસુ દેવના કૃષ્ણ-ખલભદ્રાદિ ઘણા પુત્રા હતા. કુન્તીના પુત્રા યુધિષ્ઠિર વગેરે પહેલેથી છેલ્લે સુધી કૃષ્ણ મહારાજના મિત્ર હતા. જ્યારે માદ્રીના પુત્ર શિશુપાળ, પહેલેથી જ જરાસંધના મિત્ર અને કૃષ્ણ-ખલભદ્ર-પાંડવાના કટ્ટર વિરોધી હતા. કૃષ્ણમહારાજ ૧૬ વર્ષની વયે દ્વારિકા નગરીના રાજા થયા હતા. અને છર વર્ષની વયે વાસુદેવ થયા હતા. કૃષ્ણ મહારાજ થકી તેમનાથસ્વામી વયમાં બેત્રણ વર્ષે નાના હતા. ત્રણસેા વર્ષોંની વયે તેમનાથસ્વામીએ દીક્ષા લીધી હતી, અને ચાપના દિવસે કેવલજ્ઞાન પામ્યા હતા. તેમનાથસ્વામીની દેશના સાંભળીને કૃષ્ણ વાસુદેવના પુત્ર ઢંઢણુકુમારે દીક્ષા લીધી હતી. તેઓ ઘણા ત્યાગી, અને અભિગ્રહધારી હતા. એકવાર તેમણે એવા અભિગ્રહ લીધેાકે, મારી પોતાની લબ્ધિના આહાર મળે તેાજ પારણું કરવું. પ્રશ્ન : આપલબ્ધિ એટલે શું? ઉત્તર : પ્રભુજીના શિષ્ય તરીકે, કૃષ્ણ મહારાજના પુત્ર તરીકે, મેટાત્યાગી છે, મહાતપસ્વી છે, આવી ખબર પડવા દેવી નહીં અને નિર્દોષ આહાર મળે તેાજ વહેારવા, અન્યથા ન વહેારવા. કોઈપણ વિશેષ વસ્તુને કે વ્યક્તિને, મુખ્ય બનાવીને, ગાચરી વહેારાવે તા, ઢઢણમુનિને, લેવી કલ્પે નહીં. પ્રશ્ન : વિદ્વાન સમજીને, તપસ્વી સમજીને, ત્યાગી સમજીને, સગાવહાલા ધારીને, આપણા ગામના છે એમ માનીને, વચનસિદ્ધ છે, પ્રભાવક છે, આવું મનમાં વિચારીને, મુનિને કોઈ વહેારાવે તેા, મુનિને પાતાની સાધુતામાં દેષ લાગે ખરો ? Page #206 -------------------------------------------------------------------------- ________________ ગીતા કોને કહેવાય ? ૧૭૧ ઉત્તર : દ્રવ્યક્ષેત્ર કાળભાવથી અનેક પ્રકારના અભિગ્રહે લેવાય છે તેવા અભિગ્રહધારીને વહેારવુ' કલ્પે નહી. સિવાયા ગીતા મુનિભગવાને દોષ ન દેખાય તે વહેારવામાં હરકત નથી. પ્રશ્ન : ગીતાર્થ એટલે શું ? ઉત્તર : ત્રિં મળર્ સુત્ત, થ્થો તસ્મૈયોફ વલાનું । સમયેળ ય સંજીતો सो गीअत्थो मुणेअव्वो ॥ १ ॥ અર્થ : ગીત = મૂલસૂત્ર; અને મૂલસૂત્રના અથ, વિશેષા, ભાવા અને તાત્પ ને સમજેલા હાય તે ગીતા કહેવાય છે. પ્રશ્ન : તેા શુ ગેાચરી વહેારવામાં પણ, સૂત્ર અના જ્ઞાની હાય તેજ વહારવા જઈ શકે ? બીજા ગમે તે વગર ભણેલા કે આજકાલના દીક્ષા પામેલા જઈ શકે નહીં ? ઉત્તર : ભગવાન શ્રી વીતરાગશાસનની મર્યાદા ગીતાનીજ ગોચરી કહે છે. કારણ કે સંયમની બધી આરાધનામાં ગૌચરીની પણ આગેવાની છે. ગીતા સાથે વળી વૈરાગી અને નિસ્પૃહી, વાત્સલ્યધારી દ્રવ્ય-ક્ષેત્ર-કાલ–ભાવના જાણુ પણ હાવા જોઈ એ. અને ઉત્સર્ગ અપવાદને સમજેલા હાય તાજ વહેારવા જઈ શકે. અજ્ઞાની આત્મા વહેારવા જાય તેા ઘણા દેષા લાગતા હાય, પણ દાષાને સમજે નહી. તેથી દોષવાળા આહાર પણ વહારી લે. ખીજા કોઈ પ્રસંગેાથી જૈનશાસનની નિંદા પણુ કરાવે. પેાતાનાં મહાવ્રતા પણ વખતે ખાઈ નાંખે. સમુદાયમાં રહેલા ગુરુ મહારાજ, અભ્યાસ કરનાર, તપ કરનાર, વેયાવચ્ચ કરનાર, વાચના આપનાર વગેરેને યાગ્ય, ગાચરી ન લાવી શકે તેા, તે તે આત્માઓની આરાધનામાં સ્ખલના આવે. અલભ્ય સ્થાનમાં પણ, આવડગતના અભ્યાસી, જ્ઞાની પુરુષા, ગાચરી મેળવી શકે અને ધર્મની નિંદા થવા દે નહી'. અહીં આ કાળના એક ગીતા પુરુષનું ઉદાહરણ સમજવા જેવું હોવાથી લખુ` છુ”. ૧૯૭૫ થી ૫૦ સુધીના પ્રાય: આ પ્રસંગ હશે. તે વખતમાં એક મહાપુરુષ લગભગ બીજા ૧૮ સાધુ સાથે પંજાબ તરફ પધારતા હતા. પ્રાય: ૪૦ થી ૫૦ માઈલ જેટલા પ્રવાસમાં જૈનેની વસતિના અભાવ હતા. આવા મહાત્માએ સંયમની આરાધનામાં જાગૃત હાવાથી, સાથે સહાયક રાખતા નહીં. બે દવસ તેા જેવાતેવા આધારથી પણ ૩૦-૩૫ માઈલ વિહાર થયેા. પરંતુ Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ જિનેશ્વર દેવની આજ્ઞા યાને સાચી માણસાઈ ત્રીજા દિવસે છસાત માઈલ પહોંચ્યા. ત્યાં તો બધા શ થાકી ગયા હતા. સુધા, તૃષા અને પગપાળા મુસાફરી, પાંચમા આરાને છેલ્લા સંઘયણવાળો આત્મા કેટલું ટકી શકે ? ચોરામાં ઉતરવાનું મળ્યું. પરંતુ ખાવા-પીવાનું મળવાની, સંપૂર્ણ ચિંતા હતી. શિવે પિતાની ઉપાધિ છેડી, ભાજને વગેરે ઠીકઠાક ગોઠવી, બધા જ થાકેલા હોવાથી, લાંબા થઈ ગયા. ગુરુજીને જણાયું કે સાધુ ખૂબ થાકી ગયા છે. આહારપાણી મળે તે સારું. પરંતુ જૈનનું એક પણ ઘર નથી. ગુરુજી પાણી વહેરવાને લાકડાને ઘડે પલેવી વહેરવા નીકળી પડ્યા, જોકે શિષ્ય બધા જ વિવેકી, નમ્ર અને ગુરુભક્ત હતા. પરંતુ ઉઠવા, બેસવા, ચાલવાની શક્તિ લગભગ દબાઈ ગઈ હતી, તેથી ગુરુજીને વહેરવા જતા જોઈને પણ, કેઈ સાધુ ઉભો થઈ શો નહીં. વહોરવા નીકળેલા ગુરૂદેવને ખબર મળી કે, સોની લોકોની જાન આવી છે. કોઈ છોકરો પરણવા આવ્યા છે. શિયાળે હતો, ઠંડી ખૂબ પડતી હતી, તેથી સે જેટલા જાનૈયાઓ માટે સ્નાન સારુ પાણીનાં રંગેડાં ખૂબ ગરમ થયેલાં દેખાયાં. ગુરુજીએ જાનના ઉતારે જઈને, પાણી માટે યાચના કરી. લોકોએ ઉદારતાથી પાણી આપ્યું. લગભગ દશબાર ઘડા પાણી ગુરુજી લઈ આવ્યા. અને સાથે ગોચરી મળવાની પણ તપાસ લેતા આવ્યા. અને થોડી વાર પછી અજેન સુવર્ણકારના જાનનિવાસસ્થાને ગયા. ત્યાં જમવા માટે બાટી બનાવેલી હતી. મુનિઓને ત્રણ દિવસથી આહાર મળેલ ન હતું. લગભગ ૨૦ જેટલા સાધુ, માટે આહારની જરૂર હતી, તેથી પાત્રાની જગ્યાએ કામળી પાથરી, બાટી વહોરી લીધી. આપનાર ભાર પણ ઘણું સજજન હોવાથી બોલ્યા : “સંતજી ? આપ, બહોત મૂર્તિ હોગે, જિતના જરૂર હાં ઈતના, જરૂર, લીજીયે.” ગુરુ મહારાજે યથા જરૂર અને આપનારના ભાવની વૃદ્ધિ થાય તે મુજબ વહોરી મુકામે લાવ્યા. બધા મુનિરાજને સંપૂર્ણ આહારપાણી અને વિશ્રામ મળવાથી, ત્રણ દિવસને પરિશ્રમ ચાલ્યા ગયે. સવારમાં વિહાર કરી જેનેની વસતિવાળા ગામે પહોંચી ગયા. અડીં આચાર્ય મહારાજ ગીતાર્થ હોવાથી, આવા લાંબા વિહારમાં પણ દોષ લાગે તેવી સહાય લીધી નહિ. સાથે વહોરાવનારા શ્રાવકો રાખ્યા નહીં. ઉત્સર્ગ સાચવ્યો. ત્રીજા દિવસે એક જ સ્થાનથી; તે પણ લગ્નવાળાના ઘેરથી, તે પણ પિતાને જરૂર જેટલું તે પણ કામળીમાં વહોરી લાવ્યા. અહીં થોડો અપવાદ સેવવા જરૂર હતી. તેટલે અપવાદને આશ્રય લે પડ્યો. નિદાન અને ઔષધના જ્ઞાતા વૈદ્ય પણ, દરદીને, વિચારીને જેમ ઔષધ આપે છે, તેમ જૈનાચાર્યો પણ સમયને જાણે છે. Page #208 -------------------------------------------------------------------------- ________________ વીતરાગલેએ પ્રકાશલા ઉત્સર્ગ અને અપવાદની સમજણ ૧૭૩ w ww^^www^^^^ પ્રશ્ન : ઉત્સર્ગ અને અપવાદ એટલે શું? ઉત્તર : કોઈ મનુષ્ય પોતાના પરિવારના, જાનમાલના, રક્ષણ માટે સરકાર પાસે, રજા (પરમીટ) મેળવી, હથિયાર વેચાતું લઈ ઘરમાં રાખે છે. કેઈવાર પ્રસંગ પામી બચવા માટે તે હથિયારને ઉપયોગ કરે. ચોર-ડાકુને બીવરાવવા, નસાડવા, હરાવવા, બંદુક-તલવાર વાપરે છે. અહીં વિના કારણે બંદુકને, તરવારનો ઉપયોગ કરનાર સરકારને ગુનેગાર થાય છે. તેમ શ્રી જિનેશ્વરદેવોએ, જૈન સાધુ-સાધ્વીને, આહાર પાણી વગેરે, દેષ-લગાડી વહોરવાની, સખત મનાઈ કરી છે. કારણ વિના, આધાકમી નિત્યપિંડ, વગેરે, આહાર વહોરનાર, વાપરનાર, જિનેશ્વરદેવની આજ્ઞાને, નાશ કરનાર ગણાય છે. અને સંયમના રક્ષણની ખાતર-માંદગી હાય, અલભ્યતા હોય, અશક્યતા હોય તથા સંયમના-રક્ષણ માટે બીજા પણ કારણથી દોષ લાગી જાય તો પણ વિરાધક ગણાય નહીં. કેઈ ગામમાં એક ગૃહસ્થને બે પુત્ર હતા. એક મોટાભાઈ પેટના રોગી હતા. એક વૈદ્યને બતાવતાં વૈદ્ય કહ્યું કે રોગને નાશ કરવા ડામ દેવા પડશે. તેને આઠ ડામ દેવડાવ્યા. આઠ રૂપિયા આપવા પડ્યા. તેને નાનો ભાઈ પણ તૈયાર થયે. મારે પણ ડામ લેવા છે. આઠે આઠ આપો. બળજબરીથી પિતાની મેળે નિશાની કરી, આઠ ડામ લીધા. અને આઠ રૂપિયા આપ્યા. પહેલા ભાઈએ રોગ મટાડવા ડામ લીધા, રોગ પણ મટી ગયે. બીજા ભાઈએ ભાઈની સરસાઈથી, ડામ લીધા. પહેલાને રોગ મટી ગયે, બીજાને ચામડી પાકી, ઘણું દિવસ દુઃખી થયે. પૈસા ગયા, રોગ આવ્યો. મૂર્ખ ગણાય. ઉપનય કારણે દોષ સેવનાર પહેલા ભાઈ સમાન જાણું, કારણ વિના દોષ લગાડનાર બીજા ભાઈ જે અજ્ઞાની જાણ. જે રોગને મટાડવા, સંયમન નિર્વાહ કરવાનું મુશ્કેલીથી પાર ઉતરવા, ઉત્સર્ગને છેડી અપવાદ ન સેવે તે પણ વિરાધક થાય. પરંતુ સનકુમાર ચકી મુનિરાજ જેવા, ગમે તેવા ભયંકર રોગમાં પણ, અપવાદ ન સેવે. તથા મોટી અટવી ઉતરવામાં પણ, તાકાત હોય. મન બગડવાને ભયજ ન હોય, તેવા મહામુનિરાજે અપવાદ ન સેવે, તોપણ આરાધક થાય, તેવા બળવાન મુનિને છોડીને, બાકીના સ્થવિર પક્ષિય સાધુઓને, ઉત્સર્ગની જગ્યાએ ઉત્સર્ગ અને અપવાદની જગ્યાએ, અપવાદ ન સેવે તો વિરાધના લાગે છે. કહ્યું છે કે – उस्सग्गे अववाय, आयरमाणो विराहगो होइ, । अववाये पुण पत्ते, उस्सग्गनिसेवओ મો . ને ? અર્થ : ઉત્સર્ગ એટલે એક પણ દેષ લગાડવા દે નહીં. અપવાદ એટલે કારણે દે પણ સેવવા પડે. અહીં કોઈપણ કારણ વિના દોષ લગાડનાર વિરાધક કહેવાય છે, પરંતુ પબળ કારણે સંયમના રક્ષણની ખાતર; દોષ સેવનાર વિરાધક નથી. પરંતુ Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪. જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ આરાધક છે. કેઈ મહાશક્તિસંપન્ન આત્મા, મન અને શરીર, સહન કરી શકે તેવાં હોય, અને અપવાદ સેવવા જરૂર હોવા છતાં અપવાદ ન સેવે તોપણુ આરાધક થાય છે. પરંતુ અપવાદના કારણે હોય, શિષ્યાદિ અશક્ત હોય તેમને આગ્રહથી ઉત્સર્ગ સેવવા પકડી રાખે હઠાગ્રહ કરે, સેવના–સેવાવનાર અને વિરાધક થાય છે. કહ્યું છે કે— महल्लधम्मकज्जेसु, अववाओवि देसिओ। न पुणो पावकज्जमि, जिणधम्ममि कत्थवि ॥ १॥ અર્થ : મેટા ધર્મકાર્ય માટે, (લાભ મેટ અને દોષ અલ્પ) અપવાદ સેવવા જરૂર જણાય તો, અપવાદ સેવવા નિષેધ નથી. પરંતુ પાપકાર્યમાં, શ્રીવીતરાગ શાસનમાં, કેઈપણ જગ્યાએ અપવાદ સેવવા છૂટ આપી નથી. પ્રશ્ન : કયા કારણે દેષ સેવાય તોપણ, આત્મ-વિરાધક-ભાવ પામે નહીં. ઉત્તર : જે આત્મા શરીરે સશકત હોય; ભણવામાં, વેયાવચ્ચમા, વિહારમાં, નિર્વાહ થઈ શકતો હોય તેવા આત્માઓને, છવિગઈઓ પણ દરરોજ વાપરવાની મનાઈ ફરમાવી છે. પરંતુ તપ કરે હોય; વિહારદિથી પરિશ્રમ લાગવાથી, અશકિત આવી ગઈ હોય, અથવા ઘણા મુનિરાજોની વેયાવચ્ચ કરવામાં, અશાકત=નબળાઈ આવી જતી હોય, તેવા સાધુને, ગુરુદેવની રજા મેળવીને, છપૈકીની કોઈપણ વિગઈ, ગુરુનિશ્રામાં લઈ શકાય છે. પરંતુ પ્રબળ કારણ વિના પણ વિગઈઓ વાપરનાર સાધુ વિરાધક ગણાય છે. दुद्ध-दही-विगइओ, आहरेइ अभिक्खणं । अरअ तवोकम्मे पावसमणुति ગુર છે ? | ઇતિ ઉત્તરાધ્યયન. પ્રશ્ન : આ ભલામણ તે ચોથા આરા માટે હતી કે આ કાલ માટે પણ ખરી ? ઉત્તર : શ્રીજિનેશ્વરદેના શાસનના વહેવારે પ્રાયઃ સર્વકાલના જીને–આશ્રયીને હોય છે. છતાં દ્રવ્ય ક્ષેત્ર-કાળભાવ પણ વિધિ-નિષેધમાં કારણરૂપ બને છે. ચોથા આરાના જીનાં સંઘયણ, (શરીરબળ) ઘણુ મજબૂત જોરદાર હતાં. તેવા આત્માઓના અસંગભાવને, કે તપને, સંપૂર્ણ વહેવાર આ કાલના જીવો માટે, અશક્ય હોવાથી. પરિહારવિશુદ્ધિઆદિ, ચારિત્રે બંધ થયાં છે. અને જિનકલ્પ જેવા ક બંધ થયા છે. આગમ વહેવાર-શ્રુત વહેવાર બંધ થયા છે. આગાર વગરનાં અનશન બંધ થયાં છે. પરંતુ બધીવિગઈએ દરરોજ ન વાપરનાર, નભી ન જ શકે એવું નથી. આ કાળમાં પણ સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા એક વર્ષમાં, ચાર માસ, છ માસ, આઠ માસ, અબીલ વર્ધમાન તપ કરતા સાક્ષાત્ અનુભવાય છે. એકસાથે વગર પારણે—પાંચ-સાતસોહજાર સુધી આંબીલ કરતા સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાઓ આજે પણ વિદ્યમાન જોવાય છે. Page #210 -------------------------------------------------------------------------- ________________ ઉત્સર્ગ અને અપવાદની સમજણ ૧૭૫ ઉપવાસથી છઠથી-આઠમથી વર્ષીતપ કરતા, સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા હમણાં પણ આપણને નજરે દેખાય છે. બારે માસ, વર્ષીતપ એકાન્તરોતપ કરનારા, મહાનુભાવો હાલ પણ અનુભવાય છે. પ્રશ્ન : બારેમાસ-વ્યાખ્યાન કરનારા, વાચના આપનારા, અભ્યાસ કરનારા તપ ન કરી શકે-આ દલીલ બરાબર નથી ? ઉત્તર : અશુભેદયથી શરીરના રેગી કઈક આત્મા માટે દલીલ બરાબર ગણાય? પરંતુ વીતરાગના મુનિઓ, તપ વિના રહી શકે જ નહીં. તપ ન ગમે તેને શાસન પરિણમ્યું કેમ કહેવાય ? પચાસ વર્ષ પહેલાં બારે માસ બેસણાં કરનારા મોટો ભાગ હતો. અને કાયમ એકાશણ કરનારા દશતિથિ ઉપવાસ, આંબીલ એકાસણું કરનારા પણ ઘણા હતા. બારેમાસ આઠમ, ચૌદશ, પાંચમ અગ્યારસ ઉપવાસ કરનારા ઘણા હતા. પ્રશ્ન : બારે પ્રકારના તપમાં સ્વાધ્યાય તપ મેટતપ છે. પછી બીજા તપ ન હોય તે ન ચાલે ? ઉત્તર : ઉપવાસ છઠ, આઠમાદિ તપ, અબીલ તપ, અને છવિગયના ત્યાગ વગર, ઈન્દ્રિય ઘોડા કાબૂમાં રહેવા અશકય મનાય છે. અને ઇન્દ્રિયો ઉપર કાબૂ ન રહે તો પાંચ મહાવ્રતમાં બગાડ પેસતાં વાર લાગે નહીં. પાંચ માઈલું એક વ્રત ભાંગે પાંચે જરૂર ભાગે છે. માટે અનશન-ઉનેદરી વૃત્તિ સંક્ષેપ, રસત્યાગ, કાયકલેશ, સંલીનતા, આ છ બાહ્ય અને પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને કાર્યોત્સર્ગ આ છ અત્યંતર એમ બારે પ્રકારને તપ યથાશકિત આરાધનારમાં રત્નત્રયી આવે છે. અને સચવાય છે. પ્રશ્ન : રત્નત્રયીને અર્થ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રાણિ મોક્ષ માર્ગ ફરમાવ્યું છે અને તપ તે ચોથું પદ કહેલું છે. સમ્યગ્દર્શન-જ્ઞાન–ચારિત્ર શુદ્ધ હોય તે તપ ન થાય. ન કરીએ તો પણ ચાલે ને ? ઉત્તર : શ્રી જિનેશ્વરદેએ–ચારિત્ર અને તપ અભેદ કહ્યા છે. ચાર હોય ત્યાં તપ હોયજ. તપવિના ચારિત્ર રહી શકે જ નહીં. ચારિત્રને નિર્મળ બનાવવા તપની અનિવાર્ય જરૂર છે. પ્રશ્ન : ઉપરના વર્ણનમાં મોટા ધર્મકાર્યમાં અપવાદ સેવે વ્યાજબી છે, એમ જણાવેલ છે તેનો જરા વધારે ખુલાસો કરવા જરૂર છે? ઉત્તર : ખર્ચ થેડો અને આવક ઘણી હોય, જેમ કેઈ મોટી પેઢી = મોટા દુકાનદારને મહેમાનોનું રડું-ચાલતું હોય, ઘણા નેકરે ગુમાસ્તાઓના પગાર ચડતા હોય, ઘણું દુકાને વખારેનાં ભાડાં ચડતાં હોય, ઘણું વ્યાજ ભરવું પડતું હોય, આવા બધા ખર્ચાઓ કરતાં પણ આવક બમણ–ચારગણુ–દશગણી હોય તેને ઉપરના ખર્ચા વ્યાજબી ગણાય છે. Page #211 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ તેમ અહી` સ્થૂલભદ્રસ્વામી વેશ્યાના ઘેર ગયા તે અપવાદ, તેના ઘેર ચામાસું રહ્યા તે અપવાદ તેની સાથે ચારમાદ એકાન્ત સેવી તે અપવાદ, વિકારોજ ઉત્પન્ન કરાવે તેવાં, ખૂબ રુપવતી–સ્રીઓનાં ચિત્રાથી ભરેલી, ભીંતાવાળી ચિત્ર શાળામાં રહ્યા તે અપવાદ ષટ્સ ભોજન વહેા અને વાપર્યાં તે અપવાદ, નિત્યપિંડ વહોર્યો તે અપવાદ ચારે માસ શય્યાતરનો પિંડ વહોર્યા તે પણ અપવાદ. ૧૭૬ આવા આવા બધા અપવાદો પૈકીનો એક અપવાદ પણ અન્ય મુનિરાજોને, અમેરિકનના અણુપ્રેમના ધડાકા જેવા હોવા છતાં, આટલા બધા અપવાદો પણ, શ્રી સ્થૂલભદ્રસ્વામી માટે શાસન પ્રભાવનાનું અને સંખ્યાતીત ઉત્તમ જીવાને અનુમેાદન કરવાનું કારણ બન્યા છે. જુએ તે મહાપુરૂષની તાકાદનુ વર્ણન वेश्या रागवती, सदा तदनुगा, षड्भीर सैर्भोजनं । शुभ्रं धाम मनोहरं वपुरहो, नव्योवयः संगमः कालोऽयंजलदाविल: तदषियः कामं जिगायादरात् । तं वंदे युवतीप्रबोधकुशलं श्रीस्थूलभद्रं मुनिम् ॥ १ ॥ અર્થ : જાતે વેશ્યા હતી, રૂપના અંબાર હતી, સ્થૂલભદ્ર મહારાજ ઉપર અપ્રમાણ : રાગ વાળી હતી. મનથી, વચનથી, કાયાથી, સ્થૂલભદ્રને, અપણુ થયેલી હતી. અર્થાત્ મનમાં સ્થૂલભદ્રનું જ ધ્યાન હતું. નમ્રતા, કોમળતા અને વિનયથી ભરેલાં વચના, તે પણ દાસીની જેમ ખેલતી હતી. કાશાવેશ્યાનાં એકએકવચન ભલભલાને, માખણના પિંડની માફક એગાળી–પીગળાવી નાખે તેવાં હતાં. તથા શરીરના પ્રત્યેક અવયવ, સ્થૂલભદ્રને અર્પણ કરેલા હતા. તથાત્રીસે દિવસ વિકારી ષટરસ પકવાનાનું જ ભાજન હતું. રહેવાની વસતિ સ્ત્રીઓના રૂપાથી ચિતરેલી ચિત્રશાળા હતી. સ્થૂલભદ્ર અને વેશ્યા બન્નેની ૩૨–૩૩ વર્ષની ભરયુવાન વય હતી. વિકારને વધારનારા ચામાસાના કાળ હતો. આટલા મોટા પ્રમાણનાં વિકારનાં ભરપૂર સાધનામાં પણ, સ્થૂલભદ્રસ્વામી મહામુનિરાજ ચાર માસની એકેએક ક્ષણમાં, પળમાં, મનમાં, વચનમાં અને કાયામાં અવિકાર રહીને, માહરાજાના મહાનુભટ કામદેવને, જીતી જનાર, અને ઉપરથી વેશ્યા જેવી અપવિત્ર બાળાને, શ્રાવકના બારવ્રત ઉચ્ચરાવી, દેશવિરતિધમ આપી તારનાર, સ્થૂલભદ્ર મહામુનિરાજને હું વાંદુ છું. વળી મહાપુરુષા કહે છે : गिरौ गुहायां बिजने वनान्तरे, वासं श्रयन्तो वशिनः सहस्रशः । हरिये युवतिजनान्तिके, वशी स एकः शक्रडालनन्दनः ॥ १ ॥ અર્થ : પતની ગુઢ્ઢામાં, વનમાં, એકાન્તસ્થાનામાં રહીને, ઇન્દ્રિયાને અથવા કામવિકારને, હજારો મહાપુરુષા જિતી શકયા છે. પરંતુ સુંદર હવેલીમાં=મનેાહર મહેલમાં, Page #212 -------------------------------------------------------------------------- ________________ સ્થૂલભદ્રસ્વામીનુ અનુકરણ કરનાર સિંહગુહાવાસી સાધુનું પતન થયું રૂપવતી રમણી પાસે રહીને, કામ વિકારાને વશ નહીં થનાર ફક્ત શકડાલમંત્રીના પુત્ર સ્થૂલભદ્ર જ છે. ૧૭૭ અહીં સ્થૂલભદ્ર સ્વામીનું વેશ્યાના ઘેર ગમન વગેરે બધું જ, જૈન શાસનના મહામુનિરાજોના આચાર વિચારોથી વિરુદ્ધ હોવા છતાં, ફ્કત સ્થૂલભદ્ર સ્વામી પૂરતું લાભને માટે થયું છે. આવા આચરણાનું એક પણ અનુકરણ બીજા જીવાને પતનનું કારણ જ થાય. પ્રશ્ન : આપણા પાંચમા આરાના જીવા માટે, ભલે આવું ભીષણ આચરણ અશકય ગણાય ? પરંતુ ચાથા આરાના મુનિરાજો માટે, અથવા તેમના સમકાલીન સાધુએ માટે, આચરી શકાય તેવું કેમ ન ગણાય ? ઉત્તર : સ્થૂલભદ્રસ્વામી જેવા બ્રહ્મચારી, ચારાશી ચાવીસી સુધી કાઈ થવા મુશ્કેલ છે. જુએ તેમના સમકાલીન, તેમના ગુરુભાઈ, અને મહા તપસ્વી, ઘાર અભિગ્રહ કરનારા, બીજા ત્રણ સાધુ હતા. ૧. વિકરાળ સપના ખીલ ઉપર રહીને, ચાર માસના ઉપવાસ કરીને, કાઉસ્સગ્ગ ધ્યાનમાં રહેનારા એક તપસ્વી હતા. ૨. કૂવા ઉપર પાટીઉં પુકેલ હતું. તેની ઉપર ચાર માસના ઉપવાસ કરીને, કાઉસ્સગ્ગ ધ્યાનમાં રહેનારા બીજા તપસ્વી હતા. ૩. સિંહની ગુડ્ડા પાસે, ચાર માસના ઉપવાસ કરીને, કાઉસ્સઘ્ધ ધ્યાનમાં રહેનારા ત્રીજા તપસ્વી હતા. ત્યારે સ્થૂલભદ્ર મહામુનિરાજ પણ ઉપર બતાવેલા વર્ણનવાળા, વેશ્યાના મહેલમાં ચાર માસ વસનારા મહાત્મા હતા. ચારૂં મુનિરાજો પેાતાના અભિગ્રહો સંપૂર્ણ કરીને, ગુરુજી પાસે આવ્યા. ગુરુ મહારાજાએ પણ આવા મહાત્માઓને ખૂબ આવકાર આપ્યા. તેમના તપનાં, અભિગ્રહોનાં, એકાગ્રતાનાં, ત્યાગનાં, ખૂબ ખૂબ વખ્ખાણ કર્યા. આ સમાં સ્થૂલભદ્રમુનિની પ્રશંસા ખૂબ જોરદાર હતી. જે સાંભળીને, પહેલા ત્રણ મુનિરાજોને સહેજે દુઃખ લાગ્યું. અમારા ત્રણને આવા જોરદાર ‘તપ, ’ ભયંકર સ્થાનોમાં વસવાટ, ચારે પ્રકારના આહારનો ત્યાગ, મરણના મિત્ર જેવા-સિંહ-સપ્–અને ગ્રૂપ ઉપર કાઉસ્સગ્ગ કરીને રહેવાનું, ત્યારે સ્થૂલભદ્રમુનિને તપના અંશ પણ નહીં. ત્રીસેવિસ અશન-પાન-સ્વાદિષ્ટ ખાવાનું, દેવવિમાન જેવા વેશ્યાના મહેલમાં વસવાનું, છતાં તેમની આવી પ્રશંસા; અહીં મોટા પુરુષોના પક્ષપાત જ દેખાય છે. માટે આવતા ચામાસે હું પોતે જ (સિંહગુહાવાસી મુનિરાજ ) વેશ્યાના મહેલમાં ચામાસું રહેવાની રજા માગીશ, અને ચામાસું આવ્યુ' ત્યારે ગુરુજી પાસે, જઈને, વેશ્યાના ઘેર જવાની, ચિત્રશાળામાં ઉતરવાની, ષટ્સ ભાજન કરવાની, આજ્ઞા માગી. ગુરુજી કહે છે, ભાઈ ! મેણના દાંતે લેાહના ચણા ચાવવાનું, બે હાથ વડે સમુદ્ર તરવાનું, વેળુના કવળ ખાવાનું, જેટલુ કઠીણુ છે, તેના થકી પણ હજારો ગુણું, નિર્વિકાર મન રાખીને વેશ્યાના ઘરમાં વસવું કઠીણ છે. ૨૩ Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ ' પરંતુ સિંહગુહાવાસી, સાધુ ન સમજ્યા. ગુરુજીની શિખામણને અનાદર કરીને, વેશ્યાના ઘેર ગયા. વેશ્યા ઘણી હોશિયાર હતી. તે સમજી ગઈ કે જરૂર સ્થૂલભદ્રસ્વામીની ઈર્ષોથી આ મહાત્મા મારા ઘેર આવ્યા સંભવે છે. પડવા દેવા નહીં, પરંતુ પરીક્ષાતો જરૂર કરવી, આમ વિચારીને સામી જઈને; આદરસત્કાર કરીને, મુનિરાજને ચિત્રશાળામાં લાવીને ઉતાર્યા. ગોચરી પાણી વહોરાવ્યાં. જિંદગીમાં નહીં જોયેલાં કે નહીં ચાખેલાં પકવાને આજે મુનિરાજે વાપર્યો. પ્રશ્ન : વેશ્યાના ઘરના જેવો આહાર બીજી જગ્યાએ ન હોય એમ ખરું ? ઉત્તર : જેમ પુણ્યની અધિકતા, તેમ તેમ લક્ષ્મીની, મોટી આવક હોય છે. લક્ષ્મીની મોટી આવકવાળા ત્રણ વર્ગો હોય છે. રાજા મહારાજાઓ, ઝવેરાત વગેરેના મોટા વેપાર કરનારાઓ, અને વેશ્યાઓ. ત્રણ સ્થામાં અઢળક લક્ષ્મીની આવક હોય છે. ત્યાં વૈભવ-વિલાસ-વિકારનું પણ સામ્રાજ્ય હોય અને માટે જ ત્યાંનાં ખોરાક કેવળ માદકતાને ઉન્માદોને વધારે તેવા હોય છે. વેશ્યાના ઘરને આહાર વાપરીને મુનિરાજ વિશાન્ત થયા, ત્યાં તે કશા વેશ્યા આવી. પ્રારંભમાં તો વંદનાદિ વિવેક સાચવ્યો. અને પછી તે સામી ઉભી રહીને, ચક્ષુઓ વડે ચેન–ચાળા કરવા શરૂ કર્યા. વેશ્યાના ઘરને વિકારી આહાર વાપરવાથી, મુનિશ્રીમાં વિવશતા શરૂ થઈ હતી જ અને હવે બધી બાજુનાં ચિત્રો પણ જોવાવાં શરૂ થયાં હતાં. વધારામાં વેશ્યાના વિકારજનક શરીરના અવયે પણ ધારી ધારીને જોયા “નેત્રબાણો ને પધર નાભિને સુન્દર કટી.” જોવાની સાથે જ મુનિરાજના મુનિપણના પતનને પ્રારંભ શરૂ થયે. અને મર્યાદા મુકીને કામ–ભેગની પ્રાર્થના કરી : વેશ્યાને ઉત્તર : મહાશય! અમે– વેશ્યા–ગણિકા નાયિકા, પણ્યનારી કહેવાય છે ગુણ-અવગુણ જોયા વિના, ધનદાયક વશ થાય. ” ૧ અમેને જે દ્રવ્ય આપે, તેને આધીન થઈએ છીએ. અમે ગુણ-અવગુણને ઓળખતા નથી. હવે જે આપને મારી સાથે, ભગવાંછા હોય તે, પહેલું તે આપ. મનિને ઉત્તર ઃ ભદ્ર! અમે અકિંચન છીએ. એક રાતી પાઈ પણ અમારી પાસે નથી. તથા વળી ધન ઉપાર્જન કરવાની કોઈપણ કલા અમને આવડતી નથી. Page #214 -------------------------------------------------------------------------- ________________ સ્થૂલભદ્ર સ્વામી સાથે સરસાઈ કરનાર સિંહ ગુહાવાસી સાધુ ૧૯૯ વેશ્યા : મહાશય ! નેપાલ દેશનો રાજા મહાદાની છે. પ્રત્યેક જૈન ભિક્ષુકને રત્નકામલનું દાન કરે છે. તેને વેચવાથી, એક લાખ દ્રવ્ય આવશે. તે લઈ આવશે તે તમારી ઈચ્છા પૂરી થશે. મુનિ ઃ હમણાં ચામાસુ છે, વરસાદ ચાલુ છે, જમીન, પાણી અને વનસ્પતિમય અની ગઈ છે. તેથી જૈન મુનિથી કેમ જવાય ? વેશ્યા કહે છે મારી સાથેના ભાગની ઈચ્છા હોય તા બીજી બીજી વાતા જવા દો. મુનિ : વર્ષાઋતુમાં મુસાફરી કરવાથી છકાયની વિરાધના અને જિંદગીનું મોટું જોખમ ગણાય. વેશ્યા : કામભોગના અથી માણસાને મરવાના પણ ભય હોતા નથી. પૈસા લાવે અથવા આ સ્થાનેથી રવાના થાએ. વેશ્યાના વચના સાંભળીને વિકારને વશ અનેલા સાધુ, નેપાલ તરફ ઉપડ્યા. હજારા દુ:ખા, ક્ષુધા, તૃષા, નદીઓ, પહાડાનાં આક્રમણા ભાગવી, નેપાળ જઈ કામળ લઈ આવ્યા. અને કામળ વેશ્યાને આપી. સાધુના દેખતાં વેશ્યા સ્નાન કરવા બેઠી. અને સ્નાન કરીને, તેજ રત્નકામળ વડે શરીરને લુછીને ખાળમાં ગારામાં ફેંકી દીધી. સાધુમહારાજહાં હાં, આવી મુસીખતે, હજારા સંકટો વેઠીને, લાવેલી રત્ન જેવી કામળની આવી દશા, કાંઈ અક્કલ છે કે નહીં ? રત્નકામળને કાદવમાં ફેંકાય ? વેશ્યા : મહાશય ! તમે કેટલાય વર્ષોથી ચારિત્ર પાળીને, મેાટા મોટા તપ અને અભિગ્રહા આચરીને, સાચવેલાં સમ્યગ્દર્શન, જ્ઞાન ચારિત્ર રૂપ મહામૂલ્ય રત્નાને કાદવ કરતાં પણ અપવિત્ર, મારા શરીરના સ્પરૂપ કાઢવમાં, નાખવા તૈયાર થયા છે. ચામાસામાં પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાય અને ત્રસકાયનેાકચ્ચરઘાણ વાળનાર હજારો માઈલની મુસાફરી કરનાર, એવા તમારી અક્કલ ખેાવાઈ ગઈ છે કે, મારી આવી રત્નકામલે તે મારા જેવી વેશ્યાએ પાસે પણ ઘણી છે. સુલભ છે, પરંતુ શ્રીવીતરાગદેવાની રત્નત્રયી જ દુ`ભ છે. તે રત્નત્રયીને તમે મારા શરીરના સમાગમ રૂપ કાદવમાં ફૂંકવા તૈયાર થયા છે. તે શું ? અક્કલનું દેવાળુ નથી? વેશ્યાનાં વેધક વચનાની સાધુ ઉપર ખૂબ અસર થઈ ગઈ. પછી તા કેાશા વેચાએ, સાધુને સ્થિર કરવા ખૂબ ઉપદેશ આપ્યા. અને કહ્યું મહાશય ! તમે સ્થૂલભદ્રસ્વામીની ઈર્ષાથી જ અહીં આવ્યા હશે, પરંતુ લાંબે વિચાર કરશેા તા સમજાશે કે, સમુદ્ર અને ખાયેાચિયા જેટલા, ગરુડ અને કબૂતર જેટલેા, શેષનાગ અને ચકલુંડી (આંધળા સપ) જેટલેા, સૂર્ય અને ખદ્યોત જેટલા, સ્થૂલભદ્રસ્વામી અને તમારામાં અંતર છે. કારણ કે— Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ “ સ્થૂલભદ્ર મારા પતિ, હું છું તેની નાર । પણ તે મહાપુરુષે મને, તૃણવતાગણી અસાર ।। ૧ ।। “ ભદ્રબાહુ સ્વામી તણા, શિષ્ય તુમે ગુણધાર અસાર મારા રૂપમાં, છેડયા મુનિ અચાર । ૨ । મુનિશ્રીને વેશ્યાના ઉપદેશ, રુવાડે રુવાડે ગમી ગયા, પરિણમી ગયા. અને કાયાના પગમાં પડીને, માફી માગીને, ગુરુ પાસે ચાલ્યા આવ્યા. અને પેાતાના બધા બનાવ ગુરુદેવને જણાવીને, પોતાના પાપાનું પ્રાયશ્ચિત્ત લઈ સજમપાલી સ્વર્ગવાસી થયા. આ સ્થાને વેશ્યાના ઘરમાં જવું વગેરે બધા અપવાદો સ્થૂલભદ્રમહારાજને પચાવવાની, શક્તિ હેાવાથી, વિરાધનાનાં કારણ થયાં નહીં. અને સિંહ ગુફાવાસી મુનિને, પચાવવવાની શક્તિના અભાવે, ચારિત્રથી ભ્રષ્ટ બનાવનારાં થયાં. સ્થૂલભદ્રસ્વામીને ચાર માસ રહેવા છતાં પણ વિકારો થયા નહીં. બીજા સાધુ ક્ષણવારમાં અગ્નિ પાસે માખણ જેવા થઈ ગયા. પ્રશ્ન : વેશ્યા હેાવા છતાં, અને સાધુએ રત્નકામલ લાવી આપી છતાં, સાધુની માગણીના સ્વીકાર કેમ ન થયા ? વેશ્યાને ધન આપે, તે ગમે તે હાય તાપણ, તેને આદર આપે છે. તે પછી પ્રસ્તુત સાધુને આદર ન આપ્યા, પર’તુ ઉપદેશ કેમ આપ્યો ? ઉત્તર : કાશાવેશ્યા સ્થૂલભદ્ર મહારાજને ઉપદેશ સાંભળીને, અને તેમનું આવું ત્યાગમય જીવન જોઈ ને, વેશ્યા મટીને શ્રાવિકા બની હતી. તેણી ચેાથા વ્રતમાં, રાજા મેકલે તેને સેવવા પડે તે જયણા. સિવાયના પુરુષોને તેણીએ ત્યાગ કરીને, સાચી શ્રાવિકાપણું મેળવ્યું હતુ. અને એકવાર રાજાના મેાકલેલ કલાધર સુથારને પણ, કળાએ દેખાડી, ગવ ઉતારી પતિએધ પમાડી, પાછા કાઢયા હતા. પ્રશ્ન : ચેાગ્યતા કે અયાગ્યતા આવા વિષમ સ્થાને પૂરતી જ જોવાની હાય છે કે વસ્તુ માત્રમાં ? ઉત્તર : શ્રીવીતરાગ શાસનમાં દીક્ષા આપવામાં યાગ્ય-અયાગ્ય તપાસવાના હોય છે, વ્યાખ્યાન પણ ગમે તે વાંચી શકે નહીં. પુસ્તક ગમે તેનુ બનાવેલું યાગ્ય ગણાય નહીં. કવિતા ગમે તે બનાવી શકે નહીં. પંન્યાસ ગણી, ઉપાધ્યાય, આચાય ગમે તેને બનાવી શકાય નહીં. બધા સ્થાનામાં લાયકાત ન હેાય તો, તે તે સ્થાનેા ફળે નહીં પણ ફૂટી નીકળે છે. પ્રશ્ન : દુનિયામાં કહેવત છે કે “ ગાળતા તેમ અયેાગ્ય માણસને પણ દીક્ષા જેવી ઉત્તમ વસ્તુ હાય તા થાય. પરંતુ નુકસાન તો નથી જ ને ? અંધારામાં પણ ગળ્યો લાગે છે.” અપાય તે શું ખાટું ? લાભ થવા Page #216 -------------------------------------------------------------------------- ________________ વીતરાગ શાસનના વિવેકની બલિહારી છે. ૧૮૧ ઉત્તર : અયોગ્ય જીવને દીક્ષા જેવી ઉત્તમ વસ્તુથી લાભ થતો નથી. ધર્મની નિદા થાય છે. શાસનની અવહેલના થાય છે. ધર્મ પામેલા નવા જ ધર્મથી ખસે છે. વ્રત ભાંગી નાખ્યાનું મોટું પાપ લાગે છે. તરણીની વેદના માંહી વ્રત ભાગે તે પેસે' વ્રત ભાંગી નાખનારા નરક તિર્યંચ ગતિમાં ભટકનારા થાય છે. વ્રતોને ભાંગવાથી જીવ દુર્લભ બોધિ બને છે. ત્રતોને ભાંગનાર મનુષ્ય વખતે, ત્રતાની નિંદા કરનારે પણ થાય છે. નાલાયક મનુષ્ય વ્રતો પામીને ગુરુનો દુશમન પણ થાય છે. અયોગ્ય માણસ, દ્રવ્યચારિત્ર પાળવા છતાં, મનમાં સીદાતા રહેવાથી, ગુરુને, ધર્મને, ઉપાસકોને મનમાં નિન્દા કરે છે. વ્રતો પ્રત્યે શ્રદ્ધા, બહમાન, આદર વગરને જીવ પ્રત્યેક ક્ષણે ચિકણાં કર્મોને બાંધ્યા કરે છે. પ્રશ્નઃ તો પછી શામાં બજિયા, ગામ, સુઇ ગયof aઈતિ સાનુ અર્થ : અવિધિએ કરવા કરતાં ન કરવું સારું? આવું વચન બોલાય તે પણ ઉસૂત્ર કહેવાય છે. આનો ભાવાર્થ એ જ થાય કે દીક્ષા નહી લેનારા કરતાં, લઈને ભાંગી નાખનારા સારા એમ નહીં? ઉત્તર : કેઈને શ્રીવીતરાગદેવેની વિરતિના પરિણામ થાય જ નહીં. ૨ અને કઈ ભાગ્યશાળી જીવ વિરતિના ભાવોલ્લાસ પૂર્વક દીક્ષા લે–સારું-પાળે. ભાવિભાવ અને પડી જાય. અથવા સિંહની પેઠે લઈને, પાછળથી અતિચારે પણ લગાડે. આ બેમાં નહીં લેનાર કરતાં, લેનારને સારો જાણ. કારણ કે વિલાસથી દીક્ષા પામીને, ચોથા વગેરે ગુણઠાણ સ્પશી જવાથી, અપસંસારી થઈ ગયો ગણાય છે. પરંતુ જે આત્મા શ્રીવીતરાગ શાસનના વ્રત વચ્ચ-ખાણાને સમજતા જ ન હોય સમજવાના ખપીપણન હોય તેવાઓને જ્ઞાનિઓએ સારા માન્યા નથી. તેમ કઈ આત્મા ઘણી શ્રદ્ધાથી સામાયિક, પ્રતિક્રમણ, પૂજા, પૌષધ તથા દાન, શીલ, તપશ્ચર્યા કરે છે. તેમાં ઉપગશૂન્યતા વગેરે દોષ હોવા છતાં પણ, માર્ગે ચડે હોવાથી. ભવિષ્યમાં શુદ્ધ સામગ્રી પામીને, શુદ્ધ આરાધક બનવાની ભૂમિકા માની શકાય. આ સિવાય, ગતાનુગતિકતા; શૂન્યતા અને ખપીપણાના અભાવે દીક્ષા જેવી ઉચ્ચ સામગ્રી કેમ અપાય? સમજીને લે અને પાપોદયથી પડે. ગતાનુગતિક લે–અને મુકે આ બેમાં સાહુકાર અને ચેર જેટલો તફાવત છે. આ પ્રશ્ન : અવિધિએ પણ, જિનેશ્વર શાસનની ક્રિયા કરવામાં વાંધો નથી. પરંતુ લાભની જ આશા રખાય છે. તે પછી કોઈ માણસ દીક્ષા લે, ફાવે તે–આગળ વધે ન ફાવે તે ઘેર જાય તેમાં હરકત શું? ઉત્તરઃ અગ્યને દીક્ષા આપવાની, જ્ઞાનીઓએ, ના પાડી છે. Page #217 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ પ્રશ્ન : આપણે અજ્ઞાની જીવા, અયાગ્ય ચાગ્યને જુદા કેમ તારવી શકીએ ? ઉત્તર : આપણે અનુભવથી સમજાય તેટલી પરીક્ષા જરૂર કરવી જોઈએ. જેમ ઉધાર વેપાર કરનાર વેપારી ચાર શાહુકારને, લુચ્ચા ગુડાને, એળખવા અનતું કરે છે, તથા વરકન્યાની પરસ્પર પરીક્ષા થાય છે. આજુબાજુના માણસેાથી, માહિતી મેળવાય છે. તેમ દીક્ષા લેનાર વ્યાક્તને ઓળખવાના શકય પ્રયાસેા કરવા જોઈએ, વગર ઓળખે અપાત્રોને અપાયેલી દીક્ષા, તેના કે શાસનના હિત માટે થતી નથી. અપાત્ર માણસ વેશ છેડી દે, અથવા વેશમાં રહે. તાપણ તેને ભગવાન વીતરાગદેવની વિરતિને પ્રાયઃ સ્વાદ મળતા નથી. ૧૮૨ મહાપુરુષના અનુભવ देवलोकसमानो हि पर्यायो यतीनांव्रते । रतानां अरतानां च । महानरकसन्निभः ॥ १ ॥ કોઈ મહાપુણ્યવાન આત્માને, શ્રીવીતરાગદેવાની સવરિત ગમી જાય તા તેને ઉત્તરાત્તર વધારે વધારે સ્વર્ગના સુખાના (સ્વર્ગના સુખા જેવા) સ્વાદ અનુભવાય છે. જેમ ધન્ના-શાલિભદ્રજી, ધન્નાકાકી, સીતા-દમયંતી, ચંદનમાલા, મૃગાવતી વગેરેની પેઠે. અને વિરતિ સમજે નહિં તેને વિરતિમાં રસ આવે નહિં. પરંતુ અનુકૂળ સંચાગા ન મળે તા, અથવા પ્રતિકુળ સયાગા આવી જાય તેા, પતનના સયેાગાઅને સમાગમા ઈચ્છનારા દીક્ષામાં રહેવા છતાં, તેના પર્યાય નરકના કેદ્યખાના જેવા રહે છે, જેમ કંડરિકમુનિ વગેરે. વળી શ્રીજૈનશાસનમાં, ગુરુ બનવા બનાવવાનાં સ્થાનો પણ યાગ્ય અયાગ્યની લાયકાત વિચારીને જ નક્કી થયાં છે. ગમે તેને ગુરુ બનાવાય નહીં, તથા ગણી–પન્યાસઉપાધ્યાય કે સૂરીશ્વરની પદવી પણ અપાય નહિ. આ વિષય અમે આગળના પ્રકરણેામાં લખ્યા છે અને હવે પછી પણ સવિસ્તર ચર્ચવાના છીએ માટે અહીં વિસ્તાર કરતા નથી. ઇતિ—સ્થૂલભદ્રસ્વામીની કથા. વળી એક અપવાદસમર્થક કાલકસૂરિ મહારાજની કથા. ધારાવાસ નામના નગરમાં, વીરસિંહનામના રાજા રાજ્ય કરતા હતા. તેમને રૂપશીલાદ અનેક બાહ્યઅભ્યંતર ગુણગણમણિમાલા, સુરસુંદરી નામની મુખ્ય પટ્ટરાણી હતી. રાજારાણીના નિર્મળ દાંપત્યધમ થી, તેમને કાલકનામા પુત્ર થયા હતા. અને કેટલાક વર્ષો પછી નાગકુમારી જેવી, સરસ્વતીનામા એક પુત્રી થઈ હતી. અને ( ભાઈ-બહેન ) બાળકો માટા થવા લાગ્યાં અને રાજારાણીએ, સારા અધ્યાપકો પાસે, ક્ષત્રિઓને ઉચિત શસ્ત્ર-અસ્ત્રના શાસ્ત્રા સાથે, નીતિ, અને વહેવારના માર્ગનું પણ ઘણું વિસ્તૃત અધ્યયન કરાવ્યું હતું. રાજકુમારી સરસ્વતી પણ, શાસ્ત્રાનો અભ્યાસ કરવા વડે સાક્ષાત સરસ્વતી જેવી શૈાલતી હતી. Page #218 -------------------------------------------------------------------------- ________________ ગદ્ધભિલના ગર્વની પરાકાષ્ટા ૧૮૩ કાલકકુમાર અને કુમારી સરસ્વતી બાળા બંને ભાઈ-ભગિનીને સ્નેહ ખૂબ હતો. બહેનભાઈ જોડે જ જમવા બેસતાં હતાં. ભાઈ વિના બહેનને ક્ષણવાર પણ ચેન પડતું નહીં. એકવાર કાલકકુમાર, મંત્રીઓના પુત્ર વગેરે પિતાના બાલમિત્રો સાથે, ઉદ્યાનમાં ફરવા ગયા હતા, ત્યાં ગુણાકરસૂરિ નામના આચાર્યભગવાન પધાર્યા હતા. તેઓ પિતાના સાધુસમુદાય તથા આજુબાજુથી આવેલા ગૃહસ્થની સન્મુખ, ધર્મને ઉપદેશ અને તેમાં સંસારની અસારતા બતાવતા હતા. જિનેશ્વરભગવંતે ફરમાવે છે કે – भवारण्यं मुक्त्वा यदि जिगमिषु मुक्तिनगरीम् । तदानीं माकार्षी विषयविषवृक्षेषु वसंतिं । यतश्छायाप्येषां प्रथयति महामोहमचिरादयंजन्तुर्यस्मात् पदमषिगन्तुं न प्रभवति ॥ १ ॥ અર્થ : હે મહાભાગ્યશાળી ભવ્ય જીવ! જે તમને, સંસારનાં દુઃખો અને બંધનેથી છૂટા થવાની ઈચ્છા હોય! આ સંસાર અટવી માંહીથી નીકળીને, મુક્તિ મહાનગરીમાં જવાની ઈચ્છા હોય તો, આ સંસારમાં રહેલા, મહાભયંકર વિષના વૃક્ષો જેવા, પાંચ ઈન્દ્રિયોના વિષયમાં, ઉભા રહેવાની પણ ઇચ્છા કરશે નહીં, કારણ કે તેની છાયા પણ પ્રાણુઓને, ત્યાં ને ત્યાં ચોટાડી મૂકે છે, એક ડગલું પણ પ્રાણી આગળ વધી શકતો નથી. ઉત્તમ ભૂમિમાં અલ્પવૃષ્ટિ પણ ખૂબ પરિણામ પામે છે. ઉત્તમ વૃક્ષો અને ફલનું કારણ બને છે. તેમ ગુરુમહારાજના વ્યાખ્યાનની કાલકકુમારમાં ખૂબ સારી અસર થઈ પિતાના વૈરાગ્યમય વિચારે માતાપિતાને જણાવીને, ભગિની સહિત, ગુણાકાર સૂરિમહારાજ પાસે દીક્ષા લીધી. વૈરાગી હતા. ઘણુ બુદ્ધિશાળી હતા. વળી કુળખાનદાન પણ હતા. ગુરુ વિનય પણ ખૂબ હોવાથી, અતિ અલ્પ સમયમાં શાના પારગામી થયા. યોગ્યતા જાણીને, ગુરુમહારાજાએ, આચાર્ય પદવી આપી. કાલકસૂરિ મહારાજ બન્યા. કાલકસૂરિ મહારાજનાં તેમનાથી મેટાં બીજાં પણ એક બહેન હતાં. તેમના બે પુત્ર બલમિત્ર અને ભાનુમિત્ર ભરૂચના શક્તિ સંપન્ન અને પ્રભાવશાળી રાજાઓ હતા, અર્થાત કાલકાચાર્યના ભાણેજ હતા. આ કાલકાચાર્યને સમય વી. નિ. પાંચમી સદીને સંભવી શકે છે. એકવાર વિહાર કરતા, આચાર્ય ભગવાન, માલવદેશની રાજધાની ઉજજયિની નગરીમાં પધાર્યા હતા. સાધ્વી સમુદાય પણ આચાર્ય ભગવાનને વંદન કરવા, ઉજ્જયિની નગરીમાં આવ્યો હતો. જેમાં સૂરિમહારાજનાં બહેન સરસ્વતી સાધ્વી પણ હતાં. તે વખતમાં તે દેશ અને નગરીને, પ્રભાવશાળી અને વિદ્યાઓ વડે ગર્વિષ્ટ બનેલે, ગર્ધ ભિલ્લ નામે રાજા હતો. તે ખૂબ અનાચારી હતે. Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ એકવાર સાધ્વીજી મહારાજ ઠંડીલ જઈને આવતાં હતાં. અને દુષ્ટ રાજા ગર્ધભિલ્લ ફરવા નીકળ્યો હતો. ત્યાં સાધ્વીજીને જોયાં. જોકે જૈન સાધ્વીજી પોતાના સંયમને સાચવવા સ્નાન કરતાં નથી. માથામાં જેટલો રાખતા નથી. વેત અને તે પણ મલીન વસ્ત્રો પહેરે છે. વો પણ એવા વિવેકથી પહેરે છે કે, તેમના સ્તનાદ અવય દેખાતા નથી. વળી બારે માસ પ્રાયઃ વિગઈ વાપરે નહીં અને છઠ–અઠમાદિ (બે-ત્રણ) ઉપવાસો કાયમ કરે છે, જેના વડે ચારિત્ર નિર્વિધન સચવાય છે અને રૂપ-કાન્તિ પણ ઘટવા માંડે છે. આવા સંયમી જીવનમાં પણ સાધ્વીજીના રૂપને દેખાવ ગજબ હતું. તેથી રાજા ગર્ધભિલ્લની શ્વાનનજર સાધ્વીના શરીર ઉપર ચિટી અને પિતાની સાથેના સિપાઈઓ દ્વારા સાધ્વીજીને પકડાવ્યાં. સાધ્વીજી બૂમ, ચીસે પાડતાં રહ્યાં. પરંતુ યમરાજના દૂત જેવા રાજાના સૈનિકોએ ઉભી બજારે બૂમ પાડતાં સાધ્વીજીને રાજાના અંતઃપુરમાં લાવીને મૂકી દીધાં. આ બનાવથી આખું શહેર કકળી ઉઠયું. જેને-અજેને, આ સતી સાધ્વીને કકળાટ, ગભરાટ, ઉકળાટ સાંભળી ખૂબ દુઃખી થયા. કેટલાક પુરુષ–સ્ત્રીઓની આંખમાંથી ચોધાર આંસુ ચાલવા લાગ્યાં. મોટા ભાગના ઉત્તમ કુટુંબોના ઘરમાં, રાધેલાં અનાજ પડ્યાં રહ્યાં, ફેંકી દેવાયાં. આખા નગરમાં હાહાકાર છવાઈ ગયો. પરચક આવવાના ભય થકી પણ લોકોમાં ઘણો જ ઉશ્કેરાટ વ્યાપી ગયો. સતી સાધ્વીની ચીસ સાંભળીને, વાદયના માણસનાં, હૃદયે પણ ગદ્ગદ્ થઈ ગયાં હતાં. અને આ બનાવથી તત્કાળ નાગરિક લોકોની એક મોટી સભા એકઠી થઈ. અને બધા મળીને રાજાની પાસે ગયા. સાધ્વીને છોડી મૂકે. સાધુસંત જગતના મનુષ્યોના માતાપિતા સમાન ગણાય છે. રાજા અને પ્રજાએ સાધુસાધ્વીને, માતાપિતાની બુદ્ધિથી જ પૂજ્ય માનવા જોઈએ. બેન-દીકરી કોઈની, કોઈ ઉપાડી જાય, પ્રજ-પકારો સાંભળી, નૃપતિ આપે ન્યાય.” ૧ પણ રાજા પોતે યદી, ભ્રષ્ટાચારી થાય, પ્રજા બિચારી રાંકડી, કયાં જઈ નાખે ઘાય.” ર ઘરનું રક્ષણ ભીંત છે, વાડ ક્ષેત્ર રક્ષાય, બાળક રક્ષણ માવડી, પ્રજાનું રક્ષણ રાય.” ૩ “ભીંત પડે માતા મરે, વાડ પવન લઈ જાય, રાય—અન્યાયને આચરે, પ્રલયકાળ સર્જાય. ૪ હે રાજન ! આ બાલબ્રહ્મચારિણી, સાધ્વીજી સામે ખરાબ નજરથી દેખનાર પણ અંધ થયા છે. ગૃહસ્થદશામાં રહેલી, અને પતિવાળી પણ સતી નારીઓ, સીતા, દ્રૌપદી, Page #220 -------------------------------------------------------------------------- ________________ સતીસાધ્વીના શીલ માટે સંઘે કરેલા ઉદ્યમો. નર્મદાસુંદરી, મલયસુંદરી, વગેરેના શીલવતને રાવણ, દુર્યોધન જેવા પણ ડગાવી શકયા નથી. ત્યારે આ તે પંચમહાવ્રતધારિણી જૈન સાધ્વી છે. અખંડ શીલવતી છે. એના શરીરના સ્પર્શની ઈચ્છા કરવી તે ધગધગતા અંગારાની ખાઈમાં પડવા સમાન છે. કેઈ કવિ કહે છે – સિંહમૂચ્છ, મણિધરમણિ, સતીતન, કંજુસઆથે, ચડે ચાર એ એટલાં, પ્રાણુ ગયે પરહાથ.” આ સતીને, તમે અડી શકશે નહીં. માટે મહાજનનું માન સાચવી પાછાં આપ. આ બનાવથી આખું નગર શોકાતુર બન્યું છે. તે સર્વને પ્રસન્નતા આપો. વળી આ જૈન સાધ્વીજી છે. આખી દુનિયાના જેનેની પુત્રી ભગિની જનની સમાન છે. આ તોફાન જેને ચલાવી લેશે નહીં. વળી ભૂતકાળમાં પણ સતીનારીના શીલ માટે હજારોના બલિદાને અપાયાં છે. પણ સતીના શીલને વાળ વાંકે થયો નહીં. અમે આપના બાળકો છીએ. તમે અમારા બાપ છો. અરજીને ન્યાય આપો. રાજાએ મહાજનની વાત સાંભળી અપમાન કરી ઉઠાડી મૂક્યાં. પછી તરતજ કેટલાક સાધુઓ અને શ્રાવકથી વિટળાએલા કાલકાચાર્ય ભગવાન પધાર્યા. અને સભામાં માવી ઊભા રહ્યા–અન્યાયી રાજાએ આવકાર પણ આપ્યો નહીં. પછી માન શેનું આપે ? તે પણ આચાર્ય ભગવાન શ્રી જિનેશ્વરદેવના પ્રતિનિધિની ઢબથી, અને જૈનશાસનના ગૌરવને છાજે તેવા રુઆબથી, રાજાની સામે મેદાની ગર્જનાની જેમ, ભાષણ કરવા લાગ્યા. રાજન ! આ રાજ્ય પુણ્યથી મળ્યું છે. રાજા એ જગતને રક્ષક-કોટવાળ સમાન . ગણાય છે. કેટવાળના ભયથી, ચાર લોકો હજાર કેશ ભાગી જાય છે. તેમ પ્રતિભાસંપન્ન ન્યાયી રાજાના રાજ્યમાં ચોર, જાર, ધાડપાડુ, લુચ્ચા, લફંગા, ગુંડા, તેફાની માણસે પણ સૂર્યના પ્રકાશથી, અંધકારની પેઠે, દૂર દૂર ભાગી જાય છે. અને રાજા પિતે જ અન્યાય કરે તો મચ્છગળાગળ ન્યાય ફેલાય છે. કહ્યું છે કેराज्ञि धर्मिणि धर्मिष्टाः पापे पापा समे समा, । राजानमनुवर्तन्ते, यथा राजा तथा प्रजा ॥१॥ અર્થ : રાજા ધમી હોય તો પ્રજાના સંસ્કાર ધમી બને છે. રાજા પિતે હિંસક ન હોય, અસત્ય ગમતું ન હોય, અને ચોર–પારદારિકોને પક્ષપાત ન હોય, તેને ગુનાની શિક્ષા મળતી જ હોય તે, પ્રજા પણ, પાપ છોડે છે. અને ધર્મ આચરે છે. ઉપરનાં બધાં પાપે, રાજાને ગમતાં હોય તો, મગનો ચેન રત: પંથ. પ્રજા પણ પાપાચાર જ સેવે છે. મોટા માણસે કે ઘણું માણસ જ્યાં ચાલે તેજ ચીલ-માર્ગ બની જાય છે. આચાર્ય ભગવાનનાં મૃદુ-મીઠાં ઉપકારી વચને પણ અધમ રાજાની અધમતાને rી જય કરે તો Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ અટકાવી શક્યાં નહીં. પરંતુ અપમાનપૂર્વક બલ્ય, મારે તમારી ધર્મની વાતો સાંભળવી નથી. બાળાને પાછી આપવા લીધી નથી. રત્નોને માલિક રાજા ગણાય છે. તેની સત્તા છે. માલિકી છે. તેને ઠીક લાગે તેમ ભેગ, વાપરે, આપી દે. તેમાં બીજાઓએ ડબલ કરવી નકામી છે. આચાર્ય ભગવાનને, રાજા ગદ્ધભિલ્લની ઉદ્ધતાઈ પ્રત્યે ખૂબ નફરત આવી. તો પણ સામવચને વડે ખૂબ સમજાવવા પ્રયત્ન કર્યો. પરંતુ કેઈ કવિનાં વાકયે. અંધા આગળ આરસી, બહેરા આગળ ગીત છે મૂરખ આગળ રસકથા, તિને એકારીત,” રાજાને પિતાની સત્તાને ગર્વ હતો. જ્ઞાની પુરુષેએ ગર્વને ચક્ષુ વગરને અંધાપ કહેલ છે. મહાજનની, સંઘની અને આચાર્ય ભગવંતની વિનવણીને સદુપયોગ થયે નહીં. આચાર્ય ભગવાન જન્મ ક્ષત્રિય હતા. તેમનામાં ક્ષત્રિય તેજ હજી પણ, જેવું ને તેવું ચળકતું હતું. તેથી રાજાને અન્યાય અસહ્ય બન્યો અને સ્કૂરણાઓ થવા લાગી. છતી શકિતએ ધર્મનો તિરસ્કાર સહન કરનારને ધિક્કાર છે. એક પુત્ર પણ વીર નર હોય તે, પિતાનાં જનક-જનનીના અપમાન-અનાદર–ત્રાશ કે નાશને સહન કરી શકે નહીં. તે પછી સેંકડો હજારો-લાખો કેડેના પિતા, જૈન ધર્મન, આ દુષ્ટ નરાધમ એકદમ ઉચ્છેદ કરે તે કેમ ચલાવી લેવાય? પ્રશ્ન: આ જગ્યાએ ધર્મનાશ કયાં છે ? ઉત્તર: એકજેન સતી સાથ્વીને રાજા હરણ કરીને પિતાની રાણી બનાવવાની ચેષ્ટા કરે. તેના જે ધર્મને નાશ બીજે કયો કહેવાય ? કોઈ પણ સતીના શીલનું રક્ષણ કરવું તે રાષ્ટ્રધર્મ છે. ત્યારે આ તે જૈન શાસનની સાધ્વી છે. રાજપુત્રી છે. મારી ભગિની છે. મારે મારી સર્વ શકિતના ભોગે તેના આત્મપ્રાણને બચાવ કરવો જ જોઈએ કહ્યું છે કે, धर्मध्वंसे क्रियालोपे, स्वसिद्धान्तार्थविप्लवे । अपृष्टेनापिश तेन, वक्तव्यं तन्निषेधितुं ॥१॥ અર્થ : ધર્મને નાશ થતો હોય. ક્રિયાને લેપ થતી હોય. અને આપણા પિતાના સિદ્ધાન્ત હણાતાં હોય, તે સ્થાને કોઈ પૂછે કે ન પૂછે, મોટાઈ મલે કે ન મલે, પણ શકિત હોય તે બચાવ જરૂર કરવો જોઈએ. માટે જ આવા અધમ નરાધીશે પણ, પિતાના રાજ્યના કે વિદ્યાઓના અભિમાનથી ઉન્મત્ત થયા હોય તેમને પરાસ્ત કરીને પણ ધર્મને = શીલધર્મને જરૂર બચાવવો જોઈએ. Page #222 -------------------------------------------------------------------------- ________________ રાજા ગદ્ધભિલની સભામાં કાલકાચાર્યની ભિષ્મપ્રતિજ્ઞા ૧૮૭ આવા ચક્કસ વિચાર કરીને, તથા સાથે સાથે પિતાની શકિતની તુલના કરીને, ફરી પાછા રાજસભામાં આવી રાજાને પડકાર ફેંકયો. રાજન! હજીક સાંભળી લે? અને સમજી ? અમારી સાધ્વીને પાછી આપી દે. નહીતર અમારે છેલ્લે નિર્ણય પણ તું લખી લે ? જગતના ખૂણેખૂણું ફરી વળીશ. આકાશ-પાતાળ એક કરીશ. તને મૂલમાંથી ઉખાડીશ. પણ અમારી સાધ્વીને ચોકક્સ તારી પાસેથી પાછી મેળવીશ. ત્યારે જ હું જંપીને બેસીશ. તું એમ માનતે નહીં કે આ બિચારા ભિક્ષુકો શું કરી શકવાના છે? તું એમ પણ માનીશ નહીં કે મારી સામે પવાની, ઊભા રહેવાની કે બાથડવાની કેની તાકાદ છે? તારા જેવા પામરને હું ક્ષણવારમાં ઉખાડવાની તાકાત ધરાવું છું. તું જોઈ લેજે કે મારાં વાવેલાં અનાચાર વિષ વૃક્ષેનાં ફળે મારે કેવી નિર્માલ્ય દશાએ ભેગવવાં પડ્યાં. હવે તારે ત્રણ અવસ્થા નકકી થએલી સમજવી. રાજ્યથી ભંશ. નરદેહથી ભંશ. અને નરકગતિમાં પતન. નેંધી લેવાનું નકકી કરી લેજે. આચાર્ય ભગવાનનું, ધરણીને ધ્રુજાવી નાખે તેવું, ખૂબ જુસ્સાવાળું ભાષણ સાંભળી, ભલભલા ગુનેગારોને ભય લાગ્યા વગર રહે નહીં. પરંતુ, અધમરાજવીને આંશિક પણ ભય કે વિવેક આવ્યો નહીં. પરંતુ કાલકાચાર્ય ભગવાનની, ઉપર મુજબની પ્રતિજ્ઞાને એક ગાંડા માણસના ગણગણાટ જેવી કલ્પીને હસી નાખ્યું. આચાર્ય ભગવાન, રાજસભામાં, હજારો માણસોની હાજરીમાં, પિતાની શૌર્યવૃત્તિ ભરેલી પ્રતિજ્ઞા સંભળાવીને, એક અવધૂતને વેશ ધારણ કરીને, ઉજજયિની નગરીથી રવાના થઈ ગયા. અને પગના માર્ગે અનાર્યોથી ભરચક શકદેશમાં ગયા. પંન્યાસજી શ્રી કલ્યાણવિજયજી મહારાજના અભિપ્રાય મુજબ ઈરાન દેશમાં ગયા. ત્યાં કેટલોક વખત રહ્યા. ત્યાનાં નાના નાના રાજાઓનો સંપર્ક સાધ્યો. આવા બધા મળીને છનું રાજાઓ, એક સમ્રાટ રાજાના ખંડિયા તરીકે રાજ્ય ભેગવતા હતા. કાલકસૂરિ મહારાજનાં મૃદુતા અને મધુરતાથી ભરેલાં, તથા આશ્ચર્ય ઉપજાવે તેવાં, વ્યાખ્યાને સાંભળીને, લોકો ખૂબ ખૂબ આકર્ષાયા. અને અવારનવાર નજીક નજીકના મિત્ર રાજાઓના રાજ્યમાં એકઠા થઈ, સૂરિ મહારાજનાં ભાષણ સાંભળવા લાગ્યા. પ્રશ્ન : કાલકાચાર્ય ઈરાન દેશના, ખંડિયા શકરાજાઓને, વ્યાખ્યાન સંભળાવતા હતા. પરંતુ આપણી સંસ્કૃત, પ્રાકૃત, હિંદી કે ગુજરાતી, એકપણ ભાષા તેઓ સમજતા, જાણતા ન હોય, તેમને આપણે વ્યાખ્યાન શી રીતે સમજાવી શકીએ? ઉત્તર : શ્રી જૈનશાસનના આચાર્ય ભગવંતે, રબડ કે બોલ્વડ જેવા હોય નહીં. Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ તેઓ જુદા જુદા દેશની ભાષાઓના જાણકાર હોય છે. અને અતિઅલ્પકાળમાં તેને દેશની ભાષાઓ. વહેવારે અને માણસને સમજી લે છે. તેથી તેમને ખચકાવું કે ગભરાવું પડતું નથી. પ્રશ્ન : રાબડ અને બોલ્વડને શું અર્થ ? ઉત્તર : સંસ્કારી માતાપિતાનાં મૂખસંતાન રાબડ કહેવાય છે અને અસંસ્કારી માતાપિતાનાં મૂખ સંતાને બેથડ કહેવાય છે. કાલકસૂરિ મહારાજને તેઓ, એક મહાન પુરુષ તરીકે, સમજતા અને સ્વીકારતા હવાથી, અવારનવાર કાંઈ કામસેવાની માગણી કરતા હતા. અને સૂરિ મહારાજ અવસર આવ્યું જેઈશું. એ ઉત્તર આપતા હતા. એકસરદારના ઘેર આચાર્ય ભગવાન રહેતા હતા. તે દરમ્યાન, એક વાર તેમના ઉપરી રાજાનો અશ્રાવ્ય = ન સાંભળી શકાય તે, આદેશ લઈને એક માણસ આવ્યો. પરબીડિયું આપ્યું. વાંચ્યું અને મુખ ઉપરની પ્રસન્નતા ખવાઈ ગઈ. આ વખતે કાલકસૂરિ મહારાજ જોડે જ બેઠા હતા. સૂરિમહારાજના પૂછવાથી, શાખી સરદારે પોતે અને પિતાના જેવા છ— રાજાઓ પ્રત્યેની–સ્વામી રાજાની, અસહ્ય–અતિજુલમગાર જોહુકમીની વાત કહી સંભળાવી. તેજ ક્ષણે અવસર મળવાથી, તે નુ રાજાઓને બચાવી લેવા, અને તે બાબતમાં પોતે સંપૂર્ણ મદદગાર થવા તૈયારી બતાવી. તેથી ગુમરીતે બધા શાખી સરદારેને, પિતાના ગામમાં કોલકાચાર્યની પાસે બોલાવ્યા. ખાનગી મસલતો કરી, બધા એકમત થયા. કહ્યું છે કે, अवसरे भाषितं वाक्य, भवेत् कोटिफलप्रदं ॥ અંર્થ અવસરે બેલાયેલું નાનું વાકય પણ, મોટા ફલનું કારણ બને છે. અને સૂચના કરી કે આપ બધા, પિતપોતાના પરિવાર સાથે હમણાં જ તૈયાર થઈ જાવ. બધા સરદારે એ પોતપોતાનાં લશ્કર, હાથી, ઘોડા, રથ, પાયંદલ સાથે લેવા અને ટકા માર્ગે પસાર થવું, બધી યોજનાઓ નકકી કરીને સૌરાષ્ટ્ર તરફ આવ્યા. એટલે સંભવ છે કે, સિંધનો માર્ગ લીધે હશે. સૌરાષ્ટ્રમાં આવ્યા, ત્યાં ચોમાસું શરૂ થઈ ગયું. વચમાં પડાવ કરે પડયો. ધન શંબલ ખૂટી ગયું. પરંતુ કાલકાચાર્ય ભગવંતે, એક ઇંટના નિભાડાને, મંત્ર પ્રયોગથી સુવર્ણરાશિ, બનાવી, સરદારેને સેંપીને તેમની બધી જરૂરિયાતને અનુકૂળતા કરી આપી. આમ થવાથી, શાહી સરદારે અનાર્યો હોવા છતાં પણ, સૂરિભગવંતના પ્રભાવથી વિનીત શિષ્યો જેવા થઈ ગયા હતા. જેથી પ્રસંગે પામીને પણ સૂરિમહારાજને ન ગમે તેવું અનાર્ય કામ કરતા નહીં. Page #224 -------------------------------------------------------------------------- ________________ ગદ્ધભિલ્લને ઉચ્છેદ અને જૈનશાસનના જયજયકાર ૧૮૯ પરિણામે શાહી સૈન્ય માલવાની રાજધાની ઉજ્જયિનીના પરિસરમાં પહોંચ્યુ. આ ખબર રાજા ગūભિલ્લને પહાંચી. પરંતુ તેને પાતાની વિદ્યાઓના પાવર હતો. તેથી યુદ્ધ કર્યું નહીં પરંતુ દરવાજા બંધ કરાવ્યા અને નગરીની બધી બાજુ શાહી સૈન્ય ગેાઠવાઈ ગયું. ગહૂંભિન્નુરાજાને ગંધ ભાવિદ્યાની જોરદાર સહાય હતી. તેથી તે ચક્રવતીને પણ તૃણ તુલ્ય સમજતો હતો. ગદ્ધ ભિન્ન જ્યારે ગધ ભી વિદ્યાના ઉપયોગ કરે છે. ત્યારે તે વિદ્યા ગધેડાની પેઠે મેાટા અવાજથી ભુકવા લાગે છે. તેના અઢી ગાઉ શબ્દ પહોંચે છે. તેને જે સાંભળે તે તે મરણ પામે છે. આ રહસ્ય સૂરિ મહારાજ જાણતા હોવાથી, સમગ્ર સૈન્યને ત્રણ ગાઉ પાછું હડાવી લીધું હતું, અને શબ્દવેધી ધનુષધારી ૧૦૮ સુભટા તૈયાર રાખ્યા હતા. જેટલામાં—ગઢ ભીના અવાજ આવ્યો, તેજણે સાવધાન શબ્દવેધી સુભટોનાં ખાણા છુટયાં અને ગ... ભી વિદ્યાનું મુખ માણા વડે ભરી નાખ્યું. વિદ્યા ક્રાધાવિષ્ટ થઈ રાજાના શરીર ઉપર મૂત્રવિષ્ટા કરીને ચાલી ગઈ રાજા જેના બળ ઉપર મુસ્તાક હતો, તે વિદ્યા તેને લાત મારીને જતી રહી. તથી શાહી સૈન્ય સાથે સૂરિ ભગવાને શહેરમાં પ્રવેશ કર્યો. રાજાને પકડીને સૂરિમહારાજ પાસે ઊભા કરવામાં આવ્યો. આચાર્ય ભગવંતે પેાતાની ભૂલનો મિચ્છામિ ડુક્કડ' માગવા અને પાપનું પ્રાયશ્ચિત કરવા સમજાવ્યો. પરંતુ રાજા સમજ્યો નહીં. તેને છેડી મૂકયો અને નિરાધાર થઈને, અટવીમાં ભટકતાં તેને વાઘે મારી નાખ્યો. સાધ્વી સતીને દુભાવનારને બીજુ શુ મલે ? કાલકસૂરિ મહારાજે સુશીલા સાધ્વીજીને, સંઘના માણસા મેકલી મંગાવી લીધાં. અને સાધ્વી સમુદાયમાં મેાકલી દીધાં. પ્રશ્ન : સાધ્વીજીને પોતાની વાસના પૂર્ણ કરવા જ, રાજા ઉપાડી ગયા હતા. અને પોતાના અતઃપુરમાં આજ દિવસ સુધી રાખ્યાં હતાં, તે પણ તેણીનું શીલ કેમ લુંટી શકયા નહી ? ઉત્તર : જે સતીએ પોતાના શીલમાં મજબુત હોય તેને, કોઈ ભ્રષ્ટ કરી શકયા નથી આહીં સીતા, મલયસુંદરી, અચકારીભટ્ટા, વિનયધર શેઠની ચારપત્નીઓના બે ભવા વગેરે ઘણા દાખલા બન્યા છે. શ્રી જૈનશાસનમાં કહેવાયું છેકે, મેાટા લાભની ખાતર અથવા પતનથી બચવા માટે અપવાદ સેવવા પડે તેા પણ વિરાધના ગણાતી નથી. જ્ઞાનિપુરૂષો ફરમાવે છે કે, उस्सग्गे अववायं आयरमाणो विराहगो भणिओ । अववाये पुणपत्ते उस्सग्गनिसेविओ भइओ ॥ १ ॥ અર્થ : ઉત્સ વાપરવા યાગ્ય હાવા છતાં અર્થાત્ ખીલ્કુલ દોષસેવવા જરુર Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ હાય જ નહીં. તા પણ અપવાદ આચરે, અર્થાત્ કાર વિના દોષ લગાડે તેવા સાધુ અવશ્ય વિરાધક–ગણાય છે. પરંતુ અપવાદ સેવ્યા વિના બીજો ઉપાય જ નથી. તાપણ ઉત્સગ સેવે. આલબન લે જ નહીં. દોષ લગાડે જ નહી એવા આત્મા આરાધક પણ થાય. અને વખતે વિરાધક પણ થાય. પ્રશ્ન : આરાધક પણ થાય, અને વિરાધક પણ થાય, એ કેવી રીતે સ્પષ્ટ સમજાવો. ઉત્તર : સતત્કુમારચક્રવર્તીના શરીરમાં મોટા શેલ રોગ ઉત્પન્ન થયા હતા. પરંતુ તે મહાપુરુષે ઔષધનો આશ્રય લીધા જ નહી. અને રાગે। સાતસેા વર્ષે ભાગવ્યા આ ધ્યાન પણ થયું નહી. તેમ પોતાની સંયમ આરાધના ને પણ ક્ષતિ પહેાંચવા દીધી નહી' માટે ઉત્સર્ગ થી આરાધના થઇ. તથા આંહી સાધ્વીનું શીલ મચાવવાનું હતું. આસ્થાને લાકવિરુદ્ધ કાંઇપણ કા કર્યા સિવાય ગભિલ્લના ગવ ઉતારવા માટે શિકત હાવા છતાં મુંગા મેાઢે જૈનશાસનની નિન્દા અપ્રભાજના જોઈ સાંભળી ચલાવી લેવાય તો. આચાય અવશ્ય વિરાધક બને છે. આસ્થાને અપવાદ માટે હાવા છતાં, સાધ્વીજીના શીલરક્ષણનું કાર્ય, આનાથી પણ ઘણુ મેટું હોવાથી, કાલકાચાર્ય ભગવંતે વેશપલટા કર્યાં. અનાર્ય દેશમાં ગયા. વ એવ અનાય દેશમાં અનાર્યના સહવાસમાં રહ્યા. છન્નુ રાજાઓને લાખાના સૈન્ય સાથે હિન્દુસ્તાનમાં લાવ્યા. શબ્દવેધી લડવૈયા એકઠા કર્યાં. શબ્દવેધી એક ખૂટતો હોવાથી, પોતે પણ ધનુષઆણુ હાથમાં લઇ, ગ`ભીવિદ્યાના મુખ પૂર્વામાં સહાયક થયા. રાજાને પદભ્રષ્ટ કર્યા દેશનિકાલ કર્યાં. સસ્ત્ર આંચકી લીધું આ બધું જૈનાચાય માટે મેડા અપવાદનું કારણ હાવા છતાં પણ, સાધ્વીના શીલ રક્ષણનુ કાર્ય ખૂબ મહત્વપૂર્ણ હેાવાથી, જૈનશાસનના જયજયકાર એલાવ્યા. આ ઘણી મેાટી આરાધના થઈ છે. પ્રશ્ન : એક સાધ્વીજીના શીલ રક્ષણ માટે આટલા મોટા આરંભ સમારંભ, લડાઈ થઈ હશે તેમાં, હજારા કે લાખાની સંખ્યામાં મનુષ્ય અને પશુઓ પણ મરાઈ ગયા હશે. આમાં લાભ વધારે કે નુકસાન વધારે ? ઉત્તર : ચૈદ્યવિળાસે, સિધાર, પવયનસ્લ ઉડ્ડાદે । संजइचउत्थभंगे मूलग्गी बोहिलाभस्स ॥ १ ॥ અર્થ : ચૈત્યદ્રવ્યના દેવદ્રવ્યનેા નાશ કરવાથી, મુનિને મારી નાખવાથી, શ્રીજૈનશાસનના ઉડ્ડાહ કરવાથી કરાવવાથી, અને સાધ્વીના શીલના નાશ કરવાથી, બેાધિબીજ આવ્યુ' હાય તેા પણ નાશ પામે છે. Page #226 -------------------------------------------------------------------------- ________________ સતીના શીલ રક્ષણ માટે મેટા અપવાદો પણ સેવાયાના દાખલા ૧૯૧ આ સ્થાને સાચવીના શીલના નાશની સાથે, જૈનશાસનને મોટો પરાજય હતો. એટલે જેને બિચારા નિર્માલ્ય છે. આવું થવાથી જગતમાં અરાજકર્તા સર્જાય. આવા પ્રસંગે શક્તિ હોય તો જરૂર પ્રતિકાર કરવો જ જોઈએ. સાધ્વીના શીલને બચાવવાનો લાભ ઘણો મોટો છે. પ્રશ્ન : આપણે તો શેડો દેષ અને મોટો લાભ માનનારા છીએને? ઉત્તર : સતી-સાધ્વી નારીના શીલરક્ષણ જેવો બીજે કઈ લાભ નથી. આવા મહાન જીવોને ધર્મભ્રષ્ટ થતા બચાવવાને લાભ, આપણા જેવા અલ્પ છે કેમ સમજી શકીએ. જુઓ સતી સીતાજીના શીલરક્ષણ માટે રામ-રાવણનું મેટું યુદ્ધ થયું. હજારે નહીં–લાખો મનુષ્યની ખૂનખાર લડાઈ થઈ. રાવણ જેવું મનુષ્ય-રત્ન દુનિયામાં ખોવાઈ ગયું. દ્રૌપદીને પ્ર ત્તરરાજા, દેવની સહાયથી, ઘાતકીખંડના ભરતક્ષેત્રમાં લઈ ગયા. તે દ્રૌપદીને પાછી લાવવા, કણ મહારાજ અને પાંડવો બે લાખ એજનનો લવણ : ઊતરી ઘાતકી ખંડમાં ગયા. યુદ્ધ કર્યું. પ્રત્તરને હરાવ્યો, પાછા પિતાના સ્થાને આવ્યા. જિતશત્રુ રાજાની પુત્રી સુકુમાલિકા સાથ્વીના શીલરક્ષણ માટે, આચાર્ય મહારાજે સાધ્વીના સગા બે ભાઈ મુનિરાજોને, બારે માસ સાધ્વીની ચોકી કરવા ગોઠવ્યા હતા. પ્રશ્ન : સાધ્વીની ચકી કરવા સાધુઓને રાખવા પડ્યા તેનું શું કારણ? ઉત્તર : સાધ્વી રાજપુત્રી છે. યુવતી છે. દેવીના જેવું રૂપ છે. ઘણાં તપ કરવા છતાં રૂપ ઘટતું નથી. સાધ્વી જ્યાં જાય ત્યાં કામી પુરુષો, ટોળાંબંધ ભેગા થતા હતા. સાધ્વીસમાજ ભયમાં મૂકાયો હતો. તેમનાથસ્વામીના નિર્વાણ પછી થોડા જ વખતમાં આ ઘટના બનેલી છે. તથા ભગવાન મહાવીર સ્વામીના વિદ્યમાન કાળમાં, મહાસતી મૃગાવતી ઉપર પણ, નિરાધાર દશામાં, શીલરક્ષણ માટેની મેટી આપત્તિ આવી હતી. સતી મૃગાવતી ખૂબ જ રૂપવતી હોવાના માલવાધપતિ ચંડપ્રદ્યોતને ખબર મળેલા. અને ચંડપ્રદ્યોત મેટા સિન્ય સાથે વચ્છેદેશ કૌશાંબી નગરી ઉપર ચડી આવે. શતાનિકરાજા સામને કરવા, ચંડપ્રદ્યોતની સામે ગયે. રણમેદાનમાં જ હૃદયસ્કેટ થવાથી રાજા મરણ પામે. સિન્ય પ્રજા અને રાણી નિરાધાર થયાં. વિકરાળ કામાવિષ્ટમાલવપતિ હવે નિર્ભય અને પરિશ્રમ વગર મૃગાવતીને પોતાની રાણી બનાવવાની તૈયારીમાં હતો. આવી દશામાં મહાસતી મૃગાવતીએ, એવી બુદ્ધિ પૂર્વકની કપટરચના ગોઠવી કે, મૃગાવતીની બુદ્ધિમાં ચંડપ્રદ્યોત બુડી ગયે. કપટરચનામાં દિવસો અને મહિનાઓ જતા Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ રહ્યા. એટલામાં પ્રભુ મહાવીર દેવ પધાર્યાં. મૃગાવતી સતીએ હજારો દેવા, વિદ્યાધરા માણસાની વચ્ચે, સમવસરણમાં ભગવાન મહાવીરદેવની સમક્ષ, ચ'ડપ્રદ્યોત પાસે દીક્ષા લેવા રજા માગી. પ્રભુજીના અતિશય અને સતીના શીલ પ્રભાવે ચંડપ્રદ્યોતે હા કહી. મહાસતી મૃગાવતીએ પ્રભુજી પાસે દીક્ષા લીધી, નિરતિચાર આરાધી કેવલજ્ઞાન પામી મેાક્ષ ગયાં. આ સ્થાને શીલરક્ષણ માટે સતી મૃગાવતીએ કપટરચના કરી. બીજુ, આઠમું અને સતરમું પાપ સ્થાનક સેવ્યું. પણ લાગ્યું નહીં પાપ બંધાયું નહીં કર્યાં ખપી ગયાં. પ્રશ્ન : કાલકાચાર્ય ભગવાન માટે ઘણી વાતા સંકળાએલી છે. તે કાલકાચાય એક જ કે જુદા જુદા છે. ઉત્તર : કાલકાચાર્ય ભગવાનના નામ ઉપર-નીચે મુજબ ઘટનાએ બન્યાની જાહેરાતા મલે છે. ૧ દત્તનામા રાજાએ યજ્ઞનું ફળ અને પેાતાનું મરણ, ગતિ વગેરે પુછ્યાની ખાખત ૨ ઈન્દ્ર મહારાજે નિગેાદનું સ્વરૂપ પુચ્છયાનું વિસ્તારથી વ્યાખ્યાન કર્યાની બાબત ૩ ગદ્ધ ભિલ્લ રાજાએ સરસ્વતી સાધ્વીનું હરણ કર્યુ. માટે જ તેના ઉચ્છેદ કર્યાની ખાખત ૪ વાર્ષિક પર્વ (સંવચ્છરી પ) પાંચમનુ' ચાથમાં લાવ્યાની ખાખત ૫ અવિનીત શિષ્યોના ત્યાગની ખાખત. ૬ તથા સત્તાવીશમા યુગપ્રધાન કાલકાચાર્ય ભગવાન થયા છે તેમના સમય કયારે? દત્તનામના રાજાના બનાવ. કાલકાચાય અને દત્ત રાજાની કથા. તુરિમણી નામની નગરીમાં. કાલક નામના સર્વાંવિદ્યાપારગામી બ્રાહ્મણ રહેતા હતા. તેને ભદ્રા નામની વિધવા બહેન હતી. તેપણ પેાતાના નાના બાળક સાથે ભાઈના ભેગી જ રહેતી હતી. ભદ્રાના પુત્રનુ દત્તનામ હતું. એકવાર કાલકવિપ્રને જૈનાચાય ના સમાગમ થયો. દેશના સાંભળી. વૈરાગ્ય થયો. દીક્ષાલીધી. ઘણા બુદ્ધિશાળી હાવાથી, ઘેાડા જ સમયમાં, ગુરૂસેવાના ફલસ્વરૂપ સર્વ શાસ્ત્રાના પારગામી થયા. ગુરૂમહારાજે કાલકમુનિને લાયક સમજી, વિધિ-વિધાના કરાવીને, આચાય પદવી આપી. કાલકવિપ્રના ભાણેજ મામાના સહવાસથી ભણીગણીને વિદ્વાન થયો હતા. મામાની દીક્ષા પછી ધન કમાવાના ઉપાયા શરૂ કર્યાં. સામતીએ ખરાબ મળવાથી દિશા બદલાઈ ગઈ. જ્ઞાનબુદ્ધિના પ્રવાહ સવળે નહી પણ અવળે માગે શરૂ થયો. Page #228 -------------------------------------------------------------------------- ________________ દત્તરાજા અને કાલકસૂરિમહારાજ તથા કાલકાચા ના સમય ૧૯૩ પાપાનુબંધી પુણ્યના ઉદયથી, રાજકીય માણસાની મિત્રાઈ વધવા લાગી. ઘેાડે થાડે આગળ વધી રાજાના પ્રધાન બન્યો. અને વિશ્વાસઘાતથી રાજાને ફસાવવા પ્રધાનમડળને, પેાતાને વશ કરીને, રાજાને કેદ કરીને, પોતે રાજા થયો. પછી તા દત્તના અનાચારાએ મર્યાદા વટાવી દીધી. માંસાહાર, માદરાપાન, શીકાર, વેશ્યા, પરસ્ત્રીગમનાદિ, રાજના સામાન્ય કા બની ગયાં હતાં. તથા જેમાં બકરાં, ઘેટાં, પાડાએ વિગેરેના નાશ કરી માંસના હવન થાય છે. તેવા યજ્ઞા શરૂ કરાવ્યા. ધમી લેાકેાને ત્રાસ અને અધમી માણસા આગળ આવવા લાગ્યા. દત્ત રાજાના પાપાચારોનું સામ્રાજ્ય જામી ગયું. આચાર્ય ભગવાન કાલકસૂરિ મહારાજ પણ વિહાર કરતા તુરમણી નગરીના પરિસરમાં પધાર્યા. મામાના સગપણથી દત્ત રાજા આચાર્ય ભગવાનને મળવા ગયો. અને પોતાની નાસ્તિકતાનુ પ્રદર્શન થાય તેવા ઘણા પ્રશ્નો પુછ્યા. આચાર્ય ભગવંતે સિદ્ધાન્ત અને યુક્તિઓ વડે, બધા પ્રશ્નોના ઉત્તરો આપી દત્તને ખેલતા બંધ કર્યો. દત્તના છેલ્લા પ્રશ્નો: યજ્ઞો કરવા કરાવવાનુ લ શું ? ઉત્તર : બીજા પ્રાણીઓને મારી નાખવાથી મહા પાપ થાય છે. યજ્ઞામાં સેકડા હજારા પ્રાણીઓને હેામવામાં આવતા હેાવાથી યજ્ઞનું ફળ પણ નરક જ સમજવું. દત્તના પ્રશ્ન : હું મરણ પામીને કયાં કઈ ગતિમાં ઉપજીશ ? આચાર્ય ભગવાનના ઉત્તર : તું મરીને નરકમાં જવાના છે. અને આજથી સાતમે દવસે મરીશ. દ્વત્તના પ્રશ્ન : તમે મરીને કયાં જસે ? ઉત્તર : અમે નિમલ ચારિત્ર પાલીને સ્વગમાં જઈશુ. પ્રશ્ન : મારા મરણને સૂચવનારી નિશાની હેાય તે બતાવા ? ઉત્તર : તારા મરણના દવસે સવારમાં તારા મુખમાં વિષ્ટા પડે તેા તું જાણજે આજે જ મારું મરણ નકકી થશે. આચાર્ય ભગવાનના ભવિષ્ય વર્ણનને સાંભલવા છતાં, પોતાના ગવ માં મુસ્તાક અનેલા દત્તને છ દિવસો ગયા. પરંતુ ભ્રમણાથી સાત દિવસેા ગયાના ખ્યાલ આવવાથી, વહેલી પ્રભાતે ઘેાડા ઉપર ફરવા જતાં, રસ્તા ઉપર કોઈ માગવાને, વિષ્ટાવિસર્જન કરેલી હતી, તેમાં ઘેાડાના પગ પડયા. ભવિતવ્યતાથી વિષ્ટા ઉછળીને રાજાના મુખમાં પડી. તેથી ૨૫ Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ રાજાને આચાર્યનાં વચને યાદ આવ્યાં. તે જ વખતે કેદમાં પુરાયેલા જિતશત્રુરાજાના વિશ્વાસુ સેવકએ દત્તને પકડી કેદ કરી, કુતરાના મારે મારી નાખે. તીવ્ર રૌદ્ર ધ્યાનથી મારીને દત્ત નરકમાં ગયે. આ સ્થાને કાલકાચાર્ય ભગવાને, રાજાને ભય કે શરમ અથવા ભાણેજ તરીકેની લાગવગને વિચાર્યા સિવાય, યાનું ફલ સંભળાવ્યું, પરંતુ ભીનું સંકેલ્યું નહીં. તે જૈનાચાર્ય ભગવાનની નિડરતા અને પ્રભાવકતાને સાક્ષાત્કાર થયો છે. આ કાલકસૂરિ ભગવાન સૌ પ્રથમ મનાય છે કારણ કે ઇતિહાસકારના મંતવ્ય અનુસાર તેમને સત્તાસમય વીરનિર્વાણ સંવત્સર ૩૦૦ થી ૩૩૫ સુધીને સમજાય છે. ૨. નિગોદનું સ્વરૂપ કહેનાર કાલકસૂરિ મહારાજને ઇતિહાસકારોએ વિરનિવાણની ચોથી સદીના માન્યા છે. પરંતુ આ નિગોદની વ્યાખ્યાનું વર્ણન ઘણુ ગ્રંથમાં આચાર્ય આર્ય રક્ષિતસૂરિમહારાજના નામ ઉપર ચડેલું છે. અને આચાર્ય આર્ય રક્ષિતસૂરિને જન્મ વિ. નિ. પરરને છે. દીક્ષા ૫૪૪માં છે. સ્વર્ગવાસ ૫૯૭માં લેવાથી નીગોદસ્વરૂપ કથનવાળી ઘટના વી. નિર્વાણની છઠી સદીમાં જાય છે. ૩. ગદ્ધભિલ્લને ઉચ્છેદ કરનાર, પાંચમની ચોથ કરનાર, અને અવિનીત શબ્દોનો ત્યાગ કરનાર, કાલકસૂરિ ભગવાન ત્રણે બાબતે એકજ આચાર્ય મહારાજથી બનેલી હોવાથી અને તે વિ. નિ. સં ૪૫૩ થી ૪૬૫ સુધીમાં બનેલ જાણવી. પ્રશ્ન : યુગ પ્રધાનની નામાવલિમાં, સત્તાવીશમા આચાર્ય કાલકસૂરિમહારાજ બતાવ્યા છે. તેમને સત્તાસમય ઉપરના કાલકસૂરિ વર્ણન સાથે સંગત જણાતું નથી. કારણ કે ઓગણીશ-વીશ અને એકવીશમાં યુગપ્રધાને છઠ્ઠી શતાબ્દિીના અંત સુધીમાં હતા. તેથી સત્તાવીશમા યુગ પ્રધાનને કાળ ઘણો પાછળ માનવે પડે? ઉત્તર : સત્તાવીશમાં યુગપ્રધાન કાલકસૂરિને સત્તાસમય યુગપ્રધાન નામાવલિમાં વિ. નિ. ૯૮૩ થી ૯૯૪ સુધી બતાવ્યો છે આટલો અગ્યાર વર્ષ યુગપ્રધાન કાળ જાણ. બીજી વાત એ છે કે વલ્લભીવાચનાના પ્રમુખ આચાર્ય, અને નંદીસૂત્રના પ્રણેતા, દેવદ્ધિગણું ક્ષમાશ્રમણ તથા અઠાવીશમા યુગપ્રધાન સત્યમિત્રસૂરિને સમકાલિન બતાવ્યા છે. વી. નિ. એક હજાર વર્ષે દેવદ્ધિગણ ક્ષમાશ્રમણ શત્રુંજય ઉપર અનશન કરી સ્વર્ગે સિધાવ્યાં છે. આથી પણ આ બેના પૂરગામી કાલકાચાર્ય નવસો ચરાણું સુધી હતા. તે બરાબર છે. તેથી ઉપર જણાવેલા કાલકસૂરિ થકી, આ કાલકસૂરિ જુદા છે એમ સમજવું. ઈતિ ઉત્સર્ગ અપવાદ વર્ણનપ્રસંગે, કાલકાચાર્યને જાણવાયેગ, ઈતિહાસ. સંપૂર્ણ પ્રશ્ન : ઢઢણમુનિ પિતાની જાતે લાવેલે આહાર વાપરવાને આગ્રહ કેમ રાખતા હતા ? કારણ કે શાસ્ત્રોમાં બીજા સાધુ પણ ભકિત માટે બીજા સાધુની ગૌચરી વહેરવા Page #230 -------------------------------------------------------------------------- ________________ ખગની ધાર જેવી જિનેશ્વરની આજ્ઞા ઉપર ચાલનારા ઢંઢણ મુનિ જઈ શકે છે. અને ભરતરાજાના જીવે આગલા બાહુમુનિભવમાં પાંચસો સાધુએની વેચાવચ્ચ કર્યાનું વર્ણન આવે છે. ૧૯૫ ઉત્તર : આત્માને કંમુકત થવા માટે, વીતરાગ દેવાએ ઘણા ઉપાયેા બતાવ્યા છે. કોઈ ગુણીઆત્માઓની વેયવચ્ચ–સેવા-ભકિત કરીને કમ ખપાવી શકે છે. કેાઈ વલી એવા પણ અભિગ્રહધારી હાયકે મારે બીજાની સેવા કરવીખરી. પરંતુ મારે પેાતાની સેવા, અન્ય પાસે કરાવવી નહી. એકવાર નેમનાથ સ્વામી પ્રભુ, દ્વારિકાનગરીની બહાર સમવસર્યા હતા. ઉપર મુજબ અભિગ્રહધારી ઢંઢણુ મુનિરાજ, પ્રભુજીની આજ્ઞા પામી, દ્વારિકાનગરીમાં વહેારવા ગયા હતા. ઢઢણુમુનિની ગેરહાજરીમાં, ત્રણખંડના અધિપતિ કૃષ્ણ મહારાજે, પ્રભુજીને પૂછ્યું : ભગવન્ ! આપના અઢારહજાર મુનિમાં પણુ, સવિશેષ ત્યાગી—અભિગ્રહી કાઈ મુનિ હાય તેા, મને બતાવા – સમજાવેા. પ્રભુજીના ઉત્તર : રાજન ! તીર્થંકર ભગવંતાના હાથદીક્ષિત બધાજ સાધુએ પ્રાયઃ નિરતિચાર ચારિત્ર આરાધનારા હાય છે, અપ્રમાદી હેાય છે. છઠ-અડમ-અડાઈપક્ષ–માસ વગેરે બારે માસ માટે તપ આચરનારા હેાય છે. તાપણુ અમારા આ બધા મુનિસમુદાયમાં, ઢઢણમુનિ ઘણા ત્યાગી છે. જેમને અભિગ્રહ લીધા હેાવાથી, છમાસથી ચારે આહારના ત્યાગ = ઉપવાસે ચાલુ છે; હમણાં તેઓ દ્વારિકા નગરીમાં ગાચરી વહેારવા ગયા છે. પ્રભુ મુખે ઢઢણમુનિનાં, આવાં વખાણ સાંભળીને, કૃષ્ણ વાસુદેવ ઘણા ખુશી થયા. તેમજ મુનિનાં દર્શન કરવા ઇચ્છતા, પ્રભુજીને વંદન કરીને, દ્વારિકા નગરીની બજારોમાં, ગજારૂઢ આવતા હતા. તેટલામાં ઢઢણમુનિને, પ્રભુપાસે આવતા જોયા. પ્રભુજીએ વખાણ્યા તેવાજ હાવાથી, નરવર ગજપરથી નીચે ઊતરીને, મુનિરાજને ત્રણ પ્રદક્ષિણા આપી વંદન કર્યું. અને સરવાર સ્વસ્થાને ગયા. અહીં કૃષ્ણ મહારાજના બજાર વચ્ચે, બહુમાનપૂવ કના મુનિવનને જોઈ, એક ગૃહસ્થને, ઢઢણમુનિ પ્રત્યે સદ્ભાવ થયા. અને ગેાચરી વહેારવા નિમંત્રણ આપ્યુ'. મુનિશ્રી વહેારવા ગયા. અને બેતાલીસ દ્વેષરહિત આહાર મળવાથી, વહેારીને, સમવસરણમાં પ્રભુજી પાસે આવ્યા. મુનિશ્રી પાતાને અ’તરાય તૂટ્યો જાણી ખૂબ જ આનંદ પામ્યા. અને પ્રભુજીને આહારનું પાત્ર બતાવવા લાગ્યા. પ્રભુજી ફરમાવે છે કે હું ઢંઢણુ ! તમારા અંતરાય તૂટ્યો નથી. પરંતુ તમેાને કૃષ્ણ વાસુદેવે વંદન કયું. તેથી લેાકેામાં તમા ઘણા ત્યાગી—તપસ્વી હશે। એવી જોરદાર છાપ પડી. અને ગૃહસ્થને, તમને વહેારવા નિમંત્રણ આપવા ભાવ જાગ્યા. આ આહાર કૃષ્ણ વાસુદેવની લબ્ધિથી પ્રાપ્ત થયા કહેવાય. Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ મુનિશ્રી સર્વજ્ઞ પ્રભુશ્રી નેમિનાથ સ્વામીનાં વચને સાંભળી, ખેદ પામ્યા નહીં, દીન થયા નહીં, નિર્માલ્યતા આવી નહીં, પરંતુ વિચારવા લાગ્યા કે મારા અંતરાયના જોરદાર ઉદયથી, મારો અભિગ્રહ પૂરે થયેલ નથી. અને હવે જે હું આ આહાર વાપરું તે, ચોક્કસ મારે અભિગ્રહ ભગ્ન થયે ગણાય. છમાસ સુધી સાચવેલ અભિગ્રહ નાશ પામે છે, આવા ઘોર તપથી થએલી કર્મનિર્ભર કરતાં પણ, કર્મબંધ વધારે થઈ જાય. માટે મારે પ્રભુજીની આજ્ઞા મેળવી, આહારને શુદ્ધસ્થડિલભૂમિમાં પડવા જ હિતકર ગણાય. આવા ઉત્તમ વિચારે પામી, પ્રભુજીની આજ્ઞા મેળવી, મહામુનિરાજઢંઢણ, આહાર પરઠવવા ચાલ્યા. રસ્તામાં ઘણો સાત્વિક ભાવ પ્રકટ થયો, અને પિતાના આત્માને સમજાવવા લાગ્યા. હે આત્મન ! જરા પણ નિર્માલ્ય બનીશ નહી. આત્મા તું પિતે નિત્ય છે. અનંતકાળથી શરીરના સંયોગો પામી, દુઃખો ભગવ્યાં, છતાં નિર્માલ્યદશાથી કર્મ નાશ પામ્યાં નહીં, પરંતુ ઘણું બંધાયાં. અને નવીન શરીરે મળતાં ગયાં. પાપની પરંપરાના કારણે, ભવોની પરંપરા ચાલુ રહેવાથી, દુઃખોની પણ પરંપરા નાશ પામી નહીં. અનંતાકાળ પહેલાને સંસારી જીવ તું હતું તેને તેજ અત્યારે પણ તું જ છે. શરીરે અનંતાં થયાં. તે બધાં થતાં ગયાં, અને નાશ પામતાં ગયાં, તે પિતાની અજ્ઞાનતાના દબાણથી, શરીરને જ હું પોતે છું એમ જ માનીને, શરીરના સુખદુઃખની પણ માલિકી પિતે જ સંભાળી લીધી. કહ્યું છે કે – “શરીરની સગવડમાં ચેતન? કાળ અનંતરે ! આતમ સમજણ ક્યાંય ન આવી, દેહને આપ મનેતો રે.” પ્રત્યેક ભવમાં શરીર સારું, તારું હિત ન કીધું રે તેજ શરીરે તુજને ચેતન ! દુઃખ અનંતું દીધું રે.” તું જાણે છે શરીર મારું, પણ છે તે તુજ વયરી રે ! પાપ કરાવી ચારગતિમાં, રાખે તુજને ઘેરી રે.” શરીરમાં તું પોતે, સૂર્યના જેવા પ્રકાશવાળ, હાજર હોવા છતાં, અજ્ઞાન અંધકારના જોરથી, સમુદ્રો અને નદીઓ જેટલાં પાણી પીધાં, અને મેરૂ જેવડા હજારે ઢગ ખડકાય, તેટલા ખેરાક લીધા. તેપણ તને હજીક તૃપ્તિ મળી નથી, સુધાને નાશ થયો નથી અને ખાન-પાન મેળવવાની પામર ભાવનામાં, અનંત શક્તિને ધણું પણ ચેતન તું? સર્વકાળ સાવ રાંક જેવો જ દેખાય છે. Page #232 -------------------------------------------------------------------------- ________________ હૃણમુનિની ભાવના અને કેવલજ્ઞાન ૧૯૭ શા કહે છે કે – पीयं थणयछीरं, सागरसलिलाओ हुज बहुयरं । संसारंमि अणते, माउण अन्नमनाणं ॥ અર્થ: અનંતાનંત સંસારમાં, એકપછી એક ભવ બદલાતાં, માતા પણ, (પ્રાયઃ મોટા ભાગે પશગતિ અને હજારો ભવ પછી કયારેક મનુષ્ય ગતિમાં) અનંતાકાલે અનંતી થઈ. તેનું દૂધ, આ રાંક છવડે પીધું, તે બધું એકઠું થાય તે, લવણ સમુદ્રના પાણી કરતાં પણ અનેક ગણું થઈ જાય. માતાના દૂધ થકી પણ અશન-પાણી તો અનેક ગણું વધી જાય તેટલાં ખવાયાં પીવામાં પણ જીવમાં સુધા ગઈ નથી. તૃપ્તિ આવી નથી. કેઈ કવિરાજ ફરમાવે છે કે – “ભવભવ ભમતાં જીવડે કીધાં અશન ને પાના તે સવિ એકઠાં થાય તે પ્રકટે ગિરિવરમાન.” પ્રશ્નઃ આટલું બધું ખવાયું અને પિવાયું તો પણ જીવને સંતોષ કેમ આવતો નથી ? ઉત્તર : માત્ર ચાલુ જન્મમાં, દરરોજ પાંચ રોટલી ખાનારને પણ, એક વર્ષે ૧૮૦૦ અને પચ્ચાસ વર્ષે, નેવું હજાર ખવાઈ ગઈ છતાં, ભૂખને અંત આવ્યો નથી. જ્ઞાનામૃતનું ભેજન થવાથી ક્ષુધા નાશ પામશે. મહામુનિરાજ ઢંઢણત્રષિ વિચાર કરે છે કે, હે ચેતન ! ખાવાની લાલસા છોડ. ખાવાપીવામાં જ પાપ થયાં-પાપ કર્યા–બીજાઓને દુઃખ આપ્યાં, બીજાઓને મારી નાખ્યા. મગરના ભવોમાં, મોટા મછના ભેમાં, અજગરના ભવોમાં, સર્પોના ભમાં, અષ્ટાપદના ભવોમાં, સિંહોના ભમાં, દીપડા, વાઘ, ચિતરા, બીલાડા, નાવર, ગીધ, સમડી, કાગડા, બાજ, શકરા, ઘુવડ, કાબર, ગીલી, કાકી, ચંદનઘો પાટલા જેવા પશુભમાં આપણા અજ્ઞાની અધમ આત્માએ આખી જિંદગી, આખો સંસાર બીજા નબળા જેને મારી નાખીને જ, માંસને આહાર અને લેહીનાં પાન કર્યો છે. હવે ભગવાન વીતરાગદેવ મળ્યા છે. જીવ, અજીવ, પુણ્ય-પાપ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા મેક્ષનું સ્વરૂપ સમજાવ્યું છે. હવે જાગતો થા ! ખાવાની લાલસા છોડ ! અને ભાવ વધારનારાં કર્મના બંધનેને નાશ કરી નાખ. આવી ભાવના ભાવતા, આહાર પરઠવવાના સ્થાને પહોંચ્યા, આહાર પહઠવતાં, ચૂરતાં ચૂરતાં, ઘાતિયાં ચારે કર્મના ચૂરા થઈ ગયા. અને કેવલજ્ઞાન કેવલદર્શન પ્રકટ થયાં. પ્રશ્ન : દ્વારિકા જેવી ધનપૂર્ણ નગરી, મહાદાનેશ્વરી લાખે મનુષ્યને વસવાટ, વળી સામાન્ય નહીં પણ તીર્થંકર પરમાત્માના શિષ્ય, ત્રણ ખંડના રાજાધિરાજના પુત્ર, Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ જિનેશ્વર દેવની આજ્ઞા યાને સાચી માણસાઈ અને સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપગુણેના દરિયા છતાં છ માસ ગોચરી ન મળી આ વાત કેમ માની શકાય ? ઉત્તર : જિનેશ્વર દેવોના મુનિરાજેમાં (હાલના અમારા જેવાઓની માફક) આહાર ગૃદ્ધિ હાય જ નહીં, બેતાલીસ દેષ રહિત જ આહાર પણ મળે, તજ લેવાના હોય, મધ્યાહ્ન પછી જ વહોરવા નીકળવાનું હોય, નિસ્પૃહતા અને ત્યાગને આગેવાન બનાવીને, વિરવૃત્તિથી વહેરવાનું હોય. તેમાં વળી ગયા જન્મના અંતરાયને-ઉદય આ હોયતો અભિગ્રહધારી મુનિને, ગોચરી ન મળે તેમાં આશ્ચર્ય નથી. પ્રશ્ન: ઢંઢણમુનિને ગયા જન્મમાં અંતરાય કેવી રીતે બંધાયે હતા ? ઉત્તરઃ ગયા કઈ ભવમાં ઢંઢણમુનિને આત્મા, કઈ ગામને મુખી હતો. પિતાના સ્વામી રાજાની જમીન ખેડાવતા હતા. એકવાર સખત તાપમાં, રાજાની જમીન ખેડવા, પાંચ સે હળ ભેગા કરેલાં હતાં. મધ્યાહ્ન થતાં, એકહજાર બળદ અને પાંચસો ખેડૂતોને છોડવાના હતા. પરંતુ અધિકારના, સત્તાના ગર્વમાં, પાસેજ રહેલા પોતાનાં ક્ષેત્રમાં, બધાં હળ પાસે, એક ચાસ લેવડાવ્યા. આ બધાને, ઘાસ પાણી, અન્નપાણીને છેડે વખત અંતરાય કરવાથી, મહાઅંતરાય બંધાણે, ઘણે ભગવાઈ ગયા છતાં, અવશેષ ઢંઢણમુનિભવમાં ઉદય આવ્યો હતો. અહીં ઢઢણમહામુનિરાજને, છમહીને આહાર મળે, છતાં ભગવાનના વચને સ્વલબ્ધિને નથી એમ જાણવા મળતાં, જરાપણ દીનતા લાવ્યા વગર, આત્માને મેરૂ પર્વત જેવો ધીર બનાવી, ભગવાન શ્રી નેમિનાથ સ્વામીની આજ્ઞા પાળવા, આહાર પરઠવી દીધો. અને ભાવનારુઢ થઈ ઘાતિકર્મને ક્ષય કરી કેવલ જ્ઞાન પામ્યા. ઇતિશ્રી જિનાજ્ઞા પાલવામાં અડેલ ઢંઢણ મુનિ કથા સંપૂર્ણ. હવે જિનાજ્ઞા પાલન કરવામાં સંપૂર્ણ સાવધાન વયરકુમાર મહામુનિની કથા લખાય છે. આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં માલવદેશમાં તુંબનામના ગામમાં ઘણા જ ધનસંપન્ન ઘનગિરિ નામા વ્યવહારી વસે છે. તેમને રતિ સમાન રૂપાળી અને શીલાદિ ગુણગણધારિણી સુનંદા નામની પત્ની હતી, ધનગિરિ અને સુનંદાદેવી, બંને ધનવાન અને ખાનદાન કુટુંબમાં જન્મેલા આત્માઓ હતા. મહાપુરૂષ ધનગિરિજી, અનેકવાર જૈનાચાર્યોના સંપર્કમાં આવેલા હોવાથી અને સતત વીતરાગવાણી સાંભળવાથી, બાલ્યવયથી જ વૈરાગી હતા. સંસારમાં ન પડવા તેઓ સાવધાન હતા, છતાં એકવાર કુમારી સુનંદાએ ધનગિરિને જોયા, અને મનમાં સંકલ્પ કરેલો કે, પરણવું તે ધનગિરિ સાથેજ. તેથી ધનગિરિજીની ઈચ્છા ન હોવા છતાં, પરસ્પરના માતાપિતાના અત્યાગ્રહે, ધનગિરિ-સુનંદાને દાંપત્ય-સંબંધ બંધાયો. લગ્ન Page #234 -------------------------------------------------------------------------- ________________ સુનંદા અને ધગિરિજીને સવાદ ૧૯૯ પછી પણ ધનિગિરજી, પત્નીને ચારિત્ર લેવાની વાતા સંભળાવતા હતા. પરંતુ સુનંદા સમજતી હતી કે, સ્ત્રીની પાસે પુરુષ “ અગ્નિની સમીપે મીણના પીંડ સમાન છે, ’” ભલાભલા પણ પીગળી જ જાય છે, અને વિચારો બદલાય છે કારણ કે तान्मौनी यति ज्ञनी, सुतपस्वी जितेन्द्रियः । यावन्न योषितां दृष्टिगोचरं यातिपुरुषः અર્થ : મહામુનિરાજો માટા જ્ઞાનિ–ધ્યાનિ–તપસ્વી-જિતેન્દ્રિય-મૌનાવલ બી પણ સ્ત્રીઓના સંપર્કમાં આવતાં પડી ગયા છે. સ્ત્રીની ચક્ષુ સાથે પુરુષની ચક્ષુ મળી પછી કહેવું જ શું ? રથનેમિ નર્દિષેણ અને આદિકુમાર જેવા પણ પડયા હતા. જૈનેતર તપસ્વીએ વનમાં રહેતા હતા, તદ્દન નિરસ ભાજન કરતા હતા.કચારેય પણ સ્ત્રીએનાં દન થતાં ન હતાં. તાપણુ જ્યારે સ્ત્રીઓનાં મુખકમળ જોયાંકે તરત જ વિશ્વામિત્ર-પારાસરજમદગ્ન જેવા હુજારા વના ઋષિરાજો પણ, પલટાઈ ગયા હતા. આવા વિચારાથી ધનગિરિજીનાં વચના સુનંદાદેવીને હસવા સમાન લાગતાં હતાં. સુનંદા ભણેલીગણેલી સુશિક્ષિત ખાળા હતી. સ્વરમાં પણ દ્રાક્ષા જેવું માધુ હતું. કોકીલા જેવા રણકાર હતા. શાસ્ત્રાના અભ્યાસ હતા. કળાઓ હતી. હસ્તિનીના જેવી ચાલ હતી. પદ્મિની જેવું રૂપ હતું. બુદ્ધિમાં વિકાસ હતા. મહાસતીના ગુણ્ણા હતા. વિનય અને નમ્રતાનું વશીકરણ પણ હતું. તેથી સુન ંદાદેવી સમજતી હતી કે, મારા પતિ મને છેડીને કથાં જવાના હતા ? કોઈવાર ટાણુમાં પતિને પણ સંભળાવતી હતી. અમરદત્ત કેવા હતા, ગુણવિદ્યાના ધામ, પણ પત્થરની પુતળી, દેખી પ્રકટયા કામ, મિત્રાણુંદના મિત્ર અમરઢત્તકુમાર, પરદેશ જતાં રસ્તામાં આવેલી પાણીની વાવમાં, પાણી પીવા જતાં જ, વાવમાં ઊભેલી પત્થરની પુતળીને જોઈ ત્યાંને ત્યાં ચાંટી ગયા હતા. સુનંદાનાં ટેખળપૂર્ણ વાકચો સાંભળી, ધનગિરિજીએ પણ એકવાર એવા જ ઉત્તર આપ્યા હતા. સતી! તમે લગ્નનાઢાલ સાંભળી રાજી થયાં હતાં. હમણાં પણ વિલાસ અને વિકારમાં તળ બની, સંસારના સ્વાદમાં ખૂંચી ગયાં છે, પરંતુ મારી દીક્ષાનાં વાજા વાગશે ત્યારે તમારે આંસુ સારવાં પડશે. પરંતુ સુનંદા તે ખડખડાટ હસી પડતી, અને ઉત્તર પણ આપી દેતી. મારા નાથને કેમ વશ કરવા એ હું ખરાખર સમજેલી હતી. તેથી જ મેં આવા વૈરાગીને વર Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ જિનેશ્વદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ બનાવવા વરમાળા પહેરાવી છે. પતિને વશ કરતાં ન આવડે, તેવી બાળાઓ ભલે ગભરાય. મને જરા પણ ભય નથી કે મારા સ્વામી જતા રહેશે. ધનગિરિજીને ઉત્તર : ચાર ગતિ સંસારનાં, દુઃખ જેને સમજાય ! ખાન-પાન–રંગરાગમાં, તેવા કેમ ફસાય.” ૧૫ સુબાહુ–મેઘકુમારને, થાવસ્થા સુત જાણુ અનેક પત્ની છોડીને પામ્યા સંજમઠાણ.” પારા “કાકંદી ધન્ને મુનિ, શાલિ ધન્ય કુમાર ! અનેક નારી ત્યાગીને, પામ્યા સંજમ ભાર, ” પણ “સનકુમાર ચક્રીશ્વર, બહુ નારી ભરથાર ! છ ખંડત્રદ્ધિ ત્યાગીને, ક્ષણમાં થયા અણગાર, ૮ ક્યવને સભાગિઓ, સુખિયામાં શિરદાર ! નારી–ધન-પરિવારને, ત્યાગી થયા અણગાર.” પાપા “યુગબાહુ – પુરંદરે, કીર્તિધર નરરાયા રાજ્ય–રમા–રમણી ત્યજી, મહાસંયમધર થાય.” કરકંડુ-નમિ રાજવી, પ્રસન્નચંદ્ર નરરાય ? રસા–રમા-સુત-નારને, છોડી થયા અણગાર.” પળા સુનંદાદેવીને હાવભાવ, વિકારી વાક્યો અને આકર્ષણો, ઉપર મુજબના મહાપુરુષના જીવન અને સંસાર ત્યાગનાં વર્ણને વિચારનાર ધનગિરિજીના ચિત્તને ફસાવનારાં થયાં નહીં. લગ્ન પછીના છેડા જ સમયમાં, અષ્ટાપદ મહાતીર્થ ઉપર, ભગવાન ગૌતમસ્વામીનાં વચનામૃત સાંભળી, પ્રતિબોધ પામેલે, તિર્યગજભગદેવને આત્મા, આયુષ પૂર્ણ કરીને, મહાસતી સુનંદાદેવીની કુક્ષિશુક્તિમાં, મહા મૌક્તિકની માફક ઉત્પન્ન થયે. અને સુનંદાદેવીને, ઉત્તમ પુરુષના જન્મને સૂચવનાર સ્વપ્નનું દર્શન થયું. અને અતિવર્ષ અને નમ્રતાપૂર્વક પતિને નિવેદન કર્યું. કીતિધર રાજાની પેઠે ધનગિરિજી પણ, અવસરની વાટ જોતા જ હોવાથી, સંયમ લેવાની ઈચ્છા નક્કી કરીને, પત્નીને જણાવ્યું કે, દેવી તમને ખબર તે હતી જ કે, Page #236 -------------------------------------------------------------------------- ________________ ધનગરના વૈરાગ્ય અને સુનંદાદેવીના પ્રેમ ૨૦૧ ખાલ્યકાળથી જ ચારિત્ર લેવાના અભિલાષી હતા અને છઉં. જોરદાર ભાગ્યની ખામીના કારણે, બાલબ્રહ્મચારીપણે સંયમ લેવાયા નહીં. પરંતુ હવે મને, એક દિવસ પણ બગાડવા પાલવે તેમ નથી. મેં મારા માતાપિતાના આગ્રહને વશ મની, તમારી સાથેનું પાણિગ્રહણુ સ્વીકાયું હતું. અને પછીથી તમારા ચિત્તની પ્રસન્નતા ટકાવી રાખવા, આટલેા સમય કારાવાસની પેઠે સંસારમાં રહ્યો છું. હવે તમને ચિત્ત પ્રસન્નતાનું કારણ, ઉત્તમ પુત્રની આશા બંધાઈ છે. માટે હમણાં ને હમણાં પ્રસન્નતાપૂર્ણાંક રજા આપે। કે મારા મા` નિર્વિઘ્ન સધાય. સુનંદાને ધનિગિરજીનાં વચન સાંભળતાં મૂર્છા આવી ગઈ. શીતે પચારથી સાવધાનતા આવી ને રડવા લાગી. સ્વામી આવું શું બેલે છે? મને સંસારમાં એકલી મૂકીને, ચાલ્યા જતાં તમારા પગજ કેમ ઉપડશે, હું તેા તમને બંધનનું કારણ હતી જ, ત્યાં તા હવે પુત્ર પ્રાપ્તિની આશા બધાઈ છે. શું આપનું હૃદય એવું વા જેવુ મજબૂત છે કે, આવી પદ્મિની પત્ની, અને દેવકુમાર જેવા પુત્રના આગમનને તરછોડી, દીક્ષા લેવાના વિચારા કરી છે ? જેને પત્ની મળી ન હોય તે બિચારી પત્નીને મેળવવા આકાશ પાતાળ એક કરે છે. સુનંદાદેવીનું ધનગિરિજી પ્રત્યે : ખેલાય ! થાય.” ૧ શ્રીગુરાય । કન્યા એકને કારણે ખાયાં માય ને તાય.” ર “ રાજકન્યા સ્વયંવરે, સહસ ગમે નરરાય । વિષ્ણુ પરણ્યા પાછા ભમે, પરણે એક્જ રાય.” “ માલવદેશના રાજવી, ચંડપ્રàાતનરાય । અનેક યુદ્ધે આચર્યાં નારી ધ્યેય બનાય.” “ નારી રૂપ છે દીવડા પતંગ નર કહેવાય । અનંગકાળની ઝાળમાં, બળી ખાખ થઈ જાય.” “ નારીકારણ જગતમાં, મેટાં યુધ્ધ એકજ નારી કારણે, પ્રાણ ન્યાછાવર “ ઈન્દુબિંદુ બાંધવા, પિતા ૩ ૪ પ કેટલાક પામશે પારકા પૈસા લાવીને પરણે છે. ઘરજમાઈ બનીને ગદ્ધાની પેઠે વૈતરુ' કરે છે. ઘરમાં આજીવિકા ન હેાય, કમાવાના અનુકૂળ સ ંજોગો ન હેાય, તેાપણ મૂખ ૨૬ Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ જિનેની આજ્ઞા યાને સાચી માણસાઈ થરદેવ મનુષ્યો પરણવા ઈચ્છા અને પ્રયત્ન જરૂર કરે છે. આપણા ઘરમાં તો વડિલોપાર્જિત ધનની પણ ઓછાશ નથી. છતાં તમને આવા વિચાર પણ કેમ આવે છે ! કહ્યું છે કે સંસારમાંહી સાર જાણી કંચન કામિની રે ! ન ગણી જપમાળા એક નાથ, નિરંજન નામની રે* આખું જગત કંચન અને કામિની માટે, દીવામાં પતંગની માફક હોમાય છે, તેમ પિતાનું સંપૂર્ણ જીવન બરબાદ કરે છે. ત્યારે સ્વામીનાથ? આપને પૂર્વના મહાપુણ્યદયથી આ બંને વસ્તુ સંપૂર્ણ સ્વાધીન સાંપડી છે તેને છોડવાના વિચાર પણ કેમ લાવો છો ? વળી શાસ્ત્રોમાં વાંચવા-સાંભળવા મળે છે અને સાક્ષાત અનુભવાય પણ છેકે લેકે સંતાન ન હોય તે દેવોને આરાધે છે, જોષીઓને પૂછે છે, એક પુત્રને મેળ રાતદિવસ નિદ્રા પણ લેતા નથી. ચંદ્રાવતીના રાજા વીરધવલ અને રાણી ચંપકમાલાએ, એક સંતાન મેળવવા કેટલો ખેદ અનુભવ્યું હતું. મહાપુરુષ કૃષ્ણ વાસુદેવનાં માતા, મહાસતી શ્રીમતી દેવકીરાણીને, કૃષ્ણમહારાજ જેવા, પુણ્યવાન અને સામર્થ્યશાળી, પુત્ર હોવા છતાં, પિતાના સંતાનને, રમાડવા-હલરાવવાની. અભિલાષાએ કેટલાં દીન બનાવ્યાં હતાં ! મેટા રાજાની પટ્ટરાણી અને ત્રણ ખંડના રાજા વાસુદેવની માતાને પણ હજી એક પુત્રની ઈચ્છા મૂંઝવતી હતી. આવી વાત આપને કેમ ધ્યાનમાં આવતી નથી? કેટલાક માણસેને એક, બે, ચાર, આઠ, બત્રીસ, સે, હજાર વગેરે, ઘણી પત્નીઓ કે ઘણી રાણીઓ હોય, તે પણ ફરાને કન્યા મળતી હોય તે, લેવા લલચાય છે. સ્વયંવરમાં સેંકડો રાજાઓ અને રાજકુમારે આવે છે. કન્યા ફક્ત એક જ હોય છે. એકને જ માળા આપાય છે. તેથી ત્યાં ને ત્યાં ખૂનખાર યુદ્ધ પણ થાય છે. આ પ્રમાણે જગતને, અને આપ પિતાને, વિચારી જુઓ. ઘણું પુરૂએ દીક્ષા પણ લીધી છે. ભગવાન શ્રી રાષભદેવ સ્વામીના, અજિતનાથ સ્વામી સુધીના, પચાસ લાખ કટિ સાગરોપમ કાળમાં થયેલા, વંશજ રાજવીઓએ દીક્ષા જરૂર લીધી છે. મેક્ષ અથવા અનુત્તર વિમાન પામવા યોગ્ય આરાધના કરી છે. પરંતુ આ બધું ઘડપણમાં જ થયું છે. તમારી જેમ જુવાનીમાં તે નહીં જ. સ્વામીનાથ ! આપ સમજે કે ન સમજે, હું તો લાખ દલીલ કરે તો પણ દીક્ષા લેવા દઈશ નહીં. આપની વાત સાંભળીને પણ, મારે આત્મા ગભરાવા લાગ્યો છે. મને રેતી મૂકીને દીક્ષા લેશે તે, દુનિયામાં પણ જરૂર આપની નિંદા થશે. આપને દીક્ષા લેવી હોય તે, પુત્ર માટે થાય પછી લેજે. હું અટકાવીશ નહીં. આ બધું બોલતાં પણ દેવી સુનંદાની ચક્ષુઓમાંથી અવિરત આંસુધારા ચાલતી હતી. Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ સંસારના સ્વરૂપનો ચિતાર મેહરાજાની જાળમાં ફસાયેલા છની દશા ચારગતિ સંસારમાં, જગના જીવ બધાયા પામી ઈષ્ટ સંયોગને, મનમાં બહુ હરખાય.” ૧ “પણ પામર સમજે નહીં, વિષયોના સમુદાય મુજને મુકીને જશે, વા, હું લઈશ વિદાય.” ૨ “ સંયોગો સઘળા કહ્યા, વિયોગના કરનાર ! જગમાં જમ્યા પ્રાણિયે, અવશ્ય તે મરનાર.” ૩ સુનંદાદેવીની દલીલે અને ભલભલાનાં ચિત્ત હચમચાવી નાખે તેવાં, આંસુપૂર્ણ– ગગ વાક્યો સાંભળીને, ઘણું કમળ અને મીઠી વાણીથી, ધનગિરિજી-સુનંદાદેવીને આશ્વાસન આપતા કહેવા લાગ્યા : દેવી! તમારી દલીલ અંશતઃ સાચી છે. સંસાર આવે જ છે. જગતના પ્રાણીમાત્ર એક રુચિ કે એક સ્વભાવવાળા હોતા નથી. વૃદ્ધાવસ્થામાં પણ દીક્ષા લઈ, અનંતાનંત મહામુનિરાજે મોક્ષમાં ગયા છે, અને ખીલતી વયમાં બ્રહ્મચારી દશામાં જ, અથવા એક વા અનેક સ્ત્રીઓ પરણીને પણ; ચારિત્રધારી બન્યાના વીતરાગ શાસનમાં સંખ્યાબંધ ઉદાહરણ છે. જુઓ કૃષ્ણ મહારાજના મોટા ભાઈ દેવકીજીના પુત્રોએ યુવાન વયમાં જ બત્રીસ બત્રીસ પત્નીઓ, માતાપિતા અને લાખે કે કોડે દ્રવ્યને પણ ત્યાગ કરીને, શ્રી નેમનાથ સ્વામી પાસે, દીક્ષા લીધી હતી. સુબાહુકુમારે રાજ્ય-લક્ષ્મી-માતાપિતા અને પાંચસો પત્નીઓને ત્યાગ કરી દીક્ષા લીધી હતી. ધન્નાકાનંદી ઘન્નાશાલિભદ્રજી – મેઘકુમાર – જંબુકુમાર - અવંતીકુમાર આ બધા કોડપતિના પુત્રો હતા. અનેક પત્નીએાના સ્વામી હતા. માતાપિતાના વહાલા દીકરા હતા. ખીલતી જુવાની હતી. દેવકુમાર જેવા ભેગી હતા. કમળના ફૂલ જેવા રૂપાળા અને સુંવાળા હતા. કુટુંબ રજા આપવા તૈયાર હતું જ નહીં. માતાપિતા અને પત્નીઓના ચક્ષુઓમાંથી શ્રાવણ અને ભાદરવાની માફક સુધારાઓ ચાલતી હતી. કુટુંબને કકળાટ ભલભલાને પણ વિચાર કરતા મૂકી દે તે હતો. પરંતુ આત્માનંદજીવમાં પ્રગટેલે વૈરાગ્ય એટલે બધો જોરદાર હોય છે કે, અભેદ્યવાના કિલ્લાની પેઠે તેને પણ કઈ ખાળી શકતું નથી. ઘર્મ અને કર્મ ઘર્મરાજા અને મેહરાજાને, અનંતકાળનું વિર છે અને યુદ્ધ ચાલ્યા જ કરે છે. પત્ની-કુટુંબ-પરિવાર-મિત્ર-પુત્રે આ બધાં સૌ સૌનાં સ્વાર્થનાં સગાં છે. જ્ઞાનીઓ ફરમાવે છે કે – Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ आत्मार्थ सीदमानः स्वजनपरिजनो, रौति हाहारवार्ता । भार्या आत्मीय भोग, गृहविभवसुखं, स्व वयस्याश्च कार्य । दन्त्यन्योन्यमन्यःत्विहहि बहुजनो लोकयात्रानिमित्तं । योवा यस्माच्च किंचिन मृगयति हि गुणं रोहितीष्टः स तस्मै ॥ १ ॥ અર્થ : આ સંસારમાં પોતાના સ્વાર્થ માટે જ, સ્વજન કે પરિજન છાતી ફાટ રવે છે, પત્ની પિતાના ભોગોને યાદ કરીને, તથા ઘરના વિભવને, ધનની આવકને, કુટુંબના સત્કારને, એશઆરામને, આવેલું વિન વિચારીને વારંવાર રૂવે છે. મિત્રો, બાંધવ, માતાપિતા પણ પિતાની, અનુકુળતાઓ યાદ લાવી રડી પડે છે. જેને જેનાથી પિતાને સ્વાર્થ સધાતો હોય, તે મનુષ્ય કે સ્ત્રી, પછી તે પત્ની હોય; ભગિની હોય કે પુત્રી યા માતા હોય; સૌને પિતાને સ્વાર્થ રેવડાવે છે. જ્યારે જ્ઞાતિ ભાઈઓ કે દૂરના સગાઓ માત્ર લેકવ્યવહાર કરવા દેખાવ કરે છે. ૪ બહુ લક્ષ્મીને મેળવી, ઘણે નારી પરિવાર ઘણા બનાવ્યા બંગલા, પણ ચકકસ મરનાર.” બહુ મિત્રો ને બાંધવા, દુકાન ભબકાદાર નેકર ને ચાકર ઘણું, પણ ચેકકસ મરનાર.” ઘણી ચલાવી પેઢીઓ, ખેતીને વ્યાપાર ! સૂતે કનકની ખાટમાં, પણ ચોકક્સ મરનાર.” ૫ ૬ પરંતુ દીક્ષા લેનાર કે, મરણ પામનાર, ધન ઉડાવનાર હોય; ઝઘડાખોર હોય, વરસોથી માંદગીમાં સપડાએ હોય; પાઈ પણ કમાતો ન હોય, પણ બરબાદ કરાવનાર હોય, ઘરનાઓને કે મિત્રાદિને, હેરાન-પરેશાન કરતે હેય, કાળો કદરૂપે કેઢિયે અને અત્યંત ઘરડો હોય, તેવા માટે કેઈને જરાપણુ આદર હોતો જ નથી. મારે તોપણ ભલે મરે જાય તે પણ ભલે જાય. જઓ રાણી સૂરીકાન્તાએ પિતાના સ્વામી પરદેશી રાજાને, ઝેર આપ્યું હતું. તથા રાણી નયનાવલીએ પણ, પિતાના પતિ યશેધર રાજાને, ઝેર આપ્યું અને ઉપરાંત ગળે નખ દઈને મારી નાખ્યા હતા. રાણી સહદેવીએ, પિતાના પતિ કીર્તિધરરાજષિને, નગરમાં પ્રવેશવાની પણ મનાઈ કરી હતી. કુલટા રાણી સુકુમારિકાએ પિતાના સ્વામી જિતશત્રુ રાજાને નદીમાં ફેંકી દીધો હતો. એક સ્ત્રીએ પિતાના નિર્ધન પતિને, ધક્કો મારી કૂવામાં, પાડી નાખ્યો હતો. ચૂલની રાણીએ પિતાના, ચક્રવર્તી થનારપુત્ર બ્રહાદને, લાક્ષાગૃહમાં, બાળી નાખવાની યોજના Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ ^^ ^ ^ ^ ^ ^ ^^^^^^^^ ^^^ ^ w સંસારનાં સગપણે કેવલ સ્વાર્થ પૂરતાંજ હેય છે. કરી હતી, તથા મદનમંજરી માટે, ચિતામાં જીવતા બળી મરવા તૈયાર થએલા, પિતાના સ્વામી અગડદત્તકુમારને, ત્રણ કલાક પછી મદનમંજરી, મારી નાખવા તૈયાર થઈ હતી. તથા કુમાર કેણિકે, પિતાના ઉપકારી પિતાજી શ્રેણિક રાજાને કેદમાં પૂર્યા હતા. ખાવા-પીવા આપવા સખત મનાઈ હતી. હંમેશ પાંચસે કેરડાની શિક્ષા અપાતી હતી. મણિપ્રભરાજાએ પોતાના ભાઈ યુગબાહુને, મારી નાખ્યો હતો. તથા ચંડપ્રદ્યોત રાજાના પુત્રના પુત્ર, અવંતીવર્ધન રાજાએ, પિતાના નાનાભાઈ, યુવરાજ અવંતીસેણને મારી નાખ્યો હતો. સંસારમાં સગપણ કે સગાઈ માનપાન, બધું જ પિતાના કેવળ સ્વાર્થ માટે જ છે. નાના બાળકો પોતાના માતા-પિતા વગર, ક્ષણવાર પણ રહી શકતા નથી. રૂવે પણ છે. માતપિતા વગરનાં બાળકે બિચારાં કહેવાય છે. તે જ બાળકે, બાળક મટીને યુવાન થાય છે. પછી તેજ પુત્રે માતાપિતાને છોડીને, જુદા રહે છે. માતાપિતાને ઉપકાર જરા પણ યાદ આવતો નથી. અરે કેટલાક તો અતિઅધમ આત્માઓ, પિતાની માતાને કે પિતાને, ખાવાપીવાની પણ અનુકુળતાઓ આપી શકતા નથી. સામા થાય છે. અપમાન કરે છે. વારા કરે છે. કાઢી પણ મૂકે છે. બે ત્રણ ચાર પુત્રે હોય તે, માતાપિતાના વારા પણ થાય છે. પિતાની પત્ની અને પુત્રને વાત્સલ્યથી સાચવે છે. માતાપિતાને, અનાદરથી રાખે છે. પત્ની-પરવશ થએલા અધમ મનુષ્ય માતાપિતાનું અપમાન પણ કરે છે. ધનગિરિજી સુનંદાદેવીને કહે છે કે, તમારી દલીલો બધી સાચી હોવા છતાં મારી દલીલેને પણ જરૂર વિચાર કરે યોગ્ય છે. ધનગિરિજીની દલીલો સાંભળી મહાસતી સુનંદાદેવી મૌન થઈ ગયાં, અને પત્નીને ખૂબ વૈરાગ્યની વાત અને સંસારની અસારતા સંભળાવીને, ધનગિરિજીએ ગુરુદેવ સિંહગિરિસૂરીશ્વરજી મહારાજને, નિમંત્રણ આપી, તુંબગામમાં પધરાવ્યા અને મહોત્સવ કરીને શુભમુહંત શ્રી જૈનશાસની પ્રભાવનાપૂર્વક ધનગિરિજીએ દીક્ષા લીધી. ધનગિરિજી વૈરાગી હતા અને ખૂબ બુદ્ધિશાળી પણ હતા. તેથી પરમ ગુરુદેવની નિશ્રામાં થોડાજ કાળમાં, ગ્રહણ આસેવન શિક્ષાગથી, શ્રીવીતરાગમાર્ગના પ્રાથમિક અભ્યાસમાં, સારી એવી પ્રગતિ સાધી શક્યા હતા. ધનગિરિજીની દીક્ષા પછી પણ, આચાર્ય ભગવાન સિંહગિરિસૂરિ મહારાજ માળવા દેશમાં જ, તુંબગામની નજીકના પ્રદેશમાં જ વિહાર કરતા હતા. અહીં દેવી સુનંદા, શુભ સ્વપ્ન, અને ઉત્તમ દેહલા, પામવાપૂર્વક પીડા–બધા સીવાય, ગર્ભસ્થિતિ સંપૂર્ણ થતાં દેવકુમાર જેવા પુત્રને જન્મ આપ્યો. દેવગતિમાંથી આવનારા છે કેટલાક એવા પણ હોય છે જે, આયુષપૂર્ણ થવાથી દેવભવને ત્યાગ થાય છે. પરંતુ Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ બીજાં કેટલાંક દેવગતિ પ્રાગ્ય પુણે અવશિષ્ટ હોય તેને, મનુષ્ય ગતિમાં આવીને ભગવે છે. પ્રશ્નઃ પુણ્ય ખવાઈ જવાથી દેવભવમાંથી બીજી ગતિમાં જવાનું બને છે એમ ખરું કે નહીં? ઉત્તર : કેટલાક મિથ્યાદષ્ટિ આત્માઓ કે જેઓ, અકામનિર્જરાથી દેવગતિ પામ્યા હોય, અને કેવલ ભવાભિનંદીજ હોવાના કારણે, અતિલોલુપ ભાવે વિષયના કીડા બનીને, દેવાંગનાઓમાં જ, આસકત રહેનારા હેય. બીજા પણ અનેક અનાચરણ સેવનારા હોય. મનષ્ય પાસેથી, ઘેટા બકરા પાડા વગેરે જીવોનાં બલિદાને લેનારા હોય, યજ્ઞાદિકપાપ ક્રિયાઓને, પિષણ આપનારા હોય, તીર્થકરદે કે મહર્ષિઓને, ઉપસર્ગ કરીને, દેવાધમ-સંગમ સુરની પેઠે, ભયંકર આશાતનાઓ સર્જનારા હોય, પરમાધામી હોય, તેવા પહેલા બીજા–સર્ગ સુધીના દેવાસુરે. પૃથ્વીકાય, અચકાય, અને વનસ્પતિકાય જેવાં ડુલકાં સ્થાનમાં પણ ચાલ્યા જાય છે. પરંતુ ચારે નિકાના કેટલાક સમ્યગદષ્ટિદે, પિતાના દેવભવમાં પણ, દેવી સુખમાં તન્મય રહેવા છતાં, પ્રસંગે પામી, જિનેશ્વરદેવેનાં કલ્યાણક ઉજવવા જાય છે. સમવસરણમાં જાય છે. નંદીશ્વરદ્વીપમાં જાય છે. કેવલીભગવંતના પણ વ્યાખ્યાન, સાંભળવા જાય છે. સીતા જેવી મહાસતીઓ કે સતાઓના ઉપદ્રવ નિવારણ કરવા પણ જાય છે. આવા આત્માઓનાં પુણ્ય ખવાઈ જતાં નથી. મહાદેવી સુનંદાને પુત્રને જન્મ થયો ત્યારે, સાસુ-સસરા કે પતિની અવિદ્યમાનતા હોવાથી, પુત્રજન્મની વધામણી આદ,મહદ્ધિ પુરુષોનાં કુટુંબમાં થવા ગ્ય, કોઈ વ્યવહાર થયા નહીં. તોપણ કુમારનું દેવકુમાર જેવું, અને મહાપુરુષમાં અવશ્ય હોવાં જોઈતાં ઉત્તમત્તમ લક્ષણ યુકત રૂપ જોઈને, સુનંદાના હર્ષને પાર રહ્યો નહીં. સુનંદા મહાસતી પિયર અને સ્વસુર ઉભય પક્ષથી; કુલ ખાનદાની સાથે ધનવતી પણ હતી. તેથી તેણીને સુખીવર્ગ, અને સ્વજનવર્ગ, દિવસ અને રાત્રિમાં ભરચક રહેતો હોવાથી, તેણીને પોતાનું એકલવાયાપણું, બહુ અરતિ કરાવનારું થયું નહીં. પરંતુ ઉલટાનું કુમારનું પુણ્ય અને પ એવું જોરદાર હતું કે, દિવસમાં પ્રતિક્ષણ કુમારને રમાડવાના બહાને પણ, સખી સમુદાયની હાજરી રહ્યા જ કરતી હતી. અને કઈ કઈવાર બુદ્ધિમતી સખીઓના સંવાદ પણ ચાલતા હતા. એક સખી: આવા ધનવાનના ઘેર વળી, દેવકુમાર જેવા દીકરાને જન્મ થાય તે, પણ છે કશી વધામણી? બીજી બેનપણીપરંતુ આ બાળકના બાપની છાતી પણ કેવી ગજવેલ જેવી હશે ? બાળકનું મુખ જેવાય, ઘરમાં ન રેકાણુ, એક વર્ષ પછી દીક્ષા લીધી હતી તે શું વાંધો હતો? Page #242 -------------------------------------------------------------------------- ________________ વયરકુમારની માતાની સખીઓને વાર્તાલાપ - ૨૭૭ ત્રીજી સહિયર એ સુનંદા ભોળી, પતિને રજા આપી દીધી, મારા જેવી તે એમ તુરત હા પાડે જ નહીં ને? વળી કઈ ચોથીઃ તમે બધાં બિનજરૂરી મગજમારી કરે છે. અમારે ધનગિરિ તો પરણવા જ તૈયાર હતું નહીં ને. આ તો સુનંદાનાં મોટાં ભાગ્ય હશે કે આ પતિ અને પુત્ર પામી શકી. એટલે તેને દીક્ષા લેતાં અટકાવવા પ્રયાસ નથી થયા એમ નથી. પરંતુ ધનગિરિના વૈરાગ્યને કેઈ અટકાવી શકે તેમ હતું જ નહીં. - આ પ્રમાણેના સુનંદાની સખીઓના, અને નજીકના કુટુંબની સ્ત્રીઓના, વાર્તાલાપમાં પિતાની દીક્ષાની વાત થતી હોવાથી, સુનંદાને-સુરતને જન્મેલ બાળક રસપૂર્વક સાંભળતો હતો, અને મુખને મરકાવતો હતો. એક સખી બીજી પ્રત્યે? જુઓ જુઓ આ નંદકિશોર બાપની દીક્ષાની વાત સાંભળી કેટલો રાજી થાય છે. બીજી બાળા ભાઈ એ “બાપ એવા બેટા” એતો કહેવત જ છેને? પ્રશ્ન : શું આ બાળકને પિતાના પિતાની દીક્ષા લીધાના, સખીઓના વાર્તાલાપને, સમજવા જેટલી સંજ્ઞા હોઈ શકે ખરી? ઉત્તર : પ્રાણીમાત્રમાં વધુ ઓછા પ્રમાણમાં જ્ઞાન જરૂર હોય છે જ. અને તે જ કારણથી વીસમા જિનેશ્વર મુનિસુવ્રતસ્વામીની દેશના પામીને અશ્વ પ્રતિબંધ પામે હતું. શ્રી પાર્શ્વનાથસ્વામીના દર્શન, અને સેવક મુખથી નમસ્કાર મહામંત્ર, સાંભળી, કમઠના કુંડમાં બળત સર્પ, ધરણેન્દ્ર થયો છે. ભગવાન મહાવીર દેવને છક્વસ્થ સમાગમ પામેલે, ગુડ્ઝ ઇતિયા (માત્ર આટલું વાકય સાંભળી) ચંડ કૌષિકસર્પ આઠમાં સ્વર્ગમાં દેવ થયા છે. જિનદાસ-સાધુદાસી-શ્રાવક-શ્રાવિકાના, બે વાછડા ધર્મ સાંભળી, નમસ્કાર મહામંત્ર સાંભળી, કંબલ ને બલ દેવ થયા છે. પદ્મરુચ શ્રાવકના મુખથી, નમસ્કાર મહામંત્ર સાંભળી, બળદ-મટી રાજકુમાર થયા હતા. વીતરાગ શાસનમાં આવા ઈતિહાસ ઘણું મળે છે. ત્યારે આ સુનંદાદેવીને લઘુ બાળક તે, દેવગતિથી, ગૌતમસ્વામી પાસે, અષ્ટાપદતીર્થ ઉપર ધર્મ પામીને, અહીં જન્મેલ હોવાથી, તેની પ્રજ્ઞા તેજસ્વી હોય, તે સ્વાભાવિક છે. બાળક, માતાની સખીઓનાં વાક્યોથી; અવારનવાર પિતાની દીક્ષાનાં વર્ણને સાંભળીને સાવધાન થતો હતો. વારંવાર દીક્ષાના વર્ણન દ્વારા તેને આનંદ આવતું હતું. અને વારંવાર દિક્ષાના વર્ણને સાંભળવાથી જાતિસ્મરણજ્ઞાન થયું. અને અષ્ટાપદ મહાતીર્થ ઉપરનું, ગૌતમ સ્વામીના વ્યાખ્યાનનું સ્મરણ તાજ થયું. ચારિત્ર લેવાના વિચારે પ્રકટ થયા. પરંતુ માતાને અપ્રમાણ રાગ છે. મારા પિતા તે સાધુ થયા છે. તે દશ્ય તો હજીક મારી માતાના ચિત્તમાં તાજુ છે. પિતાજીના ચાલ્યા Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ જવાન ઘા હજીય રુઝાયો નથી. એટલે પિતાના આ વહાલા બાળકને, જીવનનું સર્વસ્વ સમજે, એ બનવા ગ્ય છે. તેથી હવે મારે એ માર્ગ લે જોઈએ કે, મારી માતા પિતે કંટાળીને, મને પિતા મુનિરાજને વહેરાવી દે. આવા ચારિત્ર લેવાના આગ્રહી બાળકે, દિનરાત રડવાનું શરૂ કર્યું માતા ધવડાવે, હલરા, રમાડે, પંપાળે, ગાયન સંભળાવે, પરંતુ બધું જ વ્યર્થ. ઘેર આવનાર સખીઓસગા-સ્નેહીઓ પણુ, બાળકને રમાડવા હાથમાં લે. પણ, બાળકે રોવાનું ચાલુ રાખ્યું. એમાં વચમાં કઈ ટિખળ કરે ને બોલી નાખે કે – બાલ? પિતા મુનિ તાહરા, આવે ભિક્ષા કાજ તે તુજને વહોરાવશું, રડીશ નહીં તું? આજ છે એના બાપને વહોરાવી દે. આ કજીઆળો છોકરે શું કામ? બીચારી માને ક્ષણવાર જપીને બેસવા, ખાવા, કે ઊંઘવા દેતું નથી. આવાં વાક્યો સંભળાય ત્યારે બાળક રેતે બંધ થઈ જાય. કાન દઈને બરાબર સાંભળે. સિવાય રેવાનો રિવાજ ચાલુ જ રાખ્યો હતો. બાળક છમાસને થતાં તે, સુશ્રાવિકા સુનંદાદેવી કંટાળી ગયાં. અને મને મન નક્કી જ કરી લીધું કે, મહારાજ ગામમાં પધારે કે વહોરાવી દઉં. અને ભાવિભાવ એમ જ થયું કે આચાર્ય મહારાજ સિંહગિરિસૂરિ મહારાજ આર્યસમિત (સુનંદાદેવીના સગા ભાઈ) અને આર્યધનગિરિજી વગેરે અનેક સાધુઓ સહિત તુંબવન ગામમાં પધાર્યા. શ્રી સંઘે મોટા આડંબરથી, આચાર્ય ભગવાનને પુર પ્રવેશ કરાવ્યો. વ્યાખ્યાનાદિ થયું. અવસર પામીને, આર્યસમિત અને આર્યધનાગરિ ગોચરી વહેરવા નીકળ્યા, અને ગુરુ મહારાજાએ નીકળતાં ફરમાવ્યું કે, સચિત્ત-અચિત્ત લભ્ય વસ્તુ આજે વહોરે? પ્રશ્ન : જૈન સાધુઓને સચિત્ત વસ્તુને અડકવાની પણ મનાઈ છે. તે પછી ગુરુ મહારાજાએ આજે વહોરવાની રજા કેમ આપી? ઉત્તર : સચિત્ત શબ્દનો અર્થ સચિત્ત-પૃથ્વી-જલ–વનસ્પતિ નહીં પણ, કઈ વખતે શિષ્ય વહરાવે તે વહોરવો. અહીં સચિત્ત શબ્દને અર્થ આવો સમજવો. અને શકુને તથા ગુરુવચનેને ધ્યાનમાં લઈ, સુનંદા શ્રાવિકાને ઘેર પધાર્યા. દેવી સુનંદા તે, (ભવિતવ્યતા એવી જ હેવાથી) બાળકના અહોરાત્રિના રડવાથી કંટાળેલાં જ હતાં, અને ક્યારે મહારાજ આવે, અને આ ઉપાધિમાંથી છૂટી થાઉં. વાચકોએ સમજવાનું કે ભવિતવ્યતાના યોગે જ આવા બનાવો બને છે. નહીંતર નાગદત્ત, મેતાર્ય, દેવદ્ધિ જેવા મહાપુરુષે દેવકથી અવ્યા પહેલાં, પિતાના મિત્રોને Page #244 -------------------------------------------------------------------------- ________________ છ માસના બાળકને, માતા સાધુને વહાવવાને આગ્રહ કરે છે પ્રતિબંધ કરવા સખત ભલામણ કરીને, આવેલા હોવા છતાં પણ, અહીં આવીને સાવ બદલાઈ ગયા હતા. સંસારપક્ષમાં ભળી ગયા હતા. વાસનાના પાસલામાં ફસાઈને, પિતે જાતે કરેલી પોતાના માટેની ભલામણોને પણ, બેપરવા, અવળે જવાબ આપતા હતા. સુનંદાદેવીને, પુત્રના રડવાના સ્વભાવથી, કંટાળો વધી ગયો હતો. અને મહામુનિરાજને બહારથી સુમધુર ધર્મલાભ શબ્દ સંભળાય. અને બાળકને પારણામાંથી ઉંચકી વહરાવી દેવાની તૈયારી કરી, પધારે એમ મુનિવરોને આમંત્રણ આપ્યું. અને મુનિરાજે શ્રાવિકા સુનંદાના ઘરમાં પધાર્યા. સુનંદા શ્રાવિકા આહારના ભાજનની માફક, બાળકને ઉંચકીને, વહરવા સામી આવી. મુનિરાજને ઉદ્દેશીને કહે છે કે, લે આ તમારે બાળક, તમારા વિના રહેવા તૈયાર નથી. દિનરાત રડવા સિવાય એને કશું ગમતું નથી, રમકડાં, ગાયન, હુલામણાં, કઈ ચીજ એને આકર્ષક નથી. માત્ર એને ગમે છે તમારી દીક્ષા, અને તમારું નામ. જુઓ જુઓ. હમણું પણ તમારી સામે જ જોયા કરે છે, હસે છે. તમે વહેરે એટલી જ વાર છે. તમારી સાથે આવવા જ તેની ઇચ્છા છે. માટે ઝેળી ઘરે. અને હું શિષ્ય ભિક્ષા આપું છું. મને ક્ષણ વાર પણ તેણે આનંદ આપ્યો નથી. મેં નથી કરી જિનપૂજા, નથી કર્યું સામાયિક કે પ્રતિક્રમણ પૂરી નિદ્રા પણ લીધી નથી. મુનિશ્રી ધનાગરિ મહારાજ શ્રાવિકા તમે ઉતાવળા થાય છે. સંસાર આવે જ છે. સંસારમાં સુખ જ હેત તે, તીર્થકરેદેવ, ચકવતીઓ અને, બલદેવે જેવા અતિ સુખી પુરૂષે પણ સંસારનો ત્યાગ કેમ કરે? બાળકોના ઉછેરમાં સુખ કે શાન્તિ હોય જ શાની ? અને સુખ શાન્તિ હોય તો ચંદનબાલા જેવી કુમારિકા મહાસતીઓ દીક્ષા કેમ લે ? બાળક ન થાય એ માર્ગ લે તે ઘણું જ ઉત્તમ કાર્ય છે. હવે તો તમારે તેને, તેની અનુકૂળતાએ, ઉછેરી મેટ કરે એ જ ધોરી માર્ગ ગણાય, તમે તો અમને પણ આ બાલકને લાલન-પાલન કરવાના લહાવા લેવાને આગ્રહ કરતાં હતાં, અને આમ અતિ અલ્પકાળમાં કેમ કંટાળી ગયાં ? - સુનંદાદેવીના સગાભાઈ મુનિશ્રી આર્યસમીતજી કહે છે : શ્રાવિકાબેન, ઉતાવળ ન કરે અને વિચાર કરી ભી જાવ. આટલા નાના બાળકને સાધુઓ શું કરે? એને ધવડાવે કોણ હલાવે કેણ? પારણામાં હીંચેલે કોણ? તેના અપવિત્ર મળમૂત્રની શુદ્ધિ કોણ કરે ? - બાળક દુઃખી થશે અને તમને સમાચાર જાણવા મળશે તે, તમે પણ દુખી થશે. ગમે તેટલી માતાઓ મળશે પણ સગી માતાએ કયાંથી મળશે ? આજે આપવાની ઉતાવળ, બે દિવસ પછી પાછા લેવાની ધમાલમાં પરિણમશે! ૨૭ Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ “સારાં ખેટાં કાર્યમાં, વિચાર પહેલે થાય છે પ્રાય: તેવા માનવી, મૂર્ખ નહીં કહેવાય છે ૧ છે કાર્ય વિચારી જે કરે, કદી નહીં પસ્તાય ! ખૂબ વિચારક માનવી, બુદ્ધિમાન ગણાય” ! ૨ છે “વગર વિચાર્યું જે કરે, પછી ઘણે પસ્તાય ! વ્યસન-રોગને આપદા, તે નર પાછળ ધાય” | ૩ | રાવણ જેવા રાજવી, કર્યું ઉતાવળ કામ ! સીતા હરણ, પામ્યા મરણ, જીત્યાલક્ષ્મણ-રામ” | ૪ | કલાવતી જેવી સતી, શંખ સમે મહારાય ! રાણી હાથ કાવિયા, પછી મરવાને જાય છે ૫ છે મહાસતી દેવી અંજના, કેતુમતી સાસુ થાય કલંક દઈ કાઢી વિને, પછી ઘણી પસ્તાય” છે ૬ છે માયણ જેવી દીકરી, પિતા પ્રજાપતિરાય ! ઉંબરવર પરણાવીએ, પછી ઘણો પસ્તાય” | ૭ | “વિજયસુન્દરી દીકરી, પિતા પદ્મરથરાય જમાઈ બનાવ્યો ભિલ્લને, પછી ખૂબ પસ્તાય” ૮ ! “અકારી શ્રાવિકા, શીલવતી શૃંગાર કધ-માન બે દોષથી, પામી દુ:ખ અપાર” | ૯ | અમને પગ બંધન થશે, તમને ખેદ અપાર, બાળકને બહુ દુઃખ થશે, તેને કરે વિચાર.” ૧૦ માટે વિચારવતી શ્રાવિકાબેન! ઉતાવળ ન કરે. હજી થોડા દિવસ વિચાર કરવાની જરૂર છે. અમારે તે પહેલી અમારી રત્નત્રયી, તથા ચોવીસે કલાક આઠે પ્રહર અમારે સ્વાધ્યાય અને નિત્યક્રિયાઓમાં પણ અમને વખત મળતું નથી. અમારે માટે આહાર અને નિદ્રા પણ, અશક્ય પરિહાર હોવાથી જ, ફરજીઆત બનાવવા પડે છે. ચાલી શકે તે મહામુનિઓ આહાર અને નિદ્રાને પણ પંપાળવા ખુશી હોતા નથી, તે પછી આટલા કુમળા બાળકની આળપંપાળ કેમ જ થઈ શકે ? Page #246 -------------------------------------------------------------------------- ________________ વયરકુમારની માતા સુન ંદાદેવીનું ઉતાવળીઊં પગલું ૨૧૧ શ્રાવિકા સુનંદા દેવીને, ધનિગિર મુનિમહારાજે પણ ઘણી ઘણી સમજાવી, પરંતુ નાના ખાળકના આઠે પ્રહરના રડવાથી, કંટાળેલી સુનંદાએ, પોતાના નિશ્ચય બદલવા જરા પણ તૈયારી ન જ બતાવી. ત્યારે કેટલીક સુનંદાની બેનપણીએ અને પાડાસણાએ પણ સુનંદાને શિખામણી આપી કે— સખીએ અને પાડાસણા કહે સુનંદા ? તું તે બુદ્ધિનાં આપણી સમાજમાં, અત્યાર સુધી અમે વખાણુ જ એ’ર મારી ગઈ છે? આજ સુધીના ઇતિહાસમાં અમે કયાંય નાનું બાળક મુનિને કાઈ એ વહેારાખ્યું હાય. ઘેલી થઈ છે કે શુ? તારી સાંભળ્યાં છે. એ બુદ્ધિ શુ સાંભળ્યું નથી કે, આટલુ સુનંદા કહે છે : હું આ બાળક જૈનમુનિને વહેારાવતી નથી, પરંતુ મારી પાસે મૂકીને જનારને, સાહુકાર ભાવે થાપણ પાછી સાપું છું. મારી શક્તિ હાત તા હું હજી વધારે વખત આ બાળકને સાચવત, ઉચ્છેરી માટે કરત, પરંતુ બાળક પોતે જ મારી પાસે રહેવા ખુશી નથી, માટે તેના માલિકને સોંપી, હું દેવામાંથી મુક્ત થાઉં છું. એમાં મારી ભૂલ જણાતી હાય તા માફ કરેા. મુનિરાજ શ્રાવિકા, તમારી અણસમજણ છે. અમે તો જે દિવસે દીક્ષા લીધી, તે જ દિવસે ઘરબાર—પુત્રપરિવાર, કંચન–કામિની, સર્વસ્વના, ત્યાગ કર્યો છે. હવે અમારુ આ ઘર નથી. પત્ની–પુત્ર પણ અમારાં નથી. ધન-માલ–રાચરચીલું-અમારું કાંઈ જ નથી. " एगो हं नत्थि मे कोई नाहमन्नस्स कस्सइ એટલે થાપણ સોંપવાની તમારી દલીલ વ્યાજબી નથી. કોઈ કવિ કહે છે કે “કાનાં છેરું કાના વાચ્છરું, કાના મા અને બાપ; અંતકાળે જીવ જાસે એકલા, સાથે પુણ્ય ને પાપ.” સુનંદા ઃ આચાય સિંહગિરિસર મહારાજની દેશનામાં મેં પણુ આ બધું સાંભળ્યું છે. માટે જ હું પણ હવે આ જ જાળથી છૂટી થઇ જાઉં અને પરલેાક માટે સામાયિક આદ ધ કાય કરી શકું એવી ઇચ્છાઓને અમલમાં મુકવાના આ મારા પ્રયાસ છે. શ્રાવિકા સુનંદાને નિશ્ચય ન બદલાવાથી ધનનિગિર મહારાજે બધી પાડાસણા અને સુનંદાની બહેનપણીઓને સાક્ષી રાખીને, બાળકને વહેારવા પહેલાં, થેાડી સૂચના જણાઈ અને કહ્યું શ્રાવિકા તમને ખબર તો હશે કે, વીતરાગના મુનિઓને વહેારાવેલુ ગુરુદ્ર થાય છે. તે પાછું લેવાતું નથી. ઉદાર ભાવે આપેલા સુપાત્ર દાનના મહિમા અપાર છે, પરંતુ આપીને બળાપા કરનાર કે પાછું લેવા ઇચ્છનાર મહા દોષવાન અને છે. Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ અનુકંપાદાન ઉચિતદાન, કે કીર્તિદાન પણ આપીને પાછું લેવાય જ નહીં. આ નીતિ છે. માટે હજી પણ વિચાર કરે હોય તે કરી જુઓ, કારણ કે આ તે સુપાત્ર દાન અપાય છે. મુનિવરને મોદક વહેવરાવી, નિન્દા કરી અપાર, મમ્મણ શેઠ મરી થયા, કૃપણોને શિરદાર.” દેવી સુનંદા : મહારાજ ! બાળક મને જરા પણ અળખામણો નથી. મને એના વિના ગમતું નથી. ગમશે પણ નહીં. હું કઈ ગાંડી કે વેવલી પણ નથી. પિતાની ફરજ પણ સમજું છું. દેવને પણ દુર્લભ રાજકુમાર જે આ બાળક આપતાં મારો જીવ ચાલતો પણ નથી. પણ શું કરું? આ છોકરો જ , હજીક મહીને પણ પૂર્ણ થયું નહીં હોય, અને જ્યારથી એને કાનમાં એના બાપની દીક્ષાના વર્ણને પડવા લાગ્યાં છે, ત્યારથી બાપની ને મામાની દીક્ષાની વાતે ચાલે, ત્યારે ચુપચાપ સાંભળે. મોઢું મલકાવે, આવ્ય તારા બાપાને હરાવી દઈએ. આવું સાંભળે ત્યારે બિલકુલ રડવું બંધ થઈ જાય. આડેસીપાડોસી રમાડવા આવે ને દીક્ષાની વાતો થાય તે રાજી, અને સિવાય રમાડે, હુલાવે, પારણામાં પિઢા રમકડાં દેખાડો. આ બધું તેને ઝેર જેવું લાગે છે. એટલે જ મેં નિર્ણય કર્યો છે કે, આ છોકરાને દીક્ષાની વાતે ગમે છે. માટે એના બાપને જ વહોરાવી દઉં. જુઓ, જ્યારના પૂજ્ય મુનિવર્ગનાં ગામમાં પગલાં થયાની, તમે ઘેર વહોરવા આવ્યાની, આ વહોરવવાની વાતે ચાલી રહી છે, ત્યારને રડતો નથી. એકાગ્ર વાતો સાંભળ્યા કરે છે. માટે જ હું મારા વહોરાવવાના નિર્ણયને બદલતી નથી. સુનંદાદેવીના નિર્ણયાત્મક વિચારે અને વચન સાંભળીને મુનિરાજ ધનગિરિજીએ ઝળીમાં બાળકને વહારી લીધું. અને ઘણું સૌભાગ્યવતીઓ, બાળાઓ, ગીત ગાતાં અને વાત્રો વગાડતાં-વગાડતાં, ઉપાશ્રય સુધી મૂકવા ગયાં, ધનગિરિ અને આર્યસમિતને આવતા જોઈ ગુરુ મહારાજ સિંહગિરિસૂરિમ-ઉપાશ્રયમાં થોડા સામે આવી, ધનગિરિના હાથમાંથી ઝળી લઈ લીધી, પરંતુ ખૂબ વજન લાગવાથી બોલાઈ જવાયું ? “ઓહોહો ? આટલા નાના બાળકનું આવું વજન જાણે વજ!” બસ આવાં તાત્કાલિક ગુરજીનાં નીકળેલાં વચનના આધારે, બાળકનું વજકુમાર નામ રખાયું. અને સાચવણલાલન-પાલન માટે સાધ્વીઓના ઉપાશ્રયમાં વજકુમારનું પારણું બંધાયું. ગુરુજીને વહોરાવ્યા તેજ ક્ષણથી, વજકુમારનું રડવાનું સદંતર બંધ થઈ ગયું. વજાપુમારને વહોરાવ્યાની, અને મુનિવરે તથા સુનંદાદેવીના પરસ્પરના સંવાદની પણ વાત, વાયુવેગે તુંબગામના ચારે ખૂણે ફેલાઈ ગઈ. જેને અને જેનેતરોમાં જેમ જેને Page #248 -------------------------------------------------------------------------- ________________ સુનંદાશ્રાવિકાના વિચારેનું પરિવર્તન શરૂ થાય છે. ૨૧૩ ઠીક લાગે તેમ, તે તે માણસો વાત કરવા લાગ્યા. આ રૂપાળે દેવકુમાર જે, છમાસની વયને બાળક, સાધુઓને આપી દેતાં એ માતાને જીવ કેમ ચાલ્યો હશે? કઈ કહે છે: ભાઈ, જગતમાં ધર્મ તો ઘણા છે. હતા, અને હશે. પરંતુ જેન ધર્મને ધન્યવાદ આપીએ તેટલા ઓછા ગણાય! આજે કૈક પૈસા વિના સીદાય છે, કેઈને પૈસા હોય પરંતુ રૂપસુંદરી પત્ની ન હોય તો પણ લોકો હૈયાં બાળ્યા જ કરે છે. ત્યારે ધનગિરિને ધન્યવાદ, જેણે લાખની મિલકત; ઈન્દ્રાણજેવી પત્ની, અને દેવકુમારજે દીકરે બધું તણખલાની માફક ત્યાગ કરી દીક્ષા લીધી. વળી ધન્યાગરિની પત્ની સુનંદાને તો હજાર ધન્યવાદ, કે જેણે ઘેર મહોત્સવ આદરી પતિને દીક્ષા અપાવી, અને છમાસને ચંદ્ર જેવો તેજસ્વી દીકરે પણ વહોરાવી દીધે, પતિ–પુત્ર કે દીકરા, દીક્ષા લેવા જાયા ઘર-ઘરણી ધનને ત્યજે, ઘન્ય માય ને તાય.” પ્રાયઃ આવા બનાવો જૈનશાસન સીવાય બીજે જોવા મળવા દુર્લભ છે. ત્યાર પછી તરત જ આચાર્ય ભગવાન સિંહગિરિસૂરિમહારાજ, સાધ્વીજીના ઉપાશ્રયમાં, બાલક-વજકુમારની સુંદર વ્યવસ્થા ગોઠવીને, વિહાર કરી ગયા. સાધ્વીજી મહારાજે પણ અવારનવાર વિહાર કરવાથી, બદલાતાં રહેવા છતાં પણ, બાળક વજકુમારની સાચવણની બરાબર દેખરેખ રહેતી હતી. અહીં ને શ્રાવિકા વર્ગ, બાળકની બધી લાલનપાલનની વ્યવસ્થા, જાળવતો હોવા છતાં. આળકની માતા સનંદાદેવી પણ, પિતાના લાડકવાયા પુત્રની હંમેશ અને વારંવાર ખબર લેતાં હતાં. સ્તનપાન કરાવી જતાં હતાં, વો પહેરાવવાં, બદલવાં, ક્ષાલન કરવું, બાળકને સ્નાન કરાવવું વગેરે જરૂરી બધી બાબતમાં પોતે જાતે લાભ લેતાં હતાં. કેટલોક કાળ, ગુરુને અર્પણ કરેલ હોવાથી, ગુરુભક્તિ અને પુત્ર વાત્સલ્યનો, ભેળસેળ સેવા-સત્કાર ચાલુ રહ્યો, પરંતુ દિવસો જતાં, બાળકનું કેવળ પ્રસન્ન મુખ વારંવાર જોવાથી, અને આખો દિવસની જગ્યાએ, ક્ષણવાર પણ દનને સર્વથા અભાવ દેખવાથી, સુનંદાદેવીના ગુરુભકિતના વિચારેએ, વિદાય લેવા માંડી. અને પુત્ર વાત્સલ્યના પ્રેમનો જમાવટ શરૂ થયો. ભલભલા યોગીશ્વરને પણ, આવા દેવકુમાર જેવા બાળકને દેખવાથી, લાગણી પ્રકટ્યા વિના રહેતી નથી. તે પછી આતે જન્મ આપનારી ખુદ માતા જ છે અને તે પણ એકના એક દીકરાની જનેતા છે. એને પોતાના બાળક માટે આકર્ષણ થયા વિના કેમ રહે? સુનંદાદેવી ઘેર આવી હંમેશા વિચાર કરે છે. મેં કેટલી ઉતાવળ કરી છે? મેં મોટી ભૂલ કરી છે. જેને હજારો બાળકે ભેગા કરીએ તો પણ જોટો ન મળે. આ પિતાને Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ જિનેશ્વર દેવની આજ્ઞા યાને સાચી માણસાઈ સ્વાધીન પુત્ર મેં, મુનિમહારાજને વહોરાવી દીધો. મુનિવરને આમાં જરા પણ દેષ નથી. મારા ભાઈ મુનિરાજ, અને મારા સ્વામી મુનિરાજ, મને ચોખ્ખું કહેતા હતા : સુનંદા ! તું જરૂર પસ્તાવો કરીશ, ઉતાવળ કરવી જવા દે, પરંતુ મૂખ આત્મા એવી મેં વિચાર કર્યો જ નહીં. જે મતિ પાછળ ઉપજે, તે જે પહેલી થાય કાર્ય ન બગડે કેઈનું, પશ્ચાત્તાપ નવ થાય.” ૧ ભવિષ્ય વિચારી આપણું, પછી કામ કરનાર છે મતિમાન તે માનવી, દુ:ખમાં નહીં પડનાર.” ! ૨ પરંતુ હજી શું બગડી ગયું છે ? પુત્ર મારે છે, તે આખું ગામ જાણે છે. દીક્ષા આપી નથી કે તેનાં વ્રત ભંગાવવાને દોષ લાગે. એટલે હું મારા પુત્રને, મારા ઘેર લઈ જાઉં તો, મને કોણ રોકનાર છે? બસ, આવતી કાલે તેને હું મારા ઘેર લઈ આવીશ. રાત્રિમાં આવા વિચાર કરીને, સવારમાં શ્રાવિકા સુનંદા ઉપાશ્રયના પારણામાંથી બાળક વાને, પિતાને ઘેર લઈ જવા, સાધ્વીજી મહારાજ અને શ્રાવિકાઓને, વાત જણાવી. સુનંદા: મહારાજ સાહેબ! બાળક વજને હું મારા ઘેર લઈ જાઉં છું. કારણ મને હવે અહીં રાખ ઉચિત લાગતું નથી મારું ઘર કયાં નથી પહોચતું, તે મારા પુત્રને ગામની સહાય લેવી પડે. ઘર તે ઘર, અને ઉપાશ્રય તે ઉપાશ્રય. વજ હવે બે અઢી વર્ષને થયો છે. એને છૂટથી રમવાનું, દેડવાનું, ન્હાવાનું, ખાવાનું, ઘેર જેટલું ફાવે; સચવાય; તેટલું ઉપાશ્રયમાં ન સચવાય. માટે હવે હું મારા ઘેર લઈ જાઉં તે વધારે સગવડવાળું, અને બાળકના હિતને પોષનારું ગણાય. સાધ્વીજીને ઉત્તર ઃ શ્રાવિકાબેન, તમારું માનવું બરાબર નથી. ઘેર તમે એકલાં જ વજકુમારનું લાલન પાલન કરશે. જ્યારે અહીં, આખા સંઘની શ્રાવિકાઓ, વજકુમારને રમાડે છે, આનંદિત રાખે છે, કોઈ મોટા રાજાનાકુમારની પણ આટલી સેવા નહીં થતી હોય, જેટલી વજકુમારની થાય છે. માતાઓ ગણો, બહેનો ગણે, પરિચારિકાઓ ગણે, વજકુમારની લાલનપાલના માટે, સમગ્ર સંઘ જાગતે છે. એટલે બાળકને પોતાના ઘેર વધારે લાલનપાલન મળશે આ તમારી કલ્પના બરાબર નથી. સુનંદાદેવી ઃ ભલે પણ હવે મારે પુત્ર મારે મારા ઘેર લઈ જવે છે. સાધ્વીજી : બેન ! તમે તમારા પુત્ર ગુરુ મહારાજને વહેરાવી દીધો છે. - સુનંદા મેં ઉતાવળ કરીને એના પિતાને આપી દીધો હતો, પરંતુ હવે મારે મારા ઘેર લઈ જવે છે. Page #250 -------------------------------------------------------------------------- ________________ પુત્રને પાછે લેવા માટે સુનંદાની બેચેની સાધ્વીજી : સુનંદાબેન ! આ બાળકને તમે વહેારાવી દીધા છે. ૨૧૫ સુનંદા ઃ વહોરાવ્યા ત્યારે જ કહેવાયને, જો એણે દીક્ષા લીધી હોય ? હજી તા હું પાતે તેને દરરાજ ધવડાવું છું, નવડાવું છું, ખવડાવું છું. એટલે મારા પુત્રતરીકેના હક થોડા જ જતા રહ્યો છે? સાધ્વીજી : બેન ? ઉપાશ્રયમાં બીજી શ્રાવિકાઓની પેઠે તમે પણ લાભ લેા છે. પરંતુ હવે આ ખાળકની માલિકીતા, ગુરુમહારાજનીજ છે. માટે જ તેનું પારણું, સાધ્વીના ઉપાશ્રયમાં રાખ્યું છે. જો બાળકને તમે ગુરુમહારાજને ન વહાવ્યા હોત તા, પારણુ' તમારા ઘેર જ હોતને ? માટે શ્રાવિકાબેન ! જે ઉદારતાથી તમે ગુરુ મહારાજને પુત્ર–ભીક્ષા આપી છે, તે ઉદારતાને કેમ ભૂલી જાવ છે ? સુનંદા ઃ તે વખતે પણ મારી ઉદારતા હતી જ નહીં. પરંતુ મૂર્ખાઈ અને અવિચારકારીપણું જ કહેવાય. તેથી શું થઈ ગયું. મારા બાળક હજી બાળક જ છે. સાધુ નથી થયા કે એને હું ચારિત્ર ભગાવતી હોઉં. માટે વકુમારને હું મારા ઘેર લઈ જઈશ. હવે મારા પુત્ર વિના મને ક્ષણવાર પણ ગમતું નથી. ઘરમાં રહેવું ગમતું નથી, ખાવુંપીવુ’, પહેરવું ગાડતું નથી. મારે મારા એકના એક, આવા દેવકુમાર જેવા દીકરાને, દીક્ષા આપવી નથી. મારા મામાં કાઈ વિઘ્ન કરશેો નહીં. હું મારા પુત્રને ઘેર લઈ જઈશ, ત્યારે જ મને ઊંઘ આવશે, આહાર ભાવશે, અને ઘરમાં બેસવું ફાવશે. હમણાં મને કશું જ ગમતું નથી. બધું શૂન્યકાર ભાસે છે. સુનંદા-શ્રાવિકાના પુત્રરાગ દિનપ્રતિદિન વધવા લાગ્યા. તેની જાહેરાત આખા સંઘમાં, અને ગામમાં, ફેલાઈ ગઈ. સુનંદા પુત્રમેાહમાં ખૂબ ઘણાં ખેંચાઈ જવાથી, વહેારાવવાના સમયની, ખનેલી ઘટના જાણે કાંઈ બન્યું જ નથી, એવી થઈ ગઈ હતી. તાપણુ સાધ્વીજી મહારાજ અને શ્રીસંધના અચાવ સામે, કશું પેાતાનું ધાયું થઈ શકયું નહીં. આ બનાવ બનવાથી, શ્રીસંઘમાં ઘેાડી ગભરામણ થવાથી, નજીકના પ્રદેશમાં વિહાર કરતા ગુરુ મહારાજને, શ્રીસંઘના આગેવાના જઈને, તુ ખગામ પધારવા વિનંતિ કરી આવ્યા. અને આચાર્ય ભગવાન સિંહગિરિમહારાજ, પરિવાર સહિત તુ બગામ પધાર્યા. શ્રાવિકા સુનંદાદેવી અને શ્રીસ ંઘે આચાય ભગવાનનું સામૈયું કર્યું. શ્રીસંઘે આચાય ભગવાનને, સુનંદાદેવીના પુત્રને, પાછા લેવાના વિચારા જણાવી, સંપૂર્ણ માહિતગાર બનાવ્યા. બીજા દિવસે આ સમિતજી, ( શ્રાવિકા સુનંદાના સગા ભાઈ) તથા મુનિરાજ ધનિરિજી, ( વજા કુમારના પિતા ) બંને જણાએએ, સુનંદાદેવીને, ઘણા ઘણા સમજાવ્યાં. બાળકને વહેારવવા વખતના સાક્ષીઓ વગેરે, બધી યાદ આપી વળી કહ્યું. Page #251 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ ભાળી શ્રાવિકા, તમે કેમ અજ્ઞાનમાં ડૂબી ગયાં છે ? શું ભૂતકાળમાં તમારા જેવી સુશ્રાવિકાઓએ, પોતાના વહાલા પુત્રા નથી વહોરાવ્યા ? જીએ, ભદ્રાશેઠાણીને એકના એક શાલિભદ્ર પુત્ર હતા, ખત્રીશ નારી પરણેલા હતા. પરંતુ પ્રભુ મહાવીર સ્વામીને વહોરાબ્યા, તમને યાદ નથી ? તથા કાકઢીનગરીનાં ભદ્રા શેઠાણીએ પણ પેાતાના એકના એક અને, બત્રીસ કન્યાઓ પરણેલા પુત્ર ધન્નાને પ્રભુ મહાવીર સ્વામીને વહોરાવ્યા હતા. તથા ઉજ્જયિની નગરીનાં ભદ્રમાતાએ પણ, પેાતાના એકનાએક અને બત્રીસપત્ની પરણેલા પુત્ર અવંતી સુકુમારને આ સુહસ્તિસૂરિમહારાજને વહોરાવ્યો હતા. ૨૧૬ વળી શ્રી તેમનાથ સ્વામી વારે થાવચ્ચા સાથે વાહીએ, પેાતાના પુત્ર થાવચ્ચાકુમારને નેમનાથ સ્વામીને વહોરાવ્યો હતા. સુલસા શ્રાવિકાએ પોતાના છ પુત્રાને, તેમનાથ સ્વામીને વહોરાવ્યા હતા. આવા આપણા જૈન ઇતિહાસમાં એક બે દાખલા નથી પણ હજારો, જોવા વાંચવા મળે છે. એને વિચારો, અને પુત્રને પાછો લેવાના, ઉતાવળીયા સંકલ્પોને અંધ કરો. અને મુનિમહારાજાના અને શ્રીસંઘના આગેવાનેાના, સુનંદાદેવીને સમજાવવાના, શકય બધા પ્રયત્નો થયા. પરંતુ વજ્રકુમારની માતાના પુત્રમેાહ, બધા પ્રયાસામાં અલા સમાન થયા હતા. તેથી સુનંદાદેવી પાતાના વિચારો ફેરવી શકયાં નહીં. મુનિરાજો : શ્રાવિકા ! તમે બાળકને વહેારાબ્યા હતા, એ વાત યાદ નથી ? વખતે અમે બધાએ, તમારા આવા ઉતાવળા સાહસને બદલવા કહેલું, તમને યાદ છે? આ આળકને અમારે વહેારવા હતા કે તમે વહેારવાની ફરજ પાડી હિત ? તે વખતે તમારૂં આ સાહસ છે, ક્ષણિક છે, એમ લાગવાથી જ અમારે આ બધાને સાક્ષી રાખવા પડ્યા હતા. આ બધું તમે ભૂલી ગયા ? સુનંદાદેવી : મેં આ બાળકને, મને ખૂબ હેરાન કરતા હોવાથી, તેના પિતા તથા તેના મામા મુનિરાજોને વહેારાવ્યા હતા, તે વાત તદ્દન સાચી છે. આ પાડાસણા અને બહેનપણીઓને સાક્ષી રાખ્યાની વાત પણ હું ખાટી કહેતી જ નથી. શ્રીવીતરાગના મુનિરાજો અસત્ય બોલે, એવું મારા મનમાં પણ નથી. પરંતુ હવે આ પુત્રને પાછો લેવાની મારી ઇચ્છા છે. તેને હું રોકી શકતી નથી. મને વારંવાર વિચારો આવ્યા કરે છેકે, મે... પતિને જવા દીધા; ખેર ! હવે પુત્રને કેમ જવા દેવાય ? હું સમજું છું મારા પુત્ર ઘણા બુદ્ધિશાળી થવાના છે. શાસનના મહાન પ્રભાવક થાય તેવા છે. પરંતુ મને, મારા પુત્રવાત્સલ્યરાગ, પુત્રને પાછા ઘેર લઈ જવા જ પ્રેરણા કરે છે. માટે મને માફ કરી અને મારા પુત્ર મને મારા ઘેર લઈ જવા દો. આ પ્રમાણે સુનંદા અને મુનિમહારાજ તથા શ્રીસંઘવચ્ચે થયેલી વાતચીત, એટલે બાળક વજકુમાર અંગે, આખા શહેરમાં થયેલેા ચકચાર, રાજ્યદરબાર સુધી પહોંચી Page #252 -------------------------------------------------------------------------- ________________ બાળક વજને લઈ જવા માટે રાજાએ આપેલે ન્યાય ૨૧૭ ગયે. તે કાળના રાજાઓ અને અધિકારીઓ પણ, હમણાંની જેવા, ધર્મ અને ત્યાગ માર્ગના દુશ્મને હતા નહીં. પરંતુ ધર્મને ખૂબ માનની લાગણીથી આદર આપતા હતા. તેથી શ્રીસંઘના કેટલાક આગેવાનોને બોલાવીને, તથા સુનંદાદેવીને બોલાવીને, બંને પક્ષને મધ્યસ્થ શિખામણ આપી, બંનેની હકીકતો પણ બરાબર જાણી લીધી. શ્રીસંઘે રાજ્યને જણાવ્યું કે, અમારા જૈન ધર્મમાં, ગુરુમહારાજને વહેરાવેલી વસ્તુ, તે પછી અશન-પાન હોય, કે પછી વસ્ત્રાપાત્ર હોય, અગર શિષ્ય હોય, તેને આપી દીધા પછી, પાછું લેવાય નહિ. તે જેહાયતે ગુરુદ્રવ્ય કહેવાય છે. સુનંદાદેવી : આ છોકરે જન્મે ત્યારથી, ક્ષણનાપણ વિસામા વગર, ચોવીસે કલાક રડ્યા કરતો હોવાથી, ઘરમાં હું એકલી હોવાથી, કંટાળી જવાથી, તેના પિતા મુનિરાજને વહોરાવી દીધો. તે તદ્ન સાચી વાત છે. પરંતુ હવે આ બાળક બિલકુલ રડતું નથી અને સર્વકાળ હસમુખે રહે છે. દિવસને ઘણો ભાગ, શ્રાવિકાઓના ઉપાશ્રયમાં પણ, હું તેની સારવારમાં જ વિતાવું છું. મને મારા આ બાળકને, ક્ષણવાર પણ વિરહ ગમશે નહીં. માટે મારે પુત્ર મને પાછો મળ જોઈએ. શ્રીસંઘની અને સુનંદાદેવીની વાતો સાંભળી રાયે ન્યાય આપ્યું કે, અમારી રૂબરૂ અમારી સભામાં, ગુરુમહારાજ પિતાની વસ્તુ મૂકે, અને બાળકની માતા શ્રાવિકા પણ, પિતાના બાળકને યોગ્ય, ખાન-પાન-વસ્ત્ર-રમકડાં લાવીને રાજ્યસભામાં મૂકે. અને આ સર્વની વચ્ચે બાળકને મૂકે. બાળક જેની વસ્તુ ઉપાડે, તે પક્ષમાં બાળક જવા ગ્ય છે, એમ છેલ્લે નિર્ણય સમજો. સંઘને આ ન્યાય ઠીક ન લાગે. કારણકે, આટલું નાનું બાળક, ખાવાપીવા, રમવામાં વધારે આકર્ષાય એ બનવા યોગ્ય છે. જેમ નાભિકલકરના ખોળામાં બેઠેલા, તીર્થંકર પરમાત્મા ઋષભદેવસ્વામી બાળક હતા. અને ઈન્દ્રમહારાજના હાથમાં રહેલી, શેરડી લેવા હાથ લંબાવ્યો હતો, અને આમ થાય તે દુઃખને વિષય ગણાય. સુનંદાદેવી ઘણુંજ રાજી રાજી થઈ ગયાં. અને અનેક જાતનાં પકવાન, અનેક જાતનાં ફળે, નાના બાળકને પહેરવાનાં રંગબેરંગી વસ્ત્રો, ઘણું રમકડાંની જાતે; આ બધી વસ્તુનું રાજ્યસભામાં, સારું એવું પ્રદર્શન ગોઠવાયું. ગુરુદેવ મહા જ્ઞાની હતા. તેમણે તો ફક્ત શ્રીવીતરાગ શાસનનું મહાન પ્રતીક, મોક્ષમાર્ગની આરાધનાનું અજોડ ઉપકરણ, પ્રાણીમાત્રની દયા પાળવાનું અસામાન્ય સાધન, રજોહરણ અને મુખવસ્ત્રિકા લાવીને, સુનંદાદેવીનાં પ્રલોભનેની એક બાજુમાં ગોઠવી દીધાં. આ બાજુ વજકુમારને પણ, જાણે એક દીક્ષાના વડા જેવા ઠાઠથી, સાધુ-સાધ્વીશ્રાવક-શ્રાવિકાઓના વૃન્દમાં, મધુર ગીતની છે ઉછળતી હોવા સાથે, રાજ્યસભામાં ૨૮ Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ લાવ્યા. અને આ વખતે બાળક વજ્રકુમારની વય લગભગ ત્રણ વર્ષની હોવાથી, રાજ્યસભામાં લાવી છૂટા મૂકવામાં આવ્યા. બાળકને જોઈ ને રાજા તથા રાજ્યાધિકારીઓ પણ, અનિમેષ નયણે તાકી જ રહ્યા. અને મનોમન કહેવાઈ જવાયુ` કે, આવા બાળક માટે માતા મમત્વ કરે છે, તે બિલકુલ વ્યાજબી છે. પરંતુ આ બાળકનું કપાળ કોઈ મહાન ઐશ્વર્યનું સૂચક લાગે છે. એટલે ન્યાય કાનાપક્ષમાં જશે એ નક્કી કરવું મુશ્કેલ છે. પા, પા પગલી ચાલતાં શીખેલા વજ્રકુમારને, રાજાના અધિકારી તરફથી આંગળીથીસાઈન કરીને, માતાનાં ખાન-પાન-પરિધાન અને ક્રીડનકા બતાવવા પ્રયાસ થયા. માતાજીએ પણ ઉભા થઈ, પુત્રને ઉચકી લઇ, છાતી સાથે ચાંપીને, પોતાની વસ્તુએ બતાવી, પસંદ કરવા ધ્યાન દોરબ્યુ’. માતા કહે છે કે વહાલા દીકરા, મારી હાર અથવા જિત તારી ઇચ્છાને આધીન છે. અહીં વાચક વર્ગનું ધ્યાન દોરવું પડશે કે, આવડા બાળકને આવી વસ્તુઓમાં પ્રલેાભન ન થવાનું કારણ શું ? કારણ એ જ કે ગયા જન્મમાં અષ્ટાપદતીર્થ ઉપર પધારેલા ભગવાન શ્રી મહાવીર પ્રભુના પ્રથમ શિષ્યરત્ન ગણધરદેવ ગૈાતમસ્વામીની તિરિયગ્ જ ભકદેવપણામાં દેશના સાંભળી હતી, અને ત્યાં જ સંસારની અસારતા સમજાઈ હતી. અને તેજ ક્ષણે, તેજ જગ્યાએ. હવે પછીના જન્મમાં, મનુષ્ય જન્મ પામીને, બરાબર ધર્મની આરાધના કરવાના કરેલા સંકલ્પ, અને સાથેાસાથ પિતાની દીક્ષાની વાતાનું શ્રવણ થવાથી, પ્રકટેલું જાતિસ્મરણજ્ઞાન વજ્રકુમારના ચિત્તમાંદિરમાં સ્થિર થઈ ગયું હાવાથી માતાને કંટાળા આપવા રાતિદવસ રડવાનું ચાલુ રાખ્યું હતું. આજે જ્ઞાનભંડાર ખાલક વકુમારે માતાની બધી સામગ્રી જોઈ લીધી. અને ગુરુદેવના મૂકેલા રજોહરણ મુહપત્તિ પણ જોઈ લીધા. અને મનમાં વિચાર કરી લીધેા કે, મારી માતાની જીત થાય તેા ક્ષણવાર તે જરૂર આનંદ પામશે. પરંતુ મારા અને માતાના સંસાર વધી જશે. અને આજે ક્ષણવાર માતાની હાર થશે તેા, માતા જરૂર રડશે, ચિંતાતુર બનશે, પરંતુ તે તેમની ચિંતા, સંસારનાં બંધનોને કાપવા માટે, કાતરનું કામ કરનાર થશે. મેં ગયા જન્મમાં ચાક્કસ ધમ આરાધવા વિચારો કરી રાખ્યા છે. હું ધન્યભાગ્ય છું કે, જેના મામા અને પિતાજી મહામુનિરાજ અનેલા છે. માટે મારી ઉપકારિણી જન્મદાત્રીમાતાના ક્ષણના આન ંદને અળગા ફરીને, તે માતા ભવાભવ સુખીયાં થાય, તેવા Page #254 -------------------------------------------------------------------------- ________________ ત્રણવર્ષીના વજ્રકુમારે એધા મુહપત્તિનું કરેલું બહુમાન ૨૧૯ મા લેવાથી, પૂજ્ય ગુરુદેવા અને તીથંકરદેવોને પણ માન્યશ્રીસંઘ વગેરે બધા આનંદ પામશે. આવે વિચાર કરીને રાજ્ય સભામાં પધરાવેલા, ગુરુમહારાજના કૈલા, એદ્યા અને મુહપત્તિ ઉપાડી લીધા. એટલું જ નહિ, પરંતુ, ક્ષુધાતુરને ઘેબર મળે, તૃષાતુરને અમૃત મળે, નિર્ધન માણસને નિધાન મળે, અને હઘેલાપણુ' આવી જાય તેમ, વાકુમાર પણ એઘા મુહપત્તિને બે હાથે પડી, મસ્તક ઉપર ચડાવી, ખૂબ ખૂબ નાચ કરવા લાગી ગયા. અને સમગ્ર–સભામાં, જય જયકારના શબ્દોના ગજા રવ થયા. ફક્ત માતા સુનંદાદેવી સિવાય, સમગ્ર શ્રીસંધ અને તટસ્થ રહેલા રાજા અને રાજ્યના અધિકારીએ પણ આનંદ પામ્યા. દરેકને એમ જ થયું કે, આમાં જરૂર કોઈ દૈવી સકેત હોવા જોઈએ, નહિતર આ ન્યાયમાં માતાના પક્ષજ બળવાન હતા. છતાં માતાની હાર થઈ છે. તથા મહામુનિરાજોના પક્ષ બિલ્કુલ સામાન્ય હાવા છતાં, મુનિરાજોની જિત થઈ છે. વયરકુમાર ત્રણથી આઠ વર્ષ સુધી, સાધ્વીજીના ઉપાશ્રયમાં ઉછર્યા હતા. અને સાધ્વીઓના સ્વાધ્યાયમાં, પરાવર્તન પામતાં આચારાંગ આદિ અગ્યાર અગાને, એકાગ્ર ચિત્તે સાંભળતા હતા, તેથી બુદ્ધિના ક્ષયાપશમથી અગ્યારે અંગેા તેમને કંઠસ્થ થયાં હતાં. આઠ વર્ષની વય થતાં તેમની મેાટા આડંબરથી દીક્ષા ઉજવાઈ હતી. બાલ્યવયથી સયમ પાળવામાં ખૂબ જ સાવધાન રહેતા હતા. તેમની દીક્ષા પાળવામાં કસોટી પણ થઈ હતી. પ્રશ્ન : વકુમારને ચારિત્ર પાળવામાં કોઈ ઉપસર્ગ નડ્યા હતા ? ઉત્તર : શ્રીવીતરાગ માગ માં ઉપસના બે પ્રકાર છે: એક અનુકુળ અને બીજો પ્રતિકુળ. એમાં પ્રતિકુળ ઉપસ કરતાં, અનુકુળ ઉપસગ ઘણા આવે છે. અને તે લગભગ ઘણાએ ઉપર સત્તા ચલાવે છે, પરંતુ તે ઉપસર્ગાને પચાવી લેવા ખૂબ મુશ્કેલ ગણાય છે. પ્રશ્ન : અનુકૂળ ઉપસ↑ કેને કહેવાય ? અને પ્રતિકુળ ઉપસર્ગ કેને કહેવાય ? ઉત્તર : દુ:ખ દેનારા ઉપસગે પ્રતિકુળ ઉપસર્ગો કહેવાય છે. જેમ પાર્શ્વનાથ સ્વામીને કમઠના ઉપસ, ભગવાન મહાવીરદેવને શૂલપાણિને, સંગમદેવના, ચંડકૌષિકનેા, ગાશાળાના, ભરવાડાના ઉપશગ, ખધકસૂરિના પાંચસા શિષ્યાને ઘાણીમાં પીલવાના ખંધકમુનિના શરીરની સંપૂર્ણ ચામડી ઉતારવાના, સુકાશળમુનિને વાઘણના, ગજસુકુમારને ખેરના અગારાના, મેતા મુનિને સોનીનેા. આ અને આવા બધા પ્રતિકુળ ઉપસમાં જાણવા. Page #255 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ તથા અનુકૂળ ઉપસર્ગા ચારિત્રથી પાડવા માટે, માતાપિતા અને કુટુબના કારમા વિલાપે અને રાગ–વચનો તથા ખાનપાનમાં લલચાવી વિકારમાં ફસાવવાના, નટની પુત્રીએના અષાઢાભૂતિ સાધુને, તથા એક પ્રેાષિતપતિવાળી સ્ત્રીનેા, અરણીક મુનિવરને, તથા એક સ્ત્રીએ ઝાંઝર પહેરાવ્યું, ઝાંઝરિયા અણુગારને, વેશ્યાના ઉપસર્ગ નર્દિષણ મુનિને ણિકપુત્રીનેા ઉપસર્ગ આર્દ્રકુમાર મુનિને આવા ઉપસર્ગો આવ્યા ત્યારે, કોઈ ન ફસાયા, અને કાઈ ફસાઈ પણ ગયા. આવા બધા અનુકૂળ ઉપસગે જાણવા. ૨૩૭ આવા ઉપસર્ગો વજ્રકુમાર મહામુનિરાજને ઘણા આવ્યા, તેમાં પહેલા ઉપસ માતાના લખાઈ ગયા છે. પ્રશ્ન : વજ્રકુમાર મુનિરાજના અનુકુળ ઉપસર્ગી કયા કયા થયા છે? ઉત્તર : એ મિત્રદેવાના, અને ધનાવહ શેઠની પુત્રી રુકમિણી કન્યાને. મિત્રદેવાના ઉપસર્ગો ખાલમુનિ વજ્રકુમાર એકવાર, આચાર્ય ભગવાન સિંહગિરિસૂરિમહારાજ સાથે વિહાર કરતા હતા. વિહાર ઘેાડા લાંબે હતા. ખાળમુનિ થાકી ગયા હતા. આ વખતે ક્ષુધાપણ જોરદાર લાગી હતી. નજીકમાં આહારપાણી મળવાની સંભાવના પણ હતી નહીં. બાળક છતાં સાત્ત્વિક આત્મા, જરાપણ પેાતાની નબળાઈ અતાવ્યા સિવાય ચાલતા હતા, તેાપણુ તેમના પગમાં ઢીલાશ જણાઈ જતી હતી. મુખ પણ કરમાવા જેવું દેખાતુ હતું. બાળમુનિનો પરિશ્રમ આચાર્ય ભગવાન જાણી ગયા, અને વિચારવા લાગ્યા. નાના મુનિ માટે હાલ તુરત કોઈ સ્થાનમાંથી, થોડા પણ આહાર પાણી મળી જાય તો સારું! એટલામાં જ નજીકમાં એક છાવણી જેવા, માણસાના વસવાટ દેખાયા. અને લેાકે ઢાડતા આવ્યા. ગુરુમહારાજને વિનતિ કરવા લાગ્યા : ખાપજી ? લાભ આપવા પધારો. અમને અણુધા આ મુસાફરીમાં, આવા લાભ મહાપુણ્યાયથી પ્રાપ્ત થયા છે. સાધુએ પણ ઊભા રહી ગયા. અને ખાલસાધુ થાકી ગયા છે, એ પણ ગુરુમહારાજ વિચારતા હતા. ત્યાં તે સારું થયું આ મુસાફરોના પડાવ મળી ગયા. નાના સાધુ જેટલા આધાર મળી જશે. ગુરુમહારાજ સિંહગિરિસૂરિએ ફરમાવ્યું : એક મુનિરાજ વહેારવા જાવ, અને નાના મુનિશ્રી-વજ્રકુમાર પૂરતુંજ વહેારજો. કારણ આપણે સાધુ ઘણા છીએ. અને હવે બેત્રણ માઈલમાંજ ગામ આવી જવાની નિશાનીઓ જણાય છે. બધા મુનિઓને એકાશણા વગેરે હાય, માટે આવા સ્થાનમાં વધારે રોકાવાય નહીં. જાવ જલ્દી કરો. તેડવા આવેલા કહે છે પ્રભુજી! કૃપા કરીને આ ખાલમુનિને વહેારવા મેાક્લાને Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૨૧ '^ ^^ વયરકુમાર મહામુનિરાજને તીવ્ર ઉપયોગ આચાર્ય ભગવાન ના ભાઈ ના, એ તો બહુ થાકી ગયો છે. અને તમને પણ તેથી જ લાભ મળે છે. તેડવા આવેલા કહે છે અમારાં અહોભાગ્ય. પરંતુ બાપજી! બાલમુનિ-રાજને જ મોકલે. ફક્ત ચાર ડગલાં જ છે. અને બધા મુનિના સામું જોઈ કાલાવાલા કરવા લાગ્યા. મુનિશ્રીના શરીરમાં પણ, વગર વાપર્યો તેજ આવ્યું હતું. ગુરુજી મહારાજે વજકુમાર મુનિની સામે જોયું. લોકોને આગ્રહ જાણ સૂરિ ભગવંતે વહોરવા જવા આજ્ઞા આપી. અને બાળમુનિ પ્રતિલેખન કરીને આપેલું પાત્ર લઈને, સ્કંધાવારમાં વહોરવા પધાર્યા. વહેરાવનાર: (પકવાનનું ભરેલું ભાજન ઉઘાડીને) વહોરે બાપજી? પધારો મહારાજ! લાભ આપ સ્વામી ! મુનિ પુછે છે શું છે? કેટલા દિવસનું છે? વહરાવનાર : આજનું જ છે અને કેળાપાક છે. મુનિશ્રી કેળા પાકનું નામ સાંભળી આશ્ચર્ય પામ્યા. વહરતાં અટકી ગયા. વિચારવા લાગ્યા. અત્યારે આવા પ્રદેશમાં, કેળાનાં ફળ બિલકુલ અસંભવિત ગણાય. આ લોકો ક્યા દેશના હશે! મુનિશ્રી તેઓને દેશ નકકી કરવા ધારી ધારીને જોવા લાગ્યા. મુખ જોતાં લાગ્યું કે, આખો કેમ મીંચાતી નથી? ડોકમાં જોયું. ફૂલની માળા, જરાપણુ કરમાયા વગર, મઘમઘાટ સુગંધવાળી દેખાઈ. તુરતજ પગો સામું જોયું, પગ જમીનથી ચાર આંગળ અદ્ધર જણાયા. તુરત જ બાલમનિ વજકુમાર સમજી ગયા. ચોક્કસ આ લેકે મનુષ્ય નથી. પરંતુ દેવો છે. તેથી શ્રીવીતરાગના મુનિરાજને, દેવ પિંડ લેવો કલ્પ નહીં. આ વહોરાવનાર દેવ છે. આ કેળાપાક દેવને પિંડ છે. હું કેમ વહોરી શકું? વહોરાવનારને ના પાડી ખાલી પાત્રે મુનિશ્રી ગુરુ પાસે પાછા આવ્યા. ગુરુ પાસે આવીને બનેલી ઘટના ગુરૂદેવને, કહી સંભળાવી. આચાર્ય ભગવાન સિંહગિરિસૂરિમહારાજ અને ધનગિરિ વગેરે મુનિ સમુદાય, બાળમુનિની બુદ્ધિ, તાત્કાલીક ઉપયોગ, વિચારશક્તિ અને થાક-સુધા અને તૃષા અપ્રમાણ હોવા છતાં, મુનિ આચાર પ્રત્યે આવી અજેડ જાગ્રતિ જાણી, આશ્ચર્ય પામવા સાથે અનુમોદના કરવા લાગ્યા. દૈવી શક્તિથી મુનિમાં ચાલવાની તાકાદ આવી ગઈ અને અદીન ભાવે નજીકના શ્રદ્ધાળુ પ્રદેશમાં પહોંચી ગયા. ત્યાં બધી અશન-પાનની નિર્દોષ સગવડ મળી ગઈ. પ્રશ્ન : વહોરાવનાર કોણ હતા ? ઉત્તર : વજકુમારને ગયા જન્મના મિત્ર દેવ હતા. વયરકુમાર મુનિના આવા Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ જિનેશ્વરદેવની આજ્ઞા થાને સાચી માણસાઈ નિર્મલ જ્ઞાન-દર્શન–ચારિત્રથી આકર્ષાઈને, તેમના દર્શન કરવા આવ્યા હશે, ત્યાં મુનિશ્રીને મુસાફરીને થાક-સુઘા-તૃષા જેઈ, ભક્તિભાવ પ્રકટવાથી, આવી વિમુર્વણા કરી હોય. પ્રશ્ન : મુનિરાજે દેવ શી રીતે ઓળખ્યા? ઉત્તર : શાસ્ત્રના પ્રમાણથી શાસ્ત્રોમાં દેને ઓળખવાની નિશાનીઓ બતાવી છે; જુઓઃ નિમેનાઈ, માળાT[, પુજારામમરા ! રજુન મુ નઝઘતિ सुरा जिणा बिंति ॥१॥ અર્થ : દેવેને ઓળખવાના ચાર પ્રકાર છે. આંખ મીચાય નહી. મનમાં ધારેલું કામ કરી શકે. કુલેની માળા કરમાય નહીં અને જમીનથી ચાર આંગલ અધર રહે છે. સં. ગા. ૨૨૭ પ્રશ્ન : કેટલા કારણે દે મનુષ્ય લેકમાં આવે છે. ઉત્તર : વિજવંદુ વાળેલુ વેવ મિિતવાણુમાવશો . ગવંતનેદેા ય ાતિ સુરત ૪ / ૨ | સંગ્રહણી ગા. ૨૨૮ અર્થ : દેના આગમનનાં ખાસ ત્રણ કારણે છે. શ્રી જિનેશ્વર દેવોનાં પાંચ કલ્યાણકમાં, મહામુનિરાજના તપને મહાપ્રભાવ અને કેઈ ગયા જન્મને ગજબનાક સ્નેહ હોય તો જ, દેવતાઓ મનુષ્ય લેકમાં આવે છે. વયરકુમાર મુનીશ્વરમાં ચારિત્ર ઉચ્ચ હતું. તથા જન્માક્તર સ્નેહ પણ હતો. માટે તિય ભગદે આવ્યા હતા. વયરકુમાર મહામુનિરાજની બાલ્યદશામાં, બીજીવાર પણ આ જ પ્રસંગ બન્ય હતું. બીજું બધું ઉપર મુજબ જ હતું. માત્ર ભીક્ષા વહેરાવવામાં, ઘેબર હતા. આ ઘેબર જોઈને પણ, દેશ કાળે વિચારતાં વયરમુનિ, દેવોને ઓળખી ગયા, અને અતિપ્રમાણ થાક ક્ષુધા અને તૃષા હોવા છતાં પણ આચારથી ચલાયમાન થયા નહી. પ્રશ્ન : વયરકુમાર બાલમુનિએ કેળા પાક અને ઘેબરની ભીક્ષા કેમ ન વહોરી? ઉત્તર : દેવપિંડ હતો માટે દેવની ભીક્ષા લીધી નહિ. પ્રશ્ન : દેવની ભીક્ષા લેવામાં શું દોષ છે? જેનસિદ્ધાન્ત અનુસાર દે ક્ષણ વારમાં જે ઈચ્છે તે થાય છે. તેથી દેવપિંડમાં હિંસા કે ચેરીને દોષ લાગવાની કલ્પના પણ નથી. આહારના બેતાલીસ દે લાગે છે. તેમાં મોટા ભાગે આરંભજન્ય દે હેય છે. આરંભ હોય ત્યાં અવશ્ય હિંસા પણ હોય છે. કેટલાક દમાં અદત્તાદાનનું કારણ પણ બને છે. કેટલાક દે કષાય પાપને પિષનારા હોય છે. ત્યારે આ દેવથી અપાતા આહ ખાસ કેાઈ દોષ દેખાતું નથી. તે પછી દેવપિડ વહોરવામાં વાંધે શું? Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૨૩ વીતરાગના મુનિરાજોને આહાર વહેરવાનું વિચાર ઉત્તર : સર્વજ્ઞ–પરમાત્મા જિનેશ્વરદેવનું શાસન ત્યાગપ્રધાન શાસન છે. વીતરાગ પરમાત્માઓએ પ્રકાશેલો ધર્મ, ઉત્તરોત્તર આત્મગુણને વિકાસ વધારવા માટે, આત્માની ખોવાઈ ગયેલી–દબાઈ ગયેલી સક્તિને ખીલવવા માટે છે. અનંતકાળથી આત્મા ઉપર ચડેલાં આઠ કર્મનાં આવરણો, તેનો નિર્દૂલ નાશ થાય તો જ, આત્માના ઢંકાએલા ગુણો અને દબાએલી શાક્ત ઉઘાડાં થાય. ગુણો અને શક્તિ પ્રકટ થાયતો અંધકાર નાશ પામી પ્રકાશ પ્રકટ થાય, નિર્માલ્યતા નાશ પામે અને સહજાનંદ ગુણ પ્રકટ થાય છે. છે તેથી સર્વર પરમાત્માઓએ સર્વકાળને ધ્યાનમાં રાખીને જૈન મુનિઓની રત્નત્રયીને આરાધવા માટે અનુકૂળ સાધનેને વાપરવાની છૂટ આપી છે. અને પ્રતિકૂળ સાધનને વાપરવાનો નિષેધ ફરમાવે છે. તેમાં પણ પાંચ મહાવિદેડક્ષેત્રના સાધુઓનો અને પાંચ ભરત–રવતના વચલા બાવીસ તીર્થકરના સાધુઓને એક સરખે માર્ગ ફરમાવ્યું છે. તેથી પહેલાં છેલ્લા તીર્થકર દેના, આચારની મર્યાદા જુદી બતાવી છે. પરંતુ પન્નરે ક્ષેત્રના સાધુઓને દેવપિંડ લેવાને સદંતર નિષેધ છે. શ્રીજૈનશાસનમાં મહાવ્રતને સાચવવાની કાળજી અને તકેદારી બતાવી છે. તેના જેટલી જ કે તેનાથી પણ વધારે જેતશાસનનો ઉડાડ ન થવા દેવાની. શાસનના માલિન્યથી સાવધાન રહેવાની. શાસનની નિંદા અવહેલના અપભ્રાજના કે અનાદર ન થઈ જાય તેની પણ, તકેદારી રાખવામાં આવી છે. પ્રશ્ન : એવાં કયાં કયાં સ્થાનો હોય છે કે, જ્યાં ગોચરી વહોરવા જવાથી, ઉપરના દેને ભય ગણાય ? ઉત્તર : પહેલા, છેલ્લા જિનેશ્વરદેવેના સાધુઓને, રાજાના દરબારમાં રાજાઓના અધિકારી મોટા માણસના ઘેર તથા મેટા જમણવાર થતા હોય ત્યાં. વેશ્યા વગેરે અનાચારી મનુષ્યના વસવાટોમાં, શિકારીઓ, માંસાહારીઓ, મચ્છીમારે, મદીરા વેચનારાઓ, પાપમય વસ્તુઓના કય_વિક્રય કરનારાઓના ઘેર અગર મહોલ્લાઓમાં, જૈન સાધુઓથી વહોરવા જવાય નહિ. ઉપરનાં સ્થાનમાં જવાથી જૈન સાધુની નિંદા થાય. શાસનની લઘુતા થાય. સાધુને તેમાંથી પડી જવાને પ્રસંગ આવે. વખતે તાડન, તર્જન, મારકૂટ પણ થાય. જીવનું જોખમ ગણાય માટે જ આવાં સ્થાનમાં જવાની જ્ઞાનિ ભગવતેએ મનાઈ કરેલી છે. પ્રશ્ન : દેવપિંડમાં ઉપર બતાવેલા રાજપિંડ વગેરે દેશે જેવા દે દેખાતા નથી. તે પછી દેવોને વહેરાવેલ આહાર લેવામાં વાંધે શું? ઉત્તર : તીર્થંકર પરમાત્માઓ, ગણધરદેવો અને કેવલી મનપર્યવજ્ઞાનીઅવધિજ્ઞાની અને પૂર્વધર મહર્ષિઓ મહાગુણના ભંડાર હોય છે. તેમને શિષ્ય પરિવાર પણ મહાગુણ હોવાથી, બારેમાસ દેવ વંદન કરવા આવવાના પણ પ્રસંગે બને છે. જે Page #259 -------------------------------------------------------------------------- ________________ २२४ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ સાધુઓ દેવને પિંડ વહેરતા હોય! તે સાધુઓની એષણ સમિતિ બેવાઈ જાય. આહત દેષ જરૂર લાગે. દેવો અવધિજ્ઞાની હોવાથી સાધુના વિચાર પારખી વહેરાવવા લાવે. સાધુઓને અરસ નીરસ વહોરવાને ત્યાગ અદશ્ય થઈ જાય. બારેમાસ દેવપિંડ લેવાથી ત્યાગી ગણાતા ક્ષાધુઓ ભેગી બની જાય. માટે જ કેવળજ્ઞાન નિધાન જિનેશ્વરદેએ આવા બીજા પણ અનેક દેનું કારણ જાણું દેવપિંડ લેવાની ના પાડી છે. પ્રશ્ન : પૌષ્ટિક કે સ્વાદિષ્ટ આહાર ન વહોરે હોય તો ન વહોરે, પરંતુ રાજ્યપિંડ કે દેવપિંડ વહોરેજ નહીં. તેમાં કેટલાક દાતાને દાનાન્તરાય લાગે. સગવડ અને ભાવના હોવા છતાં સુપાત્ર દાનને મહાન લાભ ન લઈ શકે, એ પણ ઠીક તો નહીજ ને ? કારણ કે શાસ્ત્રોમાં ચિત્ત-આપવાની ઉદાર wવના. વિત્ત-નિર્દોષ શુદ્ધ આહાર પાત્રમાયા–મમતા લાલસા ગૃદ્ધિ વગરના, તથા રત્ન અને સુવર્ણના પાત્ર જેવા સુપાત્ર સાધુને, જોયા. ઓળખ્યા તો પણ વહોરાવી ન શકાય તેની કમનસીબી નહીં ? ઉત્તર : દાતા ઉપરની દયા કરતાં પણ વહોરનારને વધારે અનર્થથી બચાવવા માટે, દયા ગુણના સમુદ્ર જિનેશ્વર ભગવંતએ રાજ્યપિંડ અને દેવપિંડ વાર્યો છે. ભગવાન જિનેશ્વરદેવને કેવળજ્ઞાન હોવાથી લાભ-નુકસાનમાં એક પણ સ્થાન અજાણ્યા રહેલ નથી. પ્રભુ મહાવીર સ્વસ્થ હતા. પ્રભુજી ચેમાસું પિતાના ગામમાં રહ્યા હતા. જિર્ણશેઠ પ્રભુજીને ભક્ત હતા. ભાવના ભાવતો હતો. વહોરવા બોલાવવા તે હતે. પ્રભુજીને છઠ હશે-આઠમ હશે અડાઈ હશે પક્ષ હશે માસ પણ હશે એમ ચાર માસ સુધી, વહરાવવાની જ ભાવના વાળા જિર્ણ શેઠના ઘેર પ્રભુજી ન પધાર્યા. અને સુપાત્રને જ નહીં ઓળખનાર પૂર્ણશેઠના ઘેર વહોરવા પધાર્યા. આદરવાળાના ઘેર ગયા નહીં અનાદરવાળાના ઘેર ગયા. જેમ બજારમાં માલ ખરીદવા ગયેલ વેપારી વેચનારની દયા વિચાર નથી પરંતુ પિતાનો લાભ વિચારીને માલ ખરીદે છે, તેમ શ્રીવીતરાગ શાસનના સાચા મુનિરાજે પિતાની રત્નત્રયીને પોષવા આહાર વહોરે છે, અને વાપરે છે. અને રત્નત્રયીને જરૂર ન હોયત વહોરવા ન જાય. રત્નત્રયીને બગાડે તે આહાર ન વહેરે. વાપરતાં પણ રત્નત્રયી ન બગડે તેનું ચોક્કસ ધ્યાન રાખે. પ્રશ્ન : કૃષ્ણવાસુદેવનાં માતા દેવકી રાણીના ઘેર, છ મુનિરાજે વહોરવા પધાર્યા હતા, તથા દેવકી રાણીનાં લગ્ન વખતે, અતિમુક્તમુનિરાજ, કંસરાજા અને જીવયશા રાણીના ઘેર, વહોરવા પધાર્યાનું વર્ણન આવે છે તેનું કેમ? ઉત્તર : મહાવિદેહ ક્ષેત્રના સર્વ જિનેશ્વર દેવને અને પાંચ ભરત ક્ષેત્ર તથા પાંચ ઐરવત ક્ષેત્રના, વચલા બાવીસ જીનેશ્વર દેવાના મુનિવરેને આચાર એક સરખો Page #260 -------------------------------------------------------------------------- ________________ થયેલી બાળદીક્ષાનાં પ્રમાણા હાવાથી, અહીંના બાવીસ તીર્થંકરદેવાના મુનિરાજે મહાજ્ઞાની હાવાથી, દ્રવ્ય–ક્ષેત્રકાલ–ભાવને યથાયેાગ્ય સમજતા હૈાવાથી, તેમને રાજાના ઘેર વહેારવા જતાં દોષ ન જણાય તેા તેઓને જવાની છૂટ છે, તેઓ ગતાનુગતિક નથી; પ્રમાદીનું અનુકરણ કરતા નથી. પ્રશ્ન : ફક્ત પહેલા છેલ્લા જિનવર દેવાના સાધુઓને જ મનાઈ શા માટે ? ઉત્તર : પહેલા તીથંકરદેવના શાસનમાં બહુભદ્રિક અને અલ્પ બુદ્ધિવાળા પણુ હાવાના સંભવ ખરા, તથા છેલ્લા જિનેશ્વરદેવના તીમાં, વખતે કાઈક સાધુઓ, વક્ર અને અપ બુદ્ધિ હાયતા, એક બીજાનું વિના કારણ અનુકરણ પણ કરે. ગતાનુગતિકતાના ઝોક વધેતા, ઘણા દાષા વધી જાય. પોતે પતનના માર્ગે ચડી જાય અને ખીજાઓને દેખાદેખીનું કારણ મળે, શાસનની પણ નિંદા અવહેલનાનું કારણ અને, માટે કેવલી ભગવંતાએ જે કહ્યું છે તે ખરાખર છે. પ્રશ્ન : આટલા નાના બાળકને દીક્ષા કેમ આપી શકાય ? ઉત્તર : જેટલા જગતમાં મહાપુરુષો થયા છે તે પ્રાયઃ બાલ્યાવસ્થાથી જાગેલા સમજવા. શ્રીજૈનશાસનમાંતા ખાળ દીક્ષિતાનેા પાર જ નથી, એમાંથી પણ થાડા દાખલા હું ટાંકવાના છું. પરંતુ થાડા અજૈન દાખલા બતાવું છું. ૧. ધ્રુવજી આલ્ય વયમાં જ તપ કરવા વનમાં ગયા હતા. ૨. દ્વૈપાયન ઋષિ માલ્ય વયમાં જ છ ભાજી બ્રહ્મચારી થયા છે. '' પારાસર તાપસ નામે, તે નિંદુ કન્યા એક પામે, લેઈ જાય યમુના દ્વીપ ઠામે, “ તેણે પુત્ર ભલા એક જાયા, તેનું નામ દ્વૈપાયન ઠાયા, છઠ્ઠ ભાજી ખંભ ધરાયા. ' ઈતિ પપદ્મ વિજયગણી, ૩. મહાત્મા પ્રત્હાદજી ખાલકાલમાં તપસ્વી થયા છે. ૪. પહેલા શકરાચાય, પાંચ વર્ષની વયે, બ્રહ્મચારી થયા હતા. ૨૨૫ શંકરાચાય માટેની કીવદંતી એવી છે કે, એકવાર એક રાજા પોતાના દેશમાં ફરવા નીકળ્યા હતા. એક ગામડામાં આવ્યા. ચેારામાં ઉતર્યા હતા ગામવાસી લેાક ભેગુ થઈ ગયું. રાજાએ એક મહાતેજસ્વી બાળક જોયા. પૂછ્યુ : આ કેને ખાળક છે ? ૨૯ Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ બાળકના ઉત્તર નાવાહો મન ! ન વાળ્યા મે સત્ત્વતી, ત્રવૃત્તે પંચમે વર્ષે, વળયામિ નનત્રયં ।। અર્થ : હું મહારાજ ! હું બાળક નથી. અને મારી સરસ્વતી પણ બાળક નથી. હમણાં મને પાંચવર્ષ પૂર્ણ થયાં નથી તેાપણુ, ત્રણ જગતનું વર્ણન કરી શકું છું. આ બાળકને સરસ્વતી સાક્ષાત્ હતી. પછીથી તુરત જ તેઓ શૈવદીક્ષાને પામી શકરાચાર્ય થયા હતા. ગયા જન્મના ( પાપાનુબંધી ) પુણ્યેાદયથી, ઘણા તાર્કિક અને વિદ્વાન હાવાથી અનેક રાજાએને પેાતાના ભક્ત અનાવી શકયા હતા. મદાલસાની કથા તથા મહાસતી મદાલસાના પાંચ પુત્રો બાલબ્રહ્મચારી તાપસ થયા હતા. મદાલસા રાજ્યપુત્રી હતી. તેણી રૂપવતી, ગુણવતી અને બુદ્ધિમતી હતી. અને ઘણી વિચારક પણ હતી. એકવાર કોઈ પુરુષસદ્ગુણવાળી, પણ પેાતાની પત્નીને, શકાથી જોતા હેાવાથી, વારંવાર મારતા હતા. ઘણા ત્રાસ આપતા હતા. મદાલસાએ પહેલાં આ બનાવ સાંભળ્યા અને જાતે તપાસ કરી અનુભબ્યા. પછી મદાલસાને, નારીના જીવતર માટે દુ:ખ થયું. ગમે તેવા મહાદુર બાપની દીકરી પણ નારી ખીચારી જ ગણાય છે. નારી જીવન, પરવશ દયામણું, આશિયાળુ જીવન છે. પુરુષની મહેરબાની હાય તેા જ સુખ છે. પુરુષ સદાચારી-વિવેકી અને ખાનદાન મળે તેા જ, નારી સુખી જીવન જીવી શકે છે. તે સુખ પણ ઝાંઝવાનાં નીર જેવું, ઘરમાં પુરાઈ રહેવું, સાસુ-નણુ દ–જેઠાણીઆ, સસરાજી, પતિદેવ, જેઠ, દિયર અધાઓની કાકલુદી કરવી, પ્રસન્નતા મેળવવી, મળે કે ન મળે તે અચેાકસ, આઠ દશ કલાક મજૂરણની પેઠે, વગર પગારે, ઘરનાં રસાઈ વગેરે કામ કરવા છતાં પણુ, વારંવાર અપમાને, મેણાંટાણાં, સાંભળવાં; બધાએના જમ્યા પછી જમવું, સૂવા પછી સૂવું, જાગ્યા પહેલાં જાગવું વગેરે. ગલની વેદના, પ્રસવની વેદના, અનેક રોગાના ભયેામાંથી પસાર થવું, ખાળકને ઉચ્છેરવાં, એક, બે, ત્રણ, પાંચ-દેશ, પણ સંતાનોને, ધવડાવવાં, નવડાવવાં, ખવડાવવા, અપવિત્ર શરીર વસ્ત્રોને શુદ્ધ કરવાં, રડતાં છાનાં રાખવાં, માંદા થાય તેા માવજત કરવી, અનેક હવસા સુધી રાત-દિવસ નિદ્રા પણ ન લઈ શકાય; અર્થાત્ પતિની નોકરડી અને બાળકાની આયા જેવું નારી જીવન છે. આટલું સહન કરવાની જરૂર, માત્ર, અનંતાકાળથી રાગની માફ્ક લાગુ પડેલ, Page #262 -------------------------------------------------------------------------- ________________ સંસારનાં સુખમાં છુપાએલાં દુખેની સમજણ ૨૨૭ મૈથુન સંજ્ઞાને ભેગવટે, પુરુષ સંગને ક્ષણવાર સ્વાદ, આજ સ્વાદની પ્રેરણાથી, નારી જાતને પુરુષ જાતિની દાસી બનવું પડે છે. મહાસતી અંજનાની નાની કથા મહાસતી અંજનાદેવી (મહાવીર–મેક્ષગામી હનુમાનની માતા) પરણીને ૨૨ વર્ષ પતિને વિયેગ, પતિને સખત અનાદર, મીઠી વાણીને પણ અભાવ, ઓશિયાળું જીવન જીવ્યાં. બિકુલ સન્મુખદર્શન પણ નહીં. બાવીસ વર્ષ પછી માત્ર એક જ રાત્રમાં બેત્રણ કલાક પતિની પ્રસન્નતાનાં દર્શન થયાં. સતીની નિરાશાનો નાશ થયે. ગર્ભ રહ્યો. મહાપુરુષ ચરમશરીરી હનુમાન જેવા પુત્રની ગર્ભમાં પધરામણી થઈ. પવનજીનું આવાગમન. સાસુ-સસરાએ જાણ્યું નહિ. પવનજી ક્ષણવાર અંજનાના મહેલમાં રોકાયા. અંજનાસતીને બાવીસ વર્ષના વિયેગને અંત આવ્યો. અને પવનજી અંજનાસતીને ક્ષણવાર માત્ર વિષય ભેગને આનંદ આપીને વિમાન માર્ગો પરદેશ ચાલ્યા ગયા. ચાલતાં પવનજી પોતાની નામાંકિત વીંટી પણ, નિશાની રાખવા આપી ગયા. હું બેચાર માસમાં પાછા આવી જઈશ, તેવો વિશ્વાસ પણ આપતા ગયા. અંજનાની દાસીઓને પવનજી આવ્યા અને ગયાના ખબર હતા. ભવિતવ્યતા બલવતી છે. પવનજીને અણધાર્યો વખત લાગે. અહીં મહાસતી– અંજનાદેવીને, ગર્ભનાં ચિન્હો શરૂ થયાં. સખીઓ અને દાસીઓએ પવનજીના આગમનની જાહેરાત કરી. પરંતુ સાસુ કેતુમતીએ આ વાત સાચી માની જ નહિ. મારે પુત્ર બાવીસ વર્ષથી સામું જોતો જ નથી, તે આવ્યાની વાત જ કેમ મનાય? ઉત્તરોત્તર ગર્ભની વૃદ્ધિ, કુલટા દેષને આરોગ્ય અને રાજભુવન છોડી જવાને હકમ. આખા નગરમાં હાહાકાર, પ્રધાન અને અને પ્રજા વગે અંજના સતીને પક્ષ કર્યો. પરંતુ ભયંકર કર્મોદય પાસે બધું વ્યર્થ. એક જ સખી વસંતતિલકા સાથે, વનવાસ જવા માટે, કેતુમતી સાસુએ રથમાં બેસાડી. અંજના સતીને, સગર્ભાને કાઢી મૂકી. સારથીએ વનમાં લાવીને, સાસુના હુકમથી, અંજનાને, રથમાંથી ઉતારી મૂકયાં. ખાવાપીવા માટે ભાતું પણ નહીં. અણવાણા પગે વનમાં ભ્રમણ કરતાં, પિતાના શહેરમાં ગયા. વસંતતિલકાએ પહેલા જઈ, અંજનાની દશાનું વર્ણન કર્યું. સાસુનું અપમાન સંભળાવ્યું. અને અંજના સતીના અશુભેદયની પ્રેરણાથી માતાપિતાએ પણ અંજના દેવીને દોષયુકત સમજીને પોતાની પાસે આવવાને પણ ચેખો નકાર સંભળાવ્યો. હવે તે ઉપર આકાશ, નીચે પૃથ્વી; ક્યાં જવું, શું કરવું ? બધા જ રક્ષકો વિરોધી થઈ ગયા છે. ગામેગામ સાસુ-સસરાના માણસો પહોંચી ગયા હતા. અંજના કુલટા છે, અસતી છે, અનાચારણી છે; કોઈએ આશ્રય આપે નહીં. Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ જોઈ સંસારને સ્વાદ, સતીશિરોમણી મહારાજાની પુત્રી મહારાજાની પુત્રવધૂ અને હનુમાન જેવા મહાવીરની જન્મદાત્રી માતાના આ સંસારે કેવા બૂરા હાલ બનાવ્યા છે. સતી મદાલસાને, આ સંસારની ભયંકરતા સમજાઈ ગઈ. અને માતાપિતાની રજા લીધા વગર વનમાં ચાલી ગઈ. એકવડના ઝાડ ઉપર રાત-દિવસને વસવાટ કર્યો. ફળને આહાર, નદી ઝરણાંનું પાણી, ઝાડની છાલનાં વસ્ત્રો અને સંસારની અસારતાનું જ ધ્યાન શરૂ થયું. વીતરાગ શાસનની પ્રાપ્તિ કે ઓળખાણ હતી નહીં. તેથી આરાધનાને માર્ગ જયો નહીં. પરંતુ શીલવ્રતની સાવધાનતા અજોડ હતી. કુમારિકા હોવાથી પોતે શરીરને સંસ્કાર કરતી નથી. નિરસ ખોરાક સાથે તપશ્ચર્યા પણ ચાલુ હતી. પરંતુ સ્વભાવસિદ્ધ દેવાંગના જેવું રૂપ, ખીલતી જુવાની, નૈસર્ગિક લાવણ્ય, કયું વલ્કલનાં વમાં ઢંકાયું પણ આ બધું રહ્યું નહીં. કઈ વાર નજીકના પ્રદેશને નૃપતિ, ફરતે ફરતે ત્યાં આવી ચડે, અને મદાલસાને જોઈ પ્રથમ દર્શને જ રાજા મદાલસામાં, આસક્ત થઈ ગયે. વિચારવા લાગ્યા. આ નિર્જન વનમાં કોઈ મનુષ્યને વસવાટ જ નથી અને રૂપલાવણ્યની અસમાનતા જણાય છે, માટે કોઈ નાગકન્યા અથવા વિદ્યાધરી હેવી સંભવે છે, તેથી રાજાએ પાસે આવી મદાલસાને પૂછયું, મદાલસાએ પણ પોતાને વૈરાગ્યમય, દેશ, કુળ અને માતા-પિતા આદિ વૃતાન્ત કહી સંભળાવ્યા. રાજાએ કમળ યાચનાથી, પિતાની ઈચ્છા જાહેર કરી. મદાલસાએ પિતાને એક પુત્ર થાય તે, છૂટા કરવાની અથવા પિતાના પુત્રની સત્તા, પિતાની રહેવા માટે રાજા પાસે બાંહેધરી લઈને, રાજા સાથે લગ્ન કર્યા. વૈરાગ્યદશામાં પણ મદાલસાને પાંચ પુત્રો થયા. રાજાએ મદાલસાને, તાપસી થવા રજા આપી નહીં. પણ પાંચ બાલપુત્રને તાપસ બનાવ્યા અને રાજાના અવસાન પછી રાજા બનેલા પિતાના છઠ્ઠા નંબરના પુત્રને પણ, પ્રતિબોધ કર્યો. મદાલસાને પિતાના પ્રત્યે ઉપદેશ: शुद्धोसि बुद्धोसि निरंजनोसि संसारमायापरिवर्जितोसि । नकस्यचित् त्वं न च तेस्ति कश्चित्, मदालसावाक्यमुवाचपुत्रं ॥१॥ અર્થ : હે પુત્ર ! તું મહાજ્ઞાની છે. સંસારના પાપોથી ખરડાએલ નથી; સંસારની માયામાં ફસાએલો નથી; તું કેઈને નથી, તારું પણ કોઈ નથી. આવાં વાક્યો સંભળાવીને રાણ મદાલસાએ, પિતાના પુત્રોને, સંસારમાં, ખૂંચવા દીધા નહીં અને રાજાના અવસાન પછી પિતે પણ વનવાસી તાપસી થઈ સુગતિમાં ગઈ. Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૨૯ નાની વયમાં દીક્ષિત થયેલા મહાપુરૂષ સંપૂર્ણ શોધ કરાય તે અજૈન દર્શનેમાં પણ બાલબ્રહ્મચારી, ઘણા આત્મા સત બન્યા છે. પ્રશ્ન : જૈનશાસનમાં ચોવીસ તીર્થકર દેના તીર્થમાં, સંખ્યાતીત બાલદીક્ષિત થયા હશે. પરંતુ ખાસ જાણીતા કેઈ દાખલા હોય તો જણ. ઉત્તર ઃ ભગવાન મહાવીર સ્વામીની પ્રથમ દેશનામાં, પ્રતિબોધ પામેલા, ઈન્દ્રભૂતિ–અગ્નિભૂતિ-વાયુભૂતિ વગેરે અગિયાર પંડિત સાથે દીક્ષિત થએલા ચુંમાલીસસ બ્રાહ્મણ વિદ્યાથીઓ હતા; તેઓ બધા છોકરા જ હતા; વિદ્યાથીઓ હતા. માટે તે બધા પ્રાયઃઆઠ – દશ - બાર – પંદર વર્ષ વગેરે વયના હોવા જોઈએ વિદ્યાથી હતા માટે, મોટી ઉંમરના કે વિવાહિત તે નહીં જ હોય ! વળી અતિમુક્ત –કુમાર પણ – બાલવયે જ દીક્ષિત થયા; જૈનશાસન પ્રસિદ્ધ છે જંબુકુમાર પણ સોળ વર્ષની બાલવયે જ દીક્ષિત થયા છે. પ્રશ્નઃ પરંતુ જંબુકુમાર તો પરણીને સાધુ થયા છે ને? ઉત્તરઃ જંબુકુમારે લગ્ન કર્યા પહેલાં જ, બ્રહ્મચર્ય વ્રત લીધું હતું. પરંતુ માતાપિતાના અત્યાગ્રહથી, આઠ-કન્યાઓનું પાણિગ્રહણ કર્યું અને તે પણ આઠ કન્યાઓના તથા પિતાના માતાપિતા અને સાસુ સસરાના ઉપકાર માટે થયું છે. તે બધાને, પ્રતિબોધ મળ્યો. દીક્ષા પામ્યા. જંબુકુમાર અને કન્યાઓનાં બ્રહ્મચર્ય પણ અખંડ રહ્યાં હતાં અને દીક્ષિત થયા હતા. બાળદીક્ષિતેની વયની સાલવારી જેટલા મેળવી શકાય તેટલા નાની વયના દીક્ષિત અને તે પણ ભગવાન મહાવીર સ્વામીના શાસનમાં થયેલાઓના દેવં નામે અહીં રજૂ કરૂં છું. નામે જન્મની સાલ દીક્ષા ની સાલ દીક્ષાની વય વર્ષ ૧ કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરિ મહારાજ પૂર્ણતલ્લગચ્છ જન્મ ૧૧૪૫ દીક્ષા ૧૧૫૦–૧૧૫૪ દીક્ષાની વય ૫–૯ ૨ પાદલિપ્તસૂરીશ્વરજી મહારાજ. શાલિવાહન રાજાનો રાજ્યકાળ જાણો. આઠ વર્ષની વયે દીક્ષા. ૩ બપ્પભટ્ટસૂરિશ્વરજી મહારાજ જન્મ ૮૦૦ અને દીક્ષા ૮૦૭ની સાલ દીક્ષાની વય ૭ વર્ષ ૪ જિનદત્તસૂરિ મ. ખરતર ગ૭ ૧૧૩૨ ૧૧૪૧ ૫ જિનચંદ્રસૂરિ મ. ૧૧૯૭ ૧૨૦૩ ૬ દેવસૂરિ (વાદિદેવસૂરિ) મ. તપગચ્છ ૧૧૪૩ ૧૧૫૨ Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ ૭ જિનપતિસૂરિ મ. ખતરગજ ૮ મહેન્દ્રસિંહસૂરિ મ. અંચલગચ્છ ૯ જિનેશ્વરસૂરિ મ. ખરતર ૧૦ જિનપ્રાધસૂરિ મ. "" ૧૧ અજિતસિંહસૂરિ મ. અચલ ૧૨ દેવેન્દ્રસિંહસૂરિ ,, ૧૩ સેામપ્રભસૂરિ મ. તપગચ્છ ૧૪ જિનચંદ્રસૂરિ મ. ખતર ૧૫ જિનકુશલસૂરિ મ. ૧૬ ધર્મ પ્રભસૂરિ મ. ૧૭ સિંહતિલકસૂરિ મ. ૧૮ મહેન્દ્રપ્રભસૂરિ મ. 32 અચલ ,, ખતર ૧૯ જિનપદ્મસૂરિ મ. ૨૦ જયાન દસૂરિ મ. તપગચ્છ ૨૧ દેવસુંદરસૂરિ મ. "" ૨૨ મેરૂતુ ંગસૂરિ મ. અચલ ૨૩ જ્ઞાનસાગરસૂરિ મ, તપગચ્છ ૨૪ કુલમ`ડનસૂરિ મ. ,, ૨૫ સેામસુન્દરસૂરિ મ. "" ૨૬ જયકીર્તિસૂરિ મ. અચલ ૨૭ મુનિસુ ંદરસૂરિ મ. તપગચ્છ ૨૮ રત્નશેખરસૂરિ મ. 2 ૨૯ લક્ષ્મીસાગરસૂરિ મ. ૩૦ જિનચંદ્રસૂરિ મ. ખરતર જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ ૧૨૧૮ ૧૨૩૭ ૧૨૫૫ ૧૨૯૬ ૧૨૧૦ ૧૨૨૮ ૧૨૪૫ ૧૨૮૫ ૧૨૮૩ ૧૨૯૯ ૧૩૧૦ ૧૩૨૬ ૧૩૩૦ ૧૩૩૧ ૧૩૪૫ ૧૩૬૩ ૧૩૭૨ ૧૩૮૦ ૧૩૯૬ ૧૪૦૩ ૧૪૦૫ ૧૪૦૯ ૧૪૩૦ ૧૪૩૩ ૧૪૩૬ ૧૪૫૭ ૧૪૬૪ ૧૪૮૭ ૩૧ જિનસમુદ્રસૂરિ મ. ખરતર ૩૨ સિદ્ધાન્તસાગરસૂરિ મ. અચલ ૩૩ ભાવસાગરસૂરિ મ. ૧૫૧૦ ૩૪ જિનહંસસૂરિ ખરતર ૧૫૨૪ ૩૫ પાર્શ્વચંદ્રસૂરિ નાગપૂરિ તપગચ્છ ૧૫૩૭ ૩૬ આનંદવમલસૂરિ મહારાજ તપગચ્છ ૧૫૪૭ ૧૫૦૬ ૧૫૦૬ ૧૨૯૧ ૧૩૦૬ ૧૩૨૧ ૧૩૩૨ ૧૩૪૭ ૧૩૪૧ ૧૩૫૨ ૧૩૭૫ ૧૩૮૦ ૧૩૯૨ ૧૪૦૪ ૧૪૧૮ ૧૪૧૭ ૧૪૧૭ ૧૪૪૭ ૧૪૪૪ ૧૪૪૩ ૧૪૬૩ ૧૪૭૦ ૧૪૯૨ ૧૫૨૧ ૧૫૧૨ ૧૫૨૦ ૧૫૩૫ ૧૫૪૬ ૧૫૫૨ ,, 39 22 "" ,, ,, ,, ,, ,, ,, 33 ,, ,, 25 27 ,, ور 35 27 "" - "" "" ,, ', ,, ૐ ૐ ૐ ૐ ८ ૯ ૧૦ ૧૧ . ७ ૧૧ દ ૧૭ ૧૦ ७ ૧૨ . ૧૨ ૧૫ ૧૨ . ૧૭ ૧૧ ७ દ ང་༩ང་འ་* દ દ ૧૫ “ ૧૦ ૧૧ રે ૧ Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૩૧ ૧૫પર ૧૫૬૦ ૧૫૬૨ ૧૫૬૩ ૧૫૭૫ ૧પ૭૪ ૧૫૯૬ ૧૬૦૪ ૧૬૦૧ ૧૬૧૩ ૧૬૨૩ ૧૬૪૨ ૧૬૪૩ ૧૬૩૦ ઘણી નાની વયમાં દીક્ષા લેનાર મહાપુરૂષ ૩૭ ગુણનિધાનસૂરિ મ. અંચલ ૧૫૪૮ ૩૮ જિનમાણિક્યસૂરિ મ. ખરતર ૧૫૪૯ ૩૯ વિજયદાનસૂરિ મ. તપગચ્છ ૧૫૫૩ ૪૦ સૌભાગ્યહર્ષસૂરિ મ. લઘુપૌષાલિક ૧૫૫૫ ૪૧ અમરચંદ્રસૂરિ મ. પાચંદ્ર ગચ્છ ૧૫૬૦ કર સેમવિમલસૂરિ મ. લઘુપૌષાલિક ૧૫૭૦ ૪૩ વિજયહિરસૂરિ મ. અક્કબરપ્રતિબંધક ૧૫૮૩ ૪૪ જિનચંદ્રસૂરિ મ. ખરતર ૧૫૯૫ ૪૫ આનંદમસૂરિ મ. લઘુપોષાલિક ૧૫૯૭ ૪૬ વિજયસેનસૂરિ મ. તપગચ્છ ૧૬૦૪ ૪૭ જિનસિંહસૂરિ મ. ખરતર ૧૬૧૫ ૪૮ કલ્યાણસાગરસૂરિ મ. અંચલ ૧૬૩૩ ૪૯ વિજયદેવસૂરિ તપગચ્છ ૧૬૩૪ પ૦ હેમસેમસૂરિ લઘુપૌષાલિક ૧૬૨૩ પ૧ વિજયતિલકસૂરિ તપગચ્છ (આણસુર) ૧૬૩૫ • પર વિજયાનંદસૂરિ મ. તપગચ્છ ૧૬૪૨ પ૩ વિજયસિહસૂરિ મ. તપગચ્છ ૧૬૪૪ ૫૪ જિનરાજસૂરિ મ. ખરતર ૧૬૪૭ ૫૫ જિનસાગરસૂરિ મ. ખરતર ૧૬૫૨ પ૬ વિજયપ્રભસૂરિ મ. તપગચ્છ -- ૧૬૭૭ પ૭ વિજયરાજસૂરિ મ, તપગચ્છ (આણસુર) ૧૬૭૯ ૫૮ જિનસાગરસૂરિ મ. અંચલ ૧૬૫૨ ૫૯ અમરસાગરસૂરિ મ. અંચલ ૧૬૯૪ ૬૦ જ્ઞાનવિમલસૂરિ મ. તપગચ્છ ૧૬૯૪ ૬૧ જિનધર્મસૂરિ મ. ખરતર ૧૬૯૮ ૬૨ વિજયમાનસૂરિ મ. તપગચ્છ આણસુર ૧૭૦૭ ૬૩ વિજયરત્નસૂરિ મ. તપગચ્છ ૧૭૧૧ ૬૪ લક્ષ્મીસાગરસૂરિ મ. તપગચ્છ ૧૭૨૮ ૬પ નેમિચંદ્રસૂરિ મ. નાગપુરીય તપગચ્છ ૧૭૩૧ ૧૬૪૪ ૧૬૫૧ ૧૬૫૪ ૧૬૫૬ ૧૬૬૧ ૧૬૮૬ ૧૬૮૯ ૧૬૬૧ ૧૭૦૫ ૧૭૦૨ ૧૭૧૯ ૧૭૧૭ ૧૭૩૬ ૧૭૪૦ Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ છે ૬૬ જિનચંદ્રસૂરિ મ. ખરતર ૧૭૨૯ ૧૭૩૮ ૬૭ વિજયક્ષમાસૂરિ મ. તપગચ્છ ૧૭૩૨ ૧૭૩૯ ૬૮ જિનસૌખ્યસૂરિ મ. ખરતર ૧૭૩૯ ૧૭૫૧ ૬૯ કનચંદ્રસૂરિ મ. નાગપુરીય તપગચ્છ ૧૭૪૬ ૧૭૫૭ ૭૦ જિનવિજયસૂરિ મ. ખરતર ૧૭૪૭ ૧૭૫૩, ૭૧ વિદ્યાસાગરસૂરિ મ. અંચલ ૧૭૪૭ ૧૭૫૬ ૭૨ ઉદયસાગરસૂરિ મ. અંચલ ૧૭૬૩ ૧૭૭૭ ૭૩ જિનભક્તિસૂરિ મ. ખરતર ૧૭૭૦ ૧૭૭૯ ૭૪ જિનલાભસૂરિ મ. ખરતર ૧૭૮૪ -૧૭૯૬ ૭૫ કીર્તિસાગરસૂરિ મ. અંચલ ૧૭૯૬ ૧૮૦૯ ૭૬ ભ્રાતૃચંદ્રસૂરિ મ, નાગ, તપગચ્છ ૧૮૦૩ ૧૮૧૫ ૭૭ વિચંદ્રસૂરિ મ. નાગપુરીય તપગચ્છ ૧૮૦૯ ૧૮૨૦ ૭૮ જિનચંદ્રસૂરિ મ. ખરતર ૧૮૦૯ ૧૮૨૨ ૭૯ જિનયુક્તસૂરિ મ. ખરતર ૧૮૦૩ ૧૮૧૫ ૮૦ જિનચંદ્રસૂરિ મ. ખરતર ૧૮૦૩ ૧૮૨૦ ૮૧ જિતઉદયસૂરિ મ. ખરતર ૧૮૩૨ ૧૮૪૭ ૮૨ મુક્તિસાગરસૂરિ મ. અંચલ ૧૮૫૭ ૧૮૬૭ ૮૩ જિનસૌભાગ્યસૂરિ મ. ખરતર ૧૮૬૨ ૧૮૭૭ , ૧૫ ૮૪ જિહેમસૂરિ મ. ખરતર ૧૮૬૬ ૧૮૮૩ ૮૫ રત્નસાગરસૂરિ મ. અંચલ ૧૮૯૨ ૧૯૦૫ આ જગ્યાએ પાછળથી મળેલાં મહાપુરુષોનાં થોડાં નામે કમ વગર લખ્યાં છે. ૮૬ વજસ્વામી જન્મ વીરનિર્વાણ ૪૯૯ વિ. ૨૬ દીક્ષા ૫૦૪ સર્વાયુ ૮૮ દીક્ષાની વય ૮ ૮૭ વજસેનસૂરિ , , ૪૯૪ વજસ્વામીના પટ્ટધર દીક્ષા ૨૦૩ સર્વા, ૧૨૮ દીક્ષાની વય ૯ વર્ષ ૮૮ અભયદેવસૂરિ મ નવાંગી ટીકાકાર. જન્મ ૧૦૭૨ આચાર્ય પદવી. ૧૦૮૮ સેળ વર્ષે સૂરિપદવી. ૮૯ સેમતિલકસૂરિ મ. તપગચ્છ. જન્મ વિ. ૧૩૫૫ દીક્ષા ૧૩૬૯ દીક્ષાની વય ૧૪ વર્ષ ૯૦ આર્ય રક્ષિતસૂરિ મ. જન્મ વીરનિર્વાણ પરર દીક્ષા પ૩૩ મતાંતર ૫૪૪ , ૧૧ વા રર ૯૧ અંચલગચ્છના આદ્યાચાર્ય આર્યરક્ષિતસૂરિ મ.જન્મ ૧૧૩૬ દીક્ષા ૧૧૪૪ દીક્ષાની વય ૮ વર્ષ Page #268 -------------------------------------------------------------------------- ________________ નાની વયમાં દીક્ષિત થયેલા મહાપુરુષોના નામની યાદી ૨૩૩ ૯૨ દિગંબરકુન્દકુન્દાચાર્ય (દિગંબરની ઉત્પત્તિ–વીરનિર્વાણ ૬૦૯ થઈ છે) દીક્ષાની વય ૧૧ વર્ષ ૩ જયકેશરસૂરિ મ. અંચલ જન્મ ૧૪૬૧ દીક્ષા ૧૪૭૫ ), ૧૪ , ૯૪ જયસિંહસૂરિ મ. , , ૧૧૭૯ , ૧૧૯૦ , ૧૧ ) ૫ મનક મુનિરાજ સ્વયંભવસૂરિ મહારાજના શિષ્ય વીર નિર્વાણ પહેલી સદી , ૯ , ૯૬ કવિ લાવણ્ય સમય જન્મ ૧૫૨૧ દીક્ષા ૧૫ર 5 ૮ ) ઘણે માટે દીક્ષા પર્યાય ભેગવનારા મહાપુરુષો ૯૭ આર્યસુન્દીલસૂરિ મ. દીક્ષા પર્યાય ૮૪ વર્ષ ૯૮ આર્ય રેવતીમિત્રસૂરિ મ. દીક્ષા પર્યાય ૮૪ વર્ષ ૯ આર્યધર્મસૂરિ મ. = ૮૪ વા ૮૮ વર્ષ ૧૦૦ આર્યનાગહસ્તિસૂરિ મ, દીક્ષા પર્યાય ૯૭ વર્ષ ૧૦૧ આર્ય રેવતીમિત્રસૂરિ મ. બીજા ૮૯ વર્ષ દીક્ષા પર્યાય આ બધા મહાપુરુષોએ સંભવ છે કે નાની વયમાં દીક્ષા લીધી હશે–તત્વ કેવલીગમ્યું ૧૦૨ કલ્યાણવિજય ઉપાધ્યાય જન્મ ૧૬૦૧ દીક્ષા ૧૬૧૬ | ( સિદ્ધપુર પાસે લાલપુર ગામના ) દીક્ષાની વય ૧૫ વર્ષ ૧૦૩ ભાનુચંદ્ર ઉપાધ્યાય ( જન્મ સિદ્ધપુરમાં સાલ મળી નથી) ,, ૧૨ , ૧૦૪ કમલવિજયજી ઉપાધ્યાય ( હીરસૂરિ મહારાજ પરિવારમાં ) ,, ૧૨ , ૧૦૫ પાટણના અભયરાજ શેઠને પુત્ર મેઘકુમાર (હીરસૂરિ મહારાજ પાસે દીક્ષા) ઘણી નાની વય હશે ૧૦૪ ઉપાધ્યાય યશવિજયજી ગણિવરની દીક્ષા નવ વર્ષની વયે થઈ હતી. પ્રશ્ન : આટલા મોટા કાળમાં માત્ર આટલાં જ બાળ દીક્ષિતેનાં નામ મળે છે ને? ઉત્તર : આટલો મોટો કાળ- એટલે ફકત એક હજાર વર્ષના ગાળામાં આગયારમી સદીથી શરૂ થયેલાં જ લગભગ આટલાં નામે મેળવી શકાય છે. અને તે પણ આચાર્ય ભગવાનનાં જ પ્રાપ્ત થયાં છે. આ સિવાય ઉપાધ્યાયનાં નામે, મુનિરાજોનાં નામે, સાધ્વીજીઓનાં નામ, સંગ્રહાયાં ન હોય, સંગ્રહાયાં હોય તો ખવાઈ ગયાં હોય, રહ્યાં હોય તે આપણે મેળવી શક્યા ન હોઈએ. આ સિવાય કષભાદિ તેવીશ તીર્થકર દેવનાં, ઘણા લાંબા વર્ષોનાં મોટા તીર્થોમાં, સંખ્યાતા–અસંખ્યાતા આચાર્યો, ઉપાધ્યાયે, મુનિરાજે, થયા હોય. તેમાં બાલદીક્ષિતો. પણ લાખ ક્રીડો પણ થયા હોય, એમ માનવામાં કાંઈ પણ વધુ પડતું નથી. પ્રશ્ન : બાળક વયમાં દીક્ષા લેવા કરતાં, સંસારનો સ્વાદ મેળવીને લેવાય તે વધારે સારું નહીં ? Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ ઉત્તર : જેને સંસારને સ્વાદ ભોગવવામાં રસ અને તાલાવેલી હોય છે, તેમને સ્વાદ કયારે પૂરો થાય એ કશું ચક્કસ નથી. સંસારના રસિયા, મરવાના વરસમાં પણ, તૃપ્ત થયેલા જણાયા નથી. અને મહાપુરુષ ગજસુકુમાર, અતિમુકતકુમાર, સુબાહુકુમાર, બલસિરિક કાર, જંબુકમાર વિગેરે સંસારનો સ્વાદ ચાખ્યા સિવાય, મહામુનિરાજ થયાના પુરાવા મોજૂદ છે. પ્રશ્ન : સંસારના વિષય છોડાવા મુશ્કેલ નથી લાગતા ?. ઉત્તર : જેમ કાયર પુરુષને લડાઈની વાત સાંભળીને શરીર કંપવા લાગે છે. અને શ્રીપાલકુમાર જેવાએ, ઘવળશેઠ અને ભરૂચના રાજાના સૈન્યને, તથા બબરકુટના રાજાના સિન્યના સુભટોને એકલા હાથે, ભગાડી મૂક્યાને દાખલા મોજૂદ છે. આવા લડવૈયા પણ સંખ્યાતીત થયા છે. જ્યારે કાયર પુરુષને પાર જ નથી. વળી ગધેડા, કૂતરા, ભુંડ, કાગડાઓ, સમડી, ગીધડા વગેરે પામર જાતિઓ, વિષ્ટા જેવી અપવિત્ર વસ્તુઓ શોધીને ખાય છે. ત્યારે અશ્વો, હરિણ, સસલા, હાથી, હંસ, પોપટ, પારેવાં વગેરે કેટલાક પ્રાણીઓ, પ્રેરણા કરે તો પણ અપવિત્ર વસ્તુને અડકતાં જ નથી. તેમ દીક્ષા પણ શૂરવીર પુરુષ માટે અશક્ય નથી. આપણે વિષય વીતરાગની આજ્ઞા પાળવાને છે. તેમાં ચાલતી વયરકુમારની કથામાં વચમાં, બાળદીક્ષાના પ્રમાણ માટે થોડું વિષયાંતર થયું છે. હવે વયરકુમારની વાત પુનઃ શરૂ થાય છે. મહાપુરુષ વયરકુમાર ગુરુ સાથે, અપ્રમત્ત ભાવે વિહારકરતા હતા. વિહારમાં સુધાતૃષાથી અને ચાલવાના પરિશ્રમથી થાકી જવા છતાં, મિત્રદેવની અતિપ્રમાણ ભકિતને પણ વશ થયા નહીં અને કેળાપાક, તથા ઘેબરની ભિક્ષા વહોરી નહીં. જેથી તુષ્ટમાન થયેલા દેવોએ, વયરકુમારને, આકાશગામિની વિદ્યા અને વૈક્રિય શરીર બનાવવાની લબ્ધિ આપી હતી. તથા વયરકુમારમુનિ પિતાના ગુરુની આજ્ઞા મેળવીને, દશપૂરવધર અને સોળમાં યુગપ્રધાનાચાર્ય ભદ્રગુપ્તસૂરિ મહારાજ પાસે રહીને, સૂત્રાર્થ તદુભય દશપૂર્વના જ્ઞાની થયા હતા, અને તેમની યોગ્યતાના પ્રતાપે આચાર્ય સિંહગિરિસૂરિ મહારાજે, તેમને આચાર્ય પદવી આપીને, પિતાના પટ્ટધર બનાવ્યા હતા. વાસ્વામી આચાર્યનું જ્ઞાન, વ્યાખ્યાનશક્તિ, યુવાનવય, દેવના જેવું રૂપ, કંઠનું માધુર્ય વગેરે ગુણોની, જગતમાં ઘણી જ ખ્યાતિ, ફેલાઈ હતી. એકવાર પાટલીપુત્ર શહેરમાં સાધ્વીજીને સમુદાય આવ્યું હતું, તેમની પાસે સામાયિક, પ્રતિકમણ, સ્વાધ્યાય, કરવા-સાંભળવા માટે ઘણો શ્રાવિકાવ આવતો હતો. Page #270 -------------------------------------------------------------------------- ________________ વરસ્વામી જૈનાચાર્યને પરણવા તૈયાર થયેલી રૂકમિણ કન્યા ૨૩૫ તે પાટલીપુત્ર શહેરમાં, ધનાવહ નામના એક કોટ્યાધીશ શેઠ રહેતા હતા. તેમને સંતતિમાં ફક્ત એક જ રુકિમણી નામની પુત્રી હતી. તેણે ઘણી રૂપાળી હતી, ક્ષપશમ ખૂબ હતો, સાધ્વીજી મહારાજ પાસે ભણવા અને પ્રતિકમણાદ કરવા દરરોજ આવતી હતી. તે બાળાએ સાધ્વીજીઓના મુખથી, વયસ્વામી આચાર્યના ગુણોનું વર્ણન વારંવાર સાંભળ્યું. તેથી તેણીને મનમાં – એવા વિચારો આવ્યા કે, પરણવું, વયરકુમારને જ પરણવું. આ વાત તેણીએ સાધ્વીજી મહારાજને, ખાનગીમાં જણાવી દીધી. સાધ્વીજીભેળીબાળા ! વીતરાગના મુનિરાજ ત્રિવિધ બ્રહ્મચારી હોય છે. તેમણે તો બધા પ્રકારની હિંસા, બધાંજ અસત્ય, ચોરીના બધા પ્રકારે, દેવ, મનુષ્ય, અને તિર્યંચની નારીસાથેના મૈથુન તથા બધા પ્રકારના પરિગ્રહે સર્વથા ત્યાગ કર્યા હોય • છે. તેવા આત્મા જ વીતરાગના મહામુનિરાજે કહેવાય છે. તેમની સાથે વિવાહને વિચાર કરે તે પણ વેવલાઈ ગણાય. “પંચમહાવ્રત પાળવા, પાળે પંચ આચાર તે જિનવરના મુનિવરે, ન કરે સ્ત્રી સ્વીકાર” | ૧ | પંચમહાવ્રત પાળવા, પાળે પ્રવચન માય ! મહામુનિવર જનદેવના, નારી વશ નહીં થાય” મે ૨ “દુઃખદાયક સંસારને, કરી પૂરણ અભ્યાસ ત્યાગે કંચન કામિની, ઈરછે કેમ વિલાસ’ ૩ | “પાપ સ્થાનક અઢારનાં, મોટાં કારણુ દેય લક્ષ્મી ને નારી વિના, રહી શકે નહીં કેય” | ૪ | “બંને મેટાં પાપને ત્યાગે મહામુનિરાય પાંચ મહાવ્રત પાળવા, સાવધ રહે સદાય” છે એ છે ત્યાગી કંચન કામિની, પુન: કરે સ્વીકાર | તેવા પામર જીવડા, રખડે બહુ સંસાર” છે ૬ છે “મહાવ્રત પાળે શુદ્ધ તે, સ્વર્ગ મોક્ષમાં જાય ! મહાવ્રતનું ખંડન કરે, ચાર ગતિ અથડાય” | ૭ | સાધ્વીજી મહારાજ કહે છેઃ બાળા ભેળી શ્રાવિકા ! તારા આ વિચાર પણ પાપને વધારનારા છે. ધર્મ અને નીતિ ઉભય વિરુદ્ધ છે. કુગતિમાં ધકેલનારા છે. ઉત્તમ આત્માઓને ખરાબ વિચારો આવે નહીં અને આવે તો પણ મુખથી તે પ્રકાશે જ નહીં. જૈન કુલમાં જન્મેલી તારા જેવી બાળાને આવા વિચાર કરવા શેભે નહીં. Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ મિણી કન્યામને પણ એમ જ થયા કરે છે કે, જૈનાચાર્યને પરણવાના વિચારો એ, કેવળ મૂર્ખાઈ જ ગણાય. પરંતુ મારું મન સાક્ષી પૂરે છે, ડાબું અંગ ફરકયા કરે છે, તેથી ચેકસ મારી ઈચ્છાઓ પૂરી થશે. હું પોતે પદ્મિની સ્ત્રી છું. રૂપને ભંડાર છું. કળા-ગુણની ખાણ છું. મને જોઈને જ વયરકુમાર મારે સ્વીકાર કરશે. બસ રૂપ અને જ્ઞાનકળાના અભિમાનમાં ગરકાવ બનેલી રૂકૃમિણી કન્યાએ, પિતાના વિચારો પિતાની સખીઓ દ્વારા, માતાપિતાને જણાવી દીધા. અને એકની એક પુત્રીના વાત્સલ્યરાગમાં શેઠજી પણ, વિચાર કર્યા સિવાય, વયરકુમારમહામુનીશ્વરના, વિહાર અને વસવાટની તપાસ કરવા લાગ્યા. શેઠની પુત્રીના આવા કુતૂહલ ઉત્પાદક વિચારોની, આખા પાટલીપુત્ર શહેરમાં જાહેરાત થઈ ગઈ અને “વાતે વાયરે જાય છે” એ ન્યાયથી દેશપ્રદેશ પણ ફેલાવા લાગી, અને શેઠે પિતાની પુત્રીના સાત્વના ખાતર, વરસ્વામી આચાર્યની શોધ પણ ચલાવી. આ વાત સંઘના આગેવાનોએ પણ, વરસ્વામીને પહોંચાડી, અને આચાર્ય ભગવાન પણ પોતાના પૂર્વનાજ્ઞાનથી, જૈનશાસનની પ્રભાવના વિચારીને, પાટલીપુત્ર શહેરમાં પધાર્યા. શ્રીસંઘે ઘણું સમારેહથી, સૂરિભગવંતનો પ્રવેશ મહોત્સવ ઉજવ્ય, વ્યાખ્યાન સાંભળી, સૌ સંઘના માણસો પિતા પોતાના ઘેર ગયાં. સંઘમાં વાતો થવા લાગી. સૌ કોઈ પોતપોતાની બુદ્ધિ અનુસાર બોલતા હતા. આચાર્ય મહારાજના ગુણે સાંભળ્યા હતા. પરંતુ આજ તે નજરે દેખાય છે, કોઈ કહે છે, કે આ છોકરી ખરેખરી પરીક્ષા કરનારી ગણાય. કેટલી નજર પહોંચાડીને, નિર્ણય કર્યો છે. તેના પિતા માતાને પણ ખરેખર ધન્યવાદ. દીકરીને માટે વર શોધવામાં કમાલ કરી છે કોઈ કહે છે કે ધનાવડ શેઠ અને તેની છોકરીની, અક્કલ તો બહેર મારી ગઈ છે પરંતુ તમારી પણ સાથોસાથ બુદ્ધી બુઝાઈ ગઈ લાગે છે. “સૂરજ ઊગે પશ્ચિમે, મે ચલાલ થાય! પણ દશપૂરવધર સૂરિ, નારી વશ નહીં થાય. છે ૧ શ્રીજિનશાસનના મુનિ, દશ પૂરવધર થાય તેના મન-વચ-કાયમાં, નાવે વિષયકષાય. | ૨ | સમ્યગદર્શન–જ્ઞાનને, ચરણ કરણ સમુદાય સંપૂરણ દેખાય તે, પૂરવ જ્ઞાન અપાય. ( ૩ છે દશપૂરવરધર મહામુનિ, રત્નિત્રયી ગુણધામ | જેના નિર્મળ સ્વાન્તમાં, કદી ન આવે કામ. ૪ Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૩૭ વિતરાગના વચને વિકારને નાશ કરી વૈરાગ્ય પ્રકટાવે છે “સમક્તિશીલ બે તુંબડાં, બાંધી બન્ને પાસ તરી ગયા સંસારને, વજાસૂરિ ગુણરાશ. પ આમ સૌ પિતાપિતાની અક્કલ અને વિચારનું પ્રર્દશન કરાવતા હતા. આ બાજુ વૈકય લબ્ધિધારી આચાર્ય ભગવાને, સંઘના સર્વ લોકોને દેવ જેવું અતિ સુંદર રૂપ બતાવ્યું. પરંતુ પુત્રી સમિણ સહીત ધનાવહ શેઠના પરિવારને, એકદમ બેડોળ-બિહામણું બિભત્સ રૂપ બતાવ્યું. અને છઠી અશુચિભાવનાનું વ્યાખ્યાન સંભળાવ્યું. સાથે સાથે કર્મબંધનાં કારણે, કર્મના દારુણ વિપાકો, અને ચારગતિની ભયંકરતા પણ, ખૂબ વિસ્તારથી સંભળાવી. નગરવાસી લોકો અને ધનાવહ શેઠના પરિવારે પણ વ્યાખ્યાન બરાબર સાંભળ્યું. વચમાંવમાં સર્વને દેવના જેવું રૂપ પણ દેખાડયું. સૂરિનું રૂપ જોઈશેઠજી સભા વચ્ચે ઉભા થયા અને પિતાની વહાલી પુત્રીને કરગ્રહણ કરવાની, પ્રાર્થના કરી. સાથોસાથ એ પણ જણાવ્યું કે, મારી હવે વય પૂર્ણ થવા આવી છે. મારે આ પુત્રી સિવાય, બીજ સંતાન પણ નથી. અને હવે મારે પરલોક સાધે છે. માટે આ મારી પુત્રી તથા મારી કોડ સોનામહોરની મિલકત, ઘરબાર, રાચરચીલું પણ પુત્રીના દાયજા તરીકે અર્પણ કરું છું. કૃપા કરીને મારી પ્રાર્થના સ્વીકારે. શેઠનાં પ્રાર્થના-વચનોને, આચાર્ય ભગવાને, વ્યાખ્યાનથી જ ઉત્તર આપે. જેમાં આત્માનું નિત્યત્વ, અનાદિપણું, પ્રમાદની પરવશતા, હિંસાદિ પાપમય આચરણ, તેજ કારણથી અનંતા કાલથી જીવનું સંસારમાં પરિભ્રમણ, દુર્ગતિમાં વસવાટ, પરમાધામિ વગેરે દ્વારા આત્માએ ખાધેલો માર, વિષયેની દુષ્ટતા, કિપાકના ફળ જે ક્ષણિક સ્વાદ અને પરિણામની ભયંકરતા સંભળાવી. આચાર્ય ભગવાનના વ્યાખ્યાનની, એવી અસર થઈ ગઈ કે, રુકમણ કન્યાના માનસ અને શરીરમાં ભરાએલ, વિષયવિકારને આવેગ, એકદમ ઓગળી ગયે. સંસાર ઈન્દ્રજાળ જે જ ભાસવા લાગ્યા. અને તત્કાળ ચારિત્ર લેવાની ઈચ્છા જણાવી. યુગપ્રધાન ભગવાન વાસ્વામી સૂરિ મહારાજે રુકમિણી કન્યાને દીક્ષા આપી. પન્યાસ પ્રવર પવવિજય ગણિવર પણ ફરમાવે છે કે “કોડિ સેનૈયા ધનને સંચય, કન્યા મિણી નામે રે શેઠ ધનાવો દીયે પણ ન લીયે, ચડતે શુભ પરિણામે રે.” “દેઈ ઉપદેશ સમિણી નારી, તારી દીક્ષા આપી રે યુગ પ્રધાન વિચરે જે જગમાં, સૂરજ તેજ પ્રતાપી રે.” જે કન્યા સૂરિમહારાજને દુર્ગતિમાં લઈ જવા આવી હતી, તે કન્યાને Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ જિનેશ્વર ધ્રુવની આજ્ઞા યાને સાચી માણસાઈ સૂરિ ભગવતે અલ્પ સંસારી બનાવી, સોખતના મહિમા અજબ જ છે, સાબતથી સ્વર્ગ. સેાબતથી નરક કલ્યાણ રસના યાગથી, લાન્ડ્રુ સાનુ થાય જિનશાસન સેવન થકી, કુતિ કેાઈ ન જાય. '' '' ૧ 66 ઘર ઘર ભિક્ષા માગતા, સાવ રાંક કહેવાય, પણ સૂરિવર સપર્કથી, થયા સંપ્રતિરાય. ’ 66 “ પ્રભુવીર વચન સુણી, ચંડકોષ વિષધાર । સમતાધર અનશન કર્યું, ગયા સ્વર્ગ માઝાર” 46 કાસ્કર જિનબિંબની, કિંમત નાય જરાય । જિન ચૈત્યે સ્થાપન કર્યું, મધવા પૂજિત થાય.” ર ૩ ૪ ક્રાધાઢિ કષાયામાં તરખેાળ બનેલા, વિષયાના કાદવમાં ખૂ`ચી ગયેલા, પરદેશી રાજા જેવા પણ, કેશીગણધર જેવા સુગુરુઓને પામીને, સ્વના સુખ ભોગવનારા થયા છે. ભગવાન યરસ્વામી સૂરિમહારાજ એકવાર ભયંકર દુકાળમાં, પાતાની વૈક્રિય લબ્ધિશક્તિ અને આકાશગમનશક્તિ બળથી, સકલ સંઘને, આકાશ માર્ગે સુભિક્ષપુરીમાં લઈ ગયા હતા. પરંતુ તે દેશના રાજા બૌદ્ધ હતા, તેને પણ દેશનાશક્તિ આદ્ધિથી જૈન બનાવ્યા હતા. વયરસ્વામી ભગવાનની છેલ્લી વય હતી ત્યારે પણ, ભયકર દુષ્કાળ હતા. આચાર્ય ભગવંતે પોતાની પાટ ઉપર વજ્રસેનસૂરિમહારાજને સ્થાપ્યા હતા, અને જ્યારે અનશન કરવા પધાર્યા ત્યારે, વજ્રસેનસૂરિને કહેલું કે, તમે ગેાચરી વહેારવા જશે, તે કુટુંબમાં પતિ-પત્ની અને ચાર પુત્રા હવે પછી અનાજ નહી મળવાના કારણે, રાંધેલા અનાજમાં વિષ ભેળવી ખાવાને વિચારી રહ્યા હશે, તેના વળતે દિવસે સુભિક્ષ થશે. 44 ગુરુ વચને ગયા ગોચરી, વિજયસેન ગણધાર । આત્મઘાત અટકાવીને, કીધા ષટ્ અણુગાર.” ારા યુગપ્રધાન વજ્રસ્વામી ગુરુમહારાજનાં વચનામૃતાને, આચાર્ય ભગવાન વાસેન સૂરિમહારાજે ચિત્તમાં બરાબર ધારી લીધાં, અને ભગવાન વજ્રસ્વામી સૂરિમહાજ પણ, અનેક સાધુએથી પરિવર્યા. થાવ નામના પતિ ઉપર પધારી, અનશન ઉચ્ચરી કાઉસ્સ--ધ્યાનમાં રહ્યા હતા. તે વખતે પહેલા દેવલેાકના ઇન્દ્રમહારાજ સૂરિભગવતને વંદન કરવા આવ્યા હતા. Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૩૯ જિનાજ્ઞાપાલકમુનિ ઘનશર્મા સૂરિભગવંત અનશન આરાદ્ધિ સ્વર્ગમાં પધાર્યા, પંન્યાસ પ્રવર પવવિજગ ગણિતવર ફરમાવે છે કે : “રથાવર્ત ગિરિ જઈ અનશન કાધું, સહમહરિ તિહાં આવે રે ! પ્રદક્ષિણ પર્વતને દેઈને, મુનિવર વંદે ભાવે રે.” કકણદેશમાં, એપારક નગરમાં (હાલનું મેટા સોફાલા) આચાર્ય વાસેનસૂરિ મહારાજ પધાર્યા, અને નગરમાં ગૌચરી વહોરવા નીકળ્યા. આ નગરમાં શ્રીદત્ત નામના શેઠ રહેતા હતા. તેમને ઈશ્વરી નામની પત્નીથી ચન્દ્ર-નાગેન્દ્ર-નિવૃત્તિ અને વિદ્યાધર પુત્રો થયા હતા. દુષ્કાળના કારણે અનાજ અલભ્ય બનવાથી. રાંધેલા અનામાં ઝેર ભેળવી મરવાને વિચાર કરતા હતા. તેમને સૂરિવરે ગુરુવચને સંભળાવી બચાવ્યા. છએ જણે દીક્ષા લીધી. ચારે પુત્ર મહાપ્રભાવક થયા. ઈતિ. શ્રી વીતરાગદેવની આજ્ઞાપાલન સૂચવતી, અઢારમા યુગપ્રધાન છેલ્લા દશપૂર્વ અને તેરમા પટ્ટધર શ્રી વાસ્વામી આચાર્યની કથા સંપૂર્ણ. વળી એક જેનાજ્ઞા સૂચક બાલમુનિની કથા : માલવદેશની મહાપ્રસિદ્ધ ઉજજયિની નામની જેનપુરીમાં, ધનમિત્ર નામના એક શ્રેણી રહેતા હતા. તેમને ઘનશર્મા નામે ગુણાશ્રયી પુત્ર હતો. બાલ્યકાળથી જ તેને ધર્મ ખૂબ ગમતો હતો. એક ગીતાર્થ ધર્માચાર્ય પાસે દેશના સાંભળી, ઘનશર્મા પુત્ર સહિત ઘનમિત્ર શેઠે દીક્ષા લીધી અને ગુરુદેવની અને મુનિઓની નિશ્રામાં, ગ્રહણ આસેવન શિક્ષાને પામ્યા. અન્યદા માળવાથી બીજા દેશ તરફ વિહાર કરતાં, એકઅટવીમાં ચાલતા હતા. આ વખતે ગરમી ઘણી પડતી હોવાથી, અને વિકટમાર્ગ હોવાથી, લઘુમુનિ ઘનશર્મા થાકી ગયું અને સાથોસાથ તૃષાથી ખૂબ પીડાવા લાગ્યું. તેથી વિહારમાં, તેની ગતિ ધીમે ધીમે મંદ થવા લાગી. બીજા સાધુઓ ઉતાવળા આગળ થઈ ગયા. પરંતુ ઘનમિત્ર પિતાના વહાલા પુત્રની સાથે ચાલતા હતા. “ઉગ્રવિહાર બાલકપણું, ઉષ્ણકાળ બહુતાપ. - પણ જિનવરના સાધુઓ, પામે નહીં સંતાપ.” પુત્રને લાગેલો શ્રમ અને તૃષા, પિતાના ખ્યાલમાં આવી ગયાં હતાં. પરંતુ પુત્રની તૃષા નાશ કરવાને ઉપાય જડતો હતા નહીં. એટલામાં એક જલપૂર્ણા નદી આવી. પિતાપુત્ર પણ આગળ ચાલેલા, મુનિસમુદાયને ધ્યાનમાં રાખીને, નદી ઉતરી ગયા. અને પુત્ર મુનિના-શરીરમાં આવેલી ઢીલાશને વિચારીને ધનમિત્ર સાધુ કહેવા લાગ્યા : ભાઈ ! તારી મુખાકૃતિથી સમજાય છે કે તેને તૃષા ઘણી લાગી છે. પરિશ્રમ પણ Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ ઘણા લાગ્યા છે. હજી કેટલ' ચાલવું પડશે તેના નિર્ણય નથી. પ્રાસુક જળ કયાં અને કયારે મળશે, તે પણ અચાક્કસ છે. માટે પ્રાણાને બચાવવા માટે, અપવાદરૂપે આ નદીનુ જળ પી લેવું અને અવી પાર કરી લેવી, અત્યારની ક્ષણે ઉચિત જણાય છે. કહ્યું છે કે : “ નિષિદ્ધવ રાષીયમાફિ” આપત્તિમાં નિષિદ્ધ આચરણ પણ આચરવું પડે છે. પછીથી ‘મૃત્યુદ્દમાવમિમાં તરુ થષન । પદ્માવાજોષચેઃ પાપ, સમીપે સદ્ગુરોધિ ॥ શ્॥ અર્થ : મૃત્યુ પમાડે તેવી આ આપત્તિને કાઈ પણ રીતે પાર થવું અને પછી આપણા ગુરુદેવ પાસે આલેચના લઈ લેજે. માલુમુનિને આ વાત સમજાવી, પોતે વિચાર કર્યો કે, વખતે મારી લજ્જાથી ખાળ સાધુ પાણી ન પણ પીએ, માટે હું ઘેાડા આગળ જઈને ઊભા રહું. એમ વિચારીને ધનમિત્ર સાધુ ઘેાડા આગળ જઈને ઊભા રહ્યા. આ વખતે ધનશમ્મુનિને, તૃષા અને થાક ખૂબ લાગ્યાં હેાવાથી, પિતાનાં વચને શરૂઆતમાં સારાં લાગ્યાં, અને પીવા માટે નદીના પાણીમાં પસલી ભરીને, પાણીને મુખ સુધી પહેાંચાડયું. અને તત્કાળ ભાવના પ્રગટ થઈ : S पीबामीमान् कथं जीवा - नहं विज्ञातजैनगीः । उदबिन्दौ यदेकत्राऽसंख्यजन्तून् अिनाः जगुः ॥ १ ॥ त्रसाःपृतर-मत्स्याद्याः स्थावराः पनकादयः । नीरेस्युरिति तद्द्घाती सर्वेषां हिंसको भवेत् ॥२॥ यदि यन्ति रक्षिता अपि ये ध्रुवं । तान् प्राणान् रक्षितुं दक्षः परप्राणान् निहन्ति कः ॥ ३ ॥ ‘જિનવાણી જાણ્યા પછી, જીવા કેમ જમાય । પાણી એક જ બિંદુમાં, ત્રસપણ હોય ઘણાય ॥ ૧ ॥ “ ત્રસ–પૂરાને મત્સ્ય પશુ, પનક જીવ પણ હાય ! જલમાં જીવ અસંખ્ય છે, જિનવર ભાખે સેાય ॥ ૨ ॥ “રાખ્યા રહેવાના નથી, જરૂર છે જાનાર. તેવા પ્રાણા પાષવા, હિંસા કરે ગમાર.” ત્રણ શ્લોકના અર્થ : ખાલમુનિધનશર્મા વિચાર કરે છે. મે શ્રીવીતરાગદેવાના વચને સાંભળ્યાં છે, ગમ્યા પણ છે, એવા હું આ કેવળ જીવામય-પાણી કેમ પી શકું ? કારણ કે શ્રી જિનેશ્વર દેવા એક જ જલબિંદુમાં અસંખ્યાતા જીવા કહે છે. एमि उद्ग विन्दुभि जे जीवा जिणवरेहिं पन्नता ते जइ सरसवमित्ता जंबूदीवे न मायन्ति ॥ १ ॥ અર્થ : એક જ જલબિંદુમાં જે જીવા હાય છે, તે બધા સરસવ જેવડા થઈ જાય તા, આ લાખ યાજન પ્રમાણ જ બુદ્વીપમાં પણ સમાય નહીં. ॥ ૧ ॥ Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૪૧ ઘનશર્મા મહામુનિરાજની ઘીરતા વળી, આ પાણીમાં પૂરા અને ઝીણા મોટા મછો પણ હોય છે. તથા સેવાળ વગેરે અનંત કાય જીવ પણ હોય છે. એટલે પાણી, વસ-થાવર બધા જીવની ઉત્પત્તિ અને વસવાટનું સ્થાન હોવાથી, કાચું અને અણુગલ પાણું પીનાર કે વાપરનારપ્રાણી છએ કાયજીને હિંસક બને છે કે ૨ છે પરમાત્મા શ્રીજિનેશ્વરદેએ, પિતાના કેવલજ્ઞાન ચક્ષુથી જઈને જણાવેલી, અને મારા જેવા અનંત આત્માઓને, હિતકર બનેલી, શ્રીવીતરાગવાણને સ્વાદ ચાખનાર આત્માઓને, ગમે ત્યારે પણ અવશ્ય જનારા પ્રાણના રક્ષણ માટે પરના પ્રાણોને નાશ કરે કેમ પાલવે? છે ૩ છે આ પ્રમાણે જીવદયાના અધ્યવસાયે ઉપર આરુઢ થયેલા, ધનશર્મા મહામુનિરાજે, પસાલમાં લીધેલા પાણીને, સાચવીને જળપ્રવાહમાં મૂકી દીધું. અને બાળક પણ એક સુભટ જેવા વૈર્યવાળે આત્મા, ધીમે ધીમે તૃષા અને પરિશ્રમથી થાકેલે પણ નદીના જળની બહાર આવ્યું. હવે ડગલું પણ ચાલવાની શાક્ત હતી જ નહીં. શરીરની તાકાત વાઈ ગઈ હોવાથી, જમીન ઉપર બેસી ગયે. અને નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરવા લાગ્યો. અને ક્ષણવારમાં મુનિને અવિનશ્વર આત્મા દેવલોકમાં ચાલ્યો ગયો. તત્કાળ અવધિ જ્ઞાનથી પિતાને પૂર્વજન્મ જોઈ, આવીને, પિતાના મુનિ શરીરમાં પ્રવેશ કર્યો અને બાળમુનિના માર્ગને જોઈ રહેલા ધનમિત્રમુનિને જઈને મ. પિતા-પુત્ર બંને આગળ ચાલ્યા. આગળ ચાલેલા સાધુઓ પણ, બધાજ તૃષાથી પિડાયેલા હોવાથી, ધનશર્માદેવે રસ્તામાં બનાવટી ગોકુળ વિકર્યા, તેમાંથી છાશ વગેરે લાવી થડા સ્વસ્થ થયા. એમ રસ્તામાં ધનશર્મા દેવકૃત ગોકુળમાંથી, છાશ વગેરે પામેલા સાધુઓ સુખપૂર્વક, અટવીના છેડા ઉપર ભરવાડોના વસવાટ સુધી પહોંચી ગયા. પરંતુ એક સાધુ પિતાનું લૂગડાનું વિંટલું ભૂલી ગયેલા પાછા લેવા જતાં સ્થાને સ્થાને જોયેલાં, ગોકુળ દેખાયાં નહીં. તે વાત બધા સાધુઓને જણાવી, તેથી બધા મુનિએ આશ્ચર્ય પામ્યા અને દૈવી ચમત્કાર વિચારવા લાગ્યા. તેટલામાં ધનશર્માદેવ પ્રગટ થઈ, બધા સાધુઓને વંદન કરવા લાગ્યું. માત્ર ધનમિત્રમુનિને વંદન કર્યું નહીં. - બીજા મુનિરાજને પ્રશ્ન આ ધનમિત્રમુનિરાજને કેમ વંદન કરતા નથી? આ સાંભળી દેવે પિતાને ધનશર્માને ભવ અને પિતામુનિની સચ્ચિત્ત જળ પીવાની પ્રેરણું કહી સંભળાવી. દેવકહે છે જે મારા પિતા અને ગુરુનાવને, મેં સજીવ પાણી પીધું હોત તો, તે પાપથી અને વ્રતના ભંગરૂપ ભયંકર દુષથી, ચાર ગતિ સંસારમાં ભ્રમણ કરનાર થઈ જાત. ૩૧ Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ स एवहि बुधैः पूज्यो गुरुश्च जनको, पिच । शिष्यं सुतं च यः क्वापि, नैवोन्मार्गे प्रवर्तयेत् ॥ અર્થ : ઘનશર્માદેવ કહે છે કે પિતા હોય કે ગુરુ હોય, પરંતુ પુત્રને વા શિષ્યને, ઉન્માર્ગે પ્રેરણા ન કરે, પરંતુ સન્માર્ગે ચડાવે, તેજ પિતા અથવા ગુરુ, પંડિતપુરુષને પૂજવા યોગ્ય છે. અહીં આટલી નાની વયના બાળસાધુ ધનશર્માએ, મરણની તૈયારીમાં પણ સચ્ચિત્ત (કાચું) અણગલ પાણી પીધું નહીં, પરંતુ જિનેશ્વદેવોની આજ્ઞા અખંડ પાળી. આવા જિનાજ્ઞારક્ષક આત્માઓ જ સંસારને ટૂંકે કરી શકે છે. ભલે પ્રાણ જાતા રહે, દુઃખ છેઠ ઉભરાય છે પણ જિનવરના મહામુનિ, વ્રતભંજક નવ થાય. ! ૧ સુધા-તૃષા ને ટાઢ તાપ, સહ્યાં અનંતીવાર ! પણ જિનવર આપ્યા વિના, ન થયો લાભ લગાર. . ૨ ઈતિ જિનાજ્ઞાપાલક ધનશર્મા લઘુમુનિની કથા સંપૂર્ણ ઉત્તરાધ્યયન, બીજું અધ્યયન તૃષા પરિષહ પૃ. ૨૯ પહેલી પુઠી. હવે કેવલ પરલોકને ધ્યાનમાં રાખનારી, વાત્સલ્ય ભરપૂર ઉપકારિણું, માતાની આજ્ઞા પાળનાર–પુત્રની કથા લખું છું, આ જંબુદ્વીપમાં, તગરાનામની નગરીમાં, દત્ત નામના શ્રેષ્ઠી રહેતા હતા. તેમને શીલાદિ–ગુણાલંકારને ધારણ કરનારી, પતિ વચનેને અનુસરનારી, ભદ્રા નામની ભાર્યા હતી. તેમને ત્રીજા પુરુષાર્થના ફલ સ્વરૂપ અહંક નામા પુત્ર હતો. તે ઘણો ખૂબસુરત હોવા સાથે, સુકુમાર અને માતાપિતાને પણ બહુ વહાલે હતો. તે પણ માતાપિતાની આજ્ઞાને, રાજાની આજ્ઞાસમાન, મસ્તક ઉપર ચડાવતા હતા. એકવાર તગરાનગરીના ઉદ્યાનમાં, જ્ઞાની ગીતાર્થ જૈનાચાર્ય પધાર્યા હતા. આચાર્ય ભગવાનની સંસારથી તારનારી, વૈરાગ્ય વાહિની, દેશના સાંભળી, દત્તબ્દી વૈરાગ્ય પામ્યા, અને ઘેર આવીને પત્નીને પૂછવા લાગ્યા, જે તારી રજા હોય તે મારે ચારિત્ર લેવાની ઈચ્છા છે. ભવમાં ભમતા આવડે, ખયે કાળ અનંતા પશુગતિને નરકમાં ના દુઃખને અંત.” ૧ Page #278 -------------------------------------------------------------------------- ________________ માતાની આજ્ઞાએ નરકની જગ્યાએ સ્વર્ગ અપાવ્યું ૨ ૩ ક્રોડા ભવ દુ:ખ ભાંગવે, અકામ નિર્જરા થાય નરભવ કે સુરભવ મળે, જીવ ઘણેા હરખાય,’ * નિદ્રા—વિકથા કષાયને, સેવે પાપ અપાર । ધન–નારી પરવશ બની, ન કરે ધર્મલગાર.” “ અનાર્ય દેશે ઉપજે, પાા પુષ્કળ ચોરાશી લખ યાનિમા, વળી ભટકવા “ સિંહ–મગર કે સર્પના પશુગતિભવ ક્રોડાનું ભક્ષણ કરી, જીવ નરકમાં ભવ છે પાપ અનંતની, કેવલ જિનવર ધર્મ છે, જિનવાણી શ્રવણે પડે, રાગ વધે જિનવાણુમાં, “ સંસાર ભયંકર રોગનુ, જાય. ૬ 46 ખાણ સમે વિકરાળ । સર્વ જીવ રખવાળ.” નિ:શંક જો સમજાય । તે જીવન પલટાય.” આષધ જિનવર વાણુ । સર્વકાળ સેવન કરે, તે પામે નિર્વાણુ.” ૮ થાય। નય’ થાય । 66 ૪ 77 પ્ ७ પશુ–નરક ગતિએ તણા, દુખ જેને સમજાય ! સુરભવ–નરભવ સુખ પણ, સ્વપ્ના સમ લેખાય.” ૯ ૨૪૩ શેઠાણી ભદ્રાદેવી કહે છે : સ્વામીનાથ ? હું પણ ગુરુદેવની વાણી સાંભળવા આપની સાથે જ હતી. ગુરુદેવ ફરમાવી ગયા તે તદ્દન સાચું છે. આ કામ અને ભાગા નાશવંત છે. ગમે ત્યારે ખૂટી જવાના જ છે. યુવાની પણ જાય છે. મધ્યવય પણ જાય છે. ઘડપણુ આવે છે. શરીર થાકે છે. પરંતુ અનંતકાળથી ટેવાયેલા આત્માની, વાસના પામતી નથી, થાકતી નથી. વિસામેા લેતી નથી. પણ અવિશ્રાન્ત દોડયા જ કરે છે. નાશ સચેાગેા અનતા મળ્યા. વળી વિચાગે થયા. સારા સયેાગેા પામીને જીવડા રાજી થાય છે. મનમાં કુદાકુદ કરી મૂકે છે. તેજ સારા સંયેાગેા નાશ પામતાં, જીવડા રડવા બેસી જાય છે. શાકતુર અને છે. માથા પછાડે છે સૂચ્છિત થાય છે. પરંતુ ખાવાઈ ગયેલા, નાશ પામેલા, વિષયા પાછા આવતા નથી. માટે મારી પણ ઇચ્છા ચારિત્ર લેવાની છે. આપની આજ્ઞાની જ વાટ જોઉં છું. શેઠ કહે છે : આપણે બે જણ દીક્ષા લઈએ તા, આ કેળીના ગભ જેવા સુકુમાર, આપણા અન્નક પુત્રનું શું થાય ? હજીક એને આઠ નવ વર્ષ જ થયાં છે. ભદ્રા શેઠાણી Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ કહે છે : સ્વામીનાથ ! એની ચિંતા કરવા જરૂર જ નથી. કારણ કે પુત્રી હાય તા માતા સાથે, અને પુત્ર હાય તા પિતા સાથે, દીક્ષા લઈ શકે છે. 64 કરે ધન્ય તેના અવતાર, માયતાય સેવા અતિ ધન્ય અવતાર, દીક્ષિત થઇ સાથે ફરે 99 ૧ દત્તશેઠ અને ભદ્રાશેઠાણીએ અતિવૈરાગ્યથી પુત્ર સહિત, આચાય ભગવંત પાસે દીક્ષા લીધી. ભદ્રાસાધ્વી મહત્તરાસાધ્વી સાથે, વિહાર કરી ગયાં. શેઠશેઠાણી વૈરાગી હતાં. સાથેાસાથે મહાવિવેકી હાવાથી, વિનયી હોય તેમાં શું નવાઇ ? એટલે પોતાના વિનય ગુણથી ગ્રહણ-આસેવન શિક્ષા પામી, મુનિધના આચારો પાળવામાં નિષ્ણાત થયાં. ખૂબ સાવધાન થઈ ચારિત્ર આરાધવા લાગ્યાં. દત્તમુનિ સદાકાળ ગુરુદેવ સાથે સાધુસમુદાયમાં પુત્રમુનિ સહિત .વિચરે છે. અને પુત્રની સુકુમારતા ધ્યાનમાં રાખી, તેનુ` લાલનપાલન કરે છે. કશું કામ તેની પાસે કરાવતા નથી. કયારેક કયારેક ગુરુ અથવા ખીજા મુનિરાજો, પિતામુનિને શિખામણ આપે છે, ભાઈ ! અન્નક હવે મોટો થયા છે. આજ કાલ એને પણ દસ-બાર-પન્નર વર્ષ જેટલા, દીક્ષા પર્યાય થવા આવ્યા છે. અને તમારામાં હવે, વૃદ્ધાવસ્થાએ દેખાવ દૃીધા છે. માટે હવે થાડે થાડે તેને પણ, ગેાચરી-પાણી વહેારવા મેકલવા જોઈ એ. પિતામુનિ વડીલ સાધુઓની વાતા સાંભળતા હતા. સાચી લાગતી હતી તે પણ, પુત્રવાત્સલ્યથી અર્જુન્નકને, ગેાચરી-પાણી લેવા જવા દેતા નહી. અને પિતાના વાત્સલ્યના દિવસેામાં, કુમારમુનિશ્રી અન્નકને, પિતાના અતઃકાળ સુધી, ગોચરી પાણી વહેારવા જવારૂપ ભિક્ષાની શિક્ષામાં દુર્લક્ષતા જ સેવાણી. આયુષ તે કોઈનાં નિત્ય છે જ નહી.... સાગરોપમના આયુષવાળા દેવ પણ, આયુષ સમાપ્ત કરીને, જરૂર ગત્યતરમાં ચાલ્યા ગયા છે. ચાલ્યા જાય છે. તેા પછી ખીલેલા ફૂલ જેવા અતિઅલ્પ આયુષવાળા, મનુષ્યાનું તે કહેવું જ શું ? જન્મ્યા ત્યાંથી માનવી, ચાસ તે મરનાર । સમજી ધર્મ કરે સદા, ધન્ય તાસ અવતાર ॥ સર્વજીવરક્ષણ સમે, બીજે ધર્મ ન કાય જિન દીક્ષા આવ્યા વિના, પૂરણ રક્ષણ નાય । અનુપમ ચારિત્રનું આરાધન કરીને પિતામુનિ કાલધર્મ પામ્યા. અને યુવાન મુનિ અહુ જ્ઞકને આઘાત ન લાગે તે રીતે, સાથેના મુનિરાજોએ અહુન્નક સાધુને ખરાખર સાચવી લીધા. ગુરુમહારાજાએ પણ સંસારની અસારતા સમજાવી, મુનિશ્રી અર્જુન્નકને આશ્વાસન Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૪૫ સાધુપણામાં સુકુમારતા શત્રુસમાન બને છે આપ્યું. અને કેટલાક વખત, પિતાની પેઠે સમુદાયના મુનિઓએ, અહંનક મુનિને ગોચરી પાણી લાવીને ખવડાવ્યું. પરંતુ પિતાની પેઠે બારે માસ થોડું ચાલે છે? અરે બાપ પણ, આખી જિંદગી કેઈને સાચવી શકે એવું ડું જ બને છે? તેથી સમુદાયના સ્થવર સાધુઓએ, બીજા સાધુઓ સાથે અહંન્નક મુનિને પણ, ગોચરી જવાની આજ્ઞા ફરમાવી. ઉષ્ણકાળ હતો. વૈશાખ જેવો મહિને હતો. મુનિ સુકુમાર હતા. કામ કરવાને બોજ પડવાને આ પહેલા જ દિવસ હતો. નીચે જમીન ઉપરની રેતી, અંગારા જેવી તપી હતી. ઉપર પણ સવિતાનારાયણ જોરદાર તપી રહ્યા હતા. તેથી અહંન્નક મુનિના પાદ–મસ્તક અને આખું શરીર, સળગી જતું હોય તેવું ગરમ થઈ ગયું હતું. એટલામાં એક મોટી હવેલીની છાયા આવી. અહંન્નક મુનિરાજ ત્યાં આવી, જરા વિશ્રાંતિ લેવા ઊભા રહ્યા. બીજા અનુભવી સાધુઓ જરા આગળ નીકળી ગયા હતા. એટલે અહંનક સાધુ પાછળ પડી ગયા અને વિસામો લેવામાં ડખલ પડી નહીં. અહંન્નક સાધુ જ્યાં ઊભા હતા તે હવેલી, કોઈ મોટા ધનાઢ્યની હશે, ત્યાં એક યુવતી રહેતી હતી. તેની બે ચાર દાસીઓ પણ હશે. સંભવ છે કે ઘરને માલિક પત્નીને ઘેર રાખી, પરદેશ કમાવા ગયે હશે. કઈ કવિએ ગાયું છે કે – गृहे हित्वा बालां, सकलगुणसैभाग्यकलितां । विदेशं ते यान्ति प्रचुरधनलुब्धाः सुधनिनः ॥ यदि द्रव्यपाप्तिनच तरूणतायाः सुखमपि । न देयं पांडित्यं कथमपि नृणां हंसगमने ? ॥ १ ॥ અર્થ : આત્માના અત્યંતર એારડામાં, શ્રી વીતરાગનું શાસન વસવાટ પામ્યું ન હોય તે, આ જીવને લક્ષ્મી અને બુદ્ધિ બંને, શાન્તિની જગ્યાએ અશાતિ જ ઊભી કરે છે. અને આ જ કારણે અતિપ્રમાણુ ધન મળ્યું હોય પણ યુવતી પત્નીને; અથવા નાના બાળકને, કે સમગ્ર પરિવારને, નિરાધાર છોડીને કે, તેમના ભવિષ્યને વિચાર પણ કર્યા વિના, લેક દેશાન્તરોમાં ભટકતા જ રહે છે. ભલે પછી તે ધન ખૂબ જ કમાઈને આવતા હશે. પરંતુ તેવાઓ પરલોકની કે આ લેકની શાંતિ પામી શકતા નથી. મહાપુરુષે ફરમાવી ગયા છે કે – “ના રાદો તા રોણો ઢા€T ઢોરોવર” લોભ વધે છે લાભથી, સીમા નવ દેખાય ! પામર બહુ ધનપતિ થયે, તે પણ ઈચ્છે આય.” છે ૧ છે Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ સહસમલે પછી લાખની, લાખ મલે પછી ક્રોડ ક્રોડપતિ પણ ચિંતવે, બનું ધનિક અદ્રેડ, ॥ ૨ ॥ યુવતીબાળાના પિત ઘણા વખતથી પરદેશ ગયા હેાવાથી, અને અન્નક સાધુના શરીરના પ્રત્યેક અવયવમાં, ઉછળતું રૂપ-લાવણ્ય અને સૌભાગ્ય જોવાથી, શેઠાણીની વાસના અનેવિકારોએ મર્યાદાના ભંગ કર્યો અને દાસીને આજ્ઞા આપી જા ! ઝરુખા નીચે ઊભેલા મહાત્માને વહેારવા ખેાલાવી લાવ! सौभाग्यमन्मथं तंच, तत्रस्थं तद्गृहेश्वरी । धनाद्यवणिजो भार्याऽपश्यत् प्रोषितभर्तृका ॥ १ ॥ अचितयच्च सारूप महो ? अस्य मनेोहरं । यद्मात्रमपि से, समाकर्षति मानसं ॥ २ ॥ दरमयित्वा स्वं करोमि सफलं वयः । ध्यात्वेति प्रहिणोद्दास, सातदाह्वानहेतवे ॥ ३ ॥ દાસી =પધારો મહારાજ? ઉપરના મહેલમાં; અમારાં સ્વામિની, આપને વહેારવા એલાવે છે! સાધુ અન્નક દાસીને ભાવ તા જાણી શકયા નહીં, પરંતુ વહેારવાનું આમ ત્રણ મળવાથી રાજી થયા. કારણ કે તે, ગામ અને ગેાચરીવહારવાની બાબત, બન્નેના અજાણ્યા હતા. તેથી દાસીના નિમંત્રણના સ્વીકાર કરી, સાધુજી નિસરણીના પગથીઆં ચડી, ઉપર આવી ધ લાભ ખેાલ્યા. ત્યાં તે રૂપનો અંબાર ઘરની સ્વામિની, સામે આવીને મુખને મલકાવતી, અને આંખાને નચાવતી, બેલી : હું સૌભાગી પુરુષામાં શ્રેષ્ઠ ! તમે શું માગેા છે ? અન્નકમુનિ : હું સૌભાગ્યવતિ ? અમે ભીક્ષા માગીએ છીએ. મુનિશ્રીના ઘંટડીના રણકાર જેવા, સુમધુર અવાજને સાંભળતાં જ, કામદેવના બાણેાથી, સમગ્ર શરીરમાં વિધાઈ ગયેલી શેઠાણીએ, ઈશારાથી દાસી મારફત, મેાક વગેરે અનેક જાતનાં સુસ્વાદુ ભાજના મંગાવીને, મુનિરાજ સામે લાવીને ધર્યાં અને અતિ આદરથી પાત્રો ભરાય તેટલાં વહેારાવ્યાં, સાધુજી પણ ફરવાના અજાણુ, અને તાપથી કંટાળેલા, થાકી ગયેલા, તેથી જરૂર અનુસાર વહેારી લીધું. : યુવતીના પ્રશ્ન : ભેળની વયમાં યાગ કેમ લીધેા ? સુનિના ઉત્તર ઃ આત્માના કલ્યાણ માટે. યુવતીના પ્રશ્ન : આત્મકલ્યાણની વયને હજીક ઘણીવાર છે. મુનિના ઉત્તર : મરણને માટે વય નક્કી નથી. “ ગર્ભે આવ્યા, બાળક જન્મ્યા, યુવાનને લઈ જાવે । ઘરડા- મધ્યમ–ધનિક – નિર્ધન, યમને સધળા ફાવે. ” Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૪૭ સ્ત્રીઓના સમાગમથી ગિઓ પણ પડી ગયા છે યુવતી ઃ ઠીક ત્યારે, તમે આત્મકલ્યાણ માટે દીક્ષા લીધી છે. એ દીક્ષાનું ફળ તમને આજે જ મળે છે. અને સ્વીકારી લે. દીક્ષા પાળી દેવલેક જાશે? ત્યારે અહીં દેવલેક જેવું આ મનહર ઘર છે. દેવાંગના સરખી હું તમને અર્પણ થાઉં છું. લક્ષ્મીને પાર નથી. દાસદાસી પરિવાર ખૂબ છે. ફક્ત જે તમે મારો સ્વીકાર કરે. મારી આશાઓ અને ઇચ્છાઓને ફલવતી બનાવો તો ? આ સંપૂર્ણ માલ-મિલકત, બાગ-બગીચા, રાચ-રચીલું, દાસ-દાસી, અને મારું શરીર, બધાની માલિકી તમને સંપાય છે. શેઠાણીના વિકારવાળાં વાક્ય સાંભળીને, મુનિનું ચિત્ત પણ અષાઢાભૂતિ મુનિની પેઠે, અગ્નિ પાસે મણના પીંડની પેઠે ઓગળી ગયું. આ જગ્યાએ પૂર્વના મહર્ષિઓએ ક્ષણ વાર પણ સ્ત્રી સમાગમ કેટલે દુઃખદાયક છે? તેનું વર્ણન કર્યું છે. तावन्मौनी यतिर्सानी, सुतपस्वी जितेन्द्रियः । यावन्नयोषितां दृष्टिगोचरं याति पुरुषः ॥ १ ॥ અર્થ: ત્યાં સુધી જ મનુષ્ય જ્ઞાની, માની (ધ્યાન), યતિ, તપસ્વી કે ઇન્દ્રિયને જીતનાર રહે છે, જ્યાં સુધી સ્ત્રીઓના પાશલામાં ફસાયે નથી. વળી કોઈ કવિ કહે છે કે – संसार ? तवविस्तार, पदवी न दवीयसी । अन्तरादुस्तरा नस्युर्यदिरे मदिरेक्षणा ॥ २ ॥ અર્થ : હે સંસાર સમુદ્ર? તને તર કઠીન નથી. તેને પાર કરવાને માર્ગ બહુ દૂર નથી. પરંતુ વચમાં વચમાં સ્ત્રીઓ રૂપ મોટી નદીઓ ઘણી ન આવતી હોય તો ! અર્થાત્ કઈ જીવ ચારિત્ર-તપ આરાધીને મેટી નિર્જરા કરે, પરંતુ પાછા દેવપણું, રાજ્ય કે ધનાઢ્યતા મળે, સ્ત્રીઓની જાળ ગુંથાઈ જાય; આત્મા બિચારે ફસાઈ જાય છે. વળી કેઈ કવિ કહે છે કે, हयविहिणा संसारे महिलाम्वेण मंडिअं पासं । बज्झन्ति जाणमाणा अजाणमाणावि बज्झन्ति ॥ અર્થ: ખરેખર આ સંસારમાં કર્મરાજાએ, મહિલા = સ્ત્રીના આકારને, એક પાશલે જાળ ગોઠવી છે. જે પાશલામાં જાણકારો પણ ફસાયા છે. તો પછી મૂર્ખા ફસાયા હોય તેમાં તે કહેવું જ શું ? --- માટે જ મહાપુરુષોએ, સ્ત્રીને સમાગમ ગીપુરુષને તે, મહા ભયંકર બતાવ્યો છે જ. दर्शने हरते चित्तं, स्पर्शने हरते बलं । संगमे हरते वीर्य, नारी प्रत्यक्ष राक्षसी ॥१॥ અર્થ : નારીને જોવા માત્રથી ચિત્ત ખેંચાય છે અને તેણીના શરીરના સ્પર્શમાત્રથી, બળ ઘટવા માંડે છે, અને તેણીના સંગથી (શરીરને રાજા) વીર્ય નાશ પામે છે. Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ વળી કોઈ કવિ કહે છે, स्थानं नास्ति क्षणं नास्ति, नास्ति प्रार्थयिता नरः। तेन नारद! नारीणां सतीत्वमुपजायते અર્થ : એકાન્ત જગ્યા મળે નહીં કામકાજમાં નવરાશ ન મળે અને પ્રાર્થના કરનાર પુરુષ ન મળે, ત્યાં સુધી જ સ્ત્રીઓમાં સતીપણું ટકી રહે છે. ઉપલક્ષણથી પુરુષને પણ સ્ત્રીને એકાંતવાસ બેટ છે, એમ જાણવું; પરંતુ આ બધું આપણા જેવા પામર જી માટે સમજવું. સતા અને સતીઓની શીલવ્રતની કટીઓ, અમે આગળ શીલ પ્રકરણમાં લખવાના છીએ. नाम्ना न हि विषं हन्ति स्वप्ने दृष्टाप क्वचित् । स्वप्नेनापि नाम्नापि, हन्ति नारीषंविक्वक्षणात અર્થ : વિષનું - ઝેરનું માત્ર નામ લેવાથી કે, સ્વપ્નમાં ઝેરને જોયું હોય પણ, કે સાક્ષાત્ નજરે જેવાથી, કોઈના પ્રાણ લેતું નથી, અથવા કેફ ચડાવતું નથી. પરંતુ નારીનું રૂપ નજરે જોયું હોય, પુસ્તકમાં વાંચ્યું હોય, અથવા સ્વપનામાં દેખાયું હોય તોપણ, માણસને બેભાન બનાવે છે, ઉન્માદ કરાવે છે. સજજનેને ન શોભે તેવું પણ કરાવી નાખે છે. ઘણું શું કહેવું? अप्यश्मनिर्मितं पुंसां, यासां रूपं मनोहरेत् । वनिता विश्वमोहाय, मन्ये ता वेधसा कृताः ॥ અર્થ : સાક્ષાત્ સ્ત્રીઓના રૂપની વાત તે જવા જ દે. પરંતુ પાષાણુની અંદર કતરેલું પણ સ્ત્રીનું રૂપ, (અમરદત્ત જેવાઓને) માણસના મનને આકુલ વ્યાકુલ બનાવી નાખે છે. તેથી એમજ લાગે છે કે, કર્મરાજાએ આ સ્ત્રીઓને, જગતના જીને, મૂંઝવણમાં પાડવા જ બનાવી જણાય છે. અતિ ઉત્તમ માતાપિતાનું સંતાન પણ, મુનિશ્રી અરણીકજી, યુવતીનાં વચનમાં ભેળવાઈ ગયા. કારણકે, પિતાના શરીરની સુકુમારતા; પિતાના મરણને આઘાત, અને પિતાની હાજરીમાં ગોચરી પાણી વહેરવા જવાની, અથવા કામકાજ કરવાની ટેવ પડી જ નહીં. આ બધાં કારણો પણ નિમિત્તભૂત ગણાય. પ્રશ્ન : આટલા નાના છોકરાને--માત્ર માતાપિતાના કારણે જ દીક્ષા લેવી પડી તે શું વ્યાજબી ગણાય? ઠીક, માતાપિતાએ છોકરાને ઉછેરી મેટ થયા પછી દીક્ષા લીધી હોત તે શું? પિતાનાં બાળકને ઉછેરવાની માબાપની ફરજ નથી? ઉત્તર : આટલા નાના પુત્ર-પુત્રીઓને સાથે લઈને, દીક્ષા લીધાના દાખલા પણ જૈનશાસનમાં હજારે બન્યા છે. અને આરાધના કરી તરી ગયાના પણ દાખલા સંખ્યાતીત મળે છે. અને આની આગલી કથામાં જ ધનશર્મા બાળમુનિરાજની આરાધના આપણે જોઈ પણ ગયા છીએ. Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૪૯ ^^^^ '* કુટુંબના માણસેની ફરજને સાચા અર્થ માતાપિતાની ફરજનો વિચાર કરીએ તેપણું, ફરજને અર્થ પિતાનાં સંતાનનું ભલું ચિંતવવું, ભલું કરવું એ જ થાય છે. જે ભલું વિચારવું અને ભલું આચરવું આ પક્ષ લઈએ તે, દત્તશેઠે પુત્રનું ભલું કર્યું છે; માત્ર પિસાદાર બનાવે છે, પરણાવ, આવી વાતોને ફરજ તરીકે લેખાય તે ? ઘણું માતાપિતાએ દીકરા-દીકરીઓ પરણાવ્યાં. પૈસા પણ સંપ્યાં. પરંતુ દીકરા-દીકરીઓ સુખી જ થયાં, એવો એકધારો અનુભવ, જણાતા નથી. પ્રજાપાલ રાજાએ, મયણાસુંદરીની મોટી બહેન સુરસુન્દરીને, સારા રાજકુમાર સાથે પરણાવી હોવા છતાં, તે બિચારી નટના કુલમાં વેચાણી, નાચ-ગાન કર્યા. અને મયણાસુંદરીને કેઢિયાને પરણાવી તોપણ, મોટી ઋદ્ધિ-સિદ્ધિને પામ્યાં. ધર્મની આરાધના પામ્યાં. મોક્ષની નજીક થતાં ગયાં. માતાપિતાઓએ સંસારના લાડકોડ પૂરા કર્યાના, પુત્રને મેટા ધનમાલ સેંપીને મરવાના, દીકરીઓને સારા ઘર અને સારા વર સાથે પરણાવવાના, દાખલાથી આખો સંસાર અને ભૂતકાળ તેમજ વર્તમાનકાળ ભર્યા પડ્યા છે. આજે પણ આખું જગત, પિતાના પુત્ર-પુત્રીઓના ભલા માટે ધર્મ કરી શકતા નથી. પરમાર્થ કરી શકતા નથી. ઉપકાર કરી શકતા નથી. હજારમાંથી વખતે એકાદ આત્મા, પરલોક સુધારવા તૈયાર થાય છે. ત્યાં પણ માતા-પિતા અને હિતિષી મનુષ્યની અનિવાર્ય ફરજ છે. અને તેવા આરાધનેજ, આત્માને અભ્યદય પ્રકટ કરાવનાર બને છે. પ્રશ્ન: આપણી આસપાસના પત્ની, પરિવાર, સમાજ, સગાવહાલાં આ બધઓ પ્રત્યે આપણી ફરજ શું રહેલી છે. આ વ્રવ્ય પહેલું કે ? આ બધાને વગડા વચ્ચે મૂકીને પરલોક સુધારવા ચાલતા થવું, બાલબચ્ચાં-બૈરીને રખડતાં મૂકી બાવા બની જવું તે પહેલું? ઉત્તર : બાવા બનવાની વાત અને આત્મકલ્યાણને માર્ગ જુદી વસ્તુ છે. બાવા બનવા છતાં પણ, વાસનાઓને વળગાડ છૂટો ન હોય, એવાઓની અહીં વાત જ નથી. અહીં તે આત્માને, જીવનના નિર્વાહમાં, હું અને મારાપણામાં અનંતકાળ બગડ્યો છે. આવું જેને ભાન થાય, તેવા સફટિક જેવા નિર્મળ આત્માને પહેલે પરલોક જ વિચારવાને હોય છે. દત્તશેઠ અને ભદ્રા શેઠાણીએ, પિતાનું આત્મશ્રેય સાધવા સાથે, પુત્રનું પણ સધાયું છે એ આપણે અહીં જાણી શકીશું. મુનિશ્રી અહંક, (અરણુંક મુનિવર) શેઠાણીના હાવભાવ ભરેલાં વચનોમાં, અંજાઈ ગયા. અને મુનિશને ઉતારી નાખ્યો. અને શેઠાણી સાથે બધી પ્રકારની છૂટથી, ઘરના માલિક પેઠે રહેવા લાગ્યા. ૩૨ Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ જિનેશ્વરદેવની આજ્ઞા અને સાચી માણસાઈ હવે આ બાજુ અરણીક મુનિરાજ (સંસ્કૃતમાં અહેવક શબ્દ છે.) વહોરવા ગએલા, વસતિમાં પાછા ન ફરવાથી, સમુદાયના વડીલ મુનિરાજે, પિતાના સાધુઓને, ઠામ ઠામ તપાસ કરવા મોકલ્યા. શ્રાવક સંઘમાં ખબર પડવાથી, આખા શહેરમાં બધી બાજુ તપાસ કરાવી, પરંતુ અરણીક મુનિને પત્તો લાગે નહીં. અને પત્તો લાગે પણ શી રીતે? કોઈ વ્યક્તિ કોઈના ઘરમાં છુપાઈ જાય, અથવા કોઈ માણસ પોતાના ઘરમાં કેઈને છુપાવી દે, તેને પત્તો લાગે પણ કેવી રીતે ? જ્યારે અરણીક મુનિની હયાતીના સમાચાર મળ્યા જ નહીં, અને સાધુ વાઈ ગયા, એમ જ્યારે નકકી થયું, ત્યારે લાગતાવળગતા આજુબાજુના સંઘોમાં, ખબર પહોંચાડવામાં આવી. અને પછી કર્ણોપકર્ણ આવાત, અરણુંક મુનિની માતા ભદ્રા સાધ્વીજીને પણ પહોંચી ગઈ. સમાચાર સાંભળવાની સાથે, સાધ્વીને મોટો આઘાત થયે. જમીન ઉપર પટકાઈ ગયાં. મૂર્છા આવી ગઈ. પાસેનાં સાધ્વીઓના ઉપચારથી સાધ્વી બેઠા થયાં, પણ ખૂબ રોયાં, અને બેલવા લાગ્યાં. હું મારા અરણીકની, સાચી શેધ કર્યા વગર જપીશ નહીં. સાધ્વી અને શ્રાવિકાવગે ખૂબજ વાર્યા. પણ કેઈન વાર્યા અટકયાં નહીં. અને એકાએક જે ગામમાં અરણક મુનિ ખોવાયા છે, ત્યાંની વાટે પડ્યાં. ભૂખ્યા-તરસ્યાં અને વિસામો લીધા વગર, સાધ્વી પ્રસ્તુત નગરમાં આવી પહોંચ્યાં. પુત્ર વાત્સલ્ય કેવું કરી નાખે છે? અત્યાર સુધી સાવધાન પણ હવે, અરણકની શોધ કરવામાં થોડે છેડે મગજને કાબૂ ખસવા લાગ્યા હતા. માણસને એક જ વસ્તુ પ્રાણઘાતક બને છે. તેવી એક સાથે મુસાફરીને પરિશ્રમ, ક્ષુધા, તૃષા, અને શોક, ચાર ભેગાં થયા હોય ત્યાં પૂછવું જ શું? એટલે અરણીક મુનિવરનાં માતા, શ્રીમતી ભદ્રા સાધ્વી, ઠામ ઠામ લોકોને પૂછવા લાગ્યાં. અરણીક સાધુને તમે જોયા છે? મારા અરણકને તમે ઓળખો છો? એ અરણીક? ઓ અરણીક? -દીકરા અરણક? કયાં ગયા અરણક? બજારમાં, ગલીઓમાં, ઘરમાં, ઘૂસી ઘૂસીને, અરણીક મુનિવરની શોધમાં, ભૂખથી, તરસથી, થાકથી, શોકથી, સાધ્વીજીને મગજને કાબૂ જતો રહ્યો. અને પછી તે ચારે બાજુથી, ગાંડી સાધ્વી તરીકે, લોકોના ટોળાં વિંટળાઈ ગયાં. રાત કે દાડો સાધ્વી બેસતી નથી, ખાતી નથી, પીતી નથી, અરણીક અરણીક; મારે અરણીક બોલ્યા કરે છે, અને ફર્યા કરે છે. મને મારો પુત્ર બતાવો? આ સાધ્વીની, આવી દશા પણ ગામમાં વાયુવેગે ફેલાઈ ગઈ. એક બાજુ થોડા દિવસે અગાઉ સાધુ (અરણીક મુનિવર) ખવાઈ ગયાનું વર્ણન પણ, હજી લેકની જીભેમાંથી ભુલાયું નથી. ત્યાં આ તેજ સાધુજીનાં માતાની, આવી કારમી, ચી, પિકારો પણ ઉત્તમ આત્માઓના હૃદયને, વલવી નાખતી હતી. Page #286 -------------------------------------------------------------------------- ________________ સાધ્વીજીની વિહળતા જોઈને અરણિમારને થયેલુ પુત્રપણાનું ભાન ૨૫૧ એટલામાં ભવિતવ્યતાના યેાગે, માણસાના માટે કાલાહલ સાંભળીને, દેવા જેવા સુખમાં ડૂબી ગયેલા, અણીક ઝરુખામાં આવીને, જોવા લાગ્યા. જુએ છે. તે એક ગાંડી સાધ્વી, અને તેની ચારેબાજુ સે...કડા છેકરાં, અને માણસાનાં ટોળાં લાગ્યાં છે. ત્યાં કેટલાક ભાવિકે સાધ્વીજીને સમજાવે છે, માજી ! આટલા બધા ચાવીહાર ઉપવાસનું પારણું કરો. આપણે અરણીકમુનિને જરૂર, શોધી કાઢીશું. કોઈ કહે છે : આટલા બધા દિવસે અને મહિના થયા, સાધુએએ અને શ્રાવકોએ, શેાધ કરવામાં કમીના રાખી નથી. અરણીકમુનિવર જીવતા હાય તેા, જડ્યા વગર રહે ભલા ? જરૂર કાઈ અધમ મનુષ્યના પંજામાં ફસાઈ ગયા હશે. એક રતન જેવા સાધુ ખાવાઈ ગયા. વળી, તમે આવાં સાચા મેાતીની માળા જેવાં સાધ્વીજી, ખાશે। નહીં, પીશેા નહીં, જપીને એસસેા નહિ તે, પરિણામ શું આવશે ? અરીકે ઝરુખામાં ઉભા ઉભા આ દૃશ્ય જોયું, સાધ્વીજીને જોયાં, માણસાનાં ટોળાં જોયાં. લાકા સાધ્વીજીને સમજાવી રહ્યા છે તે જોયું. અને છેલ્લા સાધ્વીજીના અવાજો સાંભળ્યા. મારા અરણીક મને લાવી આપો તે જ હું આહારપાણી વાપરીશ, નહિતર મારું જીવતર મને પોતાને શંકાશીલ બનાવે છે. આ શબ્દો સાંભળતાં અરણીકકુમારના હ્રદયમાં, ધબકારા થવા લાગ્યા. અક્સાસ ! આ સાધ્વીજી એ તે મારી પેાતાની જન્મદાત્રી માતા છે. જેણે મને, નવ માસ ઉદરે ધર્યો, જન્મ આપ્યા, મારાં મળમૂતર ધાયાં. મે અપવિત્ર મળમૂતરથી, સેંકડા નહીં હજારાવાર જેનાં વસ્ત્રા અપવિત્ર બનાવ્યાં, જે માતાએ સ્વયં દુખ ભાગવી મને સુખ આપ્યું, જેણે મને ગેાદમાં સુવાક્યો, ખંધ ઉપર ઉંચકયો, મારા માટે જેણીએ હજારા દુખા પણ આનંદથી ભોગવ્યાં, તેજ હું અધમપુત્રના આવા અધમ આચારથી, મારું હિત ઇચ્છનારી માતાની આવી દશા ? મને હજારાવાર ધિક્કાર છે. આજે કેટલાય દિવસેાથી મારી શેાધ માટે, મારી માતા ક્ષુધા અને તૃષાને, ભાગવી રહ્યાં છે. કેટલાય દવસેાથી, દિવસ ને રાત વનેામાં, શહેરમાં, ગલીમાં, ખજારામાં, મારી શેાધ માટે, ભટકી રહ્યાં છે. સુખ, શાંતિ, વિશામાને તિલાંજલિ અપાણી છે. व्यूढगर्भः प्रसवसमये सोढ मत्युग्रशूलं । पथ्याहारैः स्नपनविधिभिः स्तन्यपानप्रयत्नैः । विष्टामूत्रपभृतिमलिनैः कष्टमासाद्यभूरि । त्रातः पुत्रः कथमपि यया स्तूयते सैव माता ॥ १ ॥ અથ ઉપર ભાવા માં આવી ગયા છે. માતા અને પુત્રાના સગપણમાં લાભાલાભની સગવડ : माता पशूनां सुत्तसतयैव, धनार्जनैस्तुष्यति मध्यमानां । વીરાવવાતે: પુનત્તમાનાં, હોજોતમાનાં પળે: વિÀ: ॥ ૨॥ માતાએ ચાર પ્રકારના પુત્રાને જન્મ આપે છે. એક માતા પશુ જેવી ગણાય છે. અથવા Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ પશુ સમાન છોકરાઓને જન્મ આપીને પણ રાજી થાય છે. તે બચ્ચાં હોય ત્યાં સુધી, માતાને ધાવે છે, વળગે છે, ભેટે છે, લાડ-ગેલ કરે છે. કૂતરી વગેરે માતાઓ પણ પિતાનાં બચ્ચાંઓને ચાટે છે, શિકાર કરીને, પણ બચ્ચાને મોટાં કરે છે. કૂતરી, બિલાડી, સમડી, કાગડી, ચકલી, સિંહણ, વાઘણ, દીપડી, શીયાલ વગેરે પશુજાતિની માતાઓ, પિતાનાં બાળકોને ઉછેરવા, સેંકડો-હજારે જેના પ્રાણીને નાશ કરીને પણ, પિતાને માતા તરીકે આનંદ અનુભવે છે, પરંતુ મેટા થયેલા તે પુત્રો - તરફથી, તે પશુમાતાને કશો જ ફાયદે નથી. બાળકોના પિષણ માટે “પરપ્રાણાને નાશ–હિંસા” આ, હિંસાજન્ય પાપ તે તો એ અભાગણી માતાને ખાતેજ ઉધયું". આવી માતાઓને ભવે પણ આપણું જીવે અનંતીવાર કર્યો. બીજી માતા, પિતાનાં બાળકે કમાતા થયા જોઈ, આનંદ પામે છે. દીકરી સારું કમાય છે, દીકરો લક્ષાધિપતિ થયો છે. દીકરાની દુકાનના દીવા દેખી, માતા દીવાની બને છે. દીક અધિકારી થયે, અનેકને ઉપરી થયે, મારે દીકરો સુખી છે. પાંચ પચીસમાં પૂછાય તે છે. પરંતુ ઘેલી માતા એટલું વિચારતી નથી, તને શું લાભ ? તને માત્ર મજૂરણનું પેટિયું કે બીજું કાંઈ? ઉષ્ટ્રી, ઘોડી, રાસભી, નિત્ય ઉપાડે ભાર ! પુત્રો પાસે હોય પણ, ખાય ડફણને માર. ૧ ! પુત્ર સહાય કરે નહીં, માતા ભલે કુટાય ! તેપણ માત અભાગણી, પુત્ર જણી હરખાય. . ૨ | આવી પામર માણસોની માતાઓ આજે પણ ન ગણી શકાય તેટલી દેખાય છે. કારણ કે અધમ-છોકરાઓ “૩ાાત્રામાદવ નરાધમાન ” લગ્ન ન થાય ત્યાં સુધી માતાપિતા સાથે રહે છે. અને પિતાની કમાઈ તથા માતાની રઈ જમે છે. પરંતુ લગ્ન થયા પછી તુરતજ, માતાપિતાને નવગજના નમસ્કાર કરીને, ગામાન્તર કે સ્થાનાન્તર થઈ જાય છે. માતાપિતાને ઉપકાર ભૂલનારા અધમ લેખાય છે. કમાઈ જમિયે બાપની, રાઈ જમિયે માય. પણ પરણીને પામરો, જલદી જુદી થાય. નાની ઉંમરમાં બાળકોના પિતા પરેલેક સિધાવ્યા હોય, ખાવા પીવાના સાધનો ન હોય, તોપણ માતા બિચારી, પારકી નેકરી વગેરે, કુળને શેભતી મજૂરી કરીને, પિતાનું શીલ અને ધર્મ સાચવીને, છોકરાં ઉછેરવા, રાતદિવસ જંપીને, બેસતી નથી. પૂર્ણ નિદ્રા પણ પામતી નથી. સામાયિક પ્રતિક્રમ–પષધ-પૂજા કરી શક્તી નથી, વ્યાખ્યાન સાંભળી શકતી નથી. છતાં મોટા થયા પછી અધમ છોકરાઓ-નવાં પધારેલાં, પત્નીદેવીના Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૫૩. માતાની પુત્ર તરીકે ફરજ બજાવનારા પુત્રે પરવશ બનીને, માતાને ઉપકાર ભૂલી જાય છે. માતાને જુદી રાખે છે. ખર્ચા પણ આપતા નથી. આપે તે પણ અનાદરપૂર્ણ ! ત્રીજીમાતા, આર્ય રક્ષિતની માતા રુદ્રમા, ગાંગેયની માતા ગંગા, પાંડવોની માતા કુંતી, અભયકુમારની માતા નંદા, શાલિભદ્ર શેઠની માતા ભદ્રા, પાદલિપ્તસૂરિનાં માતા પ્રતિભાણા વસ્તુપાલતેજપાલની માતા કુમારદેવી. આવી માતાઓ, પોતાના પુત્રનાં વીર પુરુષને શોભે તેવા અવદા – ગુણો જીવનચરિત્રે સાંભળીને ખુશી થાય છે, આનંદ પામે છે. શાસ્ત્રો અને ઈતિહાસમાં અમર બને છે. ચોથી માતા, ગજસુકુમારની માતા દેવકીદવી. અતિમુક્તકુમારની માતા અઈમનારાણી. થાવસ્થાપુત્રની માતા થાવાશેઠાણી, અનિકાપુત્રની માતા અનિકાદેવી. બેલસિરીકુમારની માતા મૃગાદેવી. ધન્નાજીની માતા ભદ્રાશેઠાણી. વજકુમારનાં માતા સુનંદાદેવી. આ બધી માતાઓ પોતાના પુત્રોનાં ઉજજવળ-નિર્મળ ચારિત્ર જોઈને, સાંભળીને રાજી થાય છે, જગતમાં યશને પામે છે. લોકો પણ કહે છે, તેની માતાને પણ ધન્યવાદ. પુત્રોનાં ઉજજ્વલ આચરણથી માતા પણ જગની પૂજ્ય માતા બની છે. શ્રી જિનેશ્વરદેવોની માતાઓ. “પ્રભુ માતા નું જગતની માતા, જગદીપકની ધરનારી.” ત્રણે જગતમાં ગવાયાં છે, પૂજાય છે, સ્તવાયાં છે. હે રત્નકુક્ષિઘારિકે ! હે રનદીપિકે! આવાં આવાં બિરુદ પામ્યાં છે. એટલું જ નહીં એ જગતના પ્રાણીમાત્રના પરમ દયાળુ પ્રભુજીની માતાની, પ્રભુજન્મ વખતે સૂતિક્રિયા કરવા માટે પણ મહાદ્ધિસંપન્ના છપન્નદિકુમારિકાઓ (દેવીઓ) આવે છે. આવા મહા ગુણનિધાન પુરુષોની માતાઓ, પુત્રોના પુણ્યોદયથી, કેટલું ગૌરવ પામે છે. જ્યારે મારા જેવા અધમ કોટના દીકરાના જ પ્રતાપે, માતા ગાંડી બની ગઈ છે, ચારિત્રના આચારે ખવાઈ ગયા છે. એવા મુહપત્તિનું ભાન નથી. રાતદિવસનું ભાન નથી. અષ્ટ પ્રવચનમાતાનું ભાન નથી. સુધા. તૃષાનું ભાન નથી. જગતના પૂજ્ય મટીને, દુર્જનનું બાળકનું તેમજ કુતૂહલી લોકોની કુતૂહલનું રમકડું બન્યાં છે. જે મારા જેવો અધમ આત્મા, આ મહાસતીના પુત્રપણે, અવતર્યો જ ન હોત તો, આ મહાસતીની આવી દશા થાત જ નહીં. માતાને દુખદાયી થનારા, મારા જેવા અધમ મનુષ્યને હજારો વાર ધિક્કાર થાઓ. ફિટકાર થાઓ. માતાના દુખનું કારણ બનનારા કે બનેલા-સાચા અર્થમાં દીકરા નથી પણ તે, ઠીકરા જ છે. આવી ભાવનામાં અરણીકકુમારની આંખોમાં આંસુ આવવા લાગ્યાં. અને શેઠાણું કે Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ દાસ-દાસી પરિવારને, જણાવ્યા વિના જ, જઈ ને, સાધ્વી માતાના પગમાં પડ્યા. અને જિનેશ્વરદેવની આજ્ઞા ચાને સાચી માણસાઈ દાદરાનાં પગથી ઉતરીને, એકદમ દોડતા માતાનું ખાવાઈ ગએલું ભાન ઠેકાણે આવ્યું. જોયા. એળખ્યા. ગૃહસ્થ વેશમાં, એક સુશેાભિત ખનેલા અરણીક પુત્રને જોઈ ને, અવાક્ ·ખની ગયાં. થીજીથ’ભી ગયાં. અરરર મારા પુત્રની આવી દશા ? ધિક્કાર પડા મારી કુખને ? દીકરા ? ખેલતી ખેલતી માતા જમીન ઉપર પટકાઈ ગયા. અને મૂર્છા આવી ગઈ. મૂર્છા વળી. બેઠાં થઈ રાવાં લાગ્યાં. આવું હલકી ગતિમાં જવા યાગ્ય, આચરણ મારા પુત્રને શેાભે જ નહી. સાધ્વીજીએ, પેાતાના વહાલા પુત્રને ખરેખરા વિલાસીને શેલે તેવા લેખાશમાં, સાધ્વીજી મહારાજ તા આભાં જ બની ગયાં. : માતા કહે છે દીકરા! આ તે શું કર્યુ? તારા મુનિવેશ ક્યાં ગયા ? મારા પુત્રને વ્રતત્યાગ શોભે ? અરણી=માતુશ્રી! હું આપના અધમ પુત્ર છું. મુખ બતાવવું પણ વ્યાજબી નથી. શું કરું? માતાના પ્રેમથી આકર્ષાઈને જ આભ્યા છું. આવું નિંદનીય કાર્ય કરનાર સુખકેમ ખતાવી શકે ? મારામાં તરવારની ધાર જેવાં, વીતરાગનાં મહાવ્રતા પાળવાની, લાયકાત નથી. માતા—દીકરા! અત્યારે તરવારની ધાર જેવાં લાગતાં, શ્રી વીતરાગનાં મહાવ્રતા, ભવિષ્યમાં કલ્પવૃક્ષા; ચિન્તામણિ રત્ના, અને કામક્રુ ભેાને મેળવી આપવામાં, અપૂર્વ અને અજોડ મિત્રાનું કામ કરનારાં થશે. અને હમણાં સ્વાદ આપનારાં વિષયનાં સુખા. કંપાકનાં ફળ જેવાં હાવાથી, ભવિષ્યની ભયંકર દુર્ગતિએ સર્જનારાં છે. ઉત્તરાત્તર અનંત દુઃખાનું કારણ છે. નર અને પશુગતિનું મધુરું આકર્ષીક ઝેર છે. અને એક દિવસનું ચારિત્ર પણ સ્વનાં સુખ આપનારું થાય છે. કલિકાલ સર્વજ્ઞ ફરમાવે છે. तेह्ये काहभावेपि न स्वर्गादन्यतो गतिः ॥ તથા વળી વૈવસ્ત રાખવાનસ્ય, તત્પુરૂં તૈયાઽસ્થ । યસ્તુલમિદેવલાધો लोकव्यापाररहितस्य ॥ અર્થ : આ સંસારમાં ઉંચામાં ઉચાં ચક્રવતીનાં, અને દેવરાજ ઇન્દ્રનાં સુખા થકી પણ, ચારિત્રના જાણનારા, ચારિત્રમાં સ્વાદ પામનારા અને પરભાવેાથી પર રહેનારા મહામુનિરાજોનાં સુખા, ઘણાં જ વધી જાય તેવાં માનવામાં આવે છે. Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૫૫ શ્રી વીતરાગના સાધુઓના ચારિત્રમાં, સુખને સાક્ષાત્કાર ચારિત્રના આરાધકોને, પાપવાળાં કે હલકાં કાર્ય કરવાં પડતાં નથી. ચારિત્રના આરાધકોને, દૃષ્ટપત્ની, અવિનીત છોકરાઓ, અને કદર વગરના સ્વામી વગેરે કદર્શનાએ ભેગવવી પડતી નથી, ચારિત્ર આરાધક સાધુઓને, રાજાઓને, રાજ્યના અધિકારીઓને પ્રણામ કે ખુશામત કરવી પડતી નથી. આહાર, પાણી, વ, પાત્ર અને રહેવાના મુકામને, મેળવવા, સાચવવા, સમારવાની હેરાનગતિ આવતી નથી. વળી શ્રીવીતરાગના મહામુનિરાજે બારે માસ જ્ઞાન ધ્યાનમાં ક્ત બનેલા રહેવાથી, ચૌદપૂર્વ સુધીનું જ્ઞાન પામતા હોવાથી, જીવ-અજીવનાં, પુણ્ય પાપનાં, આશ્રવ-સંવર, નિર્જરા, બંધ, મેક્ષનાં કારણે, કાર્યોને સમજી શકે છે. ત્રણકાળનું કાલેકનું દ્રવ્ય-ગુણુ-પર્યાયનું ખગળ-ભૂગોળનું, સ્વર્ગ–નરકનું, મનુષ્યલકનું, પશુગતિઓનું, સ્વરૂપ જાણવા મળે છે. પાપ-પુણ્યનાં વિપાકે સમજાય છે. જેની દયા અને હિંસાનું અતિ સારું, અને અતિ ભયંકર ફળ જાણવા મળે છે. ચારિત્રના આરાધક મહામુનિરાજાને, સમતાના સુખને સ્વાદ ચાખવા મળે છે. અને ઉત્તરોત્તર મનુષ્યનાં અને દેવગતિનાં સુખો ભોગવી, ચારિત્રની આરાધનાથી મોક્ષ પણ પામી શકાય છે. જ્ઞાનિએ ફરમાવે છે કે – ___एगदिवसंपि जीवो, पवज्जमुवागओ, अनम्ममणो । जइ नविपावइ मुक्खं अवस्स वेमाणिओ होई ॥ અર્થ : એકાગ્રચિત્તથી, શ્રી વીતરાગદેવની આજ્ઞામય, ફક્ત એક દિવસ પણ ચારિત્ર આરાધનાર આત્મા, જે મેક્ષ ન પામી શકે તે પણ, અવશ્ય વૈમાનિક દેવ તે થાય છે જ. તથા વળી सव्वरयणामएहिं विभूसियं, जिणहरेहिं महावलयं । जो कारिज्जा · समग, तओवि चरण महिड्डीअं ।। અર્થ : કોઈપણ અતિ ધનવાન, અથવા ચિન્તામણિ રત્ન જેવી દૈવી વસ્તુ પામેલે આત્મા, સર્વ રત્નમય જિનાલય બંધાવીને, આખા જગતને ભરી નાખે; અર્થાત્ ગામડે ગામડે જિનાલય અને જિનપ્રતિમાઓ થાપે; તેના કરતાં પણ, સંપૂર્ણ જિનાજ્ઞાપાલક સાધુનું ચારિત્ર, વધારે કીમતી છે. જિજ્ઞાના વગરનું ચારિત્ર ફૂટેલી કેડી જેવું છે. માટે જેણે ત્યાગધર્મને સ્વાદ ચાખ્યો છે, તેને દેવકનાં કે મનુષ્યગતિનાં સુખ લેવાનું મન થાય જ કેમ? તે ત્યાગધર્મને ત્યાગવાની ઈચ્છા જ કેમ થઈ શકે ? - અને જેમણે ચારિત્ર લઈને વિરાટ્યું હોય તેમને પાપ કેવા લાગે છે, તે તમે વિચારે. શા ફરમાવે છે કે – Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ वरं अग्मिम्मि पवेसो, वरं विसुद्वेण कम्मुणा मरणं । मा गहियवयभंगो, मा जीअं खलिअसीलस्स ॥ १ ॥ અર્થ : અતિ ઉત્તમ પ્રકારની અનશનાાદ આરાધના કરીને, અગ્નિમાં બળી મરવું તે સારું છે. અથવા બીજા સારાં નિમિત્તો વડે મરી જવું સારું છે કે, જેના પ્રતાપે જીવ સંસારમાં રખડનારો થાય નહિ. પરંતુ લીધેલાં વ્રતો ભાંગી નાખીને, અથવા માંસાહાર, મદિરાપાન, શિકાર, ચારી વગેરે અનાચારો સેવીને જીવવું સારું નથી. વળી શાસ્ત્રો કહે છે કે— सयसहस्स नारीणं पीट्टं फाडेइ निग्धिणो । सत्तठ्ठमासिए ग्रन्भे, तप्फडन्ते निकिन्त ॥ १ ॥ ता जस्स जन्तियं सियं, तत्तिअंचेव नवगुणं । एक्कसित्थीपसंगेण, साहू बन्धिज्ज मेहुणे ॥ २ ॥ แ અર્થ : કોઈ અતિ નિય અધમાધમ માણસ, એકલાખ સ્ત્રીઓનાં, પેટ ચીરીને, તે સ્રીએના સાત આઠ માસના ગર્ભાને, તડફડતા બહાર કાઢે, અને મારી નાખે. ॥ ૧ ॥ તેનુ તે અધમ મનુષ્યને જેટલું પાપ લાગે, તેના થકી પણ એકવાર કાઈ પણ સ્ત્રીસાથે મૈથુન સેવનાર સાધુને, નવગુણુ' પાપ લાગેછે અર્થાત એકવાર મૈથુન સેવવાથી સાધુને નવલાખ સ્ત્રીએ અને નવલાખ ગર્ભાના નાશ જેટલું પાપ લાગે છે. તથા વળી साहुणीए सहस्सगुणं मेहुणेकसिविए । જૈમુિળ, વિરૂત્તેપ, તળવોદિ વિનફ્સર્ II શ્ ॥ અર્થ : અને જો કોઇ અધમ આત્મા સાધુ, સાધ્વી સાથે એક વાર પણ મૈથુન સેવે તા, તેને ઉપર બતાવેવા પાપથી એક હજાર ગુણું પાપ લાગે છે. અને તેજ સાધુ, સાધ્વી– સાથે બીજી વાર મૈથુન સેવે તા, ઉપર બતાવેલા પાપથી એકક્રાડગુણું પાપ વધારે બંધાય છે. અને ત્રીજી વાર મૈથુન સેવવાથી, બેાધિબીજ-સમ્યકત્વના નાશ થાય છે. તથા વળી आजम्मेणं तु जं पावं बंधिज्ज मच्छवन्धओ । वयभंग काउमाणस्स, तंचेठ्ठगुणं भवे અર્થ : આખી જીંદગીમાં મહા અધમ જીવન જીવનારા, પ્રાયઃ અનુબંધ હિંસામય, જીગી બરબાદ કરનારા, હિંસાની ભાવનામાં, રાત-દિવસ પક્ષ–માસ વર્ષોં અને સમગ્ર જીવનની પાપમાલી સર્જાવનારા, મચ્છીમારોને, જે પાપ લાગે છે, તેવું પાપ ચારિત્રને ભાંગી નાખવાની ભાવનાવાળાને પણ લાગે છે. સાધ્વી ભદ્રામાતા અરણીકકુમારને કહે છે, વહાલાપુત્ર ? તને આ દશા શેાભતી નથી. કારણ કે પરસ્ત્રીએ અને વેશ્યાઓને વશ થએલા આત્માનુ, સર્વસ્વ નાશ પામે છે. પરસ્ત્રીના પતિ ઘેર આવે ત્યારે તે સ્રીનાઅને જારપુરુષ Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૫૭ અરણીકકુમારને માતાની શીખામણ બન્નેના, અથવા જારને અવશ્ય નાશ થાય છે. પરસ્ત્રી પરવશ થએલા કીચક સેા ભાઈ અગ્નિમાં હામાયા છે. મુંજ રાજાને ઘેર ઘેર ભીખ માંગવી પડી છે. અને છેવટે અકાળ મરણ થયું છે. વિણકપુત્ર લલીતાંગને, રાજાની રાણીએ વિષ્ઠા-મૂત્રના કૂવામાં ફેકી દીધા હતા. રાજા રાવણ પાતે મર્યાં. અને લાખા મનુષ્યા તથા પશુઓ કપાઈ ગયાં. અપયશના પાટલા આંધીને રાવણ જેવા સમિકત પામેલા મહાપુરૂષને ચેાથી નરકમાં જવું પડયુ’. સાધ્વીજી કહે છે : દીકરા ! હજી સમજી જા અને અવળે માર્ગ ત્યાગ કરી, ચારિત્ર લઈને, મારા આત્માને આન ંદ પ્રકટે એવું કરી દેખાડ ! તાજ મારું ધર્મધ્યાન વૃદ્ધિ પામશે ! તેાજ મારી વિકલતા ચાલી જશે! જો તું ફરીને ચારિત્ર લઈશ તેા તારું અને મારું બંનેનું અહિત થતું અટકશે, અને વિરાધના માથી બચી જવાશે. આવાં બધાં માતાનાં વચનો સાંભળી અરણીકકુમાર વિચારવા લાગ્યા : अहो ! मेनिर्विवेकत्वं, अहोमे दुष्कर्मकारिता । यदस्या वचनैस्त्यक्तं मया मुक्तिप्रदं व्रतं । दुस्सहे व्यसने माता, पातितेयमपीदृशे । स्वात्मा च व्रतभंगेन, भवाब्धौ पातितो हहा ॥ અર્થ : મારા અવિવેકને ધિક્કાર. મારા અત્યંત નિન્દ્વનીય કાર્યને ધિક્કાર. અરે મે' કેટલું ખરાબ કૃત્ય કરી નાખ્યું. એક, પતિવિરહિણી, સ્વચ્છ દછારિણી કુલટાનાં, કંપાકજેવાં આપાત રમ્ય અને પરિણામ દારુણ-વચન સાંભળીને, મુક્તિદાયક મહાવ્રતાના ત્યાગ કર્યાં. વળી મારી ઉપકારણી જનનીને આવા મોટા દુખમાં ધકેલી સારું થયું કે મેં માતાના અવાજે એળખ્યા. માતાને હું મન્યેા. નહીંતર આવી વ્રતધારિણી–મહાસતી. પુત્ર મેાહના ગાંડપણમાં ઘણી દયામણી અવસ્થા ભોગવીને, રાંક નારીના મરણે મરીને, દુર્ગતિમાં ફેકાઈ જાત. અને મે પાતે મારા આત્માને પણ સંસાર સમુદ્રમાં પાડી નાખ્યા હૈાત. મને હજારા વાર ધિક્કાર થાઓ ! સ્વસ્થ બનેલી માતાએ અન્નકના બધા સમાચાર પૂછયા. અરણીકે પણ પોતાની બધી વાત સંભળાવી. માતાને વારંવાર નમસ્કાર કર્યાં. આવા ઉપકારના અતિપ્રમાણુ આભાર માન્યા. પેાતાની બધી નબળાઈ જણાવી. માતા કહે છે દીકરા ! હજીપણ ફરી વ્રત લઈ લે ! तुच्छानां मर्त्यसौख्यानां एतेषां हेतते कृतिन् ? | अनन्त दुःखदा मास्म स्वीकार्शी नेरकव्यथाः ॥ १ ॥ અર્થ : અતિ તુચ્છ એવાં આ મનુષ્યગતિનાં સુખના બદલામાં અનંત દુખ દેનારી નરકની પીડાને સ્વીકાર કરીશ નહીં. : તથા વળી ઃ સૌથૅવારિધિયારિતોષિવિપુષ્ટ મુતિ ચે ત્તિનાં મૂઢા गोदवारितोपिलघुनः सोख्य हेतो नृणां ॥ ૩૩ Page #293 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ અર્થ : મૂઢ અજ્ઞાની જીવડાએ ગેાષ્પદ જેવા–વીસ તેાલા પાણીના ખામેાચિયા જેવા, મનુષ્યગતિના તુચ્છ સુખ માટે, સમુદ્રનાપાણીથી પણ ઘણા મોટા પ્રમાણવાળા, દેવાના સુખાને ફેંકી દે છે. અર્થાત્ ત્યાગ-અને સંયમની આરાધના વડે આત્મા નિયમા સ્વનાં સુખ મેળવે છે. અને સંયમની વિરાધના કરવાથી આત્મા નરકાદિ કુતિઓમાં ચાલ્યા જાય છે. વળી કહ્યું છે કે : आपदां कथितः पन्था, इन्द्रियाणामसंयमः । तज्जयः संपदां वर्गः यत्श्रेष्ठं तत्रगम्यतां ॥ १ ॥ અર્થ : મનુષ્ય માત્રે, પોતાની પાંચ ઇન્દ્રિયાને કાબૂમાં રાખતાં શીખવું જોઈ એ. જીજ્હા વગેરે–ઇન્દ્રિયાને, વશમાં રાખવાથી, માણસ શરીરે સુખી રહે છે, સંપત્તિ વધે છે, દુનીઆમાં યશકીર્તિ ફેલાય છે, ઉત્તરોત્તર દેવ-મનુષ્યનાં સુખા ભાગવી, મેાક્ષની પ્રાપ્તિ થાય છે. અને ઇન્દ્રિયાના કાબુ ખાઈ નાખનાર મનુષ્ય, રાગના ભાગ અને છે. શરીર ક્ષીણ થાય છે. .લક્ષ્મી-સ ંપત્તિ-આબરૂ નાશ પામે છે; અને ઉત્તરોત્તર પશુ-નરકગતિના ભાક્તા બને છે. કોઈ મહાકવિ કહે છે કે : ૨૫૮ “ મૃગ–પતંગ–અલિ–માત્રુ રે, કરી એક વિષય પ્રસંગ । દુખીયા તે કેમ સુખલહે હૈં, જસપરવશ એ પંચ, ,, દુહાના અર્થ : મૃગ-હરિણ માત્ર એક જ શબ્દનારાગના રંગમાં પરવશ ખની શિકારીઓનાં ખાણા વા ખંદૂકની ગોળીના ભાગ બની પ્રાણ ગુમાવે છે. પતંગ-કુ દીપકના મેાહ પામીને, તે દીવાના તેજમાં અંજાઈ ને, ત્યાંજ મરણ પામે છે. અહીં ચક્ષુકુશીલ જીવા, સ્ત્રીના રુપમાં પુરુષો, અને પુરુષના રૂપમાં સ્ત્રીએ, પતંગની પેઠે પ્રાણના નાશ સુધી પણ પહોંચે છે. તથા ભમરાઓ, પુષ્પના ગંધમાં, પરવશ અની, કમળ વગેરે ફૂલને સૂંઘતા, સૂર્યાસ્ત થતાં, કમળ મીંચાઈ જવાથી બિચારા મરણ પામે છે. વળી મચ્છીમાર લાકો લેાટની ગોળીએ, અથવા ઝીણા ઝીણા માંસના ટુકડા પાણીમાં વેરે છે. જે ખાવા માટે ખેંચાઈ ને, માછલાં ઉપર આવે છે. અને મચ્છીમારોની જાળમાં ફસાઈ જાય છે, તથા હાથીને પકડનારા અથવા મારી નાખનારા, બનાવટી હાથિણી બનાવે છે. જેને જોઈ હાથી પરવશ બની દોડતા આવે છે. અને શિકારીઓએ ગાઠવેલા પાશલામાં, ફસાઈ ને, જિંદગી સુધી ખંધન અથવા મરણના ભોક્તા થાય છે. જ્ઞાનિભગવંતા ફરમાવે છે કે જેમ અહીં પ-રૂપ-ગન્ધ-રસ અને શબ્દ એકેક વિષય પરવશ બનેલા, હરિણ વગેરે પશુઓ, બિચારા મરણાંત દુઃખના ભાગવનારા થાય છે Page #294 -------------------------------------------------------------------------- ________________ માતાના ઉપદેશથી અનશન અને સ્વસુખની પ્રાપ્તિ ૨૫૯ તે પછી પાંચ ઇન્દ્રિયાના તેવીસ વિષયા રૂપ, મદિરામસ્ત જીવેાના દુઃખનું તા કહેવું જ શું? માતાના ઉપદેશ સાંભળીને અન્નકકુમારના ઉત્તરઃ asia शक्तोस्मि पापोऽहं व्रतपालने | ततो वदसिचेन्मातः ? करोम्यनशनं તા || ‰ || અર્થ : અરણીકકુમાર કહે છે હું મારી ઉપકારિણી માતા ! હું અધમ આત્મા ચારિત્ર પાળવામાં અસમ છું. પરતુ તમારી આજ્ઞા હેાય તે હું અનશન જરૂર કરી શકીશ ! અરણીકનાં આવા ભક્તિભરપૂર વચનો સાંભળી, ખૂબ જ પ્રસન્ન થએલી માતા કહે છે, દીકરા તને ધન્યવાદ છે. મારા પુત્ર તરીકે તને આમ જ કરવું ઘટે છે. આવા માતાનાં પ્રોત્સાહક વચના સાંભળી, માતાની આજ્ઞા મસ્તક ઉપર ચડાવીને તતઃસ યાં સાવદ્ય, પ્રત્યાક્યાય મહારાયઃ । क्षमयित्वाऽखिलान् जन्तून् निन्दित्वा दुरितं निजं ॥ श्रित्वा चत्वारि शरणा-न्यादायानशनं तथा । गत्वा बहिदिनेशांशु, ता पिताम श्रयच्छिलाम् || २ || અર્થ (બે શ્લોકા ભેગા) અરણિકકુમાર માતાની આજ્ઞા પામ્યા પછી નગરની બહાર જઈ ને, સ સાવધ યાગના પચ્ચખ્ખાણ કરીને, પોતાના દુષ્કૃત્યાની ખૂબ નિંદા કરીને, સર્વ જીવે સાથે ક્ષમાપના કરીને, વળી અરિહતાદિચારનુ શરણ કરીને, અનશન ઉચ્ચરીને, ધર્મ ધ્યાનમાં તન્મયખનીને, સૂર્યના કિરણેાથી ખૂબ જ ઉષ્ણ થએલી, પત્થરની શિલા ઉપર સૂઈ ગયા. સુકુમાર શરીરવાળા મહાભાગ્યશાળી આત્મા અરણીક મુનિવર, ( ભાવસાધુ ) માતાની આજ્ઞાથી ઉષ્ણુવેદના ભાગવતા, ધર્મધ્યાન તત્પર, નમસ્કાર મહામંત્રના ધ્યાનમાં રહેલા, માખણના પિંડનીપેઠે એક જ મુહૂતમાં, આયુષ પૂર્ણ કરી દેવલાકમાં ચાલ્યા ગયા. ઇતિ ઉત્તરાધ્યયન. પ્રશ્ન : ચાલુ ભવમાં પણુ અરણીક મુનિવરને દેવલોક જેવાં સુખ મળ્યાં હતાં આ વાત તા સાચીને ? કેમકે દેવાંગના જેવી પત્ની હતી; છ રસનું ભેાજન; દેવિવમાન જેવા રહેવાનાં, સૂવાનાં, હીંચવાનાં સાધના, અનેક દાસદાસી પરિવાર, ક્રોડા સ`ખ્યામાં લક્ષ્મી, આ બધું સાક્ષાત્ છેડાવીને ધગધગતી શિલા ઉપર સુવાની સલાહ આપનાર માતાને પુત્રઘાતનું પાપ લાગે કે નહીં ? ઉત્તર : ભાગ્યશાળી? આ પ્રશ્ન તા લેાક–વહેવારથી પણ, તદ્દન વિરુદ્ધ છે. અરણીક જે ઘરમાં પેઠા એ ઘર પેાતાનું હતું કે બીજાનું હતું? Page #295 -------------------------------------------------------------------------- ________________ RO જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ પ્રશ્ન : બાઈએ પિતે રાજી થઈને આપેલું હતું ને? ઉત્તર : બાઈ ઘરની માલિક ગણાતી નથી. પરંતુ ઘરને, લમીને અને તે બાળાને માલિક તો પરદેશ ગયેલ છે. અંધારી રાતમાં કેઈના ઘરમાં, ચોરી કરવા પેસનાર અથવા અનાચારિણી સ્ત્રીના પલંગ ઉપર જઈને બેસનારને, ક્ષણવાર ખાન-પાન-રંગરાગ-ભોગસંયોગ મળે પરંતુ તે માણસ પકડાઈ જાય છે, તેના ક્ષણિક સ્વાદને બદલે કે મળે? ચોરનાં કે પારદારિકના ક્ષણિક સુખનાં વખાણ કેમ કરી શકાય? પ્રશ્ન : પરંતુ અણિક ચોર ક્યાં હતું ? તેને તે યુવતીએ નિમંત્રણ આપીને બહુ માનપૂર્વક રાખ્યો હતો ને ? ઉત્તર : જગતમાં જેટલી અનાચારિણી સ્ત્રીઓ હોય છે, તેઓ પોતાની વાસનારૂપ મદિરાના કેફમાં ચકચૂર બને છે ત્યારે અલ્પ પણ ભવિષ્યના વિચારો લાવ્યા વિના ક્ષણવારના અધમ સુખને સારુ પિતાનું શરીર અપવિત્ર બનાવે છે. આબર અને લક્ષ્મીની બરબાદી સજાવે છે. આચાર તથા શીલ મહાગુણને દેશવટો આપે છે. આવી સ્ત્રીના ઘરમાં પિસનાર ચોર કેમ ન ગણાય ? પ્રશ્ન : બાઈ પોતે ઘરની માલિકણ ન ગણાય? ઉત્તર : પતિની ગેરહાજરીમાં પતિની મળેલી છૂટ અનુસાર પ્રતિનિધિ તરીકે બાઈ માલિક ગણાય છે. જેમ દુકાનને મુનિમ પણ અમુક સત્તા ધરાવે છે. રાજ્યના અધિકારીઓને અમુક સત્તા મળે છે. પરંતુ પિતાને મળેલી સત્તાને દુરૂપયેગ થવો જોઈએ નહીં. પત્ની અનાચાર સેવે, મુનિમ ચેરી કરે, રાજ્યના નેકરે લાંચિયા થાય; આવા બધા દુરૂપયોગ ગણાય છે. આવા ભાન ભૂલેલાઓને સત્તાધીશ કેમ કહેવાય? પિતાના શીલનું પિષણ કરનારી સતીને, રાજ્યના રક્ષણ માટે મરી ફીટનારા અધિકારીને, અને દુકાનના અભ્યદય માટે જ જાગતા રહેનાર મુનિને, લાંબાગાળે અધિકારો વધે છે. પરંતુ અરણીકને ફસાવનારી બાઈ કુલટા હતી. પતિની ગેરહાજરીને દુરૂપયોગ કરનારી હતી. જેમ નગરના રક્ષક-કોટવાળ, ગામને કે નગરને લૂંટાવવા ચેરેને આશ્રય આપવાનું કામ કરે અને કાવતરું પકડાઈ જાય તો કેટવાળ અને ચોરે મોટા ગુનાની શિક્ષાના ભાગીદાર બને છે, તેમ–પરદેશ ગયેલા બાઈના સ્વામી અને ઘરના માલિક જ્યારે ઘેર આવે ત્યારે કોટવાળના–સ્થાન ઉપર રહેલી યુવતી (પ્રસ્તુત શેઠની પત્ની) અને તેના લાવવાથી ઘરમાં ઘૂસેલા ચોરને પાઠ ભજવનાર અરણીકને કેવી ભયંકર દશામાં મુકાવું પડે? આ બાબત સજજન આત્માઓને સમજાવવી પડે તેમ ન હોય અને તેથી અરણકની માતાએ અરણીને શિખામણ આપીને ચાલુ ભવના અને ભવિષ્યના મહાભયંકર દુખમાંથી દીકરાને તથા તે યુવતીને બચાવ્યાને ઉપકાર કર્યો જાણ. જનનીનાં વચને સુણી, અરણીક મહામુનિરાય, પામી ભાવ સાધુદશા, સ્વર્ગલોકમાં જાય. ૧ Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૬૧ માતાના ઘર્મ મનોરથ પૂર્ણ કરનાર મલવાદીસુરિ અરણીક જેવા પુત્રને, ભદ્રા જેવી માય, નિકટભવી મહાભાગ્યને, ભવક્ષય કારણ થાય. ૨ માતાની આજ્ઞાથી જૈનશાસનની પ્રભાવના કરવા દીક્ષા લેનાર મલ્લવાદીસૂરિ. વીરનિર્વાણથી નવમી શતાબ્દીમાં થએલા મતલવાદીસૂરિ જૈનશાસનના મહાપ્રભાવક પુરુષ થયા છે. મલ્લવાદીસૂરિ નામના બે આચાર્ય થયા છે. બંને પ્રસિદ્ધ આચાર્ય ગણાયા છે. આ સ્થાને આપણે નયચકની ટીકાના બનાવનાર, અને બૌદ્ધોને વાદમાં હરાવીને દેશનિકાલ કરાવનાર, તાર્કિક શિરોમણિ પહેલા મલવાદીસૂરિનું દૃષ્ટાન્ત લખાય છે. વલ્લભીપુરના રાજા શિલાદિત્યની બહેન, અને ભરૂચના રાજાની રાણી, મહાસતી દુર્લભદેવી, જેનચાર્યોનાં વ્યાખ્યાને સાંભળી વિતરાગ શાસન પામેલી હતી. તેણીને જિનયશ, યક્ષ અને મહેલ ત્રણ પુત્રો હતા. (ઇતિહાસકારોના મત પ્રમાણે પહેલા મલવાદીને બીજા ભાઈ હતા નહીં. પરંતુ બીજા મલવાદી ત્રણ ભાઈઓ હતા.) આ પ્રસંગ પહેલા મલવાદીને બંધબેસતો સમજાય છે. દુર્લભદેવી પોતાના દશ-બાર વર્ષના મલ્લ પુત્રને સાથે લઈ વલ્લભીપુર ગયાં હતાં. તે કાલમાં જેનોને અને બૌદ્ધોને ધર્મના નામે ખૂબ ઘર્ષણ ચાલતું હતું. આ કારણે શિલાદિત્ય રાજાની સભામાં રાજાના સભાપતિત્વ નીચે જૈનાચાર્યો અને બૌદ્વાચાર્યને શાસ્ત્રાર્થ થયે હતું. તેમાં જૈનાચાર્યો હારી ગયા. આ વાદમાં એવી પ્રતિજ્ઞા હતી કે, હારે તેણે સૌરાષ્ટ્રમાંથી વિદાય લેવી. જૈનાચાર્યોની હાર થવાથી, સમગ્ર જૈન સંઘની હારની જાહેરાત થઈ. અને બૌદ્ધોની જિત થવાથી, આપણા રત્નચિંતામણિ જેવા શત્રુંજય, ગિરનાર, પ્રભાસ વગેરે તીર્થો ઉપર પણ બોની સત્તા લાગુ પડી ગઈ હતી, અને બૌદ્ધોએ પિતાની ચોકીઓ બેસાડી તીર્થોને કબજે લીધો હતો. આવી હાર થવાથી, જૈન સંઘમાં હાહાકાર વર્તાઈ ગયે. હજારે નહીં પણ લાખ આસ્તિક શ્રાવક-શ્રાવિકાઓ ઘરમાં બેસીને રડી-રડીને દિવસે વિતાવતાં હતાં. જેનાચાર્યોને સૌરાષ્ટ્ર છોડી અન્યત્ર જવાની ફરજ પડી હતી, તીર્થો અને ધર્મસ્થાને નિરાધાર થયાં હતાં, કેટલાક આસ્તિકે ધર્મભ્રષ્ટતાના ભયથી, દેશ છોડી પરદેશ જવા રવાના થવા લાગ્યા હતાં. આ ભયંકર અનાવથી શ્રાવિકા દુર્લભદેવી ખૂબ રડતી હતી. ત્યારે પિતાના બાળક મલે માતાને રડવાનું કારણ પૂછ્યું. માતાને ઉત્તર : દીકરા ! આપણે ધર્મ અનાદિ અનંત છે. જગતના પ્રાણીમાત્રને મિત્ર છે. સર્વજ્ઞ ભગવંતને પ્રકાશે છે. આગમ અને દલીલથી પણ સિદ્ધ Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ થયેલા હેાવાથી તદ્દન સત્ય છે. આપણા ધર્માચાર્યાં પણ ઘણા વિદ્વાન છે. તે પણ ભાવિ ભાવથી આ વખતે, આપણા ગુરુએ હારી ગયા છે તેથી ધમ નિરાધાર બન્યા છે. બાળક મલકુમારના માતાને પ્રશ્ન : રડવાથી શુ ફાયદો ? એના માટે ઉદ્યમ કરવા જોઈ એ ને ? માતાના ઉત્તર : ભાઈ, હું ખાઈ માણસ છું, અને તુ ખાળક છે. આપણે અશક્ત આત્મા શું કરી શકીએ ? મલ્લકુમાર કહે છે: ફરીને જૈનાચાર્યે મળીને, વાદ કરીને, બૌદ્ધોને ન હરાવી શકે ? માતા કહે છે : દીકરા ! તારી બુદ્ધિ ખૂબ જોરદાર છે. બુદ્ધિના પ્રકવાળા મનુષ્ય હાય, તેજ આવા દુષૌદ્ધોને જીતી શકે. તારી બુદ્ધિ અને કપાળ અને તેજદાર છે. જો તું દીક્ષા લે તેા, જરૂર બૌદ્ધોને જીતી શકીશ, અને આપણા ખાવાઈ ગયેલા ધર્મો, ધર્મસ્થાનો અને તીર્થોના પાછે આપણને કબજો પણ મળી જાય. પરદેશ ચાલ્યા ગયેલા ધમી આત્માએ પાછા આવશે. ધર્માંથી ભ્રષ્ટ થતા જીવા ખચી જશે. આવા બધા ગુણા અને શક્તિ હું તારામાં જોઉં છું. વડાલા પુત્ર! માતાની આશા પૂરવા` ભાવના થાય તેા, મારું અને લાખા જીવાનું કલ્યાણ કરવા સાથે, તારા સંસાર ટૂંકા થઈ જશે. દુ^ભદેવી વાતો કરતી વચમાં, વામાં, રડતી હતી. પોતાની વાત્સલ્યવતી માતાનાં અપૂર્ણ વર્ણના સાંભળી, મલ્લકુમારમાં એકદમ શૂરતાના પ્રકાશ થયા, અને માતાને કહેવા લાગ્યા, “જો મારી જન્મદાત્રી માતાને, હું શ્રીજૈનશાસનની પ્રભાવના કરી શકું એવા વિશ્વાસ આવતા હાયતા, હમણાં જ હું માતાના આશીર્વાદ વધાવી લેવા અને જૈનશાસનના ઉદ્ધાર કરવા તૈયાર છું.” માતા દુલ ભદેવીને ઘણી નવાઈ લાગી. પેાતાની કલ્પના સાચી નીકળી. બાર વર્ષના બાળકમાં આવેલી ક્રૂરતાપૂર્વક શાસનસેવાની ભાવના સાંભળી ઘણી આનંદ પામી. પેાતાના વહાલા પુત્રના મસ્તક ઉપર હાથ ફેરવીને બેલી, વહાલા પુત્ર ! તું આપણા શાસનને ચાક્કસ ઉદ્ધાર કરી શકશે, એમ મારા આત્મા સાક્ષી પૂરે છે. કારણ કે તારા શરીરમાં, હાથપગના તળિયામાં દેખાતાં લક્ષણા, તારામાં છુપાઈને બેઠેલી શક્તિ અને સરસ્વતીની સૂચનાઓનાં પ્રતીક જેવાં લાગે છે. માતાનું પ્રેાત્સાહન પામીને, અને આશીર્વાદ મેળવીને, પોતાના સગા, જિનાનંદ સૂરિમહારાજ પાસે મલ્લકુમારે દીક્ષા લીધી. એકવાર ગુરુ મહારાજની ગેરહાજરીમાં, પૂર્વગત શ્રુતમય, નયચક્રગ્રન્થનું પુસ્તક છેડીને વાંચવું શરૂ કર્યુ. ફક્ત પહેલી કારિકા (શ્ર્લાક કે ગાથા ) વાંચીને વિચારી છે, તેટલામાં શ્રુતદેવતાએ ( અદશ્ય રહીને) પુસ્તક હાથમાંથી ખે`ચી લીધું. મલ્લમુનિ ખૂબ રાયા. છેવટે ગિરિખંડલ નામના પર્વતની ગુફામાં રહીને, ચારમાસ છઠના પારણે લુખા વાલ વાપરીને, તથા બે માસ છઠના પારણે વિગઈ વાપરીને, શ્રુતદેવીની Page #298 -------------------------------------------------------------------------- ________________ પિતાની આજ્ઞા પાળનાર વિતરાગની આજ્ઞાપાલક થયો ૨૬૩ આરાધના કરી. શ્રુતદેવી તૃષ્ટ થયાં. મૃતદેવીએ મૂળ ગ્રન્થ ન આપ્યું. પરંતુ તેમણે વાંચેલી કારિકા ઉપરથી નવીન નયચક બનાવવા વચન આપ્યું. ન ગ્રન્થ બનાવ્યા. સૂરિપદ મળ્યું. વલ્લભી અથવા ભરૂચમાં જઈ રાજાની સભામાં શાસ્ત્રાર્થ શરૂ કર્યો. બૌદ્ધોના મોટા મોટા ધર્મગુરુઓ આવ્યા. તેમાં બૌદ્ધાનંદ મુખ્ય હતો. વાદમાં બૌદ્ધ હાર્યા, મલસૂરિની જિત થઈ, હારેલે બૌદ્ધાનંદ મરીને વ્યંતર છે, અને તેણે જેનસંઘને ઉપદ્રવો કર્યા. મલસૂરિએ મહાબળવાન બૌદ્ધોને હરાવ્યા તેથી મલવાદીસૂરિ તરીકે પ્રસિદ્ધિ પામ્યા અને આખી જિંદગી શાસન પ્રભાવના અને આરાધના કરીને સ્વર્ગવાસી થયા. ઈતિ માતાની આજ્ઞાધારક મલવાદી સૂરિકથા સંપૂર્ણ થઈ. વળી એક પિતાની આજ્ઞા પાળનાર મહાપુરુષથી કથા લખાય છે. માલવદેશની ધારાનગરીમાં, લક્ષ્મીધર નામને ગર્ભશ્રીમાન બ્રાહ્મણ રહેતો હતો. તેના ઘરમાં પૂર્વજોએ જમીનમાં દાટેલું ધન, ઘણું વર્ષોથી તપાસવા છતાં મળતું ન હતું. ઘણી જગ્યાએ દવા છતાં, દ્રવ્ય પ્રાપ્તિ થઈ નહીં. તેથી કોઈ વિદ્વાન પુરુષ નગરમાં આવે ત્યારે લક્ષ્મીધર ધન પામવાની આશાએ તેની પાસે જતો હતો, અને પ્રસંગ પામીને પિતાના નિધાન સ્થાનની વાત પૂછતો હતો. પરંતુ અત્યાર સુધી તેને સફળતા મળી નહીં. એકવાર વર્ધમાન સૂરિમહારાજ (૧૦૮૮માં વિદ્યમાન હતા)ના શિષ્ય સર્વ વિદ્યાના પારગામી જિનેશ્વરસૂરિ મહારાજ ધારાનગરીમાં પધાર્યા, અને લક્ષમીધર પણ સૂરિમહારાજ પાસે ગયે. ત્યારે તેના બે પુત્ર સાથે જ હતા. સૂરિમહારાજે બને પુત્રોને જોયા. અને વિચાર કર્યો કે એક ચિંતામણિ રત્ન છે, અને બીજે કસ્તુભ મણિ જેવો છે. લક્ષમીધરે પિતાના ખોવાઈ ગયેલા નિધાનની વાત પૂછી. સૂરિમહારાજે જ્ઞાનથી તેના ઘરમાં દાટેલું નિધાનનું સ્થાન જાણી લીધું. અને કહ્યું, અમે તો નિગ્રન્થ સાધુ છીએ. અમે ધનને રાખવું, રખવવું અને અનુમોદવું, ત્રિવિધ ત્યાગ કર્યું છે. કોઈને ધન બતાવવું તે પણ અમારા વ્રતને દોષિત ઠરાવે છે. તે પણ દોષ થકી ગુણો વધી જાય. ખર્ચ કરતાં અનેક ગુણી આવક થતી હોય તે, પંડિત પુરુષ પણ લેભાઈ જાય છે કહ્યું છે કે : “વ્યય, આવકને તેલતાં, આવક બહુ દેખાય, ત્યાંગી પંડિત વિબુધ જન, વખતે ત્યાં લોભાય.” માટે તમે જે તમારા અતિ વહાલા ધનમાંથી, અમને અર્ધો ભાગ આપ તે, અમે ધન બતાવીએ. લક્ષ્મીધર બ્રાહ્મણે જૈનાચાર્યની વાત મંજૂર રાખી. આચાર્ય ભગવંતે ધનનિધાનનું સ્થાન બતાવ્યું અને અતિ અલ્પ પ્રયાસથી ધન મળી ગયું. નિર્ધન બ્રાહ્મણ માટે ધનવાન થઈ ગયે. Page #299 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ લક્ષ્મીપર પંડિતજી આચાય ભગવાન પાસે ગયા. ધનનિધાન જડી જવાની વાત જણાવી. પેાતાના હર્ષ વ્યક્ત કર્યાં. આચાર્ય ભગવંતના જ્ઞાનની ઘણી પ્રશંસા કરી, અને હાથ જોડીને ખેલ્યા ભગવન્ ! આપશ્રીએ અમારા કુટુંબ ઉપર ખૂબ ખૂબ ઉપકાર કર્યા છે. અમે નિન દશાથી ઘણા જ કંટાળી ગયા હતા. આપના અનુગ્રહથી અમારી બધી મુશ્કેલીઓ દૂર થઈ છે. ૨૬૪ માટે આપ અમારા ઘેર પધારે અને નીકળેલા સુવણુ માંથી આપને અધ ભાગ લઈ ને અમને દેવામાંથી મુક્ત બનાવા. આચાય ભગવાન કહે છે, ભાઈ! અમે ધનને અડીએ પણ નહીં. જૈન મુનિરાજોને, ધનને અડકવું તે પણ મહાદૂષણ છે. તે પછી પાસે તા રખાય જ કેમ ? કહ્યું છે :— “ કનક મહારકે રૂપિયા, અથવા પૈસા પાય, નાણું સર્વ પ્રકારનુ`, રાખે નહીં મુનિરાય,” “ આગમમાં મુનિને કહ્યા, કુક્ષિ શબલવંત, વસ્તુ મૂર્છા ત્યાગથી, થાય સિદ્ધ ભગવત,” આ વાત અમે તમેાને ધન બતાવ્યા પહેલાં પણ ખરાબર સંભળાવી હતી. માટે અમે આ જડ દ્રવ્યના ભાગની ઇચ્છાવાળા નથી. પરંતુ તમારા બે પુત્રામાંથી એક લેવાની ઇચ્છા છે. ભાઈશ્રી ! અમને તમારા પુત્રની ઇચ્છા કેમ થઈ ? પણ સાંભળે. જેમ તમારા ઘરમાં અજાણ્યા સ્થાનમાં ઘણા વખતનું દટાયેલું નિધાન અમે અમારા જ્ઞાનથી જાણીને તમને બતાવ્યું હતું, તેમ તમારા બે પુત્રાને અમે સાક્ષાત્ જોયા હતા. અને તેમના આત્મામાં નિધાનની જેમ શરીરના અવયવા જોવાથી, સાક્ષાત્ દેખાતા જ્ઞાનાદિ ગુણાને, પ્રકટ કરાવવા અમે માગણી કરી છે. તમારા પુત્રા બુદ્ધિશાળી છે. જેમ ઝવેરીના સમાગમથી હીરાને સંસ્કાર મળે તેમ, અમારા સંસ્કારો મળવાથી, જગતના પ્રાણીમાત્રમાં ઠાંસીઠાંસીને ભરાયેલાં હિંસા, અસત્ય, ચારી, મૈથુન અને માયા-મમતા જેવાં પાપા છેાડી દેશે. બીજા હજારાને પોતાના જેવા બનાવશે. પેાતે સ્વય' સ'સારસાગરને તરશે, અને બીજાઓને તારશે. તમે રાજીખુશીથી તમારા પુત્રા, બેમાંથી એક અમને આપવા ઉદાર અનેા અને તે છેકરા અમારી પાસે અપણભાવે આવવા ખુશી હાય, તા વહેારાવા, નહીંતર ભવાભવ તમારું કલ્યાણ થાવના આશીર્વાદ આપી અમે વિદાય લેશું. પ્રશ્ન : વીતરાગના સાધુઓને, આવા ઉપકારની અદલાબદલી જેવાં, સાટાં કરવાં ઉચિત ગણાય ? Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૬૫ ગીતાર્થ ભાવાચાર્યોનું આચરણ સ્વપરના કલ્યાણ માટે હોય છે. ઉત્તર : શાસ્ત્રના સંપૂર્ણ જ્ઞાની, બાહ્ય-અત્યંતર પરિગ્રહથી મુક્ત થયેલા, ઉત્સર્ગ અપવાદ, લાભ અલાભના નિચોડને સમજેલા, ગીતાર્થ ભાવાચાર્યો, જે કરે તે તેમને માટે નિર્જરાનું કારણ થાય. પરંતુ અમારા જેવા અલ્પજ્ઞ અને અપૂર્ણ છાએ, અનુકરણ કરાય નહીં. જેમ કોઈ ઔષધિઓના કલ્પને અને શરીરશાસ્ત્રને પારગામી, રોગોના નિદાનમાં નિષ્ણાત વૈદ્ય, પાંચ તોલા સોમલ કે કાલકૂટ ખાય તોપણ, તેને નુકસાન થાય નહીં, પાચન થાય અને ઉપરથી શરીરનાં અવયવોને તાકાદવાળા બનાવે. વિદ્યના વિષભક્ષણનું આપણું જેવા અજ્ઞાની માણસે અડપલું કરી બેસે તે, પ્રાણ ગુમાવે, અને મૂર્ખ બની જાય. એટલા માટે શાસ્ત્રો કહે છે કે : જે મળ્યા તે ઘડ્યા, વરિતવા તે વા.” અર્થ : જ્ઞાની પુરુષને દેખાતું આશ્રવનું કારણ પણ પરિણામે સંવરનું કારણ થાય છે, અને અજ્ઞાની માણસની સંવરની ક્રિયા પણ પરિણામે આશ્રવનું જ કારણ થાય છે. જેમ મુંબઈ, કલકત્તા, અમદાવાદ કે મદ્રાસ જેવા કમાણીના શહેરમાં, મહીને પાંચસો કે હજાર રૂપિયાના ભાડાની દુકાન વસાવે; પોતે મહાબુદ્ધિશાળી હોય, સાથે લક્ષ્મી-પરિવાર, સ્નેહીઓ અને અનુભવ જ્ઞાન હોય તેવા માણસો. બમણું, ચારગણું, દશગણું કમાય છે. ત્યાં ભાડાની કિંમત ધડામાં ખપી જાય છે. આવા માણસનું દેખીને કઈ મહામૂર્ખ, અનુકરણ કરી બેસે છે, બુદ્ધિ અને લક્ષ્મી બન્નેનું દેવાળું સર્જાઈ જાય. “દેખાદેખી જે કરે તે પાછળ પસ્તાય, ધન શક્તિ ને આબરૂ નાશ ત્રણેને થાય.” “યુદ્ધ વ્યાપાર ને ઔષધો, સમજીને કરનાર, સફળ બને આગળ વધે, પણ પામે નહીં માર (હાર).” જગતના બધા બનાવને અનુભવજ્ઞાનની જરૂર છે. તો પછી સ્વ અને પરનું એકાન્ત કલ્યાણ કરવાના સ્થાન ઉપર બેઠેલા જૈનાચાર્યો. અનુભવી ન હોય તો ચાલે કેમ? આ સ્થાને અનુભવ વગર અનુકરણ કરનારની કથા લખું છું. એક મધ્યમકટિના ગામમાં એક ઠાકર રહેતું હતું. તે ઘણે બળવાન, શૂરવીર અને લડવૈયો હતો. તેણે એક ઘણી સુંદર ઘડી રાખી હતી. ઘડી એક પશુ જાતિ હોવા Page #301 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ છતાં પણ, દૈવી પ્રાણી મનાયું છે. તેનામાં રૂપ હોય છે. તાકાદ હોય છે. સ્વામીભક્તિ પણ હોય છે. તેથી તે મહાપુણ્યવાન પ્રાણી ગણાય છે. મનુષ્યથી વધારે સુખો પણ પામે છે. ઘોડી લક્ષણયુક્ત હોય છે, જેના ઘરમાં આવે તેનું ઘર તેજદાર માલદાર બને છે. જાવડશાહ ( “સંવત એક અઠવંતરેરે જાવડશાનો ઉદ્ધાર.” ) આ ઘડીના જ પ્રતાપે તીર્થને ઉદ્ધાર કરાવી શકાય તેવા, મોટા લક્ષ્મીવાન થયા હતા. જાતિવંત ઘોડું મરે ત્યાં સુધી દોડે, ઊભું રહે નહીં. માણસના દેખતાં ઊંઘે નહીં, કોને ઢાળે નહીં. આવાં ઘેડાને, સોટી કે ચાબુક મરાય નહીં. કહ્યું છે કે – તેજી ન સહે તાજણો, શુ ન સહે ગાળ ! સતી કલંક સહે નહીં, કપિ ન ચૂકે ફળ.” ઠાકર ઘોડીને ખૂબ સાચવતા હતા. તેને ઘાસમાં શેલડી અને દ્રાક્ષ ખવડાવતા હતા અને ખાણમાં બદામ-પીસ્તાં આપતા હતા. હંમેશ ઘી પીવડાવતા હતા. તથા સ્નાન કરાવતા હતા. સુંવાળી ઘાસનું પાથરણ બનાવતા હતા. ઠાકર પિતે પિતાનાં સંતાન કરતાં પણ ઘડીને, વધારે સાચવતા હતા. ઘડી ઘણી કીમતી હતી. આ ઠાકરના પાડોશમાં એક માલદાર પટેલ રહેતા હતા. તેમને ઘરખેડની બસે વિઘા જમીન હતી. બારેમાસ આઠ-દશ સાંતી ખેડ ચાલુ રહેતી હોવાથી, પટેલને અનાજઘી-દૂધ-કાપડ કશું બહારથી પૈસા ખચી લાવવું પડતું નહીં. તેમને ખેતી અને પશુપાલનના વ્યવસાયથી, ખર્ચના માર્ગો અતિ અલ્પ હતા. પરંતુ આવકને માર્ગ સભર હ. પટેલ બધી વાતે સુખી હતા. ઠાકોરને ઘેાડી અને ઘરના માણસો સિવાય બીજું કશું હતું નહીં. તેઓ ખેતીનેકરી કે વેપાર કાંઈ કરતા નહીં, તોપણ બારે માસ ઉજળાં લૂગડાં, ખાન-પાન-પરિધાનમાં ઉદારતા, મહેમાન-પરેણાની જોરદાર ચાકરી–બરદાસ, સન્માન સાચવતા દેખાતા હતા. પાંચ રૂપિયા ધર્મમાં આપવાના પ્રસંગે આવે તો પણ, ઠાકર ઘણી મોટી સખાવત કરતા હતા. આ બધું પટેલ હંમેશ જોતા હતા અને ઠાકરનું જીવન વિચારતા હતા. તેમને એમજ લાગતું કે ઠાકોરને જ્યારની આ ઘડી ઘરમાં આવી છે, ત્યારની લીલાલહેર છે. ઠાકરનું બધું સુખ-માન-મેટાઈ–આબરુ આ ઘડીને જ આભારી છે. હું પિતે, આટલો મોટો વ્યવસાય કરું છું, ભલે આવક ગમે તેટલી હોય પણ, શાન્તિથી બેસવા મળતું નથી. ત્યારે ઠાકર પાઈપણ કમાવાને ઉદ્યમ કરતા નથી. તે પણ ખૂબ આનંદ ભોગવે છે. વ્યાપાર–ખેતી–નોકરી, ત્રણ આવકનાં સ્થાન, એકે પણ જે નય તે, ચાલે નહીં ગુજરાન.” Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૬૭ દેખાદેખી-અનુકરણ અને ઈ-પતનને માર્ગ છે. ઠાકર પાસે આ ત્રણમાં એકે જણાતું નથી. માટે ઘોડી જ કામધેનુ જણાય છે. પ્રશ્ન : ઠાકોર કઈ બંધ કરતા જ ન હોય તો, આટલે માટે બારમાસી ખર્ચે કેમ ચાલે? ઉત્તર : આ ઠાકોર એક નજીકની રિયાસતના પચાસ-સે ગામોના રાજાની. અશ્વસેનાને સેનાધિપતિ હતો. વર્ષે, બે વર્ષે, પાંચ વર્ષે, જ્યારે લડાઈના પ્રસંગે ઉપસ્થિત થાય ત્યારે, પિતે બહાદુરીપૂર્વક લડાઈમાં મોખરે આવતા. તેનામાં લડાયકશક્તિ અને જના શક્તિ અજબ હતી. અત્યાર સુધીના દરેક યુદ્ધમાં તેણે, પિતાના માલિકને જિત અપાવી હતી. રાજા પણ ઠાકરની શૂરવીરતાથી પ્રભાવિત થયો હતો, તેથી ઘણી વાર મોટાં ઇનામ આપવા ઉપરાંત, કાયમી વર્ષાસન પણ આપતો હતો. આ વાત બિચારા પટેલે જાણી જ ન હતી. પરંતુ બધું સુખ ઘડીના પ્રતાપે છે એમ સમજતા હતા. અને ક્યારેક ઠાકરને પૂછતા, બાપુ, ઘડી વેચવી છે? ઠાકર ઉત્તર આપતા : ભાઈ, આ તો મારી મા છે. માતાને કેમ વેચાય? એટલે પટેલ મૌન થઈ જતા હતા. માતા મહિષી ઘડલી, ઉપકારી કહેવાયા જન્મ દિયે ઘી દૂધ ને, રણમાં જિત સદાય.” ૧ “ઉત્તમ નર સેવા કરે, મધ્યમ કરે અપમાન નીચ મનુષ્ય વેચી લીયે, મેઢે માગ્યાં દામ.” ૨ પ્રશ્નઃ શું ઘરમાં વસાવેલી ભેંસ, ગાય, ઘોડીને લેકે વેચે જ નહીં તે પછી એકમાંથી સેંકડો થઈ જાય તો શું કરે ? ઉત્તર : ઘરમાં વસાવેલી ભેંસ, ગાય, ઘડીને ભૂતકાળના ઉત્તમ માણસો વેચતા નહીં. ઘડી ઘરને શોભા શૃંગાર મનાય હતે. ગાય, ભેંસ માતાના જેવું દૂધ આપતી હતી. જેનું દૂધ પીધું તેને બીજાના ઘેર વેચવાથી તેને દુઃખ પડે, ખાવા ન મળે, ઓછું મળે, સારું ન મળે, નિસાસા નાખે. આ બધું વેચનારને પાપ લાગે. અને “ઘોડી ગઈ અને લક્ષમી ગઈ” લોકો એવું માનતા હતા માટે પ્રાયઃ વેચતા નહીં. પ્રશ્ન : તે પછી જાવડશાહે વિક્રમાદિત્યને ઘણા ઘોડા ભેટમાં મૂક્યા હતા એ વાત કેમ બને? ઉત્તર : આપણી દલીલ છે મુખ્ય ઘડી, ભેંસ, ગાયની. જેનો ઉપકાર આપણે ચૂકવવાને બાકી, છે મુખ્યનાં સંતાને અપાયાની વાત બનવા યોગ્ય છે. તેમાં સાચા જેને અથવા સજજન માણસેને, પિતાની ભગિની કે પુત્રી વરાવવા પહેલાં વર, ઘર, જર Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ ત્રણે જોવાય છે. તેમ પિતાના ઘરમાં જન્મેલાં વછેરાં કે વાછરડાં, પાડા, ભવિષ્યમાં દુઃખી ન થાય, અકાળ મરણે મરે નહીં, આવું સ્થાન જોઈને આપે, કેવળ દ્રવ્યને અથી ન થાય, પરંતુ પ્રજાના સુખને પણ જુએ ખરો. પ્રશ્ન : ગૃહસ્થ તો પાપમાં જ બેઠા છે ને? આવું બધું જોવા બેસે તે સંસાર કેમ ચાલે? ઉત્તર ઃ ગૃહસ્થ પાપમાં જ બેઠા છે એ વાત વ્યવહારની છે. સાચા સાધુસંતની અપેક્ષાએ ગૃહસ્થ પિતાને ઉત્તર કક્ષાના માને. સાધુ દશાની અપેક્ષાએ ગૃહસ્થ દશામાં આરંભ-સમારંભે ઘણું હોય છે. પરંતુ એકાન્ત નથી. ઘણું ઉત્કૃષ્ટ-શ્રાવકે, પાપ-પુણ્યનાં આશ્રવ સંવરના,-આવકજાવકનાં કારણો સમજેલા હોય છે. બિનજરૂરી ધન ઉપાર્જન કરતા નથી. મહાપાપવાળા અને કર્માદાન પૂર્ણ વ્યાપારે કશ્તા નથી. ખૂબ જાગતા રહીને, સાંકડું' જીવન બનાવીને. બારે માસ પાંચ-સાત-આઠ-દશ સામાયિક, પાંચ તિથિ-દશ તિથિ પિષધ કરનારા, જિનદાસ-સાધુદાસી (કંબલ-શંબલના પાલક) શ્રાવક-શ્રાવિકા, પુણીયાશ્રાવક-શ્રાવિકા જેવા, ઊચ્ચ જીવન જીવનારા ગૃહસ્થો પણ હોય છે. તેવા બહુ થોડા ભવમાં મોક્ષગામી જાણવા. પટેલને એક વાર રાત્રિના સમયમાં ઊંઘ આવી નહીં. પરંતુ વગર મહેનતે સુખ ભાગવતા ઠાકરના વિચારો ખૂબ આવ્યા. ઠાકર ગમે તેટલું ધન માગે પણ ઘડી તો લઈ લેવી એવા વિચારે નક્કી કર્યા. અને સવારમાં વહેલી સવારે, ઠાકરની પાસે પહોંચ્યા. જહારવહેવાર કરીને, ઠાકોરની સામે ઊભા રહ્યા અને કેઈ પણ ભોગે તમારા જેવી મને ઘડી અપાવે. ઠાકરને વિનવણી કરી. ઠાકરે પટેલને શિખામણ આપી. ભાઈ, પિતાની બુદ્ધિ અને શક્તિને વિચાર કરવો તે સારું છે. પરંતુ વગર સમજણે કેઈનું અનુકરણ કરવાથી લાભ મળે કે ન મળે-નુકસાન જરૂર થાય છે. કહ્યું છે: “ક્ષત્રી શેભે અશ્વથી, વણિકને વ્યાપાર ! શૂરા રણમેદાનમાં કર ધારે હથિયાર.” “કર્ષકને ખેતી ભલી, નિરાધાર પરસેવ ! નિશ્ચિત સાત્વિક ભાવથી! પ્રસન્ન થાય છે દેવ.” માટે પટેલ! આપ ઘણા સુખી છે. ભેંસો, ગાય, બળદ, ખેતી, ઘણા નોકરચાકર, દાસદાસી, પુત્ર પરિવાર બધું જ સારું છે. પિતાને મળેલામાં આનંદ પામનાર સદા સુખી છે. ઘણું હોવા છતાં ઘણું મેળવવા ઈચ્છા કરવી, અથવા બીજાનું જોઈને તેવાની ઇચ્છા કરવી તે મોટામાં મોટું દુઃખ છે. Page #304 -------------------------------------------------------------------------- ________________ પેાતાની લાયકાતના વિચાર કર્યાં વગર અનુકરણ કરનારની દુર્દશા થાય છે. કોઈ કવિએ કહ્યુ` છે કે “ ગેાધન–ગજધન–રતનધન–કંચન ખાન સુખાન, આવે નહીં સતાધન, સબ ધન ધૂળ સમાન.” “ ગેાધન—ગજધન–રતનધન કંચન ખાન સુખાન, આવે જે સતાષ ધન, સબ ધન ધૂળ સમાન. ', ૨૬૯ પટેલને દરખારની શિખામણ ગમી નહીં, ઊઠીને ઘેર ગયા. ઘેાડીની શેાધ કરાવી. એક લાખ રૂપિયામાં એક ખૂબ લક્ષણયુક્ત ઘેાડી મળવાના સમાચાર મળ્યા. મિત્રા, સગાએ અને પિરવારની ના હેાવા છતાં, પેાતાની ગાયા, ભેસા અને જમીન વેચીને ઘેાડી લીધી. ઘેર લાવ્યા. ડાકારનુ અનુકરણ લક્ષમાં રાખી ફેરવવા લાગ્યા. પરંતુ અશ્વ ફેરવવાની કળાના અજાણ, પટેલ અને ઘેાડી બન્નેના મેળ જામ્યા નહીં. ઘેાડી ઘણી જાતવાન હતી. રતન જેવી હતી. પરંતુ પટેલ ભૂખ હતા, કાઈ વાર સાટી પણ લગાવી દેતા હતા. પડિતા કહે છે કે: अभ्वः शस्त्रं शास्त्रं वाणी वीणा नरश्च नारीच । पुरुषविशेषं प्राप्ता भवन्ति अयोग्याश्च योग्याश्च ॥ १ ॥ અર્થ : ઘેાડા, હથિયાર, શાસ્ત્ર, વાણીના પ્રવાહ ( એક જ અવાળા વચને કોઈ કોઈ ખેલે તેા મીઠાં લાગે, ગ્રાહ્ય બને, પ્રભાવ પાડે. એ જ વચનો કોઈ મૂખ એટલે તા કઠાર લાગે, કડવાં લાગે, કંટાળા ઉપજાવે.) વીણા-વાજીંત્ર, પુરુષ કે સ્ત્રી જેવા માણસની પાસે જાય, તેવા તેના સ્વભાવ અને છે, પ્રભાવ પડે છે. (આ શ્ર્લાકના અથ આગળ ઉપર ખૂબ સ્પષ્ટ લખીશું. ) ઘણા દિવસે ઘેાડીને માર પડવાથી અને ઉચિત ખાન-પાન રહેઠાણુ ન મળવાથી ઝડવાઇને દુબળી પડીને મરી ગઈ. પટેલ પણ પૈસેટકે ભીખ માગતા દુ:ખી થઈ ગયા. મૂર્ખાઈનું ફળ આવ્યું. ચાપાઈ : ભેસા વેચી વસાવી ઘેાડી, સુખ વટાવી આપદા જોડી ! દૂધ-દહીં–ધી–છાશ નશાવ્યાં, અપયશ દુ:ખ દારિદ્ર વસાવ્યાં ॥ ૧ ॥ જે ઘેાડી ઢાકારને માટે લાભ કરનારી હતી. તેજ ઘેાડી પટેલને પાયમાલ બનાવનારી થઈ. તેમ ધન ખતાવ્યું. બદલામાં પુત્રની માગણી કરી. આવું કાંઈ પણ હાય તે ગીતા ભાવાચાય ને નિર્જરાનું અને શાસનપ્રભાવનાનું કારણુ થયું છે–થાય છે. પરંતુ Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ શ્રીવીતરાગ વચને અને તેના રહસ્યને પામ્યા ન હોય. તેવા સૂરિ વાચક કે સાધુને આશ્રવ જ થાય છે. લક્ષ્મીધર બ્રાહ્મણે, આચાર્ય ભગવાન જિનેશ્વર સૂરિ મહારાજનાં વચને, બરાબર સાંભળી લીધાં અને ક્ષણવાર જૈન સાધુના આવા વચન છળ માટે મનમાં આવ્યું : જોકે આ સાધુએ મારે તે માટે ઉપકાર કર્યો છે, પરંતુ પહેલેથી આવી સ્પષ્ટ વાત શા માટે કરી નહીં ? હવે હું બદલે ન આપું તે કૃતન બનું છું. બદલે આપવાની સગવડ નથી. ધન આપી શકાય. પુત્ર કેમ આપી શકાય ? - ધન આપું તે કઈ જાણે પણ નહીં. પુત્ર અપાય તે આખા ગામમાં વિરોધ ઊભો થાય. અપયશ ફેલાય, તે પણ પુત્ર અપાય જ કેમ ? હું આપું પરંતુ તેની માતા કેમ સમજે? પરિવાર કેમ માને? અને પુત્ર પિતે આચાર્ય સાથે જાય પણ કેમ? મને જૈન સાધુઓએ વચન છલથી બાંધી લીધો છે. થોડીવારમાં જ લક્ષ્મીધર પંડિતને, આચાર્યશ્રીનાં વચન યાદ આવ્યાંઃ “અમે તે ધનને રાખવું, રખાવવું, અને અનમેદવું ત્રિવિધ ત્યાગ કર્યું છે.” “ધન બતાવવું તે પણ અમારા વ્રતને દૂષિત બનાવે છે. બદલે લેવાના શબ્દની વાક્ય રચના નીચે મુજબ છે. “તમે જે તમારા અતિ વહાલા ધનમાંથી અડધો ભાગ આપ તો, અમે ધન બતાવીએ.” આવી વાક્ય રચના જ સૂચવે છે કે, જૈન મુનિરાજે સોનું-ચાંદી રોકડ નાણુને અડકે જ નહીં. અને–વહાલા ધનને અર્થ, મારા બે પુત્રો પૈકી એક એ અર્થ નીકળે છે. આમાં પણ તેમને ભાવથી–ઉપકાર જ છે. બ્રાહ્મણને પુત્રોને સાચો અર્થ સાધુ થવું એજ છે. આચાર્ય ભગવાનને નમ્રતાથી જણાવ્યું: આપનું વચન મને માન્ય છે. પરંતુ મારો પરિવાર અથવા મારા પુત્ર માન્ય રાખશે તે. હું પિતે બનતી મહેનત કરીશ. બધાને સમજાવીશ. અને મારું ધાર્યું થશે તે આપને મારે એક પુત્ર વહેરાવીશ. લક્ષ્મીધરે ઘેર આવીને પરિવારને, મેળવીને, નિધાન અલભ્ય હતું તેની, પિતે ઘણા વર્ષોથી શોધ કરી પણ જડયું નહીં તેની, તથા આચાર્ય મહારાજે બતાવ્યું અને ધન મળ્યું તેની બધી વાત કહી સંભળાવી. હવે લક્ષ્મીધર પંડિત કુટુંબને કહે છે કે, આપણે ધન નીકળ્યા અગાઉ ખૂબ ગરીબ હતા. પાઈ કે પૈસા માટે પણ આપણને મુંઝાવું પડતું હતું. તે આપણે આજે ધનવાન થયા છીએ. બીજાની ગરજ કરનારા હવે આપણે, બીજાને ઉપકાર કરી શકીએ તેવા થયા છીએ. આ પ્રતાપ આંહી પધારેલા જૈનાચાર્ય જિનેશ્વર સૂરિ મહારાજને છે. તેમણે આપણું સમગ્ર કુટુંબને અપ્રમાણ ઉપકાર કર્યો છે. મારે તેને બદલે આપવો છે. તે બદલ તેઓ ધનને અડકતા ન હોવાથી કેમ વાળી શકાય ? હવે જે મારા Page #306 -------------------------------------------------------------------------- ________________ માણસના પુણ્યને દુરૂપયોગ યાને વિચારની પરાકાષ્ટા ૨૭૧ વહાલા એ પૈકી એક પુત્રને, હું તે આચાર્યને આપી દઉં તેા, હું દેવામાંથી મુક્ત થાઉં છું. મારા પુત્રા મારું વચન માને, મારી–ઇચ્છા પૂરી કરે તો જ હું વચનબદ્ધ થયા છું તેમાંથી મુક્ત થાઉં ! પિતાનાં વચને ધનપાળ અને શેાલન ખનેએ સાંભળ્યાં. અને હસીને ઊડી ગયા. પિતાને સમજાઈ ગયું કે, મારી વાત આ લેાકેાને ગમી નથી. આચાર્ય ભગવંતે પણ આ વાત જાણી લીધી. અને યથા સમય વિહાર કરી ગયા. મહાશય લક્ષ્મીધરને દેવું રહી ગયાના ખેદ ચાલુ છે. આમ કુટુંબના આનદ્વપૂર્ણ દિવસે જાય છે. કેટલાકને યુવાની આવે છે. કેઈ ને વૃદ્ધાવસ્થા આવે છે. તેા વળી કોઈ મરણની નજીકમાં મુકાય છે. જ્ઞાનિ પુરુષા ફરમાવે છે કે : वध्यस्य चौरस्य यथा पशोर्वा संप्राप्य माणस्य पदं वधस्य । शनैः शनैरेति मृतिः समीपं, तथाखिलस्येति कथं प्रमादः ॥ १ ॥ અર્થ : માણુસના ખૂન જેવા મોટા ગુના કરનારને, કોઈ ન્યાયાધીશે તેને, ફ્રાંસીની સજા ક્રમાવ્યા પછી, તેવા માણસને સરકારી માણસા, ફાંસીના સ્થાન તરફ લઈ જાય છે, ત્યારે તથા અજ્ઞાની નિય માણુસા બકરા-ઘેટા-કે પાડા કાઈ પણ પશુને, દેવીના સ્થાન ઉપર અલિદાન આપવા લઈ જાય ત્યારે— તે ચારને કે તે પશુને, જેટલાં ડગલાં ચલાવાય છે, તેટલુ–તેટલું મર તેની નજીકમાં આવતું જાય છે. તેજ ન્યાયે જન્મેલેા આત્મા, મોટા થતા જાય છે, તેમ મરણ તેને પણ નજીક જ આવતુ જાય છે. તાપણુ જગતના ડાહ્યા કે મૂખ માણસ કાઇને, આ વાત કેમ સમજાતી નથી? બાલક અને યુવાન ને, યુવાન ઘરડા થાય, વૃધ્ધા મરણુ નજીકમાં, રાંક સમા દેખાય, ઘણી કમાણી લાવતા, ખાનપાન પરિધાન, છાતી કાઢી ચાલતા, ધરતા બહુ અભિમાન, બહુ મિત્રા સેવક ધણા, નારી પુત્ર પ્રભાવ, જરા રાક્ષસી જોરથી, બને બિચારા સાવ. હાંકેાટે હાજર થતા, હમેશ બેડતા હાથ પણ ઘડપણ પરવશ બને, કાઈ ન આપે સાથ પત્ની પુત્રા સેવા, તે સ્વામી ને તાય, પણ ઘડપણ આવ્યા પછી, સગું કાઈ નવ થાય, ૧ ર ૩ ૪ ૫ Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ ^^^^^^ જ્યારે જમ્યા માનવી, નિયત ત્યારથી નાશ, હરિ-હર-બ્રહ્મ–પુરંદરા, અનંત ગયા યમવાસ. ૬ નરવરના નરવર બની, જિત્યા દેશ અપાર, છત્રપતિ સધળા ગયા, યમ નરપતિ દરબાર, ૭ મધવાને ચક્રીશ્વરા, પ્રતિવિષ્ણુ હરિ રામ, નરવરને લક્ષ્મીધરા, અનંત ગયા યમધામ ૮ વર્ષે બહુ વીતી ગયાં, મહિનાને નહીં પાર, દિવસે દેડ્યા જાય છે, જલ્દી જાગ્ય ગમાર. ૯ કાલે કરવા ચિંતવ્યું, તે તું કરી લે આજ, અધવચ રહી જાશે બધું, જે આવ્યા યમરાજ, ૧૦ નીર ફટેલા ઘટતણું, તેલ દીવાનું જેમ, આયુષ્ય ઓછું થાય છે, માણસનું પણ તેમ. ૧૧ લક્ષ્મીધર પંડિતની પણ ઘણી વચ ચાલી ગઈ. મરવાના દિવસે નજીકમાં દેખાવા લાગ્યા. પથારીમાં પડેલા લક્ષ્મીધરને, જૈનાચાર્યને આપેલું વચન યાદ આવ્યું. અને ઊંડે નિશ્વાસ આવી ગયે. ભાવિભાવથી આ વખતે પોતાના ધનપાળ અને શેભન બે દીકરા પાસે બેઠા હતા. શેભને પૂછયું, બાપુ! કેમ આજે આપના ચિત્તમાં ખેદ જણાય છે? કેમ કશું યાદ આવ્યું છે? લક્ષ્મીધરને ઉત્તર: હા ભાઈ, યાદ આવ્યું માટે જ ખૂબ અફસેસ થાય છે. શોભન પૂછે છે: બાપુ, આપને કઈ વસ્તુનું દુઃખ થાય છે? લક્ષ્મીધરે કહ્યું. ભાઈ, મારે માથે દેવું રહી જાય છે તેનું; શેભન: બાપુ, આપણે ઘણુ ઘનવાન છીએ. દેવું કેમ આપી શકાયું નહીં? લક્ષ્મીધર કહે છે : ભાઈ, દેવું મેં કરેલું છે. અને લક્ષ્મી ઉપર મારી સત્તા છે જ નહીં. પછી મારું કરજ કેમ પતાવી શકાય? ભાઈ, દુનિયાના લેકે જે મીલ્કતને મારી તરીકે ઓળખે છે, અને મેં પણ લેકેની પાસે મારાપણાને દાવો કર્યો છે, પરંતુ વસ્તુ સ્થિતિએ મારી કલ્પેલી વસ્તુઓ ઉપર, મારે છેડે પણ માલિકી હક હેત તે, દીકરા! હું દેવાદાર અવસ્થામાં કેમ મરું? અવશ્ય દેવું આપી દઉં. શેભન કહે છે, બાપુ: આપની વાતનું રહસ્ય સમજાતું નથી. શું આ ઘરમાલમીલ્કત સેનું-ચાંદી-ઝવેરાત આ બધું આપનું નથી? અમે પુત્રે આપના નથી? આપ આમ કેમ બેલે છે? Page #308 -------------------------------------------------------------------------- ________________ -૨૭૩ પિતાનું કરજ ચુકાવનાર સુપુત્ર શોભન લક્ષ્મીધર: ભાઈ, મારે લેણદાર લક્ષ્મીને ભેગી નથી. પરંતુ પુત્ર ભીક્ષાને સુપાત્ર છે. દીકરા? જીનેશ્વરસૂરિ નામના જૈનાચાર્ય એકવાર આપણી નગરીમાં પધારેલા હતા. તેઓને મહાજ્ઞાની માનીને, આપણા પૂર્વજોના, ઘરમાં છુપાવેલા અને ઘણું પ્રયાસથી પણ નહીં મળેલા નિધાનની વાત અમે તેમને પૂછી. તેમણે નિધાન બતાવ્યું. અને આપણને હાથ લાગ્યું. ત્યારથી નિધન દશાને ભેગવતા આપણા કુટુંબે, ખોવાયેલી લક્ષ્મીની મહેરબાની પાછી મેળવી, અને દુઃખના દિવસે સુખમય બની ગયા. આવા કારણથી તે મહાપુરુષ જૈનાચાર્યને, આપણું કુટુંબ ઉપર ઘણો મોટો ઉપકાર થયો છે, એમ હું માનું છું. હું કોઈ પણ ભોગે તેમને બદલે વાળી આપવા સ્વપ્નાં સેવું છું. તેમને ધનમાલ-મિલ્કત ખપતી નથી. તેમને મારે એક પુત્ર વહેરાવું તે મારું દેવું વળે છે. પુત્રનું કલ્યાણ થાય છે. તેને સંસાર ટૂકે થાય છે. સાથેસાથ કુટુંબને પણ ધર્મની પ્રાપ્તિ થવાને પાયે નંખાય છે. પિતાનાં આ પ્રમાણેનાં વાક્ય સાંભળીને શેભર વિચાર કરવા લાગ્યો. આ જગતમાં મારું શબ્દનો પ્રયોગ તદ્દન અર્થ વગરને બની ગયેલ દેખાય છે. લોકો ઘરને, પૈસાને, પત્નીને, પુત્ર, પુદ્ગલને પિતાનું સમજે છે. માને છે. બેલે છે. પરંતુ જરૂર પડે ત્યારે તે બધાં મારાં મટીને પારકાં બની જાય છે. જગના જીવો સર્વને, ગતભવ કર્મપસાય, શરીર પત્ની છોકરાં, આવી ભેગાં થાય. ૧ પામર બેલ છે પછી, મારું તન- ઘર – નાર, પણ એકે નહીં આપણું, સિં સ્વારથ શિરદાર, ૨ તન – ધન = નારી કારણે, સેવ્યાં પાપ અઢાર, મદદ મળી નહીં કેઈની, જાતાં જમ દરબાર. ૩ આવ્ય પ્રાણી એકલો, પરભવ એક જનાર, સાથે કેવળ આવશે, પાપ- પુણ્ય અંબાર. ૪ મારા પિતાએ જેનાચાર્યને વચન આપીને, લક્ષમી મેળવી. તેને ભોગવટો અમે કરીએ છીએ. પરંતુ તે જૈનાચાર્ય અને પિતાજીને બદલો વાળવા અમે તૈયાર નથી. સંસારના સ્વાર્થને ધિક્કાર છે. માતા-પિતા–ભાઈ–બહેન-પુત્ર-પુત્રી–પત્ની બધા સ્વાર્થના જ સગા છે. સિાને ઉપકાર કરનાર મળે તે પસંદ છે. બદલે માગનાર પસંદ નથી. ૩૫ Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ યાને ઉપકારના બદલા આપવા સેકર્ડ એક એ પણ મળવા અશકય છે. ઉપકાર લેવા આખું જગત તૈયાર છે. ઉપકારના લેનારની, જગમાં સંખ્યા નેય, પણ ઉપકારી માનવી, લાખે કાક જ હોય, ૧ ર પરોપકારી માનવી, જગમાં ધન્ય ગણાય, ભૂલે નહીં ઉપકારને, તે પણ ધન્ય સદાય. માય તાય ગુરુવના, સમજીને ઉપકાર, । બદલે વાળી આપવા, ચિંતે નિત્ય વિચાર. ૩ ઉપકારી નર ધન્ય છે, ધન્ય સમજે ઉપકાર, અને દાસ ઉપકારીનેા, ધન્ય તાસ અવતાર. ૪ ઉપકારી ઉપકારના, ના’વે ચિત્ત વિચાર, તેવા પામર માણસા, કેવળ પૃથ્વી ભાર. ૫ શાભન વિચાર કરે છે કે, પિતાજી પાતાનુ દેવું ચૂકવવા ઇચ્છે છે. હું પણ પિતાના ઉપકારના ઋણી છું. હવે જો હું પિતાની ઇચ્છાને માન આપી, જૈનાચાર્યના શિષ્ય થાઉ તા, મારુ' અને પિતાનુ' અનેનાં દેવાં ચૂકવવા સાથે, મારા સંસારપરિભ્રમણનો માર્ગ બંધ થશે. અને આત્મસ્વરૂપ જાણવાના-ખીલવવાના માર્ગ પ્રાપ્ત થશે. આવા ઉત્તમ વિચારો વડે શેાભનકુમારે, જૈનાચાય પાસે જવાનું નક્કી કર્યું. અને પેાતાના વિચારો પિતાજીને જણાવ્યા. પિતા ખૂબ ખૂબ હર્ષ પામ્યા અને પુત્રના મસ્તક ઉપર હાથ મૂકી આશીર્વાદ આપ્યા. પિતાજીના આશીર્વાદ અને આજ્ઞા મસ્તકે ચડાવીને, માતાજી તથા ભાઈ વગેરે કુટુંબને જણાવ્યા સિવાય, શાભનકુમાર જિનેશ્વસૂરિ મહારાજ પાસે જવા રવાને થયા. અને સૂરિ મહારાજના વિહારના ગામે પહેાંચીને, પેાતાના પિતાની એળખાણુ જણાવી, પાસે બેસી ગયા. મહરાજ ! હું ધારાનગરીના લક્ષ્મીધર પંડિતના પુત્ર છું. મારા પિતાનું કરજ ચુકાવવા આવ્યેા છું. મારા પરમ પૂજ્ય પિતાજીની ઇચ્છાઓને માન આપીને, તેમની દ્રાક્ષાના રસ થકી પણ મધુરી, આશીર્વાદ મેળવીને, રવાના થયા છું. મારા પિતાજીની આજ્ઞા અનુસાર આજથી જ હું, આપના તદ્દન સામાન્ય કોટિના સેવકોની ભૂમિકામાં રહેવા, આપની પાસે નમ્ર અરજ ગુજારુ છું. આશા રાખું છું કે કૃપાવતાર મહાન પુરુષ આપશ્રી, મને આપના સેવકામાં દાખલ કરીને આભારી બનાવશે. જિનેશ્વર સૂરિ મહારાજે, શાભનકુમારને જોઈ ને એળખી લીધેા હતેા. વર્ષો પહેલાં જોયેલા શાલન ખાળકની મેાલવાની મિઠાશથી, અને તેનામાં સાક્ષાત્ દેખાતી લાયકાતથી, Page #310 -------------------------------------------------------------------------- ________________ શેભન મુનિ અને ધનપાળને વાર્તાલાપ ૨૭૫ પ્રભાવિત થએલા ગુરુમહારાજે, ઘણા સારા તિથિ-વાર-નક્ષત્ર-વેગ અને ચંદ્ર વાળા શુભ દિવસે, દીક્ષા આપી, શોભનમુનિ બનાવ્યા. શોભન ઘરમાંથી ચાલ્યા જવાથી, મોટાભાઈ ધનપાળ અને સમગ્ર કુટુંબને ખેદ થયે હતે. લક્ષ્મીધર પંડિતે, કુટુંબને સમજાવ્યા છતાં, કુટુંબીઓને લાભ થયો નહીં. પિતાની સામે બોલી શકાયું નહીં પરંતુ લક્ષ્મીધર પંડિતજીએ પોતાનું કરજ ચૂકવાઈ જવાને આનંદ અનુભવ્યો હતો. અને થોડા સમય પછી સ્વર્ગવાસી થયા. પિતાના મરણ પછી શોભનના કારણે પ્રકટેલા દ્વેષથી, ધનપાળ પંડિતે રાજાની લાગવગથી, માળવામાં આવતા જૈન સાધુઓનો વિહાર બંધ કરાવ્યું હતું. આ સમાચાર ગુજરાતમાં પણ પહોચ્યા હતા. શોભન મુનિ તીવ્રબુદ્ધિવાળા હોવાથી, બહુ થોડા કાળમાં સર્વશાસ્ત્રના પારગામી થયા હતા. પિતાના જ ભાઈ ધનપાળ પંડિત જેને સાધુઓને માળવામાં પેસવા દેવા નહી. આ પ્રતિબંધ થયાનું શોભનમુનિએ સાંભળ્યું ત્યારે, તેમને દુઃખ લાગ્યું અને ગુરુજીની આજ્ઞા મેળવી ધારાનગરી તરફ પધાર્યા. ધારાનગરીમાં પ્રવેશ કરતા શોભન મુનિને, સૌપ્રથમ ધનપાળ પંડિત જ મળ્યા. ધનપાળે શોભનમુનિને ઓળખ્યા નહી. પરંતુ જૈનમુનિ તરીકે જોયા અને ટીખળથી નમસ્કાર કર્યો. “જમવંત મત્ત? નમસ્તે.” અર્થ : હે ગધેડાના જેવા દાંતવાળા મહારાજ આપને હું નમસ્કાર કરું છું. શોભનમુનિને પણ તે જ ટીખળવાળો ઉત્તર ઃ “દાચ વ ? સુજારે.” અર્થ: વાનરના જેવા વદન (મુખ)વાળા? હે મિત્ર, તમને સુખશાતા છે? ધનપાળને પ્રશ્ન: હે વત સ્તર સાધો? અર્થ : હે જૈન સાધુ, તમે મન મુકામમાં રહો છો? શોભન મુનિને ઉત્તર : यस्य रुचि वसति मम तत्र અર્થ : હે ભાગ્યશાળી આત્મા ! અમે જૈન ભિક્ષુક છીએ. જેની ભાવના હોય તેના ઘેર ઉતરીશું. ધનપાળ પંડિતને, શેભનમુનિ સાથેના વાર્તાલાપમાં ઘણે રસ પડ્યો. માટે જ પિતાના ઘેર લઈ જઈને મુનિને ઉતાર્યા. અને બેચાર દિવસે લગભગ શાસ્ત્રોની વાતમાં ઘણું શંકા-સમાધાન થવાથી, અને પિતાના ભાઈ તરીકે મુનિરાજને ઓળખી લીધા તેથી, ખૂબ ખુલ્લા દિમાગથી ધનપાળે શોભન મુનિ સાથે ધર્મની વાત કરી. કર્મવિવરની સહાયથી, ધનપાળને જેનશાસન ગમ્યું. શ્રી વીતરાગદેવ-ગુરુ ધર્મની ઓળખાણ થઈ. જેનશાસનના સિદ્ધાન્તને સાર સમજવા શેભન મુનિને ઘણું દિવસ Page #311 -------------------------------------------------------------------------- ________________ २७१ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ પિતાના ઘેર રાખ્યા. પછી સમ્યકત્વ સાથે કેટલાંક વ્રત પણ ઉચ્ચર્યા. ક્યારે પણ ન સુકાય તેવાં, ધનપાળ પંડિતના ચિત્તમાં, ધર્મનાં બીજ વાવીને, શેભન મુનિ વિહાર કરીને ગુરુ પાસે પહોંચી ગયા. પ્રશ્ન : શેભન મુનિના ગયા પછી પણ, ધનપાળ પંડિતમાં જૈન ધર્મના સંસ્કાર ટકી રહ્યા હતા? કારણ કે ધનપાળ ભોજરાજાને સમકાલીન અને ભેજની સભાને મહાવિદ્વાન પંડિત હતા. રાજા પિતે શિવધમી હતો. મિત્રો અને પ્રતિસ્પધીઓ પણ શિવ હતા. ગામ અને લગભગ માળવદેશ પણ, મોટા ભાગે શિવધર્મીઓથી છલોછલ ભરાએલે હતો. તથા રાજાભેજની સભાના વિદ્વાની હાક વાગતી હેવાથી, શિવેતર ધર્મના વિદ્વાને પણ માળવા દેશમાં આવી શકતા નહીં. આવાં બધાં વાતાવરણ વચ્ચે જેન ધર્મના સંસ્કાર ટકાવવા મુશ્કેલ ગણાય ને? ઉત્તર: જિનેશ્વરસૂરિમહારાજને ઉત્તરાદ્ધકાળ, ધર્મો માટે ઘણે કટોકટીવાળે હતે. તે કાળમાં ગુજરાતમાં ભીમદેવ બાણવણીનું, રાજ્યશાસન ચાલતું હતું. અને માળવામાં ભોજરાજા રાજ્ય કરતા હતા. આ બંને દેશમાં લક્ષ્મી કરતાં પણ સરસ્વતીની ઉપાસના ઘણું જોરદાર હતી. અનાદિ કાળથી પુણ્યરાજાની લક્ષ્મી અને સરસ્વતીબે રાણીઓ વચ્ચે સરસાઈ ચાલી આવે છે અને તેમાં પણ મોટા ભાગે માનીતી રાણીનું સ્થાન, લક્ષ્મીબાઈને જ મળે છે. પરંતુ ભીમદેવ અને ભોજરાજાના દેશમાં સરસ્વતીદેવી પટરાણું પદે હતાં. અને લક્ષ્મીબાઈ દાસી જેવાં દીન થઈને રહેતાં હતાં. અર્થાત ગુજરાત અને માળવામાં, સરસ્વતીદેવીનું એટલું બધું વર્ચસ્વ વધી ગયું હતું કે જેથી, લક્ષ્મીદેવીના નામની સુવર્ણ મુદ્રાઓ, કાપર્દિકાની જેમ સાવ અ૫મૂલ્ય દેખાતી હતી. એકએક ગાથાના લાખ લાખ ઉપજતા હતા. તેથી તે રાજાઓના રાજ્યકાળમાં, વિક્રમની દશમી સદીના ઉત્તર ભાગમાં, વિદ્વાનેને એકેકે લેકની, લાખ લાખની બક્ષીસે મળ્યાની વાત, ઇતિહાસમાં સેંધાઈ છે, અને તેથી વિદ્વત્તાની પણ કસોટી અને ઓળખાણ થવાથી, કેવળ ધર્મ ઝનૂન ટકી શકયું નથી. - મહાકવિ ધનપાળે, હજારો પ્રતિસ્પર્ધિઓ વચ્ચે પણ, પોતાના પક્ષને નમતું આપ્યું નથી. કુદેવ કે કુગુરુને મસ્તક નમાવ્યું નથી. અને હિંસા જેવા અધર્મ માર્ગનું ખંડન કરતાં પણ, પચવાવું પડયું નથી. હજારે પ્રતિસ્પધિઓ વચ્ચે પણ, સાચા સિદ્ધાંતને જાહેરમાં મૂકતા મુંઝવણ આવી નથી. મહાકવિ ધનપાળને કેવી કસોટીમાં પસાર થવું પડયું હતું અને, તે તે પ્રસંગેમાં પિતાના સિદ્ધાન્તો કેવી કક્ષાએ સાચવ્યા છે તે જણાવું છું. એકવાર ભેજરાજાએ યજ્ઞ કરાવવા માટે યજ્ઞમાં બલિદાન આપવા એક બકરો મંગાવેલ હતો. ઘણા માણસ અને ભયાનક સ્થાન જોઈને, બકરો બરાડા પાડતે હેવાથી, રાજાએ પંડિતોને પૂછ્યું, વિદ્વાને ! અવાજ કરીને આ છાગ શું કહેવા માગે છે? Page #312 -------------------------------------------------------------------------- ________________ ધનપાલે નિર્ભયપણે કરેલી ધર્મના સિદ્ધાન્તાની ઉદ્દાષણા २७७ પડિતાના ઉત્તર : નામવર ! આ છાગ એમ જણાવે છે કે યજ્ઞમાં હણાયેલાં પશુઓ મરીને સ્વર્ગમાં જાય છે, અને ત્યાં દૈવી સુખા પામે છે. માટે મને જલ્દી હણી નાખા. અને મારા માંસ વડે અગ્નિદેવને તૃપ્ત કરે ! મને સ્વર્ગોમાં મેાકલવાની ઢીલ કેમ કરે છે. ? ભેાજરાજાએ પોતાના વિચારને અનુકૂળ, પંડિતાના વિચારો સાંભળ્યા, અને ખૂબ ખુશી થયા. આ સ્થાને ફકત ધનપાળ કવિ મૌન રહ્યા, એટલુ જ નહીં પરંતુ મૂંગા મુખે પણ મુખની શૃગને સૂચવતા ફેસ દ્વારા, પેાતાના વિરાધ જણાવી દીધા. ત્યાં ભેાજરાજાના પ્રશ્ન : આપ શું કહેા છે ? કવિના ઉત્તર મહારાજ ? મોટા માણસાની સભામાં, રાજાને ગમે તેવું જ ખેાલવુ પડે છે. અને મને તેવું ખેલતાં આવડતુ નથી. માટે હું મૌન રહ્યો છું. પરંતુ મારું મુખ ચક્ષુએ અને નાશિકા અણુગમા સૂચવી જાય છે. એમાં હુ નિરુપાય છું. કાઈ કવિ કહે છે— “ આનંદ કહે પરમાનંદને, રાજદરબારે જઈએ, ખીલ્લી લઈ ગઈ ઊ'ટને, તેા હાજી સાહેબ કહીએ.” અર્થ : સાચું કે ખાટુ–રાજસભામાં હાજી સાહેબ કહેતાં આવડે તે જ સલામત રહેવાય છે. રાજાને શું પસઢ છે ? કેવું ખેલાયેલુ. મહારાજાને ગમશે ? આવી આવડત હાય તા જ રાજાના માનીતા થવાય છે. નહીં તા દરજો નીચા ઉતરે છે. માર ખાવા પડે છે. યમધામ પહેાંચવા સુધીની જોખમદારી રહેલી છે. રાજા કેાઈવાર મૂખ સભાની પરીક્ષા કરવા બેલે કે, આજે અમે એક બિલાડી ઊંટને ઊંચકીને દોડતી દેખી, ત્યારે અમારા જેવા હાજી–હા પડિતા બેલી નાખે છે : હાં સાખ ! મૈં ભી આપકે પીછે આ રહા થા. આપ કહતે હૈ... ખીલકુલ સચ્ચાઈ હૈ નામગર ! સંસાર આમ જ ચાલી રહ્યો છે ! 66 ભાજરાજા કહે છે : પડિતજી ! આપને કહેવું હેાય તે જરૂર કહેા. હું ખુશામતને માનતા નથી. મહાકવિ ધનપાળનેા ઉત્તર— नाहं स्वर्गफलोपभोगरसिको, नाभ्यर्थितस्त्वं मया । संतुष्टस्तृणभक्षणेन सततं साधो ! न युक्तं तव ॥ स्वर्गे यान्ति यदि त्वया विनिहताः यज्ञे ध्रुवं प्राणिनो । यज्ञ किं न करोषि मातृपितृभिः पौत्रैस्तथा बान्धवैः ॥ १ ॥ અર્થ : ખકા કહે છે હે પ્રાણીમાત્રના રક્ષક રાજવી ! મારે સ્વ ના ફળેાની ઇચ્છા નથી. મે' અકરાએ, મને સ્વર્ગમાં મેાકલવા આપની પાસે પ્રાર્થના કરી નથી. હું તે ખારે માસ વનનું ઘાસ અને જળાશયનું પાણી પીને સંતુષ્ટ રહું છું. તેથી હું સ્વર્ગમાં જવાને જરા પણ ઈચ્છતા નથી. બીજી વાત એ છે કે યજ્ઞમાં હણાયેલા પ્રાણીઓ, મારી નાખવાથી કળકળાટ કરી, તરફડીને દુર્ધ્યાન પામીને, કાઈ પણ સ્વગમાં પહોંચતું નથી. પરંતુ ન માં પશુગતિમાં જાય છે. છતાં તમને એવી શ્રદ્ધા હોય કે યજ્ઞમાં મારી નંખાયેલા સ્વર્ગમાં જ Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ જાય છે. તે પછી પિતાનાં માતાપિતા-ભાઈઓ-બહેને પુત્ર-પૌત્રને સ્વર્ગમાં કેમ મોકલતા નથી ? ધનપાલ કવિની દલિલો સાંભળીને પંડિતે મૌન થઈ ગયા. એકવાર ભોજરાજાએ ઘણું મોટું લાંબું. ચેડું ઊંડું, સરોવર બંધાવ્યું હતું. વરસાદના પાણીથી ભરાયું. વધામણું આવી. તેથી નાગરિકે, અધિકારીઓ અને પંડિત સાથે રાજા સવર ઉપર ગયા. પંડિતોને સરોવરની વ્યાખ્યા અને વર્ણન કરવા સૂચના કરી. અને પંડિતએ પણ પોતાની શ્રદ્ધા અને વિદ્વત્તા અનુસાર સરોવરનું વર્ણન કરીને રાજાને ખૂબ ખુશ કરવામાં આવ્યા. ફક્ત ધનપાલ કવિ મૌન ઊભા હતા. રાજાએ સૂચના કરી. તમે પણ તમારા અભિપ્રાય બેલે. ધનપાલ કવિ કહે છે. एषा तडागमिषतो बत दानशाला, मत्स्यादयो रसवती प्रगुणा सदैव । पात्राणि यत्र बकसारसचक्रवाकाः, पुण्यं कियद्भवति तत्र वयं न विद्मः ॥ १ ॥ અર્થ : હે રાજન! તમેએ આ સવરના નામે દાનશાળા બનાવી છે. તેમાં બધા કાળ માટે માછલાં વગેરે રસેઈ તૈયાર રહે છે. તેમાં પાત્રો તરીકે બગલા–સરસડાઅને ચક્રવાક ઉપલક્ષણથી મોટા માછલાં, મગર વહેલ વગેરે જમનારા પાત્રો છે. આ સ્થાને પુણ્ય કેટલું થાય છે, તે સર્વજ્ઞ ભગવાન જાણે. અમે જાણતા નથી. પ્રશ્ન : આ દાણુશાળા નામ પાડવા છતાં મરવા અને મારવાનું જ સ્વરૂપ બતાવ્યું એમ કેમ? ઉત્તર : આ વર્ણનમાં નિંદાગર્ભિત સ્તુતિ કરવામાં આવી છે. ઉપરથી પ્રશંસા હોવા છતાં હિંસાની જાહેરાત જ છે. જેમાં જયણાની મુખ્યતા હોય તેને જ વાસ્તવિક ધર્મ કહેવાય છે. પ્રશ્ન : જળાશયો-કૂવા-વાવો-તળાવે નહેરે કરાવવાથી–પરબ બંધાવાથી પુણ્ય થાય છે આ વાત બરાબર નથી ? ઉત્તર : ધર્મ-અધર્મની અથવા પુણ્ય-પાપક્રિયાની ચઉભંગી થાય છે. પહેલો ભંગ–દેખાવથી પરોપકાર હોવાં છતાં પરિણામમાં હિંસા જણાતી હોય દેખાવમાં ધર્મ કહેવાતો હોય-પરિણામે અધર્મ થતો હોય. જેમકે કૂવા-વાવ-તળાવપર-દેખાવમાં ધર્મ જણાય છે, ઉપકાર દેખાય છે. પરંતુ પાણીના જથ્થા ભેગા થાય ત્યાં નાનાં મોટાં માછલાં. મગરમચ્છ-કાચબા દેડકાં ઉત્પન્ન થાય છે ડાંઓને ઉપકાર થાય કે ન પણ થાય પરંતુ હજારને, લાખે, કોને નાશ થાય છે. જલાશ સુકાઈ જતાં પુરા માછલાઓ વગેરે જી તરફડીને અકાળે મરણ પામે છે. શિકારી મનુષ્ય અને પશુ Page #314 -------------------------------------------------------------------------- ________________ ધર્મના ચાર લાંગાની સમજણ ૨૭૯ પક્ષીઓને શિકારની અનુકુળતા થાય છે. જલાશયાની આજુબાજુ અનાર્યાં વસતા હાય તે માછલાં પકડવાનું ચાલુ જ રહે છે. જલાયા ઉપર હિંસક જીવાના અડ્ડા જામે છે. બીજો ભંગ, કેટલાક સ્થાને અપારમાર્થિક માણસાને અધમ લાગતા હાય, પરંતુ પરિણામે કલ્યાણકારી બની જાય છે. જેમ કાઈ નાના બાળક દીક્ષા લેતા હાય, કેાઈ તથા કોઈ મહાશય યુવતી પત્નીને-પરિવારને ત્યાગ કરીને ચારિત્ર લેતા હાય, ત્યારે સંસારના રસિયા જીવા તેને અન્યાય-અધમ માને છે. પછી તે જ આત્મા શાસનપ્રભાવક થાય ત્યારે, વયરસ્વામી– હેમચંદ્રસૂરિ, હીરસૂરિ, ઊપા॰ યશેાવિજય ગણી જેવાઓની, શાસન પ્રભાવના કે આરાધના જોવાય ત્યારે, ખોટું માનનારાઓને પણ સમજાયા પછી હિતકર ભાસે છે. અથવા સંઘ જમણુ થાય, તીર્થોના સંધ નીકળે, જિનાલય બને, પૌષધશાલા કે સામાયિકશાલાના મુકામેા બંધાય. આ બધા સ્થાનોમાં આરંભ જરૂર થાય છે. પરંતુ પરિણામે હજારો કે લાખા ભવ્યાત્માઓમાં એધિબીજ-સમ્યકત્વ-બ્રહ્મચર્ય –સવિરતિ– દેશવિરતિ–વ્રતપચ્ચખ્ખાણુ નમસ્કાર-જાપ-વીતરાગતાના અભ્યાસ વગેરે જાણવા–સાંભળવા જોવા-આચરવા–અનુમેદવાના અવસર મળતા હેાવાથી, ખચ થાડા ને મેાટી આવક થાય છે. ત્રીજો ભ’ગ, યજ્ઞાદિક્રિયાઓ-દેવીએ પાસે ધર્મીના નામે અલિદાના, ગૌદાન–કન્યાદાન— ભૂમિદાન આ બધા સાક્ષાત અને પિરણામ ખબધી જગ્યાએ, પ્રારભ અને સમાપ્તિ પાપમયજ છે. આવા જે કાઈ ધર્મનાં અનુષ્કાના હાય, જેમાં કેવલ પંચેન્દ્રિયાદિ જીવાની હિંસા જ આગેવાન હાય, તેવી ધક્રિયાઓમાં બન્ને બાજુ અધર્મ દેખાય છે. ચેાથેા ભંગ, અભયદાન—સુપાત્રદાન–અનુકંપાદાન, સામાયિક પ્રતિક્રમણ—પૌષધ, વિનય, વેયાવચ્ચ, ખાહ્યઅભ્યંતર, ખાર પ્રકાર તપ, દેશથી કે સવથી બ્રહ્મચર્ય, વાત્સલ્ય, ઉદારતા વગેરે બાહ્મક્રિયાએ હાય કે અન્તર્ભાવદશા હાય. એકાંત આત્મકલ્યાણની ભૂમિકા છે. ધર્માંના બધા પ્રકારોમાં પ્રારંભથી સમાપ્તિ સુધી, જીવાની જયણા અને જીવાની દયાની મુખ્યતા હાય, પરિણામે પણ જીવદયા વધવાની આશા દેખાતી હાય, તે ધમ જ વાસ્તવિક ધર્મ છે. એકવાર ભેાજ રાજાએ ધનપાળને ફરજ પાડી કે તમે, જાતે વૈશ્વિક બ્રાહ્મણ છે. તમારા કુલ પર’પરા વૈદક ધ છે. બ્રહ્મા-વિષ્ણુ-મહેશ્વર તમારા દેવ છે. છતાં તમે પેાતાના દેવાને પ્રણામ કરતા નથી. માટે આજે તમારે પોતાના ઈષ્ટ દેવાને પ્રણામ કરવા જવુ પડશે. નિષેધ અને સ્વીકાર કર્યાં વગર રાજાની આજ્ઞાથી, રાજાએ મેકલેલા રાજસેવક સાથે, લૌકિકમ'ન્દિરાના દન કરવા ધનપાલ કવિ રવાને થયા. સૌ પ્રથમ ચંડીના મંદિરે ગયા માંસ—àાહીથી ખરડાએલાં સ્થાન જોઈ, પ્રણામ કે પ્રતિકાર કર્યા વિના, ધનપાળ Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ પાછા વળ્યા, અંદર ગયા નહી, ખીજા નંબરે વિષ્ણુ ભગવાનના મ ંદિરે ગયા. ત્યાં દરવાજે પડદો અંધાવી પાછા ફર્યાં. છેલ્લા ગયા . મહેશના મંદિરમાં. ત્યાં જઈ પૂજા–પ્રણામને અભિનય (દેખાવ) કર્યાં. પરંતુ પૂજા કે પ્રણામ કર્યા સિવાય રાજા પાસે આવતા, રસ્તામાં આવેલા જૈન મ ંદિરમાં પ્રવેશ કર્યાં. ત્યાં વિધિપૂર્વક વંદન, નમન, સ્તવનાદ બધુ કર્યું અને રાજા પાસે આવ્યા. પોતાના માણસ પાસેથી રાજાને સમાચાર મળ્યા હતા. માટે રાજાએ પૂછ્યું', ચંડીને, વિષ્ણુને અને મહાદેવને કેમ પ્રણામ કર્યાં નહીં? ધનપાળ વિના ઉત્તર ઃ મહારાજ ! ચડીના માદરમાં પ્રવેશ કરવા ઇચ્છા હૈાવા છતાં, આખું' મંદિર માંસ-લેાહીથી ભરચક ખરડાયેલું હેાવાથી, શરીરના પાદ વગેરે અવયવા અપવિત્ર થઈ જવાના કારણે, જઈ શકાયું નહીં. ત્યારયછી વિષ્ણુના મંદિરમાં ગયા. ત્યાં વિષ્ણુ ભગવાન લક્ષ્મીદેવી સાથે ખાનગીમાં બેઠા હતા. તેમની મર્યાદા જાળવવા; પડદો અંધાવીને, મારા પ્રણામથી તેમના દાંપત્ય વ્યવહારને, ડખલ થાય માટે, પ્રણામ કરી શકાયા નથી. ધનપાળ કવિ કહે છે ત્યાંથી હુ'મહાદેવજીના મંદિરે ગયા. ત્યાં મારે બધું જ કરવા ઈચ્છા હતી. ફૂલની માળા પહેરાવવા તૈયાર થયા. પરંતુ શિવ-શંકર-મહાદેવને ગળુ – ડાક કઠે હતું નહીં. માળા કયાં પહેરાવું? પછી ધૂપ કરવા ઇચ્છા થઈ. પર`તુ મહાદેવજીને નાશિકા હતી જ નહીં. ધૂપની સુવાસ કાને પહેાંચે ? પછી મને સ્તુતિ કરવા ભાવના થઈ. પરંતુ માથું હતું જ નહી. પછી કાન તા હાય જ શાના? કાન વગરના દેવ કોઈના દુ:ખસ્થાનો, કે ગુણગાના કેમ સાંભળે? છેવટે પ્રણામ કરવા તત્પર થયા, પરંતુ મહાદેવને પગ જ ન હતા. પગ વિના પ્રણામ કાને થાય ? વાંચા ધનપાળ વિના પેાતાના શબ્દો : अकण्ठस्य कण्ठे कथं पुष्पमाला, विना नाशिकायाः कथं गन्धधूपः ॥ अकर्णस्य कर्णे कथं गीतनादा । अपादस्य पादे कथं मे प्रणामः ॥ १ ॥ ઘણી કસોટીના પિરણામે ધનપાળે એક્વાર સ્પષ્ટ શબ્દોમાં રાજાને સંભળાવેલું કે: जिनेन्द्रचन्द्रप्रणिपातलालसं मया शिरोन्यस्य न नाम नाम्यते ॥ गजेन्द्र गण्डस्थलदान लंपटं शूनीमुखे नालिकुलं निलीयते ॥ १ ॥ અર્થ : હે રાજન! જગત સ્વભાવ તા જુએ, મન અને કાન વગરના, ચાર ઈન્દ્રિય વાળા ભ્રમરાઓ, કે જે સમૂ‰િમ જન્મે છે. તેવા જીવા પણ હસ્તીના ગંડસ્થલની સુગંધની મહત્તા અને કૂતરીની લાળાની તુચ્છતાને સમજીને, હસ્તીનાં ગોંડસ્થળની સુગન્ધના સ્વાદ મેળવે છે. પરંતુ પ્રાણના ભાગે પણ કૂતરીની લાળાને ચૂસતા નથી. સુંઘતા નથી. સામું જોતા પણ નથી. Page #316 -------------------------------------------------------------------------- ________________ ધનપાળ કવિ અને રાજાભેજને વાર્તાલાપ ૨૮૧ ત્યારે આપણે મનુષ્ય છીએ. જેવા માટે આખો. સાંભળવા માટે કાન અને સમજવા માટે બુદ્ધિ, ત્રણે વસ્તુ સારામાં સારું પામ્યા છીએ. જોવાથી, સાંભળવાથી, અને વિચારવાથી, સારાખોટાના ભેદ માપી શકાય છે. કેઈ કવિશ્રી કહી ગયા છે. “કામ-ક્રોધમદ-ભકી, જબલગ ઘટમેં ખાન; તબલગ પંડિત ખંહી, સબહી એકસમાન ” આવા વચન વિચારનાર મનુષ્ય. સુદેવ-કુદેવને કેમ જુદા પાડતે નથી? આંખથી દેખાય છે, સુણે હિતાહિતકાન, બુદ્ધિ બે જુદા કરે, કેમ ભૂલે વિદ્વાન? ૧ સુણે કાન ચક્ષુ જુએ, બુધ્ધિ કરે વિચાર, તેવા નર પંડિત કહ્યા, બીજા સર્વ ગમાર. ૨ બહુ વાંચ્યું બહુ સાંભળ્યું, ન કર્યો તત્ત્વ વિચાર ભલે જગત પંડિત કહે, પણ તે સાવ ગમાર. ૩ બહુ વાંચી પંડિત ભયે, શિષ્ય ભક્ત બહુ કીધ, દેવ ગુરુ ને ધર્મની, સમજણ અલ્પ ન લીધ. ૪ આંખ કાન બે ત્રાજવાં, બુદ્ધિ તુલા જે થાય, દેવ ગુર ને ધર્મને, તે તો સમજાય. ૫ વાનર ને નર જાતમાં, બે સરખા આકાર, બુદ્ધિ કારણ માનવી, ભાખ્યો ગુણ ભંડાર. ૬ પણ જે બુદ્ધિ નોય તે, નર વાનર નહીં ભેદ, બુદ્ધિવિણ આકારથી, કશ્ય હર્ષ ને ખેદ. ૭ કાળા કદ્રુપા ઘણા, બુદ્ધિમાન પુજાય, રૂપાળા રળીયામણ, બુધ્ધિ વિણ અથડાય. ૮ મહાકવિ ધનપાલ, ભેજ રાજાને કહે છે કે રાજન! મેં પણ બુધ્ધિ તુલાથી જગતના કંચન-કામિનીવાળા દેને, બરાબર જોયા પછી, મને વીતરાગદેવની ઓળખાણ થઈ છે. કૂતરીની લાળ અને હાથીના ગંડસ્થળના પસીનામાં જેટલું અંતર છે, તેના થકી પણ રાગી દ્રષી દે અને વીતરાગ દેવ વચ્ચે ઘણું અંતર દેખાયું છે, સમજાયું છે. તેથી વીતરાગદેવને નમવા અર્પણ થયેલું મસ્તક, બીજા દેને હવે નમવા કબૂલ થતું નથી. ૩૬ Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ “ એકચિત્ત નહી એની આશ, પગગ તે દુનીયાના દાસ.” ઠિત, પ. વીરિવ ગણી. પ્રશ્ન : કાઈ સ્નેહીના, વડીલના કે મેાટા માણસના માનને ખાતર, કાઈ દેવને કે સંતને હાથ જોડાય કે મસ્તક નમાવાય તેા શું નુકસાન થાય ? ઉત્તર : કાઈ બીજાની બુદ્ધિ ઉપર આધારિત થવુ કે, કોઈના તેજમાં અંજાઈ જવું. તેમાં બે બાજુથી નુકસાન થાય છે. કેાઈ સદ્ગુણી કે મહાગુણીને ઓળખવા લક્ષ અપાય નહીં અને બીજાના દાક્ષિણ્યથી નમસ્કાર કે પ્રણામ થાય તેા, વીરાશાળવીએ કૃષ્ણમહારાજના દાક્ષિણ્યથી, અઢાર હજાર મુનિરાજોને વંદન કરવા છતાં, કશા જ લાભ થયા નહીં. અને ગુણાના અંશ પણ ન હેાય એવા, કુદૈવ-કુશુરુ કુધર્મને વંદન–પૂજન કે નમસ્કાર થાય તેા, મિથ્યાત્વ લાગે, મિથ્યાત્વ પાષાય. માર્ગ મજબૂત થાય. ભેાળા માણસા ભૂલા પડે. પ્રશ્ન : ઠીક, લેાકેાત્તર દેવ-ગુરુ-ધર્મ માટે વિચાર કરવા એ ઠીક છે. પરંતુ લેાકવહેવાર સાચવવામાં શું વાંધા છે ? ઉત્તર : અક્બરના સમયની આ વાત છે. એક બુદ્ધિશાળી અને સ્પષ્ટવક્તા બારોટ હતા. તે શહેનશાહ અકબરની સભાને માનવંતા સભ્ય હતા. પર`તુ તેને મહારાણા પ્રતાપ માટે પણ ખૂબ માન હતું. કારણવશાત્ એકવાર તેને પ્રતાપરાણા પાસે જવાનું થયું. વખતે રાણાની પાસે દ્રવ્ય સામગ્રી પુરતી ન હોવાથી, ખારાટને પાતાના મસ્તકના મડિલ–સાફા ઇનામમાં આપી દીધા. ખારેટ રાણાની ઉદારતાનાં વખાણ કરતા દીલ્હી આવી ગયા. સમય ઘણા થઈ ગયેલા હોવાથી રાજસભા વિસર્જન થવાની તૈયારી હતી. ખારાટજીએ વિચાર કર્યો કે, મુસાફરીમાં મને બહુ દિવસ થયા છે. માટે હમણાં જ નામદાર શહેનશાહને મુજરા કરીને પછી જ ઘેર જાઉં. પાતાની ઘેાડી કાઈ માણસ સાથે ઘેર મેાકલાવી, ખારોટજી સીધા ખાદશાહની સભામાં પહોંચી ગયા શહેનશાહ અકખરની પાસે જઈ, એ હાથ જોડી પ્રણામ કર્યાં, પરંતુ મસ્તક જરાપણ નમાવ્યું નહીં. અક્બરના પ્રશ્ન : આરોટજી પ્રણામ તેા કરા છે, પરંતુ મસ્તક જરા પણ નમતું નથી તેનું શું કારણ ? બારોટના ઉત્તર : હજુર ! નામવર ! દીર્ઘાયુષ માદશાહ સલામતને, પ્રણામ એ મારા અંતરના અવાજ છે. અને તે મેં આપને કર્યો છે. અને મસ્તક તા મહારાણા પ્રતાપના મસ્તકના મડિલને આધીન હોવાથી નમાંળ્યું નથી. જે ટેકીલા રાજવીએ ધન-દોલત-માલ Page #318 -------------------------------------------------------------------------- ________________ પ્રસંગ પામીને બાદશાહની સભામાં સ્પષ્ટ ખેલનાર મારેટજી ૨૮૩ મીલ્કત–રાજ્ય–દરબાર બધું ગુમાવ્યું. બાળબચ્ચાં, પત્ની પરિવાર ભટકતા થયા, તાપણ જેણે પેાતાનું મસ્તક આપના પગેામાં મૂકયુ' નથી. અને જો હું અત્યારે આપના પગેામાં મસ્તક નમાવું, અને વખતે મારા મસ્તક ઉપરથી રાણાજીનુ મોડલ આપના પગમાં પડી જાય તેા બાપુ! રાણાજીના વિશ્વાસઘાત થાય. અમે મોટા મેાટા પૃથ્વીધરા પાસે જઈએ. યાચકની જાત એટલે ગુણગાન જરૂર કરીએ. પણ કાર્યનુ ઢળતું થવા દેવાય નહીં. હમણાં હું ઘેર જઈશ. રાણાજીના મડિલને મઝાના સ્થાનમાં મૂકીશ. અને પછી આપ નામવરને ગાઢણીયાં પ્રણામ કરીશ. મારેાટજીની વફાદારી અને મહાનુભાવતા સાંભળીને, ઉદાર સ્વભાવ શહેનશાહ અકબર ખૂબ ખૂબ ખુશી થયા. હસી પડ્યો. અને બારોટજીના વખાણુ કરવા પૂર્વક, મેાટી અક્ષીશ આપી. ઘેર જવાની આજ્ઞા ફરમાવી. આનું નામ માણસાઇ છે. આ સ્થાને બારોટને હજારા ધન્યવાદ ઘટે છે. જેણે પરસ્પરના કટ્ટર દુશ્મના હાવા છતાં પણ, સ ંકોચ અનુભવ્યા વગર, મહારાણા પ્રતાપનાં, શહેનશાહ અકમર પાસે વખાણુ કર્યા’. અને ખારેટ થકી પણ બાદશાહને લાખાવાર ધન્યવાદ, કે જેની પાસે વિરોધીના વખાણુ થવા છતાં, ઠંડા કલેજે સાંભળ્યાં, એટલું જ નહીં પણ, બારોટની બેલવાની ઢબ માટે બહુમાન થયું. ઉપરથી ઇનામ પણ આપ્યું. આજની સભાએ શહેનશાહની ઉદારતા માટે ગૌરવ અનુભવ્યેા હતેા. સજ્જન “ કરે પ્રશંસા આપણી, તે દુર્જન પરની સાંભળી, રાજી રાજી ગુણના અંશ ન હોય પણુ, દુર્જન ખૂબ આપ વખાણુને સાંભળી, સજ્જન ચિત્ત 46 શત્રુના ગુણુ સાંભળી, દુર્જન ચિત્ત પણ સજ્જન ને સર્વદા, હૈયે હર્ષ 66 કહેવાય, ૫ 77 થાય. ॥ ૧ ॥ ફુલાય, । દુભાય.” । ૨ । દુખાય । 77 ભરાય. ૫ ૩ !! ગુણાનુરાગ થાય તે માટેા ગુણુ કહેવાય છે. પરંતુ ગુણાભાસમાં ગુણની કલ્પના કરવાથી, વખતે ખાટા દાષાને પણ પોષણ મળે છે. તેમાં પણ સામાન્ય માણસના ગુણદોષની પ્રશંસા કે નિંદા, મેાટા લાભ કે નુક્સાનનું કારણ બનતી નથી. પરંતુ દેવ-ગુરુ-કે ધમ ની સાચી પ્રશંસા, કર્મ ક્ષયનું અને સમ્યકત્વાદ ગુણ પ્રાપ્તિનું કારણ બને છે, તેટલી જ કુદેવ કુગુરુ-કુધર્માંની પ્રશ ંસા પણ ક`બંધનું અને મિથ્યાત્વ પ્રાપ્તિનું કારણ બને છે. મહાકવિ ધનપાળે, જૈન ધર્મના કટ્ટર વિરોધી રાજા પાસે પણ, પોતાના પક્ષનું જરા પણ નમતું જવા દીધું નહીં. સાંભળ્યું નહીં. ચલાવી લીધું નહીં. ધનેશ્વરસૂરિ મહારાજે કરેલા Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ ઉપકારની અદલાબદલીનું પરિણામ એ આવ્યું કે, લક્ષ્મીધર પંડિતને એક પુત્ર મહામુનિરાજ થયો. ત્યારે બીજો પુત્ર ચુસ્ત શ્રાવક થે. શોભન મુનિ અને ધનપાલ કવિની વિદ્વત્તા અને જૈન ધર્મની પ્રાપ્તિ તેમજ શ્રદ્ધાને જાણવા ઈચ્છા હોય, તેમણે શોભન સ્તુતિ, તિલકમંજરી, મહાકાવ્ય અને ઋષભ પંચાશિકા વગેરે ગ્રન્થ જોઈ લેવા ખાસ ભલામણ છે. ઇતિ પિતાના વચને પાળવા મુનિ પણું સ્વીકારનાર શેન મુનિ. આ સ્થાને વળી માતાપિતા અને ગુરુ પુરુષના ભક્ત રાજપુત્રની કથા લખું છું. આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં, અતિ સમૃદ્ધ જયંતી નામની નગરી હતી. તેની ઉપર જયશેખર નામને પ્રતાપી રાજા રાજ્ય કરતો હતો. તે રાજાને યથાર્થ નામધારિણી, ગુણસુંદરી નામની રાણી હતી. રેહણાચલની ભૂમિમાં રત્ન પાકે છે તેમ, રાણી ગુણસુંદરીની કુક્ષિથી અપરાજિત નામના કુમારને જન્મ થયો હતો. કુમારને પણ વય પ્રાપ્ત થતાં પિતાએ યુવરાજપદવી આપી હતી. અને મેટા રાજાધિરાજના અંતઃપુરમાં જન્મેલી, જયશ્રી અને જયસુંદરી બે બાળાઓ સાથે પિતાએ અપરાજિતકુમારનું પાણિગ્રહણ કરાવ્યું હતું. કેટલાક વર્ષો સુધી જયશેખર રાજાના કુટુંબને સાક્ષાત્ સ્વર્ગના સુખને અનુભવ થયો. સુખના દિવસે નાના હોય છે. આવી કહેવતના અનુસારે આંખના પલકારાની માફક ઘણે કાળ બેવાઈ ગયે, અને કર્મ પરિણામની વિચિત્રતાથી, એકાએક ગુણસુંદરીરાણીના શરીરમાં મહારગ શરૂ થયો. જ્ઞાની પુરુષો તો કહી ગયા છે જ કે, મોજે રોજ મધું–ભગ બધા રોગોથી જ ભર્યા છે. રાણીના શરીરમાં રોગ આવ્યો. તેથી રાજા પણ દુઃખી જ રહેવા લાગે. ઉપચારે ચાલુ થયા, ઘણા વૈદ્યો બોલાવ્યા, બદામની જગ્યાએ સોનામહોરોની થેલીઓ ખર્ચાવા લાગી. પરંતુ રાણીને જરા પણ સુખ થયું નહીં–રોગ મટ્યો નહીં. “રોગ-વિયોગને આપદા, અગ્નિ ચેર ને રાય, જરા-મરણ જગજીવને, દુ:ખના સ્થાન ગણાય.” ૧ !! અતિવૃષ્ટિ–દુભિક્ષથી, પ્રાણીને દુઃખ થાય, સર્પઝેર શત્રુ થકી, પણ ભય હોય સદાય.’ ર છે પત્ની-પુત્ર કુસંપથી, અલ્પાયે દુઃખ થાય, વિષય-કષાયના જોરથી, સુખ નહીં કયાંય જરાય.” ! ૩ ! મમતા સઘળી દુઃખ કરી, મમતા દુઃખની માય, ઈન્દ્રચક્રી હરિપ્રતિહરિ, દુઃખિયા સર્વ ગણાય. ૪ રાણુ ગુણસુંદરીના શરીરમાં, રેગે અહુ જમાવ્યા. સેંકડો વૈદ્યો આવ્યા. ઘણી પ્રકારનાં ઔષધો થયાં. પરંતુ રેગ ઘટે નહીં, પણ વધ્યો. અને રાણીનું શરીર ઘસાવા Page #320 -------------------------------------------------------------------------- ________________ સંસાર દુઃખેથી જ ભરેલ છે ૨૮૫ લાગ્યું. રાણીના રંગે કુટુંબની શાંતિ પણ છીનવી લીધી. રાજા અને કુમાર અપરાજિત પણ રાત-દિવસ ગુણસુંદરીના બીછાના પાસેથી ખસતા નથી. કુટુંબના સુખ-નિદ્રા અને આનંદ બેવાયા. ભજનને સ્વાદ અને નિદ્રાની શાન્તિ પણ રાજકુટુંબમાંથી રવાના થઈ ગઈ હતી. રાજા જયશેખરનાં દિવસે અને રાત્રિઓ ઉદાસીન દશામાં પસાર થતી હતી. જ્યારે કુમાર અપરાજિતને મોટે ભાગ રુદનમય પસાર થતો હતો. રાજા કહે છે, મારા ધનના ભંડાર આપી દઉં, પણ કેઈ આવે, અને રાણીને નિરેગ બનાવે. કુમાર કહે છે મારા પ્રાણોને લઈ જાવ, પરંતુ મારી માતાને રોગ મીટા. હોય હજાર કે લાખની, કરોડ મનુષ્યની સહાય, પુણ્ય સહાય મળ્યા વિના, સુખી કેઈ નવ થાય.” છે ૧ છે વેદ્ય હાકીમ ઔષધ ઘણાં, બહુ નકર પરિવાર, પુષ્કળ પાપના જોરથી, થાય ન લાભ લગાર.” | ર છે રાણુ ગુણસુન્દરીના ગે રાજકુટુંબનું સુખ-આનંદ અને પ્રસન્નતા છિનવી લીધાં હતાં. સંસારને જ્ઞાનીઓ દુઃખની ખાણ કહે છે. સ્વર્ગ જેવા સુખ ક્ષણવારમાં પલટાઈ જાય છે. પહેલા બીજા સ્વર્ગ સુધીના ચાર નિકાયના દે, પુણ્ય ખવાઈ જવાથી, પૃથ્વીકાય, અપકાય, અને વનસ્પતિકાયમાં પણ ચાલ્યા જાય છે. દેવતાઈ જેવાં, અદશ્ય થઈ જાય છે. બ્રહ્મદત્ત અને સુભૂમ જેવા ચક્રવતી રાજાઓ, છ ખંડના સ્વામી, અસરા જેવી હજારો રૂપવતી રાણીઓમાં મહાલનારા; રોજબરોજ હજારેના કે લાખોના ખર્ચાઓ થાય; તેવા વૈભવોને ભેગવનારા પણ, પુણ્ય પૂરાં થઈ જતાં, સાતમી નરકમાં સધાવી ગયા. કેઈ કવિ કહે છે કે – ષટખંડ નવનિધિ ચૌંદરયણધણી, ચૌષઠીસહસ નારીજી. છેડો છોડી ચાલ્યા એકીલા, હાર્યો જેમ જુગારીજી; મમર્મ મમતા સમતા આદરો.” “ત્રિભવનકટક બીરૂદ ધરાવતા, ધરતા ગર્વ ગુમાનજી, ત્રાગાવિણ નાગા સૌએ ચલ્યા. રાવણ સરીખા રાજાને મમર્યમમતારે સમતા આદરો.” વળી કોઈ કવિ કહે છે – “હજારો હજૂર રહેતા, ખમાખમાં ખૂબ કહેતા, વિશ્વમાંથી ગયા વહેતા રે, આ જીવ ને જાય છે જગત ચાલ્યું રે.” Page #321 -------------------------------------------------------------------------- ________________ २८६ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ પ્રશ્ન : સંસારમાં સુખ ન જ હોય. અને કેવળ દુઃખ જ હોય તે મૂર્ખ ભલે મુંઝાય, ભૂલા પડે, પરંતુ ડાહ્યા માણસો, પંડિત, કવિઓ કેમ વખાણ ગયા છે? તેઓ કેમ ફસાઈ ગયા હશે ? ઉત્તર : સંસારમાં પાંચ ઈન્દ્રિયના વિષયે મોહક વસ્તુ છે. પશુ બિચારું હરણ, શિકારીને ઓળખતું નથી. પરંતુ ગાયનમાં ફસાઈ જાય છે. પતંગિયું દીવાના તેજને દેખે છે. દાહને સમજાતું નથી. ભમરો કમળની સુગંધને સમજે છે. પરંતુ આથમતા સૂર્યને ભાળતું નથી. માછલું લોટના લેયાને ઓળખે છે. બીછાવેલી જાળને જાણતું નથી. તથા હાથી હાથિણીના ભેગને વિચારે છે. પરંતુ પરવશતાનાં બંધનેને, વિચારતો નથી. આ બધા પશુઓ છે, અને તે બધા એકેક ઈન્દ્રિયના વિષયમાં પરવશ બની, પ્રાણ ગુમાવે છે. જ્યારે માણસને પાંચે ઈન્દ્રિયોના, એક બે નહીં હજારે વિષયે છે. કાનેથી સાંભળવાનું ખૂબ છે. આથી જોવાનું સંખ્યાતીત છે-નાશિકાને સુંઘવાની ઘણી વસ્તુ છે. જીહાને સ્વાદને પાર નથી. અને સ્પર્શેન્દ્રિયને સ્પર્શવાના સાધને પણ ન ગણી શકાય તેટલાં હોય છે. ઉપર બતાવેલા હરણ વગેરે પ્રાણીઓ એકેક વિષયના યોગે પાયમાલ થાય છે. તે અનુભવ સિદ્ધ છે. તો પછી જેને પાંચે ઈન્દ્રિયો અને હજારો સાધને હોય તેને કેવા સમજવા. કેઈ કવિ કહે છે – મૃગ-પતંગ-અલિ–માછલું, કરી. એક વિષય પ્રસંગ, દુખિયા તે કેમ? સુખ લહેરે. જસ પરવશ એ પંચરે, સુણ સુણ પ્રાણિયા, પરિહર આશ્રવ પંચરે, દશમે અંગે કહ્યા. આ તો સર્વ જીવે માટે સામાન્ય વાત કહેવાઈ છે. પરંતુ માણસ માટે વિચારાય તે સંપૂર્ણ સુખ કયાં દેખાય છે. જુઓ – પુત્ર ભલા. પિસા ઘણા, નારી ગુણ સમુદાય; પણ જે આવે રોગ તે, દુખદરિયા ઉભરાય. નીરોગ હોય શરીરને, નારી પુત્રો ઠીક (સારા); પણ જે પૈસા નોય તે, સઘળાં સુખ અલિક, (બેટા). ૨ નીરોગ શરીર નારી ભલી, લક્ષ્મીને બહુ આય; પણ જે પુત્ર ન હોય તે, નર દુખિયે કહેવાય. Page #322 -------------------------------------------------------------------------- ________________ ૨૮૭ વૈદ્યો અને દવાઓ રાણને રેગ લંબાણમાં પડ્યો. દિવસે ગયા. માસે અને બે ત્રણ વર્ષે પણ ગયાં. કુમાર પિતાની જનનીના રેગથી ઘેરાઈ ગયો. જમવું ભાવતું નથી. નિદ્રા આવતી નથી. બધા ભોગો ને સુખ ને આનંદને દેશવટે દેવાઈ ગયો છે. આવા દુઃખમય દિવસમાં એકવાર કુમારના, રાજાના અને રાણીના પુણ્યથી, એક મુસાફર આવ્યો. તેણે રાજકુટુંબના દુઃખની વાત સાંભળી, રાજા પાસે આવીને બોલ્ય. મહારાજ મારા નગરમાં એક વિદ્યરાજ છે. તે મહા પુણ્યવાન છે. તેની ચિકિત્સાથી હજારો રંગ મટાડ્યા છે. ઘણા માણસોને મરણના મુખમાં ગયેલા, પાછા વળ્યા છે, જે રાણી સાહેબાનું આયુષ્ય બળવાન હશે, અને આપ સર્વનાં પુણ્યો જોરદાર હસે તો, અમારા વૈદ્યરાજ જરૂર રેગ મીટાવી શકશે. રાજાએ તે જ વખતે પ્રધાનોને મોકલીને, સારી સગવડથી ઘણા માનપૂર્વક વૈદ્યરાજને બોલાવ્યા. વૈદ્યરાજ આવી ગયા. રાણીના શરીરની તપાસ કરીને, વૈદ્યરાજ બોલ્યા, મહારાજ આ રોગ અસાધ્ય તો નથી. પરંતુ ઘણા દુખ સાધ્ય છે. દરિયામાં ડુબકી મારીને, રત્ન મેળવવા જેવો છે. સાધન મળવું અશક્ય હોવાથી રેગ મટવાની અશકયતા ગણી શકાય. કેટલાયે માણસે હમાઈ જાય. અથવા કેઈસાત્ત્વિક નરની કસોટી થાય તે, આ રેગ હું અવશ્ય મીટાવી શકું છું. રાજા કહે છે: વૈદ્યરાજ ! અમારી પરંપરા જૈન ધર્મ પાળે છે. હું, મારે કુમાર, અને આ મારી રાણ; અમારું આખું કુટુંબ જેન છીએ. અમે બેઈન્દ્રિયાાદક જીવને પણ, મારી નાખવામાં સમજ્યા નથી. પશુઓના શિકાર કે બાલદાન અમારા રાજ્યની પ્રજાને પણ અજાણ્યાં છે. આમિષ માંસ જેવા શબ્દ, કાવ્યો અને કોષમાં ભલે હશે. પરંતુ આવી દુષ્ટ વસ્તુ, અમારા રાજ્યની પ્રજાએ, આંખે જોઈ ન હોય. એમ અમે ભારપૂર્વક માની શકીયે છીએ. માટે હવન, હમ કે બલિદાનનું કાર્ય અમારે માટે તદ્દન અશકય છે. “ભલે પ્રાણ જાતા રહે, કુટુંબ સુખસમુદાય; (પણ) જેને જીવ-હણે નહીં, ભલે ગમે તે થાય.” ૧. “ક્રોડ ઉપાય કરવા છતાં સુખદુખ નહીં પલટાય; પુણ્ય-પાપના યોગથી, સુખદુખ થિર સદાય.” | ૨. હવા દવા ઓષધ બધાં, નિમિત્તમાત્ર ગણાય, પુણ્યોદય જે થાય તે, ક્ષણમાં રોગ પલાય.” ૩. વૈદ્યરાજ કહેઃ મહારાજ? હું પણ જૈન છું. મારી જિંદગીમાં કયારે પણ મેં, કઈ જીવને નાશ થાય તેવી ઔષધી મેળવી–બનાવી નથી. ઔષધ ત્રણ પ્રકારનાં હોય છે. ખનિજ, વનસ્પતિ અને પ્રાણિજ. તેમાં મોટા અનુભવી વૈદ્યો, ઘણા ભાગે ખનિજ - એટલે પ્રવાલ વગેરે વસ્તુઓના પ્રયોગથી, રેગ નાશ કરી શકે છે. બીજા નંબરે સૂકી લીલી વનસ્પતિથી રોગ મટે છે. તેમાં પણ જૈન વૈદ્યો, અનંતકાયને પ્રયોગ કરતા નથી. ત્રીજી Page #323 -------------------------------------------------------------------------- ________________ २८८ જિનેશ્વર દેવની આજ્ઞા યાને સાચી માણસાઈ ઔષધી પ્રાણિજ છે. જેમાં બેઈન્દ્રિયાદિ જેને નાશ થાય છે. જેમાં માંસ-મદિરા મધમાખણને પણ સમાવેશ થાય છે. આવા પ્રયોગો નિર્દય વૈઘોથી પ્રચાર પામ્યા છે. પરંતુ જેઓ જગતનું ભલું કરવાની ઈચ્છાવાળા હોય, તેવા એકનું સુધારવા માટે બીજાનું કેમ બગાડી શકે ? પ્રશ્ન : રોગીને મરતો બચાવવા માટે, માંસ-મચ્છી-મરઘાં-ઇંડાં ખવરાવવાં પડે છે, ગુને નથી ને? ઉત્તર: કઈ રાજાને પાટવી કુમાર માંદો થયો હોય, મરવાની તૈયારી હોય, ત્યાં કોઈ વૈદ્યરાજ આવે અને રોગનું નિદાન કરીને, ચોકસ રોગ મટે તેવો ઉપાય બતાવે. કહે કે પાટવીકુમાર ખૂબ મોટા માણસ છે. દેશને અને સમાજને તેમની જરૂર છે. આ રોગ માટે ઔષધ પણ ચોકસ છે. અને તે એજ કે, તેમના એટલે કુમારના ચાર નાના ભાઈ છે. તેમને ચારેને મારી નાખીને, તેમના શરીરનાં માંસને એકઠાં મેળવીને, એક માસ સુધી પાટવી કુમારને ખવડાવીએ તે, કુમાર ચેકસ નીરોગ થઈ જશે. પ્રશ્ન : બીજા ચાર રાજકુમારોને મારી નાખવાનું કુમારના પિતા રાજા કેમ કબુલ રાખે? કુમારાથી કેમ ખમાય? ઉત્તર : જેમ કુમારને નાશ રાજાથી ખમાય નહી તે પછી, ઈશ્વર કે ખુદા પ્રભુ કે ભગવાન, જેઓ જેને જગતને માલિક સમજતા હોય, તેને આપણે પૂછીએ કે જગત કર્તા, ઈશ્વર કે ખુદાએ આપણને બનાવ્યા તે, પશુઓને પણ તેમણે જ બનાવ્યા છે–એમ ખરું કે નહીં? આપણે પિતા જ ઈશ્વર હોય તે, પશુઓના પિતા-ભગવાન પણ ઈશ્વર ખરો કે નહીં? આપણું સુખને માટે પશુઓને આપણે મારી નાખીએ, તે ઈશ્વર આપણે ગુને કેમ ચલાવી લે? પશુઓને તે પિતા ખરો કે નહીં? જે રાજા પિતાના પાટવી કુમારના સુખ માટે કે, રેગના નાશ માટે, પિતાના બીજા પુત્રના નાશને નજરે દેખી શકે નહીં. ચલાવી શકે નહીં, તો પછી ચરાચર જગતને પિતા ઈશ્વર (કર્મ) પિતાના પુત્ર માણસની ખાતર, નાના દીકરા પશુઓનો નાશ કરવાની છૂટ પણ ઈશ્વરખુદા-પ્રભુ આપે એ કેમ માની શકાય ? પ્રશ્ન : આટલા મોટા રોગોનું પ્રમાણ, કેવલ ખનીજ કે વનસ્પતિજ દવાઓથી કેમ મટી શકે ? ઉત્તર : હેમી પથિક અને બાયોકેમિક દવાઓ, ફક્ત તેત્રીશ અને બાર નંબરમાં જ હોવા છતાં, રેગોના બધા પ્રકારના નાશ કરી શકે છે. એમ તે પ્રયોગોના અનુભવી નિષ્ણાતોએ, અનુભવથી સિદ્ધ કર્યું છે. અને આજે ભારતમાં અને બહારના શોમાં. આ બે દવાના પ્રયોગથી લાખો રોગીઓ નીરોગ થયા છે, મરતા બચી ગયા છે. આ વાત ઘણી જાહેર છે. રાજા જયશેખર કહે છે કે તે પછી અનેક માણસે હોમાઈ જવાની વાતને અર્થ શું ? Page #324 -------------------------------------------------------------------------- ________________ રોગ મટાડવામાં પણ પાપના ભય હોવા જોઇએ. ૨૮૯ વૈદ્યરાજના ઉત્તર : મહારાજ! રાણીના રાગ મને સમજાઈ ગયા છે. આ રાગનો નાશ કરવાની દવા પણ જગતમાં છે. અને તે ક્યાં મળે છેતે આપ સાંભળેા. આ નગરથી કેટલાક કાશ દૂર એક મેાટું વન છે. ત્યાં હજારો ચમત્કારી અને કિંમતી ઔષધી થાય છે. તે મેાટા જંગલમાં, ઘણી જૂની પુરાણી અને ઘણી લાંબી પહેાળી, એક વાવ આવેલી છે. ઘેાડા વર્ષો પહેલાં આ જંગલના માર્ગ નિર્ભય હતા. ઔષધીઓના સમજદાર અને જરૂરવાળા માણસા ત્યાં જતા હતા, અને હજારા ઔષધીઓના કોથળા ભરી લાવતાં હતાં. જેને સુંઘવાથી પણ કેટલાક રાગેા મટી જતા હતા. હમણાં તે જંગલમાં મહાવિકરાળ, (ચ‘ડકૌષિક સર્પ જેવેા ) સર્પ ઉત્પન્ન થયા છે. તે વાવમાં ઉજવળ કમળની એક જાત થાય છે. તે કમળાની સુગંધમાં તલ્લીન થયેલે સ, વાવની પાસે જ રહે છે. અહીંથી કાઇ કમળ લેવા જાય, કમળ તાડે તેા, વિકલા સર્પ, ચક્ષુથી વિષ વમન કરીને, માણસને મારી નાખે છે. અહીંથી સેા ખસેા બહાદુર માણસા જાય; એમાંથી બચી ગયેલા માણસે કમળને લાવી શકે તેા, રાણી સાહેબને હું અવશ્ય મચાવી શકું છું, પરંતુ આટલા માણસે મરણ પામે એવું કાર્ય મારાથી પણ બની શકે નહીં. ફક્ત આપને સમજવા આટલી વાત મે તમને કહી છે. અને માટે જ રોગ અસાધ્ય નથી, પરંતુ દુઃસાધ્ય હોવાથી, અસાધ્ય જેવા માનવેા પડશે. આ વૈદ્યરાજ આવ્યા ત્યારે રાણીની શમ્યાની બધી બાજુ, રાજાના પિરવાર, તથા પ્રધાનમંડળના પણ ઘણા સભ્યા હાજર હતા, અને વૈદ્યરાજની રાગપરીક્ષાની અને રાગ મટાડવાની વાતાને, એકાગ્ર ચિત્તે સાંભળતા હતા. વૈદ્યરાજની વાત સંપૂર્ણ થતાં, ઘણા વફાદાર અને સાહસિક જુવાનીઆઓ ખેલી ઉઠયા, રાણીસાહેબાને બચાવવા માટે, તે જંગલની વાવનું કમળ લેવા અમે જઇશું. વૈદ્યરાજ આવ્યા ત્યારથી વૈદ્યરાજનુ ભાષણ સંપૂર્ણ થયું, ત્યાં સુધીની અધી હકીકત રાણીજી પોતે પણ ખરાખર સાંભળતાં હતાં, છેલ્લાછેલ્લા કમળ લેવા જવાને જુવાનીયાઓના હર્ષાતિરેક અને રાણીજી માટેની લાગણીના શબ્દો પણ, રાણીજીએ બરાબર સાંભળી લીધા અને ખેલ્યાં : ભાઈ એ, તમારા ઉત્સાહ સાંભળીને પણ, મારા અર્ધા રોગ મટી ગયા છે. હમણાં મારું' દશ-માર આની જેટલું આયુષ્ય ગયું છે. મને વીતરાગ શાસન મળ્યું છે. મારા સ્વામી અને પુત્રની મારા પ્રત્યેની લાગણી અમાપ છે. આપ બધા સેવક વર્ગની ભક્તિ અમેય છે. પરંતુ મારા નિમિત્તે કોઇ નાના જીવની પણ હિ'સા થાય તે, મારા ભયંકર રોગ થકી પણ મને વધારે દુઃખનું કારણ સમજાય છે. આવા ૩૭ Page #325 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ પાપના ભયર ઉદયે થાય ત્યારે રાગેા પ્રકટ થાય છે. ખાંધેલાં પાપા ભેાગવાઈ જાય, એટલે આપેા આપ રાગા પાતે જ વિદાય લે છે. નિકાચિતક ના ઉચેાથી, આવેલા શંગા, કાઈ પણ ઔષધેાથી પણ નાશ પામતા નથી. સિંહકુમારે જયાનંદકુમારની આંખા ફાડી નાખી હતી. અસહ્ય પીડાઓ ચાલુ હતી. જયાન ંદકુમારની ધૈયતા પણ અજોડ હતી. તે જ દિવસે કર્મો ભોગવાઈ ગયાં અને દિવ્ય ઔષધિ મળી ગઈ. આંખામાં પણ દ્વિવ્ય પ્રકાશ આવી ગયા. ૨૯૦ એ જ પ્રમાણે મુસાફરીમાં ધમ ધમની જીભાજોડીમાં, લલિતાંગકુમારની, પેાતાના દુર્જને મિત્રે ( સજજન નામ હતું) આંખો ફાડી નાખી હતી. અને તે જ રાત્રિમાં, ઔષધી મળી જવાથી, જયાનંદકુમારની પેઠે, લલિતાંગકુમારની પણ આંખા દિવ્ય પ્રકાશ મની હતી. અને બ્રહ્મદત્ત ચક્રવર્તીના અશુભેાદય થવાથી, બ્રાહ્મણની ગાળી લાગવાથી, એ આંખા નાશ પામી હતી, ત્યારે પચીશ હજાર દેવાથી રક્ષણ કરાએલા, અને છ ખંડ ભરતક્ષેત્રના માલિક, બ્રહ્મદત્તચક્રવતીની, નાશ પામેલી આંખેા સાજી થઈ જ નહી'. આ સ્થાને, દુખા, ભયા કે રોગાનુ કારણ અશુભના ઉદય જ છે. ખીજાં બધાં સહકારી કારણેા સમજવાં. તથા સુખ, નિર્ભયતા અને આરોગ્યનું કારણ, શુભના ઉદય જ જાણવા. બીજા બધાં નિમિત્ત કારણ છે. શાસ્ત્રા ફરમાવે છે કે : अवश्यमेव भोक्तव्यं, कृतं कर्म शुभाशुभं । नाभुक्तं क्षीयते कर्म, कल्पकोटिशतैरपि ॥ १ ॥ અર્થ : આપણા આ જીવે ભૂતકાળમાં સારું કે ખરાબ જે કાંઈ આચરણ કર્યું. હશે, તેનાથી બધાએલાં શુભાશુભ કર્મો, જીવને પાતાને જ ભાગવવા પડે છે. લાખા વર્ષો જતાં રહેશે તાપણુ, આંધેલાં કર્મો, અવશ્ય ભાગવવાં પડશે. પરને દુઃખ દેવા થકી, સુખ દેશા સા જીવને, જ્વાની હિંસા થકી, સર્વ જીવ રક્ષણ થકી, અશુભ કર્મ બંધાય, । તમને પણ સુખ થાય. અશુભકર્મ બંધાય, । પુણ્ય બંધ બહુ થાય. જગમાં ધર્મ ન કાય, ૫ અધર્મને, શત્રુ અન્ય ન હોય. સર્વ જીવ રક્ષણ સમેા, હિસાસમ પશુ ગતિને નરકમાં, દેવ મનુષ્ય ભવમાંય, । જૈન ધર્મ સમજણ વિના, જીવ યા નહીં ક્યાંય. પ્રભુશ્રી મહાવીર દેવના આત્માએ, ત્રિપૃષ્ટવાસુદેવના ભવમાં, શય્યાપાલકના કાનમાં, Page #326 -------------------------------------------------------------------------- ________________ ઉત્તમ આત્માઓ દુખમાં પણ ઘર્મને ભુલતા નથી ૨૯૧ ઉકાળેલું સીસું રેડાવ્યાથી, બાંધેલાં કર્મ, સે સાગરેપમ પછી પણ, મહાવીર દેવના ભવમાં, ઉદયમાં આવ્યાં, અને વિના કારણુ, ગોવાળીઆઓએ, કાનમાં ખીલા બેસાડ્યા હતા. રાણુ ગુણસુન્દરી કહે છેઃ ભાઈએ? મને વીતરાગ દેવનાં વચનનું આલંબન હોવાથી, મારે રેગ મને જરા પણ દુર્થાન કરાવી શકતો નથી. પરંતુ તમે બધા ઉગીને ઉભા થયેલા બાળકે, મારા કારણે કાળના મુખ જેવા સર્પની ઝાળમાં, ઝંપલાવવાની વાત કરે છે તે પણ, મારા દુખને ખૂબ જ વધારી મૂકે છે. માટે મને આનંદ આપવી હોય તે, દૃષ્ટિવિષસર્પના ભયથી, છવાએલી વાવનું કમળ લેવા જવાની, વાત પણ કઈ કરશે નહીં. તે જ મને ખૂબ આનંદ થશે. કારણ કે તમારા પૈકીના કેઈનું પણ, અશુભ સાંભળવાની મારામાં તાકાત નથી તે પછી તમને કેઈને પણ, મરણના મુખમાં જવાની રજા કેમ આપી શકું? રાણી ગુણસુંદરીને વહાલે પુત્ર અપરાજિતકુમાર પાસે જ ઉભે હતો. વૈદ્યરાજનાં, પિતાનાં અને માતાનાં વચને સાંભળતું હતું. પિતા-માતાની શ્રદ્ધાનાં વચને અને પ્રાણીમાત્રના રક્ષણના વિચારે પણ, સાંભળી લીધા હતા. માતાને માટે મને મન ધન્યવાદ વિચારતા હતા. આટલી વેદના પણ પરદુખને દ્વેષ કેટલે જોરદાર છે? બિચારા સંસારી જી, ફક્ત પિતાના સુખની ખાતર, એક જ નહીં પણ હજારે જીવોને પણ મારી નાખનારા, મરાવી નાખનારા, ચારે ગતિમાં ઠાંસીઠાંસીને ભર્યા છે. શરીરના આરોગ્ય માટે, જીભની લાલસા માટે, પાંચ ઇન્દ્રિયના પિોષણ માટે, જગતમાં અબજે જીને નાશ થાય છે, કસાઈખાનાં ચાલે છે, શિકારની સગવડે જાય છે. ત્યારે મારાં ઉપકારિણી માતા, પિતાના ભયંકર રોગના નિવારણ કરતાં પણ, બીજાના દુખના બચાવ માટે, કેટલાં જાગતાં છે. અર્થાત્ મારા કારણે બીજાને દુઃખ કેમ થાય? આ વખતે જે હું કમલ લેવા જવાની વાત કરીશ તોપણ, મારા માજીને આઘાત લાગશે. અને વખતે તેજ આઘાત, ઉપઘાતનું કારણ બની જશે. માટે મારાં માતાજી જાણે જ નહીં, એ રીતે પણ મારે કમળ લેવા જવાને ઉદ્યમ કરે જઈએ. આ જગતમાં ધનદાયક, અન્નદાયક, સ્થાનદાયક, ઔષધદાયક, માર્ગ બતાવનાર, અક્ષરજ્ઞાન આપનાર આવા અનેક પ્રકારના ઉપકારી હોય છે. આ બધા ઉપકારીઓને પણ અવશ્ય બદલો વાળવો જ જોઈએ. આવા બધા જ ઉપકારીઓ થકી, માતાપિતા મહા ઉપકારી છે. ઉપર બતાવેલા એકેક વસ્તુને જ ઉપકાર કરી શકે છે, જ્યારે માતાપિતા અન્ન આપે છે, ધન આપે છે, આખી જિંદગી રહેવાનું સ્થાન (ઘર) આપે છે. ઔષધ આપે છે, એટલું નહીં. વખતે હજારના ખર્ચા પણ કરી નાખી, દીકરાને બચાવે છે. ઘણાં ગામો ફરે છે. ઘણા વેદ્યોને બતાવે છે. માર્ગે ચડાવે છે. ખૂબ મુસીબતો ભેગવી બાળકોને ભણાવે છે. સારી વસ્તુ બાળકોને જ આપી દે છે. કજીયાળા કે માંદા Page #327 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ છોકરાં માટે, રાતદિવસના ઉજાગરા કરે છે. માથે કરજ કરીને છોકરાંને, ભણાવે છે, વિરાવે છે, પુત્ર-પુત્રી માટે સારી કન્યા કે સારા વરની શોધ કરે છે. પિતાના સંતાનના દુખે દુખી થાય છે, રડી પડે છે, જિંદગી બગાડે છે. પિતા મરણ પામ્યા હોય, ઘરમાં ગરીબી હાય, ચાર-પાંચ-છ બાળક હોય, તેવી માતા પિતાનું શીલ બચાવીને , પારકી નેકરી કરીને, રસોયણ બનીને, મજૂરી પોટલાં ઉપાડીને, બીજાઓનાં દળણાં, ખાડણ, પીસણાં, પાણી ભરવા, વસ્ત્રો ધોવાનાં, બાળકો પાળવાનાં, ધાવ માતાનાં કામ કરીને, પિતાનાં બાળકોને પાળે છે, મોટાં કરે છે, ભણાવે છે, પરણાવે છે. આવી માતા અને પિતાને ઉપકાર કેટલે? કોણ ગુણી શકે ? કેમ વાળી શકાય? આવા ઉપકારી માતાપિતાને બદલે, આપવાને પ્રસંગ આવે ત્યારે, અધમ આત્મા આંખ મીંચામણ કરે, ઉપેક્ષા સેવે, અનાદર કરે, પિતાની શક્તિને ઉપયોગ કરે નહીં, આવા પુત્ર વાસ્તવિક પુત્ર નથી, પરંતુ ગયા જન્મનું લેણું વસૂલ કરવા આવેલા લેણિયાત છે. “ઉપકારી સમુદાયમાં, જનનીને ઉપકાર; ઉપમા-જેડસમાનતા, મલે નહીં કે ઠાર” અપરાજિત કુમારે વિચાર કરી લીધો. માતાના ઉપકારને આંશિક બદલે વાળવાની આજે લાખેણી તક મળેલી છે, તેને મારે લાભ લે જ જોઈએ, અને તે પણ આજે જ. કેઈને પણ જણાવ્યા સિવાય કાર્ય કરી લેવાનું છે. માટે હમણાં જ બધી સગવડ અને તૈયારી કરી લઉં. કોઈપણ ખાસ કાર્યનું બહાનું બતાવીને, પિતામાતાની રજા લઈને, કુમાર, પિતાના મહેલે આવ્યું. પિતાની બે પત્નીઓને પણ, વાત જણાવી નહીં. જો કે પત્નીઓ અનુકૂળ હતી. પતિના વિચારને અનુસરનારી હતી. પોતાની સાસુને પોતાની માતા સમાન સમજતી હતી. પિતાના સ્વામીતણી, જનની જે કહેવાય, નિજ જનની સમ સાચવે, સંપ હવે ત્યાં પાય.” ૧ “ આવી પુત્રવધૂ બની, બાળા જે ઘર માય; નિજ પુત્રી સમ સાચવે, કુસંપ કદી નવ થાય.” ૨ તોપણ વિલંબના ભયથી, કુમારે મૌનપણે, મનમાં વિચારી લીધેલી, બધી વસ્તુ મેળવી લીધી. વસ્તુને બોજ ઘણે હોવાથી, અત્યંત વિશ્વાસુ ચાર મિત્રોને સાથે લીધા હતા. મિત્રો પણ કુમારના પ્રતિબિંબ કે છાયા હોય તેવા હતા. એટલે જરૂરવાળી સગવડ, જોઈતું દ્રવ્ય, અને થોડું શંબલ (ભાતું) પણ લીધું, અને રાત્રિના પાછલા પ્રહરે, સાત નવકાર ગણીને, સારા શકુને પ્રસ્થાન કર્યું. Page #328 -------------------------------------------------------------------------- ________________ દાનને ગુણ અધમને પણ ઉત્તમ બનાવી શકે છે. ૨૯૩ કુમાર પુણ્યશાળી હતો. તથા ઘણો બુદ્ધિશાળી પણ હતો. કયા સ્થાને શું જરૂર પડે છે, તે ખૂબ સમજતો હતો. ખબર હતી જ કે વિકરાળ અટવી છે, મહાભયંકર નાગ રહે છે, જે કઈ જાય તે પાછા આવતા નથી માટે જ હવે કેઈ જવાની હિંમત કરતા નથી. અને તેથી જ માર્ગો વેરાન જેવા કાંટાળા, વિકરાળ થઈ ગયા હતા. આવા સ્થાનમાં કોણ જાય? મહાપુરુષો કહે છે? उद्यम साहसं धैर्य, वलं बुद्धिः पराक्रमः । षडेते यस्यविद्यन्ते, तस्माद् दैवमपि शंकते ॥ १ ॥ અર્થ : ઉદ્યમ-સાહસ-અને-ધર્ય–બલ-બુદ્ધિ ને પરાક્રમ; આ છ વસ્તુ જેની પાસે હોય, તેનાથી દેવો પણ ડરે છે. બુદ્ધિશાળી–પરાક્રમી–સાહસિક માણસ પિતાનું ધાર્યું કરી શકે છે. કુમારઅપરાજિત પિતાના સાથીદારો સહિત અટવીની નજીક પહોંચ્યા. ત્યાં એક ભરવાડ લોકોનું ગામ આવ્યું. ત્યાંથી એક માટલું ભરેલું સુંદર દૂધ લીધું. ઉકાળીને, તેમાં દૂધની મોટાઈ વધારનાર, સુગંધી દ્રવ્યો પણ ભેળવી દીધાં. રસ્તામાંથી ઘણું સુગંધી પુષ્પોને કરંડિયે ભરી લીધા હતા. હવે અટવીમાં પ્રવેશ થયો હતો. તેથી નમસ્કાર મહામંત્રનો જાપ ચાલુ કર્યો હતો. અને સુગંધી પદાર્થો ફેંકવા શરૂ કરી દીધા હતા. કુમારે પોતાની રાજધાની છોડતાં પહેલાં ઘણું સુંદર સુગંધી તૈલ વગેરે સાધને સાથે રાખ્યાં હતાં. પુષ્પ, ચૂર્ણો, અને તૈલેને સુગંધ મઘમઘાટ ઉછળી રહ્યો હતો. આ બધી સુગંધ સર્પની નાસિકા સુધી પહોંચી ગઈ અને સર્પ આકર્ષા. જાણે કુમારનું સ્વાગત કરવા આવતા હોય, તેમ પિતાનું સ્થાન છેડી વચમાં મળે. અને કુમારે, વધારે સુગંધને વરસાદ વરસાવ્યા. સર્પને ક્રોધ આવવાની એ ખૂબ પ્રસન્નતા આવી. આવી અપૂર્વ સુગંધ તેણે જિંદગીમાં પ્રથમવાર જ સૂધી હતી. સર્પને તદ્દન નજીક આવતો જોઈ કુમારે સુવર્ણનાં ભાજન મૂકીને, અંદર જાયફળ-કેસર, એલા–(એલચી), બદામ, પીસ્તાં, ચારોલી નાખી ઉકાળેલું દૂધ પીરસ્યું અને નાગરાજને અતિથિ-સત્કાર કર્યો. સુગંધ અને સ્વાદમાં તરબળ બનેલા નાગદેવના શરીરમાંથી કંધ-માન-ઈર્ષાએ વિદાય લીધી. સમતાને સાગર બની ગયો. દૂધ પીતો જાય છે. અને કુમારના મુખને આર પણ વારંવાર પ્રણામ કરે છે. નાગદેવના શરીરની નજીક બધી બાજુ કુલના ઢગલા કરે છે. સુગંધી દ્રવ્ય પણ છાંટે છે. તે જોઈ અનુભવી, નાગ તો ગાંડા ઘેલે થઈ જાય છે. નાગદેવને પૂરતું દૂધ મળવાથી, ઘણું સુગંધ મળવાથી, શાન્ત બનીને, કુમારના Page #329 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ સામે જોઈ બેસી ગયે. કુમારે પણ પોતાની માતાના રેગની, વૈદ્યરાજના આગમનની, રોગના નિદાનની, વાવડીના કમળથી, ઔષધ બનાવવાની બધી વાત કહી સંભળાવી. નાગદેવ ફણા હલાવતા, જાણે કમળ લેવાની રજા આપતા હોય તેમ, ડોલવા લાગ્યા. કુમાર નજીકની વાવમાં જઈ વૈદે વર્ણવેલાં સ્વચ્છ અને સુગંધી ઘણું કમળ લીધાં. પાછે નાગની પાસે આવ્યો. અને દૂધ તથા સુગંધની કાયમી સગવડ માટે પિતાના ચારે મિત્રોને નાગદેવ પાસે રાખી, કુમાર શીધ્ર પ્રમાણે પિતાના નગર તરફ આવવા રવાના થયે. આ બાજુ કુમારના ઘેર આવ્યા પહેલાં, માતા-પિતા અને પત્નીએ ખૂબ દુઃખી થયાં હતાં. બધાં રડતાં હતાં. શેકમગ્ન હતાં. એટલામાં નિમિત્તિઓ આવ્યું. તેણે કુમારની માતૃભક્તિની પ્રશંસા કરી, કમળ મળવાની શકયતા અને અલ્પકાળમાં પાછા આવવાની વાત સંભળાવી હતી. તેથી કુટુંબના ચિત્તમાંથી શેક ચાલ્યા ગયે હતે. પણ, વહાલા પુત્રને વિયેગ સાલ્યા કરતું હતું. તેટલામાં કુમારે ઘેર આળ્યો. પિતાએ બહુમાનપૂર્વક કુમારને પુરપ્રવેશ કરાવ્યા. નગરવાસી નાગરિકેએ પણ કુમારની આવી માતૃભક્તિ અને સાહસિકપણાની ઘણી પ્રશંસાપૂર્વક આખું નગર શણગારીને ઉજવણી કરી હતી. “જે સમજે ઉપકારને, ચિત્તમાં ઘરે સદાય, ઇઓ બદલો વાળવા, તે નર ધન્ય ગણાય.” ૧ “ડા પણ ઉપકારને, સજજન ચિત્તમાં વાસ, અવસર આવે અનેકગણુ, બદલે વાળે તા. ૨ જગમાં ઉપકારી ઘણા, (પણ) માય તાય સમય સહસ્ત્રગુણ સેવા કરે, પુત્રો કેક જ હેય.” ૩ “નાલાયક સંતાન પણ, સિાને વહાલાં હેય. ગુણ દરિયા પણ માયતાય અણગમતાં સિકય.” ૪ માય–તાય દેવું કરી, ધિયું નિજ પરિવાર, તેણે પણ તેમ જ , કહ્યું સંસાર.” ૫ “થોડું લઈ ઝાઝું દિયે, તે સજ્જન કહેવાય, દગો દિયે મા-બાપને પુત્રો દુષ્ટ ગણાય” ૬ કલિયુગ કલિયુગ શું કરો ? કલિયુગ આનું નામ, દુખ આપે મા-બાપને, પુત્રે ગામે ગામ. ૭ “ધાડપાડુ દિન ચોરટા, તેને ચારે રાત, પુત્ર આખી જીંદગી ઠગે માત ને તાત.” ૮ Page #330 -------------------------------------------------------------------------- ________________ ૨૫ સારાની સેબતથી નાલાયક પણ લાયક બને છે “શાસ્ત્રોમાં સુતને કહ્યું, માયરૂપ હરનાર, તથા પિતાના ધનત, માલિક થઈ ફરનાર. ૯ “નિજપત્ની સંતાનમાં, સેને રાગ સદાય, માય–તાય પાય સેવતા, પુત્રે ક્યાંક જણાય.” ૧૦ નાગ મહા હિંસક હતા. જલચર–સ્થલચર સંખ્યાતીત પ્રાણીઓને ખાઈ ગયે હતે. મનુષ્યના અને પક્ષીઓના પણ તેણે હજારોની સંખ્યામાં ઘણું વાળ્યા હતા. (મારી નાખ્યા હતા) આ અધમ પણ કુમારને ઉપકારી . એટલું જ નહીં પણ અહિંસક થયે. જાવ જીવ શિકાર ત્યાગી થયા. દૂધને પીનાર નાગ મરીને, અહિંસાના પરિણામથી વૈમાનિક દેવ થયો. અને આખી જીંદગી કુમારને મિત્ર બની બધાં અશકય કાર્યો પણ અપ્રમત ભાવે કરી આપતો હતો. પ્રશ્ન : શાસ્ત્રોમાં એમ કહેવાય છે કે સુપાત્રદાન સદાય આપવું. સુપાત્રદાન– સ્વર્ગમાક્ષનું કારણ બને છે. પરંતુ કુપાત્રને દાન દેવાથી લાભ નથી પણ ચોક્કસ નુકસાન થાય છે. તેથી જ કહેવત છે કે દુર્જનને ઉપકાર નાગક્ષીરના પાનસમ.” અર્થ: દુર્જનને ઉપકાર કરે તે સર્પને દૂધ પાવા સમાન છે. માટે જ સર્ષને દૂધ પાવું તે અધર્મ છે. તો પછી અપરાજિતકુમારને વિપરીત કેમ થયું? ઉત્તરઃ જ્ઞાની પુરુષે જે કરે તે ધર્મને માટે જ થાય છે. સર્ષને દૂધ વિગેરે મળવાથી પાપો નાશ પામ્યાં હતાં. માટે જ કહ્યું છે કે : જ્ઞાનીના ગમા જ્યાં નાંખે ત્યાં સમા” તે માટે આ સ્થાને એક નાની કથા લખું છું. એક ગામમાં એક ગૃહસ્થ પિતાના ઘેર બિલાડી પાળી હતી. તેને હંમેશા દૂધ પીવડાવતે હતો. કોઈ મિત્ર આવ્યો તેણે પૂછ્યું, મહાશય! બલ્લીને દૂધ કેમ પિવડાવે છે ? - ગૃહસ્થનો ઉત્તર ઉંદરડાને ત્રાસ ખૂબ છે. ઉંદરને નાશ કરવા બિલાડી રાખી છે. દૂધની લાલચે અમારું ઘર છોડીને જતી નથી. હંમેશ પાંચ-દશ ઉંદરડા સાફ કરે છે. ઓછા કરે છે. તથા તે જ ગામમાં બીજા એક જૈન શ્રાવક વસતા હતા. તેના ઘેર ત્રણ બિલાડી હતી. કેવળ દૂધ જ નહિ પરંતુ રોટલા-લાડવા ખાવા મળતું હતું. તથા દુધ પીવા મળતું Page #331 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ હતું. ખિલાડીએને જોઈ એક મિત્રે પૂછ્યું, મહાશય ! ખિલાડીને લાડવા ? ખિલાડીને દૂધ ? આ તે નવાઈ લાગે છે! સુશ્રાવકના ઉત્તર : ભાઈ! આ બચ્ચાં અમારા ઘરમાં જન્મ્યાં હતાં. તે જ દિવસે તેની મા મરી જવાથી બચ્ચાં નિરાધાર થયાં. અમે ત્રણે બચ્ચાને પકડીને, પાંજરામાં રાખ્યાં. હુંમેશ તેમને અમારા જમવાના બધા ખારાક પીરસાય છે. થોડા થોડા આપીએ છીએ. એઠવાડ પડતા નથી. બચ્ચાં પાપ વગરના ખારાકથી મેાટાં થયાં છે. હુંમેશ હિંસા-પાપનાં કટુ પરિણામ સંભળાવું છું. આ ત્રણે ખિલાડી, પાસે આવેલા ઉંદરને પણ પકડતી નથી. આખી જિંઢગી પાપ કરશે નહીં. ખસ, ધી માણસની સેાખત, નાલાયકને ધમી બનાવે છે. અને અધમી ની સાખત, લાયકને અધમી બનાવે છે. કલ્યાણુ રસના યાગથી લાહુ સાનુ થાય, અગ્નિના સહચારથી, ચંદન ભસ્મ થઈ જાય.” 66 ॥ ૧ ॥ 44 વાળ જળ ગંગા ગયું, ગગા જળ કહેવાય, ગયું ગટરમાં મેઘજળ ગંદું સાવ ગણાય.” “ જન્મે જિનવર શાસને, મહાદયાળુ થાય, પણ હિંસક ઘર અવતરે, પાપે પેટ ભરાય.” ॥ ૩ ॥ “ જુગારી કેરા બુદ્ધિ ધન ને આબરૂ, તસ ચાક્કસ લુટાય.” ॥ ૪ ॥ વૃન્દમાં, યદી કાઈ નર જાય, ॥ ૨ ॥ “ સતી યદી વેશ્યા ઘરે, ક્ષણભર પણ થેાભાય, સતી મટી વેશ્યા બને, પ્રાય: કુતિ જાય.” ૫ ૫ ૫ · ઉત્તમના સહયોગથી, દુર્જન સજ્જન થાય, ઇન્દુવિણ એકમ જુઆ, અજવાળી કહેવાય.?" ॥ ૬ ॥ “ નબળાની સ`ગત થકી, ઉત્તમ દૃષ્ટ ગણાય, પૂનમની એકમ જુએ, અંધારી ખાલાય.” ૫ છા “ ગુણીજનના સહવાસથી, દુષ્ટ ગુણી થઈ જાય. સ્થલભદ્ર સહવાસથી, વેશ્યા વ્રતઉચ્ચરાય.” ॥ ૮॥ Page #332 -------------------------------------------------------------------------- ________________ સારી કે ખરાબ સેાબત સાથે સમજણની પણ જરૂર છે આવાં બધાં દૃષ્ટાન્તાથી ભાગ્યશાળી વાચકા જરૂર સમજી શકયા હશે કે, રાજકુમાર અપરાજિતની મહાનુભાવતાથી જ, શત્રુસ્થાનમાં રહેલે સર્પ મિત્ર બન્યા હતા, અને મહાશિકારી એવા સર્પ મહા દયાળુ થઈ ગયા હતા. આ સ્થાને ખીજા` પણ દૃઢપ્રહારી ચાર, પરદેશી રાજા, રાહીણીએ ચાર, કાલશૌકરિક કસાઈ ના પુત્ર સુલસ, ચંડકૌષિક સર્પ, કૅબલ–શખલ વાછડા વગેરે ઘણા દૃષ્ટાન્તા, દુર્ગતિમાં જવા યાગ્ય, અતિ દુષ્ટ કાર્ય કરનાર પણ સામતના પરિણામથી સ્વગામી અને મેાક્ષગામી થયા છે અથવા બગડતા બચી ગયા છે. ઉપરના એ ગૃહસ્થ, ખિલાડીને દૂધ પીવડાવનારા, સમાન ક્રિયાવાળા હતા. પાત્ર અને વસ્તુ, અને સ્થાને સરખી હતી. તાપણું ચિત્તભેદ – વિચારા જુદા જુદા હેાવાથી એકને કેવળ હિંસાના પરિણામ હતા. બીજાને અનુકપા અને અભયદાનના પરિણામ થયા છે. પ્રશ્ન : કોઈ મસીદ્ધ કરાવે. અને કાઈ દેરાસર કરાવે. અન્નેને લાભ સરખા થાય ? ઉત્તર: આ પ્રશ્ન તદૃન વિપરીત છે. અવળેા છે. જૈન દેરાસરની સાથે મસીની સરખામણી ન થાય. પરંતુ વસ્તુપાળ-તેજપાળે બધા ધર્મવાળાઓને, પેાતાને અનુકૂલ બનાવીને, પોતાના ધમ માગ માં આવતા કટકાને દૂર કરવા, શિવાલયેા કરાવી આપ્યાં છે. મસ્જીદો બંધાવી દીધી છે. વાવા-તળાવા-કૂવા પર બધું જ કરાવી આપવા, બારે માસ અભંગ દ્વાર રાખ્યાં હતાં. કોઈ ને ખાલી હાથે પાછા કાઢવા જ નથી. આ બધુ' ઉચિતદાન અને પ્રીતિ દાનમાં જાય છે. શ્રી વીતરાગના માર્ગમાં ભાવનાની મુખ્યતા છે. ૩૮ ૨૯૭ પ્રશ્ન : વસ્તુપાળ અને તેજપાળની પેઠે, આ કાળમાં કાઈ કરે, કરાવે તે તેને લાભ થાય કે નુકસાન થાય ? ઉત્તર : પેાતાનાં વખાણ સાંભળવા, કીર્તિ વધારવા, મિત્રતાને પોષવા, વેપારધંધાની ખિલવણી કરવા, માટે થાય તે બધું જ અનુષ્ઠાન હાય કે દાન હેાય, તે જે જે સ્થાનમાં નાખવામાં આવે તે તે સ્થાનમાં કરાતી હિંસા, આરા, અથવા અધમના પ્રચારાનાં પાષણ થવાથી, મિથ્યાત્વ અને અવિરતિને વેગ આપનારાં થાય છે. આત્માને લાભ થાય નહીં. પાપ જરૂર લાગે. “ સીધી–સાદી એક જ વાત, જિનવચનાને કરો સાક્ષાત; જાણા જિન આગમના મર્મ, જેથી સમો ધર્મ અધર્મ, કરશે. જિન આણા અનુસાર, તરા ચોક્કસ તે સસાર, બંધ થશે આશ્રવનાં દ્વાર, મળશે મેક્ષપુરી દરબાર. ,, Page #333 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ જિનેશ્વર દેવની આજ્ઞા યાને સાચી માણસાઈ મિથ્યા-અવિરતિ યોગ કષાય, ચેતન એમાં રહ્યા ફસાય; આ ચારે અળગાં જે થાય, પછી મોક્ષ બહુ જલ્દી થાય.” ૩ અપરાજિત કુમારે, માતાજીને અસાધ્ય રોગ મટાડ્યો. નરકગામી સપને સ્વર્ગગામી બનાવ્યું. શ્રી વીતરાગ જિનેશ્વર દેના શાસનને પામેલા આત્માઓ, સ્વ પર સર્વનું ભલું કરનારા જ થાય છે. ઇતિ જિનાજ્ઞા અનુસાર માતાની ભક્તિ કરનાર અપરાજિતકુમારની કથા. શ્રેયાંસનાથ સ્વામી ચરિત્રમાંથી. હજી પણ પોતાની જનનીના ઉપકારને યાદ લાવ, માતાના બહમાનને પોષનારાં બે ઉદાહરણો લખું છું. બેમાં પહેલું ઉદાહરણ નવમા મહાપદ્મ ચક્રવર્તી ભરતક્ષેત્રમાં, કાશી દેશમાં, વાણુરસી નગરીમાં, પોત્તર નામને રાજા રાજ્ય કરતું હતું. તેમને બે પટ્ટરાણીઓ હતી. પહેલી જ્વાલાદેવી. બીજી લક્ષમીદેવી. રાજાને બને માટે સમાનરાગ હતો. જ્વાલાદેવીને પહેલો પુત્ર વિષ્ણુકુમાર અને બીજે મહાપદ્રકુમાર હતો. આ બન્ને રાણીઓને, વારસાગત પિતૃપક્ષને ધર્મ ગમતો હતો. તેમાં લક્ષ્મીદેવી વિધમી હતી. અને જ્વાલાદેવી શુદ્ધ વીતરાગ શાસન પામેલી હતી. અવારનવાર આ બને રાણીઓમાં ધર્મકલહ મેટું તોફાન મચાવતો હતો. પરંતુ પક્વોત્તર રાજા બન્ને પક્ષમાં તટસ્થતા જાળવી, ઝગડાને આગળ વધવા દેતો નહીં. એકવાર જવાલાદેવીએ, જિનેશ્વરદેવની રથયાત્રાને મહોત્સવ કરવા વિચાર કરીને, સ્વામીને જણાવ્યું. રાજાએ તદ્દન સોનાને અને રત્નથી જડેલે, ઘણી કારીગરીવાળ સુંદર રથ કરાવી, જવાલા રાણની ભાવના પૂર્ણ કરી. રાણીજીએ રથમાં પ્રભુજીને બિરાજમાન કરીને, શુભમુહૂર્તી રથયાત્રાની શરૂઆત કરી. રથ નગરમાં ફરવા લાગે. વાલાદેવીને રથ જોઈને, લક્ષ્મીદેવીએ પણ પોતાના માટે જ્વાલાદેવીના જેવો, રથ કરાવવા રાજા પાસે માગણી કરી. રાજાએ લહમીદેવી માટે પણ તે જ રથ, કરાવરાવી આપ્યો, અને તેની પણ રથયાત્રા શરૂ થઈ. ભવિતવ્યતાના વેગથી, બન્ને મહારાણીઓના રથે, અને તે તે ધર્મના અનુસરનારા, સાજનોને માટે સમુદાય, એક જ ગલીમાં સામસામા આવ્યા. રથને ચાલવા માર્ગ નથી. બંને ર ઊભા રહી ગયા. રાજા પાસે ફરિયાદ પહોંચી. રાજાને ડાબી-જમણી આંખો જેવી બે રાણીમાં, કેઈને કાંઈ કહી શકાયું નહીં. દિવસ સુધી બે રથ ત્યાં પડ્યા રહ્યા. છેવટે અધિકારીઓએ, બન્ને રથ પાછા વાળી, પિતાના સ્થાનમાં મૂકી દીધા. Page #334 -------------------------------------------------------------------------- ________________ ૨૯૯ માતાને ઘમની ઈચ્છા પૂર્ણ કરનાર મહાપદ્મચક્રવતી “સેને બહેને કહી, કેવી જૂઠી વાત? ઈર્ષા કલિ-સરસાઈના, કેવલ જ્યાં અવદાત.” જનનીના અપમાનને, દેખી પદ્મકુમાર; રિસાઈ વનવાસી થયા, જેયા દેશ અપાર.” મન સાથે નિશ્ચય કર્યો, માય પ્રસન્નતા કાજ; જિનબિબે બહુ સ્થાપશું, જે હું પામીશ રાજ.” મહાપદ્મકુમાર, ઘરમાંથી ચાલ્યા ગયાની, ખબર પડવાથી પિતાને ખૂબ દુઃખ થયું. અને મોટા પુત્ર વિષ્ણુકુમારને બોલાવી, રાજ્ય લેવા સમજાવ્યા. પરંતુ વિષકુમાર કહે છે, પિતાજી? હું તે પહેલેથી જ દીક્ષા લેવાની ભાવના ભાવું છું. આપ દીક્ષા લેશે તે હું આપની સેવા કરવા માટે, સાથે જ દીક્ષા લઈશ. પક્વોત્તર રાજાએ, મહાપદ્મકુમારની શેધ કરાવી, પત્તો લાગ્યું નહીં. અને છેવટે થાકીને, વિષકુમારને સાથે લઈ, પવોત્તર રાજાએ, સુવ્રતાચાર્ય પાસે દીક્ષા લીધી. રાજાની દીક્ષા પછી પ્રધાનએ, મહાપદ્રકુમારની શોધ કરાવી. દેશદેશ તે રવાના કર્યા. પિતા તથા મોટાભાઈએ દીક્ષા લીધાની વાત સાંભળી, મહાપદ્યને ઘણું દુખ થયું. 1 મહાપદ્મ મહાપુણ્યવાન આત્મા હતા. તેથી પગલે પગલે નિધાન પામત. દેશદેશ અને ગામેગામ, ઘણા રાજાઓ તથા વિદ્યાધરના, આદર-સત્કાર-સન્માન સાથે, દેવાંગના જેવી હજાર કન્યાઓનાં, પાણિગ્રહણ પામીને, તે બાળાઓને. તે તેમના પિતાઓના રક્ષણમાં મૂકીને, અનુક્રમે ઘણા દેશમાં ફરીને, શીધ્ર પ્રમાણે પિતાની નગરીમાં પાછા આવ્યા. પ્રધાને અને પ્રજા વગે કુમારને મોટા સત્કારપૂર્વક પ્રવેશ કરાવ્યું. અહીં આયુધ શાળામાં ચક્રરત્ન ઉત્પન્ન થયું. છ ખંડે સાધીને ચક્રવત થયા. એક લાખ અને બાણું હજાર પત્નીઓના સ્વામી થયા. પોતાની માતાના મનથી પૂર્ણ કરવા રત્નાનાં, સુવર્ણનાં, ૨જતનાં, સ્ફટિકનાં, ચંદનનાં, હજારે જૈન મંદિરે કરાવ્યાં અને લાખો જિન પ્રતિમાઓ કરાવી. પ્રતિવર્ષ રથયાત્રા કઢાવી, માતાની ભાવના પૂરી કરી. પ્રશ્ન : મહાપદ્મ ચકવત કયારે થયા? તેમનું આયુષ્ય, શરીર વગેરે કેટલું તે જણાવશે. ઉત્તર : મહાપ, બાર પૈકીના, નવમા ચક્રવતી થયા છે. તેઓ મુનિસુવ્રત સ્વામીના તીર્થમાં થયા છે. તેમના પિતાજી તથા મોટાભાઈએ પ્રભુજીના શિષ્યના હાથે દીક્ષા લીધી છે. તથા ત્રીસ હજાર વર્ષનું આયુષ્ય છે માટે પ્રભુજીના સમકાલીન સંભવે છે. તેમનું શરીર પ્રમાણ વીસ ધનુષનું હતું. તેઓ પ્રાન્ત દીક્ષા પામીને મોક્ષે ગયા છે. Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ ઈતિ માતાના ઉપકારને બદલે વાળનાર મહાપ ચક્રવર્તી. બીજી ઘટના મહાવીર પુરુષ હનુમાજીની છે. હનુમાજી જૈન-જૈનેતર જગતમાં ઈતિહાસિક વીર પુરુષ છે. પ્રહાદન નામના વિદ્યાધર રાજાની કેતુમતી રાણીથી પવનજી નામને પુત્ર થયે હતે. પવનકુમારનાં, વિદ્યાધર રાજાની અંજના નામની બાળા સાથે લગ્ન થયાં હતાં. અંજનાને ગયા જન્મના અંતરાય કર્મોને ઉદય થવાથી, સગપણ થયા પછી, અને લગ્ન થયા પહેલાં, પવનજીને અંજના સાથે પરણવા પણ ઈચ્છા હતી નહીં. પરંતુ પ્રહસિતના મિત્ર આગ્રહથી અને માતાપિતાની શરમથી, પાણિ ગ્રહણ કર્યું. અને તે જ દિવસથી બાવીસ વર્ષ સુધી, પવનજીએ અંજનાને બોલાવી નહીં. સામું જોયું નહીં. દાસીઓ મારફતે દિલાસો પણ મોકલ્યું નહીં બાવીસ વર્ષ સુધી અંજના પતિના અપમાન અને વિરહના કારણે, રાત અને દિવસ શેક મગ્ન રહેતી હતી. તેથી શરીરમાંથી, માંસ અને રુધિર સુકાઈ ગયાં હતાં. એકવાર પવનજી રાવણ રાજાને સહાય કરવા, લશ્કર સાથે, આકાશ માગે, લંકા તરફ જતા હતા. પ્રહસિત પણ સાથે હતે. રાત્રિમાં પડાવના સ્થાન પાસે, પક્ષીની જાત ચક્રવાકીના રડવાના શબ્દો પવનજીએ સાંભળ્યા, અને પ્રહસિતને પૂછ્યું, ચક્રવાકી કેમ પ્રહસિતનો ઉત્તર : સ્વામિન, ચક્રવાકપક્ષિની જાતને એ સ્વભાવ છે કે, તે નર-માદા દિવસે સાથે રહે છે. રાત્રે ભેગાં રહે જ નહીં. “ચકવા ચણીવિગ તે તે દિવસે મળે” તેથી ચક્રવાકી આખી રાત રહીને જ પૂરી કરે છે. એટલે ચક્રવાકની જાતને વિગ અને રુદન સ્વભાવસિદ્ધ જ હોય છે. પ્રહસિતના મુખથી, ચક્રવાકીના રૂદનની વાત સાંભળી પવનજીને, અંજના યાદ આવી. જેણીને દિવસને મેળાપ નિણત હોવા છતાં, રાતને વિગ અસહ્ય બને છે અને આટલે માટે શેક અને કળકળાટ કરે છે. તે પછી બાવીસ વર્ષથી એક ક્ષણ વાર પણું, મેં જેણના સામું જોયું નથી, વાર્તાલાપ થયો નથી, પ્રસન્નતા બતાવી નથી. તે અંજનાના હૃદયના આઘાતનું માપ કેમ થઈ શકે? બસ તે જ ક્ષણે અંજનાસુંદરી પાસે જવાને નિર્ણય કરીને, પિતાના મિત્ર પ્રહસિત સાથે, તે જ ક્ષણે આકાશ માર્ગે, અંજનાદેવીના મહેલે આવ્યા. પ્રહસિતે આગળ આવીને, પવનના આગમનની વધામણી આપી. પવનજી આવ્યા. મિત્ર અને દાસીઓ બીજા ઓરડામાં ચાલ્યાં ગયાં. પવનજીએ પિતાની આજ સુધીની વિપરીત સમજણ માટે, દિલગીરી બતાવવા સાથે સતીને દિલાસો આપે. અંજનાદેવી મહાસતી હતી. તેથી પતિની ભૂલ નહીં પણ, પિતાના અંતરાયને જ ગુને Page #336 -------------------------------------------------------------------------- ________________ પાપના ઉદય થાય ત્યારે મિત્રો પણ શત્રુઓ થાય છે ૨૦૧ સમજીને સ્વામીના પગમાં પડીને રોઈ પડી. પવનજીએ ખૂબ દિલાસા આપ્યા. એ ત્રણ કલાક સાથે રહ્યાં. મેળાપ સૂચક મુદ્રિકા આપી. બહુ તુરતમાં આવી જવાની આગાહી સૂચવીને, પવનજી આકાશ માર્ગે પડાવના સ્થાને પહેાંચી ગયા. લડાઇના કામે જતા હતા. ત્યાં ધારવા કરતાં વધારે વખત લાગવાથી, પાછા આવવા ધારેલા વખતે આવી શકાયું નહીં'. ભાવી ભાવથી અંજનાદેવીને ગર્ભ રહ્યો. પેાતે અને સખીએએ પવનજીના આવવાની વાત સાસુસસરાને જણાવી. પરંતુ કેતુમતી સાસુએ વાત સાચી માની નહી. અને અંજના ઉપર કુલટાનું કલંક આપીને, મહેલ ખાલી કરીને, નીકળી જવા આજ્ઞા ફરમાવી. અંજના દેવીની સખીએ અને દાસીઓએ જોરદાર દલીલા કરી. પણ કેતુમતીએ સાંભળી નહીં. પ્રધાને પણ અંજનાના પક્ષ કર્યાં. પરંતુ અંજના દેવીના પ્રબળ અશુભોદયથી અધી સાચી દલીલેા પણ નકામી ગઈ. સગર્ભા અંજના સતી, વસંતતિલકા સખી સાથે, મહેલમાંથી પહેરેલે વચ્ચે રથમાં બેઠી. બેચાર ગાઉ મૂકીને રથ પાછા ચાલ્યા ગયા. કેતુમતીએ અંજનાદેવીના કલકની જાહેરાત ગામેાગામ પહેાંચાડી દીધી. રાજાની પુત્રી, રાજાની પુત્રવધૂ, ભાવિ મહાપુરુષની માતા, સતીએમાં રેખાસમાન, અજનાદેવી ગર્ભવતી દશામાં પણ, પગપાળા ઉજ્જડ વનમાં ભટકતી ભટકતી, મહામુસીખતે સખીસહિત માતાપિતાને શરણે ગઈ. વસંતતિલકાએ જનાદેવીને બહાર ઊભાં રાખ્યાં. પોતે પહેલી પહેાંચીને માતાપિતાને અજનાબહેન આવ્યાના સમાચાર સંભળાવ્યા. માતા-પિતા અને ભાઈ એ વસંતતિલકાની વાત સાંભળી. પરંતુ કેતુમતી સાસુએ ચડાવેલું કલંક સાચું માનીને, પુત્રીના દુઃખ કરતાં પણ આખરૂના સવાલ આગળ ધરીને, નગરમાં પેસવાની પણ ચાખ્ખી ના કહી દીધી. “પુણ્યાદયથી આતમા, કામઠામ પૂજાય, વધી જાય એ પાપ તા, પુણ્ય વધે તેા સુખ વધે. હરિહર—બ્રહ્મા કાઈ ના, આદર ક્યાંય ન થાય.” ૧ પાપ વધે, દુખ થાય, ચાલે નહીં ઉપાય.” ૨ ચડતી પડતી કાઈની, અન્ય દીધી નવ થાય, પુણ્ય થકી ચડતી વધે, પડતી પાપ પસાય,” ૩ ઉદય થાય જે પાપ તા, મિત્રા શત્રુ થાય, માતપિતા કે ભાઈ-પુત્ર, છેડી ચાલ્યા જાય.” ૪ Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ “એક ઈસારે આંખને, હજાર હાજર થાય, પણ પાપોદય જોરથી, રહેવા ને મળે ઠાય.” ૫ “બહુ આદર બેલાવતા, ખમાખમાં કહેનાર, જે પાપોદય થાય તે, સામું નહીં જેનાર.”- ૬ વસંતતિલકા પાછી આવી. ત્યાં સુધી આશાના કારણે અંજનાને આવેલે શેડો દિલાસે કે હર્ષ પણ વસંતતિલકાની વાત સાંભળી, મોટા આઘાતના સ્વરૂપમાં પલટાઈ ગયે. અંજના દેવીને અંધારાં આવી ગયાં. જમીન ઉપર પટકાઈ ગઈ. મૂર્છા આવી. વળી ગઈ. ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. વસંતતિલકાએ દિલાસો આપી છાની રાખી. વીતરાગનાં વચને સંભળાવ્યાં. આ ઠેકાણે આંબાના ઝાકળનું ઉદાહરણ જાણવા છે. કેઈ મુસાફર ચાલ્યા જાય છે. ફાગણ માસ ચાલે છે. ઝાકળ પડે છે. આંબાનાં પાદડાંઓમાંથી ઝાકળના બિંદવા ટપકે છે. મુસાફર આંબાને પૂછે છેઃ સહકારવૃક્ષ દુઃખ ચિત્ત શાને ધરે છે?” અર્થ : હે આંબા, તું કેમ રાઈ રહ્યો છે? અને કહે છે, ભાઈ ફાલ્યુન માસ સબ ઋધિ મારી હરે છે.” અર્થ ફાગણ માસ મારાં બધાં પાંદડાં અને મહોર ખેરવી નાખે છે. મુસાફિર કહે છેઃ “સામે નિહાળ! મધુમાસ આવી રહ્યો છે.” “ઉચકી અગણ્ય ફલધિ લાવી રહ્યો છે.” અર્થ : સામું જરા વિચાર કરીને જે. વસંત ઋતુ આવે છે, અને હજારે ફળો (કેરીઓ) તારા માટે લાવે છે. ફાગણ માસમાં નબળો પડી ગયેલે આંબે, વૈશાખ માસમાં માલદાર થઈ જાય છે. તેમ પાપના ઉદયે જશે ત્યારે, આપણે પણ ચોકસ સુખસ્થાને બેઠા હશું ? “દુખથી નાશી નવ જસે, દુખ દેશે નહી ગાળ, ચેકસ તે ચાલ્યું જશે, પૂરો થાતાં કાળ.” ૧ Page #338 -------------------------------------------------------------------------- ________________ સાચા સાત્વિકભાવ આવ્યા વગર, આપત્તિ, પાપ બધાવે છે “ રાંક બની રડવા છતાં, દુખને દયા નવ થાય, પણ પાપેાધ્ય ક્ષય થયે, અવશ્ય ચાલ્યું જાય, ર “ રાંક બની રડવા થકી, ઘટે ન દુ:ખના લેશ, ધ્યા ન આવે કર્મને, ભાખે વીજિનેશ, ' “ આપત્તિ – ભય – રોગ ને, વિયોગ દેખીને ડરશે નહી, સઘળું ܐܐ ૩ ને અંતરાય, ક પસાય. ૪ 303 વસ તતિલકાની વાતેાથી અંજના દેવી શાન્ત થઈ. વનનાં ફળો અને પાણી લાવીને, એ સખીએ, ક્ષુધા-તૃષા અને શ્રમને મટાડ્યો. સારા વૃક્ષની છાયામાં વિશ્રાંતિ લીધી. પર્વતની ગુફામાં, મહાપુણ્યવાન પુત્રને જન્મ થયો. મામા આવ્યા. પેાતાના ગામ લઈ ગયા. દુખના દવસેા ગયા. પવનજી પણ ઘેર આવ્યા. સીધા અંજના દેવીના મહેલે ગયા. અંજનાને જોઈ નહીં. દાસીએ. સખીઓ દ્વારા અનિષ્ટ સાંભળ્યું. માતા પાસે ગયા. પોતાના આવાગમનની વાત કરી. કેતુમતીને પરમાં જણાવ્યા. પવનજી માતાને કહે છે, અંજના મહાસતી છે. તમે તેણીને કુલટાનું કલંક આપીને, કુલને મેટી આપત્તિની ખાડીમાં પાડયું છે. હવે હું જાઉં છું. અંજનાદેવી મળી જશે તે પાછો આવીશ. નહીંતર હું અગ્નિમાં બળી મરીશ. મારા કારણે જ તે બિચારી અમળાએ, આવાં મહાભય કર દુખા ભોગવ્યાં છે, ખાવીસ વર્ષના વિયાગ અને ઉપરથી દેશવટા પામી છે. પુરુષો કેટલા અવિચારી આત્મા હેાય છે, શંખરાાએ તપાસ કર્યા વગર બિચારી સમીપપ્રસૂતા કલાવતી રાણીને, એકલી અટુલીને ઘરમાંથી વનમાં મુકાવી. વનના શિકારી પ્રાણીઓના ભયમાં, શું થશે, આટલા વિચાર પણ કર્યા નહીં. એટલું જ નહીં પરંતુ ખીજા દિવસે, નિર્દય ચાંડાલણી એકલીને, બે હાથ કપાવી મંગાવ્યા હતા. એ જ પ્રમાણે મહારાજા રામચન્દ્રે, સંપૂર્ણ ગર્ભવતી સીતાજીને, વનવાસ આપ્યા. મહાસતી પુણ્ય મળે જીવી ગયાં. તાપણુ, ખેરના સળગતા અંગારાની ખાઈમાં, પડવાનું ધિજ (પરીક્ષા) કરાવ્યું. તથા નળરાજાએ વિકરાળઅટવીમાં, હજારા વિકરાળપશુઓના વસવાટમાં, મહાસતી દમયંતીને, એકલી મૂકીને પોતે ચાલ્યા ગયા. સતી પોતાના શીલના પ્રભાવથી પ્રાણ અચાવી શકયાં. પરંતુ રાજાની નિયતા અને સ્વાથ પરાયણતા કેટલી ? તથા પૃથ્વી સ્થાનના રાજા સૂરપાળે, પોતાના એકનાએક વહાલા પુત્ર મહાખલની રાણી મલયસુ દરીને પણુ, ગČવતી દશામાં, એક નાલાયક ચાગિનીના વચનથી, વનવાસ અપાવ્યા. તેને પણ પુત્ર મહાખળના ઘેર આવવા પછી. સત્ય વાત સમજાઇ ત્યારે, Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ પોતાના આવા અવિચારી કર્તવ્ય માટે, આખી જિંદગી શેક અને પશ્ચાત્તાપ ભોગવવો પડ્યો. પવનજી કહે છે, તમે પણ માતાપિતાએ, બિનગુનેગાર પુત્રવધૂને પ્રસૂતિના કાળમાં, દેશનિકાલ કરાવીને, કેવળ પુત્રવધૂને જ નહીં, સાથે પુત્રના અને પૌત્રના પણ વિનાશને આમંત્રણ આપ્યું ગણાય. આવું બધું સંભળાવી પવનજી ગયા. માતા કેતુમતી, અંજના ઉપર આકાશ કરતી હતી અને પોતાના કૃત્યને ગર્વ અને હર્ષની દષ્ટિએ વિચારતી હતી. તે જ પવનજીની માતા અને અંજના સતીની સાસુ હવે પકે મૂકીને રડતી હતી અને પોતાની અજ્ઞાનતાને વારંવાર ધિક્કારતી હતી. ઉતાવળીઆ માણસ પ્રાયઃ પાછળથી પસ્તાવો કરે છે. અધિકાર મોટાઈથી, જગના જીવ બધાય, અભિમાન પર્વત પર ચડી, ભૂલે ભાન સદાય.” ૧ ક્તલ કરાવે કઈકની, કઈક દેશનિકાલ, પુત્રી-પત્ની-બહેનને, લૂંટી લે ઘનમાલ.” ૨ અધિકાર સઘળા કહ્યા, મહાપાપની ખાણ, અનર્થ ખૂબ કરાવીને, આપ દુર્ગતિ ઠાણ.” ૩ મહા વિવેકી જીવડો, જે પામે અધિકાર, બુદ્ધિ – ધન – શક્તિ વડે, બ કરે ઉપકાર.” ૪ “જિનવરનું શાસન મળે, પછી મળે અધિકાર, કુમારપાળ ભૂપાલખ્યું ખૂબ કરે ઉપકાર” ૫ પવનજીએ અંજનાની ઘણી શોધ કરી. કઈ જગ્યાએથી પત્તો લાગ્યો નહીં. છેવટે સગર્ભા અંજના મરણ પામી, એવી કલ્પના લાવીને, બળી મરવાનો નિશ્ચમ કરી, કાષ્ટની ચિતા બનાવી, અગ્નિ લગાવ્યું. એટલામાં સપુત્રા અંજના, પિતાના માતુલના વિમાનમાં બેસીને, જ્યાં જે સ્થાનમાં પવનજી અગ્નિમાં પડીને, બળી મરવા તૈયારી કરતા હતા ત્યાં આવી પહોંચી. આ બાજુ પવનજી અને અંજનાદેવીનાં માતાપિતા પણ સપરિવાર તેજ સ્થાન પર આવી ગયાં. અનર્થના ઢગ ખડકાયા હતા. તે જગ્યાએ આનંદના સમુદ્ર ઉલટી પડયા. અંજનાદેવીના મામાને, બધાએ ધન્યવાદ આપ્યા અને વિષાદ લઈને આવેલા હર્ષ લઈને વિખરાયા. Page #340 -------------------------------------------------------------------------- ________________ પેાતાની જનનીના અપમાનના બદલા લેનાર વીર હનુમાનજી અજનાનો પુત્ર । મહાતેજસ્વી હતા. ખૂબ પુણ્યશાળી હતા. તેનાં હનુમાન–વાંગ - પાવિન અજનાસુત આવાં અનેક નામેા કાષમાં જોવા મળે છે. હનુમાનજી એકવાર રામચંદ્ર મહારાજની આજ્ઞાથી, મહાસતી સીતાદેવીની તપાસ કરવા, લંકા નગરી તરફ જતા હતા. રસ્તામાં માતામહનું નગર આવ્યું. અને પોતાની જન્મદાત્રીનુ અપમાન ખ્યાલમાં આવવાથી ક્રાધના આવેશ થયા. આ તેજ સ્થાન છે. અને આ તેજ માતામહ અને મામાએ છે. જેમણે મારી જન્મદાત્રી માતા અંજના સતીને, ઘરમાં અગર ગામમાં પ્રવેશ આપ્યા નહીં. તેની ફરિયાદ સાંભળી નહી. તેના ચિત્તમાં સળગેલા દુખનો અગ્નિ બુઝાવ્યો નહી. દુખ સાંભળ્યું નહી. ગુનાની તપાસ કરી નહી. અને નગરના પરિસરમાંથી જ પાછી કાઢી. શુ તેમનો આ ગુનો આછા ગણાય ? પરીક્ષા તા કરવી હતી ? તેણીની ફરીયાદ તા સાંભળવી હતી ? કહ્યું છે કે : “સજ્જન—દુર્જન કોઈપણ, લાવી મન વિશ્વાસ, આવે શરણું યાચવા, પાછા કેમ કઢાય ? ૫ ૧ ૫ “ખૂન–ચારી વ્યભિચારના, ગુનેગાર કહેવાય, પણ શરણે આવેલને, પાછા કેમ “આ તા નિજપુત્રી હતી, હતી સતીશિરદાર, વગર ગુને મુજ માતને, આપ્યા દુખ કઢાય.” ॥ ૨ ॥ ૩૦૫ બાર’ ॥ ૩ ॥ આવા અનેક વિચારા કરીને, પેાતાની જનનીનાં અપમાન – અનાદરને ધ્યાનમાં રાખીને, માતામહના નગરમાં મેાટા મેાટા પહાડા અને ઝાડાનેા વરસાદ વરસાવ્યો. મામા અને માતામહ, શત્રુની કલ્પનાથી લડવા આવ્યા. તે હજારા હતા. વીર હનુમાનજી એકીલા હતા. મામાએ શત્રુની કલ્પનાથી નિરપેક્ષ લડતા હતા. વીર હનુમાન કેાઈ ને મારવા નહી', એવું ધ્યાન રાખીને લડતા હતા. તાપણ મામા અને દાદાને હંફાવી નાખ્યા. હારી ગયા. છેવટે પેાતાની એળખાણનું માણ માતામહના પગમાં ફેંકી, હનુમાનજીએ લંકા નગરી તરફ વિદાય લીધી. પોતાનાં માતા-પિતા માટે જેમને અભિમાન ન હેાય તેવા માણસા વાસ્તવિક મનુષ્ય જ નથી. પછી તેમને સારા માણસ કે ઉત્તમ માણસ કેમ કહેવાય ? જનક અને જનની તણેા, જેને નહીં અભિમાન, તેને નિશ્ચય જાણવા, નરદેહધારી શ્વાન. ॥ ૧ ॥ પ્રશ્ન : હનુમાનજીને કેટલાક લેાકેા વાનર કહે છે. તેમનાં ચિત્રામાં વાનરના જેવી આકૃતિ બતાવાય છે. તેમના શરીરમાં ઘણું લાંબુ' પૂછડું' ખતાવેલું હેાય છે. આ સાચી છે ? વાત ૩૯ Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ ઉત્તર : હનુમાનજી-વાલી-સુગ્રીવ-આ બધા વાનરદ્વીપના રાજાઓ હતા. તે દ્વીપમાં વાનરની ઘણી જાતોને વસવાટ હોવાથી, આખો દ્વીપ વાનરદ્વીપ કહેવાયો છે. અને તેથી જ વાનર દ્વીપમાં રહેતા હોવાથી, વાનરા કહેવાયા છે. પહેલા અને હમણાં પણ દેશોના નામથી માણસો ઓળખાય છે. જેમ મારવાડમાં રહે છે, માટે મારવાડી; તેમ કચ્છી, ગુજરાતી, કાઠિયાવાડી, ઝાલાવાડી, રશિયન, ચીન, યુરોપિયન આવાં દેશના નામે મનુષ્યોનાં નામ બોલાય છે. તેમ હનુમાનજી વાનર પશુજાતિ હતા નહીં. વાનર જેવી આકૃતિ પણ હતી નહીં. ખૂબ રૂપવાળા મહાબળવાન વીરપુરૂષ હતા. પ્રશ્ન : હનુમાનને લોકે જતિ કહે છે. પરણેલા ન હતા. આ વાત સાચી ? ઉત્તર : હનુમાનજી વીર પુરુષ અને એકમહાશૂરવીર યોદ્ધા હતા. તેમનાથી પ્રભાવિત થઈને રાવણ રાજાએ, સૂર્પણખાની પુત્રી અને પોતાની ભાણેજ, હનુમાનને પરણાવી હતી. તથા સુગ્રીવે પોતાની પુત્રી પરણાવી હતી. તથા એક મહાશૌર્યવતી વિદ્યાધર કન્યા લંકાસુંદરી, હનુમાનજીને સ્વયંવરા પરણી હતી. આવી હનુમાનજીને લગભગ દેઢશે. પત્નીઓ હતી. પ્રશ્ન: હનુમાનજીને રામચંદ્ર મહારાજાએ, આટલી મોટી સેવાના બદલે ઈનામમાં ફક્ત તેલ સિન્દુર ચડવાનું વરદાન આપ્યું છે. આ વાત સાચી છે ? હનુમાનજી કહે છે કે : “કહાં કહું કીરતારકું, પરાલબદકા ખેલ, બિભિષણકો લંકાદીની, હનુમાનકું દિયા તેલ. ઉત્તર : હનુમાનજી મોટા રાજવી હતા, તેમણે ભુજા બળથી અનેક શત્રુઓને પરાસ્ત કર્યા. ઘણો વખત રાજ્ય ભોગવી, રામચંદ્ર મહારાજના રાજ્યશાસન કાળે જ દીક્ષા લીધી. અને આઠે કર્મ ક્ષય કરી મોક્ષ પધાર્યા છે. અને નમો ; પદમાં તેમને પણ જાપ થાય છે. પ્રશ્ન : તે શું બીજા દર્શનકારોનાં વર્ણન તદ્દન ખોટાં છે? તેમનાં શાસ્ત્રોમાં લખેલી હનુમાનની વાનરકૃતિ હતી. અને લાંબુ લાંગુલ (પૂંછડું) હતું, આ વાત સાચી નથી? ઉત્તર : રામાયણકારે પિતે જ હનુમાનજીને પવનના અને અંજના સતીના પુત્ર વર્ણવ્યા છે. તેના આધારે જ હનુમાનજીનાં પાવનિ –આંજનિ અથવા અંજના સુત નામે કોષકાએ લખ્યાં છે. પવનજી અને અંજના દેવીને, તેમણે મનુષ્ય માનેલાં છે. તથા હનુમાનજીની શક્તિ અને પ્રતાપ પણ, હનુમાનજીની મહાપુરુષ તરીકેની પ્રસિદ્ધિને પોષણ આપે છે. વાનર પશુ જાતિ છે, વનમાં વસે છે, અબોલ પ્રાણું છે. હનુમાનજી જેવા એક મહાન લડવૈયાને, અથવા રામચંદ્ર મહારાજના અજોડ વફાદારને, પશુ આકૃતિવાળા ચિતરવા તેલ-સિંદૂરથી પૂજા કરવી તે શું વ્યાજબી છે ? Page #342 -------------------------------------------------------------------------- ________________ ૩૦ હનુમાનજી માટેની પૂજાની વિચારણા પ્રશ્ન: હજીમાનજીને તેલ-સિંદૂર ચડાવાય છે. આકડાનાં ફૂલની માળા પહેરાવાય છે. તે શું હનુમાનજીની ભક્તિ કહેવાય નહીં? ઉત્તર : પ્રાયઃ ઘણાં ગામમાં ગામને ઝાંપે, અગર ગામ બહાર-હનુમાનજીનું મંદિર હોય છે. કમાડ હોતાં નથી. ખુલ્લાં મંદિરમાં કૂતરાં જેવી અટકચાળી જાત પેસે છે. કૂતરાં તેલ ચાટવા પણ આવે છે. નિધણીયાતા સ્થાનમાં કૂતરાં ભરાય છે. કૂતરાં સારી ચીજ ઉપર મૂતરે છે. આવી પશુજાતિઓથી આશાતના થાય તે સમજાય તેવું છે. ઉપરાંત તેલ-સિંદૂર ચડવાથી લાંબા કાળે મૂર્તિ ઉપર મેલના પિપડા બાઝે છે. આ પણ આવા ઉત્તમ દેવનું અપમાન છે. તથા આકડાના ફૂલે પણ, ફૂલેથી જાતેમાં અધમ ફૂલ ગણાયું છે. ઉત્તમ ફૂલે ઘણાં છે. ગુલાબ–મોગર–ચબેલી-મચકુંદ-જાઈrઈ-જાસૂદ-ડમ-મર-કમળ-કેવડ-કેતકી-કુન્દ વગેરે અનેક જાતિનાં સુન્દર ફૂલ છોડી, આવી તુચ્છ જાતિ કેમ ચડાવાય? પ્રશ્નઃ દેવના મંદિરને તાળાં વાસવાં તે વ્યાજબી છે? ઉત્તર : દે માટે બહુમાનની જરૂર લાગતી હોય તે, આશાતનાનાં બધાં જ કારણે આવતાં અટકાવવા તે, સાચા ભક્તોની અનિવાર્ય ફરજ ગણાય. દેવમંદિરને ખુલ્લાં રખાય છે. ત્યાં કૂતરાં ગધેડાંના અડ્ડા જામે છે. પક્ષીઓના માળા થાય છે. જુગારીઓ ચોરટાઓ અને પારદારિકના વિશ્રામ સ્થાને બને છે. નાના મોટા છોકરાઓને, કીડાંગણું બની જાય છે. ઉજાણીઓ, નાસ્તા-પાણી પણ દેવના મંદિરમાં કરી શકાય છે. નજીક વસનારા ગૃહસ્થ સુવે છે. અનાજ વગેરે સુકવે છે. નહાય છે. ધુવે છે. પાના, ચપાટ, મેઈ, દડા, રમત રમાય છે. માટે પ્રભુજીનાં મંદિરો સલામતી માટે ખુલ્લા રાખવા વ્યાજબી નથી. ઈતિ માતાના પરમ ભક્ત વીર પુરુષ હનુમાનજીની કથા સંપૂર્ણ હવે પિતાજીની પરમ ભક્તિ કરનાર મહાપુરુષ ગાંગેય ભિસ્મપિતાની કથા આ ભરતક્ષેત્રમાં પહેલા જિનેશ્વરદેવ ઋષભદેવ સ્વામીના સો પુત્ર હતા તેમાં એક કુરૂનામાં હતો. તેના નામથી કુરૂદેશ કહેવાય. કુરૂને પુત્ર હસ્તી હતા. તેના નામથી નગરનું નામ હસ્તિનાપુર થયું. શ્રી ઋષભદેવસ્વામીના પુત્ર ભરતચક્રીના પુત્ર સુર્યશા રાજા હતા. તેમના નામથી, સૂર્યવંશ ચાલ્યા. તેમની પરંપરાના રાજાઓ સૂર્યવંશી રાજાઓ કહેવાયા છે. તથા પ્રભુજીના બીજા પુત્ર બાહુબલિ મહારાજ હતા. તેમના પુત્ર ચંદ્રયસા રાજા હતા. તેમની પરંપરાના રાજા ચંદ્રવંશી રાજાએ ગણાય છે. આ હસ્તિનાપુરની ગાદી ઉપર ધર્મનાથ સ્વામીના તીર્થમાં, ચોથા સનકુમાર ચકી થયા. તથા પાંચમા-છઠ્ઠા સાતમાં Page #343 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ ચક્રવર્તીએ, અને સેાળમા, સત્તરમા અને અઢારમા જિનેશ્વર દેવા પણ, હસ્તિનાપુરની ગાદી શે।ભાવનારા સમ્રાટ રાજવીએ થયા છે. તથા આઠમા ચક્રવતી સુભૂમરાજવી પણ આ હસ્તીનાપુરમાં થયા છે. ત્રણ તીથંકરદેવા અને પાંચ ચક્રવર્તીએની રાજધાની હસ્તીનાપુર પુણ્યભૂમિ ગણાયું છે. ૩૦૮ આ પ્રમાણે હસ્તીનાપુરની ગાદી ઉપર અસંખ્યાતા રાજવી થયા હતા. તેજ ચંદ્રવંશી રાજાઓની પર પરમાં, એકવીસમા જિનેશ્વર નમિથાથસ્વામીના તીથમાં, શાન્તનુ નામના રાજા થયા. તેને શિકાર રમવાની કુટેવના પરિણામે, ખારેમાસ અરણ્યામાં ભટકવાની જાહેરાતના કારણે, કાઈપણ રાજા પોતાની પુત્રી આપતા નહીં. અને શાન્તનુ રાજા પણ પોતાના આ મૃગયા વ્યસનમાં, એટલા મા તરખાળ હતા કે, તેણે શિકાર એ જ પેાતાનું સર્વસ્વ બનાવી લીધું હતું. આ હસ્તિનાપુરનગરની બહુ નજીક દૂર એક મોટું જંગલ હતું. તેમાં અનેક જાતિના પશુઓને વસવાટ હતો. આ અરણ્યમાં વૈતાઢય પર્યંતના, રત્નપુર નગરના જન્તુ નામના મહુદ્ધિ વિદ્યાધર રાજાના, તદ્દન સાનાના, સાત માળના, મહેલ હતા. આ મહેલમાં તે વિદ્યાધરની ગંગાદેવી નામની, કુમારિકા શ્રાવિકાપુત્રી, ઘણી સખીએ અને દાસીએ સહિત રહેતી હતી. પ્રશ્ન : વૈતાઢય પર્વતના મોટા રાજવીએ, એવા મનેાહર રળિયામણા ધન્ય-ધાન્યાદિ સુખસગવડોથી ભરપૂર સ્થાનને છેાડીને, પુત્રીને આવા ભયંકર જંગલમાં કેમ રાખી હશે ? ઉત્તર : અષ્ટાંગનિમિત્ત જ્યાતિષ જાણનાર, પંડિતના સમાગમથી રાજાએ પુત્રી માટે વરના પ્રશ્ન પૂછ્યા હતા. નિમિત્તિયાએ પાતાના જ્ઞાનથી આવા જંગલમાં પુત્રીને, વરને મેળાપ થવાનું સૂચવ્યુ હતું. માટે વિદ્યાધર રાજાએ પુત્રી માટે, વિદ્યાશકિતથી મહેલ બનાવીને, પુત્રીને આવા જંગલમાં રાખી હતી. પ્રશ્ન : લાખો અથવા કરોડા વિદ્યાધર પુત્રામાં, કોઈપણ રાજપુત્ર રાજાને કેમ ગમ્યા નહીં ? ઉત્તર : રાજકુમારી ગંગા માળા હોવા છતાં, શ્રી વીતરાગશાસન ભણેલી, સમજેલી અને પામેલી હતી. પ્રશ્ન : ભણેલ, સમજેલ, અને પામેલમાં અભેદ્ય છે ? ઉત્તર : ભણ્યા હાય, પણ સમજ્યા ન હોય. આજકાલ આપણા ઘણા જૈન ભાઈ એ પ્રતિક્રમણાદિ ધર્મગ્રંથા ભણ્યા હાય, પણ સમજતા નથી, સમ્યગ્દન જ્ઞાનચારિ ત્રનાં નામે જાણતા હાય, પણ અ સમજતા ન હેાય. ઋષભદેવ સ્વામી આદિ ચાવીસ જિનેશ્વર દેવાના નામેા ગેાખ્યાં હાય. પરંતુ તેમને સાચા સ્વરૂપમાં ઓળખતા હાય જ નહીં તથા કાઈ Page #344 -------------------------------------------------------------------------- ________________ ભણેલા અને સમજેલાની સ્પષ્ટતા પાપટના જેવા ભણેલા, ઘણાં શાસ્ત્રો વાંચી ગયા હાય છતાં, શ્રી વીતરાગદેવાનાં વચનામાં રાગ હોય જ નહીં. જેમ સુખલાલ, બેચર, ન્યાયવિજય વગેરે, તેવા પામેલ ગણાય નહીં. ૩૦૯ પ્રશ્ન : ભણેલા સમજ્યા ન હેાય. એ આપણે જાણી શકીએ, પરંતુ સમજેલા પામ્યા નથી એને આપણે કયા સાધનથી સમજી શકીએ ? ઉત્તર : શ્રીવીતરાગદેવાને તથા કંચનકામિની ભજનારા દેવાને, અથવા માંસાહારની પ્રરૂપણા કરનારા, આવા લૌકિક દેવને, વીતરાગદેવાની સાથે સરખામણી કરે, તેમણે શ્રી વીતરાગદેવને ઓળખ્યા કેમ કહેવાય ? પ્રશ્ન : અન્ય દનકારો જેમને દેવા તરીકે માનતા હોય, તેમને આપણે ઉતારી પાડીએ કે દેવ તરીકે તેમનું ખંડન કરીએ તેા, દુનિયામાં આપણે જુદા પડી જઈએ તે સારું કેમ ગણાય ? આ બાબત કલિકાળ સ`જ્ઞ ભગવાન હેમચ દ્રસૂરિમહારાજ પણ ફરમાવી ગયા છે ને ? બ્રહ્મા હોય, વિષ્ણુ હાય, મહાદેવ હાય કે બુદ્ધ હેાય, તેમને મારા નમસ્કાર થાએ. આ વાત સાચી નથી ? ઉત્તર : બીલકુલ સાચી નથી. એ મહાપુરુષે એમ કહ્યું જ નથી. તેમણે શુ કહ્યુ છે તે વાંચા. यस्य निखिलाच दोषा न सन्ति सर्वे गुणाश्चविद्यन्ते । ब्रह्मा वा विष्णुर्वा हरो जिनो वा नमस्तस्मै ॥ १ ॥ અર્થ : જેમના આત્મપ્રદેશમાંથી, બધા દોષો નિર્મૂલ-નાશ પામ્યા હાય, અને ઢાષાના નાશની સાથે, સર્વ ગુણેા પ્રકટ થયા હાય, એવા (રાગદ્વેષ વગરના વીતરાગદશા અનુભવતા ) બ્રહ્મા-વિષ્ણુ-મહેશ્વર કે જિનેશ્વર ગમે તે હાય, પરંતુ હું તેમને નમસ્કાર કરું છું. પ્રશ્ન : બ્રહ્મા-વિષ્ણુ-મહેશ્વરને પણ નમસ્કાર કર્યો કહેવાયને ? ઉત્તર : રાગ-દ્વેષ અને અજ્ઞાનતા નાશ પામ્યા હાય, તેમને નમસ્કાર કરવામાં અમારા એટલે જૈનાના વિરોધ હતા નહીં. જૈનાને વ્યક્તિ પ્રત્યે વિરોધ કે પક્ષપાત નથીજ. જેના તા રાગદ્વેષ અને અજ્ઞાનતાનાજ વિરોધી હતા અને છે. તથા રહેવાના છે. જૈનાએ શ્રી જિનેશ્વરદેવાના આત્માઓ, તથા સિદ્ધ પરમાત્માઓના આત્મા, તેમજ સૂરિ–વાચક અને મુનિપદ્યમાં રહેલા જીવે પણ, જ્યાંસુધી રાગદ્વેષ અજ્ઞાનતામાં, ચકચૂર હતા. ત્યાં સુધી તેમને પ્રણામ કર્યા નથી. જેમકે ત્રિપૃષ્ટવાસુદેવ, રાવણ, લક્ષ્મણ, કૃષ્ણ, શ્રેણિક, વગેરે મહાપુરુષો, મેટા રાજવી હતા. શ્રદ્ધા વગેરે ગુણાવાળા હાવા ઉપરાન્ત માનવજાતના અનેક ઉચ્ચ ગુણા Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ પણ પામ્યા હતા. છતાં, રાગ-દ્વેષ અજ્ઞાનતા નાશ નહી પામવાના કારણે, ભવિષ્યના જિનેશ્વરદેવા હેાવા છતાં, તે તે મહાપુરુષાને, તીથંકર તરીકે સ્વીકારીને, માનવામાં આવ્યા નથી. પ્રશ્ન : ભવિષ્યના તીથ કરામાં કૃષ્ણ મહારાજા અને શ્રેણિક રાજાના સમાવેશ થાય છે, અને તેમની મૂર્તિએ ભરાવેલી હમણાં પણ પૂજાય છે ને ? ઉત્તર : ભવિષ્યના તીર્થંકરો આ કાળના રાજાએ હતા. તેમને, રાજા તરીકે પતિ-પત્નીનાં જોડલાં બનાવીને જૈને પૂજતા નથી. પરંતુ ભવિષ્યમાં વીતરાગ થવાના હાવાથી, આજે પણ તેમની, વીતરાગ મુદ્રાએ બીરાજમાન પ્રતિમા પૂજાય છે. જેમને પૂજનાર કે દન કરનાર, તેમનામાં રહેલી વીતરાગ મુદ્રા જોઈ, વીતરાગપણાના અભ્યાસ પામી શકે છે. પ્રશ્ન : ભગવાન વીતરાગ હોય, કે ન હોય પરતું આપણે તે એમના ગુણુ લેવાના છે ને ? ઉત્તર : જૈનશાસનમાં તે જેમનામાં વીતરાગદશા પ્રકટ થઈ ગઈ હોય, અથવા વીતરાગપણુ' લાવવાના બધા પ્રયત્નો ચાલુ થયા હોય, તેવા મહાપુરુષાનેજ સાચા ગુણી માનવામાં આવ્યા છે. વીતરાગદશા પ્રકટી ન હોય, વીતરાગતાની એળખાણ ન હોય, એવા મનુષ્યા હોય કે, દેવા હોય, જેના તેમને પ્રભુ-ભગવાન–સ્વામી કહેવા તૈયાર નથી જ. પ્રશ્ન : જૈના નવપદાને માને છે. આ નવપદોમાં, પહેલા એ પહેામાં વીતરાગતા આવી છે, પરંતુ બીજા સાત પદો માટે, શુ' ઉત્તર આપી શકે છે ? ઉત્તર : નવે પદો વીતરાગતાની, પ્રાપ્તિ, અભ્યાસ, અને કારણેા હોવાથીજ, પૂજ્ય બન્યાં છે. જુઓ— “ પામ્યા જે વીતરાગતા, આરાધે વળી જેહ, આપે જે વીતરાગતા, ત્રિક નમીયે ભવી તેહ, ’' “ અરિ અભ્યંતર ક્ષયથયા, ક્ષય કરવા મથનાર, ક્ષય પામે જેના થકી, ત્રિક મુજ તારણહાર. 77 “ દૈવનમુ` વીતરાગને, ગુરુ વીતરાગ થનાર, ધર્મ કથિત વીતરાગના, ત્રિક–જગ તારણહાર. ?? વાચક વર્ગ જોઈ શકે છે કે, જૈનશાસનમાં વીતરાગનેજ વે માનવામાં આવ્યા છે. તથા વીતરાગતા પામવા માટેના બધાજ ઉદ્યમેા શરૂ થઈ ગયા હોય, વીતરાગતાની પ્રાપ્તિમાં Page #346 -------------------------------------------------------------------------- ________________ ૩૧૧ ગુણોની મુખ્યતા એજ, જૈનશાસનની વિશિષ્ટતા છે. વિન નાખનારા, સર્વદેને દેશવટે અપાયે હોય. તેવાજ સૂરિમહારાજ, ઉપાધ્યાય મહારાજ અને સાધુ મહારાજને, જેને ગુરુ તરીકે માનવા ફરમાવ્યું છે. તેમજ વીતરાગતાની પ્રાપ્તિનાં ઉપાદાન કારણ, એવા સમગ્રદર્શન-જ્ઞાન-ચારિત્ર અને તપ સમુદાયને, જેનેએ ધર્મ તરીકે સ્વીકારેલ છે. પ્રશ્ન : ત્રીજા ચોથા પાંચમા પદમાં રહેલા સૂરિવાચક મુનિ મહાશય વીતરાગતાના આરાધક છે આવું કેમ માની શકાય? ઉત્તર : ત્રીજા-ચોથી-પાંચમા પદને ધારણ કરનારા મહાપુરુષ, પ્રારંભથી જ હિંસા, અસત્ય, ચોરી, મૈથુન, પરિગ્રહ મમતાને ત્રિવિધ-ત્રિવિધ ત્યાગ સ્વીકારે છે. તથા આ પાંચે મહાવ્રતને સાચવવા, વિકસાવવા અને સ્થિર બનાવવા માટે, સમ્યગદર્શન-જ્ઞાન–ચારિત્ર તપની અવિરત આરાધના ચાલુ રહે છે. ઉપરાંત પાંચ સમિતિ, પાંચ આચાર, બાર પ્રકાર તપ, બારભાવના ચરણ-કરણસિત્તરી વગેરે ગુણોને અભ્યાસ ચાલુ રાખે છે. આવા આચારને પામેલા મુનિરાજને, બહુ ડાજ કાળમાં, વીતરાગદશા પ્રાપ્ત થવાની સંભાવના રાખી શકાય છે. પ્રશ્ન : સમિતિ, આચાર, તપ, ભાવનાઓને કે ચરણકરણ સિત્તરીને સમજતા ન હોય, ઓળખતા જ ન હોય, તેમને વીતરાગતાના આરાધક કહી શકાય છે? ઉત્તર : ઉપર જણાવેલા મહાવ્રત, આચાર, પ્રવચન માતાઓ, ચરણ-કરણ સિત્તરિએ હોયજ નહીં, તેવા દ્રવ્યસાધુ કહેવાયા છે. ભાવથી સાધુદશા આવી હોય, એટલે છઠ્ઠું સાતમું, ગુણઠાણું અનુભવતા હોય, તેવા મહાપુરુષોને, સૂરિ વાચક અને મુનિ તરીકે નમસ્કાર થાય છે. માત્ર જૈન સાધુવેશને જ નહીં. પ્રશ્નઃ ભાવ સાધુદશા આવે તો દ્રવ્ય સાધુવેશની જરૂર નહીંજને? ઉત્તર : એ પણ બરાબર નથી, સાધુવેશમાં રહેલો, પિતામાં લઘુતા ભાવ, પંચપરમેષ્ઠિ–ભગવંતના ગુણોને અભ્યાસ કરતે, ગુણ અને ગુણી આત્માઓનું અનુમોદન કરતો, પિતાનાં દુષણોને યાદ કરીને વારંવાર નિદા-ગહ કરતો, શક્ય હોય તેટલી બધી જ આરાધનાઓમાં આદર વધારતા, સાધુવેશમાં રહેલે આત્મા, વખતે ભાવ સાધુપણું પામે છે. પ્રશ્ન : આપણે પ્રશ્ન તો એજ છે કે આત્માના કલ્યાણમાં, ભાવ સાધુતા જ કારણ હોય તો, સાધુવેશ પહેરે તેય ભલે, અને ન પહેરો તોય ભલે. અથવા જે ભાવ સાધુદશા આવે જ નહીં તો પણ સાધુવેશ નકામે છે. આ વાત સાચી ને? ઉત્તર : ગુણે પ્રકટ થયા પછી પણ વધારે આયુષ હોય તો સાધુવેશ લેવોજ પડે છે. સંપૂર્ણ ગુણ કેવળી ભગવાન પણ, ભરત મહારાજા વગેરે, આખી જિંદગી વીતરાગના સાધુવેશમાંજ રહ્યા છે, માટે સાધુવેશ નકામે નથી. અને ગુણ ન આવ્યા હોય તો પણ Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ ગુણ લાવવા માટે, સાધુવેશ ઘણે ઉપયોગી છે. જેમ પૈસા વગર વેપાર થાય જ નહીં. પરંતુ ફેરી કરીને, પૈસા કમાઈને ‘દુકાન વસાવી મેટા વેપારી પણ બને છે, તેમ પ્રારંભમાં દ્રવ્યશ પામેલા, ગીતાર્થ અને વૈરાગી ગુરુઓની સેવામાં રહેનારા, ગુણ–ગુણીના રાગવાળા દ્રવ્ય સાધુઓ પણ, ભાવસાધુતા, પામે છે, પામ્યા છે, પામશે, દ્રવ્ય સાધુપણું, ભાવ સાધુદશાનું નિમિત્ત કારણ છે જ. તથા ચાર પ્રકાર શ્રીસંઘના પ્રત્યેક સભ્યને, વીતરાગતાનું આરાધન કરવા માટે, બારેમાસ નીચે મુજબ અભ્યાસ ચાલુ રાખવાની ફરજ પાડવામાં આવી છે, તે પણ વાંચે. સૂત્ર અર્થ તત્ત્વ કરી સદ્દહું ૧. સમ્યકત્વમેહનીય, મિશ્રમેહનીય, મિથ્યાત્વમેહનીય, પરિહરે ૪. કામરાગ, હરણ, દષ્ટિરાગ પરિહરૂં છે. સુદેવ ગુરુ; સુધર્મ, આદરૂં; કુદેવ કુગુરૂ, કુધર્મ, પરિહરે ૧૩. જ્ઞાનદર્શન–ચારિત્ર આદરૂ, જ્ઞાન-દર્શન-ચારિત્ર વિરાધના પરિહ૩ ૧૯. મનગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ આદરે, મનદંડ, વચનદંડ, કાયદંડ પરિહરે રપ. હાસ્ય, રતિ, અરતિ, પરિહરૂ ૨૮. ભય શેક દુર્ગખ્ખા પરિહરૂ ૩૧. ક્રોધ, માન, પરિહરૂં. માયા, લેભ, પરિહરૂં ૩૫. કૃષ્ણલેશ્યા, નીલેશ્યા, કાપતલેયા પરિહરૂ ૩૮, રસગારવ, રિદ્ધિગારવ, શાતાગારવ પરિહરૂં ૪૧. માયાશલ્ય, નિયાણશલ્પ, મિથ્યાત્વશલ્ય પરિહર ૪૪. પૃથ્વીકાય, અપકાય, તેઉકાયનું રક્ષણ કરે ૪૭. વાયુકાય, વનસ્પતિકાય, ત્રસકાયનું રક્ષણ કરું ૫૦. આ ૫૦ બોલ શ્રીવીતરાગ શાસન પામેલા સાધુ સાધ્વી શ્રાવક શ્રાવકા ચારે પ્રકાર, શ્રીસંઘના મહામાનવંતા સભ્યને, સવાર સાંજ, બારેમાસ, આખી જિંદગી, ગોખવાના, સાંભળવાના, યાદ રાખવાના, તથા બુદ્ધિ-શકિત અનુસાર અમલમાં મૂકવાના છે. આ પચાસ બાબતોને અભ્યાસ, એપણ વીતરાગતાના અભ્યાસ માટે છે. ઉપરના પચ્ચાસ બેલને સમજેલે આત્મા, પિતાની સમજણ અને શક્તિને સદુપયોગ કરે તો, આ પાંચમા આરામાં, આવા નબળા સાધનોમાં પણ, પશમિકભાવના સમ્યગદર્શન–જ્ઞાન-ચારિત્ર-તપ જરૂર પામી જાય છે. અહીં જ વીતરાગદશાના પાયાને પ્રારંભ થાય છે. પ્રશ્ન : શ્રાવક શ્રાવિકા વર્ગને છેલ્લા છ બેલમાં, પૃથ્વીકાયાદિ ત્રણનું રક્ષણ થતું નથી. થઈ શકવું અશકય છે. તે પછી તેમ બોલવું વ્યાજબી ગણાય? ઉત્તર : આ સ્થાને છેલ્લા છ બોલ સાધુ-સાધ્વીને ઉદ્દેશીને, સમજવાના છે. પરંતુ શ્રાવક શ્રાવિકાઓને, પૃથ્વીકાય, અપકાય, તે ઉપકાયની જયણું કરું, એમ બોલવાનું સમજવું. અને પાછલા ત્રણ બોલમાં રક્ષણ કરું, એમ બેલવું. Page #348 -------------------------------------------------------------------------- ________________ ગુણદોષની સ્પષ્ટતા એ નિંદા નથી. ૩૧૩ પ્રશ્ન : પાછલા ત્રણ બોલમાં પણ વાયુકાય-વનસ્પતિકાયનું રક્ષણ થઈ શકે જ નહીં. કારણ કે પ્રત્યેક ગૃહસ્થને માટી મીઠા વિના, પાણી વિના, અગ્નિ વિના, વાયુ વિના, અનાજ વગેરે વનસ્પતિ વગર ઘરસંસાર ચાલે જ નહીં. તે પછી ચેથા, પાંચમાનું રક્ષણ કેમ બોલાય? ઉત્તર : ગૃહસ્થ વિવેકી શ્રાવક, ત્રસજીવોને પણ આરંભના કારણે વિના, નિરપરાધીને, જાણીજોઈને, હણવાની બુદ્ધિથી હણતા નથી. જેટલા બચાવી શકાય તેટલા બચાવવાને ખપ કરે છે. તે કારણથી ત્રસજીની મુખ્યતાએ, રક્ષણશબ્દને પ્રગ સમજ. સિવાયત ત્રસની મુખ્યતાએ, છએકાય ન મરે, તેટલી જયણું રાખવા ફરમાવ્યું છે. એમ જાણવું. પ્રશ્નઃ કહેવાય છે કે હેમચંદ્રસૂરિમહારાજ વગેરે કેટલાક મધ્યસ્થ જૈનાચાર્યોએ, બીજાઓના દેવ-ગુરુ-ધર્મની નિન્દા કરી નથી. ઉતારી પાડ્યા નથી. આ વાત સાચી ને? ઉત્તર : શ્રી વીતરાગ શાસનમાં અઢાર પા૫ સ્થાનો-મહાપાપ ગણાવ્યાં છે. તેમાં સેળયું નિન્દા નામનું પાપસ્થાનક પણ ભયંકર પાપ છે. નિન્દા કેઈની પણ કરવાથી, આત્માનું પતન થાય છે. કહ્યું છે કેस्वश्लाघा परनिन्दा च, मत्सरो महतांगुणे । असंबन्धप्रलापित्वं आत्मानं पातयत्यध ः॥१॥ અર્થ : પિતાના સાચા કે બેટા ગુણે બીજા પાસે ગવાય, બીજાની નિંદા કરાય, તથા પુણ્યવાન કે ગુણવાન મહાપુરુષની, ચડતી, આબરૂ, ખ્યાતિ દેખી–સાંભળી, જવાસાની પેઠે ઈર્ષા કરીને સળગી જાય, તથા જરૂર વગરનું અને સાવદ્ય ભાષણ કરે. આ ચારે દે, આત્માને, દુર્ગતિમાં જવામાં સહાયક બને છે. જ્ઞાની પુરુષોએ સામાન્ય મનુષ્યની પણ નિંદા, દુર્ગતિનું કારણ જણાવી છે. તે પછી મહાપુરુષની નિંદાતે, મહાદેષનું કારણ બને તેમાં કહેવું જ શું? પરંતુ દેષની નિંદા કરવામાં, દોષ લાગતો નથી. જેમ કેઈ દુકાનદારની દુકાનને માલ ખરાબ હોય, તે દુકાનદાર તે વસ્તુને થોડા ઓછા ભાવે વેચતો હોય, ત્યારે જોડેની દુકાનવાળો, પિતાના સારા માલનાં વખાણ કરે છે. ઘેડા-ઉંચા ભાવે ઘરાકને વેચે છે. તેને નબળા માલની નિંદા જરૂર કરવી પડે છે. જે આમ થાય જ નહીં તે, લવણ અને સાકર, પીત્તળ, અને સોનું, જસત અને ચાંદી, છાશ અને દૂધ સરખા ભાવે ગણુઈ જાય. માટે જ ચેર સાહુકારને, સજજનદુર્જનને, કુલટા અને સતીને, ભેદ સમજાવવું જરૂરી છે. આ સ્થાને વસ્તુની નિંદા સાથે તેના વેચનારની નિંદા પણ થઈ જાય છે. આ વાસ્તવિક નિંદા નથી. પરંતુ વરતુના સારા Page #349 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ ખરાખપણાની સ્પષ્ટતા છે. અને જો આવી સ્પષ્ટતા ન જ થાયતે, જગતભરની સારી ચીજોને ન્યાય નાશ પામી જાય છે. માટે જ મધ્યસ્થ ભાવને સમજેલા પણ, કલિકાલ સર્વ જ્ઞભગવાનને કહેવુ' પડયું છે કે त्वत्शासनस्य साम्यं ये, मन्यते शासनान्तरैः । विषेण तुल्यं पीयूषं तेषां हन्त ? हतात्मसं ॥ १ ॥ ૩૧૪ હે વીતરાગદેવ ! ખીલ્કુલ વિસંવાદ વગરનુ, અને જગતના પ્રાણીમાત્રનું ભલું ચિંતવનારુ આપનું શાસન છે. તેને, જગતભરનાં વિસંવાદી, પરસ્પરના–વિરોધથી ભરેલાં, તથા ઠેકાણે ઠેકાણે, શત્રુભાવને સૂચવનારાં, દુનિયાભરનાં શાસનેાની સાથે સરખાવનારા, બિચારા પરલેાકના કલ્યાણથી હણાયેલા, પેાતાને પતિ માની બેઠેલાઓએ વિષ અને અમૃતની સરખામણી ગણી કહેવાય. કાલકાલ સર્વ જ્ઞ હેમચંદ્રસૂરિ મહારાજનાં, વીતરાગસ્તાત્ર, અન્યયેાગવ્યવચ્છેદિકા તથા અયાગવ્યવચ્છેદિકા વગેરે શાસ્ત્રા વાંચવાથી, વાચકને સમજાશે કે, આવા મહાપુરુષાના નામે છબરડા વાળનારાએ, વાસ્તવિક પડિતા નથી. પણ સાચા અના ઉઠાઉગીર છે. “રાગદ્વેષ અજ્ઞાનતા, જેમાં નાય જરાય, તેવાના વચને વશે, શંકા કેમ કરાય ?” ૧ નવ થાય, ગણાય? ” ૨ ** “જિનવાણી વાંચ્યા છતાં, શ્રદ્ધા જે ધણુ ભણેલા હોય પણુ, પડિત કેમ જિનવાણીને વાંચતાં, ચક્ષુ પાવન થાય, જિનવચના શ્રવણે પડે, સફ્ળ જન્મ થઈ જાય.” ૩ “ ભવના રોગ મીટાવવા, જિનવચનામૃતપાન, સર્વાંગમ વાંચે સુણે, થાય ન મુરખ જ્ઞાન.” ૪ “દર્પણુને દેખ્યા છતાં, ડાધા નવ દેખાય, દર્પણના જોનારને, તેા ફળ કેવું થાય ?” પ “ કાળા–ગારા સર્વને, દર્પણુ આપે ન્યાય, પણ દર્પણથી અંધને, લાભ કશા નવ થાય.” દ્ જન્તુ વિદ્યાધરરાજાની પુત્રી, ગંગાકુમારી. વિદ્યાચારણમુનિએનાં વ્યાખ્યાના સાંભળીને, વીતરાગશાસન પામી હતી. તેથી તેણીએ સુગુરુ પાસે સમ્યક્ત્વ સહિત શ્રાવિ Page #350 -------------------------------------------------------------------------- ________________ ૩૧૫ કુમારીગંગાની પ્રતિજ્ઞા અને તેની અનુકલતા કાને ગ્ય, કેટલાંક વ્રત પણ લીધાં હતાં. તેમાં અહિંસા વ્રત લીધા પછી તેને, એવા વિચારે થયા કે, નારી જીવન પરવશ છે. જે પતિ અનુકૂળ મળે તે જ, અબળા પિતાને ધર્મ સાચવી શકે છે. અને પતિ શિકારી, માંસાહારી નારીને ધર્મ જોખમમાં મુકાય છે. માટે મારે શિકારી અને માંસાહારી હોય, તેની સાથે લગ્ન કરવું નહીં. રાજામહારાજાઓ અને લક્ષ્મીધરે, પ્રાયઃ અભક્ષ્ય ભક્ષણ અને અપેય પાન કરનારા હોય છે. માટે મારે પતિ થનારની સંપૂર્ણ પરીક્ષા કરવી. શિકાર અને માંસાહાર છોડાવવા, અને તેમ ન જ થાય તે, આજીવન શીલવ્રત પાળવું. પરંતુ અહિંસા ધર્મને અખંડ રાખવા, જે મારી ઈચ્છા મુજબ સ્વામી મળશે, તે, હજારો લાખો જીને, અભયદાનને લાભ થશે. અને તે સ્વામી નહીં મળે તો, અહિંસા અને બ્રહ્મચર્ય બે મોટાં વ્રત સચવાશે. મારે ઉભય પક્ષ અનુકૂળ છે. વિદ્યાધરપુત્રી ગંગાકુમારીની અહિંસા વ્રતની પ્રતિજ્ઞા, વિદ્યાધર સમાજમાં ફેલાઈ ગઈ. ગંગા ખૂબ જ રૂપાળી હતી. એટલું જ નહીં પરંતુ નારીની ચોસઠ કલાઓ ભણેલી હતી. તથા બીજા પણ નારી જાતિના ભૂષણ જેવા, વિનયે-નમ્રતા-મૃદુભાષણ વગેરે ગુણો પણ ખૂબ હતા. ગંગાકુમારી માટે અનેક રાજકુમારની માગણીઓ આવી હતી પરંતુ કુમારીની પ્રતિજ્ઞા સાંભળીને બધા પાછા જતા હતા. કુમારીની વય વધવા લાગી. પિતાની ચિંતા વધવા લાગી. કહ્યું છે કે जातेति चिन्ता, महतीति शोकः कस्य प्रदेयेति महान् विकल्पः । दत्ता सुखं स्थास्यति (पास्यति ) वानवेति, कन्यापितृत्वं किलहन्त कष्टं ॥ १ ॥ અર્થ: દીકરીનો જન્મ થવાની સાથે, ચિન્તા નામની બીજી પુત્રી પણ સાથે જન્મે છે. મોટી થતી જાય-સાથે ચિન્તા પણ મટી થતી જાય છે. પછી કોને આપવાની વિચારણા શરૂ થાય છે. પરણાવ્યા પછી પણ સુખથી રહેશે, અથવા દીકરી સુખ પામશે કે કેમ ? આવા વિચારે માતાપિતાને આવ્યા જ કરે છે. એટલે વાસ્તવમાં કન્યાના પિતાપણું પણ બધાં પાપોદો માયેલું એક મહા પાપ જ છે. “શીલ–વિનય ગુણ સાથમાં, વર-ઘર પર શુભ થાય, | પુત્રી પાંચ ગુણો સુણી, માય–તાય-હરખાય.” છે ૧ ! છેવટે રાજાએ એક દિવસ નિમિષ્ણને પૂછ્યું કે, મારી પુત્રીને વર કયારે મળશે. નિમિત્તિયાએ જણાવ્યું કે, હસ્તિનાપુર નગરની નજીકના વનમાં, કુમારીની પ્રતિજ્ઞા સ્વીકાર કરનાર વરની પ્રાપ્તિ થશે. નિમિત્તિયા પાસેથી કન્યા માટેની, સવિશેષ હકીકત જાણીને, રાજાએ, (કન્યાના પિતાએ) હસ્તીનાપુર નગરની નજીકના, એક મોટા જંગલમાં, વિદ્યાશક્તિથી તદ્દન Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ . જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ સેનાને સાત માળને, સુંદર એક મહેલ બનાવ્યું. જેમાં રહેવાના, ખાવા-પીવાનાં, સુવાબેસવા-ફરવાનાં, સાધને વસાવીને, ઘણુ સખીઓ અને દાસીઓના સમુદાય સાથે, પુત્રીને ત્યાં રાખીને, રાજા સ્વસ્થાને ગયા. શાન્તનુ રાજાને વળગેલું શિકારનું ભયંકર વ્યસન, દિનપ્રતિદિન આગળ વધી રહ્યું હતું. પાપાનુબંધિ પુણ્યના ઉદયથી, મળેલી રાજ્યસામગ્રી અથવા ધનસામગ્રી, જીવને પાપ કરાવવામાં જ વપરાય છે. તેથી શાન્તનુ રાજાના વિચારો અને વ્યવસાયે શિકારમયજ હતા. “અજ્ઞાનકષ્ટના યોગથી, અકામ પુણ્ય બંધાય, રાજ્ય-રમા-રામા મળે, મહાપાપ સર્જાય.” ૧ સમ્યગદર્શન-જ્ઞાન-તપ, પુણ્ય ખૂબ બંધાય; અભય-સુપાત્ર અનુકંગમાં, બધું પુણ્ય ખર્ચાય.” ૨ રાજ્ય મળ્યું લક્ષ્મી મળી, શીકાર-માંસાહાર, બીજા પણ પાપ કરી, કુગતિ જાય ગમાર.” ૩ મહાપુણ્યદય જીવને, જીવદયા સમજાય, યથા યોગ્ય આદર વધે, તે દુખને ક્ષય થાય.” ૪ એક દિવસ સાથીદારોની પ્રેરણાથી, શાન્તનુ રાજા શિકારને શેધતો શેલત ગંગાકમારીના મહેલથી અલંકત, જંગલમાં દાખલ થયે. પશુ જાતથી ભરાએલા જંગલને જોઈને, રાજા અને તેને શિકારી સાથીદાર, ખૂબ ખુશી થયા. અને જેટલામાં રાજાના માણસ દ્વારા, બાણ ખેંચવાની તૈયારી થતી હતી. તેટલામાં એક માણસ દોડતું આવ્યું. રાજા તથા શિકારીઓને, શિકારના વ્યાપારે બંધ રાખવા પ્રાર્થના કરીને, કહેવા લાગ્યો : | મહેલને પહેરાવાળેઃ મહારાજ! સામે એક મહેલ દેખાય છે. તેને આપ જોઈ શકે છો. તે મહેલ મારા માલિકને છે. તેમાં તેજ મારા માલિક રાજવીની, કુમારી દીકરી રહે છે. તેની સાથે કેટલિક મહલ્લિકાઓ અને દાસીઓનો પરિવાર પણ છે. અમે બધા આપના સ્વાગત માટે જ આ સ્થાને રહ્યા છીએ. રાજા ગર્વને પર્વત હતો. કેઈની સત્તાના તેરથી, તેને શિકાર અટકાવી શકાય ન હતું. પરંતુ આ સ્થાને રાજકુમારીના મહેલના પહેરાવાળાની નમ્ર પ્રાર્થના તથા મહેલ કુમારી અને સ્વાગત વચનના કાર્મણથી, રાજાના શિકારમય રૌદ્ર પરિણામો રવાના થઈ ગયા. અને શિકાર માટેની બધી તૈયારીઓને આટોપીને, બહુ થોડા જ ક્ષણોમાં મહેલ પાસે આવી, મહેલના સાતમે માળે ચડી ગયો. Page #352 -------------------------------------------------------------------------- ________________ ૩૧૭ ગંગાકુમારીએ શાન્તનુ રાજાને, પિસની પ્રતિજ્ઞા સંભળાવી. આજે કુમારીના પિતા અને ભાઈઓ પણ આવેલા હતા. ઘણા સમુદાયે રાજા શાન્તનને માન આપ્યું. સ્વાગત કર્યું. મોટા સિંહાસન ઉપર બેસાડીને રાજાને ભેટ મૂકી. શાન્તનુ રાજા અને તેને પરિવાર, આ બધે આકસ્મિક સત્કાર જોઈ વિચારમાં પડી ગયા હતા. અને સામે ઊભેલા કુમારીના ભાઈને પ્રશ્ન પૂછો. શાન્તનુ રાજાને પ્રશ્ન : આપ કોણ છે ? આ મહેલ શા માટે ? અમને સત્કાર કરવાનું કારણ શું? કુમારીના મોટાભાઈએ, પિતાની ભગિની ગંગાકુમારીને બતાવીને, નિમિત્તિયાને પુછાએલી હકીકતથી પ્રારંભીને અત્યાર સુધીની, બધી વ્યવસ્થા કહી સંભળાવી. જે સાંભળી રાજાના આનંદને પાર રહ્યો નહીં. ઉદ્યમ કરે અનેક પણ, લક્ષ્મી નારી દેય, પામર નર પામે નહીં, પામે વખતે કેય.” છે ૧ પણ ઉદ્યમ કીધા વિના, ધન નારી પરિવાર, પામે સુન્દર સાધને, મહાપુણ્ય નર-નાર.” | ર છે કુમારીના મોટાભાઈ વસ્તુસ્થિતિ સમજાવીને મૌન રહ્યા, તેટલામાં ગંગાકુમારી રાજાની થોડે નજીક આવીને, રાજા સામે હાથ જોડી બોલવા લાગી, મહારાજ ! મારા મહાપુણ્યદયથી મને આપની સહચરી બનવાનું ભાગ્ય પ્રાપ્ત થાય તેની પહેલાં, શેરડી પ્રાર્થના કરું છું, તે આપ ધ્યાનપૂર્વક સાંભળો અને સ્વીકાર કરે છે, જેથી મારી સમગ્ર જિંદગીની ઈચ્છાઓ પૂર્ણ થાય. મહારાજ મેં વીતરાગના મુનિરાજોનાં વચને સાંભળીને, શ્રાવિકાને યોગ્ય અને મારાથી આખી જિંદગી સાચવી શકાય તેવાં, કેટલાંક વ્રત ગ્રહણ કર્યા છે. તેમાં સર્વત્રસ જીવોની હિંસા કરવી નહીં, નિરપરાધી જીવેને જાણી જોઈને મારવા નહીં, તથા ત્રસજીના નાશથી બનેલાં કેઈપણ માંસાદિ ભેજન કરવાં નહીં, તથા સર્વ જીવોના શિકારનો ત્યાગ કરનાર મહાપુરુષને પોતાના જીવનનો માલક બનાવ, મારી જિંદગી હું તે મહાપુરુષને જ અર્પણ કરી શકું? આપને ઉપર મુજબની નમ્ર પ્રાર્થના કબૂલ હોય તે, હમણાં જ અતિમનોહર મુહૂર્તમાં આજ ને આજ, આ સ્થાને, બાળાને આખી જિંદગીની સહચરી બનાવી શકે છે. મારી પ્રાર્થના અને નમ્ર નિવેદન, આપને કંટાળારૂપ થયું હોય તે, ક્ષમા માગી વિરમું છું. - ગંગાકુમારીના રૂપ–લાવણ્ય–સૌભાગ્ય–સુસ્વાદ ગુણોને જોઈને રાજા શાન્તનુ મંત્રમુગ્ધ બની ગયો હતો. વળી આજ સુધીમાં તેને મનનેવિસામો, ઉતમપત્નીને સમાગમ પણ મળેલ ન હોવાથી, મહા શિકારી શાન્તનુ રાજાએ, ગંગાકુમારીની બધી જ માગણીને, કશી હા કે ના કહ્યા વગર સ્વીકાર કરી લીધું. તે પણ કુમારીએ થોડો પ્રસ્તાવ ફરીને મૂકો. Page #353 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ મહારાજ ! હું હવે આજથી આપની દાસી થઈ ચૂકી છું. તે પણ આવાં શિકાર જેવાં દુષ્ટ વ્યસનેાને ધ્યાનમાં રાખીને, મારે મારી પ્રતિજ્ઞા સાચવી રાખવા માટે કહેવું પડે છે કે, આપ સ્વામીનાથ હવે પછી કયારે પણુ, નિરપરાધી જીવાના કલ્પાન્તકાળ સમાન, શિકારબ્યસનને આચરશેા નહીં. પરંતુ વખતે આપની આ ભયંકર વ્યસન સેવવાની પ્રવતી શરૂ થાય તા, આપની દાસી એવી હું, તે જ ક્ષણે મારા શીલવ્રતને સાથે લઈ ને, પુનઃ પિતાજીના આ મહેલમાં આવીને રહીશ. ૩૧૮ શાન્તનુ રાજાએ ગંગાકુમારીની બધી માગણીઓના સ્વીકાર કર્યાં, અને અને પક્ષના આપ્ત મનુષ્યેાની હાજરીમાં, પહેલેથી જ નિમિત્તિયાએ સૂચવેલા શુભ મુહૂર્તમાં, રાજબાળા ગંગાદેવી સાથે, શાન્તનુ રાજાનું પાણિગ્રહણ થયું. અને ગંગાદેવીના પિતા તથા ભાઈ આના સત્કાર-સન્માન મેળવીને, પત્ની સહિત રાજા હસ્તીનાપુરમાં આવ્યા. કેટલેાક કાળ રાજા-રાણીના આનંદમય પસાર થઈ ગયા. તે દરમ્યાન ગંગાદેવીની કુક્ષિભૂમિમાં, કલ્પવૃક્ષ સમાન અને દેવલેાકથી ચ્યવેલા, ઉત્તમ આત્મા ઉત્પન્ન થયા. ઉત્તમ–સ્વપ્ના અને ઉત્તમ દેહલા પામીને ગંગાદેવીએ પુત્રરત્નને જન્મ આપ્યા. રાજા-રાણી અને પ્રજાના હર્ષોંના પાર રહ્યો નહીં. શાન્તનુ રાજાએ કુમારનુ` માતાના નામને સૂચવનારું ગાંગેય એવુ, નામ પાડયું અને સુખમય ઘણા કાળ પસાર થયા. બાળક પણ આઠ-દશ વર્ષના થયા. શાન્તનુ રાજાને વચમાં વચમાં, શિકારનું વ્યસન તાફાન મચાવી જતું હતું. તેાપણ મહાસતી ગ’ગારાણીના સામ્ય વચનાથી, રાણીના દાક્ષિણ્યથી, અને પત્ની વિરહના ભયથી. ભારેલા અગ્નિની પેઠે દખાયેલું પડયું હતું. કુમાર ગાંગેય દશેક વર્ષ ના થયા હશે. તે દરમ્યાન એક દિવસ રાણીને ખબર પડવા દીધા સિવાય, રાજા શિકાર કરવા રવાના થઈ ગયા. રાજાના ગયા પછી, સેવકે અને દાસીએ દ્વારા, રાણીને ખબર પડી ગઈ. અને ઘણું દુ:ખ લાગ્યું. પ્રતિજ્ઞાના ભંગ થઈ ગયા. હવે ઘરમાં રહેવું મહા અનથ ફળવાળુ જણાયું. હિંસા અને વચન ભંગથી ગંગાદેવીના ચિત્તમાં, ઉશ્કેરાટ વધી ગયા. અને પેાતાના બાળક ગાંગેયને સાથે લઈ, કેટલીક પિતૃકુળની દાસીઓને પણ સાથે લઈ, મેનામાં એસી પેાતાની કુમાર વય વખતના, પિતાના મહેલમાં આવી ગઈ. પિતા-માતા અને ભાઈઓને ખબર આપ્યા. વૈતાઢયથી પિતા તથા ભાઈઓએ આવીને, ખાન-પાન-વસવાટને યાગ્ય અધી સામગ્રી ગેાડવાવીને, કેટલાક રક્ષકાને પણ મેાકલ્યા. કુમારને ભણવાની પણ ગાઠવણ થઈ ગઈ. આ બાજુ રાજા પણ શિકારથી પાછા ફરેલા ઘેર આવ્યા. ટેકીલી રાણી ચાલી ગઈ. તેથી રાજાને ખૂબ દુ:ખ થયું. પોતાની કુટેવ માટે ઘણા તિરસ્કાર થયા. તથા રાણીના એક પાક્ષિક ગુણાને યાદ લાવીને, એકાન્તમાં ખૂબ રાયા. વહાલેા કુમાર પણ વારંવાર યાદ આવતા હતા. Page #354 -------------------------------------------------------------------------- ________________ શાન્તુનુ રાજાના શિકારીઓએ સળગાવેલા શિકાર અગ્નિ ૩૧૯ પરંતુ, દુઃખનું ઔષધ દા'ડા-આ જગતની કહેવત સર્વાંને એક સરખી લાગુ પડે છે. 66 વહાલા વિણ ક્ષણ એક પણુ, ગમતું નહીં કા ઠાય, માસ વર્ષ વીત્યા પછી વહાલા પણ ભુલાય.” “ પત્ની—ર-વામી—બાળકા, વહાલા સા કહેવાય, પણ સૈા સ્વારથના સગા, વિષ્ણુ સ્વારથ પલટાય.” “બાળક વહાલી માવડી, યુવાન વહાલી નાર, લક્ષ્મી વહાલી સર્વને, વ્રત વહાલાં અણુગાર.” ૧ ર ૩ શાન્તનુ રાજાને શિકારના રસમાં ક્રમે કરી, પત્ની અને પુત્રના પ્રેમ ભુલાઈ ગયા. અને હમેશ શિકારી ગુન્ડાએનાં ટોળા સાથે, શિકાર કરવા જાય છે. આમ દશ પંદર વર્ષ ચાલ્યાં ગયાં. એક દિવસ શિકારની ઘેનમાં ભૂલા પડેલા રાજા, તેજ જગલમાં શિકાર કરવા પહેાંચી ગયા, કે જેમાં પેાતાને ગંગા જેવી સતી રાણીની પ્રાપ્તિ થઈ હતી. કુમાર ગાંગેયને, પોતાના મામા તરફથી, શસ્ત્ર અસ્ત્રની વિદ્યાઓ સાથે, મીજી પણ ( વિદ્યાધરોની ) કેટલીક વિદ્યાએ મળી હતી, અને ગાંગેયકુમારે પૂર્વ પુણ્યના ઉયથી સ્વલ્પ પ્રયાસેાથી બધી વિદ્યાઓને સાધી લીધી હતી. તથા ચારણશ્રમણના ઉપદેશથી અને મહાસતી માતાના સ’સ્કારથી, કોઈપણ નિરપરાધી જીવને હણવા નહીં. એવી પ્રતિજ્ઞા પણ લીધી હતી. આ કારણથી, આવા વિકરાળ જંગલમાં, સેંકડાજાતનાં પ્રાણીઓ શિકારીઓના ભયમુકત આન કલ્લેાલ કરતાં હતાં. તેવામાં અકસ્માત ધાડપાડુઓની ધાડ જેવી, શિકારી લેાકેાની આગેવાની પામેલા શાન્તનુ રાજાએ, જંગલમાં પ્રવેશ કર્યાં. અને આનંદરૂ૫ અમૃતના સરોવરમાં સ્નાન કરતા, લાખા પ્રાણીઓના ચિત્ત મદિરમાં, ભયરૂપ અગ્નિના ભડકા સળગવા લાગ્યા. બિચારા નિરાધાર પ્રાણીઓ ત્રાસથી ભાગવા લાગ્યાં. અને રાજા તથા શિકારી ગુંડાઓના ધનુષામાંથી, છૂટેલાં કલ્પાન્તકાળના વર્ષદની ધારા જેવાં, હજારા માણેાની ધારાએ પશુઓના શરીરમાં પેસવા લાગી. આવેા વિકરાળ પ્રસ્તાવ જોઈ ને, જગલના માલિક યુવાન, દોડતા આવ્યેા. અને શિકારી–લેાકેાને હાથ ઉંચા કરીને કહેવા લાગ્યા, હે સજ્જના ! આ જંગલમાં શિકાર કરશે નહીં. આ જંગલના હું માલિક છું. આ જંગલમાં વસનારાં પશુઓને મેં પોતે અભયદાન આપ્યું છે. મારાથી રક્ષણ કરાયેલા વનના પશુઓને ત્રાસ થાય, તે ત્રાસ મને જ લાગે છે. માટે તમે ચાલ્યા જાવ. શિકારીઓના માલિક કહે છે, કરા તું ચાલ્યા જા. આ સમગ્ર પૃથ્વીના હું પાતે જ માલિક છું. મને કે મારા માણસાને, શિકાર કરતા કાઈ અટકાવી શકે નહીં. અત્યાર પહેલાં Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૦ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ અમે સેંકડા વાર આ જગલમાં શિકાર કર્યાં છે. અમને કયારે પણ કાઈ એ ટોકયા કે રોકયા નથી. આજે તું નવીન, કાણ આવ્યે છે ? ભાગી જા નહીંતર મારા સૈનિકના હાથપગની લાત ખાવી પડશે. “શૂરા ન સહે ગાળ ” એ ન્યાયથી શિકારી સરદ્વારના ગવ પૂર્ણ વાકયા સાંભળીને, યુવાનના માહુબળમાં ચટપટી શરૂ થઈ. પાસે રહેલા ધનુષના ટંકાર કરીને, સરદ્વારના અગ્ર સૈનિકોને શિકારીઓને ) નસાડ્યા. યુવાનનુ તેજ સહન કરી શકયા નહીં. રાજા પાતે પણ યુવાન સામે લડવા, સામેલ થયા. રાજા ધારતા હતા કે મારા એક જ ખાણના પ્રહારથી છોકરા ભાગી જશે, પરંતુ પરિણામ જુદું' દેખાયું. પછી તેા રાજા અને યુવાન વચ્ચે, જીવસટાસટ્રની લડાઈ ચાલી. યુવાન પદ્યાતી અને એકલા લડતા હતા, ત્યારે રાજા હજારો સૈનિકો સહિત, અશ્વ ઉપર બેસીને લડતા હતા. તે પણ યુવાન એકલે હજારાને પહેાંચી વળતા હતા. ઘેાડીવારમાં આ લડાઈના સમાચાર, મહેલમાં રહેલી યુવાનની માતાની પાસે પહેાચી ગયા. અને માતા દોડતી આવી, પુત્રને પૂછે છે, દીકરા! આ શું કરી રહ્યો છે? કેાની સાથે ઝગડે છે ? પુત્ર : મારા રક્ષણ કરાયેલા પશુઓના પ્રાણાના ચારટાઓને, પરાસ્ત કરવા કે પકડીને કેદમાં ધકેલવા, તે મારી ફરજ છે. મારી વાત્સલ્યવતી માતા ! આ મે શું ખાટુ કર્યું છે ? માતા : દીકરા ! તુ' જેની સાથે યુદ્ધ કરે છે તે કાણુ છે? તે તું જાણે છે ? તે તારા પિતાજી છે. સારુ' થયું કે પિતા-પુત્રની લડાઈમાં, કેાઈ ને કશું નુકસાન થયું નથી. આપણુ મેટું પુણ્ય. ગંગાદેવી પુત્રને સમજાવીને, પોતાના સ્વામી શાન્તનુ રાજા તરફ ગયાં. રાજાએ દૂરથી પણ પોતાની પ્રાણ વલ્લભાને એળખી લીધી. રાણી નજીકમાં પહોંચી. ઔચિત્ય સાચવી, હાથ જોડી, રાજાને કહેવા લાગી, પ્રાણનાથ ! આ શિકારબ્યસનનું આવું જ પરિણામને ? પશુઓના શિકારથી તૃપ્તિ ન આવી એટલે હવે, પુત્રને પણ શિકાર ? આ શુ' થવા સાચું છે ! જે પિતા-પુત્રની લડાઈમાં, પરસ્પરના પ્રાણઘાતક થયા હાત તા, પાછળ રહેલાઓને આખી જિંદગી શાક અને પશ્ચાત્તાપને પાર હેાત જ નહીંને ? કુમાર ગાંગેય પણ માતાની સાથે જ હતા, અને પેાતાની માતાનાં વચના સાંભળી. પેાતાની ભૂલ માટે પશ્ચાત્તાપ કરતા હતા. શાન્તનુ રાજાએ પત્ની-પુત્રને જોયાં. હષ ખૂબ થવા સાથે પોતાની ભૂતકાળની અને વમાન ( આજની અવિચારકારિતા માટે ખૂબ દુખી થયા. Page #356 -------------------------------------------------------------------------- ________________ શાન્તનુ રાજાને ગંગાદેવીના ઉપદેશ ૩૨૧ રાજા ઘેાડા ઉપરથી નીચે ઊતરી ગયા, અને પત્ની-પુત્રને ભેટીને, પેાતાના હર્ષાતિરેક જાહેર કર્યાં. પુત્ર પણ દોડીને પિતાના પગમાં પડ્યો. પેાતાની ભૂલની ક્ષમા માગી. અને ગળગળા થઈ ગયા. પિતા-માતા-પુત્ર અથવા રાજા-રાણી–કુમારને આજે કુટુંબ મેળાપની ખુશાલી હતી. રાજા, પત્ની અને પુત્રના આગ્રહથી, મહેલ ઉપર આવ્યા. અને પરસ્પરના આનંદની ખાતર કેટલાક દિવસ ત્યાં રહ્યો. શાન્તનુ રાજાએ ગંગાદેવીને, હસ્તિનાપુર આવવા માગણી કરી, ઘણા આગ્રહ પણ કર્યાં. રાણી કહે છે, સ્વામીનાથ ! હું હઠીલી નથી. અવિનયવતી પણ નથી, તથા ભગવાન જિનેશ્વરદેવનું શાસન પામી છું. માટે વિવેક પણ બુઝાઈ ગયા નથી. પરંતુ મારા સ્વામીને હાથે, બિનગુનેગાર હજારો-લાખા જીવનો કચ્ચરઘાણ થઈ રહ્યો છે, તે મારાથી જોઈ શકાતું નથી. રાજાના ધમ શુ' છે, એ આપ કચાં નથી જાણતા? वधः कृतापराधानां निर्मन्तूनां च पालनं । पतीनां सर्वेषामेष धर्मः सनातनः ॥ १ ॥ અર્થ : ગંગાદેવી કહે છે, સ્વામીનાથ ! રાજાએને રાજ્ય સાચવવું છે. માટે સામે આવનાર હોય, ગુનેગાર હોય, મહાઅપરાધી હોય, તેના યથાયાગ ઢંડ–કેદ–શિક્ષા અથવા દેહાંત દંડ પણ કરવા પડે છે. પરંતુ નિરપરાધી જીવાને પાળવાની પણ રાજાની ફરજ છે. આવા બિચારા ઘાસ ખાઈને જીવનારા, બિન ગુનેગાર પ્રાણીઓના નાશને જોઈને, મારા આત્મા કળકળી ઉઠયો છે. સારું થયું કે તમારા શિકારના ભાગ, મારી બાળક થયા નહીં. નહીંતર આપ અને હું, આખી જિં’ઢંગી રડીને પૂરી કરત. વળી આવા અનાય કૃત્યા જોઈને, રાજાની રાણી તરીકે પણ મને ખૂબ દુ:ખ લાગે છે. જો અજ્ઞાની માણસા અથવા અનાર્યું કે પ્રાકૃત માણસા, પાપ કરતા હોય તેા, એક રાજાધિરાજની રાણી તરીકે પણ હું, અધાને ગુનેગાર ઠરાવીને, આવાં પાપો કરતા અટકાવું. અને મારા સ્વામીની આજ્ઞાથી સમગ્ર દેશમાં, અભયદાનનો ઢ ઢરા પીટાવું. આવું તે કરાવવાનું મારા ભાગ્યમાં ક્યાંથી હોય ! પરંતુ મારા પ્રાણવલ્લભના હાથે, આવું કૃત્ય જોઇને તે! મને હવે, સંસારમાં એક દિવસ પણ રહેવું ગમતું નથી. ફ્ક્ત આપની આ થાપણ–કુમાર ગાંગેયને, મારા સંસ્કાર આપવા, નિરપરાધ તથા જીવાના રક્ષણના સંસ્કાર પાડવા, હું આટલા વખત અહીં રહી છું. હવે હું આપના પુત્ર આપને અર્પણ કરીને, આ સ્થાન છેડીને, આપની આજ્ઞા મેળવીને, મારા પિતાની રાજધાનીમાં જવાની ઇચ્છા રાખું છું. ત્યાં જઇને જ્ઞાની પુરુષાના સમાગમ મેળવીને, તે મહાપુરુષોનાં વચન સાંભળીને, ૪૧ Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ હવે હું ફક્ત ધર્મની જ આરાધના કરવા ઈચ્છું છું. મને હવે સંસારના કારિમા ભોગો જરા પણ યાદ આવતા નથી, ગમતા નથી, સારા દેખાતા નથી. મહાસતી ગંગાદેવીના વૈરાગ્ય અને ઉપદેશ પૂર્ણ વચન સાંભળીને, શાન્તનુ રાજાની આંખમાં પાણી આવી ગયાં. અને રાજાએ કહ્યું, દેવી નગરમાં ચાલે. હવે પછી તમારી લાગણીને ધક્કો પહોંચે તેવું, એક પણ કાર્ય નહીં બને. ભૂતકાળને ભૂલી જાવ. તમારા જવાથી મને ઘણે આઘાત લાગ્યો હતો. અત્યારે પણ તમારા ત્યાગની વાત હું સાંભળી શકતો નથી. મહાદેવી કહે છે, મહારાજ! આપની આજ્ઞા મારે શિરોમાન્ય હોવા છતાં, પણ હવે મને આ સંસારના ભોગો પ્રત્યે તિરસ્કાર આવે છે. મને સંસાર પાપમય દેખાય છે. પરમાર્થ કયાંય જણાતો નથી. “મરણ-જનમને માતના, ઉદર વિશે અવતાર, આ સંસારમાં, લહ્યા અનંતીવાર.” ૧ ભાગે આ સંસારના, બધા રોગના બાપ, આ ભેગો કારણ છવડો, કરે અનંતા પાપ. ૨ - - “ભેગે માટે અન્યના, પ્રાણ પણ લેવાય, લાખો કેડો જીવન, બલિદાન દેવાય.” ૩ ભેગે કારણ રાજવી, પરણે પુષ્કળ નાર, ભેગી પાપી માનવી, ખેલે ખૂબ શિકાર.” ૪ “લક્ષ્મી ભાગ વધારવા, લક્ષ્મી કારણ પાપ, સુખના કારણે સર્વમાં, ભોગ બધાને બાપ.” ૫ “પણ મૂરખ આ જીવને, ગયે અનંતકાળ, ચાર ગતિ સંસારમાં, વેદ્યાં દુખ વિકરાળ. ૬ “ભાગેથી દુ:ખ ઉપજે, ભેગ ક્ષયે દુખ નાશ, કેવળ સુખ ખપ હોય તે, તજે ભેગને પાશ.” ૭ “કાળ અનંત જીવડે, ભેગોના સમુદાય, ઘણા ભેગવ્યા તેય પણ, ન થયો તૃપ્ત લગાર.” ૮ Page #358 -------------------------------------------------------------------------- ________________ ભાગેા માટે જ પાપા થાય છે અને પાપાથી જ દુખા થાય છે. 66 બળ બીજાને મારવા, લક્ષ્મી પાપને કાજ, । બુદ્ધિ પાપ વધારવા, ગર્વ પાષવા રાજ, ૯ 27 “ નારી બળના ક્ષય કરે, પુત્રા મિત્રા સ્વારથ સાધવા, ધન ક્ષયકાર, । ઇચ્છે છે સહકાર. ૧૦ 27 ૩૨૩ આ બધા કાવ્યેાનેા ભાવ એ છે કે, આજીવ પશુમાં, મનુષ્યમાં, કે દેવગતિમાં જ્યાં જાય ત્યાં, પુણ્યને, લક્ષ્મીને, બુદ્ધિને કે શક્તિને, કેવળ ભાગસામગ્રી મેળવવા માટે જ બગાડે છે. ખરમાદ કરે છે. અનેક ભવામાં અકામ નિર્જરા પામીને મેળવેલાં પુણ્યા, ખચી નાખે છે. ખાઈ જાય છે. કેટલાક જીવાના અવતારે, કેવળ સ્વ-પરનુ` સત્યાનાશ વાળવા માટે સાયા હાય છે. પ્રશ્ન: પશુએ બિચારા સમજતા ન હેાવાથી, સ્વનું કે પરનું ખરાબ કરી નાખે તે બનવા યાગ્ય છે. પરંતુ બુદ્ધિશાળી મનુષ્યા સ્વનું કે પરનું ખરાબ કરવા જ ઉદ્યમ કરે છે. આ વાત સાચી કેમ માની શકાય ? ઉત્તર : પશુએ અથવા ઓછી શક્તિવાળા મનુષ્યા, અહુ ઓછા જીવાનુ ખરાબ કરી શકે છે. પરંતુ વીતરાગ શાસન નહીં સમજેલા શક્તિવાને, અને બુદ્ધિમાના તા, હજારોનું, લાખાનું, કાડાનું, પણ સત્યાનાશ વાળીને મર્યાં છે. મરી રહ્યા છે. પ્રશ્ન : આજે કેટલાક મહાશયેા એવા પ્રચાર કરી રહ્યા કે, પત્થરની મૂર્તિમાં ભરાઈ ગયા નથી. ભગવાન તા માણસાના માનવસેવા તે જ સાચી પ્રભુ સેવા છે. માનવ સમાજની સેવામાં, જાય છે. શું આ વાત સાચી નથી ? છે કે, ભગવાન મંદિરમાં શરીરમાં વસે છે. માટે જ પ્રભુની સેવા આવી જ ઉત્તર : સાચી નથી પણ તદ્દન મૂર્ખાઇથી ભરેલી છે. ભગવાનની મૂર્તિમાં ભગવાન બેઠા નથી. પરંતુ ભગવાનની મૂર્તિ જોવાથી ભગવાનના ગુણેાને સાક્ષાત્કાર થાય છે. ભગવાનની પદ્માસન–મુદ્રા જોવાથી, સપાપ મુક્ત મહાપુરુષની ઓળખાણ થાય છે. બહુમાન પ્રગટે છે. જેમ મંદિરમાં દ્વીપકના પ્રવેશ થવાની સાથે, અંધકાર નાશવા માંડે છે, પલાયન થઈ જાય છે, તેમ ભગવાન જેના મનમાદરમાં વિરાજમાન થાય, તેના મનરૂપ એરડાના તમામ પ્રદેશામાંથી, અંધકાર થકી પણ અત્યંત ખરાબ પાા. હિંસા, અસત્ય, ચારી, પરદારસેવા, સ્વાર્થ પરાયણતા, પ્રાણીઓના શરીરના અવયવાનું ભક્ષણ, આવાં આવાં બધાં પાપા ક્ષણવાર પણ ટકી શકે નહીં. આપણે આવા પ્રચારકોને પૂછી શકીએ કે, ભાઈશ્રી ! આપના શરીરના કયા સ્થાનમાં ભગવાન બિરાજ્યા છે ? જરા સમજાવા ? ગંદકીમાં ડાહ્યો માણુસ પણ બેસતા નથી. તે પછી હિંસા વગેરે પાપાની ગંદકીથી ચીકાર ભરેલા, માનવશરીરમાં Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ ભગવાન કેમ બેસે ? અથવા આપ જેવા મહાશયાના દર્શન કરવાથી, માણસાના કયાં પાપા નાશ પામે તે કહેશેા ? અમે તે તેવા ભાગ્યશાળી આત્માઓને પૂછીએ કે, ભાઈશ્રી ! જે મનુષ્યેાના મનમ ંદિરમાં કે, માનવાના શરીરમાં, આપને ઇશ્વર સાક્ષાત્ દેખાયા હાય– તા પછી, તે જ ઈશ્વરના વસવાટની જોડાજોડ, બિચારા મૂંગા પ્રાણીઓના અવયવા પધરાવવા કબરો કેમ મનાવા છે ? જે માનવના મનમંદિરમાં, ઈશ્વર સાક્ષાત્ આવ્યા હાય, તે શરીરમાં માંસ (મટન)–માછલી-મરઘાં-બતકાં–ઇંડાંના ટુકડા પધરાવી ઈશ્વરને શા માટે વટલાવા છે ? શું આપના ઈશ્વરના દરબારમાં આવી અપવિત્ર વસ્તુએ જ રાખવામાં આવે છે ? યૂરોપ દેશના પ્રસિદ્ધ કવિ બર્નાડ શો, એકવાર એક પાર્ટીમાં મહેમાન અન્યા હતા. તેમને જમાડવા માટે ઘણી જાતની માંસની વાનીએ પીરસવામાં આવી હતી. બર્નાડ શેને ભાણું પીરસાયુ હતુ. પરંતુ તેઓએ ખાણામાં હાથ લગાવ્યા નહીં. પણ બેસી જ રહ્યા હતા. મહેમાનને સત્કાર કરનાર ગૃહસ્થે કવિને પૂછ્યું, આપ કેમ જમતા નથી ? કેમ એસી રહ્યા છે ?” અર્નાડ શોના ઉત્તર ઃ ભાઈ! મરેલા પ્રાણીઓને દાટવાની જગ્યાને કબ્રસ્તાન કહેવાય છે. ત્યારે ભાઇશ્રી ! આ મારું શરીર કબ્રસ્તાન નથી કે જેમાં, આ મરેલા જીવાના ટુકડા કરેલા અવયવા પધરાવી શકાય ! હું પાતે કે મારું શરીર કબ્રસ્તાન નથી એમ આપ સમજો. વાચકે સમજી શકે છે કે, મરેલા જીવાને દાટી નાખવાની જગ્યાને, કબ્રસ્તાન કહે છે. જ્યારે જીવતા, હાલતા, ચાલતા, ખેલતા, પ્રાણીઓને મારી નાખી, તેમના અવયવાના ટુકડા કરી, આનંદપૂર્વક માણસે પોતાના શરીરમાં પધરાવે છે. આવી અત્યંત અમેધ્ય અને દુર્ગન્ધથી ભરેલી ચીજોની વખારમાં, ઈશ્વર બેઠા છે આવું કહેનારાએની અક્કલ એર મારી ગઈ હાય, પરંતુ સાંભળનારા પણ સાંભળીને ચલાવી લેનારા બુદ્ધિમાન કેમ કહેવાય ? વિષ્ણુ ભગવાન અર્જુનને શું કહે છે, તે વાંચેા. पृथिव्यामप्यहं पार्थ! वायावग्नौ जलेप्यहं । वनस्पतिगतश्चाहं सर्वभूतगतोप्यहं ॥ १ ॥ અર્થ : વિષ્ણુ ભગવાન અજુ નને ફરમાવે છે, હે પાથ અર્જુન ! પૃથ્વીમાં, જલમાં, અગ્નિમાં, વાયુમાં અને વનસ્પતિમાં પણ હું વસું છું. તથા બે ત્રણ ચાર પાંચ ઇંદ્રિયાવાળા સર્વ ભૂતામાં જીવામાં મારા વાસ છે. यो मां सर्वगतो ज्ञात्वा न च हिंसेत् कदाचन, तस्याहं न प्रणस्यामि, यश्चमाम् न प्रणस्यति ||२|| અર્થ : જે માણસ મને ( વિષ્ણુને ) સર્વ પ્રાણીઓમાં, જીવ માત્રમાં વસેલે સમજીને, પ્રાણીઓના નાશ નથી કરતા, તે જ મારો બચાવ કરનારો હેાવાથી, મારા સાચા ભક્ત છે. ભૂતાને નાશ તે જ મારા નાશ છે. ભૂતાનું રક્ષણ તે જ મારું રક્ષણ છે. મને Page #360 -------------------------------------------------------------------------- ________________ ૩૨૫ ગંગાદેવીનો પતિને ઉપદેશ અને પુત્રને શિખામણ ને મારે તેને હું બચાવું છું. દુઃખોથી અને મરણોથી બચવું હોય તે કોઈ પ્રાણીને હણશે નહીં. “વિષણુ અર્જુનને કહે, સર્વ ભૂત મુજ વાસ, સર્વ ભૂત રક્ષણ કરે, ન કરું હું તસ નાશ.’ ગંગાદેવીએ સંસારની અસારતા સમજાવનારી ઘણી દલીલ કરીને, શાન્તનુ રાજાને શાન્ત કર્યો. અને પુત્ર ગાંગેયને પણ રાજાને સેં . અને ભલામણ કરી, સ્વામીનાથ ! મેં આપના પુત્રને સંસ્કારો આપ્યા છે. તેના ચિત્તમંદિરમાં પ્રાણીમાત્રની દયાને બગીચો વાવ્યા છે. તેને સંસ્કારો આપીને વિકસિત બનાવશે. હવે હું રજા લઉં છું. ગંગાદેવીએ પુત્રને પણ ઘણું શીખામણ આપી. “જિનશાસન આરાધના, જનક ચરણની સેવ, રક્ષણ પ્રાણી સર્વનું, પૂજ્ય નમન નિત્યમેવ.”, આવી ઘણી શિખામણ આપીને, ગંગાદેવી ભાઈઓ સાથે રત્નપુર ગયાં. ગંગાદેવીને જતાં રાજા અને ગાંગેય જોઈ રહ્યા. બંનેની આંખો ભીંજાઈ ગઈગાંગેય તે મોટા અવાજે રેવા લાગ્યા. “માતા ગઈ વાત્સલ્ય ગયું, ગયો હૃદયને સ્નેહ, યથા વનસ્પતિ સર્વને, પૂર્વ અષાઢ મેહ.” “વર્ષા વર્ષે ઘણું. અષાઢ જેવા નોય, સગા જગતમાં સેંકડો, જનની તુલ્ય ન કેય.” “સગા સર્વ પલટાય છે, જનની નહીં પલટાય, સાચો રાગ મજીઠને, કદી નાશ નવ થાય.” રાજાએ ગાંગેયને ખૂબ દિલાસો આપે. પુત્રનો લાલનપાલનને સ્વાદ, રાજાને પહેલે જ હતો. ઘણા વર્ષે પ્રાપ્ત થયો હતો. તેથી ગાંગેયને પિતાથી જરાપણ અળગો થવા દીધું નહીં. નગર પ્રવેશ કરતાં પુત્ર પ્રવેશ માટે ઉત્સવ ઉજવ્યો. થોડા જ દિવસો પછી કુમારને આડંબરપૂર્વક, યુવરાજ પદવી આપી. કેટલાક દિવસે ગંગાદેવીને ઉપદેશ યાદ રહ્યો. વળી પાછું શિકારનું વ્યસન જાગતું થયું. રાણું તો ક્યારેક ઘણું વિનવી અટકાવતાં હતાં. પણ પુત્ર પિતાને શું કહી શકે ? એકવાર શિકાર કરતા શાન્તનુ રાજા Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ કાલિંદી નદીના કિનારે પહોંચ્યા. ત્યાં કાલંદી નદીના પ્રવાહમાં, નૌકામાં બેઠેલી, નાગકન્યા જેવી એક બાળાને રાજાએ જોઈ. બાળાનું રૂપ જોઈ રાજાને કામદેવ જાગે. અને નજીક જઈને બાળાને પૂછ્યું, બાળા ! તું કોની પુત્રી છે, ક્યાં રહે છે, પરણેલી છે? અથવા કુમારી છે? બાળાને ઉત્તરઃ યમુના નદીના કિનારા ઉપર વસનાર, અને નાવિક લોકેના સ્વામીની હું સત્યવતી નામની કન્યા છું. મારા પિતાની આજ્ઞાથી, મુસાફરોને મફત નૌકામાં બેસાડી, બીજા કિનારે ઉતારું છું. રાજા બાળાને ઉત્તર સાંભળીને, તુરત નાવિક પાસે ગયે, અને કન્યાનું માથું કર્યું. નાવિક બે હાથ જોડીને રાજાને કહે છે, મહારાજ ! કન્યા અવશ્ય બીજાને આપવાની હોય છે. તેમાં પણ આપ મેટા રાજવી, ઘેર આવીને માગણી કરે છે. આ જમાઈ મારા જેવાને મળ પણ દુર્લભ ગણાય. પરંતુ રાજન ! આપને મહાબલવાન ગાંગેય નામને યુવરાજ પુત્ર છે. તેથી મારી પુત્રીના પુત્રને રાજ્ય તે મળે જ નહીંને? પછી રાજાની રાણ થવાથી લાભ શું? “રાજાની રાણી બની, રાય-માનવ થાય છે કારાગારના કેદીયે, જે જન્મ ગણાય.” “રાજાની રાણીપણું, કેદિ અવતાર, અનેક ને ભેગી કરી. બગડાવે. સંસાર.” પહેલે પાર બતાવીને, પછી કરે અપમાન, રાજાની રાણીપણું, કારાગાર સમાન.” નાવિકનાં વચને રાજાએ સાંભળી લીધાં, બરાબરે યુક્તિયુક્ત હોવાથી, કશું બેલ્યા વગર રાજાએ વિદાય લીધી. મનમાં વિચાર કર્યા. નાવિક કહે છે તે સાચું છે. બધી રીતે યોગ્ય ગાંગેયને જ રાજ્ય મળે ને? મૌન થઈ રાજા ચાલ્યા ગયે. નગરમાં અને પિતાના મહેલમાં આવ્યું. પરંતુ મુખ ઉપર પ્રસન્નતા નથી. વારંવાર સત્યવતી બાળા યાદ આવે છે. અને નાવિકની વાત મુજબ પોતે કન્યાને પામી શકે નહીં. આ વાત પણ સાવ સાચી છે. હવે શું કરવું ? આવા વિચારમાં રાજા પલંગ ઉપર પડ્યો. પુત્ર ગાંગેયકુમાર પિતાની પાસે આવ્યો. તેને પણ લાગ્યું કે, મારા બાપુ આજે મેટી ચિંતામાં જણાય છે. નમ્રતાથી હાથ જોડીને, ઔદાસીજનું કારણ પૂછ્યું. પરંતુ પુત્ર Page #362 -------------------------------------------------------------------------- ________________ ૩ર૭ મહાપુરુષ ગાંગેયનંા પિતૃભક્તિ અને ઉદાર વિચારે પાસે આ વાત કહી શકાય તેવી હતી જ નહીં. તેથી ગેયકુમારને પિતાની ઔદાસીજેદશા જાણવા મળી નહીં. તેથી તુરત બહાર આવી, રાજના અનુચરોને બોલાવ્યા. અને પિતાજીના દુઃખનું કારણ પૂછ્યું. તેમણે પણ નૌકાની બાળાના મેળાપથી, યાવત તેણીના પિતાના ઉત્તર સુધીની વાત, કુમાર ગાંગેયને જણાવી દીધી. અનુચરોની વાત સાંભળી, કુમારને દુઃખ થયું, મારા પિતાજીને, પિતાના દુષ્ટ શિકાર વ્યસનના પરિણામે, અનુકૂળ ગહિનીની સેવાને લાભ થયો નથી. પિતાની ચિંતા મિટાવે નહીં. તેવાઓને, પુત્રે કેમ કહેવાય? માટે આજે મને પિતાની સેવાનો અલભ્ય લાભ મળશે. માય–તાય વિદ્યાગુરુ ગુરુ ધર્મ દાતાર, સર્વ ઉપાય કર્યા છતાં, થાય ને પ્રત્યુપકાર.” “ઉત્તમ બહુ સેવા કરે, મધ્યમ સેવા અલ્પ, , અધમ પુત્ર મા-બાપને, આપે દુખ અનલ્પ.” સેવાની તક સાંપડી જાણીને, ગાંગેયકુમાર અલ્પ પરિવાર સાથે લઈ, કાલિંદી નદીના કિનારે નાવિકેના માલિકના મુકામ ઉપર ગયા. અને પિતાને સારુ સત્યવતી બાળાની પ્રાર્થના કરી. અને નાવિકને ઉદ્દેશીને કહે છે : મહાભાગ્ય! શાન્તનુ રાજા જે, મહારાજા, તારી પુત્રી માટે પ્રાર્થના કરે છે! આ જમાઈ મળ પણ દુર્લભ ગણાય. તે પછી તમે નિષેધ કેમ કરે છે? ન હવે નાવિક જણાવે છે. હું બરાબર સમજું છું. મારી પુત્રીને યોગ્ય વર મળે છે. મારે પિતાને જ દીકરી માટે જમાઈ શોધ પડે, તો પણ મનપસંદ મળે કે ન મળે અને આતે ઘેર આવીને પ્રાર્થના કરે છે, તેને મારે ના પાડવી પડે છે. ત્યાં ઘણું મોટું કારણ છે. રાજકુમાર તમે સાંભળે. આપ ન્યાયી અને વિનયી છે. માટે જ હું જણાવું છું. સામાન્ય જગતમાં પણ, જેને યુવાન પુત્ર હોય, તેવા ગૃહસ્થને પણ દીકરી આપવી જોખમ ગણાય. તે પછી તારા જેવા બળવાન-ગુણવાન-વિદ્યાવાન યુવરાજના પિતાને, પુત્રી કેમ અપાય ? કારણ કે આપ ઘણા ગુણી છે. છતાં પણ ભવિષ્યના રાજા તો તમે જ થશો ને ? મારી પુત્રીને પુત્રો તો નામના જ રાજકુમાર કહેવાયને ? માટે હું રાજમાતા બને નહીં તેવા સ્થાનમાં પુત્રીને કેમ આપું? - વસરા: શાન્તનો છે, સત્નોડાવવા सपत्नीतोपि तज्जातं, नितान्तमतिरिच्यते ॥ १ ॥ - અર્થ : શેક્યના ઘરમાં રહેનારી બાળાને, શોક્યને પુત્ર પણ શક્યના જે જ ગણાય છે. અને આ સ્થાને મારી પુત્રીને, તમે પોતે જ શક્યના પુત્ર છો. નાવિક કહે છે? Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ હે નરરત્ન ! જે જે બાળાઓને શાકયના પુત્રાનું દુખ–અપમાન–તિરસ્કાર જેમણે જોયું હાય, કે સાંભળ્યું હાય, તેને જ તે સમજી શકે છે. માટે હે રાજપુત્ર! ઘણું શું કહેવાય. એક જ આપના પુત્રો હોવા છતાં, જુદી માતાના દીકરા, બળવાન, નબળાને દુખ આપે છે, હેરાન કરે છે, સર્વસ્વ હૈ લે છે, દેશનિકાલ પણ થવું પડે છે. આવાં પુત્રી અને પુત્રીના પુત્રા માટે, નબળાં ભવિષ્ય વિચારીને, હું મારી પુત્રી તમારા પિતાને આપવા ઈચ્છતા નથી. હવે ગાંગેયકુમાર કહે છે, મહાશય ! તમારા આવા બધા વિકલ્પા, પામર મનુષ્યા માટે ખરાખર છે. પરંતુ આ તે કુરૂવંશ છે, કલહુ'સ. અને બગલાને સરખા કેમ કહેવાય ? તમે મને શાકચને પુત્ર કેમ કહેા છે ? મારે તે! આ માતા ગંગાદેવીના જેવી જ મારી માતા રહેશે. આ સત્યવતી દેવી, પ્રારંભમાં મને પુત્ર સમજીને, પુત્રનું સુખ ભાગવશે. પાછળથી પેાતાના પુત્રાનું સુખ ચાખશે. ખીજી વાત એ જ છે કે, મારા પિતાને પણ હું ભાઈ વગરના છું, તેનું ઘણું દુ:ખ છે. માટે મારે ભાઈનું સુખ પણ અનિવાય છે. જરૂરનુ છે. બીજી પણ મારી પ્રતિજ્ઞા સાંભળે. एकां श्रृणु प्रतिज्ञां मे, बाहुमुतक्षिप्य जल्पतः । सत्यवत्या स्तनूजस्य, राज्यं नान्यस्य कस्यचित् ॥ १ ॥ અર્થ : હું મહાશય! બે હ્રાથ ઉંચ્ચા કરીને, હું જે કાંઈ એટલું છું, તે તમે સાંભળેા. આજથી હું પ્રતિજ્ઞા કરું છું કે, મારા વડીલાનું આટલું આદું વિશાળ રાજ્ય, તે સત્યવતી માતાના પુત્રને જ મળશે; બીજાને નહીં. અને આખી જિંદગી હું ધનુષ્ય બાણુ હાથમાં રાખીને, મારા લઘુબન્ધુના રાજ્યનું :રક્ષણ કરીશ. અને કાગડાની પેઠે તેના શત્રુએ નાસી જશે. આવી પિતૃભક્તિ, આવી નિસ્પૃહતા, અને ઉદારતા સાંભળીને, વિદ્યાધરાનાં વિમાના પણ આકાશમાં ઊભાં રહી ગયાં. અને મુક્તકંઠે ગાંગેયકુમારના ગુણગાન કરતા નાચવા લાગ્યા. છતાં પણ સ્વાર્થને ધિક્કાર છે. મહાપુરુષ ગાંગેયકુમારની ઉદારતા, અને નાવિકના લાભ, તેની પરસ્પર સરસાઈ શરૂ થઈ હતી. જેમાં કેની જિત થશે, હવે આપણે તે જોવાનુ છે. “ ઉદારતા સંતા તણી, દુર્જન લાભને લાભ, પણ ઉપમા જુદી કહી, સરિત પતિ ને આભ, 77 અર્થ : સંત મનુષ્યોની ઉદારતા સમુદ્ર જેવી હેાય છે. જ્યારે દુર્જન લેાકાના લેાભ અને લાભ આકાશ જેવડા માટા ગણાયા છે. આ સ્થાને ગાંગેયકુમારની ઉદારતાને નાવિક દુરુપયોગ કરે છે. Page #364 -------------------------------------------------------------------------- ________________ ૩૨૯ ગાંગેયકુમારની પિતૃભક્તિની અને નિસ્પૃહતાની પરાકાષ્ટા ગાંગેયની પિતૃભક્તિ અને નિસ્પૃહતા સાંભળીને, વિસ્મય પામેલો નાવિક, વધારે ભાવિષ્ટ બનીને કહેવા લાગ્યો : કુમાર ! આપની પિતૃભક્તિ જગતમાં અમેય અને અજોડ છે. ભક્તિના કરનાર, જગમાં સંત ઘણા થયા, પણ શાન્તનુરાયતનુજ ! તુજસમ એકે નવ થયા.” “જનક ભક્તિને કાજ, તૃણવદરાજ્ય ગણ્યું તમે, નિસ્પૃહતા તુજ આજ, દેખીને દેવ નમે.” “પામર રાજ્યને કાજ, રણના મેદાને મર્યા, સંત પુરુષ મહાધીર, રાજ્ય–રમા–ત્યાગી તર્યા.” તમે પિતાની ભકિત માટે જે ત્યાગ કર્યો છે, એ, ભલભલાના મસ્તક ડોલાવે તે છે. તોપણ મારે હજીક પુત્રી આપવાની ભાવના થતી નથી. તેનું કારણ એ જ છે કે આપ પિતે રાજ્યને ત્યાગ કરો છો તે તદ્દન સાચું છે. અને મારા દોહિત્રને રાજ્ય આપી, તમે તેના રક્ષક બનશે તે પણ તદ્દન સાચું છે. પરંતુ મહાશય ! આપના પુત્ર પણ આપના જેવા જ બળવાન થવાના છે. તેઓ પણ મારી પુત્રીના પુત્રનું રાજ્ય, કેમ સહી શકે ? અર્થાત્ પડાવી જ લેશે. માટે મારી પુત્રી, આપના પિતાને આપતાં જીવ ચાલતું નથી. બસ મારે બીજું કહેવાનું નથી. આપના માર્ગમાં કલ્યાણ થાઓ. ઘણી રાજપુત્રીઓ છે. આપના પિતાને જરૂર મળી જશે. નાવિકના કેવળ સ્વાર્થપૂર્ણ વચન સાંભળીને, પિતાની ભકિતમાં તરબોળ બનેલા ગાંગેયકુમાર બોલી ઊઠયા, મહાશય! આ પણ તમારી ચિંતાને હું અત્યારે જ દૂર કરું છું, સાંભળો– श्रुणु त्वं व्योम्नि श्रृण्वन्तु ! सिद्ध-गान्धर्वखेचराः । ममकै मुषिताशेष-पापग्रहं अभिग्रहं ॥१॥ स्वर्गश्च सोपवर्गश्च यस्य ख्याताफलद्वयी । आजन्म तन्मयोपात्तं, ब्रह्मचर्य मतः परं ॥२॥ અર્થ : હે મહાભાગ્યશાલિન ! આપ સાંભળો અને આકાશમાં રહેલા સિદ્ધોગાળે અને વિદ્યારે પણ, મારે સર્વ પાપને નાશ કરનાર અભિગ્રહ સાંભળે. જેની આરાધનાથી સ્વર્ગ અને મેક્ષ અવશ્ય પ્રાપ્ત થાય છે, એવું બ્રહ્મચર્યવ્રત હું આજથી સ્વીકારું છું. અર્થાત્ ત્રિવિધ બ્રહ્મચર્યની પ્રાપ્તિનાં ફળ બે જ છે. સ્વર્ગ અને અપવર્ગ એટલે મોક્ષ. ૪૨ Page #365 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ બ્રહ્મવ્રત ધારે મનવચકાય, સર્વ જીવ રક્ષણ ઉપાય ॥ આરાધક મુક્તિમાં જાય, । અથવા સ્વર્ગી તે નર થાય ॥ ૧ ॥ મહા સાત્ત્વિક ગાંગેયકુમાર કહે છે : चाणश्रमणैः पूर्वमिति मे प्रतिपादितं । प्रथमं च चतुर्थच, व्रतेच्वनुपमे व्रते ॥ १ ॥ प्रतिपेदे मया पूर्व प्राणिनामभयवतं । ब्रह्मवर्तामिदानींतु ममभाग्यमहो महत् || २ || ૩૩૦ અર્થ : જયારે હું બાળક હતા, અને મોસાળમાં રહેતા હતા, ત્યારે ચારણ શ્રમણા-વિદ્યાચારણા પાસે મે સાંભળ્યું હતું કે, પહેલું અહિંસાવ્રત અને ખીજુ શીલવ્રત, આ બે ત્રતા બધા વ્રતા થકી મેટાં છે. આ એની સાથે કાર્ય વ્રતની ઉપમા છે જ નહીં. તે જ વખતે શ્રમણ ભગવતાની સાક્ષીએ, મે નિરપરાધ કોઇપણ પ્રાણીને હણવા નહીં, આવું વ્રત લીધું હતું. ત્યારથી જ જગતના પ્રાણીમાત્રને, મારા તરફથી અભય દાન મળ્યું છે. તથા આજે હું બ્રહ્મવ્રત સ્વીકારું છું. મારૂ ભાગ્ય ઘણું જ મહાન છે. આ પ્રમાણે ખેલતા ગાંગેયકુમારના મસ્તક ઉપર, દેવાએ સુગ ંધિ ફૂલેાની વૃષ્ટિ કરી. અને ઠામઠામ આકાશવાણી થઈ. ગંગાદેવીની કુક્ષિને હજારા ધન્યવાદ છે. જ્યાં આવું રતન પાકયું છે. પિતાની ભિકત કરનારા જગતમાં ઘેાડા હાય છે, તેમાં આવા તે વખતે કયાંક જ હાય. अहिंसा ब्रह्मचर्य च, पितृभक्तिश्च निश्चला । त्रयस्त्रिभुवनेश्लाघ्याः शान्तनोः तनुजे गुणाः ||१|| ખરેખર આશ્ચર્ય પામવા જેવા અહિંસા, બ્રહ્મચર્ય અને પિતાની અજોડ ભક્તિ આ જગતમાં, જોવા મળવી મુશ્કેલ છે. આવા ત્રણ ગુણા ગાંગેયકુમારમાં જ આવ્યા છે. “ માતપિતાના સેવકા, વખતે કયાંક જણાય, પણ ગાંગેય સમાન પુત્ર, થાય અગર નવ થાય.” “ હમ્મેશ હજારા બાળકા જન્મે જગની માંય, સાચા જનકના સેવક, વિરલા ભૂતલમાંય.” આવાં અનેક પ્રકારે ગાંગેયનાં વખાણ થયાં. આવા મહાપુરુષા મર્યા પણ જીવતા જ છે. જેમણે પિતાની ભક્તિ માટે, પોતાના સ્વાર્થીએ સંસાર વિચાર્યું જ નહીં. કહ્યું છે કે— “ જેના જગમાં જસ નહી', જસ વિના કાં જીવંત, । જે જસ લઈને આથમ્યા, તે રવિ પહેલાં ઊગત,” Page #366 -------------------------------------------------------------------------- ________________ ૩૩૧ ગાંગેયની ભિષ્મપ્રતિજ્ઞા અને સત્યવતીના કુલની સમજણ “જે જસ સાથે લઈ મર્યા, એવા બે કે ચાર, બાંધી અપયશ પિટલાં, મરતા અનેક ગમાર.” આ સ્થાને ભલભલા જ્ઞાનીઓ પણ ગાંગેયકુમાર માટે કે અજોડ અભિપ્રાય આપે છે : सर्वेषि शानिनो ब्रूत, पृच्छामः खेचरा! वयं। योद्वतमाराध्य केनापि गृहमेधिना ॥ અર્થ : ગ્રન્થકાર પુછે છે, અથવા શંકાકાર પ્રશ્ન કરે છે; હે ચારનિકાયના દેવ ! વિદ્યાધરો! અથવા છદ્મસ્થ જ્ઞાની પુરુષે ! અમે નમ્રતાથી સમજવા માટે પૂછીએ છીએ કે, ગૃહસ્થપણુમાં રહીને આવું મન-વચન-કાયા વડે, બ્રહ્મચર્ય કોઈએ પાળ્યું હશે? તથા નવી માતાના પુત્રોને રાજ્ય આપવા પિતે રાજ્યને ત્યાગ કરે? અથવા પિતાને પરણાવવા માટે જ, પિતે આબાલ્યબ્રહ્મચારી થાય, તેવા તમે કોઈ જોયા હશે? નાવિકે પણ ગાંગેયકુમારની ઘણી પ્રશંસા કરી. પ્રશ્ન : મહાભારત અને પુરાણોમાં, શાન્તનુ રાજાની બીજી પત્નીને, મત્સ્યગંધા તરીકે ઓળખાવી છે અને તે એક મચ્છીમારની રૂપાળી છોકરીને, યમુના નદીના કિનારે રખડતી ને, પારાસર ઋષિએ જોઈ હતી, અને કામાસકત થવાથી, તેણીને સમજાવી પોતાની ઝૂંપડીમાં રાખી હતી. તે બાળાથી પારાસરને વ્યાસ નામને પુત્ર થયે. જેમણે મહાભારત બનાવ્યું . આ વાત સાચી છે? ઉત્તર : મત્સ્યગંધા મચ્છીમારની પુત્રી હતી. તેણીને માતાપિતા હતાં નહીં. તેણીની સાથે પારાસરે લગ્ન કર્યા હતાં. અને યમુના દ્વીપમાં રહેતા હતા. તેણીને બાળક થયે. તેનું નામ વ્યાસ છે. પરંતુ દ્વીપમાં જન્મ્યા માટે તૈપાયન બીજું પણ પ્રસિદ્ધ નામ જાણવું. મહાકવિ પદ્મવિજ્ય પન્યાસનાં વચનો વાંચે ? તાપસ પારાસર નામે, તે નિન્દુ કન્યા એક પામે, લેઈ જાય યમના દ્વીપઠામે.” ૧ “તેણે પુત્ર ભલે એક જાયે, તેનું નામ કૈપાયન ઠા, છઠ ભેજી બ્રહ્મ ધરાય."ારા ઈતિ નેમનાથ સ્વામીને રાસ, દ્વારિકા દાહ વર્ણન. પ્રશ્ન : તે પછી સત્યવતી પણ મચ્છીમારની પુત્રી હતી. એ તો જૈન ગ્રન્થો પણ કહે છે ને? ઉત્તર : સત્યવતી અને વ્યાસની માતા બન્ને જુદી બાળાઓ હતી. મત્સ્યગંધા અનાત અને હલકા કલની છોકરી અથવા માછીની છોકરી હવા સંભવ છે. જ્યારે Page #367 -------------------------------------------------------------------------- ________________ Awwwwwww ૩૩૨ જિનેશ્વર દેવની આજ્ઞા યાને સાચી માણસાઈ સત્યવતી મોટા કુળની, પ્રસિદ્ધ માતાપિતાની બાળા હતી. પણ નસીબને નાવિકના ઘેર ઉછરેલી હોવાથી, મત્સ્યગંધાને અને સત્યવતીને એક નામ ઉપર ચડાવી દેવામાં આવી સંભવે છે. તેને ખુલાસો વાંચો. - નાવિક ગાંગેયકુમારને કહે છે, ભાઈ ! તારા આ અતિ દુષ્કર આચરણનું, મને આખી જિંદગી સ્મરણ ભુલાશે નહીં. હવે મારી એક વાત સાંભળો. જે સાંભળવાથી આ મારી પુત્રીની, તથા તેને પરણનાર મડારાજા શાન્તનુની, અને હવે પછી જન્મનાર તેણીના વંશની, કીતિ અને આબરુ ઉજવળ રહે. આ હેતુથી આ બાળાની ઉત્પત્તિ-અને વંશની વાત કરું છું. હું પોતે પુત્ર-પુત્રી, સન્તાન વગરને છું. એકવાર કાલિન્દી નદી (યુમુના)ના કિનારે ફરતો હતો. પરિશ્રમ લાગવાથી નજીકમાં અશેક વૃક્ષની નીચે જઈને બેઠો. અને જોઉં છું તે, ચંદ્રના કિરણના સમૂહજેવી, તત્કાળ જન્મેલી, રૂપને અંબાર એક બાળાને જેઈ! હું બાળક વગરને હવાથી ખૂબ ખુશી થયો. તેણને ઉંચકી લઈ ઘર તરફ ચાલ્ય, તેટલામાં મેં આકાશમાં દૈવી અવાજે સાંભળ્યા. ઉભા રહીને ધ્યાન આપ્યું. अस्ति रत्नपुरे स्वस्तिधाम्नि रत्नांगदो नृपः । तस्य रत्नवती कुक्षि-शुक्तिमुक्तेयमात्मजा ॥१॥ ના દાત્ર. વિપુજા વિUિTI તમેતામતનુબેન, શાન્તનું રળવતા રા ઈતિ મલધારિદેવપ્રભસૂરિ પ્રણીત પાંડવચરિત્ર લે. ૨૩૦-૩૧ મહાકાવ્ય સર્ગ ૧ લે અર્થ : વિતાવ્ય પર્વત ઉપર રત્નપુર નામના નગરમાં, રત્નગદ નામના રાજાની રાણી રત્નાવતીની કૃક્ષિપશુક્તિમાં મુકતા–મોતી દાણા જેવી આ બાળાને, બાળાના પિતાના શવિદ્યાધરે જાતમાત્રને હરણ કરીને લાવીને આ સ્થાને મૂકી છે. આ બાળા તમારા ઘેર ઉછરીને યુવાન વયે પામી હશે, ત્યારે હસ્તીનાપુરને રાજા ઘણા પ્રેમથી આ બાળાને પરણશે. આ પ્રમાણે આકાશવાણીથી આનંદ પામેલ બાળાને લઈને હું ઘેર આવ્યા. - નાવિકના આ પ્રમાણેના ખુલાસાથી, કુમારગાંગેય ઘણું જ ખુશી થયા. સત્યવતી સાથે શાન્તનુ રાજાનાં લગ્ન થયાં. ગાંગેયકુમારની આવી પિતૃભકિતનાં યશગાન ખૂબ ગવાયાં, અને જગતના કેઈ પણ ગૃહસ્થ ન લઈ શકે તેવું, પત્ની અને રાજ્ય ત્યાગનું બ્રહ્મચર્ય અને પરિગ્રહ પરિમાણરૂપ વ્રત લેવાથી, ગાંગેયકુમારનું અપરનામ, ભિષ્મકુમાર પણ થયું હતું. Page #368 -------------------------------------------------------------------------- ________________ ભિષ્મપિતાને સમય-અને ગતિની વિચારણા ૩૩૩ કમે મહાસતી સત્યવતી રાણીને બે પુત્ર થયા. શાન્તનુ રાજા, નાના બે બાળકને ગાંગયને ભળાવી આરાધના કરી પરલોક ગામી છે. પહેલા પુત્ર ચિત્રાંગદને રાજ્ય આપી તેનું રક્ષણ કરતા હતા. એકવાર યુદ્ધમાં શત્રુ રાજાથી ચિત્રાંગદ મરાય. તેથી નાનાભાઈ વિચિત્રવીર્યને રાજ્ય આપ્યું. તેને અંબિકા, અંબાલકા, અને અંબા ત્રણ કન્યાઓ પરણાવી. વિચિત્રવીર્યને ત્રણ પત્નીઓથી કમસર ધ્રુતરાષ્ટ્ર (અંધ), પાંડુ અને વિદુર ત્રણ પુત્રો થયા. વિચિત્રવીર્ય બહુ કામાસકત હેવાથી, બહુ નાની વયમાં મરણ પામે. પછી તો માતા સત્યવતી, તથા ત્રણ અંબિકા–અંબાલિકા અને અંબા, નાના ભાઈની વિધવા રાણીઓ અને ત્રણ નાના કુમારના ઉછેર, રાજપાલન, છેવટે પાંડવ-કૌરના યુદ્ધ સુધી જીવીને-દશ દિવસ સુધી દુર્યોધનનું સેનાપતિપણું બજાવી, લડાઈમાં લાગેલાં અર્જુનનાં બાણથી જર્જરીત-દેહવાળા, ભિષ્મપિતાને, તેમની ઈચ્છા અનુસાર, જૈનાચાર્ય પાસે લાવીને મૂક્યા. આરાધના કરી સુગતિગામી થયા. પ્રશ્ન: ભિષ્મપિતાએ દીક્ષા કોની પાસે લીધી. અને કઈ ગતિમાં ગયા ? ઉત્તર : કેવળજ્ઞાની મુનિચંદ્રસૂરિ નામના આચાર્ય ભગવાનના શિષ્ય, ભદ્રગુપ્ત નામના આચાર્ય ભગવાન પાસે તેમણે દીક્ષા લીધી. એક વર્ષ આરાધી. અનશન કરીને દેવકગામી થયા. તેમ પડવચરિત્ર મહાકાવ્યકાર મલધારિ દેવપ્રભસૂરિના મતે, બારમું સ્વર્ગ પામ્યા છે. ઈતિ સર્ગ ૧૩ મે લેક ૨૧૩, તથા કેટલાક ગ્રન્થમાં, તેમને સર્વાર્થ સિદ્ધ ગયા જાણેલું છે. તથા નવપદ પ્રકરણ, સિદ્ધના પન્નરભેદ વિવરણ ગાથા ૫૮ માં તેમને મોક્ષગામી કહેલા છે. જય મુer નપુંસવા સિદ્ધ તત્ત્વકેવલિગમ્યું. પ્રશ્ન : ભિષ્મપિતા કયા જિનેશ્વરદેવના તીર્થમાં મોક્ષમાં ગયા છે ? ઉત્તર : ભિષ્મપિતા નમિનાથ સ્વામીના તીર્થમાં થયા જાણવા. કારણ કે, કૃષ્ણ વાસુદેવની વાસુદેવ પદવી (વાસુદેવ તરીકે ત્રણ ખંડના સ્વામી ) પિતાના બહોત્તરમા વર્ષે થઈ હતી. તેમના યુદ્ધમાં અન્તર્ગત પાંડેનું યુદ્ધ થયું હતું. તેમાં જ તેમણે દીક્ષા લીધી. એટલે કૃષ્ણમહારાજના વાસુદેવ પદાહ આસપાસ તેમની મુક્તિ ચોકસ સમજાય છે. અને ત્યાર પછી પણ લગભગ ૨૩૦ વર્ષ પછી નેમનાથસ્વામીનું તીર્થ શરૂ થયું. ઈતિ કંચન અને કામિની બે ઉપરને રાગ રદ કરીને પિતાની ભક્તિ કરનાર ગાંગેયકુમાર હવે માતાપિતાની સેવા કરનારા કૃષ્ણ-બલભદ્ર બે ભાઈ. - ઉપરની કથા પછી ૯૨૮ વર્ષે એટલે કૃષ્ણ મહારાજના રાજ્યકાળના છેલ્લા વર્ષમાં બનેલો આ બનાવ છે. જ્યારે દ્વૈપાયનઋષિ નિયાણું કરીને, મરીને, અગ્નિકુમાર દેવ થયો અને દ્વારિકામાં વસનારા લોકોનાં છિદ્ર શેધવા લાગે. અને બાર વર્ષે છિદ્રો મળવાથી તેણે દ્વારિકાનગરીને સળગાવી મૂકી ત્યારે– Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪. જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ ચારે બાજુથી રતનનાં-સુવર્ણનાં–રજતનાં–ચંદનનાં મહાકિંમતી મુકામે બળવા લાગ્યાં. લાખોની સંખ્યામાં પુરુષ, સ્ત્રીઓ, બાળક, હાથી, ઘોડા, ઊંટ, ગાય, ભેંસ વગેરે પ્રાણીઓ બળી ખાખ થવા લાગ્યાં. જેમાં સમુદ્રના મધ્યમાં, ડૂબતા વહાણમાં બેઠેલા. માણસ, પાણી સિવાય બીજું કાંઈ જોઈ શકતા નથી, તેમ અહીં દ્વારિકામાં સળગી રહેલા મનુષ્ય અને પશુઓ અગ્નિ સિવાય કશું દેખતા નથી. ચારે બાજુ અથવા બધી બાજુ, અગ્નિના વરસાદમય દ્વારિકા થઈ ગઈ છે. લોકે શેરબકેર મચાવી રહ્યા છે. આખું નગર બચાવો-બચાવોના પોકાર કરી રહેલ છે. ત્યારે કૃષ્ણ–બલભદ્ર મહારાજાઓની, હજાર રાણીઓ અને કુમારે પણ બળીને, ખાખ થતા હતા, પિકારો પાડતા હતા, રુદન કરતા હતા, તે વખતે આ બે મહાપુરુષોએ આખા નગરને કમસર બચાવવાના વિચારમાં, સૌ પ્રથમ પોતાના પિતાજી વસુદેવમહારાજા તથા માતાઓ, દેવકી અને રોહિણી બંનેને, રથમાં બેસાડ્યાં હતાં. અને કમસર હાથી, ઘોડા, બળદ જોડ્યા પણ, દેવી કોપથી કઈ ચાલી શકયા નહીં. છેવટે બે ભાઈ પિતે રથ ખેંચી, દરવાજે લઈ ગયા. દેવે દરવાજા બંધ કર્યા. તે પણ બલભદ્ર મહારાજાએ, પાટુના પ્રહારથી તોડી નાખ્યા. પણ રથ નીકળી શક્યો નહીં. અને કૈપાયનદેવે આકાશમાં આવીને ગજારવ કરીને સંભળાવ્યું તમે બે ભાઈ સિવાય, દ્વારિકા નગરીના માણસ કે પશુ, એકને પણ હું જીવતા છોડવાને નથી. આટલું બોલીને અગ્નિને વરસાદ વરસાવ્યા. તેવામાં વસુદેવરાજા અને દેવકી-રેહણી બે તેમની રાણીઓએ આરાધના કરી લીધી. અનશન ઉર્યું. તેમનાથ સ્વામીનું શરણ કર્યું. દુષ્કૃત નિંદા, સુકૃત અનુમોદના કરી, અઢાર પાપને સીરાવી, નમસ્કારનું ધ્યાન કરતા, મરણ પામી દેવક ગયા છે. પ્રશ્ન : તેઓ બધા અપસંસારી હતા ? ઉત્તર : મહાદેવી દેવકીરાણી આવતી ચોવીસીમાં અગ્યારમા અને રોહિણીરાણી પંદરમા તીર્થંકરદેવ થવાના છે. પરંતુ વસુદેવરાજા માટે વિશેષ જાણવા મળ્યું નથી. પ્રશ્ન : વસુદેવરાજાની બીજી બધી રાણીઓ દ્વારિકામાં બળીને ભસ્મ થઈ હતી ? ઉત્તર : વસુદેવરાજાની બે સિવાયની બધી રાણી, દીક્ષા પામી મોક્ષમાં ગઈ છે. તેમાં પાંત્રીસ હજાર તે શત્રુંજયગિરિ ઉપર અનશન કરી, એકી સાથે મોક્ષમાં ગઈ છે. “વસુદેવની રાણી પ્રસિદ્ધિ રે. ૫ અ પાંત્રીસ હજાર તે સિદ્ધિ રે.” આદીશ્વર અલબેલે છે ઈતિ. પંડિત વીરવિજયગણું કૃત નવાણું પ્રકારી પૂજા. આ રીતે કૃષ્ણ મહારાજ અને બલભદ્ર મહારાજાએ, પોતાના માતાપિતાને બચાવવા માટે છેવટ સુધી બધું કર્યું. પનીઓ અને પરિવારને પહેલું સ્થાન આપ્યું નહીં. મહાપુરુષે કયારે પણ ઔચિત્ય ભૂલતા નથી ઈતિ. Page #370 -------------------------------------------------------------------------- ________________ સાસુજીની આજ્ઞામાં રહીને, શુદ્ધ બ્રહ્મચર્ય પાળનાર એક બાઈ, હવે એક અજૈન પણ સમજવા લાયક સાસુની આજ્ઞાપાલક બેનની કથા લખાય છે. ૩૩૫ પ્રાયઃ વત માન બિહાર પ્રદેશમાં બનેલી હજારેક વર્ષ પહેલાની એક ભાગ્યશાળી દંપતીની જીવનકથા છે. કેટલાક દેશેામાં, અગર કેટલીક જ્ઞાતિઓમાં ભૂતકાળમાં, નાના બાળકને, પરણાવવાના રિવાજો હતા. આવા રિવાજોમાં અનર્થાની પરપરા હોય, કે હશે. એ અહીં વિચારવાનું નથી. કારણ કે સંસારના મોટા ભાગના, રિવાજો પ્રાયઃ અનર્થ વધારનારના જ હોય છે. પરંતુ આપણી આ કથાના પાત્રોમાં થયેલે લાભ સમજવા યોગ્ય અને ભલભલા મનુષ્યાને પણ અનુમેાદના કરાવે તેવા હેાવાથી, વાચકાને પણ લાભનુ કારણ થશે. બિહારના એક ગામડામાં, અજૈન વિદ્વાનેામાં ઘણી ખ્યાતિને પામેલા, બ્રાહ્મણ કુળમાં જન્મેલા, મંડનમિશ્ર નામના એક પંડિતજી હતા. તેમનાં પ્રાય: ખાલકાલમાં લગ્ન થયેલાં હતાં. માતાપિતાને સતાનમાં એક જ પુત્ર હતા. પિતાની પાસે વ્યાકરણ, કાવ્ય, કોષ, ન્યાય અને બીજા પણ દાર્શનિક વિષયના, ઘણા ગ્રન્થાના અભ્યાસ કર્યાં હતા. અભ્યાસ જ નહીં, ચાવીસેક કલાક વાચન-મનન અને નિદ્વિધ્યાસનમાં જ પસાર થતા હતા. સેાળ સત્તર વર્ષની વયે પિતા પરલેાકવાસી થયા હશે. તેથી માતા પુત્ર એજણ Gf રહ્યાં હતાં. પિતાની મરવિધિ પતી ગયા પછી, મંડનમિશ્ર પોતાના વાંચન અને નવા ગ્રંથા બનાવવામાં જ દત્તચિત્ત રહેતા હતા. ઘરની પછવાડે ગંગા નદી હોવાથી, સવારમાં વહેલા ઊઠી ઝાડાપેસાબનું, સ્નાનનું અને સંધ્યાનું કામ પતાવી, પેાતાના કાર્ય માં લાગી જતા હતા. તેમની પરણેલી કન્યા પણ, હવે સેાળ સત્તર વર્ષની થવાથી, માતાએ પીયરથી પેાતાના ઘેર મેલાવી હતી. મ`ડનમિશ્રનાં માજી ઘણાં જ ધર્મપ્રિય હતાં. કથા-વાર્તા સાંભળવા પણ જતાં હતાં. ટાઈમસર રસાઈ બનાવીને, પુત્રના ઓરડામાં મૂકી જતાં હતાં. પરંતુ ખખડાટ કે શબ્દોચ્ચાર કર્યા વગર, ભાણું મૂકી જવું અને પુત્ર જમી રહે ત્યારે, ભાણું પાછું લઈ જવાના રિવાજ હતા. માજી પુત્રના ભણતર કે ગ્રન્થ લેખનમાં, ડખલ ન થવા દેવાની કાળજી રાખતાં હતાં. તેથી વખતે કોઈ અહારનું માણસ આવે તેા, માજી પેાતે પતાવી લેતાં હતાં. ઘરના લાવવા-મૂકવાના વહેવાર, માજી ચલાવતાં હાવાથી, પુત્ર મંડનમિશ્રને, પેાતાના વાંચન કે ગ્રન્થ રચનામાં, ઘેાડી પણ ડખલ આવતી નહીં. મંડનમિશ્રની પત્ની આવ્યા પછી, પ્રારંભમાં તેણીની મેમાનગીરી સચવાઈ ગઈ. એક દિવસે માજીએ પુત્રવધૂને કહ્યું, આજે રસાઈનું ભાણું મારા પુત્રના ઓરડામાં તું મૂકવા જા. પરંતુ ઘેાડો પણ ખખડાટ કરીશ નહીં. તેને બોલાવીશ નહીં. ભાથું મૂકીને પાછી ચાલી આવજે, અને જમી રહ્યા પછી પણ, ચૂપચાપ ભાણું લઈ આવજે. ઉત્તમ આત્મા પુત્રવધૂએ, સાસુજીની સૂચના ખરાખર સાચવી. ભાણું મૂક્યા— Page #371 -------------------------------------------------------------------------- ________________ પdwww w . ૩૩૧ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ લાવવાની વિધિ પૂર્ણ થવા છતાં, મંડન મિશ્રને પિતાના જ્ઞાનાધ્યાસમાં ડખલ થઈ નહીં. આ પ્રમાણેને વિધિ કાયમી બની ગયે. નિર્વિકાર ભામતી (મંડન મિશ્ર પંડિતજીની પત્નીનું ભામતી નામ હતું) સાસુજીની સૂચનાને ધ્યાનમાં રાખી, પિતાના પતિને પતે ઘરમાં વસે છે, એવી જાણ પણ થવા દીધી નહીં. પ્રશ્ન : માજીએ પિતાની પુત્રવધૂના ઘરમાં આવ્યાની પુત્રને જાણ કેમ ન કરી? દંપતીધર્મને કેમ ઘેડો પણ આદર નહીં? ભલા ! ઘરમાં મહીનાઓ કે વર્ષો સુધી, ત્રીજું માણસ અગર પિતાની પત્ની, આવ્યા જેટલી ખબર પણ ન પડે એ કેમ માની શકાય? ઉત્તર : જ્ઞાની પુરુષે ફરમાવે છે કે, જેને જ્ઞાનામૃતનું ભજન ગમી ગયું હોય તેવા આત્માઓને ભણવાના, ગ્રન્થ વાંચવાના, તેને નવા- ગ્રન્થ તરીકે ગૂંથવાના વિચારે સિવાય બીજા વિચારો આવતા જ નથી. પ્રશ્ન : ભલે આપણે માની લઈએ કે, પંડિતજી મંડનમિશ્ર ભણવાના વ્યસનમાં વિષયવાસનાઓને સમજ્યા ન હોય, અથવા ધ્યાન દોરાયું ન હોય, પરંતુ તેમની પત્ની સર્વથા અવિકાર કેમ રહી શકે ? ઉત્તર : આખું જગત વાસના વિકાર અને વિષયમાં ડૂબી ગયેલું હોવાથી, ઉપરના મંડનમિશ્ર અને તેમની પત્ની ભામતીના, વર્તન માટેની કથામાં, અવિશ્વાસ થાય તે બનવા યંગ્ય છે. પરંતુ જૈન ઇતિહાસમાં આવા બનાવે, અથવા આનાથી પણ વધી જાય તેવા બનાવે, ઘણુ બન્યા છે. જુએ, કયવન્ના નામના વણીક પુત્રે લગ્ન કર્યા પછી, વર્ષો સુધી પોતાની પરણેલી પત્ની-યશોમતીને વિકારભાવે જોઈ ન હતી. બેલાવી ન હતી. પ્રસન્નચંદ્ર રાજાના નાના ભાઈ વલ્કલંચીરીઓ, પુરુષો અને સ્ત્રીઓને ભેદ સમજવા જેટલી પણ વિચારણા કરી હતી નહીં. તેને કઈવાર સ્ત્રીએ જોવા મળતી હતી તેપણુ, તે પુરુષ જ સમજતે અને પુરુષના સંબંધને બોલાવતો હતો. શિવકુમાર નામના રાજકુમારે ગૃહવાસમાં રહીને, સેંકડો પત્ની વચ્ચે, સભર યુવાનીમાં, સાડાબારવર્ષ અખંડ બ્રહ્મચર્ય પાળ્યું હતું. અને તેજ શિવકુમારના આત્માએ, છેલ્લા જંબુકુમારના ભવમાં, આઠકુમારીઓ સાથે લગ્ન કર્યા, પરંતુ બ્રહ્મચર્યને ડાઘ લગાડ્યા સિવાય. આખી રાત પત્નીઓને પ્રતિબંધ કરવામાં વીતાવીને, પ્રભાતે તે આઠ પત્નીઓ તથા પિતાનાં અને પત્નીનાં માતાપિતાઓને સાથે લઈને, ૨૭ જણે સુધર્માસ્વામી પાસે દીક્ષા લીધી. મોક્ષમાં ગયા. તથા વિજયકુમાર નામના વણિક પુત્રે, પિતાની વિજયા નામની પત્ની-બાળા સાથે, પહેલા દિવસથી, આખી જિંદગી અખંડ શીલવ્રતની આરાધના કરી હતી. પ્રશ્ન : જંબુકુમાર અથવા વિજયકુમારને વાસનાઓ જ હતી નહીં. તે પછી પરણ્યા કેમ ? Page #372 -------------------------------------------------------------------------- ________________ ૩૩૭ બ્રહાચર્ય પાળવાની અખંડ તાકાતવાળા મહાપુરુષો ઉત્તર : જંબુકુમારે લગ્ન કર્યા પહેલાં જ, પિતાના માતાપિતાને જણાવી દીધું હતું કે, મારે પરણવું નથી. બ્રહ્મચારી દીક્ષિત થવું છે. આ વાત જંબુકુમારના માતાપિતાએ પિતાના વેવાઈઓને પણ જણાવી હતી. અને કન્યાઓના પિતાઓએ પિતાની બાળાઓને પણ આ વાત બરાબર સમજાવી હતી. પરંતુ બાળાઓને અન્ય સાથે પરણવાની ઈચ્છા ન હોવાથી, અને પરસ્પરના માતાપિતાઓના આગ્રહથી, તથા કન્યાઓ એમ પણ સમજતી હતી કે, અમને જોઈ નથી, માટે અમારા પતિ દીક્ષામાં રસ ધરાવે છે. પરંતુ પરસ્પરના મેળાપ થયા પછી, દીક્ષાની વાત પણ ભુલાઈ જશે, આવી ધારણાથી, લગ્ન થયાં હતાં. તથા વિજયકુમારે લગ્ન થયા પહેલાં, શુકલપક્ષમાં સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળવાને નિયમ લીધો હતો. તથા બાળા વિજયાકુમારીએ પણ, સાધ્વીમહારાજના ઉપદેશથી, કૃષ્ણ પક્ષમાં સંપૂર્ણ બ્રહ્મચર્ય વ્રત પાળવાને અભિગ્રહ લીધે હતો. ભાવિભાવથી પરસ્પર બન્નેનાં લગ્ન થયાં હતાં. ઘણા ઉચ્ચકેટિના આત્મા હોવાથી, એક જ શય્યામાં સુવા છતાં, મન-વચન-કાયામાં વિકારને, પેસવા દીધો નહીં. તથા સંપૂર્ણ યુવાન વયમાં, એક નહીં પણ ઘણી, રૂપસુંદરી પત્નીઓને, પરણ્યા પછી તુરત ત્યાગ કરીને, દીક્ષિત થનારા ગજસુકુમાર, અવંતીસુકુમાર, ધનગિરિ વગેરેના દાખલા જૈન ઇતિહાસમાં સંખ્યાબંધ જોવા મળે છે. તથા આ પંચમકાળમાં પણ પરણવાની તૈયારીમાં કુમારી કન્યા અને વરે દીક્ષા લીધાના દાખલા હાલમાં પણ બનેલા મેજૂદ છે. પ્રશ્ન: પિતાની ધર્મપત્ની ઘરમાં આવ્યાની, તથા હંમેશ ભાણું મૂકી જવાની, પંડિત મંડન મિશ્રને ખબર પણ ન પડી એ કેમ માની શકાય? ઉત્તરઃ જ્ઞાની મહાપુરુષે કહે છે કે ભણવામાં લીન થયેલા મહાત્માઓને ખાવાનું યાદ આવતું નથી. ખેરાકના સ્વાદનું ધ્યાન રહેતું નથી. પાસે થઈને હજારો માણસે ચાલ્યાં જાય તો પણ ખબર રહેતી નથી. માટે જ જ્ઞાન-ધ્યાન–ચારિત્ર–તપમાં તરબોળ બનેલા મહામુનિરાજે, કોડ પૂરવ સુધી પણ ચારિત્ર પાળે છે. છતાં પાંચ મહાવ્રતે પૈકી એકમાં પણ અતિચાર લાગતું નથી પરંતુ સફટીક જેવું નિર્મળ જીવન જીવી, મેક્ષમાં કે વિશ્રામ લેવા સ્વર્ગમાં જાય છે. પ્રશ્ન: કેટલાકોની એવી દલીલ હોય છે કે, આ કાળના જીવોનું, ઉત્કૃષ્ટ ચારિત્ર હોય તોપણ, બકુશ અને કુશીલ નામનાં બે ચારિત્રે જ હોય છે. તેથી બકુશ એટલે કાબરચિતરૂં અને કુશીલ એટલે ઘણું દેવાળું, જ્ઞાતિપુરુષે જ ફરમાવી ગયા છે. પછી Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માજીસાઈ આપણે આ કાળના આરાધકામાં છિદ્રો શોધવાં, તે દૂધમાંથી પે'રા શેાધવા જેવું શું નથી લાગતું? ઉત્તર : આ દલીલ વ્યાજબી નથી. ચારિત્ર પાંચ પ્રકારનાં હાય છે. તેમાં બધા જ કાળમાં સામાયિક અને છેદેપસ્થાપનીય ચારિત્રવાળા, છઠ્ઠા સાતમા ગુણ ઠાણે હાય છે. અને આ બે ચારિત્રમાં, અકુશ અને કુશીલ ચારિત્ર હોય છે. પરતુ આવા ચારિત્રવાળા પૂના સૂરિવાચક અને મુનિરાજોનાં જીવનચરિત્ર વાંચનારને, દોષ કાંય દેખાય જ નહી. કેવળ ત્યાગના અને ગુણના જ વર્ણના હાય છે. પૂના વીતરાગના મહામુનિરાજોને, વાંચનારને, ઉપરની પડવાઈ વાતે સાંભળવી ગમે જ નહી. વીતરાગના મહામુનિરાજોના જીવનચરિત્રામાં, સમ્યગ્દર્શન-જ્ઞાન–ચારિત્ર– તપની છેળે ઉછળતી હાય છે, તેમના જીવનામાં અમારા જેવાઓના આચારાની સમાનતા કેમ કલ્પાય ? પ્રશ્ન : તો પછી ખકુશ-કુશીલાદિ ચારિત્રના અથ બરાબર સમજાવા; કેવા થાય છે ? ઉત્તર : પુજાવરા-વ્હીહ નિત્રચ્છન્નતા નિર્જન્મ્યા: ઈતિ તત્વા અ. હું સૂ. ૪૮ અર્થ : શ્રદ્ધાથી અપતિત અને પ્રસગ આવેલબ્ધિ પ્રયાગમાં વપરાય તેને પુલાક ચારિત્ર જાણવું. શ્રદ્ધાથી ભ્રષ્ટ થયા વગર, વખતે આચારામાં શિથિલતા આવી જાય છે. તેને અકુશ ચારિત્ર જાણવું તથા કુશીલ ચારિત્રના બે ભેદ છે. પ્રતિસેવનાકુશીલ અને કષાયકુશીલ. તેમાં પ્રતિસેવના કુશીલ ચારિત્ર, મૂળ ગુણમાં દોષ લાગવા દે નહીં. પરંતુ કયાંક ઉત્તરગુણામાં દોષ લાગી જાય. તથા કષાયકુશીલ પ્રસંગેા મળવાથી, કષાયા આવી જાય. તથા વીતરાગછદ્મસ્થનું ચારિત્ર નિગ્રન્થ હાય અને તેરમા–ચૌદમા ગુણઠાણે સજ્ઞ કેવલજ્ઞાની ભગવાનનું ચારિત્ર સ્નાતક ચારિત્ર જાણવું. પ્રશ્ન : અકુશ અને કુશીલ ચારિત્રવાળાને દાષા પણ લાગી જાય છે. આ વાત સાચી ને ? ઉત્તર : ભાગ્યશાળી આત્મા ! ઉપરના વણુ નાથી એ નક્કી થાય છે કે ગુણઠાણી આત્માઓને પણ, વખતે આવા દોષો લાગી જાય છે. જો એમ ન માનીએ તા, ચારિત્રના પાંચ પ્રકારોમાં (સામાયિક, છેદેપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસ પરાય; અને યથાખ્યાત ) પુલાક, અકુશ અને પ્રતિસેવના કુશીલ સાધુએને, સામાયિક અને છેદેપસ્થા પનીય ચારિત્ર લાભે છે. એ કેમ બની શકે ? તથા છઠ્ઠા ગુણુઠાણા સુધી મદ્ય, વિષય, કષાય, નિદ્રા; અને વિકથા, આ પાંચે પ્રમાદો માનેલા છે. આ પાંચ પ્રમાદ્યોનું સમન કરનારને ગુઠાણું આવે જ નહીં. તથા છડાગુણુઠાણાવાળાને પણુ, કૃષ્ણ–નીલ-અને કાપાતલેશ્યા, પણ આવી જવાના Page #374 -------------------------------------------------------------------------- ________________ ૩૩૯ બકુશ અને કુશીલ ચારિત્રને વિચાર સંભવ છે. આવા બધા દોષ ગુણોના ઘાત કરનાર છે. તે તે દેનું સમર્થન કરીને, આપણું પડવાપણાને, બચાવ કરવા માટે નથી. પરંતુ આત્માને જાગતા રહેવા માટે છે. જેમ ઇતિહાસમાં અને વર્તમાનમાં, ચરો એવા છે કે રાજાના ભંડાર પણ તેડી શકે છે. માટે આપણી જેવા ઓછી તાકાતવાળા માણસોએ જાગતા રહેવું જોઈએ. આવી ચેતવણી ધ્યાનમાં રાખીએ તો, લુંટાવાના પ્રસંગે આછા બને, પરંતુ રાજાએ લુંટાયા તે, આપણું શી તાકાત ? આવી વેવલી વાતો કરીને, બારણાં ઉઘાડાં મુકીને, નિર્ભય ઉંઘનારા માણસો ડાહ્યા નહીંપણ શુદ્ધમૂઓં જ કહેવાય. પ્રશ્ન : બકુશ અને કુશીલ ચારિત્રમાં, દેષ ઘણુ અને ગુણ થોડા એ ખરું ને? ઉત્તર : તીર્થકરોના સમયમાં પણ બકુશ અને કુશીલ ચારિત્રો જ હતાં. પરંતુ મહાનુભાવોએ સમજવું જોઈએ કે, આવા ચારિત્રવાળા પણ બારે માસ પ્રાયઃ વિગયના હતા. બારે માસ છઠ, અઠમ, ચાર, પાંચ, અઠાઈ, વગેરે તપ કરનારા હતા. ઓછામાં ઓછું નિત્યભક્ત એટલે એકાસણું તો હોય જ, એવા મોટા નાના તપ જ કરનારા હતા. બકુશ અને કુશીલ ચારિત્રને (પ્રતિસેવના કુશીલને ) છઠું, સાતમું, ગુણઠાણું પણ હોય, તથા કષાયકુશીલને છ-સાત-આઠ-નવ સુધી ગુણઠાણા હેય. દશમું ગુણઠાણું પણ હોય તથા પરિહારવિશુદ્ધિ અને સૂફમસં૫રાય ચારિત્ર પણ હોય છે. તથા બકુશ અને પ્રતિસેવના કુશીલને ઉત્કૃષ્ટ દશપૂર્વ સુધીનું શ્રુતજ્ઞાન હોય છે. દશપૂર્વ પ્રાયઃ અપ્રમાદી હોય છે. દશપૂર્વી મહા ગુણના ભંડાર હોય છે. પ્રાયઃ અપસંસારી હોય છે. પ્રશ્નઃ એમ કહેવાય છે કે ચૌદપૂર્વી પણ પડીને ઘણે સંસાર ભટકવા ચારે ગતિમાં જાય છે. ઉત્તર : જેમ ક્રોડપતિ હજારેમાં કેક દેવાળું પણ કાઢે. તેમ હજારે શ્રતધરોમાં કેઈ આત્મા, નિદ્રા વિકથા પ્રમાદને વશ બનીને, પડી પણ જાય. પણ એવું બહુ અલ્પ બને. ચૌદપૂર્વીઓ સર્વકાળ અપ્રમાદી જાગતા હોય છે. પોતાની તો નહીં. પરંતુ ગુણના દરિયા શિષ્યની પણ, થેડી ભૂલ ચલાવી લેતા નથી. જેમ સ્થલભદ્રમુનિ મહાગુણી હતા. બ્રહ્મચારી પુરુષમાં, રેખા સમાન હતા. તેઓશ્રી ભદ્રબાહુસ્વામી પાસે ભણતા હતા, દશમું પૂર્વ સંપૂર્ણ થવા આવ્યું હતું. અર્થ પણ થયા હતા. પાછલાં ચાર હવે ભણવાનાં હતાં. તેવામાં તેમની સાત સાથ્વી બહેનો, વાંદવા આવ્યાં હતાં. તેમને ચમત્કાર બતાવવા સિહનું રૂપ બનાવીને બેઠા. સાધ્વીઓ ઈને બીયાઈને નાશીને ભય અને શેક વડે કંપતાં ગુરુ પાસે આવ્યાં. ભદ્રબાહુ સ્વામીએ જ્ઞાનથી, સ્થૂલભદ્રના સિંહ રૂપને જોયું. સાધ્વીને પુનઃ જવાનું Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ ફરમાવ્યું. સાધ્વી વાદીને ગયાં. સ્થૂલભદ્ર મહામુનિને, ગુરુજીએ ઘણે ઠપકો આપ્યો અને હવે પછી શ્રુતજ્ઞાન નવું ભણવા માટે, અગ્ય ઠરાવ્યા. શ્રી સંઘે ઘણો આગ્રહ કરવાથી, છેલ્લાં ચાર મૂલ માત્ર ભણવા હા કહી. પરંતુ તેમણે બીજાને ભણાવવાં નહીં. વીતરાગને મહામુનિરાજોને છઠે ગુણઠાણે પ્રમાદી કહ્યા છે. પરંતુ તે પ્રમાદ પણ તાકાદ વગરને હોય. માટે જ સાતમે ગુણઠાણે ચડી શકે. શ્રેણી માંડી આઠ, નવ, દેશ, અગ્યાર, બાર, વગેરે ગુણઠાણા પણ પામે છે. તથા છેલ્લા જિનેશ્વરના મુનિઓને વક્ર અને જડ પણ કહ્યા છે. તે આગલા જિનેશ્વરના મહામુનિરાજોની અપેક્ષા, કેઈક વક્ર અને જડ પણ હોય બધા જ અને છેવટ સુધી વક્ર અને જડ જ રહે તે કેવળી ભગવાન થઈ મોક્ષ કેમ પામી શકે? કઈ જાય જ નહીંને? પણ એવું નથી. તથા વાચક મહાશય સમજી શકે છે કે, પહેલા જિનેશ્વરદેવના તીર્થના સાધુઓને શામાં મૃદુ અને જડ-ભેળા અને ઓછી અકકલવાળા કહ્યા છે. આ વાક્યોને અર્થ જ પકડી રખાય તે ભોળા અને અક્કલ વગરના સાધુઓ ધર્મ સમજે પણ નહીં અને પામે પણ નહીં. અને શ્રી ઋષભદેવ સ્વામીના શાસનના અસંખ્યાતા કટાકટ મહામુનિરાજે તે ફકત મોક્ષ અને અનુત્તર વિમાનમાં જ જનારા થયા છે. જુઓ શાસ્ત્ર : भरतादनु सन्ताने, सर्वेषि भरतवंशजाः । अजितस्वामिनं यावद्, अनुत्तर शिवालयाः ॥१॥ અર્થ : શ્રી ઋષભદેવ સ્વામી અને અજીતનાથ સ્વામીના વચમાં, શ્રી ઋષભદેવ સ્વામીના તીર્થમાં, ફક્ત ભરત મહારાજના જ વંશમાં, અસંખ્યાતા મહામુનિવરે મોક્ષમાં અને અનુત્તર વિમાનમાં ગયાં છે. પ્રશ્ન : ઉપરના કલેકમાં કોઈ પણ સંખ્યાવાચક શબ્દ નથી. તે પછી અસંખ્યાતા કેમ કહેવાય? ઉત્તર : શ્રી ઋષભદેવ સ્વામી અને અજિતનાથ સ્વામી વચ્ચે, પચ્ચાસ લાખ કોટિ સાગરોપમનું આંતરૂ છે. દશ કટાર્કટિ પલ્યોપમ વડે એક સાગરોપમ થાય છે. અને અસંખ્યાતા કટાકટિ વર્ષનું એક પલ્યોપમ થાય છે. એક પલ્યોપમ જેટલા કાળમાં પણ ચોરાસી લાખ પૂર્વના આયુષવાળા અસંખ્યાતા મુનિરાજે થાય છે. એટલે બે તીર્થકર દેના અંતરમાં અસંખ્યાતા મહામુનિરાજ થયા હોય તે યુકિતયુકત સમજાય તેવું છે. પ્રશ્ન : તો પછી બકુશ અને કુશીલ શબ્દના અર્થો કેમ ઘટી શકે? Page #376 -------------------------------------------------------------------------- ________________ ૩૪૧ ચારિત્રની વિશુદ્ધિની સમજણ ઉત્તર : યથાવાત ચારિત્ર અને નિગ્રન્થ તથા સ્નાતક મુનિભાવની અપેક્ષાએ, બકુશ અને કુશીલ ચારિત્ર, સદોષ અને સાતિચાર મનાય છે. પરંતુ સર્વ સંસારી જીની સાથે સરખાવતાં, અનંત ગુણ વિશુદ્ધ છે, એમ સમજવું. વાંચો શાસ્ત્રોના અભિપ્રાયો : उत्कृष्टाद्देशविरतेः स्थानातू सर्वजघन्य । स्थानतु सर्वविरते रनन्तगुणतो ऽधिकं ॥१॥ અર્થ : ઉંચામાં ઉંચું શ્રાવકપણું આવ્યું હોય, તેની જેટલી કર્મ નિર્જરા થાય, તેથી, છેડામાં થોડા સર્વ ચારિત્રની નિર્જરા, અનંતગુણ જાણવી. તથા વળી– आजन्माराधिताद् देश-संयमाद् यत् फलं भवेत् । अन्तर्मुहूर्तमात्रेण तत् पुनः सर्वसंयमात् ॥१॥ અર્થ : આખી જિંદગી ઉત્તમકોટિની શ્રાવકપણુની આરાધનાનું ફળ, નિર્દોષ સાધુપણું, સર્વવિરતિ દશા, ભાવસાધુપણું માત્ર અંતમુહૂર્ત આવે તો ઉપરનું ફળ થાય છે. આ વર્ણનથી ચારિત્રની આરાધનાની નિર્મળતાને ખ્યાલ આવી શકે છે. આ બધામાં છઠા, સાતમા, આઠમ, નવમા, દશમા, સુધી યથાયોગ્ય બકુશ અને કુશીલ ચારિત્ર જ સર્વ જીમાં (ચારિત્રધારીઓમાં) હોય છે. અને આવા ચારિત્રધારી મુનિરાજે એક કાલચકમાં અઢીદ્વીપમાં, પંદરે ક્ષેત્રમાં, યથાયોગ્ય અસંખ્યાતા કોટાકોટિ પ્રમાણ થાય છે એમ સમજવું અને અગ્યાર, બાર, તેર, ચૌદ ગુણઠાણ સિવાય, આગલા પાંચે ગુણઠાણે આ બે ચારિત્ર જ હોય છે. આ બધાં વર્ણનોથી વાચકે સમજી શકશે કે જગતમાં. પથ્થરા–રોડાં અને કેલસા ઘણા હોય છે તેમ ક્યાંક ક્યાંક હીરાઓ અને રત્ન પણ જરૂર પાકે છે. તેમ વિકારોથી ભરેલા સંસારમાં અવિકારી જીવો પણ ઘણા થયા છે. હમણાં પણ જન્મે છે. થવાની પણ જરૂર હશે જ માટે મંડન મિશ્ર અને મહાસતી ભામતીની વાત પણ સમજાય તેવી છે. મંડન મિશ્ર પંડિતજી એકવાર કાંઈક પદાર્થ વિચારમાં ઉંચું મુખ કરીને, પિતાની બેઠકના ઓરડાના પ્રવેશ દ્વાર સન્મુખ બેઠા હતા. તેટલામાં રસોઈ બની ગઈ હોવાથી, રઈનું ભાણું લઈને, તેમની પત્ની આવી. મૌનપણે મૂકીને જવાની હતી. પરંતુ પંડિતજીએ પૂછ્યું, તમે કોણ છો? માજી કેમ નથી આવ્યાં ? હમેશ માજી ભાણું મૂકી જતાં હશે? આજે તમે કોણ છે ? પંડિતજીના પ્રશ્નોની પરંપરા સાંભળી રહેલી ભામતી મુંઝાઈ ગઈ. ઉત્તર આપી શકી નહીં. પરંતુ અત્યાર સુધીની સાચવી રાખેલી, ધીરજ ખવાઈ ગઈ. આંખમાં ચોધારાં આંસુ ચાલ્યાં. પંડિતજીને પણ આશ્ચર્ય જરૂર થયું. અને વિચારમાં પડયા. ત્યારે બાઈ Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૪રે જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ બોલી, “સ્વામીનાથ, હું તમારી પરણેલી પત્ની છું.” પંડિતજી વધારે પૂછવા જતા હતા તેટલામાં માજી પણ આવ્યાં. અને બાલ્યકાળનાં લગ્ન અને ભામતીની યૌવનવય, પતિના ઘેર આવવાને પ્રારંભ, માતાની શિખામણ, અધ્યયનમાં વિના ન પાડવાના કારણે, માતાએ પુત્રવધૂને સમજાવેલી સૂચના, પુત્રવધૂને પુત્રીને પેઠે રાખવા, સાચવવા, સમજાવવાના માતાના ઉદ્યમ, પુત્રવધૂમાં રહેલી વિનયાદિ લાયકાત, આવી બધી અનમેદનીય વાત સંભળાવી, પુત્રને સંશય મુક્ત બનાવ્યા. પ્રશ્ન : માતાએ પિતાના પુત્ર અને પુત્રવધૂની પરસ્પર ઓળખાણ કેમ ન આપી? ઉત્તર : ઉત્તરોત્તર ભૂતકાળ એ હતો કે, મેટા કુળનાં વરકન્યાનાં માતાપિતાઓ પિતાના સંતાનમાં ઉત્તમ સંસ્કારો નાખવા ખુશી હતાં. તેઓ શીલવ્રત ઘણું પાળે એવું પણ ઇચછતાં હોવાથી, પરણેલી કન્યા ઘણો ભાગ પીયરમાં અને છેડે ભાગ સાસરામાં રહેતી હતી. આમ થવાથી વધારે શીલવત સચવાવાથી, બંનેના શરીરમાં આરોગ્ય સાથે શરીરમાં તાકાતને સંચય થતો હતો. નિયમિત અથવા ઘણું બ્રહ્મચર્ય પાળનાર માતાપિતાનાં સંતાને પણ હૃષ્ટપુષ્ટ અને ભરાવદાર, નીરોગી અને બહાદુર જન્મતાં હતાં, શંકાઈ તે ક્યાંય દેખાતી નહીં. માટે વાણિયાઓ પણ લડાઇઓ લડીને, ધર્મ તથા દેશને સાચવી શકતા હતા. પ્રશ્ન : તે પછી પરણવું, લગ્ન કરવાને અર્થ શું ? ઉત્તર : પરણવું, લગ્ન કરવાને અર્થ–પુરુષ કે સ્ત્રીઓ પરપુરુષ કે પરસ્ત્રીના વ્યભિચારી ન બને, વ્યભિચારથી સદા નિવૃત્ત રહેવા, લગ્ન કરવા પડે છે. પરંતુ લગ્નને અર્થ બારે માસ મૈથુન સેવવું જ એવો નથી. જેટલું શીલવત વધારે સચવાય તેટલું વધારે તંદુરસ્ત જીવન જીવાય છે. રઘુવંશ વગેરે કાવ્યમાં, તથા રામાયણ મહાભારત વગેરે પુરાણમાં, અજૈન પંડિતે પણ લખી ગયા છે કે, સંતતિ માટે પત્ની ગ્રહણ કરવી. એકાદ સંતાન થાય પછી મિથુનથી વિરકત બનવું. એણું સેવવું, ઘણા જાગતા રહેવું. પ્રશ્ન : પાસે પાસે વસનારને બ્રહ્મવ્રત કેમ સાચવી શકાય ? ઉત્તર : માટે જ મહાપુરુષોએ એકશચ્યા ઉપર નહીં પરંતુ એક ઓરડામાં પણ સૂવું નહીં. જેમ ત્રિશલાદેવી અને દેવાનંદાના વર્ણનમાં સ્વપ્ન સંભળાવવા જતાં પ્રભુજીની માતા, પિતાની શય્યામાંથી ઊઠી, પિતાના ઓરડામાંથી નીકળીને, સ્વામીનાથ સિદ્ધાર્થ રાજાના અને ઋષભદત્ત વિપ્રના ઓરડામાં ગયાં જણાવ્યું છે. Page #378 -------------------------------------------------------------------------- ________________ શીલવ્રત પાળવાના રીવાજે ૩૪૩ મહાપુરુષોના વર્ણનથી સમજાય છે કે, પતિ-પત્ની જુદા-જુદા ઓરડામાં શયન કરતાં હતાં. તે સિદ્ધાર્થ રાજા અને ઋષભદત્ત વિપ્રના વર્ણનથી પુરવાર થાય છે. જેમ અગ્નિને દૂર રહીને સેવનાર દુખી થતો નથી. પરંતુ બેદરકાર સળગી જાય છે. તેમ સ્ત્રી સેવન પણ ઓછામાં ઓછું હોય તેવા આત્મા શરીરમાં કંગાળ થતા નથી. પંડિતજી મંડનમિ પિતાની પત્નીમાં ઘણી લાયકાત જણાયાથી, વર્તમાનમાં પોતે જે પુસ્તક ઉપર ટીકા લખતા હતા, તે ટીકાનું ભામતી ટીકા એવું નામ રાખ્યું. મહાસતી ભામતીદેવીએ પછીથી પણ, પિતાના સ્વામીના પઠન-પાઠન-અધ્યન-અધ્યાપનમાં શક્ય એવી બધી સહાય આપી હતી. અને વિદ્વાન પતિના સહયોગથી પિતે પણ વિદુષી બની હતી. આ સ્થાને પંડિતજીનાં માતાને હજારે ધન્યવાદ ઘટે છે કે, જેમણે પુત્રના સંસારને પિષણ આપવાનું અટકાવીને પણ, પુત્રના સ્વાધ્યાય અને અધ્યયનને બગડવા દીધું નહીં. તથા પત્ની ભામતીદેવીને પણ અપાય તેટલા ધન્યવાદ છેડા છે કે, જેણએ સાસુની આજ્ઞા અનુસાર વર્તન ચાલુ રાખ્યું. પતિના સુખને ગૌણ બનાવ્યું. વિષયના સ્વાદ કરતાં પણ વડીલેના વચનનું પાલન, અમૃત જેવું આચરી બતાવ્યું. આવા ભાગ્યશાળી છો વીતરાગ શાસન પામ્યા હોત તો, પાંચમા આરામાં પણ સંસારને ટ્રેક કરી શકત. પ્રશ્ન : શું જૈનધર્મ પાળનારાઓના કુટુંબોમાં ન જન્મે તે મોક્ષ પામે જ નહીં ? ઉત્તર : જૈન ધર્મ પાળનારાઓના કુટુંબમાં જન્મ પામનારા મોક્ષ પામે, તે દા નથી. જેન કુલેમાં જન્મેલા પણ બેદરકાર હોય, અથવા ધર્મને નહીં સમજનાર, અગર સમજવા છતાં પણ સ્વચ્છેદ વર્તનારાઓ, ધર્મના નામે ચરી ખાનારાઓ, અનંતા જે દુર્ગતિમાં ગયા છે. સંસારમાં ભટકે છે. ઠેકાણું પડયું નથી. માત્ર નામના જેનોને પણ મોક્ષ મળે જ એ ઈજારો નથી. પ્રશ્ન : તો પછી જેન હોય તે મેક્ષમાં જાય. બીજા ન જ જાય આ વાત સાચી નહીં જ ને? ઉત્તર : ઉપકારી પુરુષોને પક્ષપાત વેશધારી જેને માટે નથી. પરંતુ પૂજ્ય પુરુષની એવી દલીલ છે કે, ભાવથી જૈનદષ્ટિ આવ્યા વિના, કેઈપણ આત્મા મોક્ષ પામ્યા નથી. પામી શકે જ નહીં. પામશે પણ નહીં. જુએ કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરિ મહારાજનાં વચને परे सहस्राः शरदः तपांसि, युगांतरं योगमुपासतांच । तथापि ते मार्ग मनापतन्तो न मोक्ष्यमाणा अषि यान्ति मोक्षं ॥१॥ અર્થ : બીજા બધા દર્શનકારે, અથવા ધર્માન્તરને માનનારા, હજારો વર્ષો સુધી, અથવા યુગાન્તરે સુધી, મેટી તપશ્ચર્યા કરતા હોય, યોગની ઉપાસના કરતા હોય, Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ જિતેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ મેાટા વૈરાગી હાય, મેક્ષના જ અભિલાષી હાય, તેપણ જિનેશ્વરદેવાના શાસનના સમજણપૂર્વક આદર ન થાય તે, તેવા આત્મા પણ મેક્ષ પામી શકતા નથી. ટુંકાણમાં આત્મામાં જેની દૃષ્ટિ પ્રકટ થયા વિના મેાક્ષની પ્રાપ્તિ થતી નથી. એ વાત દલીલેાથી પણ સમજી શકાય તેવી છે. જિનાલયમાં જતા હાય ? સામાયિક જૈન કહેવાય ? પ્રશ્ન : જૈની દૃષ્ટિ એટલે શું. હુંમેશ પ્રતિક્રમણ-પૂજા પૌષધ કરતા હેાય તેવા આત્મા ભાવ ઉત્તર : જેમ ઔષધેા રોગનાશનાં કારણ છે. તેમ જૈન ધર્માંની ક્રિયાએ પણ ભાવ જૈનત્વ લાવવાનું કારણ છે. પરંતુ ઔષધ પણ સમજણપૂર્વક વૈદ્યના વચનને ધ્યાનમાં રાખીને, લેનારના રાગૈા મીટાવી શકે છે. માટે જ પહેલા વૈદ્યને સમજવા જોઈ એ. સુંઠના ગાંગડા માત્રથી ગાંધી થયા જેવા, વૈદ્યોથી રાગ મટે નહી, મરણ પણ કરાવી નાખે તેમ ભવના રાગ મિટાવનાર ભગવાન જિનેશ્વરદેવને, પણ શેાટકા એળખવા જોઈ એ. તથા તે પ્રભુજીના વચનાને અર્પણ થયેલા હાય તેવા, ગુરુઓને શેાધિ કાઢવા જોઈ એ. નામધારી કે. જૈન વેશધારી ગુરુઓપણ, કલ્યાણ કરવાની જગ્યાએ અવળા માર્ગ પણ અતાવી નાખે છે. માટે જ દેવ-ગુરુ-ધર્મ આ ત્રણે વસ્તુ તેના યથાર્થ સ્વભાવે સમજીને, તે વસ્તુમાં તન્મય–સ્વભાવે અપણુ થવાય તા જ, આત્મા ભાવથી જૈન અને છે. પ્રશ્ન : ગમે તે જન્મમાં, દેશમાં, વેશમાં, કે સ્થાનમાં ભાવ જૈનત્વ કેમ ન આવે ? ઉત્તર : આ દેશમાં આય કુળામાં દેવ-ગુરુ-ધર્મના નજીક સહાવાસમાં પણ આત્મામાં ગવેષણ દશા પ્રકટ થાય, ધર્માંની ક્ષુધા જાગેલી હાય, તેવા આત્માને, ભાવ જૈનત્વ પ્રાપ્ત થવાના, રાજમાર્ગ ગણાય. સીવાય તે ભવસ્થિતિ પરિપાક વિગેરે, પ્રખલ કારણની આગેવાની હેાય તેા, આદ્ર કુમાર અને દૃઢપ્રહારી જેવા પણ પામે છે. તેવાઓને કૈાઈ પણ દેશમાં, કે સ્થાનમાં, કે વેશમાં પણ, જૈન ધર્મની પ્રાપ્તિ થઈ જાય છે, અને ચારે ગતિના જીવા સમ્યત્વ પામી શકે છે. સમ્યકત્વની પ્રાપ્તિ એજ ભાવધર્મના પાયા ગણાય છે. પ્રશ્ન : ઘણા ઉત્તમ આત્મા હેાય. શીલ અને તપ પણ ખૂબ ઉચ્ચ અને નિર્મળ હાય. ત્યાગ અને નિસ્પૃહતાની પરાકાષ્ટા હાય, તેવા આત્માએ મેાક્ષ કેમ ન પામે ? ઉત્તર : જીવમાં અનાદ્દિકાળથી, અઠ્ઠા જમાવીને બેઠેલા, મિથ્યાત્વ-અવિરતિ–કષાય અને યાગ આ ચાર વસ્તુએ વડે કમ બંધાય છે. આ ચારની હયાતી હાવાથી જ રાગ-દ્વેષ અને અજ્ઞાનતાનું જોર ઢીલું પડતું નથી. અજ્ઞાનતાના કારણે જ આત્મા સાચી વસ્તુ સમજી શકતા નથી. અજ્ઞાનતાને પરવશ આત્મા જ, ગુણ-ગુણીને ઓળખતા નથી, એળખાણના અભાવે રાગદ્વેષની મમ્રુતા થતી નથી. તેથી જ મૂખ આત્મા, મહાગુણી વીતરાગ દેવને, દેવ તરીકે, સ્વીકાર કરી શકતા નથી. કંચનકામિનીના ત્યાગી, નિત્થ ગુરુને એળખતા નથી. તેમની પાસે જતા નથી. Page #380 -------------------------------------------------------------------------- ________________ ૩૪૫ વૃદ્ધવાદિની દીક્ષા અને જ્ઞાન મેળવવાને રાગ તથા પરસ્પરના વિરોધ વગરની, પ્રાણીમાત્રને વેગ અને ક્ષેમને કરનારી, શ્રીવીતરાગની વાણી પણ, મૂર્ખજીવ સાંભળતો નથી. વાંચતા નથી, તેથી પ્રાણી માત્રની દયા સમજાતી નથી. અને પાળી શકાતી નથી. પાંચ મહાવ્રતને, પાંચ આચારને, પાંચ સમિતિને, બાહ્ય અત્યંતર, બાર પ્રકાર તપને, ચરણકરણ સિત્તરીઓને, છક્કાય પ્રાણી માત્રની દયાને સમજતો નથી, આદર નથી, અમલમાં મૂકતા નથી. તે કારણથી આત્મામાં સર્વપ્રકાર સંવર અને નિર્જરા ન આવવાથી કમ ક્ષય થાય નહીં, માટે મોક્ષ પામી શકે નહીં, આ વાત તદ્દન સમજાય તેવી છે. ઈતિ સાસુજીની આજ્ઞા પાળનારી ભામતી બ્રાહ્મણની કથા સંપૂર્ણ મહાવિદ્વાન હેવા છતાં, સંઘની આજ્ઞાને સ્વીકાર કરનાર, સિદ્ધસેન દિવાકર સૂરિ ભગવાન મહાવીર સ્વામીના શાસનમાં, વિદ્યાધર નામના વિશાળ ગચ્છમાં, પ્રસિદ્ધ શાસન પ્રભાવક, જૈનાચાર્ય પાદલિપ્તસૂરિ મહારાજની પરંપરામાં, સ્કંદિલાચાર્ય નામના આચાર્ય હતા. તેઓ ભગવાનને, હજારે શિષ્ય-પ્રશિષ્યને પરિવાર હતો. એકવાર સૂરિ મહારાજ, વિહાર કરતા ગૌડ દેશમાં પધાર્યા. તે દેશમાં, કેશલા નામના ગામમાં મુકુંદ નામને બ્રાહ્મણ રહેતો હતો. તેણે આચાર્ય મહારાજની ધર્મદેશના સાંભળી. સંસારની ભયંકરતાને ખ્યાલ આવ્યો. અને બે હાથ જોડીને બોલ્યા, ભગવન ! યદિ મારામાં યોગ્યતા જણાતી હોય તો, સંસાર સાગરમાં નૌકાસમાન, ભાગવતી દીક્ષા આપી ઉપકારવંત બને. ગુરુમહારાજે તેમને યોગ્ય જાણી દીક્ષા આપી. અને હંમેશ ઉપયોગી ક્રિયાઓમાં અવશ્ય જરૂરી સૂત્રોને, અભ્યાસ કરવા લાગ્યા. પરંતુ ત્રીજી વય થયેલી હોવાથી, ભણેલું યાદ ન રહેવાથી, ખૂબ જોરથી ગોખતા હતા. અવાજે ઘણું થવાથી, સાથેના મુનિરાજોને કંટાળો આવતું હોવાથી, કોઈ સ્થવિર મુનિરાજે મીઠાશથી શિખામણ આપી. “ગુણુ ભૂષણ કેટીર સમ, ગુણ મણિ રહણું ખાણુ, વિવેક રત્ન ચિન્તામણિ, ગુણ તારા ગણુ ભાણ.” “ દુખવન દાવાનલ સમે, અજ્ઞાન તિમિર દિનકાર, સુખસંપર્ સુરવેલડી, વિવેક ગુણભંડાર.” “આતમમાં આવે ઘણા, સુંદર ગુણ સમુદાય, | પણ જે ય વિવેક તે, બધા નકામા જાય.’ ૪૪ Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ ગુણ એકે યદિ નોય પણ, વિવેક સારો હોય, તારા ગણ વિણ એકલે, તરણી દિનકર તેય.” “એક સુભટ સંગ્રામમાં, જેમ વિજય વરનાર, તેમ વિવેક સૈ દોષને, ક્ષણમાં ક્ષય કરનાર.” “હેય હજારો ફાતડા, પણ રણજિત ન થાય, વિવેક વગર ગુણ ગણુ બધા, સાવ નકામા જાય.” ભાગ્યશાળી આત્મા ! ભણવું–ગણવું, વેયાવચ્ચ કરવી, બધું જ વિવેક વગર નકામું છે. જેમ બધા અલંકારમાં મુગટ મોટે છે, તેમ બધા ગુણોમાં વિવેક પણ મુગટ સમાન જાણો. જેમ હજારે તારા પ્રકાશ આપી શકતા નથી, પરંતુ એક સૂર્ય ઘણે પ્રકાશ આપી શકે છે. તેમ તારા જેવા બીજા બધા ગુણો આત્મહિતકર થતા નથી. પરંતુ એક વિવેક ઘણે લાભકારી બને છે. તમે અભ્યાસ કરે છે તે અનુદવા ગ્ય છે. આટલી વૃદ્ધ વયે દીક્ષા લીધી તે ધન્યવાદ છે. દીક્ષા લેવા છતાં, જ્ઞાન ન મેળવાય તે, જીવ–અજીવની સમજણ પડતી નથી. જીવ–અજીવ ન સમજાય તે, જીવદયા પળે નહીં. જીવદયા ન પળે તે, ચારિત્ર આવે નહીં, ટકે નહીં, માટે જ્ઞાનને અભ્યાસ અનુમોદનીય હોવા છતાં, સાથેના મુનિરાજેને કંટાળો આવે નહીં. તે પણ ધ્યાન રાખવા જરૂરી છે. તમારા જોરદાર અવાજથી બધા સાધુએ કંટાળે છે. વડીલની શિખામણથી મુકંદમુનિ શેડા દિવસ ધીમે ધીમે ગોખતા હતા. પરંતુ પાછા ભૂલી ગયા. વળી જોરથી ઘોષણા કરવા લાગ્યા. તેથી એક દિવસ, ગુસ્સો નહીં પણ ગમ્મતથી; કોઈ સાધુએ ટીખળમાં મુકુંદ મુનિને કહ્યું, ભલા માણસ! આટલું ઉતાવળું બેલીને, બધાને શા માટે કંટાળો કરાવે છે ? આટલી વૃદ્ધ ઉંમરે દીક્ષા લીધી છે. આવો ભણવાને રસ હતો, જરા વહેલા થવું હતું ને? હવે તમે શું સાંબેલું કુલાવવાના છે? મુકુંદ મુનિને આવાં વાક્ય સાંભળવા ગમ્યાં નહીં. પરંતુ અવસર અને યુક્તિવાળાં હોવાથી, મૌનપણે સાંભળી લીધાં. આખો દિવસ શૂન્ય મનથી બેસી રહ્યા. વિચાર આવ્યા, વય થઈ ગઈ છે. જ્ઞાન ચડતું નથી. “જ્ઞાન વગરના માણસો પણ, પશુ જેવા ગણાયા છે.” કેઈપણ ભોગે જ્ઞાન મેળવવું. સરસ્વતીની કૃપા વગર સર્વશાસ્ત્રો પામી શકાય નહીં. માટે ગુરુજીની આજ્ઞા અને આશીર્વાદ લઈને, સરસ્વતીની આરાધના કરું. પોતાના વિચારે ગુરૂજીને જણાવ્યા. ગુરુ મહારાજે પણ વૃદ્ધશિષ્યની યોગ્યતા વિચારીને આજ્ઞા આપી. મુકુંદ મુનિ પણ ભરૂચ નગરમાં, નાલિકેરવસહી નામના જિનાલયમાં, Page #382 -------------------------------------------------------------------------- ________________ ૩૪૭ વૃદ્ધવાદિસૂરિ મહારાજ અને સિદ્ધસેન પંડિતને શાસ્ત્રાર્થ આવીને, પદ્માસન લગાવીને, સરસ્વતી દેવીનું ધ્યાન શરૂ કર્યું. એવીહાર એકવીસ ઉપવાસ, મનની એકાગ્રતા, સાત્વિકભાવ, “પાર્થ ધામ યા કે વાતા”િI ભલે દેહ ક્ષય પામતે, (પણ) અવશ્ય કરવું કામ.” બધા અનુકૂળ સંગે મળવાથી, સરસ્વતી સાક્ષાત થયાં અને બેલ્યાં, ભદ્ર! ધ્યાનને ત્યાગ કરીને મારી સામું જે ! આજથી હવે તારા સર્વ મનોરથ સિદ્ધ થશે. તું ક્યાંઈ સ્કૂલના પામીશ નહીં. સર્વદેશમાં, સર્વત્થામાં, બધા વાદીઓની સભામાં તમારી જીત થશે. તમારા વડે જૈનશાસનની પ્રભાવના થશે. બોલીને મૃતદેવી અદશ્ય થયાં. અને સરસ્વતી પ્રસાદ પામેલા મુનિ, ગુરુ પાસે આવ્યા. સાધુઓની સભામાં, હજારો આસ્તિકોની હાજરીમાં, મુશળ મંગાવી, પ્રાસુક જળ છાંટીને, મુશળને પુષ્પો ઉગાડ્યાં. અને તેમનામાં યોગ્યતા જણાવાથી, ગુરુજીએ આચાર્ય પદવી આપી. તથા વૃદ્ધવાદી સૂરિ એવું નામ આપ્યું. અને ગુરુ મહારાજ સ્કંદિલાચાર્ય ભગવાન અનશન કરી સ્વર્ગે સિધાવ્યા. તેથી ગુરુમહારાજના વિરહવાળા સ્થાન પ્રત્યે અણગમો થવાથી, ભરુચ્ચ શહેરથી વિહાર કરીને, વૃદ્ધવાદી સૂરિ મહારાજે વિશાલા (ઉજજૈન) નગરી તરફ પ્રયાણ કર્યું. રસ્તામાં સિદ્ધસેન નામને ચૌદ વિદ્યા પારગામી પંડિત સામે મળે. તે બાણું લક્ષ માળવાના મહારાજા, તથા ઉજજયિની નગરીના રાજવી, વિક્રમાદિત્યના પુરોહિત, દેવર્ષિ બ્રાહ્મણ અને દેવશ્રીદેવીને પુત્ર હતું. તે બુદ્ધિ અને વિદ્યાના ગર્વથી, દેશદેશ અને ગામોગામ ફરીને, વાદવિવાદ કરીને, અનેક વાદીઓને હરાવીને, વૃધ્ધવાદીને ખોળતો આજે ભટકાઈ ગયે. તેણે વૃધ્ધવાદીને કહ્યું, હું તમારું નામ સાંભળીને, તમારી સાથે શાસ્ત્રાર્થ કરવા આવ્યું છું. તમે મારું નામ સાંભળીને, ભય પામીને ભાગી જાવ છો. પરંતુ મેં તમને પકડી લીધા છે. મારી સાથે વાદ કરે. તમે વેદ અને ઈશ્વર કતૃત્વનું ખંડન કરે છે. આજે હું તમને છોડવાને નથી. વૃદ્ધવાદિસૂરીને ઉત્તરઃ ભાઈ! વાદ કરવાની અમારી પણ તૈયારી છે. પરંતુ વાદ તો વાદી પ્રતિવાદી, સભ્ય, અને સભાપતિ, એમ ચતુરંગ કહ્યો છે. અહીં તો આપણે બે જ છીએ, માટે આવા જંગલમાં નહીં, પરંતુ ભરૂચના રાજાની સભામાં જઈને, રાજા અને સભ્યોને તટસ્થ બનાવીને, વાદ કરીશું. વાદવિવાદ તટસ્થોની હાજરીમાં ફળવાન બને છે. સિદ્ધસેન એ નહીં ચાલે. આ તે તમારી નાસી જવાની તરકીબ છે. મારે તો આ જગ્યાએ જ વાદ કરે છે. આ પ્રમાણે પંડિતજીના આગ્રહને વશ બનીને, નજીકના ગોવાળીઆઓને બોલાવી સાક્ષી રાખ્યા, અને વૃદ્ધવાદીસૂરિ તથા સિદ્ધસેન પંડિતજીને વાદ શરૂ થયે. Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ પંડિતજીના મુખમાંથી પોતાના પક્ષની દલીલે, સંસ્કૃત ભાષામાં મુશળધાર વર્ષાદની ધારાની માફક શરૂ થઈ. પંડિતજી ખૂબ બોલ્યા. પરંતુ વનેચર ભરવાડે કાંઈ સમજ્યા નહીં. તેથી સિદ્ધસેન તરફ અણગમે બતાવતા, આંખ ફાડીને જોવા લાગ્યા. વૃદ્ધવાદીસૂરિ ભરવાડોના ભાવ જાણું ગયા. અને ભરવાડને પૂછયું, તમે કાંઈ સમજ્યા? ભરવાડે કહે છે આ તો ઈરાની લોકોની ભાષા જેવું છે. અમે થોડું પણ સમજ્યા નથી.ત્યારે વૃદ્ધવાદીસૂરિ પ્રાકૃતજને પણ સમજી શકે તેવી ગાથા બનાવીને બેલ્યા: नवि मारियइ नवि चोरियइ, परदारह संगु निवारियइ । થવા થોઘં કામ, મટુ જુના / ૨ / અર્થ : કોઈ જીવને મારે નહીં. ચોરી કરવી નહીં. પરસ્ત્રીસંગ કરે નહીં. તથા થેલામાંથી પણ ડું, બીજાને આપવાની ટેવ પાડવી. ઓછામાં ઓછા સાધનથી નિર્વાહ કરે. વૃદ્ધવાદીના ઉચિત વક્તવ્યથી, ભરવાડે સમજી ગયા. બ્રાહ્મણની હાર અને આચાર્યની જિત જણાવીને, બધા ભરવાડે હસી પડ્યા. જો કે પંડિતજી વિદ્વત્તાપૂર્ણ અને દલીલથી ભરેલું બોલ્યા હતા. પરંતુ જેવી સભા તેવું બોલવું. સ્વપરને ઉપકાર થાય તેવું બોલવું. આવી સમજણના અભાવે, ભરવાડોના ન્યાયથી, પંડિતજીએ, પોતાની હાર કબૂલ કરી. સિદ્ધસેન કહે છે : “અવસર સંગત બેલે વાણ, બધી સભામાં થાય પ્રમાણ, સભા વિરુધ્ધ ભાષણ જે થાય, પંડિત પણ તે મૂર્ખ ગણાય” ૧ અવસરને સમજી બેલાય, સભા લેક સિ રાજી થાય, સ્વર પક્ષને લાભ સધાય, તે માણસ પંડિત કહેવાય.’ છે ર માટે હું મારી હાર કબૂલ કરું છું. મારી પ્રતિજ્ઞા અનુસારે આજથી આપ મારા ગુરુ અને હું આપને શિષ્ય થયો છું. આ પ્રમાણે પંડિતજીએ પિતાની હાર કબૂલ કરી તે પણ, ગુરુમહારાજ વૃદ્ધવાદીસૂરિએ, ભરુચના રાજાની સભામાં અનેક પંડિતની હાજરીમાં વાદ કરીને પંડિતને હરાવ્યો. ન્યાયનિપુણ સિદ્ધસેને, પિતાની હાર કબૂલ કરી. સૂરિમહારાજના શિષ્ય થવા યાચના કરી. સૂરિમહારાજે, સારા દિવસે, શુભ મુહૂર્ત, સિદ્ધસેન બ્રાહ્મણને દીક્ષા આપી; કુમુદચંદ્ર નામ આપી, પિતાના શિષ્ય બનાવ્યા. શાસનમાં જયજયકાર થયે. સિદ્ધસેન પંડિતનું દીક્ષા વખતનું કયુદચંદ્ર નામ તેમના બનાવેલા, પાર્શ્વનાથસ્વામિની Page #384 -------------------------------------------------------------------------- ________________ ૩૪૯ સિદ્ધસેન સરિને શાસનદેવીને ઉપાલભ સ્તુતિપૂર્ણ, કલ્યાણુમંદિર સ્તોત્રના છેલલા ચુમાલિશમાં લેકમાં, જ્ઞાનયજ્ઞ મુદ્રા ઈત્યાદિ અક્ષરોથી સ્પષ્ટ સમજાય તેવું છે. મુનિશ્રી કુમુદચન્દ્ર વ્યાકરણ, કાવ્ય, કેષ, ન્યાય, સાહિત્ય વગેરે ગ્રન્થના, પંડિત તો પહેલેથી હતા. અને પછી સુગુરુના સહયોગથી, તે કાળના શાને અભ્યાસ પણ બહુ થોડા વખતમાં જ કરી લેવાથી; અને તેમની સર્વશાસ્ત્રના પારગામી તરીકે, તથા બીજી પણ ઘણી યોગ્યતાઓ જણાવાથી, ગુરુશ્રી વૃદ્ધવાદીસૂરિશ્વરે, તેમને આચાર્યપદવીથી વિભૂષિત કર્યા. આચાર્યપદવી વખતે, તેમનું કુમુદચંદ્ર નામ બદલીને, સિદ્ધસેનસૂરિ પાડવામાં આવ્યું હતું. અને તેમનાથી શ્રીસંઘને ઘણે લાભ થવાનું સમજીને, ગુરુમહારાજા એદેશદેશ વિચરવા આજ્ઞા આપી. તેથી તેઓ ઉગ્ર વિહાર કરી, અનેક દેશો અને ગામને લાભ આપતા, એકવાર ચિત્રકૂટ પર્વત ઉપર પધાર્યા હતા. ત્યાં પર્વતના એકભાગ ઉપર, જાડો, પહોળ, ઊંચે, વિશાળ સ્તંભ જેવામાં આવ્યું. બધી બાજુથી બારીકાઈથી તપાસતાં, કાછ-પત્થર કે માટીની બનાવટ નથી, એમ ચોક્કસ કરીને, પ્રાગદ્વારા સમજાયું કે, આ સ્તંભ ઔષના ચૂર્ણથી બનેલો છે. પછી બુદ્ધિબળથી, ઔષધિઓનું મિશ્રણ સમજીને, તેના વિરોધી દ્રવ્ય ઘસીને, સ્તંભમાં એક બાજુ છિદ્ર પાડ્યું. એટલે તેમાં ભૂતકાળમાં મહાપુરુષોએ, રક્ષણ માટે સ્થાપેલાં હજારે પુસ્તકે સિદ્ધસેનસૂરિને જોવામાં આવ્યાં. યથાપ્રભાવક ચરિત્ર : पुनःपुननिघृष्याथ, सस्तंमेछिद्रमातनोत् । पुस्तकानां सहस्राणि, तन्मध्येच समैक्षत ।। તેમાંથી એક પુસ્તક હાથમાં લીધું. અને એક પત્ર ઉપર લખેલ લીટીઓ પૈકી, એક લીટી તથા એક લોક વાંચીને, એટલામાં આગળ વધે છે, તેટલામાં શાસનદેવીએ, આચાર્યશ્રીના હાથમાં રહેલું પુસ્તક ઝૂંટવી લીધું. અને અદશ્ય રહીને દેવીએ જણાવ્યું કે, આ બધાં પૂર્વગત વચને છે. આવાં પુસ્તક વાંચવાની તમારામાં યોગ્યતા નથી. સૂરિ મહારાજે બે લીટી વાંચી હતી. તેમાં પહેલામાં, સુવર્ણ સિદ્ધિને મંત્ર અથવા આખાય હતે. તથા બીજામાં મંત્રેલા સર્ષ પિ વડે સન્ય નિષ્પન્ન કરવાને મંત્ર અને આમ્નાય હતો. આ વસ્તુ પામીને આનંદ પામેલા સિદ્ધસેનસૂરિ વિહાર કરીને, કર નગર તરફ પધાર્યા. વચ્ચે પ્રમાણ _एक पुस्तकमादाय, पत्रमेकं ततःप्रभुः । विवृत्य वाचयामास, तदीयामोलिमेककां । सुवर्णसिद्धियोगच, तत्रप्रेक्षत विस्मितः । सर्षपैः सुभटानांच, निष्पत्ति-श्लोक एकके सावधानः पुरोयावद्वाचयत्येष हर्षभू ः। तत्पत्रं पुस्तकं चाथ, जहें श्रीशासनामरी । तादपर्वगतग्रन्थ, वाचने नास्तियोग्यता, सत्वहानि यतिः काल, दौस्थ्यादेंतादृशामवि ॥ Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ ઇંતિ પ્રભાવકચરિત્ર, વૃદ્ધવાદી પ્રબંધ શ્લા. ૭૦-૭૧-૭૨-૭૩-૭૪ શ્લેાકાના ભાવાથ ઉપર લખાઈ ગયા છે. પ્રશ્ન : વૃદ્ધિવાદીસૂરિ અને સિદ્ધસેન દિવાકરનેા સમય, ભગવાન મહાવીરસ્વામીના નિર્વાણુની પાંચમી સદીના જણાવ્યા છે. અને પુસ્તક લેખનકાળ વી. નિ.-સ’. દશમી સદીના અંત ભાગ નકી છે. તેા પછી ચિત્રકૂટના સ્તંભમાંથી હજારા પુસ્તકા નીકળ્યા તે, કયારનાં, કયા વખતનાં, અને કાણે લખાવેલાં હશે. ઉત્તર : જૈન આગમ દશમી શતાબ્દીમાં લખાયા જાણવાં. પરંતુ આગમે સિવાયના બીજા ઉદ્ધૃત ગ્રન્થા પહેલાં પણ લખાયા હશે. કારણ કે આ બનાવ જેવા અનાવ મલ્લવાદીસૂરિના પ્રસંગમાં પણ બન્યા છે. તેમણે પણ ગુરુની મનાઈ હોવા છતાં, ગુરુની ગેરહાજરીમાં, પાંચમા જ્ઞાન પ્રવાદ પૂર્વમાંથી પૂના મહિષ એ ઉદ્ધેરેલા, નયચક્ર નામના મહાગ્રન્થ વાંચવા શરૂ કરેલા. અને શ્રુતદેવીએ હાથમાંથી પડાવી લીધેા. મદ્યમુનિએ છ ઉપર છડે, નિર્વિગય પારણું, છમાસ માટે તપ કરી, શ્રુતદેવીની આરાધના કરી. શ્રુતદેવીના વચનથી, વાંચેલા એક લેાકના આધારે, દશહજાર Àાક પ્રમાણુ દ્વાદશાર નય ચક્ર નામના ગ્રન્થ મનાવ્યા હતા. આ પ્રમાણે બીજા પણ એક જૈનાચાય મહાપુરુષને, કોઈ દેવે મંત્રા અને આમ્નાયવાળું એક પુસ્તક આપ્યાનું, વર્ણન જાણવા મળે છે. તેથી આગમા સિવાયના પુસ્તકો નવસાતાણું પહેલાં પણ હાવા સંભવ છે. સિદ્ધસેનસૂરિ ભગવંતના ઉપદેશથી કમ્મરનગરના, દેવપાલ રાજા જૈન થયા હતા. તેટલામાં સૂરિ ભગવંતની હાજરીમાંજ, કામરુપદેશના રાજા વિજયવર્મા, મેાટા સૈન્યથી, દેવપાલ રાજાના દેશ ઉપર ચડી આવ્યા. દેવપાલ અલ્પ શક્તિ હેાવાથી ભય પામીને, સૂરિ ભગવંતને, શરણે આવ્યા. આચાર્ય મહારાજે સુવર્ણસિદ્ધ મંત્ર વડે ઇંટોના સમુદાયને સુવર્ણ અનાખ્યું. અને સ`પવિદ્યાથી સ`પેા પાણીમાં નાખી, હથિયારબંધ સુભટો બનાવી, વિજયવર્માને ભગાડી મૂકયા. દેવપાળરાજા અને તેની પ્રજામાં ધર્મ દૃઢતા ખૂબ થઈ. અને દેવપાલ રાજાએ, ગુરુને દિવાકર એવી પદવી આપી. ત્યારથી સિદ્ધસેનદિવાકર એવા નામની જાહેરાત થઈ. પછી તેા રાજાએ ગુરુની ઘણી ભક્તિ કરવા માંડી. ગુરુજીને, પાલખી મેના અને છેવટ હાથી ઉપર પણ બેસાડી રાજસભામાં લાવતા હતા. દેવપાલરાજાની ગાંડી ભક્તિથી, સિદ્ધસેનદિવાકરમાં પ્રમાદના વધારા થવા લાગ્યા. આ સમાચાર, ગુરુશ્રી વૃદ્ધવાદીસૂરિ મહારાજ સુધી પહેાંચી ગયા. અને ગુરુ મહારાજાએ વિચાર કર્યો કે પ્રમાદને ધિક્કાર છે. આવા વિદ્વાન અને શાસ્ત્રાના પારગામી પણ, ભક્તોની ભક્તિમાં ભૂલા પડીને; પ્રમાદમાં ડૂબી જાય ત્યારે, ખિચારા અજ્ઞાની જીવાની તેા વાત શું કરવી ? Page #386 -------------------------------------------------------------------------- ________________ પ્રમાદનાં ભયંકર પરિણામે શાસ્ત્રા કહે છે કે : चउदस पुवी - आहारगाय, महानाणिणो वीयरागाय हुति पमायपरवसा, तयणंतरमेव चउगइआ ॥ १ ॥ जइ चउद्दसपुव्वधरो, वसई निगांए अांतयंकालं, નિદ્દાપમયાઓ, તું દોિિસ તુમ નીવ? ॥ ૨ ॥ ૩૫૧ અર્થ : ચક્ર પૂ^ધરો આહારક શરીર કરનારા, ઋજુમતિમન:પર્ય વજ્ઞાનીઓ, તથા અગ્યારમે ઉપશાન્તમેાહુગુઠાણું–વીતરાગ દશા પામેલા, આ બધાં ઉચ્ચાં સ્થાને છે. અનંતગુણ વિશુદ્ધિવાળા જીવાજ આવા સ્થાને પહેાંચે છે. આ જીવા પણ, નિદ્રાદિ પરમાદના પરવશ અને તેા, ચારે ગતિ ભટકનારા પણ થઈ જાય છે. ઉપકારી ગુરુજી શિષ્યને શિખામણ આપતા ફરમાવે છે કે, ક્રિ ચૌદપૂર્વી મહામુનિરાજો પણ પ્રમાદ સેવીને, નિગેાદમાં પટકાય છે. અનંતા કાળ નીકળી જાય છે. તાપછી એક જ નહીં, સેંકડા પ્રમાદાની વખાર જેવા તું, કયાં જઈશ એના વિચાર તેા કર ? પ્રશ્ન : મનઃ પવજ્ઞાની તેજ ભવે મેાક્ષ જાય છે એ વાત સાચી નથી ? ઉત્તર : મનઃપવજ્ઞાનના બે ભેદ છે, વિપુલમતિ અને ઋજુમતિ. તેમાં પહેલુ વિપુલમતિ મનઃ પવજ્ઞાન છે. તે અવશ્યમેવ તેજ ભવમાં મેાક્ષગામી હૈાય છે. અપ્રતિપાતિ હેાવાથી, જુએ તત્ત્વાથ વિક્રય પ્રતિષતામ્યાં દિોષઃ । અર્થ : ઋજુમતિમનઃપવજ્ઞાન કરતાં, વિપુલમતિ મનઃપવજ્ઞાનમાં, વિશુદ્ધિ ઘણી હાય છે. તથા આવેલું નાશ પામતું નથી. ઇતિ તત્વા અ. ૧લા સૂ. ૨૫ તથા વિજયલક્ષ્મીસૂરિ પણ કહે છે. 66 રે મારે જેહને વિપુલમતિ તેહ, અપ્રતિપાતિપણે ઉપજે જીરેજી જીરે મારે અપ્રમાદી ઋદ્ધિવત ગુણઠાણે ગુણ ઉપજે જીરેજી ॥ ૧ ॥ ઇતિ જ્ઞાનપંચમી સ્તવન અને ઋજુમતિ મનઃપવજ્ઞાન વાળા આત્મા વખતે પડે પણ ખરા અને કાઈક બહુલકસી` હાય તા નિગેાદમાં પણ જાય. ચારે ગતિમાં પણ ભટકે, જેમ નયસારના ભવમાં સમક્તિ પામેલે, મરિચિના ભવમાં જિનેશ્વરદેવના શિષ્ય બનેલેા. શ્રેયાંસનાથ સ્વામિના સમવસરણમાં, વ્યાખ્યાન સાંભળનારા, વિશ્વભૂતિના ( ૧૬ મા ) ભવમાં એકહજાર વર્ષ ભાવચારિત્ર આરાધનારા પણુ, પ્રભુ મહાવીરના આત્મા, પ્રમાદનાજ કારણે, એક કટાકેટિ સાગરાપમ, એટલે અસંખ્યાતા કાળ, ચારે ગતિમાં રખડ્યો છે. જ્ઞાનીએ શિખામણ આપે છે કે : Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૫ર જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ “વહાણ જેવા મહામુનિ, પણ ભટકયા સંસાર, પથ્થરની શીલાસ, તરીશ કેમ સંસાર.” ૧ મંગુ જેવા સૂરવિરો, ગુણગણના ભંડાર, | કેવલ રસના દોષથી, પામ્યા અસુર અવતાર.” ૨ એકજ ચક્ષુ દોષની, શ્રમણી રુપીરાય, પાળ્યાં પાંચ મહાવ્રતે, પણ ભટકી ભવમાંય.” ૩ “જુઓ લખમણ સાધ્વી, અલ્પ દોષ મન થાય, કાલચક્ર ચાલીશમાં, ભવમાં ભ્રમણ થાય.” ૪ “પૂર્વજ્ઞાન ધરનારને, રત્નત્રયી ભંડાર, અતિ અલ્પ પ્રમાદથી, ભટક્યા બહુ સંસાર.” ૫ “અનંતકાળથી જીવને, પ્રમાદમાં બહુ પ્યાર, વિષય-કષાય-વિકથા કરી, ભટકે બહુ સંસાર.” ૬ તેથી વૃદ્ધવાદિસૂરિ મહારાજ, વેશ પરિવર્તન કરીને, સિદ્ધસેન દિવાકરને પ્રતિબંધ કરવા માટે, કર્મારપુર પધાર્યા. અને દિવાકરજી પાલખીમાં બેસીને રાજસભામાં જતા હતા, તે પાલખીમાં ઉપાડનાર બનીને ચાલ્યા. રસ્તામાં વૃદ્ધાવસ્થાને કારણે, એકવાર બેવાર, વાસે બદલાવતાં દેખીને, પાલખીમાં બેઠેલા સૂરિજી બોલ્યા : મૂરિમામritત્ત, દાવોયંતરવાષતિ? | ત્યારે પાલખી ઉપાડનાર સૂરિજીને उत्तर न तथा बाधते स्कन्धो। यथा बाधति बाधते ॥ १ ॥ અર્થ : શિષ્ય પાલખીમાં બેઠા છે. ઘરડા ગુરુ પાલખી ઉપાડી ચાલે છે. ત્યારે થાકેલા ભારવાહકને, સિદ્ધસેનસૂરિએ પૂછ્યું, કેમ મજુર ! ઘણે ભાર લાગવાથી તારે આ વાંસે દુખે છે? આ જગ્યા વ્યાકરણને બાધતિ પ્રગ અશુદ્ધ છે. ત્યારને મજૂરના વેશમાં રહેલા સૂરિજી કહે છે. ભાઈ! એટલે મારે વસે દુખવાનું મને દુખ થાય છે, એના કરતાં પણ રાતિ ક્રિયાપદ ખૂબ દુખ આપે છે. તમારા જેવા ચૌદ વિદ્યાના પારગામી, મહા વિદ્વાન તરીકે અભિમાન રાખનારા, રાજાના માનવંતા ગુરુજી બનીને, આવું અશુદ્ધ બેલે છે, તે ખરેખર મોટા દુખનું કારણ થયું છે. મજૂરના રૂપમાં, ચાલતા ગુરુજીની આવી બારીક ટકેર સાંભળીને, સિદ્ધસેનસૂરિ સમજી ગયા. Page #388 -------------------------------------------------------------------------- ________________ ૩૫૩ પુણ્યથી સુખ, સુખથી પ્રમાદ, પ્રમાદથી પાપ, પાપથી દુર્ગતિ. મારા ગુરુ વિના આવી ઝીણી ભૂલ, બીજા કોણ કાઢી શકે? ખરેખર પ્રમાદને ધિક્કાર છે. પ્રમાદ વશ બનેલા પૂર્વધરે, પૂર્વના જ્ઞાનને ભૂલી ગયા છે. અને સંસારની અટવીમાં અટવાઈ ગયા છે. પછી મારા જેવા પુસ્તકિયા પંડિતની શી વિસાત? મારા પ્રમાદની પણ પરાકાષ્ટા ગણાય. જે ગુરુ મહારાજાએ મને મિથ્યા માર્ગ છોડાવી, શુદ્ધ માર્ગ બતાવ્યો છે, તે ગુરુનું સન્માન તે દુરે રહ્યું. પરંતુ ઉપરથી મારી પાલખીના મજૂર ! ખરેખર પ્રમાદ જે એકપણ શત્રુ જગતમાં બીજો નથી. मज्ज विसय कषाया, निद्दा विकहा च पंचमी भणिया। एए. पंचषमाया जीवं पाडयंति संसारे ॥१॥ અર્થ: આઠ પ્રકારના મદ અભિમાન ગર્વ, પાંચ ઇન્દ્રિયના વિષયો, ચાર કષાયો પાંચ નિન્દ્રાઓ, તથા સ્ત્રીઓની, ભોજનની, દેશની, અને રાજ્યની કથાઓ, આ પાંચ પ્રમાદેને પરવશ બનેલા છે, મનુષ્યગતિ–દેવગતિ જેવાં સ્થાને પામીને, વીતરાગને મુનિશ પામીને પણ, પડી જાય છે. સંસારમાં ભટકવા ચાલ્યા જાય છે. “વિષ વિષધર મહારેગને, શત્રુના સમુદાય, | અલ્પ દુખ ન કરી શકે, હોય પુણ્યની સહાય.” છે ૧ ! પુણ્ય સહાય વધવા થકી, પ્રમાદ પુષ્કળ થાય, હિંસાદિ પાપ કરી, જીવ નરકમાં જાય.” છે ર છે “જગના સઘળા શત્રુઓ પુણ્યથકી અનુકુળ, | પણ પ્રમાદ શત્રુ કને, પુણ્ય પણ પ્રતિકુળ.” છે ૩ છે “ચાર ગતિના જીવને, પુણ્યથકી સુખ થાય, | પ્રમાદમિત્રની સહાયથી, ચાર ગતિ દુખ થાય.” છે ૪ | “પુષ્યવધેતે સુખવધે, સુખમાં વધુ પ્રમાદ, | પ્રમાદથી પાપ વધે, કુગતિ દુઃખ અગાધ.” | ૫ | દેવ ચારે નિકાયના, નૃપો અને ધનવાન, | પ્રમાદમાં પરવશ બની, રખડે ચઉગઈરાન.” છે ૬ સિદ્ધસેનસૂરિ આવા આવા વિચાર કરીને, થડા જ ક્ષણમાં જાણે નિદ્રામાંથી જાગ્યા હેય તેમ, એકદમ–સુખાસનમાંથી, પડતું મૂકીને, ગુરુજીના પગમાં પડી ગયા. અને હાથ ૪૫ Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ જોડીને, ગળગળા થઈને, માફી માગવા લાગ્યા. પ્રભુ મારા ગુનાઓ માફ કરો. હવે કયારે પણ આવું નહીં થાય. ગુરુ મહારાજ શિખામણ દેવા એક ગાથા સંભળાવે છેઃ अणफुल्लियफुल्ल म तोडहिं मा रोवा मोडहिं । मणकुसुमेहिं अच्चि-निरंजणु हिंडइ कांइ वणेण वणु ॥१॥ આ ગાથા સંપૂર્ણ સાંભળી લીધી. કંઠસ્થ થઈ ગઈ. પરંતુ અર્થ સમજાય નહીં. ત્યારે તે દિવાકરજીના ગર્વના ભુક્કા થઈ ગયા. અને વિચારવા લાગ્યા. અહો ગુરુજીમાં જ્ઞાન-ત્યાગ અને ઉપકારની સીમા નથી. તોપણ અભિમાનને અંશ નથી. ખરેખર જ્ઞાનને પામવું ખૂબ મુશ્કેલ છે. તેનાથી પણ પચાવવું. અનેક ગુણ કઠીણ છે. “પામર જ્ઞાન પામે નહીં, જ્ઞાની કેઈક જ થાય, પ્રમાદ–ગર્વ–નવ થાય તે જ્ઞાની મુક્તિ જાય.” છે ૧ “તપ કરવો બહુ સહેલ છે, ભણવું બહુ મુશ્કેલ, પાપ-પુણ્યને સમજવાં, તેથી પણ મુકેલ.” મે ૨ ખરને ક્યું ચંદન તણે, ભાર સુગંધ નવ થાય, પામર ખૂબ ભણે છતાં, મુક્તિ કેય ન જાય.” | ૩ | “જ્ઞાનતણું લવિરતિ, એમ ભાખે જિનરાય, પણ જે પડે પ્રમાદમાં, જ્ઞાની કેમ કહેવાય ?” છે જો સિદ્ધસેનસૂરિ, ગાથાને અર્થ સમજ્યા નહીં. તેથી ગુરુ મહારાજને અર્થ પૂછ. વૃદ્ધવાદિસૂરિ મહરાજ અર્થ બતાવે છે: अप्राप्तफलानि पुष्पाणि मा त्रोटय ? योगः कल्पद्रुमः यस्मिन् मूलं यमनियमाः ध्यानं प्रकाण्डप्रायं। स्कन्धश्री समता तथा कवित्ववक्तृत्व-प्रताप-मारण-स्तम्भन-उच्चाटनवशीकरणादिनि सामर्थ्यानि पुष्पाणि फलं केवळज्ञानं ॥ અથ: ભાઈ! ફળ લાગ્યા પહેલાં પુષ્પને તેડીને ખાઈ જઈશ નહી. ચારિત્ર કલ્પવૃક્ષ છે. જેમાં ચરણસિત્તરિ-કરણસિત્તરિ યમ અને નિયમે છે. અથવા પાંચમહાવ્રત તે યમે છે. અને વ્રત-પચ્ચખાણે ઉત્તરગુણો નિયમો જાણવા, ધ્યાન તે વૃક્ષનું થડ જાણવું. સમતા કન્યની શોભા જાણવી. તથા કવિતા–વાચાળતા, પ્રભાવ-મારણ-સ્તંભન ઉચ્ચાટન, વશીકરણ આવી બધી શક્તિઓ પુષ્પના સ્થાને જાણવી. ચારિત્રરૂપ કલ્પ–વૃક્ષનું ફળતે કેવલજ્ઞાન જ જાણવું. Page #390 -------------------------------------------------------------------------- ________________ કાંચા ફળ અને પાકાં ફળ વેચનારની સ્થા ૩૫૫ ભાઈ ! હજી તેા ચારિત્ર કલ્પવૃક્ષનાં ફુલા જ ખીલ્યાં છે. તેને તેાડીને ખાઈ ન જવાય— તા, ભવિષ્યમાં, કેવલજ્ઞાન, ક્ષાયયિકસમ્યત્વ, યથાખ્યાતચારિત્ર અને અનંતવીય વગેરે મહાફળા વડે ફળશે. અને આત્માના સર્વ રોગા, બધા વિઘ્ના, બધા દુખા, વિયેાગ, શાક, આપત્તિ, ગભરામણ, વગેરે મુશ્કેલીએ નાશ થશે. અને આત્માની સહજાન દદશા પ્રકટ થશે. આ જગ્યાએ એ આંબાવાળાની કથા લખાય છે. કોઈક એક મેાટા શહેરની નજીકમાં, એક ખેડૂત લાકાનું ગામડુ હતુ. તેની આજુબાજુ ઘણી સારી જમીન હતી. ત્યાં એક ખેડૂત રહેતા હતા. તેને ઘેર મહેમાન આવેલા હતા. ખેડૂતે પરદેશના મહેમાનાની ઘણી સારવાર કરી. તેથી પ્રસન્ન થયેલા પરદેશી મહેમાને, તેને આંબાની એ ગોટલી આપીને વિધિ બતાવ્યેા. અને મહેમાના ગયા. ખેડૂતે મહેમાનાના કહેવા મુજબ પોતાના કબજાની સારી જમીનમાં, ગેાટલીએને વાવી. અને મહેમાને બતાવેલ વાધ મુજબ, ખાતર તથા પાણી સિંચવાની સાવધાનતા પણ સાચવી. એ જગ્યાએ જુદા જુદા સ્થાનમાં, આંમા ઉગ્યા. અને માટા થવા લાગ્યા એ ત્રણ ચાર વર્ષ માં, આખા મોટાં રળિયામણા વૃક્ષો બની ગયાં. મહેાર આવી, ફળે પણ લાગ્યાં. ફળે મોટાં બાર જેવડાં થયાં, તેટલામાં વૃદ્ધ ખેડૂત આયુષ પૂર્ણ થતાં મરણુ પામ્યા. પરંતુ મરતી વખતે, પોતાના બેપુત્રાને પાસે બેલાવીને, આંખાનાં ખીજ આપનાર પરદેશીની વાત કહીને,બે પુત્રાને બે આંખા ભાગે પડતા આપી દ્વીધા. અને પિતાએ કહેલું કે બેટા ! આ ઝાડ આપણાં અજાણ્યાં છે. તે પણ આપણા ઘેર આવી ગયેલા અતિથિના વર્ણન પ્રમાણે, આ વૃક્ષાનાં ફળેા મહા કીમતી છે. માટે કાચા ફળ તેાડશેા નહીં. તૂટવા દેશે નહીં. પિતાના મરણ પછી, પાંચપંદર દિવસેા ગયા પછી, નજીકના શહેરના કેટલાક શાક વેચનારા આવ્યા. અને આંબાનાં ફળેા જોયાં. એભાઈ ખેડૂતા પાસે માગણી કરી કે અમારા શહેરમાં, શાક માટે આ ક્ળે ખૂમ કિંમતે વેચાય છે. અમને આપી દે અને તમને જોઈએ તેટલા દામ માગી લે. ખેડૂતા એકાર હતા. આજીવિકા ચાલતી હતી. તેથી આંખાની ખરીદીવાળાને જોઈ રાજી રાજેરાજની કમાણીથી થયા. મેાટાભાઈ ખરીદીયાની વાતા સાંભળી લલચાઈ ગયા, અને ભેાળવાઈ ગયા. મારઝૂડ કરીને બેરા જેવડી, ખારેક જેવડી ખસેા મણુ કાચી કેરી ખેરવી નીચે પાડી, રૂપિયે મણ વેચી ખસા કમાયા, બારે માસ રાખડી પીને જીવનારા, લાડવા જમનારા થયા. ફાટેલાં લૂગડાં કાઢી નાખ્યાં. નવાં સીવડાવ્યાં. બાપડા મટીને ફાંકડા થઈ ગયા. નાનાભાઈ એ શાકવાળાની માગણી સાંભળી. પરંતુ પિતાજીનાં વાકયા યાદ હતાં. Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ તેથી દુઃખ ભેગવવું, ભૂખ્યા રહેવું. મજૂરી કરવી બહેતર છે. પરંતુ કાચાં કુમળાં ફળ, વેચવાં નથી. આંબાને સોટી, લાકડી કે પાણ મારવા નથી. કાચાં ફળ પાકશે ત્યારે પિતે જ નીચે પડશે, અથવા આંબાને કલામણ આપ્યા સિવાય, ફળે ઉતારશું. નાનાભાઈ ખેડૂતને ઉત્તર સાંભળીને, શાકવાળા ચાલ્યા ગયા. નાનાભાઈએ ભૂખ અને દુઃખ ભેળવીને, આંબાને સાચવ્ય, સંપૂર્ણ ફળ આવ્યાં. પાકી ગયાં. એકેક તોલાનાં ફળ, એક તેલ વજનદાર થયાં. રૂપિયે મણ હતાં. તે વીશ રૂપિયે મણ વેચાયાં. પહેલી સાલે જ ચાલીસ પચાસ હજાર કમાયો. ઉપનય. આંબે તે ધર્મ જાણ. પિતાને ગુરૂ અથવા જિનેશ્વરદેવ સમજવા. બે ખેડૂત ભાઈ સંસારી જીવ, અથવા ચારિત્ર્યધારી સાધુ સમજવા. કાચી-પાકી કેરી તે ચારિત્રરૂપ આંબાના તાત્કાલિક અને ભવિષ્યના લાભે સમજવા. કેટલાક અમારા-જેવા પુદ્ગલાનંદી જીવો વર્તમાન વેશના, વર્ષીતપ–વિશસ્થાનકતપ, વર્ધમાનતપ-જેવા. અગર ઘણા આકરા તપ કરીને, ખાન-પાન અને માનમાં બેઈ નાખે છે. કેટલાક ખૂબ જ્ઞાન પામીને, વ્યાખ્યાન શક્તિ હોય, કંઠ મધુર હોય, શિષ્ય ઘણું હોય, પછી ખાન-પાન-માન-પરિધાનમાં ભાન ભૂલીને, ચાલુ જન્મની કમાણ ચાલુ જન્મમાંજ ખાઈ જાય છે. કેટલાક આપ વખાણ કરાવવા. પેપરમાં પિતાની કીર્તિને ફેલાવો કરે છે. ભાડવાત લખનારાઓને પૈસા આપી, પિતાનાં જીવનચરિત્રો લખાવે છે. આ બધા કાચાં ફળો તોડીને ખાનાર મોટાભાઈ ખેડૂત જેવા જાણવા. અને સમયે પોતાની મેળે પાકેલાં ફળે વેચનાર ખેડૂત જેવા, પૂર્વના મહામુનિરાજે અથવા હમણાં પણ ઉપરના દોષથી મુક્ત હોય તેવા જાણવા. માટેજ ઉપાધ્યાયજી મહારાજ, સન્મતિતર્કની ગાથાને અનુવાદ જણાવે છે. જેમ જેમ બહુશ્રુત, બહુજન સંમત, બહુ શિષ્ય પરિવરિજી; તિમતિમ જિનશાસનને વયરી જેનવિ નિશ્ચય દરિયાજી ! ૧ છે અર્થ : યદિ આત્મા નિશ્ચય ભાવને સમજે નહીં, પામે નહીં, વિચારે નહીં, આ બધું મને મળ્યું છે, તે માટે ચાલુ જન્મમાં વટાવીને ખાઈ જવા માટે નથી. હજી મારામાં રત્નત્રયી વિચારું તો કયાંય દેખાતી નથી. પાંચ મહાવ્રતમાં એકે સાચું નથી. પાંચ સમિતિ ચાખી, શુધ્ધ સચવાય તેજ, પહેલું મહાવ્રત શુદ્ધ રહી શકે છે. એક દિવસમાં નવ વાર કરેમિ ભંતે” હું ઉચ્ચરું છું, પરંતુ મારામાં સર્વસાવધને એકવિધ ત્યાગ પણ નથી. ચાર પ્રકાર અદત્ત હમેશ બારે માસ લેવાય છે. સ્વામી અદત્તની ભજના વિચારીએ તોપણ, તીર્થંકર-ગુરુ-અને જીવ અદત્ત લાગી જવાની સંભાવના ખોટી નથી. નવ વાડે પૈકી ઘણું વાડે હણાય છે. તેથી ચોથાને પણ ક્ષતિ પહોંચે છે. તથા કપડા, Page #392 -------------------------------------------------------------------------- ________________ ગુણી આત્માને પૂજાવાની ઈચ્છા ન હય, આપ બડાઈના ઈછક ગુણી હેય નહી ૫૭ કામળી, પાત્રા, પુસ્તકને સંગ્રહ વિચારનારને, પિતાના “સવા રિસાદ મ” પાંચમા મહાવ્રતને, કેટલે ધક્કો લાગે છે, એને જરૂર ખ્યાલ આવ્યા વિના રહે નહીં. વળી, ઉપાધ્યાજી મહારાજ ફરમાવે છે. જ્ઞાન-દર્શન-ચરણ ગુણ વિના, જે કરાવે કુલાચાર રે; લુટિયા તેણે જન દેખતાં, કયાં કરે લેક પકાર રે ૧ આ ગાથાને અર્થ એ છે કે રત્નત્રયીને અંશ પણ ન હોય છતાં, પિતાને ગુરુ મનાવીને, લોકો પાસેથી વંદન-પૂજન-સત્કાર, સન્માન લેનારાઓ, વાસ્તવિક તારનારા નથી; પરંતુ ધેળા દિવસના ધાડપાડુઓ જેવા છે. આવા વેશધારી કુગુરુઓ, પિતે બૂડે છે, અને બીજાઓને–આશ્રિતોને બુડાડે છે. માટે પરલોકનું એકાન્ત કલ્યાણ સમજનારા મહામુનિરાજેએ, પિતાની જાતને ઓળખવી જોઈએ. ભૂતકાળના સૂરિપુરંદરો, ઉપાધ્યાય ભગવંતે, અને મહામુનિરાજે, બારે માસ પ્રાયઃ છ વિગય, પાંચ વિય, ચાર વિગયના ત્યાગી હતા. છઠ–અઠમ-વગેરે તપ કરતા હતા. પારણે લુખા આહાર વિહરતા હતા. એકાણું અને પરિસી છેલા નંબરને તપ ગણાતો હતો. ત્યાગની જ છળે ઉછળતી હતી. પ્રશ્ન : યદિ જૈનમુનિઓ નવકારસી કરતા જ ન હોય તે, નવકારસી પચ્ચખાણમાં કેમ છે? અર્થાત્ પચ્ચખાણના નામમાં નવકારસી પચ્ચખાણ શા માટે? ઉત્તર : ઉપકારી ભગવંત જિનેશ્વરદેવ ત્રિકાલજ્ઞ હતા, સર્વજ્ઞ હતા. જગતના સર્વ જેને ધ્યાનમાં રાખી, તેમની આરાધના વધારવા માટે, વખતે કઈ બાલ હોય, કોઈ ગ્લાન હય, કોઈ સુકુમાળ હોય, તપ કરી શક્તા જ ન હોય, આવા જીવો પણ સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્ર વિમુખ ન બની જાય, તેવાઓને નવકારસી પણ કરાવી શકાય છે. પ્રશ્ન : શ્રીવીતરાગ શાસમમાં “મુરઝા રિમાણો પુત્તો નાથપુળ તાળા અર્થ : ભગવાન મહાવીર સ્વામીએ, મૂચ્છને જ પરિગ્રહ ફરમાવેલ છે. તે પછી જેમને મૂર્છા જ ન હોય તેવા, સૂરિ વાચક મુનિરાજોને, પરિગ્રહ મમતાનો દોષ લાગે જ નહીંને? ઉત્તર : ભાઈ! જાગલી નામની ઔષધીને, ડાબા હાથમાં રાખીને, કોઈ માણસ જમણા હાથમાં, કાળી નાગણીને પકડે, તોપણ, તે માણસને, નાગણી કરડી શકતી નથી. કારણ જાંગુલિ ઔષધિમાં અથવા જાંગુલ મંત્રમાં તાકાદ છે. તેમ જે સૂરિભગવંતમાં, ઠાંસી ઠાંસીને નિસ્પૃહતા જાંગુલિ ભરી હોય, તેવાઓને, મૂચ્છ નાગણ શું કરી શકે? જેમ જાંગુલિ ઔષધિ યા મંત્રવાળા ગારુડીનું, બીજા માણસ અનુકરણ કરે તો, Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ તત્કાળ યમસદન પહોંચે. તેમ પૂર્વાચાર્યોનાં અથવા હમણું પણ એવા કેઈ ગીતાર્થ ભાવાચાર્યું હોય તેવાઓનું, આપણા જેવા પામર અનુકરણ કેમ કરી શકે ? હવે અહીં ઉપાધ્યાયજીની ઉપરની ગાથાને, પૂર્વાદ્ધ વિચારીએ. જેમ જેમ બહુશ્રુત એટલે ઘણે વિદ્વાન થતો જાય. જેમ જેમ ઘણા માણસોને માનનીય, પૂજનીય, પ્રશંસનીય થતો જાય, ઘણા શિષ્યને ગુરુ થાય, ઘણું માણસને આગેવાન થાય, તેવાને જે શ્રીવીતરાગ દેવેની નિશ્ચયદષ્ટિ મળી ન હોય તે, શ્રીવીતરાગ શાસનને વયરી જાણ. અર્થાત્ પિતાનું ખરાબ કરવા સાથે,આશ્રિતોનું પણ ખરાબ કરનારો થાય છે. વાંચે નીચે; જેનાગમ જાણ્યા વિના, ગચ્છાધારી જે થાય, ૧ છે સ્વયં પડે સંસારમાં, સાથે લઈ સમુદાય.” “જિનવાણી વાંચે ઘણી, મનન કરે જિનવાણ, પામે તત્વ નિચોડત, ગીતારથ ગુણખાણ.” ! ૨ આગમ તો તારવી, ઉત્સર્ગ ને અપવાદ. પછી દીએ ઉપદેશ તે, બને નહી બકવાદ, કે ૩ છે વાચકો સમજી શકે છે કે, સિદ્ધસેન દિવાકર જેવાઓ, ભકતોની ભક્તિમાં ભૂલા પડ્યા હતા. સિદ્ધસેન દિવાકરને, મલવાદિસૂરિને શાસનદેવીએ અયોગ્ય ઠરાવ્યા હતા. સ્થૂલભદ્રસૂરિ જેવા શીલગુણ ભંડારને, ગુરુજીએ અયોગ્ય ઠરાવી, શ્રુતજ્ઞાનને અર્થ ન બતાવ્યો. શ્રીવીતરાગશાસનની ગહનતા કેટલી થાગ વગરની છે ? વૃધ્ધવાદી સૂરિમહારાજ, પિતાના શિષ્ય રત્ન સિધ્ધસેનસૂરિને, શિખામણ આપતા ફરમાવે છે કે, મહાશય ! હજીકતો યાગ (ચારિત્ર–ચાને રત્નત્રયી–પાંચ મહાવ્રતો) કલ્પવૃક્ષનાં માત્ર પુષ્પ જ ઉગ્યાં છે. તે કલ્પવૃક્ષનું ફળ તે કેવળજ્ઞાન અને મોક્ષ જ છે. તો પછી ફળ લાગ્યા પહેલાં કુણાં પુષ્પો શા માટે ચૂંટે છે–તેડે છે? ફળો આવ્યા પહેલાં પુષ્પ ન તોડવાં જોઈએ. જેમ કાચા મરવા-કાચી કેરી વેચનારે ખેડૂત, આખી જીંદગી, ધનવાન થતો નથી. ગરીબી નાશ પામતી નથી. પરતંત્રતા ચાલુ રહે છે. ઠામઠામ દીનતા સેવવી પડે છે. વારંવાર કાચી કેરી વટાવવા જેવી સ્થિતિ આવીને ઉભી રહે છે. પરંતુ થોડો વખત તીવ્ર દુખ ભોગવીને પણ, કાચી કેરી નહિ વેચનાર નાનો ભાઈ, સર્વ કાળને માટે સ્વાધીન બની ગયો. આ સ્થાને વીતરાગના સમ્યગદર્શન–જ્ઞાન–ચારિત્ર તપના આરાધક જીવો. આંબા અને કલ્પવૃક્ષથી કે, ચિન્તામણિ રત્નથી પણ, ચડી જાય એવાં ફળ, સ્વર્ગ અને મનુષ્યોના ઉત્તરોત્તર શ્રેષ્ઠ ભને પામે છે. અને પ્રાન્ત કેવળ જ્ઞાન પામી મોક્ષ મેળવે છે. જેમ શંખરાજા અને કલાવતી રાણીના છે, એકવીસ ભવ અને બસને બત્રીસ Page #394 -------------------------------------------------------------------------- ________________ ^^^^ શંખરાજા અને કલાવતીના સમયનો વિચાર ૩૫૯ સાગરોપમકાળ કાળ સંસારમાં રહ્યા, પરંતુ એક પછી એક મનુષ્યના અને દેવના ઉચ્ચ ઉચ્ચતર ભને પામતા ગયા. પ્રત્યેક માં ચારિત્રની પ્રાપ્તિ, નિરતિચાર આરાધના, અને નિરાશસભાવ હોવાથી, કેવળ પુણ્યાનુબંધિ પુણ્ય જ બંધાયાં, અને ભગવાયાં હતાં. પ્રશ્ન : શંખરાજા અને કલાવતી રાણી ક્યારે થયાં છે? કયા જિનેશ્વર દેવના તીર્થમાં થયાં છે? કેટલીક સઝાયોમાં કલાવતી રાણીએ, મહાવીર પ્રભુજી પાસે દીક્ષા લીધાનું જણાવ્યું છે. તે બરાબર છે કે કેમ ? દલીલથી સમજાવો. ઉત્તર : કલાવતી જે શંખ રાજાની રાણું છે. જેના હાથે કપાયા છે, તે શંખ અને કલાવતીના અગિયાર ભવ મનુષ્યના, અને દશ દેવના થયા છે. એકવીસમાં બે કલાવતી જીવ, ગુણસાગર વણિકપુત્ર થયા. પરણવા ગયા. ચેરીમાં, આઠ કન્યાઓના પાણિગ્રહણની વિધિમાં, કેવળજ્ઞાન પામ્યા હતા. અને શંખરાજાને જીવ એકવીસમા ભવે, પૃથ્વીચંદ્ર રાજા થઈ, રાજ્યસન ઉપર બેઠેલા, ગુણસાગરની કથા સાંભળી કેવલી થયા. અને બન્ને મહાપુરુષે ઘણે કાળ સર્વજ્ઞપણે વિચરી, અનેક જીને રત્નત્રયીનું દાન કરી મેક્ષમાં ગયા છે. - આ વર્ણનથી વાચકો સમજી શકે છે કે, ભગવાન મહાવીર દેવના તીર્થમાં, કલાવતી દીક્ષિત થયાની સઝાયકારોની દલીલે બેટી છે. બંને મહાશયના એકવીસ ભ, અને પૃથ્વીચંદ્ર-ગુણસાગર ભવમાં મોક્ષની વાત ઘણી પ્રસિદ્ધ છે. અને તેઓ સુવિધિનાથ સ્વામીન તીર્થમાં મોક્ષ પધાર્યા છે. તેનું પ્રમાણ એવું છે કે, કલાવતી જીવ, ત્રીજા ભવમાં, શ્રીકેતુરાજાની પુત્રી ગુણસેના થઈ છે. તે શ્રી કેતુરાજાના સમકાલીન વિનયંધર શેઠે, પિતાના આગલા ત્રીજા ભવમાં છદ્મસ્થ સુવિધિનાથ સ્વામીને પડિલાન્યાનું વર્ણન, પથ્વીચંદ્ર-ગુણસાગર ચરિત્ર ત્રીજા ભવમાં જણાવ્યું છે. તેથી શંખ રાજા અને કલાવતીથી પૃથ્વીચંદ્ર અને ગુણસાગર થઈને, મોક્ષ પધાર્યા સુધીને, સુવિધિનાથ સ્વામીના તીર્થને કાળ સમજો. ગુરુમહારજ વૃદ્ધવાદિસૂરિ ફરમાવે છે કે, પાંચ મહાવ્રતના કાચા અંકુરાઓને મરડી નાખશો નહીં, અને મનકુસુમવડે જિનેશ્વરદેવને પુજવાથી, એક ભવમાંથી બીજા ભવમાં ભટકવાનું અટકી જશે. અને જે ચારિત્રના નામે ચાલુ ભવના, ખાન-પાન–પરિધાનમાનમાં ખેંચી જશે તે, વળી સંસારમાં અનેક ભવમાં ભટકવાનું શરૂ થશે. ઈત્યાદિ ગુરુને ઉપદેશ સાંભળીને સિદ્ધસેન દિવાકરસૂરિ, ગુરુની શિખામણ મસ્તક ઉપર ચડાવીને, દેવપાલ રાજાની રજા લઈને, ગુરૂ સાથે વિહાર કરી ગયા. કેટલાક કાળ સુધી વૃદ્ધવાદિસૂરિ મહારાજની સાથે વિચર્યા, નિરતિચાર આરાધના કરવા લાગ્યા. ઘણું ઘણી શાસન પ્રભાવના જોઈ ગુરુ ઘણા આનંદ પામ્યા. અને પછી પિતાને આયુષકાળ અલ્પ જાણીને, અનશન કરી સ્વર્ગે સિધાવ્યા. એક વખત સિદ્ધસેન દિવાકરને, બાલ્યકાળથી જ સંસ્કૃતના અભ્યાસી હોવાથી, અથવા તે અશુભકર્મના ઉદયથી, એવા વિચાર આવ્યા કે આગામે બધાં પ્રાકૃત = Page #395 -------------------------------------------------------------------------- ________________ જનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ અ`માધિ ભાષામાં છે. તેને હું સંઘની રજા મેળવી, સંસ્કૃતભાષામય બનાવી નાખું. જેથી ભણનારને સુલભતા થાય. આવા વિચારા સંઘને ભેગા કરીને શ્રીસંધને જણાવ્યા. કહ્યું કે : std “ જો શ્રીસંઘ આજ્ઞા આપે તેા, સર્વ આગમાને હું. સંસ્કૃતભાષામાં ફેરવી નાખું.’ ,, શ્રીસંઘના ઉત્તર, શ્રીતીથ કરદેવાએ, અને ગણધર દેવાએ, આગમાને અર્ધમાગધ ભાષામાં બનાવ્યાં છે. વાજ-શ્રી-મર-મૂળાં,દૈનાં પારિત્રક્ષિળાં । સુત્રાર્થ સર્વશે: વિધાન્ત: પ્રાતઃ ધ્રુતઃ || ૬ || અર્થ: નાના બાળકો, સ્ત્રીઓ, અલ્પબુદ્ધિવાળા અને તદન જડ જેવા પણ જીવા, સુખે જાણી શકે તેટલા માટે, સર્વજ્ઞભગવાએ સિદ્ધાંતને પ્રાકૃત ભાષામાં ખનાવેલ=ચેલ છે. માટે તમે આવા વિચારા કર્યો. અગર ભાષાથી સંઘને જણાવ્યા તેથી. અનંતા તીથ કરો અને ગણધરાની આશાતના થઈ છે. આનું મોટું પ્રાયશ્ચિત આવશે. પ્રશ્ન : માત્ર પોતાને આવેલા વિચારા જણાવ્યા છે અને તે પણ શ્રીસંઘની આજ્ઞા હાય તા જ આમ કરવું. આજ્ઞા ન હેાય તેા નહી. આટલામાં ગુના શું ? ઉત્તર ઃ જિનેશ્વરદેવા કેવલજ્ઞાન થયા પછી જ ત્રિપદી પ્રકાશે છે. જેનુ' અવલ અન પામીને, ભગવાનની સાક્ષીએ જ, ગણધરો દ્વાદશાંગીની રચના કરે છે. જેમાં ચૌદ પૂર્વ સંસ્કૃત હેાય છે. સિવાયના બધા જ આગમ સમુદાય, અર્ધમાગધીમાં જ રચેલે હેાય છે. અજ્ઞાની મનુષ્યાને ભુલવાના પ્રસ ંગેા આવે છે. અજ્ઞાની માણસાને અવિચારકારિતાના દોષ થવા સંભવ છે. પરંતુ સČજીવાજીવ–લેાકાલેાક અને ત્રણ કાલના જ્ઞાતા, સર્વજ્ઞભગવાનને આવા ભુલકણા માની શકાયજ કેમ ? અને આગમે!ને બીજી ભાષામાં કરવાની કલ્પનાથી, જિનેશ્વરા અને ગણધરાની અવિચારકારિતા અ`થી આવી જાય છે. આવા આરોપણ તે મહાપુરુષાની મહાન આશાતનાનું કારણ છે જ. કહ્યું છે કે, अणुवकयपराणुग्गह-परायणा, जं जिणा जगपवरा । जियरागदोसमोहाय नन्नहावाइणो तेण ॥ १ ॥ અર્થ : પહેલાં કે પછી બદલા લીધા નથી. લેવાની જરૂર નથી. પરંતુ કેળળ ત્રણે લેાકના ઉપકાર કરનારા, તથા સંપૂર્ણ રાગદ્વેષ અને અજ્ઞાનતા વગરના, જગતમાં જેમની સમાન કોઈ જન્મતું જ નથી એવા, જિનેશ્વરદેવા અસત્યકેમ ખેલે ? ભૂલેા કેમ કરે ? સ્થવિરપુરુષા ( શ્રમણુસંઘ) સિદ્ધસેનસૂરિને કહે છે કે, આપની આવી વિચારણા Page #396 -------------------------------------------------------------------------- ________________ માત્ર મનના વિચારોથી પણ, ચિણાં પાપ બધાય છે ૩૬૧ ( આગમાને સંસ્કૃત મનાવી નાખું') પણ શ્રી જિનેશ્વરદેવા, અને ગણધરદેવાની માટી આશાતનાનું કારણ છે. માટે આપને પ્રાયશ્ચિત્ત લેવું પડશે. અને આવા જિનેશ્વર ગણધરની આશાતનારૂપ ગુને આચાય કરતા, તેમને પારાંચિત નામનું પ્રાયશ્ચિત્ત લાગે છે. કહ્યું છે કે : तित्थयर - पवयण-सुअ, आयरियं गणहरं महिठ्ठीअं, आसायंतो बहुसो, अनंतसंसारियो होइ । અર્થ : તીર્થંકર, ગણુધર, આચાર્ય, મદ્ધિક ( બહુવિદ્વાન, અહુતપસ્વી, ઉચ્ચ પ્ ૬ ચારિત્રી ) તથા પ્રવચન=ચાર પ્રકાર શ્રીસંધ, અને શ્રુતજ્ઞાન, આ છ વ્યક્તિ ઘણી પૂજ્ય છે, મહાગુણી છે, આશ્રય લેવા ચેાગ્ય છે. તેની ઘેાડી પણ આશાતના, મહાપાપનુ કારણ હાવાથી, અનાકાળ સંસારમાં રખડાવે છે. માટે ભવનાભિરૂઆત્માએ સાવધાન રહેવું. ભૂલ કરવી નહીં. પ્રશ્ન: માત્ર મનના અભિપ્રાય જણાવ્યા, તેટલામાં ગુના થાય છે ? ઉત્તર : મનથી, વચનથી, અને કાયાથી, પાપા અવશ્ય અંધાય છે. લક્ષ્મણા સાધ્વીએ માત્ર મનમાં જ ચકલા ચકલીનુ મૈથુન વખાણ્યું હતું. સાધુ-સાધ્વીને આ વસ્તુની છૂટ કેમ નહીં ? એવા વિચાર થયા. વળી વિચાર આવ્યો. જિનેશ્વર દેવાએ છૂટ ન આપી તેનું કારણ એછેકે, તેઓ ભગવાને વેદે નાશ પામ્યા છે. અવેદી, સવેદીનું દુઃખ કેમ જાણે ? આ જગ્યાએ બધી કલ્પના મનની જ હતી. સાધુ-સાધ્વીને મૈથુનની છુટ કેમ નહીં ? એવી કલ્પના તે ગુના. ભગવાન વેદના વિકાર વગરના હેાવા છતાં, સજ્ઞ છે. જગતના જીવાના બધા ભાવ જાણે છે. તેા પણ દુઃખ વગરનાને દુઃખની ખબર ન હાય, આવા તીથ 'કરદેવ ઉપર આરોપ મૂકયો તે બીજો ગુના. પછી ગુનાના ખ્યાલ આવ્યા અને આલેાચના લેવા વિચાર થયા. અને ખીજાના વ્યપદેશથી, કેાઈ ને આવા વિચાર આવ્યા હાય તા શું આલેાવણ ? આ પ્રમાણે પોતાની જાતને છુપાવીને, દંભથી પ્રાયશ્ચિત્ત માગ્યુ. જ્ઞાની ગુરુએ આપ્યું. છઠ્ઠ, આઠમ, ઉપવાસ–આય’મીલ વગેરે ઘારતપ કરવા છતાં, ચાલીશ કાલચક્ર સંસારમાં ભટકી. તથા રૂપીનામની વિધવા રાજપુત્રી, પાછળથી પિતાના રાજ્યની ગાદીએ બેઠેલી. પેાતાની સભાના ખૂબ રૂપાળા, યુવાન પ્રધાન પુત્રને સરાગ દૃષ્ટિથી જોયા. આલેચના લીધા સિવાય (દીક્ષા લીધી, સારી આરાધી તેા પણું ) એક લાખમાં ત્રણ ભુવન્યૂન સંસારમાં ભટકવું પડયું. માત્ર મનમાં જ હિંસાના પરિણામવાળા, અને રૌદ્રપરિણામી, તદુલીય મચ્છ મરીને, સાતમી નરકે જાય છે. ૪ Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ પ્રશ્ન : પ્રાયશ્ચિત એટલે શુ? ઉત્તર : તપના છ બાહ્ય અને છ અભ્યતર ખાર પ્રકાર છે. તેમાં અભ્ય’તર તપના પહેલા ભેદ પ્રાયશ્ચિત કહેલા છે. પ્રશ્ન : પ્રાયશ્ચિતના પ્રકાર કેટલા હેાય છે ? ઉત્તર : પ્રાયશ્ચિત્તના દશ પ્રકાર છે. તે વાંચા. અપરાધ લાગ્યા પછી, ગીતા ભાવાચાયને, નિખાલસ ભાવે સંભળાવે, પેાતાના બળાપા નિન્દા—ગાઁ જાહેર કરે, પવિત્ર જીવને આટલાથી પાપે અટકી જાય છે, તે આલેચનાપ્રાયશ્ચિત્ત. ૧. ૨. પ્રમાદ સહસાત્કાર કે અનુપયેાગથી હિંસાદિ લાગેલા પાપની નિન્દા, ગહ કરીને, વારવાર મિચ્છામિ દુક્કડ' આપવાથી પાપા અટકી જાય છે. તે પ્રતિક્રમણપ્રાયશ્ચિત્ત. ૩. લાગેલું હિંસાદિ પાપ ગુરુમહારાજને સંભળાવે, નિન્દા ગો ખૂબ થાય. પછી ગુરુમહારાજ કહે, ભાઈ મિચ્છામિ દુક્કડ' આપે। અને શુદ્ધ ભાવે મિચ્છામિ દુક્કડ' આપે. તે તદુભયપ્રાયશ્ચિત્ત. જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ ૪. ૫. અશન-પાન–વસતિ–વસ્ર-પાત્ર અશુદ્ધ વહેારે-પણ ખખર પડવાથી પરઠવી દેવાય છેડી દેવાય, પર’તુ ખબર પડી ગયા પછી અશુદ્ધ વાપરે નહીં. તે વિવેકપ્રાયશ્ચિત્ત. ઉપરના પ્રાયશ્ચિત્તને દોષ ટાળવા ગુરુ ક્રમાવે તેટલે કાઉસ્સગ્ગ કરે તે. વ્યુત્સગ પ્રાયશ્ચિત્ત, ૬. ગુરુમહારાજાએ ફરમાવેલેા તપ ભાવથી, અગ્લાન ભાવે કરે તે. તપપ્રાયશ્ચિત્ત, ૭. મેટા ગુના હાય તા, ગુરુમહારાજ ચારિત્રના પર્યાયને ઘટાડે તે. છેદપ્રાયશ્ચિત્ત. ૯. ૮. પાંચ મહાવ્રતા ફરીને આપવા જેવા ગુના હાય, અને ફરીને સ્વીકારે તે. મૂલપ્રાયશ્ચિત્ત, કાઈ દુર સાધુ હોય, ગુનાથી ડરતા ન હાય તેને પ્રથમ તેને યાગ્ય તપ કરાવવા. અને તપ કરે તેાજ ફ્રી વડી દીક્ષા આપવી તે. અનવસ્થાષ્યપ્રાયશ્ચિત્ત ૧૦. અને ઉપર મુજબ છ, તીર્થંકરાદિ પૂજ્ય પુરુષની આશાતના થઈ જાય ત્યારે, મોટા સ્થાન ઉપર બિરાજેલા, શ્રીસંઘની જોખમદાર વ્યક્તિને, આપવા યાગ્ય તે. પારાંચિત પ્રાયશ્ચિત્ત. આ દશ પ્રાયશ્ચિત્ત, ગુનાને લક્ષમાં રાખીને ગીતા ભાવાચા આપી શકે છે, અને પાપથી છૂટવાની ભાવનાવાળા, શુદ્ધ હૃદયવાળા આત્મા લેતા, દૃઢપ્રહારીચાર જેવા, અર્જુનમાલી જેવા, કામલક્ષ્મી-વેઢ વિચક્ષણ માતા પુત્ર જેવા, ઘેારપાપી જીવા પણુ, તેજભવમાં કેવલજ્ઞાન પામી મેાક્ષ પધાર્યા છે. સ્થવિરભગવંતાની સાક્ષીએ, સિદ્ધસેનસૂરિમહારાજે પારાંચિતપ્રાયશ્ચિત્તના સ્વીકાર કર્યાં. અને ગચ્છના ત્યાગ કરીને, ગુપ્ત જૈનવેશ સાચવીને, દુષ્કર તપ તપતા Page #398 -------------------------------------------------------------------------- ________________ ૩૬૩ સિદ્ધસેન દિવાકર અને રાજા વિક્રમાદિત્ય પૂર્વક, બાર વર્ષ રહેવાની ચેજના સ્વીકારીને, સૂરિમહારાજ સંઘની આજ્ઞાથી ચાલ્યા ગયા. અને સાત્વિકભાવથી, આરાધનામાં જાગતા, કેઈપણ મનુષ્ય ન ઓળખી–ન જાણી શકે તેમ વિચારવા લાગ્યા. એકવાર માવલ દેશની રાજધાની ઉજજયિની નગરીમાં પધાર્યા. અને મહાકાળેશ્વર મહાદેવના મંદિરમાં જઈ, લિંગ સામે પગ કરીને સુતા. પૂજારી આવ્યા. અપમાનથી ઉઠાડવા લાગ્યા. ઉઠયા નહીં. પૂજારીઓએ વિક્રમરાજા પાસે રાવ કરી. રાજાને હુકમ, સમજાવીને ઉઠાડે. અને ન સમજે તે લાત મારી ઉઠાડી કાઢી મૂકે. પૂજારી લોકોએ સામવચનથી સમજાવ્યા. અવધૂતવેશધારી, સૂરિમહારાજ બોલ્યા નહીં. હાલ્યા ચાલ્યા પણ નહીં. છેવટે શંકર ભગવાનની આશાતના ટાળવા, સોટીઓ ઝીકવા લાગ્યા. એક બે ત્રણ ચાર સોટીઓ લાગવા જ માંડી, પણ સૂરિમહારાજ મૌન. આ વખતે જ વિક્રમાદિત્ય રાજા, ભેજન કરવા અંતપુરમાં પધાર્યા હતા. અહીં અવધૂતના શરીર ઉપર પૂજારી લોકોના, સોટીઓના પ્રહારો પડવા છતાં, એક પણ લાગતો નથી. અવાજે થાય છે. પરંતુ માર લાગે છે. વિક્રમ રાજાની રાણીઓને, ત્યાં રાણીઓ ચીસે અને બૂમ પાડીને, નાસવા લાગી. બધી જ રાજાના શરણે આવી. બચાવે બચાવોના પુકાર કરવા લાગી. ત્યાં તો પૂજારીઓ પૈકીને એક દેડ રાજાજી પાસે આવ્યો. ફરિયાદ કરી. મહારાજ! સેંકડો સેટીઓના પ્રહાર પણ, આ અવધૂતને લાગતા નથી. એને નિશ્ચિત પડ્યો છે. રાજા કહે છે, પણ આ રાણીઓને કોણ ઝુડી નાખે છે ? જરૂર તમારા પ્રહારે જ રાણીઓને લાગતા હોય ! અવધૂતને પ્રહાર બંધ થયા. ત્યારે રાણીઓ પણ પ્રહાર મુકત થઈને શાન્તિ અનુભવવા લાગી. આ ચમત્કાર જોઈ રાજા મહાકાલેશ્વરના મંદિરમાં આવ્યો. રાજાએ અવધૂતને વિનતિ કરી. હે સંતપુરુષ, મહાદેવની આશાતના કેમ કરે છે? તેઓ જે ક્રોધાવિષ્ટ થશે તે, તેમનાં ત્રીજા નેત્રમાંથી, નીકળે અગ્નિ તમને બાળીને ભસ્મ કરશે. અવધૂત પણ રાજાને આવેલો જોઈ, પગોખેંચીને બેઠા થયા. રાજા કહે છે, શંકર ભગવાનની સ્તુતિ કરે. જેથી તે ભેળાનાથ, તમારા અપરાધ માફ કરશે. અવધૂત કહે છે હે રાજન! શંકર મારી સ્તુતિ સહન કરી શકશે નહીં. તમારી ઈચ્છા હોય તો હું. મહાદેવ (મેટાદેવની) ની સ્તવના કરીશ, પરંતુ લિંગને નુકસાન થશે ત, અમને દેશ નહીં આપી શકાય. આ પ્રમાણે જણાવીને, રાજાની પ્રાર્થનાને માન આપીને, સૂરિ ભગવંતે, પાર્શ્વનાથસ્વામીની સ્તવના શરૂ કરી. કલ્યાણ મંદિર તેત્રને, અગ્યારમો “શન અમૃત િદતકમાવા ?” ક Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ ^ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ ^ બેલ્યા. ત્યાં લિંગમાં ફાટ પડી. ધુમાડાના ગોટેગોટા નીકળવા શરૂ થયા. આ વખતે મહાદેવનું મંદિર, આષાઢમાસમાં સરેવરની પેઠે. માણસોથી ભરાઈ ગયેલું હોવાથી, લેકે બોલવા લાગ્યા. મહાદેવજીના ત્રીજાનેત્રના અગ્નિવડે હમણા જ આ અવધૂત ભસ્મને પૂંજ થઈ જશે. આવા વાતાવરણમાં, એકદમ લિંગ ફાટયું અને પાર્શ્વનાથસ્વામીની પ્રતિમા પ્રકટ થઈ. બધાએ પ્રણામ કર્યા. લોકોના આશ્ચર્યને પાર રહ્યો નહીં. રાજા પૂછે છે, હે ભગવન ! આ કયા દેવ છે? સૂરિમહારાજે કલ્યાણમંદિરતેત્ર ચુમ્માલીસ ગાથામય બનાવ્યું. અને રાજાના પ્રશ્નનો ઉત્તર આપતાં જણાવ્યું કે : પૂર્વે આર્ય સુહસ્તિસૂરિના શિષ્ય, અને ભદ્રાશેઠાણીના પુત્ર અવંતી સુકુમાર મહામુનિરાજ, દીક્ષાના જ દિવસે અનશન કરીને, શીયાલણીના ઉપસર્ગથી, આરાધનાપૂર્વક કાળધર્મ પામી, પહેલાસ્વર્ગ નલિનીગમ વિમાનમાં ગયા. તેમના પુત્રે, પિતાના સ્વર્ગગમન સ્થાન ઉપર, જિનાલય બનાવરાવીને, પિતાના નામે પાર્શ્વનાથસ્વામીની પ્રતિમા ભરાવી પધરાવી હતી, અને અવંતીપાર્શ્વનાથ નામે તીર્થની–પ્રસિદ્ધિ થઈ. તેજ આ મંદિર છે. અને તેજ આ, પાર્શ્વનાથસ્વામીની પ્રતિમા છે. પ્રશ્ન : આ પ્રતિમા આજસુધી ક્યાં હતી? આજે આ પ્રતિમા કોણ લાવ્યું? કયાંથી આવી? ઉત્તર : આ મંદિર થયા પછી કેટલોક કાળ, ખૂબ શાસન પ્રભાવનાપૂર્વક જિનાલય અને પ્રભુજીની પ્રતિમાની આરાધના ચાલુ રહી હતી. પાછળથી અન્યધર્મને પક્ષ મજબૂત થવાથી, અન્ય ધર્મવાળાઓએ પ્રભુજીની પ્રતિમા જમીનમાં ભંડારીને, ઉપર શિવલિંગની સ્થાપના કરેલી હોવાથી, જૈનતીર્થ મટીને, મહાકાળેશ્વર તરીકે પ્રસિદ્ધિને પામ્યું હતું. પરંતુ આજે આવા મહાપ્રભાવક પુરુષની સ્તુતિના પ્રભાવથી, પદ્માવતીદેવીનું આકર્ષણ થવાથી, જમીનમાં રહેલી પ્રભાવપૂર્ણ પ્રભુપ્રતિમાને, પદ્માવતીદેવી પિતે લાવીને આપી ગયાં હતાં, એમ ઈતિહાસ સાક્ષી પૂરે છે. આવા પ્રતિમાજી પ્રકટ થવાના, અને દેવેની સહાયના બનાવે, બીજા પણ ઘણા બન્યા છે. આ બનાવથી–રાજા વિક્રમાદિત્ય ઉપર, સૂરિમહારાજને ખૂબ પ્રભાવ પડ્યો હતો, અને પછીથી તેણે સૂરિભગવંતની વાણીથી, જેનધર્મ સ્વીકાર્યો હતો. તથા તેના કેટલાક ખંડિયા રાજાઓએ, અથવા મિત્રરાજાઓએ, સૂરિભગવંતને સમાગમ મેળવીને, જૈનધર્મને ઉપદેશ સાંભળીને, યથાયોગ્ય ધર્મ સ્વીકાર્યો હતો. સિદ્ધસેન દિવાકરસૂરિમહારાજની, આવી શાસન પ્રભાવના જોઈ શ્રીસંઘ એકઠા થઈને, તેમનાં પાછળનાં પાંચ વર્ષ માફ કરીને, સંઘમાં લીધા હતા અને સૂરિમહારાજનાં, સમ્યગદર્શન–જ્ઞાન–ચારિત્ર-તપની અત્યુત્તમ આરાધનાથી શ્રીસંઘમાં પાછો ચોથો આરો દેખાવા લાગ્યા હતા. Page #400 -------------------------------------------------------------------------- ________________ આઠ પ્રકાર પ્રભાલકેની ઓળખાણ એકવાર સૂરિમહારાજને દૂરથી જોઈને, રાજા વિક્રમાદિત્યે મનમાં નમસ્કાર કર્યો હતે. તે જ ક્ષણે સૂરિમહારાજાએ ઉંચા અવાજે ધર્મલાભ આપે હતું. જે સાંભળી રાજાએ પૂછ્યું, ધર્મલાભ કોને કહે છે ? સૂરીશ્વર અમને જેણે મનથી નમસ્કાર કર્યો તેને. આ બનાવથી, રાજાને ખૂબ આશ્ચર્ય થયું, અને એક કોડ સુવર્ણમુદ્રા ભેટ ધરી. પ્રશ્નઃ પૈસા જૈન સાધુને ખપે નહીં. તે પછી તે દ્રવ્યને કોણે લીધું? શું થયું? ઉત્તર : આ દ્રવ્ય આચાર્ય મહારાજે લીધું નહીં. રાજાએ પાછું લેવા ના કહી. તેથી સૂરિભગવંતની આજ્ઞાથી, સંઘના આગેવાનોએ, જિર્ણોદ્ધારમાં વાપર્યું છે. ઈતિ ચતુર્વિશતિપ્રબંધ પૃ. ૩૩ વૃદ્ધવાદી પ્રબંધ. આ પ્રમાણે આમરાજાએ બપ્પભટ્ટસૂરિની પૂજા કરી છે. કુમારપાળ રાજાએ હેમચંદ્રસૂરિની પૂજા કરી છે. પ્રત્યેક ગુરુપૂજનદ્રવ્ય જિર્ણોદ્ધારમાં અપાવ્યું છે. આવી રીતે સિદ્ધસેનદિવાકરના ઉપદેશ અને પ્રભાવથી, ઘણા રાજાઓ પ્રતિબંધ પામવાથી, શ્રી જૈનશાસનરૂપ કમલને બગીચે ખૂબ ખૂબ વિકાસને પામવા લાગ્યો. અને જેનશાસનના વિરોધી ઘૂવડનાં ટોળાં, ગુફાઓની જેમ દેશાન્તરમાં જઈને છુપાઈ જવા લાગ્યાં. સૂરિમહારાજ દેશદેશ વિચરીને ફરી પાછા માળવામાં ઉજજયિની નગરીમાં પધાર્યા. પ્રશ્ન: શાસ્ત્રોમાં આઠ પ્રકારના શાસનપ્રભાવક બતાવ્યા છે. તેમ સિદ્ધસેન દિવાકરને આઠમા કવિ પ્રભાવક ગણાવ્યા છે. તેનું શું કારણ? ઉત્તર : શ્રી જૈનશાસનમાં પ્રભાવક આઠ પ્રકારના જણાવ્યા છે. તેમાં તે તે કાળમાં વર્તમાન બધાં આગમ પંચાંગીના અર્થો, સૂત્રો અને તદુભયના નિચેડને પામ્યા હોય. આગમની બધી વાતો સમજ્યા હોય, પ્રસંગ આવે સમજાવી શકે. પૂછયાના ખુલાસા મળી જાય. તેને પ્રવચની પહેલો પ્રભાવક કહેલ છે. કેઈ કવિ કહે છે. મોઢે માગ્યું જે દિયે, નાગે રાખ્યો શરણ, પુછયા ઉત્તર જે દીયે, એ જગ વિરલા ત્રણ.” અર્થ : શક્તિ સંપન્ન મનુષ્યની પાસેથી યાચક પાછો ખાલી હાથે જાય નહીં. ભય પામીને શરણે આવેલાને ધક્કો મારે નહીં. અને વિદ્વાન પાસે શંકા લઈને આવેલો સમાધાન પામીને જાય, આવા પુરુષો જગતમાં, બહુ થોડા જન્મે છે. કહેવત છે કે મનુષ્ય પૃથ્વીનું ભૂષણ, માણસનું ભૂષણ, બુદ્ધિ અને જ્ઞાનનું ભૂષણ તત્વનિચેડ પામવે, સમજ, તત્ત્વસમજણનું ભૂષણ દેવ વગરનું જીવન કહેવાય છે. તથા માણસનું ભૂષણ લક્ષ્મી છે. લક્ષ્મીનું ભૂષણ દાન છે. દાનનું ભૂષણ ઉદારતા છે. તથા માણસનું ભૂષણ શક્તિ છે. Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ જિનેશ્વર દેવની આજ્ઞા યાને સાચી માણસાઈ શક્તિનુ ભૂષણ સાત્વિક ભાવ છે. શક્તિ અને શાત્વિક ભાવનુ ભૂષણ, નિરાધાર, ગરીબ, દીન, દુખીને આસરા આપવા, શરણું આપવું, બચાવી લેવા તે છે. બીજો પ્રભાવક વ્યાખ્યાનકાર કહેવાયા છે. એક એક શબ્દના અનેક અર્થો કરીને સભાને ચિત્રમુગ્ધ બનાવે, જેમ વેશ્યાને ઘેર રહેલા નર્દિષણજી, કામી પુરુષાને વૈરાગી અનાવતા હતા. ત્રીજો પ્રભાવક વાદી કહેવાય છે. જેમ શિલાદિત્ય રાજાની સભામાં, મલ્લવાદી સૂરિએ વાદ કરીને બૌદ્ધોને હરાવ્યા, અને જૈનશાસનના જયજયકાર થયા. ચોથા પ્રભાવક નિમિત્ત જાણનાર ભદ્રમાડુ સ્વામી વગેરે જાણવા. નિમિત્ત વડે જૈનશાસનની પ્રભાવના થાય. પરદનકારા પાછા પડે, શ્રીવીતરાગશાસનના જયજયકાર થાય. પ્રશ્ન : આ કાળમાં કાઈ જ્યાતિષ પ્રકાશે. હાથ પગની રેખા જોઈ ને, નસીબની વાતા કહે. વેપાર કરનારને ભાવ તાલ બતાવે. આ બધાને વખતે અનુકૂળતા પણ આવી જાય તા, લાભ થાય કે નહીં ? ઉત્તર : પૂના જૈનાચાર્યું નિમિત્તશાસ્ત્રા સમજેલા હતા. તેમની સમજણ પ્રમાણેજ થતુ હતું, તેપણુ શ્રીવીતરાગશાસનની ચાક્કસ પ્રભાવના સમજીને, શાસનને લાભ થવાના હાય તા જ કહેતા હતા. માટે તેમને અવશ્ય લાભ થાય. પરંતુ આ કાળના અમારા જેવા, અવશ્યફળ આપે તેવાં નિમિત્ત પ્રાય: જાણતા જ ન હાય. અને કહેવાય છે તેપણ શાસનપ્રભાવના માટે નહીં પરંતુ સ્વપ્રભાવના માટે. આવા બધા ભવિષ્યકથના કહેનારના સંસાર વધારે છે. અને સાંભળનારને આભવ પરભવ અને બગડાવે છે. પાંચમા તપસ્વી પ્રભાવક કહેલ છે. જેમ હીરસૂરિમહારાજના સમયનાં શ્રાવિકા ચંપાબહેન, જેમણે છ મહિનાના ૧૮૦ ઉપવાસ કર્યા હતા. સમ્રાટ અકબરે જાણ્યું. ઉપવાસ સાચા કેમ હાઈ શકે ? પરીક્ષા કરી. તેણીને પૂછવામાં આવ્યું. ચંપામાઈ એ દેવ-ગુરુ-ધર્મ ની આળખાણ આપી. હીરસૂરિમહારાજને નિમંત્રણ. ઉપદેશશ્રવણ. જૈનશાસનની પ્રભાવના, છમાસની અહિંસાના અમારી પડહ, અખો જીવાને અભયદાન, બધામાં નિમિત્ત કારણ ચ'પાબાઈની તપશ્ચર્યા જાણવી. ઠ્ઠો વિદ્યાપ્રભાવક વયરસ્વામી જેવા. જેમણે વૈક્રિયલબ્ધિ અને આકાશગામિની વિદ્યા વડે, દુષ્કાળથી પિડાએલા લાખાને આકાશમાર્ગે, સુભિક્ષ પ્રદેશમાં લઈ ગયા. જીવિતદાન આપ્યું. સાતમેા અજસિદ્ધ વિદ્યાસિદ્ધ વિદ્યાએ વડે શ્રી સંઘને ઉપદ્રવથી મચાવનાર પાદાલપ્તસૂરિ, આ ખપુટસૂરિ વગેરે. આઠમે વિપ્રભાવક ગણાયા છે. જેમ સિદ્ધસેન દિવાકર. જેમણે કાવ્યા સંભળાવીને, વિક્રમાદિત્યને શ્રી વીતરાગશાસનના પ્રભાવક બનાવ્યેા હતેા. સિદ્ધસેન Page #402 -------------------------------------------------------------------------- ________________ જગતના બધા કવિઓ, સિદ્ધસેન દિવાકર પછી જાણવા ૩૬૭ ક્રિવાકરસૂરિમાં કવિત્વ શક્તિ વિગેરે બીજા પણ પ્રભાવક ગુણા ઘણા હતા. તેમનાં ઘેાડાં કવિત્વ=કાન્યા લખુ છું. सरस्वती स्थिता वक्त्रे, लक्ष्मीः करसरोरुहे । નીતિ ત્તિ દુષિતા રાખન, ? ચૈન દેરાસર મતા | || અર્થ : વિક્રમ રાજાને કહે છે કે હે રાજન ? આપની માનીતી ત્રણ દેવીએ છે. તેમાં સરસ્વતીને મુખમાં રાખા છે. લક્ષ્મીને હસ્તકમલ ઉપર બેસાડી છે. તેા પછી કીર્તિને શા માટે કોપાયમાન કરી છે, કે જે આપની કીર્તિ સ્વર્ગ માં, પાતાળમાં કે મનુષ્યલાકમાં જગ્યા જ પામતી નથી. आहते तव निःस्वाने, स्फुटितं रिपुहृद्घटैः । નજિતે તપ્રિયાનેત્રે, રાનમ્ ! વિમિમહત્ ॥ ૨ ॥ અર્થ : હે રાજન્ ! આપના યુદ્ધની ભેરી ઉપર પ્રહાર પડે છે. તેજ ક્ષણે તમારા શત્રુઓના હૃદયરૂપ ઘડાઓ ફૂટી જાય છે. અને તે રાજાએની રાણીઓના ચક્ષુરૂપ ઘડાઓમાંથી પાણી ઢળી જાય છે. આ એક ગજબ આશ્ચર્યની વાત છે. सर्वदा सर्वदासीति मिथ्या संस्तूय से बुधैः । नारयो लेभिरे पृष्ठं न चक्षुः परयोषितः ॥ १ ॥ અર્થ : હે રાજન! તમને પંડિત પુરુષા, સદા સ આપનારા મહાદાનેશ્વરી કહે છે, તે સાચું નથી. અર્થાત્ મિથ્યા છે. કારણ કે, તમારા હજારો શત્રુએ તમારી પુઢ માગે છે. કહે છે કે, અમને પુંઠ બતાવેા. પરંતુ તમે આજ દિવસ સુધી એક પણ શત્રુને, પુઠ બતાવી નથી ( અર્થાત્ સામી છાતીએ લડાઈ આપી છે.) અને કુલટા સ્ત્રીએ તમારુ ચક્ષુ ઈચ્છે છે. કહે છે કે, સ્નેહ નજરથી અમારી સામે જુએ. તે પણ તમે આજ સુધી કાઈ પરસ્ત્રી સામે તાકવા નથી. જોતા નથી. જો શત્રુએ તમારી પુત્ર્ય પામ્યા નથી, પરસ્ત્રીએ તમારું ચક્ષુ-છાતી કે આલિંગન–ચુંબન પામી નથી, તેા પછી તમે જે માગે તેને બધું આપે છે, આવી પ્રશંસા સાચી કેમ કહેવાય ? આ બધા શ્લેાકાનાં વર્ણના મહાપુરુષાની બુદ્ધિના ભંડાર ખુલે। મૂકી જાય છે. સિદ્ધસેન દિવાકર માટે કલિકાલ સર્વ જ્ઞપણુ કહે છે ? વાંચેા. અનુ સિદ્ધસેન વયઃ ઇતિ સિદ્ધહેમ ૨-૨-૩૯ બધાજ કવિએ સિદ્ધસેન દિવાકર પછી જાણવા અર્થાત્ સિદ્ધસેનાચાર્ય મહાકવિ હતા. બધા કવિએ તેમનાથી ન્યૂન જાણવા. સિદ્ધસેનદિવાકરના ઉપદેશથી, વિક્રમરાજાએ એકારનગરમાં ચાર દ્વારવાળુ, ચૌમુખ જિનાલય કરાવી, ઘણું દ્રવ્ય ખર્ચ કરી, પ્રતિષ્ઠા કરાવી હતી. સિદ્ધસેનઢિવાકરના ઉપદેશથી વિક્રમરાજાએ શત્રુ જય તીના સંધ કાઢ્યો હતા. કહેવાય છે કે વિક્રમરાજાના સંઘમાં, પાંચ હજાર–જૈનાચાર્યા હતા. તેા પછી એછામાં ઓછા લાખ જેટલા સાધુઓ પણ હાય. ચારે પ્રકાર સંધ લાખાની સંખ્યામાં હાય, એમ સહજ માની શકાય છે. Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ ૧૦ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ આચાર્ય ભગવાન છેલા દક્ષિણ પ્રદેશમાં વિહાર કરતા હતા. પ્રતિષ્ઠાનપુર પધાર્યા હતા. અને પિતાને અંતિમકાળ જાણી અનશન ઉચ્ચરી, દશ પ્રકાર આરાધના કરી, સ્વર્ગવાસી થયા. પ્રશ્ન : દશપ્રકાર આરાધના કોને કહેવાય તેના નામ જણાવો? उत्तर : आलोयसु अइयारे, वयाई उच्चरसु, खमसु जीवेसु, वोसीरसु भाविअप्पा अट्ठारसपावट्ठाणाई ॥१॥ चउसरणं, दुक्कडरिहणं सुकडाणुमोयणं कुणसु सुहभावणं. अणसणं पंचनमुक्कारसरणं च ॥ २॥ અર્થ : આપણા આત્માને ચાલુ જન્મમાં, અથવા આખા સંસાર ચક્રમાં, વ્રત પચ્ચખાણોના ભંગ યાને પંચાચારમાં લાગેલા દેષ વિચારી, નિંદા-ગ કરવી. વ્રત ઉચ્ચરવાં. સાધુ અને શ્રાવકોએ અવસાન સમયે ફરીને વ્રત જરૂર ઉચ્ચરવા ધ્યાન રાખવું જોઈએ. તથા ચોરાસી લાખ જીવનિને છwાય છેને ચારગતિ અને ખમાવવા. તથા સમજીને ભાવનાપૂર્વક અઢાર પાપસ્થાનકે સીરાવવાં. અરિહંતાદિચારનાં શરણ કરવાં. પિતાનાં ચાલુ ભવના, અગર સમગ્ર સંસાર ચકનાં, દુષ્કતની નિંદા કરવી. સુકૃતની અનુમંદના કરવી. શુભ ભાવનાઓ ભાવવી. અનશન ઉચ્ચરવું. નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરવું. સિદ્ધસેનદિવાકર સૂરિમહારાજના અવસાન સમાચાર પહોંચાડવા, એક વૈતાલિકને રવાના કર્યો હતો. તે ફરતો હતો અને લેકનું પૂવદ્ધિ બેલતે હતો. ફરતો ફરતો ઉજજયિની ( વિશાલા) નગરી પહોંચ્યો અને જેનશ્રાવિકાઓના ઉપાશ્રય પાસે બેલ્યઃ સત્તિ વાણિતા સાંad ક્ષriાથે અને ઉપાશ્રયમાં રહેલાં દિવાકર મહારાજના બહેન સિદ્ધશ્રી નામનાં સાધ્વીજીએ સાંભળે. અને બોલ્યા કે, नूनमस्तंगतो वादी, सिद्धसेनो दिवाकरः ॥ १ ॥ અર્થ : વૈતાલિક કહે છે હમણ-વાદિરૂપ ખદ્યોતના કીડા દક્ષિણ દેશમાં ખૂબ જ ફેલાયા છે. અર્થો, લોક સાંભળીને ઉપાશ્રયમાં રહેલાં સાધ્વીજીને ઉત્તર, જરૂર સિધ્ધસેન દિવાકર સૂરિરૂપ સૂર્ય અસ્ત પામે હશે. સિદ્ધસેનદિવાકર સૂરિમહારાજના ગ્રન્થ સન્મતિત (દર્શન વિષયક આકરગ્રન્થ). જગતભરના અને જૈનશાસનના તમામ વિદ્વાનોને આદરણીય ગ્રન્થ છે. ઉપરાન્ત ન્યાયાવતાર દ્વાર્જિશકાઓ કલ્યાણમંદિર સ્તોત્ર તેમની ખાસ રચનાઓ છે. તેમણે જેના ઉપર પણ ટીકાઓ, ભાષ્ય વગેરે લખ્યાના વર્ણને નિશીથચૂણિમાં મળે છે. પરંતુ આજે તે વસ્તુ ક્યાંય ઉપલબ્ધ નથી. પ્રશ્ન : સિદ્ધસેન દિવાકર કયારે થયા પ્રમાણેથી સમજાવાય તો સારું ? Page #404 -------------------------------------------------------------------------- ________________ ૩૬૯ સિદ્ધસેન દિવાકરસૂરિ મહારાજને સમય નિર્ણય-વિચાર ઉત્તર : પ્રભાવચારિત્રકાર અને પ્રબંધચતુર્વિશતિકારના મત પ્રમાણે સિદ્ધસેન દિવાકર. પ્રસિદ્ધ સંવતપ્રવર્તક રાજા વિક્રમાદિત્યના ગુરુ હતા. તેથી વી.ની પાંચમી સદીમાં માની શકાય. એક પરંપરા ગાથાનું પાદ “સંવર 7 દિવસે વિયો ” આ ગાથાનું પાદપણ વીરનિર્વાણથી પાંચ વર્ષે સિદ્ધસેન દિવાકર થયા સૂચવે છે. વળી પ્રબંધકાર કહે છે કે, બલમિત્ર-ભાનુમિત્રના પુત્રનું, ભરૂચમાં રાજ્ય હતું, અને તે રાજાએ દિવાકરથી પ્રતિબંઘ પામીને દીક્ષા લીધી હતી. ઉપરનાં બધાં પ્રમાણે સિદ્ધસેન દિવાકરને, વીર-નિ. પાંચમી સદીના અંતમાં મૂકે છે. તેની સામે અમારી પ્રતિદલીલે વિચારવા ગ્ય છે તે વાચકેની જાણ ખાતર લખું છું. પ્રભાવક ચરિત્ર અને ચતુર્વિશતિ બને ગ્રન્થકારે લખે છે કે વિદ્યાધરવંશમાં, પાદલિપ્તસૂરિની પરંપરામાં. સ્કંદિલાચાર્યના શિષ્ય, વૃદ્ધવાદી થયા. તેમના શિષ્ય સિદ્ધસેન દિવાકર થયા. આ વિદ્યાધર ગચ્છ ઉત્પતિ વિરનિર્વાણ સં. ૫૧૪ માં, ચંદ્ર, નાગેન્દ્ર, નિવૃત્તિ અને વિદ્યાધર ચાર ભાઈઓની, સોપારક નગરમાં દીક્ષા થઈ છે. કારણ કે પ્રસ્તુત વર્ષમાં જ, વયરસ્વામીને, સ્વર્ગવાસ, વાસેનસૂરિનું કંકણદેશ પારક નગરમાં ગમન, અને પ્રતિબંધ થયો છે. અને આ ચારે ભાઈઓના એકવીસ એકવીસ શિષ્યો, મહાપ્રભાવક થવાથી, ઉપર્યુક્ત ચાર ભાઈઓની પરંપરા ખૂબ ચાલી છે. હજારો આચાર્યો થયા છે. ચંદ્રગચ્છ હમણાં પણ ચાલુ છે. વિદ્યાધરગચ્છમાં જ પાદલિપ્તસૂરિ થયા છે. પાદલિપ્તસૂરિની પરંપરામાંજસ્કંદિલાચાર્ય થયા છે. તેમના શિષ્ય વૃધ્ધવાદીસૂરિ. તેમના શિષ્ય સિદ્ધસેન-દિવાકરને પાંચમી સદીમાં કેમ મૂકી શકાય? તથા પાદલિપ્તસૂરિમહારાજના સમયમાં નાગાર્જુન ગી થયો છે. નાગાર્જુન યોગીએ સુવર્ણસિદ્ધિ કરવા માટે, પ્રતિષ્ઠાન નગરના રાજા શાલિવાહનની સતી રાણી ચંદ્રલેખાના (પઢિની હોવાથી) હાથે રસનું મર્દન કરાવ્યાનું વર્ણન છે. તેથી શાલિવાહન પણ પાદલિપ્તસૂરિને સમકાલીન થાય છે. શાલિવાહન અને બલમિત્રભાનુમિત્રની, પરસ્પર લડાઈની વાતે પણ, પાદલિપ્તસૂરિના વર્ણનમાં આપી છે. આ બાલમિત્રભાનુમિત્ર બે ભાઈ પ્રસિદ્ધ કાલકાચાર્યના ભાણેજ થતા હતા. આ બધા વર્ણન પાદલિપ્તસૂરિને પાંચમી સદીમાં મૂકે છે. તેથી પાદલિપ્તસૂરિના વંશમાં, સ્કંદિલાચાર્યના શિષ્ય–પ્રશિષ્ય>વૃદ્ધવાદિસૂરિ અને સિદ્ધસેન દિવાકરને, પાંચમી શતાબ્દીમાં મૂકી શકાય નહીં, અને તેથી સંવત્સર પ્રવર્તક વિક્રમાદિત્યને દિવાકરના ભક્ત માની શકાય નહીં. વિદ્યાધર ગચ્છને અર્થ, પ્રભાવક ચરિત્રકારે પાદલિપ્તસૂરિ ચરિત્રના ૧૪મા લેકમાં, નમિ-વિનમિ વિધાધર વંશમાં કર્યો છે. તે વ્યાજબી નથી. નમિ-વિનમિ-ઋષભદેવસ્વામીના સમકાલીન છે. તેમનાથી વિદ્યાધર વંશ ચાલ્યો ગણાવે યુક્તિસંગત નથી. Page #405 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ આથી સિદ્ધસેનદિવાકરના સમય, વિક્રમના ચેાથા સૈકાના ઉત્તરાદ્ધ, અને પાંચમાના પૂર્વીદ્ધ માનવા ઠીક લાગે છે, અને તેમના સમકાલીન, ગુપ્તવંશના વિક્રમાદિત્ય માનવામાં આવે તેા, ઉપરના વણુ નાને મેળ આવી જાય છે. ગુપ્તવંશી રાજા ચંદ્રગુપ્ત ખીજો, તેણે પેાતાને વિક્રમાદિત્ય તરીકે જાહેર કર્યા હતા. અને તે પણ ઇતિહાસ પ્રસિદ્ધ છે. ઇતિ ૫. કલ્યાણવિજયગણી. ૩૭૦ હવે આ સ્થાને આપણે સિદ્ધસેનદિવાકર મહારાજ ની ભવભીરુતા જ વિચારણીય છે કે જેઓ ઘણા વિદ્વાન હતા. ઘણા રાજાઓના ગુરુ હતા. વ્યાકરણ, કાવ્ય, કાષ, ન્યાય, સાહિત્ય, આગમા તથા દુનિયાભરનાં અજૈન દનના પણ શાસ્ત્રોના પારગામી હતા. પોતાના સમયના અદ્વિતીય પુરુષ હતા. હજારો નહીં પણ લાખા ભક્તોના ગુરુ હતા. સુવર્ણ અને સૈન્ય બનાવવાની શક્તિ પામેલા હતા. તાપણ માત્ર પેાતાના મનમાં આવેલા “આગમેાને સંસ્કૃત બનાવી નાખવા ”ના વિચારો, શ્રમણ સંઘને ભેગા કરીને જણાવ્યા. તેવા વિચારાને પણુ, શ્રીસ ંઘે મહાન ગુના ઠરાવી, દશ પ્રાયશ્ચિત્તોમાં મોટું, આ કાળમાં અપાતુ લેવાતું નથી તેવુ, પારાંચિત પ્રાયશ્ચિત્ત આપ્યું અને સૂરિમહારાજે લીધું. આપનાર સ્થવિરા, તેમનાથી નાના હશે, અલ્પજ્ઞપણ હશે, છતાં આ મહાપુરુષની લઘુતા અને ભવભીરુતા, ખૂબ વિચારવા, મનન કરવા, અને અનુકરણ કરવા યાગ્ય છે. આજે સંધમાં અનેક ખખેડા જગાવનાર સ્વપ્ન દ્રવ્ય, ઉપધાનમાળ દ્રવ્ય, જિનેશ્વરદેવની પ્રતિષ્ઠાની ઉચ્છામણી દ્રવ્ય, આ બધાં દેવ દ્રવ્ય મનાયાં હાવા છતાં, આ કાળના આપણા જેવા, ખૂબ અલ્પેન સાધુએ પણ હું જ શાસ્ત્રઓના જાણકાર છું. આવેા હઠવાદ છેડતા નથી. તેમણે ખાસ વિચારવા, અને સમાજને છિન્નભિન્ન થતા અટકાવવા, પેાતાનું તે સારું નહી, પરંતુ સારું તે પેાતાનું એવા માગ સ્વીકારવા જોઈએ. ઇતિ શ્રી સંઘની આજ્ઞા શિરાવન્થ માન્ય રાખનાર સિદ્ધસેનદિવાકર કથા સંપૂર્ણ અત્યાર સુધીના વર્ણનાથી આપણે સમજી શકયા કે, વ્યવહારમિશ્ર પણુ, આજ્ઞાપ્રધાન આચારોથી, ધર્મને પણ કેટલું ઉત્તેજન મળે છે, તે વાચકવર્ગ સમજી શકે છે, તેા પછી એકાન્ત હિતકારી શ્રી વીતરાગદેવાની આજ્ઞાની જ દાખલ થઈ જાય તેા, આત્માના એક પાક્ષિક વિકાસ થતાં વાર લાગે નહીં. મુખ્યતા આપણામાં પ્રશ્ન : શ્રી વીતરાગ દેવાની આજ્ઞા એટલે શું? આજ્ઞા સમજ્યા વગર પણ ધમ કરવાથી નુકસાન તેા નથી જ ને ? આજ્ઞા સમજ્યા વગર કે, આજ્ઞાની પરવા કર્યા વગર પણ મનુષ્ય, ધર્મ કરે તેા ખાટુ શું ? ઉત્તર : આજ્ઞા સમજ્યા વગર આજ્ઞા આવે નહીં. અને વીતરાગ દેવાની સંપૂર્ણ આજ્ઞા પાળ્યા વગર ગમે તેટલા દાન-શીલ-તપશ્ચર્યાં થાય તે પણ, આત્મા મેાક્ષની સન્મુખ ગમન કરી શકતા નથી. અને સુગતિ પણ દૂર ખસે છે આત્માને અપયશ પણ વધે છે. Page #406 -------------------------------------------------------------------------- ________________ ૩૭૧ "" જિનેશ્વરદેવની આજ્ઞા વગરની બધી આરાધના નકામી છે પ્રશ્ન : આપણા ધર્મીમાં અર્થાત્ જૈનધમ માં “ જ્ઞાનક્રિયાજ્યાં મેક્ષ : ’ માનવામાં આવ્યે છે. એટલે જિનાજ્ઞા સમજ્યા વગર જ્ઞાન પામેલા ક્રિયાકાંડા કરતા હાય તેા શું નકામાં થાય છે ? ઉત્તર : અનેક ભવામાં જ્ઞાન વગરની ક્રિયાઓ, અથવા ક્રિયા શૂન્ય જ્ઞાન પ્રાપ્તિ થઈ હાવા છતાં, આત્મા સંસાર ભ્રમણથી મુક્ત થયા નથી, અથવા ગાશાળા જેવા ભવા પામીને, પેાતાની કલ્પના અનુસાર વિદ્વાન બનીને, કષ્ટસાધ્ય ક્રિયાઓ કરી તે પણ, આત્માનું ભલું તેા નજ થયું, પરંતુ ઘણીવાર ભૂંડું જ થવાના પ્રસંગેા અન્યા છે માટે જ ઉપકારીએ ફરમાવી ગયા છે કે :– जिणाणाए कुर्णताणं सव्वं निव्वाणकारणं । सुन्दरषि सबुद्धिए, सव्वं भवनिबन्धनं ॥ અર્થ : શ્રી વીતરાગ જિનેશ્વર દેવાની આજ્ઞા અનુસાર ચાલનારનું, ઘેાડું કે ઘણું, નાનું કે માટું, બધું અનુષ્ઠાન નિર્વાણનું મેાક્ષનું કારણ બને છે. અને સ્વચ્છન્દ આપમતિ કલ્પનાએ કરાતું, ઘણું જ સારું દેખાતું હોય તો પણ, સંસાર ભટકાવનારુંજ અને છે. વળી પણ કહ્યું છે કે इहलोयम्मि अकित्ती, परलोए दुग्गइ धुवा तेसिं । आणं विणा जिणाणं, ये नवहारं ववहरन्ति ॥ -- અર્થ : જે ચારિત્રધારી આત્માએ, અથવા પેાતાને જૈન માર્ગ આરાધક તરીકે સમજનારા ભાગ્યવાના, શ્રી વીતરાગની આજ્ઞાને સમજવા, વિચારવા કે, આરાધવામાં, બેદરકાર રહેતા હાય, અથવા પેાતાની ગમે તેવી આચારણાને જ, આરાધના કલ્પી લેતા હાય, તેમને પૂર્વાદ્ધ શ્ર્લાકમાં જણાવ્યુ છે તેમ, ગેાશાળા જમાલી વગેરેની પેઠે, આલાકમાં અયશ-અપકીર્તિ અને પરલેાકમાં અવશ્ય દુતિ જ થાય છે તેમ સમજી લેવાનું. વળી પણ કહ્યું છે કે : 46 आणारुइस्स चरण तव्भंगे जाण किंन भग्गंति । आणं च अडकतो, कस्साए सा દસેરું ।। અર્થ : આજ્ઞારૂચિ આત્મામાં જ ચારિત્ર આવે છે. અને સ્થિર પણ થાય છે; પરંતુ આજ્ઞાના ભુક્કા ઉડી જતા હાય તા, ચારિત્ર રહે જ કેવી રીતે ? આજ્ઞાના અનાદર કરનાર કેાના વચનથી ચારિત્ર પાળે છે? પાતે જે આચરે છે તે કેની આજ્ઞાથી ? તે તેણે વિચારવુ જોઈ એને ? આજ્ઞાનું મહત્ત્વ ‘સુધાભર્યા કંચન ઘડા, જો ઘટના ક્ષય થાય. નિરાધાર અમૃત થયું, ચાસ તે 77 ઢોળાય. ” ૧ Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ જિનેશ્વવની આજ્ઞા યાને સાચી માણસાઈ જિન આણી કંચન ઘડ, સંયમ સુધા સમાન. જિન આણ ક્ષય પામતાં, અવશ્ય સંજમ હાણ.” ૨ “જગ સધળા ધર્મો વિશે, આણુ સાચે ધર્મ ભક્ત-સતીને શિષ્ય-પુત્ર, કોઈ ન બાંધે કર્મ.” ૩ “જનની ગુણ સઘળા તણી, જિન આણુ કહેવાયા આણા વિણ ગુણગણુ બધા, સમુચ્છિમ લેખાય.” ૪ “જિન આણા સુરપાદપ. જે ઉગે નિજધામાં પામરતા ભવની, અળગી થાય તમામ.” ૫ જિન આપ્યા આવ્યા પછી, આશ્રવ ઘટતું જાય સંવરનાં સાધન ગમે, ગુણ ખીલે ઘટમાંય.” ૬ “જિન આણુ ચિંતામણિ, મહારત્ન કહેવાયા જિન આણાધર નરસ, ચક્રી પણ નવ થાય” છે જિન આણા રોહણ સમી, ગુણ રત્નોની ખાણા મુક્તિ નગરી પામવા, આરાધ થઈ જાણુ.” ૮ “દાન–શીલ–તપ–ભાવના, જિન આણ અનુસાર પંચમગતિ સાધન કહ્યાં, શ્રી જિનવર ગણધાર, ૯ “તપ-સંયમ–ને દાન–શીલ, જ્ઞાન–ધ્યાન–આચારા જિન આણે જે નેય તે, રખડાવે સંસાર.” ૧૦ પ્રશ્ન : બીજા કોઈ પણ ધર્મોમાં આજ્ઞાને આટલું મોટું મહત્ત્વ અપાયું જણાતું નથી તેનું કેમ? ઉત્તર : ધર્મની વાત તો ઘણી જ મોટી છે. પરંતુ લેક વહેવારમાં પણ આજ્ઞાની જ બોલબાલા છે. જુઓ, સતી નારીને પતિની આજ્ઞા, એ જ તેના પ્રાણ ગણાય છે. પતિની આજ્ઞાની અવગણના કરનારી સતી કહેવાય નહીં, પતિની આજ્ઞા પાળવા માટે જ મહાસતી સીતાજીએ, ખેરના અંગારાની ખાઈમાં ઝંપલાવ્યું હતું. ગુરુ પુરુષોના શિષ્ય પણ, ગુરુ આજ્ઞા પાળવા, દુઃખસુખની કલ્પના લાવ્યા સિવાય. ગુરુને પસંદ પડે તેવું અનુષ્ઠાન આચરે છે. તથા પુત્ર પણ પિતાના ભક્ત હોય તેઓ પિતાના વચનમાં શંકા લાવતા નથી, આજ્ઞાનું ખંડન કરતા નથી. જેમ મહારાજા રામચંદ્ર, પિતા દશરથરાજાની Page #408 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાને સમજાવનારી ઉપનયવાળી કથા ૩૭૩ આજ્ઞા અખંડ આરાધી છે. મહારાજ લક્ષમણજીએ વડીલ બંધુ રામચંદ્ર મહારાજની આજ્ઞા અખંડ આરાધી છે. મહારાજ યુધિષ્ઠિરે માતા કુંતીદેવીની અને ચાર પાંડવોએ, યુધિષ્ઠિરની આજ્ઞા આરાધી છે. તે જ પ્રમાણે ભક્તો પણ, પૂજ્ય પુરુષોની નિર્દષણ આજ્ઞા સ્વીકાર કરે છે. આજ્ઞાના ફળને બતાવનારી એક ઉપનયવાળી ધનવાન મુસાફરની કથા લખાય છે. એક નગરમાં આત્મારામ નામને કઈ એક વણિક, ધન કમાવા માટે પોતાના, માતા-પિતા, પત્ની-ભગિની, પુત્ર-પુત્રીઓને ઘેર રાખીને, ધન કમાવાની શોધ કરતો, ઘણું દૂર દેશમાં ચાલ્યો ગયે. કેટલેક કાળ નસીબની પ્રતિકૂળતાને કારણે, દ્રવ્ય પ્રાપ્તિ થઈ નહીં. ભવિતવ્યના રોગથી, એક ઝવેરીની નેકરી મળી ગઈ. શ્રેષ્ઠી ખૂબ ધર્માત્મા અને ઉપકારી હતા. તેથી ગુમાસ્તા ઉપર ખૂબ પ્રસન્ન રહેતા હતા. નસીબની મહેરબાની વધવાથી, શેઠની મહેરબાની વધવા લાગી. લાભાન્તરાયનો ક્ષયોપશમ વધ્યો. ક્રમે પોતાને વેપાર કરતાં, મોટે ધનવાન થયે. અને વિચાર કરવા લાગ્યો. ધન મળવાથી શું લાભ? મારું બધું કુટુંબ હજારે ગાઉ દૂર દેશમાં છે. મારે હવે વેપાર આટોપીને ઘર ભેગા થવું જોઈએ. આવો વિચાર કરીને, આત્મારામે પ્રથમ નંબરનાં ત્રણ રત્નો લીધાં. પછી બીજા નંબરનાં પાંચ રને લીધાં. પછી ત્રીજા નંબરના આઠ રન લીધાં. પછી ચોથા નંબરનાં દશ રત્ન લીધાં. પછી પાંચમા નંબરનાં સત્તર રત્ન લીધાં. બસ આવા મહાકીમતી, ૪૩ રત્ન મેળવ્યા પછી, આત્મારામે એક આકડાના રૂને ઝબો જાતે બનાવ્યો. અને તેમાં આંતરા આંતરા, પિતાનાં પ્રસ્તુત તેતાલીસ રત્નને, ગોઠવીને સીવી લીધાં. ડગલ પહેરવાથી, કેઈ ચેર, ધાડપાડુ કે રાજ્યાધિકારીઓ જાણું શકે જ નહીં કે આ માણસ પાસે ધન છે. આ બાજુ આત્મારામ શ્રેષ્ઠિએ વિચાર કર્યો કે, કોઈ પણ લાયક–સજજન માર્ગદર્શક મેળવવો જોઈએ. તપાસ કરતાં, પિતાના શેઠને જ એક માણસ, ઘણું વર્ષને અનુભવી, સેંકડોવાર મુસાફરી કરવા વડે, જુદા જુદા દેશે અને અટવીના માર્ગને, ખૂબ જ જાણકાર મળી ગયો. તેનું નામ હતું પરમાનંદ. તેને પણ પોતાના દેશમાં જવું હતું. તે ખૂબ વૃદ્ધ હેવાથી ઘણો અશકત હતું, તેથી દેશમાં જવા માટે સહાયક શેધ હતો. આ બાજુ કેટલાક ધન કમાએલા વેપારીઓ, દેશમાં જવા રવાના થતા હતા. તે બધા માર્ગના અને દિશાઓના પણ અજાણ હતા. તેમણે પોતાના ધનનાં ગાડાં ભર્યા હતાં. રક્ષકો પણ રાખ્યા હતા. પરંતુ તેઓ પણ દિશા અને માર્ગના સાવ અજાણ હતા. તે લોકોએ આપણી વાર્તાના નાયક, આત્મારામ શેઠને સાથે આવવા સમજાવ્યા, પણ તેણે માર્ગના જ્ઞાન માટે તપાસ કરતાં વિશ્વાસ લાગે નહી. છેવટે પ્રસ્તુત પિતાના શેઠની દુકાનના જાણીતા અનુભવી, સજજનને, સાથે લેવા Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણુસાઈ વિચાર કરીને પૂછ્યું. તેઓ કહે છે, હું વૃદ્ધ છું. ચાલવામાં અશકત છું. સ્વદેશ જવાને ઈચ્છું છું. સાચવીને, ઉપાડીને બહુમાનપૂર્વક લઇ જનારની શોધ કરું છું. આ વાત સાંભળી, તેણે તેમને, પાતાની ખાંધ ઉપર બેસાડી, લઈ જવા કબૂલાત આપી. અને માના ખર્ચ માટે, એક નાની શકડી, પૈસાની કાથળી પણ ભેગી રાખી. પહેલા ધનવાન વેપારીએ દિશાને, માર્ગના અજાણુ હાવાથી, ભીલ લેાકેાની પલ્લીના માર્ગે ચાલ્યા. ફસાઈ ગયા. ભીલ્લ લેાકાએ મારી ઝુડી લૂંટી લીધા. સાથેના રક્ષકા, કેટલાક પકડાઈ ગયા; કેટલાક નાસી ગયા, બધા વેપારી બીચારા. ભીલ્લાના પ્રહારોથી, જજર શરીરવાળા થઈ જવાથી, કેટલેાક વખત જ્યાં ત્યાં પડ્યા રહી, ઔષધ અને અનાજના અભાવે મરણ પામ્યા. આપણી કથાના વિણક આત્મારામ, સાથેના અનુભવીને, પેાતાના શરીર ઉપર ઉપાડીને ચાલે છે. તેની બતાવેલી દિશાને ધ્યાનમાં રાખી, તેણે દેખાડેલા માર્ગમાં ચાલે છે. ખાડા ટેકરા આવે તા પણ, જરાપણુ કંટાળતા નથી. પોતાના માર્ગદર્શક એવા અનુભવી છે કે, એણે ચાર-ધાડપાડુના પ્રદેશ છેડી દીધા. સિંહ-વાઘ–દીપડા–સપ-અજગરથી ભરેલાં, ભયપૂર્ણ સ્થાને છાડી દીધાં. વચમાં વચમાં વસતિવાળા પ્રદેશ આવે ત્યાંથી ખારાક મેળવે છે. વખતે ખોરાક ન મળે તે, બેચાર લાંઘણા પણ ખેંચી કાઢે છે. આમ કટાળ્યા વગર પગે ચાલતાં, ચાલતાં, ત્રણ વર્ષે ક્ષેમકુશળ પેાતાના નગર પહોંચી ગયા. અને પેાતાના નગરમાં પહેાંચીને, આત્મારામ શેઠે, માગ દશ ક ઉપકારી પરમાણુ દદાસને પાતાના ઘરવાળી પેાળમાં લાવીને ઉતાર્યો. બન્નેની પાળ એક જ હતી. પછી આત્મારામે પેાતાના ઝએ પણ, રત્નાને વીણીને સ્વાધીન કર્યા પછી ફેકી દીધા, અને બધાં રત્ના લાવીને, પરમાણંદદાસના ચરણા પાસે ધર્યો. પરમાણુ શેઠ કહે છે, ભાઈ! મારી પાસે પણ તમારા જેવાં ૪૩ રત્નો છે. બીજા પણ અનેક નાનાં મેટાં પુષ્કળ રત્ના છે. મારે તમારાં રત્નોની જરૂર નથી. તમે તમારાં રત્નાને સુરક્ષિત રાખીને, સ્વપરના કલ્યાણ સાધનારા થાએ, એવા આશીર્વાદ અમે આપીએ છીએ. પરમાણુ દદાસનાં હિતમિતપથ્ય વચના સાંભળી આત્મારામશ્રેષ્ઠી, પોતાના પરિવાર સહિત સુખભાગી થયા. ઉપનય એક નગર તે સંસાર. આત્મારામ શ્રેષ્ઠી, તે આત્મા. પરદેશગમન તે, આય દેશની પ્રાપ્તિ, ઝવેરી વેપારી તે, ભગવાન શ્રીવીતરાગ શાસનના ધારી જૈનાચાર્ય, કમાણી તે ગુણાની પ્રાપ્તિ, માઢક પરમાણુ દાસ તે સ`કાલીન સુગુરુની નિશ્રા. દિશા અને માર્ગોનું જ્ઞાન તે નિશ્ચય વ્યવહાર માગેથી પૂર્ણ, શાસ્ત્રોનું જ્ઞાન. ભીલ્લાની પલ્લિ વગેરે તે અનાર્ય દેશે. સિંહ, વાઘ, દીપડા વગેરે મેાહનું ટાળું, હાસ્યાદિ કષાયા, વેદો, વિષયા, પ્રમાદો વગેરે સમજવા. ત્રણ રત્ના, રત્નત્રયી. પાંચ રત્ના મહાવ્રતા, આઠ રત્ના પ્રવચન માતાએ. દશ રત્ને યતિધર્મ, સત્તર રત્ના સત્તર પ્રકાર સયમ, ઝખ્મે તે શ્રીવીતરાગ Page #410 -------------------------------------------------------------------------- ________________ ૩૭૫ સ્ત્રીઓની પરાધીનતા ભૂષણરૂપ છે સ્વચ્છંદતા દૂષણ છે. મુનિવેશ. જેમાં રત્ન ગોઠવ્યાં અને સુરક્ષિત રહ્યાં. તેમ શ્રીવીતરાગના વેશ વિના, રત્ના જેવા ગુણા, સચવાય જ નહીં. પાતાના દેશ મેાક્ષનગરી. બીજા વેપારીએ તે, સુગુરુની પ્રાપ્તિના અજાણ, સુગુરુની આજ્ઞાના કટ્ટર વિધી. અથવા બીજા દનને આચરનારા, અથવા નિન્હવા. તેમનુ ધન તે અહિંસા, બ્રહ્મચર્ય, સત્ય, અસ્તેય, અપરિગ્રહ અને બીજા પણ આત્માના ઉત્કર્ષ વધારનારા ગુણેા. મા દશકના અભાવ તે કુલવાલુઆદિકની જેમ, આત્માની સ્વચ્છંદતા, ભીલ્લાની પલ્લિ તે, કુગુરુએ કે, કુમિત્રાના સહવાસ. ભલ્લા દ્વારા મારકુટ તે માગધિકા વેશ્યા દ્વારા, જેમ કુલવાલકનું પતન, જમદગ્નિનું પતન, વૈપાયન ઋષિનું પતન, અને મરણ તે નરકાદિ દુતિએ સમજવી. પ્રશ્ન : સ્રીઓ ને પુરુષોની આજ્ઞા પાળવાની, અને પુરુષોને પોતાની ઇચ્છા પ્રમાણે વવાની છૂટ એમ કેમ ? ઉત્તર : જ્ઞાનિએએ પુરુષોનું પ્રધાનપણું બતાવ્યું છે. પુરુષો રક્ષક છે. અને સ્ત્રીએ રહ્ય છે. કહ્યુ છે કે : पिता रक्षति कौमार्ये, भर्ता रक्षति यौवने । पुत्रो रक्षति वार्द्धक्ये, न स्त्री स्वातंत्र्य मर्हति અર્થ : બાલ્યકાળમાં છેકરીનું પિતા રક્ષણ કરે છે. ચેાવનવયમાં લગ્ન થયા પછી પતિ-ભર્તા રક્ષણ કરે છે. અને પિત પરલેાક ગયા હૈાય તે, વૃદ્ધાવસ્થામાં પુત્ર રક્ષણ કરે છે. સ્ત્રી સ્વતંત્ર રહી શકે જ નહિ. પુરુષોને કાઈ હરણ કરી ગયાના, બળાત્કાર કરવાના કે, શીલ લૂંટવાના દાખલા અનતા નથી જ. અને સ્ત્રીઓને, હરણ કરી જવાના વિગેરે દાખલા. સીતાજી, બુદ્ધિસુન્દરી ઋદ્વિસુન્દરી, રતિસુન્દરી અને ગુણસુન્દરીના દાખલા. તેમ જ અચંકારીભટ્ટા, નમ દાસુન્દરી, નલયસુન્દરી વગેરે મહાસતીઓનાં હરણ થયાના, ઉપાડી જવાના, હેરાન થયાના, દુખ આપ્યાના, પણ દાખલાએ શાસ્રોમાં પુષ્કળ મળે છે. માટે જ સ્ત્રી રક્ષણ કરવા ચેાગ્ય છે. અને પુરુષ રક્ષણ કરનાર છે. તથા વળી સ્ત્રીઓનાં વખાણ કરતાં, મહાપુરુષાએ ગમે તેવી મેાટા કુળની પુત્રીને પણ, પેાતાના પતિની દાસી જ બતાવી છે. कार्ये दासी रतौ रंभा, भोजने जननी समा । विपत्तौ बुद्धिदात्री च सा भार्या भूविदुर्लभा ॥१॥ અર્થ : આવી શુ શ્રી કાઈ પુણ્યવાન આત્માને જ મળે છે. પાતાના સ્વામીનું કામકાજ સેવા–શુશ્રુષા કરવામાં, દાસીની માફક સેવા બજાવે છે. રૂપમાં રંભા તિલેાત્તમા ઉવશી જેવી હેાય છે. પેાતાના સ્વામીની જમવાની સંભાળ રાખવામાં માતા જેવું ધ્યાન રાખે. મારા–સ્વામીની તબિયત ન બગડે. પસંદ પડે તેવી કાળજી રાખે છે. અને Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ જિતેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ કોઈવાર દુખ આવે, આપત્તિ–આવે, તે કૃતપુણ્ય શેઠની પત્નીની માફક, ધીરતા આપે છે. આવી પત્ની જગતમાં દુર્લભ ગણાય છે. સ્ત્રીને પતિની દાસી માનવામાં તેની આબરૂ વધે છે. તે પતિવ્રતા સસ્તી ગણાય છે. અને પુરુષને સ્ત્રીના હાસ બતાવાય તેા હીજડા-બાયલા–નિર્માલ્ય ગણાવાય છે. સતી નારીએ પતિના વિપરીત વર્તનથી પણ, પલટાતી નથી. પોતાના સ્વામીના દોષ દેખતી નથી. પરંતુ પેાતાના કમેમેના જ દોષ જુએ છે. અહીં સતી સીતાજી–સતી અંજના-સતી કલાવતી વગેરેનાં જીવને જાણવા જેવાં છે. પાતાને આવેલાં દુખા કર્યાંથી આવેલાં માન્યાં છે. પ્રશ્ન : પુરુષોને અનેક સ્રીએ પરણવાની છૂટ અને સ્રીઓને ઘરમાં પુરાઈ રહેવાનું આવા કાયદા શું વ્યાજબી છે ? ઉત્તર : એકથી વધારે અથવા ઘણી સ્ત્રીએ નહીં પરણાનાર, નળ રાજા જેવા કે પાંડવા જેવા; ધન્યવાદને પાત્ર છે. આવું આચરણ કરનાર સંતપુરુષા ગણાય છે. પરંતુ પુરુષ એકથી વધારે પત્નીએ પરણનારા કૃષ્ણ મહારાજ જેવા હારા થવા છતાં, તેવા નિન્દાનું જ પાત્ર બન્યા છે. એવુ જાણવા વાંચવા મળ્યું નથી. શ્રેણિક રાજાને જુદી જુદી પત્નીઓ, નંદાદેવી, ચેલ્લણાદેવી, ધારિણી દેવી, કાલીદેવી વિગેરેથી, અભયકુમાર, કાણીક, મેઘકુમાર, કાલકુમાર, નંદીષેણુકુમાર, જાલી–મયાલી ઉવયાલી વગેરે ઘણા પુત્રા થયા છે. આંહી એક પિતાથી જુદી જુદી માતાના, અનેકપુત્રા ભેગા હાય ત્યારે, પાતે ભિન્નમાત્રિક સગા ભાઈ, પેાતાને જણાવતા, જરા પણ કૈાચ અનુભવતા નથી. પરંતુ એક માતાના ઘણા પિતાએથી, જન્મેલા અનેક પુત્રાના, દાખલાઓ થેાડા જ અન્યા હશે. અને આવા કાઢાઇભાઇએ, પેાતાનું સગપણ, અન્યને-જણાવી શકતા નથી. જણાવતાં શરમાય છે. સકાચાય છે. પેાતાને કલંકિત-સમજે છે. એક પિતાની રખાતના પુત્રાની, ક્ષેમરાજ જેવાની ઇતિહાસામાં નોંધા ઘણી મળશે. પરંતુ સ્ત્રીઓના અનાચારથી જન્મેલા પુત્રાનાં વણ ના ઢંકાઈજ ગયાં હેાય છે. આવી દલીલેાથી સમજવાનું કે, સતીએ અને સદાચારિણી બહેનેાને સ્વતંત્રતા શાભતી નથી. પ્રશ્ન : પુરુષોના આટલેા માટે પક્ષપાત શા માટે ? પુરુષોને ખંધી છૂટા કોણે આપી? ઉત્તર : પુરુષોના પક્ષપાત અને સ્રીઓને અનાદર આવું કશુ જ નથી. જગતના સ્વભાવ જ એવા હતા, છે અને રહેવાના જ છે કે, પુરુષા જ ઘરના માલિક, દેશના માલિક, દુનિયાભરના માલિક રહ્યા છે અને રહેવાના જ છે. જગતમાં સીતા-દ્રૌપદીદમયંતી જેવી મહાસતીએના સ્વયંવર થયા છે તેમાં હજારો રાજકુમારો આવ્યાના વર્ણના જૈન–અજૈન પુસ્તકામાં વાંચવા મળે છે. એક છેાકરાને પાંચસે સ્રીએ કે છેકરીઓ પરણવા Page #412 -------------------------------------------------------------------------- ________________ ૩૭૭ પતિની આજ્ઞામાં, અગર માતાપિતાન, આજ્ઞામાં જ સતીપણું ટકે છે. આવ્યાને દાખલો નથી. વળી પુરુષ પ્રાધાન્ય કેટલું મજબૂત છે કે, પરણનાર વરકન્યા બેનાં લગ્ન થયા પછી, આખી જિંદગી, કન્યા પુરુષને ઘેર જ રહે છે. આ અટલ રિવાજ બધા દેશે અને કેમેમાં વ્યાપક છે. તથા બાળકે જેટલાં થાય તેટલાં, પિતાના નામથી ઓળખાય છે. પિતાની માલિકીનાં જ ગણાય છે. તથા ભૂતકાળના ઇતિહાસો કે ધર્મના ગ્રન્થ વાંચીએ તેમાં, ચક્રવર્તીઓ, વાસુદેવ, બલદેવો, પ્રતિવાસુદેવ, રાજામહારાજાઓ, હજારે રાણીઓ પરણ્યા છે. શાલિભદ્ર, ધન્નાજી, ધન્નાકાનંદી, અવંતીસુકુમાર, કયવન્ના વગેરે શ્રીમંત પણ અનેક પત્ની પરણ્યા હતા. પ્રશ્નઃ આતો બધી ઘણું જૂના જમાનાની વાતો છે. અર્વાચીન કાળમાં આવું બન્યું છે ? ઉત્તર : અર્વાચીન કાળમાં પણ એક બે દાખલા નથી પણ અનેક મેજૂદ છે. જુઓ જૂના ઈતિહાસ વાંચો: અકબર ને જોધબાઈ વગેરે ૧૦ રાણીઓ હતી. રખાતો સેંકડે હતી. જહાંગીર અને શાહજહાંને પણ ઘણી બેગમ હતી. તે કાળના બીજા રાજાઓ જેમકે રાજા માનસિંહ (અંબરના રાજા બિહારીમલના પુત્ર-ભગવાનદાસનો પુત્ર) તે અકબર બાદશાહના ઉમરા પૈકી, એક માનવંત ઉમરાવ હતો, તેને ૧૫૦૦ રાણીઓ હતી. માનસિંહ મરણ પામે ત્યારે ૬૦ સતીઓ થઈ હતી. રાશીન નગરના હિંદુ રાજાને ૨૦૦૦ રાણીઓ હતી. અકબરના એક સુબેદારને ૧૨૦૦ બેગમે હતી. વર્તમાન નિઝામ સરકારને બસ ત્રણ બેગમે છે. આવા પ્રાચીન અને અર્વાચીન ઈતિહાસ વાંચવાથી સમજાશે કે, પુરુષનું જ પ્રાધાન્ય હતું અને તે વ્યાજબીજ છે. રાજ્ય-ધન–અને કુટુંબ પરિવાર સાચવવાની તાકાદ પુરુષમાં જ હોય છે. ધર્મ–શીલ અને આચારને વધારવા અને સાચવવાની શકિત પણ પુરુષોમાં જ હોય છે. પ્રશ્નઃ સ્ત્રીઓને ફરવા હરવાની કે મરજી મુજબ કેઈને મળવાની છૂટ જ નહીં ? ઉત્તર : આર્યબાળાઓ, પિતાના માતાપિતા ભાઈ કે પતિ સીવાય, એકલી ભટકવા જઈ શકે નહીં. અને જનારનું ચારિત્ર જોખમમાં મુકાયા વગર રહે નહીં. ભૂતકાળને વિચારવામાં આવે તે જ્યારે જ્યારે અનાર્યોના રાજ્ય થયાં છે. ત્યારે ત્યારે આર્યબાળાઓ ઉપર, કેટલી આપત્તિઓ, હેરાનગતિઓ ઉતરી આવી છે, તેને અંદાજ કાઢવો મુશ્કેલ છે. અલ્લાઉદ્દીને ચિત્તોડને કિલ્લો સર કર્યો, અને રાણાની પત્ની પદ્મિનીને, મેળવવા હલ્લો કર્યો. ત્યારે તે પવિની રાણી સાથે હજારે, રાજપુતાણીઓએ, અગ્નિમાં બળીને, અને કૂવામાં પડીને, પિતાના વહાલા પ્રાણોના ભોગે પણ, શીલની અને ધર્મની રક્ષા કરી હતી. કહેવાય છે કે અકબરના સમયમાં પણ, સેળ હજાર રાજપુતાણીઓએ પિતાના, વહાલામાં વહાલા શીલ રક્ષણની ખાતર, પિતાના પ્રાણોને અગ્નિમાં અને કૂવામાં, છાવર કર્યા હતા. ૪૮ Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ પ્રશ્ન : જેમ સ્ત્રીઓ ખૂબસૂરત હોય છે, તેમ પુરુષે પણ દેવ જેવા રૂપાળા ઘણા હોય છે. તો પણ પુરૂને ગમે ત્યાં જવાની, કેઈને પણ મળવાની મનાઈ હોતી નથી. છૂટ હોય છે. ગામ-પરગામ-દેશ-પરદેશ જવાની પણ, ખાસ રેક-ટોક હોતી નથી. ત્યારે બાળાઓને કે સ્ત્રીઓને મરજી મુજબ ફરાય નહીં. વળી મોટાં મોટાં રાજ્યકુળમાં તે સ્ત્રીઓ ઘરડી હોય તોય, પડદામાં રહેવું પડે છે. આ શું ન્યાય છે? ઉત્તર : કેવળ ન્યાય જ નહીં. પરંતુ સ્ત્રીસમાજ ઉપર પ્રતિબંધ છે. તે સ્ત્રી સમાજના જાન અને શીલના રક્ષણ માટે જ છે. રૂપવતી રાજરમણીઓ કે, બીજી રૂપવતી બાળાઓને પડદામાં રહેવાનું, તેના બચાવ માટે છે. કેદની સજા ભેગવવા માટે નથી જ. સ્ત્રીઓનાં રૂપનાં વખાણ-વણનેને સાંભળીને પણ, કામીપુરુષેએ લડાઈઓ કે તેફાને મચાવ્યાના દાખલા ઢગલાબંધ દેખાય છે. સતી મૃગાવતીના રૂપ ઉપર ચડાઈ વત્સદેશ કૌશાંબીના રાજા શતાનિકને, બારવ્રતધારી વૈશાલિના ચેડામહારાજાની પુત્રી, મૃગાવતી નામની પત્ની હતી. સતીઓમાં રેખા સમાન હતી. બીજી બાજુ માળવાની રાજધાની ઉજૈનના રાજા ચંડપ્રદ્યોતને પણ, તેજ ચેડામહારાજાની પુત્રી શિવાદેવી, પરણી હતી. મૃગાવતી અને શિવાદેવી સગી બહેને હવાથી, શતાનિક અને ચંડપ્રોત સાદુ થતા હતા. ચંડપ્રદ્યોતને શિવા, મુખ્ય પટ્ટરાણી હતી ઉપરાન્ત બીજી પણ ઘણું રાણીઓ હતી. એકવાર દેવનેવર પામેલ એક ચિત્રકાર, મૃગાવતી સતીનું રૂપ ચીતરીને, ચંડપ્રદ્યોત પાસે ગયો. મૃગાવતીનું રૂપ બતાવ્યું. સેંકડો રાણું હોવા છતાં, ચંડપ્રદ્યોતની કામ સુધા જરાપણ નાશ પામી ન હતી. તેથી સૈન્ય અને ધનના જોરથી, ગર્વિષ્ટ ચંડપ્રદ્યોતે, શતાનિક ઉપર દૂત રવાના કર્યો. અને કહેવડાવ્યું કે રાજ્ય અને જીવિતની જરૂર હોય તો, હમણાંને હમણાં મૃગાવતીને, મારી રાણી બનાવવા મોકલી આપવી. - શતાનિકે દૂતને, બહાદુર રાજાને શેભે તે, ઉત્તર આપી રવાના કર્યો. પરંતુ દૂતના વચને સાંભળી, ચંડપ્રદ્યોત ક્રોધાવિષ્ટ થયો. સૈન્ય સજજ બની, કૌશાંબી તરફ રવાના થયો. શતાનિકે બચાવના બધાજ સાધનો મેળવ્યાં પણ ફાવ્યું નહીં. અને હૃદય સ્ફોટથી, મરણ પામે. સતી મૃગાવતી નિરાધાર બની. શીલના રક્ષણ માટે માયા ગોઠવી, ચંડપ્રોત પાસે દાસીને મોકલી વિશ્વાસ આપે. અને નવીન પ્રાકાર કરાવરાવ્યું. ધન ધાન્યથી નગર અને ભંડારે ભરાવ્યા. ત્યાં તો સતીના ચિત્તના અભિપ્રાય જાણી, પ્રભુ મહાવીર કૌશાંબીના પરિસરમાં સમવસર્યા. સતી મૃગાવતી તથા ચંડપ્રદ્યોત દેશના સાંભળવા ગયાં. મગાવતીએ ચંડપ્રદ્યોતની રજા મેળવી. પુત્ર ઉદયનને તેના શરણે સેંપી, પ્રભુજી પાસે દીક્ષા લીધી. અને કેવલી થઈમેક્ષ ગયાં. આ સ્થાને માત્ર મૃગાવતીના રૂપનું ચિત્ર પણ, આટલા મોટા, પતિ મરણ જેવા અને શીલ રક્ષણની મહામુશ્કેલી ઉભી કરનારા, ઉપદ્રવનું કારણ બન્યું છે. તે વાતને સમજનારા મહાપુરુ, પત્ની અને પુત્રીઓને પડદામાં રાખતા હતા તે શું ખોટું છે? Page #414 -------------------------------------------------------------------------- ________________ રૂપના કારણેા સતીઓને પણ આવેલી મરણાન્ત મુશ્કેલીઓ. ૩૭૯ રૂપ જોવાની તરકીબે અને તેના અધમ પરિણામા પૈકી એક દાખલેા જણાવું છું. વિક્રમની સત્તરમી શતાબ્દીમાં મેગલ સમ્રાટ અકબરની પુણ્યાઈ ખૂબ જોરદાર હતી. તેના પુણ્ય સૂર્ય એક વાર મધ્યાહ્નના સૂર્ય જેવા પ્રકાશતા હતા. તેણે હિંદુ મુસલમાન સને મિત્રો બનાવ્યા હતા. તેની આવી કૂનેહથી હિંદુ રાજાઓ, અને હિંદુ પ્રજા ઉપર અકબરે ખૂબ વિશ્વાસ વધાર્યાં હતા. અર્થાત માટા ભાગના હિન્દુઓએ, અકબરને પોતાના માનીતા સમ્રાટ સ્વીકાર્યો હતા. આથી તેનું રાજ્ય ઘણું વિસ્તારને પામ્યું હતું. અકબરમાં આવા ગુણ્ણા હાવાથી હિન્દુ રાજાઓએ, ઘણા માન સત્કારપૂર્વક પેાતાની વહાલી દીકરીએ પણ, અકબરને જહાંગીરને અને શાહજહાને પરણાવી હતી. આથી અકબરના દરખારમાં, દેવાંગના જેવી ઘણી રાજકુમારીએ શેાલતી હતી. અકબરને જયપુરના રાજા બિહામલે, પેાતાની રૂપરભા પુત્રી જોધખાને, વરાવી હતી. જે રાજા માનસિંહનીફાઈમા થાય. અને જોધખા ભવિષ્યના સમ્રાટ, જહાંગીરની જન્મદાત્રી માતા હતી. રાજાએમાં પ્રાયઃ કામ વિકારનુ ખૂબ જોર હોય છે. અકબરને જોધમા જેવી અનેક રાજકુમારી પત્નીએ હતી. ઘણી રૂપસુન્દરી રખાતા પણ હતી. તે પશુ અકબરના કામાગ્નિ સળગતા અને અતૃપ્ત રહેવાથી, દુનીઆની સ્ત્રીઓનાં રૂપે જોવા, તેણે એક ચેાજના ઘડી હતી. અને તેએજકે દર શુક્રવારે, સ્ત્રીઓને એક ખજાર ભરવા. જેમાં વેપાર કરનારી સ્ત્રીએજ હાય. દુકાનેામાં વેચનારી, નોકરડી, ફેરિયા બધીજ સ્રીએ હાય. પુરુષાને પેસવાની મનાઈ. તે બજારમાં ખાનપાનના, કાપડના, સેાનાચાંદીના દાગીનાના, ઝવેરાતના, કરિયાણાના, ગધીયાણાના, પાનસુપારીના, બધાજ વેપાર કરનારી સ્ત્રીએજ રહેતી હતી. તેથી ત્યાં બાદશાહની બેગમે, અને બેટીએ પણ, ખુલ્લા મુખથી ફરી શકતી હતી. પછી તે અકબરની રાજધાનીમાં, કાયમી વસવાટ કરીને રહેનારા, રાજાએની રાણીએ, દીકરીએ, અને દાસીએ, ચાકરડીએ પણ, આ શુક્રવારના નારી મારમાં, યથા સમય જરૂર આવતી હતી. આ નારી બજારમાં અકખર પાતે પણ, ઘણીવાર બુરખા આઢીને, રૂપસુન્દરીઓનાં રૂપ જોવા માટે, ખાસ આવતા હતા. અને તે અજાણી નારીના સ્વાંગમાં, કોઈ ને ખબર પડવા દીધા સિવાય, ફરીને પાછા ચાલ્યા જતા હતા. આ યાજનાથી તેણે એકવાર, જેશલમેરના યુવરાજ પૃથ્વીરાજ ( રાજાના નાના ભાઈ)ની રાણી લીલાદેવીને, જોઈ લીધી. લીલાદેવી ખૂબસૂરત હતી. અર્થાત્ રૂપ દેવાંગના જેવું હતું. લીલાદેવીનુ રૂપ લાવણ્ય જોઈ ને, અકબરની બુદ્ધિએ, મર્યાદા ગુમાવી દીધી. અને રાજમહેલમાં આવીને, પાતાની માનીતી બેગમ જોધમાની એક દાસીને, જોધખાના નામથી, લીલાદેવીને ખેાલાવી લાવવા મેાકલી. સાથે મ્યાના મેકલ્યા. ઉપાડનારી દાસીઓને મેાકલી. દાસીએ, લીલાદેવીના મહેલે પહેાંચી. અને જોધઞાનેા ( અકખરના ) સંદેશા સંભળાવ્યા. સમ્રાટની મહારાણીના આમંત્રણને સાંભળી, લીલાદેવી ઝટઝટ તૈયાર થઈ. અને મ્યાનામાં Page #415 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ બેસીને, જેપબાને મળવા રવાના થઈ ગઈ. દાસીઓએ લીલાદેવી સહિત મ્યાનાને, ધબાના મહેલના, છેક અંદરના ઓરડામાં લાવીને મૂકો. અહીં પહેલેથી જ સમ્રાટ અકબરે, જે ધાને, અમુક સમય માટે, બીજા જોડેના ઓરડામાં, રહેવા સૂચના આપી હોવાથી, અને તમામ દાસીઓને મ્યાને મૂકી રવાના થવા સૂચના કરી તેથી, દાસીઓ પણ બધી જ ચાલી ગઈ. એકદાસી લીલાદેવીને, મ્યાનામાંથી ઉતારીને, ચાલે, પધારો, બેગમ સાહેબ આપની અહીં જ રાહ જુએ છે. એમ કહીને, બાદશાહના પલંગ પાસે લઈ ગઈ. લીલાદેવી ક્ષત્રિયાણી છે. મહાપુણ્યોદયથી, રૂપલાવણ્ય પામી હોવા છતાં, મહા સતીને છાજે તેવા, વર નારીને શીલ–અને સાત્વિક ભાવ તથા લજજા–ગાંભિય આદિ શેભે તેવા બીજા પણ ઘણા ગુણોને પામેલી હતી. તેથી દાસીના વચનથી, જે ધબાને મળવા માટે, મલકાતા મુખે, આગળ વધતી સામે જુએ છે. ત્યાં તો, જોધબાની જગ્યાએ બાદશાહને જોઈને, એકદમ ઘૂંઘટવડે મુખને ઢાંકીને, આગળ વધતી અટકી ગઈ. તથા હાથ પણ પોતાના વસ્ત્રોમાં છુપાવી લીધા. બાદશાહ : રાણીજી, કેમ અટકી ગયાં? આગળ આવો. મેં જ તમને આમંત્રણ આપવા દાસીઓને મોકલી છે. હું પોતે જ અહીં તમારી વાટ જોઈને બેઠો છું. ગભરાવાનું કાંઈ પણ કારણ નથી. અત્યાર સુધીમાં, તમારી માન-મોટાઈ છે, તે, આજથી વધી જવાની છે. લજજાને દૂર કરે અને નજીક આવે! બાદશાહે પ્રારંભમાં સામને ઉપયોગ કરવા માંડે. લીલાદેવી બાદશાહની દુષ્ટ ભાવના સમજી ગઈ. જે ધબાનું આમંત્રણ નથી. પરંતુ જેઘબાના નામથી બાદશાહની રચેલી કપટ જળ છે. ગમે ત્યાંથી પણ તેણ | મારા રૂપ–લાવણ્યનાં વખાણ સાંભળ્યાં હશે. અફસ, મારા આ રૂપને પણ ધિક્કાર થા. મારા આ રૂપથી, મારે આત્મા અને મારા સ્વામી, ભયમાં મુકાઆ છીએ. હવે શું કરવું ? ન બોલવામાં જ લાભ છે. અત્યારે મારા સાત્વિક ભાવ સિવાય મારા શીલને, બચાવનાર કેઈ નથી. જીવડા, ભાઈશ નહીં? કામગ વગર એક પણ જન્મ ગયે નથી. અનંતામાં પતિ-પત્ની અને ભેગો મળ્યા છે. જીવને શીલધર્મની કિંમત સમજાઈ નથી. “શીલભ્રષ્ટ લલના કહી, શ્વાન અશનની ચાટ ! શીલવતી નારી ગણી, સ્વર્ગ–મોક્ષની વાટ.” ૧. “રૂપવતીને જોઈને, કામી નર લલચાય ! સતી અંગ નિજ ઢાંકીને, નીચી નજરે જાય.” ૨. Page #416 -------------------------------------------------------------------------- ________________ મહાસતીના શીલની કસેાટી અને શીલરક્ષણ માટે પ્રાણાનું બલિદાન “ અનંતવાર આ જીવને, દેવ–મનુષ્ય અવતાર । મળ્યા છતાં પણ જીવડા, ન થયેા વૃક્ષ લગાર. “ સતી ક્યાંક જન્મે કદી, દેવી જેવી કેક । પશુ સમી પ્રાય: ઘણી, જન્મ ગમાવે ફોક. '' 44 પશુપણું બહુ સહેલ છે. દેવપણુ પણ થાય । પણ શીલવ્રત ધર માનવી, કદી કયાંક દેખાય, ૫. '' ܙܙ ૩. 64 ઉગે સૂર્ય પશ્ચિમ દિશા, મેરૂ ચલાચલ થાય । અબ્ધિ મર્યાદા ત્યજે, સતીશીલ નવ જાય.” ૪. ૩૮૧ અત્યારે મારા રક્ષણહાર મા। સાત્ત્વિક ભાવ જ છે. ભલે મરવું પડે તે મહેતર છે. પરંતુ શીલનું રક્ષણ કરીશ. મહાસતી લીલાદેવીએ મનેામન નિશ્ચય કરી લીધેા. બાદશાહ કહે છે રાણી ? મૌન છેડા ? લજ્જા ખેાલે. ભયને ત્યાગ કરો. હું તમારા મુખને જોવા અને ચુંબન–આલિંગન કરવા ઇચ્છું છું. જરૂર હાય તે માગેા. આજે સમગ્ર ભારતના સમ્રાટ, તમારી પાસે ભીક્ષા માગે છે. લાખા સુવણ મુદ્રા આપી શકુ છું. તમારા પતિને મેટું પરગણું ઈનામ આપી શકું છું. તમારા બદલામાં, તમારા પતિને બેચાર ક્ષત્રિઓની બાળાઓ, અપાવી શકું છું. પરંતુ તમે લજ્જાને ત્યાગ કરી મારી જોડે, આ મારી સુંવાળી શા ઉપર આવી જાઓ. બાદશાહના સામ અને દામવાળા ભાષણના પણ, લીલાદેવીએ મૌનથી જ ઉત્તર આપ્યા. પછી તેા ધુંધવાએલા વિકારી બાદશાહે, રુવાખથી પણ મહાસતીને, સતાવવાની શરૂઆત કરી. લીલા ? તું સીધી રીતે નહીં સમજે તેા પણુ, હું તને છેાડવાના નથી. હમણાં તું મારા કેદખાનામાં છે. તેનું તને ભાન છે ? પોતાના શીલના રક્ષણની ખાતર, લીલાદેવીને હવે બેલવાની જરૂર જણાઇ. અને ઘૂંઘટ રાખીને બાદશાહને કહેવા લાગી : નામદાર ! આપ રાજવી છે. અમે આપના તાબેદાર છીયે. સુવૃક્ષની છાયા જેવા આપના રાજ્યની શીતળ છાયામાં, અમે અમારા ધને સાચવી શકીએ છીએ, બધી પ્રજાના આપ પિતા સમાન છે. હું આપના એક અદના ખડીયાની પત્ની હાવાથી, આપની પુત્રી સમાન છું. કાઇ માળાને કાઈ સેતાનની સતામણી થાય તે, આપ તેની દાદ ફરિયાદ સાંભળીને રક્ષણ આપે છે. તે અત્યારે પણ હું આપ નામદાર પાસે, મારા શીલ રક્ષણની ભીખ માગું છું. મને બચાવા અને પુત્રી તરીકે સમજીને, મને મારા સ્થાને પહાંચતી કરવા દાસીઓને આજ્ઞા ફરમાવેા. મહાપુરુષા પરસ્ત્રીને રાગદષ્ટિથી જુએ પણ નહીં. અને સતી નારી પ્રાણના ભાગ પણ, પરપુરુષને વિચારે નહીં. તેા પછી સ્પર્શ કે સ`યોગને તેા કરે જ કેમ ? Page #417 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ મને પુત્રી ગણેા, પુત્રવધૂ ગણા, અથવા ભિક્ષુકી ગણા, પરંતુ મારા શીલપ્રાણેાને બચાવે. ખુદા આપનું રાજ્ય નિષ્કંટક રાખે ! બાદશાહ લીલાદેવીની કાકલુદી સાંભળતા હતા. અને સતી લીલાદેવી ખેલી રહી એટલે,—બાદશાહે તાડુકીને જણાવી દીધું કે, લીલા ! તું સીધી રીતે મારા વચને માની લઈશ તા, હું તને માનપૂર્વક રાખીશ. માટી ભેટ આપીશ. તારી બધી ઇચ્છા પૂર્ણ કરીશ. છતાં તું તારા હઠવાદ નહીં છેડે તા પણ, તું મારા કબજામાંથી છટકી શકે એમ તા નથી જ અને હું તને આજે છેડાવાના પણ નથી જ. સતી કહે છે, નામવર ! આપ મારી ઇચ્છા પૂર્ણ કરવાનું કહેા છે. તે મને, આપની પુત્રી બનાવે! મારે આ સિવાય કાંઈપણ જોઇતું નથી. અને આપને એટલું પણ છેલ્લે છેલ્લું કહું છું કે સતી પ્રાણના ભોગે પણ શીલને બચાવે છે. ઉત્તમ કવિઓએ કહ્યું છે કે, “ સિંહ મુચ્છ મણિધર મણી, સતીતનુ–કંજુસ આર્થ । ચડે ચાર મહાકીમતી, પ્રાણ ગયે પરહાથ. ,, અર્થ : સિંહની મૂચ્છ અથવા કેશવાળી, મણિધરના મસ્તકના મણી, કે જીસ માણસનુ ધન, અને મહાસતીનું શરીર આચરે જીવતાં હેાય ત્યાંસુધી કોઈ અડકી શકે નહીં તે પછી લેવા—ભાગવવાની તા વાત જ શા માટે ? આ ચારે વસ્તુ તેમના મરણ પછી જ બીજાના હાથમાં જાય છે. માટે હે પ્રજાએના રક્ષણહાર ! આપ ઉદારતાથી મને પુત્રીતુલ્ય સમજી પાછી જવા દો મારા કરતાં રૂપ-લાવણ્યમાં ઘણી વધી જાય તેવી, આપના જનાનખાનામાં એગમે ખીરાજે છે. હું તેા તેમની દાસી સમાન છે. હું આપને આજીજીપૂર્વક કહું છું કે મારા પતિ સિવાય મારા શરીરને કેાઈ અડકી શકે એ બનવા યાગ્ય નથી જ. લીલાદેવીનાં વચન અને ચક્ષુના દેખાવ જોઈ, ખાદશાહ સમજી ગયા કે, રાણી સામઢામથી વશ થાય તેમ નથી જ. માટે હવે જોરજુલમથી તેણીને પાતાની અનાવું. આમ મનમાં નિશ્ચય કરીને બાદશાહ એકદમ કૂદીને લીલાદેવીને ભેટવા આવ્યા. પહેલાં જ મહાસતીએ–પોતાની કમ્મરમાં છુપાવી રાખેલી, નાની તલવાર કાઢીને, પેાતાના પેટમાં હુલાવી દીધી. અને પ્રાણ પંખેરુ ઉડીને, સ્વલાકમાં ચાલ્યું ગયું. લેાહી લુહાણુ શરીર જમીન ઉપર ઢળી પડ્યું. દાસીદ્વારા મ્યાનામાં મડદું પધરાવી, પૃથ્વીરાજના મહેલમાં માકલાવી દીધુ’. ફાળભ્રષ્ટ વાનરની માફક, બાદશાહ હતાશ જોઈ રહ્યો ધન્યવાદ મહાસતીની ટેકને. 66 - ધિકકાર કામ વિકારને, કામી જુલ્માગાર । અણુનાયેલા–સાંજ્યું, ન કરે કાંઈ વિચાર ’ ઈતિ રૂપના બલિદાન સમાન લીલાદેવીની કથા સમાપ્ત. Page #418 -------------------------------------------------------------------------- ________________ રૂપના જ કારણે મહાસતી રાણકદેવી અને પરિવારને નાશ થયે વળી પણ આવીજ એક ઐતિહાસિક સાચી ઘટના, મહાસતી રાણકદેવીની લખું છું. ૩૮૩ રાણકદેવી માટે ઈતિહાસકારાના જુદા જુદા અભિપ્રાયા છે. કેટલાક માને છે કે રાણકદેવી સિંધદેશના એક રાજવીના ઘેર મૂળનક્ષત્રમાં જન્મવાથી, જ્યોતિષિએના અભિપ્રાય મુજબ તેને, જન્મવાની સાથે જ, એક ભયંકર વનમાં છેડી દેવામાં આવી હતી. બીજા માને છે કે, સારદેશના કાઈ દેવડાક્ષત્રીયના ઘેર જન્મી અને મેાટી પણ પિતાના ઘેર જ થઈ હતી. દેવડાક્ષત્રીની પુત્રી હેાવાથી જ રાણકદેવડી કહેવાણી છે. પ્રશ્ન : કોઈના ઘેર મૂળ નક્ષત્રમાં ખાલક–ખાલિકા જન્મે તેા અનિષ્ટ ગણાય છે ? તેને માટે શું કરવું ? ઉત્તર : મૂળ નક્ષત્રમાં બાલક જન્મે તે માબાપને ભયનુ કારણ, જ્યાતિષકારોએ માનેલું છે. પરંતુ તેના નાશ કે ત્યાગ કરવાથી, વિઘ્નનેા નાશ થતા નથી. પરં'તુ, તેના ધમય ઉપાય કરવાથી, જરૂર બચાવ થાય છે. અકબર બાદશાહના પુત્ર જહાંગીરને ઘેર, કુમારિકાના, મૂળ નક્ષત્રમાં જન્મ થયા હતા. જ્યાતિષીએના અભિપ્રાય મુજબ, માળાના નાશ થવાને હતા. પરંતુ બાળાને પુછ્યાય ભાગવવાના હશે? તેથી હીરસૂરિ-મહારાજના મુનિરાજ, ભાનુચંદ્ર ઉપાધ્યાય ત્યાં વિદ્યમાન હતા. તેઓશ્રી પ્રખર જ્યાતિષી પણ હતા. ખાળાના જન્મ અંગે તેમના અભિપ્રાય લીધા. તેમણે સૂચના કરી કે, અનિષ્ટ – અપમ`ગલ નિવારણ કરવા માટે શાન્તિક્રિયા તે જ સાચા પ્રતિકાર ગણાય છે. માટે તમે શાન્તિસ્નાત્ર મહાપૂજા ભણાવેા, બધા વિઘ્ના નાશ થઈ જશે. તેમના ચારિત્ર જ્ઞાન અને સત્યવાદીપણામાં વિશ્વાસ હાવાથી, મહાપૂજા શાન્તિસ્નાત્ર ભણાવ્યું. માળા મચી ગઈ. માટી થઈ. જીવી ત્યાં સુધી ભાનુચન્દ્ર ઉપાધ્યાયને આશીર્વાદ આપ્યા. જગતમાં હજારા બાળકા મૂળ નક્ષમાં જન્મ્યાં છે. અને સારા શાન્તિ કર્મો થવાથી નિવિઘ્ન—જીવ્યાં છે. જેના રમેશમ જીવ દયા વસી હૈાય તેવા આત્મા, ઝીણા કે મેટા કોઇ પણ જીવને મારે નહી'. મરવા દે નહી'. મરતાની ઉપેક્ષા સેવે નહી'. તેવાએના ઘેર જન્મેલા બાળકાનું વિપરીત ચિંતવન થાય જ કેમ ? સિંધના રાજાને ઘેર જન્મેલી બાળા, વગડામાં ત્યજી દેવામાં આવી. અને ત્યાંના નજીકના ગામડાના હડમત નામના કુંભારને જડી; અપુત્રીઆ પતિપત્નીએ પોતાની પુત્રી માનીને ઉછેરી મેાટી કરી. સિંધમાંથી તે કચ્છમાં રહેવા આવ્યેા. કન્યાના રૂપ લાવણ્યનાં વખાણુ લાખા ફુલાણીએ સાંભળ્યાં, અને તેણે કુંભાર પાસે માગણી કરી. પરતુ ગમે તે કારણે લાખાને કન્યા આપવા ઈચ્છા ન હેાવાથી; અને ખળજબરીથી લઈ લેવાના ભયથી હડમત ભાર, સૌરાષ્ટ્રના મજેવડી ગામમાં પુત્રી સહિત આવીને રહેવા લાગ્યા. અને લાખા ફુલાણીના ભય ટળ્યા. Page #419 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ પરંતુ લાખા ફુલાણીની વાત બરાબર નથી. લાખો મૂળરાજ સોલંકીના હાથે લડાઈમાં મરાયે હતો, એટલે લાખાને સમય દશમી સદીને છે. સિદ્ધરાજ બારમી સદીમાં થે છે. મૂળરાજ, સેલંકી પહેલો રાજા હતા. તેના વંશજો ચામુંડ-વલભ-દુર્લભભીમદેવ-કર્ણરાજ અને સિદ્ધરાજ સામે આવે છે. ઇતિહાસણોની જાણ માટે લાખા ફુલાણીની કથા લાખો ફુલાણી તે મહાસતી કામલતાને પુત્ર હતો. તે કાળમાં ચંદ્રાવતીમાં પરમાર વંશીય રાજાઓ રાજ્ય કરતા હતા. પરમાર કાતિરાજને કામલતા નામની પુત્રી હતી. તેણી છ-સાત વર્ષની હશે ત્યારે, સમાન વયની બાળાઓ સાથે, એક જૂના પુરાણા દેવકુલમાં રમતી હતી. થાંભલાઓને બાથ ભીડવાની કીડા ચાલતી હતી. અંધકાર હતો. બધી બાળાઓએ એક એક થાંભલે બાથમાં લીધે. રાજબાળાએ પણ થાંભલાની જ ભ્રાન્તિથી, લાકડીને ટેકીને ઉભેલા, એક ભરવાડને બાથ ભીડી દીધી. તેનું નામ હતું કુલ્લડ. બાળાને તત્કાળ ખ્યાલ આવી ગયે. થાંભલે નથી, પુરુષ છે, ભરવાડ છે. હાથ લઈ લીધા. શરમાઈ ગઈ. અને જતી પણ રહી. માતપિતા કે બહેનપણીઓને આ વાત જણાવી નહી. પરંતુ આ બનાવ તેણીને મહા ખેદનું કારણ બન્યો. ત્યારથી તેણીએ બાળકીડા ઉપરથી પોતાનું મન ઉઠાવી લીધું. અને ભણવામાં પરોવ્યું. વ્યવહારજ્ઞાન સાથે કુચિત ધર્મ, અને નીતિને અભ્યાસ કર્યો. જ્યારે બાળા કામલતા, યૌવન વય પામી અને માતાપિતા વરની શોધ કરવા લાગ્યાં, ત્યારે રાજબાળાને પોતાની બાળકીડામાં, ફુલહડ ભરવાડને ભીડેલી બાથ (આલીંગન ) યાદ આવી, તુરત એક મહાસતીને ઉચિત વિચાર કરીને, માતુશ્રીને જણાવી દીધું કે, મારું લગ્ન ફુલહડ નામના ભરવાડને શેધીને તેની સાથે જ કરજો. આ જિંદગીમાં, મારે બીજા બધા પુરુષો પિતા અને ભાઈ સમાન છે. આ વાત કરીને બાળાએ, પિતાની બાળક્રીડાની ઘટના કહી સંભળાવી. પ્રશ્નઃ નાની છોકરી વયમાં, રમતગમતમાં, ભરવાડને બાથ ભીડાઈ ગઈ તેથી શું બગડી ગયું? ઉત્તરઃ શાસ્ત્રો અને ઈતિહાસમાં મહાસતીઓ જિંદગીમાં એક સિવાય (જેની સાથે લગ્ન થયા હોય) બીજા પુરુષને શરીરમાં, વાણીમાં કે ચિત્તમાં પ્રવેશ આપે જ નહીં. આદ્રકુમારને પરણનારી બાળા શ્રીમતીને પણ આવી જ કીડાના કારણે, કાઉસ્સગ્ગ ધ્યાનમાં રહેલા મુનિને, આલિંગન અપાઈ ગયું હતું. કામલતાકુમારીએ ભરવાડને જે, ઓળખી લીધો, ત્યારથી જ મનોમન નક્કી કરી લીધેલું કે, મારે પરણવું પડશે. તે આ પુરૂષને જ પરણીશ. હવે બીજાને કેમ અડકી શકાય? ટેકીલી દીકરીની વાત સાંભળીને માતાપિતાએ બાળાને સમજાવી. પરંતુ બાળાનું બધું બોલવું Page #420 -------------------------------------------------------------------------- ________________ www રાણકદેવીના રૂપના કારણે તેના કુટુંબને નાશ અને સિદ્ધરાજની અધમતા. ૩૮૫ બુદ્ધિ અને દલીલ યુક્ત હોવાથી માતાપિતાએ, બાળાની ઈચ્છા પૂર્ણ કરી. કુલહડ ભરવાડ અને કામલતા રાજકુમારીનાં લગ્ન થયાં. રતિ જેવી રૂપાળી, અને સરસ્વતી જેવી ડાહી દીકરીને, ભરવાડને પરણાવતાં ઘણું દુઃખ લાગ્યું. પરંતુ ભાવિભાવ કેમ પલટાય? કહ્યું છે કે – “ગેારી. શંકરને વરી. રેણુકા જમદગ્ન રિચિક મુનિ સાથે થયાં, સત્યવતીના લગ્ન.” અર્થ? ભાગ્યની વિચિત્રતાથી પાર્વતી બાળા ઘરડા શિવજીને પરણી હતી. તદન નાની બાળા રેણુકા (પરશુરામની માતા) ઘરડા જમદગ્નિ સાથે પરણી હતી. અને ગાધિરાજા અને વિશ્વારાણીની પુત્રી સત્યવતી, મહાવિકરાળ ઋચિક નામના તાપસ-આવા સાથે પરણી હતી. ઋચિકે આપેલા મંત્રના પ્રભાવથી વિધારાણીને, વિશ્વામિત્ર પુત્ર થયો હતો. અને સત્યવતીને (ઋચિક ઋષિની પત્નીને) જમદગ્નિ નામા પુત્ર થયે હતે. પિતા કીર્તિધર રાજાએ, દીકરી કામલતાદેવીને, દાયજામાં કેટલાંક ગામો આપ્યાં. કેટલાક કાળ પછી, સતી કામલતાદેવીને, ફુલહડથી મહાપરાક્રમી પુત્ર થયો. લાખો ફુલાણી નામ થયું. મહાબળવાન થઈકચ્છ દેશને રાજા થયો. ગુજરાતના રાજા મૂળરાજના સૈન્ય સાથે અગિયારવાર યુદ્ધ થયું. લાખાની જીત થઈ. પરંતુ બારમી લડાઈમાં લાખો મૂળરાજ સાથે લડતાં મરાયો. મૂળરાજે લાખાકુલાણુના મડદાને પાટુ મારી. તેની ખબર પડતાં, સતી કામલતદેવીએ, મૂળરાજને શ્રાપ દીધો હતો. તે શ્રાપ કુમારપાળ સુધી ચાલ્યો હતે. ગમે તેમ હોય પરંતુ રાણકદેવી બારમી સદીમાં થઈ છે એમાં બે મત નથી. રાણકદેવીના ઠામઠામથી માગાં આવતાં હતાં. એવામાં જૂનાગઢના રા'ખેંગારને રાણકદેવીના રૂપલાવણ્ય આદિ ગુણ સાંભળવા મળ્યા હતા. અહીં સિદ્ધરાજ જયસિંહને પણ રાણકદેવડી સાથે પરણવાની તાલાવેલી હતી જ પરંતુ ભવિતવ્યતા. “નાર વાગ્યે સચ તત્તકા મત. “ઉદ્યમ કરો હજાર, થાવાનું ચોકકસ થશે અણુચિન્દુ મળે આય, પકડયું પણ નાસી જશે.” અર્થ : રા'ખેંગાર એકવાર, વેગીલી ઘડી ઉપર આરૂઢ થઈ મજેવડી આવ્યું. રાણકદેવીએ ખેગારના વખાણ સાંભળેલાં. આજે પરસ્પર મેળાપ થયો. ઘોડી ઉપર બેસાડી રાજધાનીમાં લાવી વિધિવિધાનથી લગ્ન થયાં. ગયા જન્મના સંસ્કારથી પરસ્પરથી અવિહડ સ્નેહ થયે અને વળે. રા'ખેંગાર રાણકદેવીને પરણી ગયાના સમાચાર સિદ્ધરાજને મળ્યા, અને ચિત્તમાં તેલ રેડાયું. હજી પણ કઈ પણ ભોગે રાણકદેવડીને લાવું, તેજ જંપીને બેસું. સિદ્ધરાજના Page #421 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ જિનેશ્વરવની આજ્ઞા યાને સાચી માણસાઈ આવા વિચારોમાં, અવસરની શોધમાં લગભગ ૧૫ વર્ષ નીકળી ગયાં. કારણ કે રાખેગારને રાણી-રાણકદેવીથી બે કુમાર થયા હતા. એક અગિયાર વર્ષને, બીજે પાંચ વર્ષનો. રા'ખેંગારને દેશળ નામને સગા ભાણેજ હતો. તે લાંબેથી સિદ્ધરાજને કુટુંબી હતું. તેને સિદ્ધરાજે પિતાને બનાવી. તક મેળવી, સૌરાષ્ટ્ર ઉપર ચડાઈ કરી. સિદ્ધરાજ સંપૂર્ણ તૈયારી કરીને આવ્યા હતા. જ્યારે દેશળના દગાથી ખેંગાર વિશ્વાસમાં રહ્યો. તો પણ પિતાનું જોરદાર લશ્કર તૈયાર લઈ રણમેદાનમાં આવ્યો. ખૂનખાર લડાઈમાં ખેંગાર મરાઈ ગયા. સિદ્ધરાજની જિત થઈ. પરંતુ ચતુરરાણકદેવીએ, પિતાના રક્ષણ માટે, રાજગઢના દરવાજા વસાવી દીધા હતા. રા'ખેંગાર મરાયે તેની હજીક ખબર પડ્યા પહેલાં, કેટલાક ચુનંદા સનિકે સાથે સિદ્ધરાજે જૂનાગઢમાં પ્રવેશ કર્યો. દગલબાજ દેશળે આગળ આવી, રાણકદેવીને કહેવડાવ્યું મામી! શત્રુને નાશ કરીને, મારા મામા, જિતને ડંકા વગાડતા નગરમાં આવ્યા છે. દરવાજા ખોલી નાખો. ભાણેજના ભરોસે રાણકદેવીએ દરવાજા ખોલાવી નાખ્યા. ત્યાં પિતે સિદ્ધરાજ અને દગાખોર ભાણેજ દેશળ સામે આવીને ઊભા રહ્યા. સિદ્ધરાજને જોઈને, અને રા'ખેંગારને ન દેખવાથી, રાણી કઈ અનિષ્ટની શંકા કરે, તે પહેલાં જ સિદ્ધરાજે ખેંગારના મરણના સમાચાર સંભળાવ્યા. આ વખતે તેના બન્ને વહાલા બાળકે પાસે જ ઊભા હતા. ક્ષણવાર પહેલાં માતાપુત્રોને વિનોદ વાર્તાલાપ ચાલતો હતો. હમણું જ તારા બાપુજી શત્રુને સંહાર કરીને આવતા હશે. જગતને સ્વભાવ કે વિચિત્ર છે. “ક્ષણમાં હર્ષ ને ક્ષણમાં શેક, ક્ષણમાં હસવું ક્ષણપોક ચડતી પડતી ક્ષણમાં થાય, ખીલેલાં ક્ષણમાં કરમાય છે ? રાણકદેવીને પતિમરણના સમાચાર સાંભળી ધ્રાસકો પડ્યો. દેવી જમીન ઉપર પછડાઈ ગઈ. મૂર્છા વળી, પોકે પોકે રડવા લાગી. સિદ્ધરાજ કહે છે: દેવી ! રડવાની જરૂર નથી. આ બધી લડાઈ તારા માટે જ છે. સીધી રીતે હા પાડીને આગળ થઈ જા, નહીંતર બળાત્કારે પણ હું તને લઈ જવા માટે આવ્યો છું. તું મારી ઈચ્છા પૂર્ણ કરીશ તે હું તારા કુમારોને બરાબર સાચવીશ. તૈયાર કરીશ. સૌરાષ્ટ્રના માલિક બનાવીશ. સિદ્ધરાજને બકવાદ રાણકદેવીથી ખમાય નહીં, અને ગર્જના કરીને બેસવા લાગી અધમ! નાલાયક ! આ શું બકી રહ્યો છે? આકાશપાતાળ એક થઈ જાય તો પણ હું તારી વાતો સાંભળવા તૈયાર નથી. તારી લાખો ચીજો પણ મને લલચાવી વશ કરી શકશે નહીં. ક્ષત્રિયાણના પુત્રના મુખમાં, આવાં હલકટ વા શેભે જ નહીં. તું મીનલદેવીની કૂખને લજવે છે. હું મારા પતિ સિવાય, કેઈને જોવા સાંભળવા તૈયાર નથી. મારા શરીરના ટુકડા કરીશ તે પણ, હું તારે વશ થવાની નથી. બસ હમણુને હમણું ચાલ્યું જા મારા રાજદરબારને છેડીને Page #422 -------------------------------------------------------------------------- ________________ ૩૮૭ સિદ્ધરાજની અધમતાની પરાકાષ્ઠા - સિદ્ધરાજ રાણકદેવીનાં મેણાટોણાં, તુંકારા, તિરસ્કાર સાંભળતો ઊભો ઊભો હસતે હતા. મહાપુરુષે ફરમાવી ગયા છે કે – दिवा पश्यति नोलूकः, काकोनक्तं नो पश्यति । अपूर्वः कोपिकामान्धो दिवा नक्तंनो पश्यति ॥१॥ અર્થ : ઘુવડ અંધ થવાથી, દિવસે જોઈ શકતા નથી. તેમ કાગડો રાત્રિમાં જઈ શકતો નથી. કામાંધ આત્મા રાત્રિમાં કે દિવસમાં પાસે પડેલી વસ્તુ જોઈ શક્તો નથી. એટલે બિચારો કામી જીવ સદાકાળ અંધાપો ભગવે છે. સિદ્ધરાજનાં આંતરચક્ષુઓ મિચાઈ ગયેલાં હોવાથી, વાસનામાં તરબળ બનીને રાણી રાણકદેવીની સામે જોઈ રહ્યો. રાણકદેવીને કાધ, અગ્નિની જ્વાળાની પેઠે ભભૂકી ઊઠયો હતો. તેથી પિતાના પતિનું, કપટથી ખૂન કરનાર, અને પિતાના સતીત્વ ઉપર ખરાબ નજરથી જોનાર, સિદ્ધરાજ સામે એક સિંહણની અદાથી, ગર્જના કરી રહી હતી. અને આવેશથી સિદ્ધરાજને કહેવા યોગ્ય બધું જ કહી નાખ્યું હતું. જે સાંભળવાથી, સિદ્ધરાજ પણ હમણાંને હમણું, રાણકદેવીને, પોતાની કરવાના આવેશમાં આવી ગયો હતે. રાણકદેવીને વશ કરવા, માટે, અને તેણીનું અભિમાન તેડવા માટે, રાણકદેવીના દેખતાં, સિદ્ધરાજે તરવારને મ્યાનમાંથી કાઢીને બતાવી. રાણકદેવી ! મારા વિચારની અવગણના કરવાનું પરિણામ સારું નહીં આવે, હજી સમજી જા અને આવું કડવું ભાષણ બંધ કર. રાણકદેવી : નરાધમ ! કર્મચંડાલ ! હવે બીજું પરિણામ તું શું લાવવાનું હતું? મારા પતિના નાશ સિવાય, હવે બીજું ખરાબ કરવાનું તારી સામે છે જ શું ? રાણકદેવીના નિર્ભય જુસ્સાદાર વચનોથી, ઉશ્કેરાયેલા સિદ્ધરાજે, પોતાના હાથમાં રહેલી તલવાર વડે, રાણકદેવી પાસે ઊભેલા, તેના પાંચ વર્ષના બાળ કુમારને કાપી નાખે. બાળકના ધડ ને મસ્તક, નાળિયેરના કાચલની માફક, જમીન ઉપર વધેરાયેલાં પડી ગયાં. આવું રાક્ષસી અને ભયંકર દશ્ય જોઈને, રાણકદેવીને બીજે અગિયાર વર્ષને કુમાર છાતી ફાટ રડવા લાગ્યો. આ ગોઝારું કૃત્ય ઈ રાણકદેવીની આંખમાંથી પર ચોધાર આંસુ નીકળવા લાગ્યાં. તો પણ છાતીને મજબૂત બનાવીને મોટા કુમારને દિલાસો આપતી બોલવા લાગી ? માણેરા ! મરોય ! મર્થ આંખ રાતી ! ક્ષત્રિયાણીના સપુત ! સામી ધરવી છાતીઓ.” છે ૧ છે Page #423 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ સિદ્ધરાજે પિતે આવું કાળું કૃત્ય કર્યાની જરાપણ કંપારી અનુભવી નહીં. પરંતુ ઉપરથી તાડુકીને કહેવા લાગ્યા, રાણક! જે તું મારી માગણી સુરતમાં કબૂલ નહીં કરે તો, તારા બીજા બાળકની પણ આજ દશા, તારે તારી સગી આંખે જોવી પડશે. હવે એટલે વિલંબ થાય તેટલે, તારા કુમારોના જોખમવાળો છે. સિદ્ધરાજના આટલી હદના કૂર કૃત્યથી રાણકદેવી ધ્રુજી ઊઠી. બાળક માણેરો રડતો રડતો પોતાની માતાની ગોદમાં ભરાયે. ત્યારે વળી રાણકદેવી એક ક્ષત્રિયાણીને છાજે તેવી ઢબથી બોલી : રઈશ નહીં તું મારા બાળ ! ડરપેક થાયૅ એ નહીં દીકરા ! વયરીને જમરાજ, દયા કદી લાવે ખરા?” “ક્ષત્રી કેરા બાળ, શૂરવીર થઈ રણમાં મરે પણ દેખાડે નહીં પૂંઠ, છાતી મુખ સામા ધરે.” દીકરા! રઈશ મા, તારી સાત પેઢીઓ લાજશે. રાણકનાં આવા જુસ્સાદાર વચનોથી, પિતાના સેવકને સિદ્ધરાજે માથેરાનું ખૂન કરતા અટકાવ્યા. રાણકદેવી પિતાને મહેલ અને જૂનાગઢ છોડવા તૈયાર હતી નહીં. પરંતુ કેદીની પેઠે બાંધીને, રાણકદેવીને પાટણ લઈ જવામાં આવી. વચમાં પડાવ થયે. ત્યાં ખૂનખાર લડાઈનાં મડદાઓમાં રાખેંગારનું પડેલું મદડું લાવીને, રાણકદેવીને બતાવ્યું. રાણકદેવી પતિપુત્રનું આવું મરણ જોઈ રાત-દિવસ રડતી હતી. મેટે પુત્ર પણ તેણીની સાથે હતા. તેણીએ ખાવા પીવાનું બંધ કર્યું હતું. આવી સ્થિતિમાં લઈ જવાયેલી રાણકદેવી, રાત ને દિવસ રહેતી હતી, ખાવાપીવા ઊંઘવાનું તદ્દન ખવાઈ ગયું હતું. પાટણમાં ગયા પછી પાછી સતામણી શરૂ થઈ તેણીના દેખતાં તેણીના બીજા પુત્ર માણેરાને પણ વધ કરવામાં આવ્યો. પણ સતી પિતાના શીલ માટે જરા પણ નમતું જોખવા તૈયાર થઈ નહીં. છેવટે સિદ્ધરાજ થાક્યો. અને તેની ઈચ્છાથી તેને છૂટી કરવામાં આવી. સતી રાણકદેવી વઢવાણની ભોગા નદીના કિનારા ઉપર, ચંદનની ચય બનાવીને, પિતાના પતિના શબ સાથે સળગીને સતી થઈ. ઈતિહાસકારો માને છે કે, અગ્નિ આપોઆપ સળગ્યો હતે. વાચકો સમજી શકે છે કે જગતમાં નારીના રૂપ માટે કેટલાં અકૃત્ય થયાં ? કેટલા બીનગુનેગાર છો, અકૃત્યની જવાળામાં હેમાઈ ગયા? આવાં રાક્ષસી કૃત્ય કરનારા પણ છેવટે તે નામશેષ થયા ને? આજે ભલે તેઓ ગમે તે ગતિમાં હોય, પણ તેમનાં કાળાં કૃત્ય તેમને મુંગા મુંગા ફિટકારો આપે છે. અકબર અને સિદ્ધરાજ જેવા રાજાઓએ બીજા ભલે હજારે પરમાર્થ કર્યા હોય, કર્યા હશે, તે પણ તેમનાં, લીલાદેવી અને રાણકદેવી ઉપરના સીતાએ તેમની કીતિને ઘણી કાળી બનાવી ગણાય. Page #424 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધરાજની અધમતાની પરાકાષ્ઠા ૩૮૯ ઈતિ મહાસતી રાણકદેવીની કથા સંપૂર્ણ હજી એક રૂપના બલિદાનની નાની કથા લખું છું. પાટણ શહેર (ઉ. ગુ.)ને પરા તરીકે કુણઘેર નામનું એક પરું હતું. વિ. સં. ૧૫૯૪ થી ૧૬૧૦ આસપાસની આ ઘટના છે. અહીં કુણઘેરમાં દશાશ્રીમાલી, અડાલજગોત્રીય ભાણસી નામને એક ધનાઢ્ય વસતે હતો. તેને કેડાઈ નામની ખૂબસૂરત પત્ની હતી. તે બાઈ ધર્મચુસ્ત હતી. હંમેશ જિનપૂજા અને નમસ્કાર મહામંત્ર જાપ તેના નિત્યનિયમ હતા. શુદ્ધવ પહેરીને પિતાના ચોક્કસ સમયે, બધાં કાર્યો પડતાં મૂકીને, જિનપૂજા અને નમસ્કાર મહામંત્રનો જાપ અવશ્ય કરતી હતી. આ જમાને મુસલમાનોની જોહુકમીને હતો. રાજાઓ અને તેમના અધિકારીઓને ખુદાના જેટલી સત્તા હતી. તેમને ગમેલી વસ્તુ, ગમે તેની ગમે ત્યારે, આંચકી લેવામાં અચકાતા નહીં. આ વખતે અમદાવાદની ગાદી ઉપર મુજફર ચે બાદશાહ હ. પાટણ અમદાવાદની સત્તા નીચે હતું. અહીં શેરશાહ ચિકશે પાટણની સુખાગીરી ઉપર હતે. કડાઈના રૂપલાવણ્યના સમાચાર સુબાને મળ્યા, તુરત જ સિપાઈઓને આજ્ઞા આપી, કેડાઈને હમણાં ને હમણાં ઉપાડી લાવી, મારા જનાનખાનામાં મૂકી દે. સુબાના સિપાઈઓ કુણઘેર પહોંચ્યા, અને ભાણસીના ઘરને ઘેરી લીધું. ભાણસી ઘણું કર્યો–રે. સુબા પાસે ગયા, મહાજન પણ ઘણું માણસો મળી ધા નાખી બધું પથ્થર પર પાણી. કેડાઈને લાવીને જનાનખાનામાં બેસાડી દીધી. તેણીએ પોતાના ધર્મ અને શીલના બચાવ માટે ઘણું ઘણું આજીજી કરી, પરંતુ અધમ સુબાએ તેણીના દેહને બળાત્કારથી વટલાવ્યું. લાંબા ગાળે કેડાઈ પણ તેને વશ થઈ ગઈ. તેના રૂપમાં સુબે પરવશ બની ગયે હતો, તેથી દરબારના કામથી નિવૃત્ત થઈને વારંવાર કેડાઈ પાસે આવતો હતો. કેડાઈ બીબીના દરેવેશમાં રહેતી હતી. કેડાઈને દેહ વટલાયે, શીલ ખોવાયું. પરંતુ કેડાઈ ફક્ત નમસ્કાર જાપ બારેમાસ હંમેશ નિયત કરતી હતી. સુબે તેણુના રૂપમાં આસક્ત હેવાથી, તેની ઈચ્છાને નકારતો નહીં. કેડાઈ સ્નાન કરીને, શુદ્ધ વસ્ત્રો પહેરીને નવકારવાળી ગણતી, ત્યારે તે કામાસક્ત સુબાને છેટે ઊભે રાખતી હતી. અને સુબે તેણીની ઈચ્છા અનુસાર દૂર ઊભે રહેતા હતા. એકવાર શેરશાહ બીબી કડાઈને લઈને શત્રુંજય ગયો હતો. કડાઈએ જૈનવિધિથી શત્રુંજયની યાત્રા કરી હતી. અંગારસા ફકીર પણ સાથે હતો. તેને આદીશ્વર પ્રભુની પ્રતિમા ઉપર ઘણે ઠેષ થયો હતો. પાછા વળતાં પગથિયું ચૂકતાં મરણ પામે, પીર થ. શત્રુજ્ય રક્ષણની ભાવના જાગી, અને તેની ત્યાં કબર બનાવડાવી છે. અહીં કડાઈની ધર્મ શ્રદ્ધા ખૂબ હોવા છતાં, રૂપે જ તેને દગો દીધો હતો. પતિ, ધર્મ અને શીલ ત્રણે વસ્તુને કાયમી વિવેગ થ. Page #425 -------------------------------------------------------------------------- ________________ જનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ આજે પણ અનાય દેશોમાં પોતાની હકૂમતવાળા પ્રદેશોમાં વસતા આર્યાની પુત્રીઓને અને પત્નીઓને ઉપાડી જવાના, વટલાવી ધર્માન્તર કર્યાંના, હજારો બાળાઓને સાન્યાના, દાખલા બની ગયા છે. અને બની રહ્યા છે. માટે જેને પેાતાના ધમ વહાલે હાય, જેને પાતાનું શીલ વહાલું હાય, તેવી સમજણી બહેનોએ સ્વતંત્રતાના બહાના નીચે છુપાએલી સ્વચ્છંદતાને, મનથી, વચનથી અને શરીરથી તિલાંજલિજ આપવી જોઈએ. ૩૯૦ પ્રશ્ન : શાસ્ત્રામાં આવે છે કે મહાસતી પાંડવાની માતા કુંતીદેવીએ પણ મા-બાપની રજા વગર ખાનગીમાં પાંડુ રાજા સાથે લગ્ન કર્યાં હતાંને ? ઉત્તર : કુમારી કુંતીદેવી મહાસતી હતાં, પ્રાણાન્તે પણ બીજો પતિ કરવાનાં હતાં જ નહીં. પરંતુ તેમણે પહેલેથી પાંડુકુમારની કીતિ' સાંભળેલી, અને પોતે મનથી પાંડુકુમારને પરણવાના સંકલ્પ કરેલા, અને સહાસતીએ મનથી પ્રણ જો પતિના નિણ ય કરે તેા, પછી પ્રાણના ભાગે ખીજાને પરણે જ નહી. બીજી બાજુ કુંતીકુમારીના પિતા અંધક–વૃષ્ણિ રાજાએ, સભામાં કુન્તીને પાંડુ સાથે ન પરણાવવાની વાતા જાહેર કરેલી. તે વાતેા પાંડુકુમારને પણ પહોંચી ગઈ. તેથી વિદ્યાધરની આપેલી વીંટીની દૈવી શક્તિથી, આકાશ માર્ગે -કુંતી કન્યા સાથે પાંડુરાજાના ખાનગી મેળાપ થયા હતા. મહાસતી કું તીકુમારી પણ, પાંડુકુમાર સીવાય અન્યને નહી' પરણવાના આગ્રહે, મરવા તૈયાર થયેલી. પાંડુકુમારના એકાન્ત મિલનથી, ગાંધ લગ્ન કરીને પરણી હતી, અને ક્ષણવારના એકાંત વાસના પિરણામે, ગભ રહ્યો હતા. ધાવમાતાની કુનેહથી, અને મેટાં કુટુંબોની બેદરકારીથી, કુંતીને પ્રસવ થયા. ત્યાં સુધી, વાતની જાહેરાત થઈ નહી. અને જન્મેલા બાળકને કાંસાની પેટીમાં પેક કરીને, યમુનાનદીમાં તરતી મૂકવી પડી. પેટી હસ્તીનાપુરસાં પહેાંચી સારથીને મળી, પુત્ર સહીસલામત બચી ગયા. કણ નામ થયું, મેટા બાણાવળી અને મહાદાની તરીકે જગતમાં ગવાયા હતા. આ ઘટના પણ ઇચ્છવા યોગ્ય તેા નથી જ. મહાસતી કુંતીદેવી, જરૂર સતી જ હતી. મન-વચન–શરીરથી એક પતિવ્રતા જ હતી. કૃષ્ણમહારાજ જેવા મહાપુરુષની ફાઈ હતી, અને પાંડવા જેવા મહારથી અને મેાક્ષગામી દીકરાઓની માતા હતી. છતાં આવું માત્ર કલાક–બે કલાકનુ પતિ-પત્નીનુ ગુપ્ત મિલન, અને માતાપિતાથી ગુપ્ત લગ્ન, આખી જિંદગી શલ્યની પેઠે સાલ્યા કર્યુ હતું. પ્રશ્ન : આ ગુપ્ત લગ્નથી, એવું કયું ખરાખ પરિણામ આવ્યું હતું કે, મહાસતી કુંતીદેવીને, આખી જિં’ઢગી શલ્યની માફક સાલ્યા કરવામાં પરિણમ્યું હતું. ઉત્તર : જગજાહેર પંચની સાક્ષીએ થએલાં લગ્ન, સાકારી લગ્ન ગણાય છે. આવી બાળાએ બાળકાની માતા થતાં, તેણીને શરમાવાનું કે માથે આળ ચડવાનું કારણ Page #426 -------------------------------------------------------------------------- ________________ વૈદ્યો અને છાએ ૩૯૧ થતું નથી. મહાસતી કુંતીકુમારીનાં, ખાનગી લગ્નના ફળસ્વરૂપ થએલા દેવકુમાર જેવા પુત્ર, નદીમાં તરતા મૂકવા પડયા. તેવા મહાપુરુષનું જીવન સ ંશયમાં ફેંકવું પડયું, તેવા રાજકુમારને જિંદગી સારથિપુત્રનું આળ ચડેલુ રહ્યુ.. તેવા મહાપુરુષને પાતાનાં સાચાં માતાપિતાને જિંદગી વિયોગ રહ્યો; આ દુર્ઘટના શું જેવીતેવી શેાચનીય ગણાય ? વળી, કણુ અને અર્જુન લગભગ સમાન બળવાન હાવાથી, અને પરસ્પરની સહેાદર તરીકેની ઓળખાણ ન હેાવાથી જીવ્યા ત્યાં સુધી, એકબીજાના મલ્લ-પ્રતિમલ્લ હરીક્ તરીકે જ રહ્યા હતા. કણ ને પોતાની માતા તથા ભાઈઓની સાચી ઓળખાણુ ન હાવાથી, પાંડવાના કટ્ટર વિરોધી કૌરવાનું શરણું સ્વીકારવું પડયું. અને કર્ણના ખળ ઉપર જ કૂદાકૂદ મચાવનારા દુર્યોધને,કણુની સહાયથી, પાંડવેાને, રજાડવામાં કમીના રાખી નહીં. ભીમસેન વગેરે ચાર પાંડવાએ, પેાતાના વડીલબ' યુધિષ્ઠિરને જિંદગી સુધી, પિતાની કેટિથી સાચવ્યા છે. અને જો કણુ પાતાના પાંચ ભાઈ આમાં ભેગા હાત તા, તેમને યુધિષ્ઠિર વગેરે પાંચે ભાઈઓ, વડીલ તરીકે જરૂર સાચવ્યા હાત, રાજા પણ કણ ને જ બનાવ્યા હાત. આ બધી દુર્ઘટનાઓનુ` ખરું કારણ, મહાસતી કુંતીનાં પંચની સાક્ષીએ, સાહુકારી લગ્ન ન થયાં જ કારણ છે. છેલ્લાં છેલ્લાં મહાભારતનું યુદ્ધ મંડાણું, ક્રોડા માનવીએ અને પશુએ કપાઈ ગયા. અને છેવટે સાળમા, સત્તરમા દિવસે, અન્યાયી કૌરવાનુ સેનાધિપતિપણુ કને લેવું પડયું. અને “ વરે અર્જુન ? ઘરે અર્જુન ? ના પોકારો સાથે અર્જુનને જ જીતવાની, અને અર્જુનને મારવાની ધૂન; કર્ણના જિંદગીના મહારથિપણાને પણ, છેવટે કાકલુદી કરવી પડવાથી કલ’કમાં પરિણામ પામી હતી. 66 પ્રશ્ન : આવા બનાવાનું કારણ ખરી રીતે તેા ભાવિભાવ જ ગણાય ને ? ઉત્તર : આખા જગતના સર્વ મનાવામાં ભાવિભાવના ફાળા ઘણા માટે હાવા છતાં, ઉદ્યમ–કમ કાળસ્વભાવ પણ માનવા જ જોઈએ. પ્રશ્ન : જે કાળે જે થવાનું હાય તે થાય જ છે. થવાનું છે જ આમ માનવાને વાંધા શું ? ઉત્તર : એકલી ભવિતવ્યતાને “ થવાનું હાય તે જ થાય.” જો પકડીને ચાલવામાં આવે તે, જગતના ખધા વહેવાર નકામા થઈ જાય. રસાઈ કરવા જેટલી મહેનત પણ નકામી ગણાય. અવશ્ય મેાક્ષમાં જનારા આત્મા તે વર્ષોમાં, માસમાં, પક્ષમાં, ક્ષણમાં અવશ્ય મેાક્ષમાં જવાના હેાવા છતાં, કેવલી ભગવાન શ્રી જિનેશ્વરદેવેાનું સમવસરણ થાય છે. દેશના અપાય છે, ચારિત્ર લેવાય છે. આવશ્યકક્રિયા, તપશ્ચયાઓ, અનશના થાય છે, Page #427 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ અવશ્ય જન્મનારા મનુષ્યા પણ, માતાપિતાના લગ્ન અને સયાગ સાપેક્ષ જ જન્મે છે. અવશ્ય મળનારી લક્ષ્મી પણુ, કૃષિ, વ્યાપાર, યુદ્ધ આદિ ઉદ્યમેાને સાપેક્ષ જ આવે છે. અવશ્ય મળનારુ' સુખ પણ દ્રવ્ય–મુકામ-રાચરચીલું-પત્ની-પરિવાર-સાપેક્ષ છે. પેટને ભાડું મળવાનુ અવસ્ય હોય તેા પણુ, રસેાઈસામગ્રી, ફળસામગ્રી મેળવવી પડે છે. મળે ૩૯૨ તેથી થવાનું હતું તે જ થયું. તે પણ, માણસે કરેલા સારા-ખાટા, ઉદ્યમાથી જ થયું એમ કહેવાય છે, તે ખાટું નથી જ. માટે જ ડાહ્યા માણસાએ, પિરણામ વિચારી પ્રયાગ આદરવા જોઈ એ. 46 પ્રથમ વિચાર કર્યા પછી, જો પગલુ મંડાય । પ્રાય: તેવા કામથી, પસ્તાવેા નહી થાય.” ॥ ૧ પ્રશ્ન ઃ માણસને સાધારણ ભાગીદારી કરવી હેાય તે પણ, પરીક્ષા કર્યા વિના કરી શકાય નહીં. થોડા વખત માટે નોકર રાખવા હાય તે! પણ, પરીક્ષાની જરૂર રહે છે. તો પછી જેને આખી જિંદગી અર્પણ કરવી હાય, તેની પરીક્ષા કર્યાં વગર, આંધળુકિયાં કરવાં તે શું જિંદગીનું જોખમ નથી ? ઉત્તર : પરીક્ષા ચાક્કસ કરવાની હાય છે. અને તેને સારુ નીતિ અને વહેવાર કુશળ પડિત પુરુષાએ વરની પરીક્ષા કરવાનું જણાવ્યું છે. कुलं च शीलं च सनाथता च, विद्या च वित्तं च वपुर्वयश्च । वरे गुणाः सप्त विलोकनीया, अतः परं भाग्यवशा हि कन्या ॥ १ ॥ અર્થ : વર ખાનદાન કુળના હાવા જોઈ એ, વર ચારિત્રસ'પન્ન હોવા જોઈ એ, પરસ્ત્રી લ'પટ કે સુમતિવિલાસની પેઠે વેશ્યાગામી ન હેાવા જોઈએ, તથા માતાપિતા વડીલમ’એવાળા હાવા જોઈએ. ભણેલા હાય; ( અભણ ન હેાય ) ધનવાન હાય. ( તદ્દન નિસ્વ દરિદ્રીન હાય) શરીર નિગ અને સશક્ત હોય; ( નિર્માલ્ય ન હાય ). કન્યાને ચેાગ્ય વયવાળા હોય, બાળક ન હેાય; અથવા પુત્રી કરતાં ઘણા વૃદ્ધ ન હેાય, આ પ્રમાણે માતાપિતાએ અથવા વાલીઓએ કન્યા માટે વરમાં સાત ગુણા અવશ્ય જોવા જોઈએ, આવી કાળજી કરવા છતાં પછી, જેવાં કન્યાનાં નસીબ હાય તેવુ' દીકરીને સુખદુઃખ મળે છે. – અને ઉપલક્ષણથી માતાપિતા પણ, સારા કુળની; મૃદુ – કામળ સ્વભાવની, વિનયવતી, પેાતાના પુત્રને ચેાગ્યરૂપ–વય–વાળી કન્યાને, શેાધીને જ પુત્રને વરાવે છે. પ્રશ્ન : વર-કન્યાએ પોતે પરસ્પર પરીક્ષા કરવી તે ખરાખર નથી ? ઉત્તર : જરા પણ સારુ નથી. આ ખાળાઓ માટે ભૂતકાળમાં પણ હજારોમાં Page #428 -------------------------------------------------------------------------- ________________ સ્વયં પરીક્ષા કે પસંદગી તે કુલાચાર નથી પણ, દુરાચાર થવાનો ભય ગણાય. ૩૯૩ કઈક જ બનાવ એવું બન્યું હશે. અને આ કાળમાં સ્વયંપરીક્ષા કરવા માટે, કુંવારી કન્યા-કુંવારા યુવક સાથે એકાન્ત સેવાય છે અથવા સેવાઈ રહી છે. આ બનાવના છેલ્લાં વીશ વર્ષોમાં છાપાઓની દુનિયાના અનુભવીઓને હજારોની સંખ્યામાં અનિચ્છનીય બનાવે બન્યા છે. જેવા અને સાંભળવા મળ્યા હશે? પોતાની જાત પરીક્ષામાં ચારિત્રનું લીલામ સર્જાય છે, ગર્ભપાત થાય છે, આત્મઘાતો થાય છે. મારી નાખવાના બનાવ બને છે. મોટા ઝગડાઓ સર્જાય છે. આખી જિંદગી જોખમમાં મુકાય છે. આ જાત પરીક્ષાના ભૂતમાં, નારીજાતિની જ બરબાદી સિવાય કશે લાભ છે જ નહીં. છાપાંમાં આવેલો એક કુલવતી બાળાને હૃદયદ્રાવક ચિતાર સમજવા ચોગ્ય હોઈ લખાય છે. એક ગુજરાત-સૌરાષ્ટ્રના કેઈ આજુબાજુના ગામમાં, ઉચ્ચ કુળમાં, તથા સુખી કુટુંબોમાં વર-કન્યાના, સગપણ કરવાના હોવાથી, યુવાને પોતે જ કન્યાની પરીક્ષા અને પસંદગી માટે કન્યાના પિતાને પત્ર લખી, કન્યાને પોતાને ઘેર મોકલવા જણાવ્યું. અને ગરજવાન કન્યાના માતાપિતાએ, ભવિષ્યના વર સાથે થોડા દિવસ વસવાટ કરવા પરીક્ષા આપવા જવા દીકરીને આજ્ઞા કરી. કન્યા અતિ સંસ્કારી ડાહી, સુશીલ હતી. તેથી તેણે ચોખા શબ્દોમાં કુમારી અવસ્થામાં પારકા ઘેર જવાની માતાપિતાને ના પાડી દીધી. મારી પુત્રી ના પાડે છે. એમ લખવામાં મુંઝાયેલા પિતાએ, યુવાનને પિતાના ઘેર નિમંત્રણ લખ્યું. અને તે આવ્યો. તેનું આતિથ્ય-મહેમાનગતિ કરી. યુવાને કન્યાને પરીક્ષા કરવા પાસે બોલાવી. કન્યાને ઉત્તર : મારા વડીલેની હાજરીમાં, મને પૂછવું હોય તે પૂછે. અને મારા માટે અભિપ્રાયે નક્કી કરવા હોય તે કરે. બાળાએ માબાપને પણ જણાવી દીધું કે, મારે લાજ-શરમ-મર્યાદા છેડીને, પરીક્ષા આપવી નથી. બે-ચાર દિવસો યુવાન, બાળાના પિતાને ઘેર રહ્યો. અને બાળાની સાથે વાતો કરી. છેવટે તેણે ફરવા જવું અને બે જણને એકાન્ત વાત કરવાની, પિતાની ઈચ્છા, કન્યાના માતાપિતાને જણાવી. “જાવં સ્ટિક્સ . કન્યાને બાપ બિચારે એસીઆળો આવો મૂરતી, આવું ઘર મળવું મુશ્કેલ માની, દીકરીને યુવાન સાથે ફરવા જવા ફરજ પાડી. ૫૦ Page #429 -------------------------------------------------------------------------- ________________ ३६४ જિનેશ્વરદેવની આજ્ઞા અને સાચી માણસાઈ બાળાની ઈચ્છા હતી જ નહીં. પરંતુ માતાપિતાના અપ્રમાણ દબાણથી, અને આવા જગતભરના પલટાયેલા વાતાવરણને વશ બની, યુવક સાથે અનિચ્છાએ પણ ફરવા જવા શરૂ થઈ યુવાન કહે છે, હવે આપણે પરસ્પરનું જીવન એકમેક કરવાના છીએ માટે સંકોચ કેમ રાખે છે ? બાળાને ઉત્તર : સગાઈ થઈ ગઈ હોય, વિવાહ થવાનું નકકી થયું હોય તો પણ, કુમારી બાળા અને કુમાર યુવકે, લગ્નવિધિ થયા વગર શરીર સ્પર્શ કરાય જ નહીં. માટે મારી નમ્ર વિનંતિ સાંભળો, અને તે પણ એજ કે, હાલ તે આપણે માર્ગે ચાલતા મુસાફર જેવા છીએ. મારા વસ્ત્રના છેડાને પણ સ્પર્શ કર્યા સિવાય, પાપ વગરની આનંદની વાત કરે. બેત્રણ દિવસ આ રીતે પસાર થયા, બાળાન નિર્દોષ વહેવારે યુવાનને ગમતા ન હતા, તેથી તેણે પોતાની સગી, અને બાળાની સખી મારફતે, છૂટછાટ વધારવા પ્રયાસો કરવા શરૂ કર્યો. અને ભવિતવ્યતાના પ્રભાવે, સખીઓના દબાણથી બાળાને, યુવાનના ચેનચાળાને વશ થવા ફરજ પાડી. જ્ઞાની પુરુષેએ એકાન્ત સેવવા જ નિષેધ કર્યો છે. તો પછી આ તો એકાન્તથી વધીને–અડપલાં, અટકચાળા અને છેવટે બાળાનું પવિત્ર કૌમાર્ય પણ ઝૂટવાઈ ગયું. આપણે બંને ચોક્કસ પતિ-પત્ની થઈ ચૂક્યાં છીએ. આ વિશ્વાસ આપીને, કન્યાના પિતાના ઘરમાં ૨૦ દિવસ કે માસ જેટલે વસવાટ કરીને, યુવાને પોતાના ગામ જવા વિદાય લીધી. ચાલતી વખતે પણ અનેક પ્રકારના વિશ્વાસ આપીને, રવાના થઈ ઘેર આવી. કન્યાના પિતા ઉપર પત્ર લખી નાખે. તમારી પુત્રી બધી રીતે લાયક હોવા છતાં, ઘણી હઠીલી હોવાથી, મને કબૂલ નથી. માટે જ હું તમારી દીકરી સાથે લગ્ન કરવા નામંજૂર થાઉં છું. આવા સ્વછંદી અને નાલાયક યુવાનના પત્રના ઉત્તર પછી, બાળાના પિતાએ યુવાનના પિતાને સંપર્ક સાધ્યો. ઘણો પત્ર વહેવાર થયા પછી, રૂબરૂ પણ જઈ આવ્યા. બાળાએ પણ યુવક ઉપર ઘણા પત્ર લખ્યા. પરંતુ પથ્થર ઉપર પાણીની માફક, કેઈન લાગવેગ કે કશી દલીલનો કોઈ સદુપયોગ થયો જ નહીં. માતાપિતા પણ બિચારાં હતાશ થયાં. છેવટે બાપાએ પ્રસ્તુત મૂરતિયા સાથે નિષ્ફળ થયા પછી, દીકરીને એકાન્તમાં બેસાડીને, ઘણું દિલાસા આપીને, બીજા વર સાથે પરણાવવા પ્રસ્તાવ મૂક્યા. આંખોમાંથી નિતરતા આંસુએ, બાળા બાપાની અને બાની વાત સાંભળી ઊઠી ગઈ અને પિતાના એકાન્ત સ્થાનમાં આવી, એક ચિઠ્ઠી બા અને બાપા ઉપર લખી મૂકી દીધી. દીકરીના પરમ ઉપકારી પિતાજી! અને માતુશ્રી ! મારા માટેના બનેલા બનાવથી, આ ૫ બંનેનું ચિત્ત ખૂબ ઘવાયું જણાયું છે. સંસાર આવો જ છે. પ્રભુશ્રી મહાવીર Page #430 -------------------------------------------------------------------------- ________________ સ્વયં પરીક્ષા કે પસંદગી તે કુલાચાર નથી પણ, દુરાચાર થવાનો ભય ગણાય. ૩૯૫ સ્વામી ફરમાવી ગયા છે જ ઉતા વારિ, નાથમાથા I તથા રૂછીતનું , અર્થ : પ્રભુશ્રી મહાવીર સ્વામીએ ગોતમગણધરને ઉદ્દેશીને કહેલું છે કે : અનંતી પાપની રાશીઓ એકઠી થાય ત્યારે જ જીવને સ્ત્રીપણું પ્રાપ્ત થાય છે. તેથી સ્ત્રી જાતીએ અનંતકાળથી, પરાધીનતા, પતિના તિરસ્કાર, ગર્ભાધાનજન્ય તીવ્ર દુખે, અને રેગે, અનેક બાળકના ઉછેર અને જન્મથી તે મરણ સુધી; પ્રારંભમાં પિતા માતા અને ભાઈઓની, પછી પતિ-સાસુ-સસરાનણંદ અને જેઠાણુઓની, અને છેવટમાં પુત્રની સામે, એશીઆળી જિંદગી જીવવાનું, અને પશુગતિ કે નરકમાં ચાલ્યા જવાનું, મોટા ભાગની સ્ત્રીઓ માટે નક્કી થયેલું હોય છે. આ બધા મહાદુખદાયી સંગે વચ્ચે પણ, અબળા જાતિને, એક જ શીલવત મહારત સચવાઈ રહે તે, આ લોક અને પરલોક બગડતા અટકી જાય છે. હું ઘણું દુખપૂર્વક જણાવું છું કે, મારું શીલવત (એક પતિવ્રત) બેવાઈ ગયું છે. આવનાર અધમ આત્માએ મને માયાજાળ રચીને, ભેળવીને, બેભાન બનાવી, મારું મહામૂલ્ય શીલરત્ન ઝૂંટવી લીધું છે. તેનું પણ ક૯યાણ થાઓ. આજથી જ મારા માટે હવે આ૫ વરની ચિંતા કરશે નહીં. મારે હવે આ જિંદગીમાં બીજો પતિ કર નથી. અને હજારો જોખમેથી ભરેલા કુમાર જીવનને, ચલાવી લેવાની મારામાં શક્તિ નથી. માટે જ મારા આવા પરવશ જીવનને દીપક બુઝાવીને હું પરલોક જવા રવાને થાઉં છું. શીલથી ભ્રષ્ટ થઈને જીવવા કરતાં શીલ સાચવવા માટે આત્મઘાત કરવો પણ વ્યાજબી છે. કહ્યું છે કેवरं अग्गिम्मि पवेसो, वरं विशुद्धण कम्मुणामरण। मा गहियव्वयभंगो मा जीअंखलिअसीलस्स ॥१॥ અર્થ : લીધેલી પ્રતિજ્ઞાને ભંગ કરીને, કે શીલવ્રતથી ભ્રષ્ટ થઈને, જીવવા કરતાં ત, અગ્નિમાં પ્રવેશ કરીને, અથવા બીજા કોઈ પણ સાધને વડે સુંદર આરાધના કરીને, મરી જવું વધારે સારું છે. આ પત્ર લખીને બાળાએ પિતાની જિંદગીની સમાપ્તિનો માર્ગ સાધી લીધો. પુત્રીની બનેલી ઘટના યાદ કરીને માતાપિતાએ આખી જિંદગી આંસુઓના વરસાદ વરસાવ્યા. દીકરીને આ પ્રસ્તાવ માતાપિતાના ચિત્તમાં શલ્ય સમાન બની ગયે હતો. ઇતિ. Page #431 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ જિનેશ્વરદેવની આજ્ઞા અને સાચી માણસાઈ આ ઘટના આ વિફરેલા કાળમાં બની છે. આવી દુર્ઘટના એકબે જ નહીં, સેંકડે પણ નહીં, પરંતુ હજારો બની છે, બની રહી છે. વહાલી દીકરીઓનાં માતાપિતા રડી પણ રહ્યાં છે. પ્રાણો પણ ખોવાયા છે. પ્રશ્ન : આવી કર્મની વિટંબણાઓ–મેહના ચાળાઓ કયાં સુધી ચાલુ રહેશે? ઉત્તર : કર્મની વિટંબણાઓ અને મેહના ચાળાઓને છેડે સર્વજ્ઞ ભગવંતે પોતે પણ વચનથી કહેવા શક્તિમાન થયા નથી. તે પછી અતિ અજ્ઞાની આપણે શું કહી શકીએ? પ્રશ્ન : આ જ તો ઘેર ઘેર નોકર રખાય છે. પત્નીઓ–ભગિનીઓ-યુવતી બાળાઓને, નોકરો સાથે વારંવાર એકાંતવાસ ઘેર ઘેર સજાવે છે, તેનું શું વિચારવું ? ઉત્તર : સીતા-દમયંતી દ્રૌપદી-સુભદ્રા - મદનરેખા – મલયા સુંદરી. નર્મદાસુન્દરી-રાજીમતી-મૃગાવતી-જેવી મહાસતી હોય તેને ભલે કશે ભય ન હોય. પરંતુ આવા ભયંકર કલિકાલમાં પોતાની જાતને સાચવીને ચાલનાર બચી શકે છે. બેદરકારેને માર ખાવો પડે છે. કેઈ કવિ કહે છે કેઃ स्थानं नास्ति क्षणं नास्ति, नास्ति प्रार्थयिता नरः । तेन नारद ! नारीणां, सतीत्वमुपजायते ॥१॥ અર્થ : આ લેક વિષ્ણુ ભગવાને-નારદને સંભળાવે છે. આ જગતમાં, આચરણની અપેક્ષા સ્ત્રીઓ ત્રણ પ્રકારની હોય છે. એક તો મહાસતીઓ, ધનથી, ર૦ ૫થી, કે મરણના ભયથી પણ ડર્યા સિવાય, મન-વચન-શરીરથી શીલરત્નને ચક્કસ સાચવે છે. બીજી પોતાના કુળની ખાનદાની, પિતાને ધર્મ, પિતાની જાતિ; પિતાના માતાપિતા પતિ-પુત્ર વગેરેને ધ્યાનમાં રાખીને, પિતાના શીલને સાચવી રાખે છે. બગડવા દેતી નથી. ભ્રષ્ટ થતી નથી. ત્રીજી સ્ત્રીઓને ઉપરના કલેક વાક્યો લાગુ પડી જાય છે. એટલે સ્થાન એકાન્ત મળી જાય, પ્રાર્થના કરનાર પુરુષ મળી જાય, અથવા અવસર મળી જાય તો, તેને બગડતાં વાર લાગતી નથી. સમય, એકાન્ત અને પુરુષ ન મળે ત્યાં સુધી તેનું શીલ જળવાઈ રહે છે. નવરી ને વળી એક્લી, લજજા ભય પણ નય ! તેવી નારી જાતને, શીલમૂલ્ય શું હોય?” વળી ઘેર ઘેર નોકરોની વાત તે, બીલકુલ ચલાવી લેવા યોગ્ય નથી Page #432 -------------------------------------------------------------------------- ________________ ઘર નેકરના અનાચારે કથા પહેલી ૩૯૭ ઘરનારી એકાન્તમાં, સેઈન કરનાર ! રાખી પસ્તાવો કરે, એ પણ એક ગમાર.” ૧ નોકર સાથે દીકરી, ભગિની કે ઘરનાર ! ક્ષણ રાખે એકાન્તમાં, એ પણ એક ગમાર” ૨ આંહી કાષ્ટ શેઠના કુટુંબની કથા મગધ દેશની રાજધાની રાજગૃહ નગરમાં, કાષ્ઠ નામને એક વણિક રહેતો હતો. તેને વજા નામની પત્ની અને દેવપ્રિય નામને એક બાળક હતો. તેણે પિતાના બાળક પુત્રનું લાલન પાલન કરવા માટે નજીકના પડોસમાં રહેતી, ગરીબ પણ ખાનદાન અને બુદ્ધિમતી એક સ્ત્રીને, દેવપ્રિયની ધાવ માતા તરીકે રાખી હતી. બાઈ ઘણી સંસ્કારી હોવાથી શેઠને ખૂબ ગમી ગઈ હતી. તેથી તેને કાયમી નોકરી આપતો હતો. બાઈ દેવપ્રિયને નવડાવે, ધવડાવે, રમાડે જમાડે, હુલાવે, બોલાવે, સારા સંસ્કાર આપે. ઘરનું બીજું પણ કામ કરે. ઘરના રક્ષણની પણ તેનામાં લાયકાત હતી. બાઈનાં હાથ–પગ અને મુખ બધાં શુદ્ધ હતાં. અર્થાત્ બાઈ હાથની ચકખી હતી, એટલે સાહુકાર હતી. પગની ચેકખી હતી. એટલે શીલવતી હતી. મુખની ચોકખી હતી. અલ્પ અને મધુર તે પણ જરૂર હોય તે જ બોલવાની ટેવવાળી હતી. નેકરના ત્રણ ગુણો : હસ્તપાદ ને મુખ વિશે, શુદ્ધિ હોય સદાય તેવા સ્ત્રી-નર નેકરે, ઠામ ઠામ પૂજાય.” ૧ કરથી ચેરી નવ કરે, સત્ય મધુર બેલાય ! અનાચાર નવ આચરે, નોકર પણ પૂજય.” ૨ “જહા બેલો માનવી, અદત્તને હરનાર અનાચારને સેવત, નોકર દુષ્ટ ગણાય.” ૩ શેઠને બાઈ ઉપર ઘણો વિશ્વાસ હતો. તેને પોતાની બહેન અથવા ભગિની સમાન ચાહતો હતો, તેથી તે ઘણીવાર, આ બાઈના ભરોસે માસ, બે માસ, ચાર માસની મુસાફરી પણ કરી આવતો હતો. - આ શેઠના ઘેર, એકવાર કેઈ નિરાધાર છોકરે આવી ગયા. તે દેખાવડો પણ હતો. શેઠે દયા બુદ્ધિથી તેને પિતાના ઘેર જમાડ્યો. વસ્ત્રો પણ નવીન પહેરાવ્યાં. તપાસ કરતાં તે કઈ બ્રાહ્મણને બાળક હતો. માતાપિતા કે વાલી વારસ ન હોવાથી, કેવળ દયાના પરિણામથી, શેઠે તેને પિતાને ઘેર રાખે. દિવસો જતાં તેના વિનય અને નમ્રતાના ગુણથી, શેઠે તેને કાયમી પિતાને સેવક બનાવ્યો હતો. હજીક તેની દશ બાર વર્ષની વય હતી. તો પણ તે પિતાના વર્તનથી શેઠને ખૂબ ખુશ રાખતે હતો. Page #433 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વરદેવની આજ્ઞા અને સાચી માણસાઈ શેઠને પક્ષીએ પાળવાના શેાખ હેાવાથી, એક પેાપટ અને બીજી સારિકા ( મેના ) પાળ્યાં હતાં. પોપટ અને મેના મનુષ્ય ભાષા સ્પષ્ટ બેલી શકતાં હાવાથી, શેઠને ખૂબ ગમી ગયાં હતાં. શેઠને એક લક્ષણ યુક્ત કુકડો પણ મળી ગયા હતા. એકવાર કોઈ પક્ષી-પશુ અને મનુષ્યાના શરીરની, લક્ષણ સ ંહિતાના જાણકાર પડિત શેઠજી પાસે આવ્યા હતા. તેણે શેડની પાસે કુકડાના શરીરના અવયવાનુ, સુન્દર અને સ્પષ્ટ વર્ણન કરી બતાવ્યું હતું. શેઠની પાસે પેàા બ્રાહ્મણ બટુક બેઠા હતા. તેણે પણ શેઠની પાસે ચર્ચાતી, કુકડાના શરીરના અવયવની વાત સાંભળી હતી. મનમાં સ્થિર કરી લીધી. આનંદ અનુભવ્યા હતા. શેઠના ઘરમાં ધન અને આવક ઘણુ' સારું' હાવા છતાં કાષ્ઠશેડને ધન કમાવાના વિચાર આવતા હતા. ૩૯૮ “ લાભ દોષ મહા દુષ્ટ છે, તેથી માયા થાય । ક્રોધ–માન પણ સેવા, લાભી નહીં ખચકાય, ', “ધન પુષ્કળ ઘરમાં પડ્યું, આવક ખૂબ સદાય ! તા પણ પામર લોભિયા, ધન '' રળવાને ધાય, ટાઢ કે તાપ । પુણ્ય કે પાપ. 19 “ ક્ષુધા–તૃષાને નવગણે, લાભી સ્નેહી મિત્ર ગણે નહીં, ન ગણે “ લેાભી દાક્ષિણ્ય નવ ધરે, લેાભી લજ્જા નાય । લાભી યા નવ ચિંતવે, લેભી સગું ન કાય, ’ ૧ યૌવન ને એકાન્ત, નારીને નબળાં ઘરમાં પરનર યોગ, દારૂ જ્યું અગ્નિ ર કહ્યાં ! લહ્યાં.” ૧ ૩ ** “ કુટુંબ ભવિષ્ય નવ ચિતવે, ધન લેભી નરનાર । પામે અનર્થ પરંપરા, ઘણેા વધે સંસાર. ૫ “ પત્ની—પુત્રી બેનડી ન ગણે માય—કે તાય । લાભી કેવળ ચિંતવે, ધનઅન ઉપાય. '' ૪ કાખશેડ ધર્માત્મા હતા. તાપણું ધન કમાવાની ધૂનમાં, પોતાના કુટુંબનું ભવિષ્ય જોખમમાં મૂકીને, પરદેશ જવા તૈયાર થયા. પોતાની પત્ની વજાને તથા દેવપ્રિયની ધાવને પાસે બેસાડીને, પુત્રને-પરિવારને-પક્ષિઓને, અને ઘરની આબરૂને સાચવવા ભલામણ કરી, અને શેઠજી પૈસા ઉપાર્જન કરવા પરદેશ જવા રવાના થયા. બે ચાર વષૅ થયા પણ આવ્યા નહી. Page #434 -------------------------------------------------------------------------- ________________ ૩૯૯ ઘર નેકરના અનાચારે કથા પહેલી વજા શેઠાણું ઘરની માલિક હતી. છેકરે દેવપ્રિય હજી ઘણો જ બાળક હતે. ધાવબાઈ ડાહી અને સગુણ હતી તે પણ, સ્થાન તો નેકરનું જ ને? શેઠાણું ઉપર શું ચાલી શકે? શેઠજીએ દયાથી ઘરમાં રાખેલે, માતાપિતા વગરને રખડાઉ કરે. હવે વય પામવા લાગ્યો હતો. શેઠાણી વજા, તેના રૂપ લાવણ્યને વારંવાર જોતી, હતી અને કામદેવના હુમલા થતા હતા. કઈ કઈવાર વિકારોની ભૂતાવળથી પ્રેરાએલી વા, વિકારી વા, ચુંબન અને આલીંગને પણ કરતી હતી. મુગ્ધ બટુક આવું બધું પિતાની શેઠાણની મહેરબાની તરીકે સમજીને, ચલાવી લેતો હતો. પરંતુ અગ્નિ અને માખણ પાસે પડયા રહે તો ઓગળ્યા વિના કેમ રહે? વખત જતાં બટુકને શેઠાણીના ભાવે સમજાઈ ગયા. અને શેઠાણીના આશયને આવકાર મળ શરૂ થશે. પછી તો : स्थानं नास्ति, क्षणंनास्ति, नास्तिप्रार्थयिता नरः। तेन नारद! नारीणां सतीत्व मुपजायते ॥१॥ અર્થ: આ લેક પૌરાણિક છે. વિષગુ–ભગવાન નારદને કહે છે કે, જગ્યા ન મળે, સમય ન મળે, અને પરપુરુષ સાથે એકાન્ત ન મળે, ત્યાં સુધી જ નારીને સતી સમજવી. ઉત્તમ કુલવતી સતી બહેનેને આ લોક લાગુ પડતો નથી. પરંતુ મોટા ભાગની સ્ત્રીઓ માર્ગ ભૂલે છે, એમ સમજવું. બટુક શેઠાણીની ઈચ્છાઓ સમજી ગયે. બંનેને પતિ-પત્ની ભાવ શરૂ થઈ ગયે. પછી તે ધાવબાઈદેવપ્રિયને લઈને, શાળાએ ભણવા મૂકવા જાય. પિતાના ઘેર જાય. ત્યારે વજા અને બટુક મર્યાદા ભૂલી જતાં હતાં. આ બનાવ, પિપટ અને સારિકાએ જે, અને બન્નેને ઉશ્કેરાટ આવી ગયો. પરંતુ પોપટે મેનાને મૌન રહેવા શિખામણ આપી. પરંતુ એના બોલ્યા વિના રહી શકી નહીં. અને ઉશ્કેરાઈને શેઠાણ તથા બટુકને ગમે નહીં તેવું ઘણું સંભળાવ્યું. અને છેવટે કહી દીધું કે, હવે તો શેઠ થોડા વખતમાં જ ઘેર આવશે ત્યારે આવા દુષ્ટ આચરણે શેઠને બરાબર હું સંભળાવીશ. મેનાના આવા મર્મભેદક વચનેથી, ગુસ્સે થયેલી વજાશેઠાણીએ મેનાને પાંજરામાંથી પકડીને, રડે પાડતી પક્ષિણીને, જીવતી ને જીવતી સળતા અગ્નિમાં ફેંકીને બાળી નાખી. કારણ કે અનાચાર સેવનારના અનાચારો ખુલ્લા કરવા, તે મોટું વૈર ઊભું કરવા સમાન છે. સારિકાનું આવું ભયંકર મરણ પિપટે નજરે જોયું. ભયથી ધ્રુજવા લાગ્યો. પરંપરાએ ધાવે પણ શેઠાણું અને બટુકની, ન ઇચછવાયોગ્ય રીતભાત સમજી લીધી. અને તેઓ જાણતાં જ ન હોય તેમ નિર્ણય કરીને, પોપટ અને ધાવ રહેવા લાગ્યા, Page #435 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ જિનેશ્વરદેવની આજ્ઞા અને સાચી માણસાઈ “ઉપાય સાધ્ય ન હોય, ત્યાં ઉદ્યમ કરવો નહીં ! જીવનું જોખમ થાય, મનપણું ધરવું સહી.” ૧ એકવાર બટુકને, કુકડાના લક્ષણોની વાત યાદ આવી, અને શેઠાણીને સૂચના આપી કે, આજે આ કુકડાની કલગી (મસ્તક) જમવાની મારી ઇચ્છા છે. વજા શેઠાણી વણિક પુત્રી હતી. જન્મસિદ્ધ દયાના સંસ્કાર હતા. તેથી બટુકની કુકડાના માંસની વાત નકારી કાઢી અને કહે છેઃ આ શું બોલો છે ? તમે બ્રાહ્મણ પુત્ર છે. હું જેનની પુત્રી છું. ધમીપતિની પત્ની છું. આવું બોલાય કેમ? અને થાય પણ કેમ? આપણું ઘરમાં પણ અનાર્ય કાર્ય કેમ બને ? વજાની દલીલે ઘરનોકરને ગમી નહીં અને ઉશ્કેરાઈ ગયે. જે તને ધર્મ અને કુકડા વહાલા હોય તે, હમણાં જ હું ઘરમાંથી ચાલ્યા જાઉં છું. અને મારા પ્રેમ હોય તો, અત્યારે જ મારી ઈચ્છા પૂરી કર. વિષયમાં અંધ બનેલી વજાને, મૂગા મેઢે બટુકની ઈચ્છાને વશ થવું પડયું, અને વજાની આંખ સામે, દુરાત્મા બટુકે કુકડાની ડોક કાપી નાખી. અને કહ્યું કે, મારે ફક્ત આ મસ્તક જ ખાવું છે. તે પકાવી રાખજે. હું સ્નાન કરીને આવું છું. બટુકના સંગમાં પરવશ બનેલી વજા, પગથિયાં ચુકી. પિતાનું મહામૂલ્ય શીલરત્ન ગુમાવ્યું. પ્રાણદયા પણ ખવાઈ ગઈ હિંસાને પ્રારંભ થયે, જૈનના ઘરની ધરતી ઉપર, કુકડાના લેહીના પ્રવાહો ચાલ્યા. વાસણ અને રડું પણ વટલાયાં અપવિત્ર થયાં. જીવને વિષય વિકારે ક્યાં ખેંચી જાય છે. કુકડાનું માંસ પાકીને તૈયાર થયું હતું. બટુક હજીક સ્નાન કરીને આવ્યો નથી. તેટલામાં નિશાળેથી દેવપ્રિય ઘેર આવ્યા. સુધાતુર હોવાથી પિતાની માતા પાસે જમવાનું માગ્યું. વજાએ પણ ઉતાવળમાં ભાન ભૂલીને, તેજ માંસ દેવપ્રિયને ખવડાવી દીધું. નાને બાળક સમજતો ન હોવાથી, અથવા ભાવિભાવના સંકેતથી, દેવપ્રિય ભજન કરીને નિશાળે ચાલ્યા ગયા. તેટલામાં વજને ખ્યાલ આવ્યું કે, મારી ભૂલ થઈ ગઈ છે. બટુકનું ભેજન દેવપ્રિયને અપાઈ ગયું. હવે શું કરવું? આમ વિચાર કરીને, કુકડાના બાકીના શરીરને પકાવીને, બટુકને માટે તૈયાર કર્યું. ત્યાં બટુક ઘેર આવી જમવા બેસી ગયો. પરંતુ કુકડાની ડોક તેને જોવામાં ન આવતાં વજીને પૂછ્યું. વજાએ પણ સાચી વાત જણાવી દીધી. અને જાણે મોટા અધિકારી સામે ગુનેગાર ઊભે રહે તેવા, ધ્રુજતા શરીરે બટુક સામે જોઈ રહી. બટુક વજાની દીનતા પારખીને, તાડુકીને બોલ્યો : નાલાયક રાંડ! મારા માટે બનાવેલું ભેજન છોકરાને કેમ ખવરાવી દીધું? મારે તેજ કુકડાનું મસ્તક જોઈએ. હમણુને હમણું છોકરાનું પેટ વિદારીને, તેજ માંસના અવશે આપી દે. નહીંતર આજે તારા છોકરાની સાથે તારા પણ પ્રાણ ભયમાં છે. એમ તારે સમજી લેવું. આજે અને હમણાં જ મારી ઈચ્છાને અમલ થવો જોઈએ. Page #436 -------------------------------------------------------------------------- ________________ ઘરનાકરના અનાચરેાથી શીલ ગયું, જીવદયા ગઈ, લક્ષ્મી પણ ગઈ ૪૦૧ વજ્રાએ મટુકના બધા જ અપશબ્દો સાંભળી લીધા. અને પચાવી લીધા. ઉપરથી કરગરવા લાગી, પગમાં પડી માફી માગે છે. પરંતુ બટુકના ક્રોધ અને અભિમાનને પા આજે ટચ ઉપર હતા, તેથી વજ્રા ભય પામી ગઈ અને મટુકની બધી વાતા સાંભળી લીધી તથા દેવપ્રિયને ઘેર લાવી, ભોંયરામાં લઇ જઈ, તેનું પેટ વિદારી, બટુકની ઇચ્છા પૂર્ણ કરવાને સ્વીકાર કર્યાં. વાચકો સમજી શકે છે, વિકારને વશ બનેલા અધમ જીવડાએ કેવા કેવા અકૃત્યા કરે છે, અને કરાવે છે. ૧ “ બુદ્ધિના ભંડાર ને, અનેક ગુણ ધરનાર । વિકાર પરવશ થાય તેા, મહા અનર્થ કરનાર. “ વિકારને પરવશ બની, પુત્ર ભાત કે તાત । નાશ કરે નિજ નાથના, નારી વાઘણુ જાત.” “ વિષયાને ધિકકારજે, દુષ્ટ કરાવે કામ । ન્યાય—ધર્મ-સ્નેહ-ભક્તિનું તુરત ત્યજાવે નામ.” ૩ ર એક અન હજારો અનર્થાં ખેંચી લાવે છે. ઘરમાં પાળેલા નાકરને, પરવશ થયેલી વજ્રાએ પતિના વિશ્વાસના નાશ કર્યાં. શીલરત્ન ચારાઈ ગયુ. લક્ષ્મીની ખરખાદી થઈ. દયા ધ નાશ પામ્યા. પુત્રને મારી નાખવાની પણ તૈયારીઓ કરી લીધી. પરંતુ જેના પુછ્યા જોરદાર તેને પાપી લેાકેા શુ કરી શકે ? चौराणां दुर्जनानां च शाकीनीनां विशेषतः । अभिप्राया न सिध्यन्ति तेनेदं वर्तते जगत् ॥१॥ અર્થ : ચાર લેાકેાના, દુર્જન માણસાના, શાકિની-ડાકિની ઉપલક્ષણથી રાક્ષસા, કસાઈએ, ચાંડાલેા, અનાચારીએ આવા બધા અધમ આત્માએની ધારણાએ પાર પડતી નથી. તેથી જ આ જગત ટકી રુલ છે, સૌ સૌનાં ગયા જન્મનાં સુકૃત-દુષ્કૃત ફરજ બજાવે છે. કાઈ કવિ – કરે માં પાડવા દુર્જન ક્રેડ ઉપાય, પુણ્યવંતને તે સહુ સુખનાં કારણ થાય. તેમ વજ્રા અને મટુકના દુષ્ટ અભિપ્રાયા, અને આચરણા ભીતના અંતરે ઉભેલી ધાવમાઈના ખ્યાલમાં આવી ગયાં. અને દેવપ્રિયને અચાવી લેવાના નિણૅય કરીને, વિષયવિકારની મંઢિરામાં ચકચૂર બનેલા, વજ્રા તથા બટુકને ખખર ન પડે તેમ, ઘરમાંથી જરૂર પૂરતું દ્રવ્ય લઈને, આઇ નિશાળે પહોંચી ગઈ. અને દેવપ્રિયને સમજાવી, પોતાના સ્કંધ ઉપર બેસાડીને, કમલાદેવી શ્રીપાલકુમારને ઉંચકીને નાસી છૂટી હતી તેમ, રવાના થઈ ગઈ. ૫૧ Page #437 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વરદેવની આજ્ઞા અને સાચી માણસાઈ વિસામે કે નિદ્રા લેવાના અવકાશ હતેા નહી. રસ્તામાંથી લીધેલ કામચલાઉ સાધના દ્વારા, પુત્રને ખાવાનું આપીને, થાડુ પોતે ખાઇને, આખી રાત ચાલતી, ચ’પાનગરીના પિરસરમાં પહેોંચી ગઈ, અને ગામની બહારના એક ચંપાના ઝાડ નીચે, પણું અને પુષ્પની શષ્યા બનાવી, થાકેલા પુત્રને સુવાડી, પોતે ચાકી કરવા બેસી રહી; કારણ કે- પાછળ વજા અટુના આવવાના ભય હતા ૪૦૨ પ્રશ્ન : ગમે તેવી ક્રાધાવિષ્ટ સ્ત્રી પણ પેાતાનાં બાળકાને તે પ્રાણથી પણ અધિક ગણે છે, તે મારવા તૈયાર થાય એ કેમ બને ? પશુ જાત સિહણુ–ખિલાડી-કૂતરી જેવાં હિંસક પ્રાણિયા પણ, પેાતાનાં ખચ્ચાને પાષણ આપે છે, સાચવે છે, વહાલથી ચાટે છે. તેા પછી મનુષ્યણી પેાતાના બચ્ચાને મારવા તૈયાર થાય, આ વાત ન માની શકાય તેવી છે. ઉત્તર : બીજા બધા પ્રસંગેામાં, માતા પોતાના બાળકા માટે પ્રાણ પણ હાડમાં મૂકે છે. પરંતુ માતા પરપુરુષના પ્રેમમાં ધેલી થાય ત્યારે, પુત્ર-પુત્રી કે પતિ, માતાપિતા–ભાઈ કાઇને પણ મારી નાખતાં કે મરાવી નાંખતાં ખચકાતી નથી. આ જગ્યાએ બ્રહ્મદત્તચક્રવતી ની માતા ચૂલની વિગેરે ઘણા દાખલા ઇતિહાસમાં મળે છે. આ કાળમાં અનુભવી મનુષ્યએ નજરે જોયા પણ હાય છે. દેવપ્રિયનિદ્રામાંથી જાગ્યા એટલે ધાવમાતા, નજીકની વાવમાં લઈ જઈને નવડાવ્યે.. અને પેતે સાથે લીધેલાં સારાં વસ્ત્રો પહેરાવ્યાં. માઈ ખાળક માટે શહેરમાંથી ખાવાનું લઈ આવી, દેવપ્રિયને ખવડાવ્યું. એટલામાં તે જ દિવસે ( ગઈ રાતમાં ) નગરના રાજવી મરણ પામ્યા હતા. પુત્રિએ હતા. નજીકમાં પણ કાઈ વારસ હતા નહીં, તેથી પ્રધાનમડળે પાંચવ્યિા અને રાજની શખવાહિની (ઠાઠડી ) તૈયાર કરાવ્યાં. એક દરવાજેથી રાજાનું મડદું લઈ જવાયું. ખીજા દરવાજેથી પંચદ્ઘિન્યેા બહાર નીકળ્યાં. પ્રશ્ન : પંચદ્દિષ્ય એટલે શું? પંચન્યિા કાને કહેવાય ? ઉત્તર ઃ આ રિવાજ પ્રાય: હજારો વર્ષ પહેલાં ચાલુ હશે. તે માટે એક પલાણ વગરના હાથી, પલાળેલા અશ્વ, મેઘાડમ્બર છત્ર, બે ચામરો અને કુમારીબાળા-આ પાંચ તૈયાર કરેલાં આગળ ચાલે છે. આ પાંચે રાજ્યની અધિષ્ઠાત્રી દેવીથી અધિષ્ઠિત હોય છે. એટલે દેવીની પ્રેરણાથી ચાલી નગર બહાર આવે છે. દેવી પોતે જ રાજ્યને ચેાગ્યલક્ષણાન્વિત પુરુષને શેાધી લાવેલા, નગરના પરિસરમાં જ મળી જાય છે. આવા લક્ષણ લક્ષિત પુરુષ પાસે આવી, હસ્તી ગના કરે છે. ઘેાડા હણુહણે છે. છત્ર ઊડીને તે પુણ્યવાન પુરુષ ઉપર ધરાય છે. ચામરા વિંઝાવા લાગે છે. માળા પોતાના મરતકે ઉપાડેલા જળ ભરેલા ચાંદીના કળશ વડે, ત્યાં જ તે ઉત્તમ પુરુષના જમણા પગના Page #438 -------------------------------------------------------------------------- ________________ ૪૦૩ ઘરકરના અનાચાર પુણ્યને મહિમા અંગુષ્ઠ ઉપર અભિષેક કરે છે. આવાં તે પાંચ દિવ્યાએ દૈવી પ્રેરણા અને દેવપ્રિયકુમારના ભાગ્યથી, પિતાની ફરજ બજાવી. ગમે ત્યારે ગમે તે સ્થાને, ગમે તે મનુષ્યને, પુણ્યને ઉદય અજબ કામ કરે છે. અહીં પિતાની સગી માતાના મારી નાખવાના ભયથી, નાસી છૂટેલા વણિક બાળકને, રાજ્ય પ્રાપ્તિ થાય છે. જ્ઞાનીઓ કહે છે કેઃ अरक्षितं तिष्ठति (जीवति ) दैवरक्षित, सुरक्षितं तद्विहतं विनश्यति । जीवत्यनाथोपि वने विसर्जितः । कृतप्रयत्नोषि गृहे विनश्यति ॥१॥ અર્થ: નસીબની સહાય જોરદાર હોય તે, કઈ પણ રક્ષક ન હય, સહાયક ન હેય, તે પણ જરૂર તેનું રક્ષણ થાય છે અને સારા રક્ષણવાળાને પણ નસીબ વાંકું હોય તે, રક્ષણ નકામું બને છે. અજાપુત્ર જેવા એક દિવસના જન્મેલા અનાથ બાળકે પણ, જીવ્યા છે. કોડેથી વિટળાએલા પણ સુભૂમચક્રી જેવા મર્યા છે. નસીબની જ બલિહારી છે. તારેક તેજમેં ચંદ્ર છૂપે નહીં, સૂર છુપે નહીં, બાદલ છાયા, રણ ચડયા રાજપુત છુપે નહીં. દાતા છુપે નહીં ઘેર મંગન આયા. વિકારી નારીકે નયન છુપે નહીં, પ્રીત છૂપે નહીં પુઠ દેખાયા. કવિ ગંગ કહે સુન શાહ અકબર, કર્મ છૂપે નહીં ભભૂત લગાયા. છે ૧ લાખે તારાઓમાં ચંદ્ર ઢકાત નથી. ઘટાટોપ વાદળાંમાં સૂર્ય ઢંકા નથી. યુદ્ધભૂમિમાં ઊભેલે શૂરવીર, ક્ષત્રિય નિર્માલ્ય થઈ ઊભું રહેતું નથી, અને દાન દેવાના સ્વભાવવાળો દાતાર, ભિખારીને ભાળીને આપ્યા વિના રહેતું નથી. વિકારવતી વામાની આંખે છાની રહેતી નથી. તેમજ સાચી પ્રીત પણ ઢાંકી ઢંકાતી નથી. તેમ હે રાજા અકબર ! માણસના શરીર ઉપર રાખ ચળી હોય તે પણ નસીબ ઢાંક્યું રહેતું નથી. “સિદ્ધરાજ શત્રુ હતું, હતી ન એકે સહાય ! કુમારપાળ રાજા થયો, પૂરવ પુણ્ય પસાય.” ૧ “જનક મર્યો જય શિખરી, રાજ્ય ગયું અરિહાથ ! પણ વનરાજે ય મેળવ્યો, નસીબ મેટી આથ.” ૨ “મરુધર કેરે વાણિયા, હતી ન દમડી એક બુદ્ધિ પુણ્યને શૈર્યથી હાક વગાડી છે.” ૩ Page #439 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪ “ દર્દો મટી ઉદયન થયા, રાજ્ય – ન્યાય ને ધર્મના, જિનેશ્વરદેવની આજ્ઞા અને સાચી માણસાઈ મહામાત્ય ગુજરાત । વિકસાવ્યા અવદાત.” ૪ નાના બાળકને રાજ્ય મળ્યું છે, તેથી લેાકેા તેને, બહુમાન ન આપે તેવું વિચારીને, રાજ્યની અધિષ્ઠાત્રી દેવીએ, આકાશમાં રહી ઉદ્ઘાષણા કરી કે, આ રાજા, મહાકિતશાળી, પુણ્યશાળી, અને પ્રભાવશાળી થશે. તેના કાઈ એ થેાડાપણુ અનાદર કરવા નહીં, પરંતુ બહુમાન કરવુ, અને તેનું ધાત્રીવાહન એવું નામ રાખવું. આ પ્રમાણે આકાશવાણી થવાથી, પ્રધાનવ, ધનાઢ્યવર્ગ, બધા સ્થાનાના અધિકારી વર્ગોએ, દિનપ્રતિદિન રાજાનું અધિકાધિક મહત્ત્વ વધાર્યું. ધાતૃવાહન રાજાએ, પેાતાની ધાવમાતાને, સાંચી માતા માનીને, પેાતાના સ કામકાજઅને રહસ્યામાં, તેણીની આગેવાની મુખ્ય બનાવી. પુણ્યના ઉદ્દયથી વિપરીત ખાખતે પણ અનુકૂળ થવા લાગી. અને ધાત્રીવાહન રાજાના પ્રતાપ, અને પ્રભાવની ખ્યાતિ ખૂબ ફેલાઈ. 66 સુખ થાય ! સદાય. ૧ ,, સેવા ધર્મ પુણ્યાયથી જગતમાં, ઠામ ઠામ સુખની ઇચ્છા હોય તે ! “ધર્મ થકી સુખ સંપદા, લક્ષ્મી, બુદ્ધિ, સીઝે ધર્મારાધક જીવનાં, સઘળાં “ સર્વ જીવ રક્ષણ સમા, જગતમાં ધર્મ ન કાય । અભય સમર્પી સર્વને, જે સુખ ઇચ્છા હોય, '' ૩ રાજ । }} કાજ ૨ હવે કાઢશેઠ ધન કમાઈને પોતાની જન્મભૂમિ રાજગૃહી નગરીમાં, આવી પહોંચ્યા. ઘેર આવતાં રસ્તામાં ઘણા વિચારે આવેલા, મારા પુત્ર દેવપ્રિય હવે ઘણા માટ થયેા હશે. હું ઘણું ધન કમાઈ ને આવ્યે છું. પત્ની-પત્રાદિ પરિવાર પણ સુન્દર છે. હવે હું સ્વર્ગ જેવાં સુખને અનુભવ કરીશ. માણુસ ઇચ્છે શું ? અને થાય શું ? વિચારે કેાઈના સફળ થતા જ નથી. મહારાજા રામચંદ્ર પાતે જ ફરમાવે છે કે यच्चतितं तदिहदूरतरं प्रयाति यच्चेतसा न गणितं तदिहाभ्युपैति । पातर्भवामि वसुधाधिपचक्रवर्ती, सोहं व्रजामि विपिने जटिलस्तपस्वी ॥ १ ॥ અર્થ : મનુષ્યમાત્ર જેને નજીક લાવવા ઈચ્છે છે, તે ઘણું ઘણું છેટે ચાલ્યું જાય છે. અને જેની કલ્પના પણ ન હેાય, તે સામુ આવીને હાજર થાય છે. મહારાજા રામચંદ્ર Page #440 -------------------------------------------------------------------------- ________________ ૪૦૫ ~ - માણસ ધારે છે શું? અને થાય છે શું? કહે છે કે ઃ સવારમાં અમુક–સમયે હું આખા જગતને, બધી પૃથ્વીને, ચક્રવર્તી રાજા થવાને હતે. તે જ લગ્ન વખતે હું એક-જટાધારી તાપસ જેવો બનીને, વનવાસ જઈ રહ્યો છું. આ છે સંસારની ભુલભુલામણી. “ઘાર્યું તે અળગું ખસે, અણધાર્યું તે થાય છે કેટીશ્વર નિર્ધન બને, નૃપવર ભીખ મગાય.” કાષ્ઠશેઠે ઘરમાં આવીને જોયું-કુકડે નથી, એના નથી, પુત્ર નથી, ધાવ નથી. બધાં ક્યાં ગયાં ? અને પાંજરા સામું જોયું. પોપટને જે. પિપટ કહે છેઃ સ્વામી, પાંજરું ઉઘાડું મૂકે. બધું સંભળાવું. કાષ્ઠશેઠે પાંજરાનું કાર-બારણું ખોલી નાખ્યું. પિપટ ઉડીને ઝાડ ઉપર બેઠો અને બટુક તથા શેઠાણીને વ્યભિચાર અને તે જ કારણે સારિકા તથા કુકડાનું મરણ કહી સંભળાવ્યું. અને કહ્યું કે સ્વામી! આપની આ કુલટા પત્ની અને અધમ સેવક, બે પતિ-પત્ની બન્યાં છે. તથા દેવકુમાર જેવા દેવપ્રિય બાળકને, મારી નાખવાનાં હતાં. પરંતુ તમારી વફાદાર ઉત્તમ-કરડી-ધાવ, બાળકને ઉપાડીને, બચાવવા માટે નાસી ગઈ છે. આ બે જણાંના અધમ આચરણોને જેતે, આપના આવવાના માર્ગને નિહાળતે, દુખમય દિવસે વિતાવું છું. વજા અને બટુકે અત્યાર પહેલાંથી, નાસી જવાની, સર્વ તૈયારી કરી રાખી હતી. તેથી શેઠને ઘેર આવેલા જાણવાની સાથે જ, તૈયાર કરી રાખેલ કીમતી ધનસામગ્રી લઈને, બંને જણ પાછલા દ્વારેથી નાસી ગયાં. શ્રેષ્ઠીએ ઘરમાં પ્રવેશ કર્યો. બે અદષ્ટવ્યમુખ, વજા–બટુકને, નાસી ગયેલાં જાણ, હર્ષ પામ્યા અને પોતે કમાઈ લાવેલા અને ઘરમાં બચેલા માલ-મિલકત વેચી-વટાવી, સાતે ક્ષેત્રોમાં વાપરી, વૈરાગ્ય પામી, દીક્ષા લીધી. ગુરુ સેવા પામી, ગીતાર્થ થયા, કર્મ અપાવવા એકાકી વિચરવા લાગ્યા. પ્રશ્ન : એકલા વિચરનાર સાધુઓનાં કર્મ વધારે ખપે. જલદી નાશ પામે છે? ઉત્તર ઃ ગીતાર્થ – જ્ઞાની, ત્યાગી, નિસ્પૃહી, ગુણના દરિયા, અપ્રમાદી, અલેલુપી, અસંગ્રહી, અને વિકાસનાં કારણે વળગે તે પણ, લલચાય નહીં તેવા મહાપુરુષે, એકલા વિચરે છે, અને તેમનાં કર્મો પણ જરૂર આપવા માંડે છે. ઝાંઝરિયા મહામુનિરાજ વગેરે. પ્રશ્ન : તે પછી હમણાં એકલા વિચરનારનાં કર્મ કેમ ન ખપે ? ઉત્તર : હમણાં એકલા વિચરનારનાં કર્મ ખપવાનાં કારણે તે અસંભવિત જેવાં છે. પરંતુ આ કાળના એકલવિહારી સાધુએ, વધારે ગુનેગાર બનવાના કારણે જોરદાર દેખાય છે. Page #441 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬ જિનેશ્વરદેવની આજ્ઞા અને સાચી માણસાઈ પ્રશ્ન : આ કાળમાં એક્તા વિચારવાનું કારણ ચારિત્રની શુદ્ધિ માટે જ કે બીજું કાંઈ? ઉત્તર : કેવળ ત્યાગ ભાવનાથી કર્મ અપાવવા માટે જ, એકલા રહેવું તે પણ, આ કાળના અમારા જેવા, વૃતિ, ત્યાગ અને સંઘયણના બળ વગરનાઓ માટે, બીસ્કુલ લાભકારક છે નહીં. આચાર્ય ભગવાન્ સિદ્ધસેનસૂરિ મહારાજ ફરમાવે છે કે. रागाद्यपाय विषमे, सन्मार्गेचरतां सतां । रत्नत्रयजुषामैक्यं, कुशलाय न जायते ॥१॥ नैकस्य सुकृतोल्लासो, नैकस्यार्थोपि तादृशः। नैकस्य काम संप्राप्तिनको मोक्षाय कल्पते ॥२॥ અર્થ : રાગદ્વેષ-કેધ, માન, માયા, લોભાદિ અનેક અપાયે (પડવાનાં કારણો)થી ભરેલા એવા આ સંસારમાં, ચારિત્ર માર્ગમાં ચાલનારા, રત્નત્રયીના આરાધક, મહામુનિરાજોને, એકલા વિહાર કરે છે, પરલેકના કલ્યાણ માટે નથી. અર્થાત્ એકલા વિચરનાર સાધુઓનું ચારિત્ર, અનેક રીતે જોખમમાં જ મુકાય છે. એકલા રહેનારને સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રની, પ્રાપ્તિના કે મજબૂત કરવાના, ઉલ્લાસે આવતા નથી. એકલા રહેનારને, તપશ્ચર્યા કે અધ્યયન-અધ્યાપનને સ્વાર્થ સધાતું નથી. એકલા રહેનારને, મમતાને નાશ કરનારી કઈ કામના સધાતી નથી. તથા આવા ભીષણ પંચમકાળમાં, એકલા રહેનારને – એકાકી વિચરનાર સાધુને, થેડા ભ પછી પણ, મોક્ષદાયક સાધને સાંપડવાં દુર્લભ છે. કહ્યું છે કેઃ ગીતાર્થ વિણ જે ઉગ્ર વિહારી, તપીયા પણ મુનિ બહુલ સંસારી અલ્પાગમ તપ કલેશ તે જાણે, ધર્મદાસગણી વચન પ્રમાણો.” ગીતાર્થ ભાવાચાર્ય અને તેમની નિશ્રાએ, વિચરતા મુનિરાજે, આરાધક ગણાય છે. પરંતુ વીતરાગને માર્ગ નહીં સમજેલાં, ઉગ્ર વિહાર કરતા હોય, છઠાઠમાદિ, તપ કરતા હોય, તે પણ, બહુલ, સંસારી કહ્યા છે. પ્રશ્ન : ગીતાર્થ કેને કહેવાય ? ઉત્તર : નવમા , રથો તરસેવ દો વાળ ! उभयेएय संजुत्तो, सो गीअत्थो मुणेअव्वो ॥१॥ અર્થ ગીત એટલે સૂત્ર અને સૂત્રને શબ્દાર્થ-ભાવાર્થ-વિશેષાર્થ ઔપયર્થ – વ્યાખ્યાન. તેનું નામ અર્ધ-સૂત્ર-અર્થના જ્ઞાતા તે ગીતાર્થ જાણવા, એટલે વર્તમાન, Page #442 -------------------------------------------------------------------------- ________________ ૪૭૭ ઘર નેકરની અધમતાથી આખા કુટુંબને વેરવિખેર જેનાગમન નિચોડને સમજેલા; નિશ્ચય, વ્યવહાર, ઉત્સર્ગ, અપવાદ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ, સાતનય, સપ્તભંગી વગેરેના જ્ઞાતા ગીતાર્થ કહેવાય છે. આવા ગીતાર્થ ગુરૂઓની નિશ્રામાં વિહાર કરનારા, આત્માઓ ભૂલા પડતા નથી. ધીરજ, આરોગ્ય અને સંઘયણ આદિ સંપૂર્ણતાવાળા ગીતાર્થ મહાપુરુષે કેવળ કર્મ ખપાવવા માટે જ એકાકી વિહાર કરતા હતા, જેમ ઝાંઝરીયા મુનિવર, મેનાર્ય મુનિવર, હરિકેશીબલ મુનિવર વગેરે. કાષ્ઠમુનિ એકાકી વિહાર કરતા ક્રમવિહારે, ચંપાનગરીમાં પહોંચ્યા. ભવિતવ્યતાના યોગથી, વજા પણ, પિતાના નારપતિને લઈને, આ ચંપાનગરીમાં એક ઘર વેચાતું લઈને આનંદથી રહે છે. પૈસા ખૂબ હતા, તેથી દિવસરાત, પાપાનુબંધી પુણ્યના ફળ ભેગવે છે. કાષ્ઠ સાધુ મોટા તપને પારણે, વહેરવા નગરીમાં ફરતા ફરતા, વજા-બટુકના ઘરમાં પેસી ધર્મલાભ આપે. અવાજ અને આકારથી વજાએ, પિતાના ભૂતપૂર્વ સ્વામીને ઓળખ્યા. મુનિશ્રી તે નિર્મોહ જ હતા, તેથી નીચી નજર નિહાળી પાડ્યું ધરી વહેરતા હતા. ભવિતવ્યતા કેવું કરે છે. પુત્ર રાજા છે, પિતા મુનિ છે, માતા કુલટા છે. તે ત્રણે આ ચંપાનગરીમાં રહે છે, પણ કેઈ કેઈને જાણતું નથી. વજાને વિચાર આવ્યું, જરૂર આ સાધુ મારા પતિ છે. મને એળખી ગયા હશે તે, મારી ગામમાં આબરૂ ઘટાડશે, ફજેતી કરશે, માટે તેમને જ હું ગુનેગાર બનાવી, કેદમાં પુરાવી દઉં. આ વિચાર કરીને, આહારની સાથે, ગુપ્ત રીતે એક કીમતી આભૂષણ સાધુના પાત્રમાં મૂકી દીધું. મુનિ ઘરની બહાર નીકળ્યા કે તુરત બૂમ પાડી. આ સાધુ ચેર છે, મારું આભૂષણ ચરી ગયા છે. સ્ત્રીને બૂમાટ સાંભળી લેકે ભેગા થયા, રાજસેવકો આવ્યા, સાધુને ઊભા રાખ્યા આહારને તપાસતાં અંદરથી, નંગ જડેલી વીંટી નીકળી. ચેરીને માલ નીકળવાથી, દાર્શનિક પુરા નક્કી થવાથી, સાધુને પકડી રાજા પાસે લઈ ગયા. અહીં ધાત્રીવાહનને રાજ્યસન આરૂઢ થયાને, આજે વર્ષો થઈ ગયાં હતાં. અનુભવ ખૂબ મળે હતે. ધાત્રીવાહન રાજાને ન્યાય અને પ્રતાપ સીમાડાના રાજાઓ ઉપર અને વસતિ-રેયત ઉપર ખૂબ પ્રભાવ જમાવી શક્યા હતા. મોટા ગુના રાજા પોતે જ તપાસતે હતે. ધાવમાતાએ પિતાને જીવ બચાવ્યું છે. સાચવ્યું છે. પાળી માટે કર્યો છે. માટે તેણીને ઉપકાર ભૂલવા ગ્ય નથી. તેથી પિતાની સગીમાતા જ માનતે હેવાથી, બધા કામમાં તેણીની સલાહ અવશ્ય લેતે હતે. ઘણુ વાર રાજ્યસભામાં તેણીને, ઊંચા સ્થાન ઉપર બેસાડતે હતે. Page #443 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ જિનેશ્વરદેવની આજ્ઞા અને સાચી માણસાઈ કાષ્ઠમુનિ ઉપર વજાએ આળ ચડાવ્યું, તેથી રાજાના સેવકે મુનિશ્રીને ચરબંધને બાંધીને, રાજસભામાં લાવ્યા હતા. આ વખતે ધાવમાતા રાજસભામાં હતાં. મુનિશ્રીને જોયા. ઓળખી લીધા. રાજાને પણ રળખાણ આપી. હે પુત્ર ! આ ચાર નથી. પરંતુ તારા પૂજ્ય પિતાશ્રી અને મારા પાલનહાર–શેઠ છે. રાજાએ માતાસહિત મુનિના પગમાં પડીને વંદન કર્યું. સાથે સાથે ફરિયાદ કરનાર વજા અને બટુકની પણ એળખ કરાવી. તેથી ધાવમાતાને ઉપકાર માન્ય ઉપકારિણી માતા ! આ વખતે જે તારી હાજરી ન હોત તો? વગર ગુનેગાર મહામુનિરાજને હું ઘાતક થઈ જાત અને અનાચારી યુગલને પક્ષપાત થઈ જાત. ધિક્કાર છે સંસારને ! આખું જગત પિતાના સ્વાર્થમાં જ ગરકાવ બનેલું છે. પત્ની પોતાના ભાગ સુખ માટે જ, પતિની સેવા કરે છે. અને તેજ ભોગસુખ બીજા પાસેથી મળે તે, પાપિણી તેજ પતિને, દુખ આપવા કે મારી નાખવા સુધી પણ પ્રેરાય છે. જે માતાપિતાએ જન્મ આપ્યો, ઉછેર્યા, પાલન-પોષણ કર્યું, વિષ્ટા, પિશાબ ઘેયા, વસ્ત્રો ધેયાં, નવડાવ્યા, ખવડાવ્યું, માથે ઉપાડી ફેરવ્યા, મોટા થયા પછી તે જ અધમ છોકરાઓ માતાપિતાનાં અપમાન કરે છે. બૈરીને પક્ષ કરે છે. પોતાના પુત્ર માટે મરી ફીટે છે. તેમ માબાપ માટે બેદરકારી સેવે છે. પોતાની પત્ની અને બાળકો માટે હજારના ખર્ચ કરે છે. માબાપને સારું ભોજન કરાવવું ભૂલી જાય છે. ત્યારે આહી રાજા પિતાની ઉપકારિણી ધાવમાતાનું અક૯પ્ય બહુ માન કરી કહે છે. હે ઉપકારિણી માતા ! જ્યારે ઉદર ધરનારી માતા, મારી નાખવા તૈયાર થઈ હતી, ત્યારે તમે મને જીવિતદાન આપ્યું છે, રાજ્ય અપાવ્યું છે, અને પિતામુનિની ભયંકર આશાતનાના પાપ વડે, નરકગતિમાં પડી જતા મને બચાવ્યા છે. હે માતા ! હવે કહે, હું શું કરું મને આજ્ઞા કરે તે કરવા હું તૈયાર છું ! ધાવમાતાના કહેવાથી, પતિ, પુત્રને દ્રોહ કરનારી વજાને, બટુકસહિત દેશનિકાલ કરાવી, મહામુનિરાજને પિતાના પિતા તરીકે લેકેને ઓળખાવ્યા, નિર્દોષ ઠરાવ્યા, અને વિનતિ કરાવી પિતામુનિને વિહાર કરતા થોભાવી, સ્થિરતા કરાવી, ઘણે વખત રાખ્યા. મુનિરાજ પણ લાભનું કારણ જાણું સ્થિરતા કરી. રાજા ધર્મ પામે, હજારે, લાખે, આત્માઓ સાચા માર્ગને સમજી આરાધક બન્યા. રાશિ ધર્મણિ ઘfમણા, જે વાર સમા રાગમનુવર્તનને, થા અગા તથા પ્રજ્ઞા છે Page #444 -------------------------------------------------------------------------- ________________ પુણ્યને ઉદય થાય તે રાંક પણ રાજા બને છે. મૂખ પણ ધનવાન બને છે. ૪૦૦ અર્થ: રાજા ધર્મ હોય તે, પ્રજા ધમ બને છે. જેમ સંપ્રતિ અને કુમારપાળરાજાની પ્રજા ધર્મ પામી હતી. રાજા પાપી હોય તે, પ્રજા પાપી બને છે. રાજા મધ્યમ હોય તે, પ્રજા મધ્યમ રહે છે. ટૂંકાણમાં પ્રજા પ્રાયઃ રાજાને અનુસરનારી હોય છે. જે રાજા તેવી પ્રજા. ધાત્રીવાહન રાજાને ઉપદેશ આપી, અસ્થિમજજા જૈન બનાવી, કાષ્ઠમુનિ વિહાર કરી ગયા. અને નિરતિચાર ચારિત્ર આરાધી, આઠકર્મને ક્ષય કરી, મુક્તિપુરીમાં ચાલ્યા ગયા. બીજી બાજુ પુત્ર અને પતિને ભયંકર હ કરનારી વજા, તથા સ્વામીહી બટુક (વજાને જાર), આ બન્ને, વાસનાઓ, વિકારો અને વિષયના કાદવમાં, ભૂંડની પેઠે ડૂબી ગયેલાં, અનાચાર, અકૃત્ય, અપેય, અખાદ્યમાં અંધ બનીને, મરીને સંસારમાં, ચોરાસી લાખ યોનિના મુસાફર થયાં. ઈતિ ઘરનેકરના ભ્રષ્ટાચાર સૂચક પ્રસંગ ૧ લે. પ્રશ્ન : રખડતા, ભટકતા, આપત્તિમાં સપડાયેલા વણિકબાળકને રાજ્ય મળ્યું? આ વાત દલીલથી કેમ માની શકાય? વાણિયા રાજ્ય સાચવી પણ કેમ જાણે? રાજ્યતે ક્ષત્રિયેનું કહેવાય છે ને? ઉત્તર ઃ રાજ્ય કે લક્ષમી કોઈ વ્યક્તિને વરેલાં નથી. પરંતુ જેના પુણ્ય જોરદાર હોય તેને વરમાળા પહેરાવે છે. “નહીં કોઈની નાર, પૃથ્વી કે લક્ષ્મી બની પુણ્યદય જસપાસ, તસ નારી કમલાવની.(અવની = પૃથ્વી) “પુણ્યદય જે થાય, ભિક્ષુક પણ રાજા બને ! પુણ્યવૃન્દ ક્ષય થાય, ભિક્ષુક થઈ વનમાં ભમે.” “પુણ્ય ઉદય જે થાય, શત્રુઓ પગમાં નમે ! યદિ પુણ્ય ક્ષય થાય, ટુકડાઓ માગી જમે.” આ કાળમાં ઘણું આવા બનાવ બનતા હોય છે. ધ્યાનપૂર્વક જેનારને દેખાય છે. ૧૯૭૦ આસપાસ બનેલ બનાવ લખું છું. વીરમગામ સ્ટેશનથી દશબાર માઈલ ઉપર, જેનેનું એક ઉપરિયાલા તીર્થ છે. ત્યાં ધર્મશાળા નવીન બનતી હતી. તેમાં એક દશબાર વર્ષને, માબાપ વગરને મુસલમાન છોકરે, મજૂર તરીકે, મજૂરી આવતો હતો. આ ૫૨ Page #445 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ રૂપાળા હતા. કપાળ પણ તેજદાર હતું. મજૂરીમાં મળેલા પૈસાથી, કંદોઈ-કે ભાડભુજાની દુકાનેથી મીઠાઈ કે સેકેલા ચણા મેળવી પેટ ગુજા કરતા હતા. કોઈના આટલા ઉપર પડ્યો રહેતા હતા. તેવા ટાઇમમાં, ચાવીસ ગામના રાજવી, અજાણાદરબાર, જીવણખાનની વિકટારિયા-ગાડી, ( એ ઘેાડીની ગાડી ) અવારનવાર ફરવા આવતી હતી. ૪૧૦ એકવાર દરબાર જીવણખાને, આ છેાકરાને જોયા. છેકરાના પુણ્યના પ્રારંભ થયા. બાલાવ્યા. પ્રશ્નો પૂછ્યા. છેકરે ગમી ગયા. ગાડીમાં બેસાડીને, બજાણા પેાતાના દરખારમાં લઈ ગયા. નવડાવ્યો, ધાવડાબ્યા. નવાં વસ્રો પહેરાવ્યાં, ભણાવ્યા, વઢવાણની કુમારશાળામાં રાખ્યા. મેટ્રિક થયા. વીસ-બાવીસ વર્ષના આ છેકરાને, રાજા જીવણખાને, પેાતાની એકની એક દીકરી પરણાવી. સરકારની સહાય મેળવી, ખાણા સ્ટેટના રાજા બનાવ્યા. જીવણખાન ગુજરી ગયા. પછી અજાણા નાના સ્ટેટની ગાદી ઉપર પ્રાયઃ વીશ-પચીસ વર્ષ રાજ્ય ભાગવ્યું. અને જ્યારે સમગ્ર ભારતનું રાષ્ટ્રીયકરણ થયું, ત્યારે હિન્દી સરકારે તેમને, જીવાઈ માંધી આપી છે. હમણાં સુધી છેલ્લા બજાણા નરેશ વિદ્યમાન સાંભળ્યા છે. આ વાતથી વાચકો સમજી શકે છે કે, માણસ બળવાન નથી, ભાગ્ય બળવાન છે. ખીજી વાત મર્હુમ મહારાજા સયાજીરાવ ગાયકવાડની પણ આવી જ છે. મહુમ મહારાજા ખંડેરાવ ગાયકવાડ ગુજરી ગયા પછી, મલ્લાવરાવ ગાદી ઉપર આવ્યા. તેમની ચાલચલગતના કારણે તેઓને, ફરજીઆત ગાદીના ત્યાગ કરવા પડ્યો. ત્યારે ખડેરાવ ગાયકવાડનાં રાણીજી વિદ્યમાન હતાં. ખાઈ ઘણાં પવિત્ર હતાં. અધિકારી વર્ગ અને પ્રજાનું, તેમના પ્રત્યે બહુમાન ખૂબ હતું. તેમની સૂચનાથી, ગાયકવાડ કુટુંખના અગિયાર વર્ષના (ખેડૂત ખાળકને) છેકરાને લાવીને, વડાદરા-ખાવન કિલ્લાનું રાજ્ય આપવામાં આવ્યું. પ્રાયઃ ગાદીએ બેઠા પછી ભણ્યા. અને ૬૦-૭૦ વર્ષે પ્રતાપી રાજ્ય ભાગવ્યું. અહીં પણ ન કલ્પી શકાય તેવા, ભાગ્યના ઉદય થયા ગણાય. મહારાજા કુમારપાળની રાજ્ય પ્રાપ્તિ અને અભ્યુદય પણ ભલભલાને, મેધપાઠ સમાનજ છે. પાટણના રાજા ભીમદેવ બાણાવળીને બે પુત્ર હતા. તેમાં પહેલા ક્ષેમરાજ અને બીજો રાજ હતા. ક્ષેમરાજ પ્રથમ પુત્ર હતા. બુદ્ધિશાળી અને પ્રતાપી પણ હતા. ક રાજ નાનો હતા. બુદ્ધિ અને પ્રતાપમાં પણુ ક્ષેમરાજ પછી જ તેનો નંબર આવતા હતા. પ્રશ્ન : ક્ષેમરાજ મેોટા હતા. તેનામાં રાજ્ય સાચવવાની લાયકાત પણ હતી. તા પછી કણ રાજને રાજ્ય કેમ આપ્યું ? ઉત્તર ઃ ક્ષેમરાજ રખાતનેા પુત્ર હતા. અને કર્ણરાજ રાજપુત્રી ઉદ્દયમતીનો પુત્ર હતા. ભૂતકાળમાં મેાટાં કુળામાં, જાતિ અને કુળ બન્ને જોવામાં આવતાં હતાં. તેમાં માતાનો પક્ષ જાતિ, અને પિતાનો પક્ષ કુળ ગણાયા છે. માતા ત્રિશલાદેવી વમાન કુમારને પારણામાં હીંચેાળતાં ગાય છે કે :— Page #446 -------------------------------------------------------------------------- ________________ જાતિ અને કુલની ખાનદાની પણ માણસની મેાટાઈમાં જવાબદાર છે “ પિયર–સાસર મારા, મેહુપક્ષ નદન ! ઉજળા, મારી કુખે આવ્યા તાત પનાતા નંદ ! '' †† સરખા વેવાઈ–વેવાણે। પધરાવશું । વરવહુ સરખી જોડી લાવશું નંદકુમાર ॥ હાલેા હાલા હાલે હાલેા, મારા નંદને, । ૧ । 46 ૪૧૧ કુળ ખાનદાનેમાં વર-કન્યાની કુળ ખાનદાનીની કિંમત ઘણી જોરદાર હતી. જુએ મહાભારતમાં ભિષ્મપિતાના નાના ભાઈ ચિત્રવીય (ચિત્રાંગદ) ની માતા સત્યવતીનું કુળ ઢંકાએલું હતું. વસ્તુસ્થિતિ તે કન્યા રાજબાળા હેાવા છતાં, શાન્તનુ રાજા ધીવર પાસેથી પરણ્યા હાવાથી, જાહેરમાં તે ધીવરની પુત્રી તરીકે ઓળખાઈ હેાવાથી, સત્યવતીના પુત્ર ચિત્રવીને રાજાએ પાતાની પુત્રીએ, આપવા નારાજ હતા. અને અત્યાર સુધી સામાન્ય રાજાએ પણ પેાતાની પુત્રી આપી ન હતી. એક વાર કાસીનરેશની ત્રણ માળા, અંબા, અમિકા અને અંબાલિકાનો સ્વયંવર થયા હતા. બધા દેશેાના રાજાએ અને રાજકુમારને નિમ ંત્રણ ગયેલાં હતાં. પરંતુ આ જ કારણે શાન્તનુ રાજાના પુત્ર ચિત્રવીર્ય ને આમંત્રણ આવ્યું નહિ. તેથી મેાટા ભાઈ અને મહાપ્રાચારી કુમાર ગાંગેયને ગુસ્સા અને ગવ ઉશ્કેરાઈ ગયા. અને આકાશ માગે, સ્વયંવરમ’ડપમાં જઇ, ત્રણે માળાઓનું હરણ કરીને, કન્યાઓના પિતાને, તથા પરણવા ભેગા થએલા રાજાઓને, પડકાર ફેકીને, લડાઈ-યુદ્ધ કરીને, એકલે હાથે હજારાને, હરાવીને, કન્યાએ ને લાવીને, નાનાભાઇ ચિત્રવીય સાથે પરણાવી હતી. અને તે જ ત્રણ–ખાળાએથી ચિત્રવીય ને ધૃત્રાખ્યું, પાંડુ અને વિદુર અનુક્રમે ત્રણ પુત્રા થયા હતા. અને ચિત્રવીય મહાકામવિકારી હાવાથી, ઘણી નાની વયમાં રેગ લાગુ પડવાથી, મરણ પામ્યા હતા. અને પિતાનું અને નાનાભાઈનું આવું વિશાળ રાજ્ય અને કુટુંબનું રક્ષણ પાલન, ગાંગેય ભિષ્મપિતાએ જ સંભાળ્યું હતું. તથા પાંડવા અને કૌરવાના યુદ્ધકાળ સુધી ચારે રાજમાતાએ હયાત હતી. આ જ કારણથી ક્ષેમરાજ મેાટા હોવા છતાં, રાજાભીમદેવે,ક્ષેમરાજને સમજાવીને, કર્ણરાજને રાજ્યગાદી આપી હતી. પિતાની કૃપાદૃષ્ટિ–રાજનીતિ અને સમજાવટને ધ્યાનમાં લઈ ને, વગર વિરાધે ક્ષેમરાજ નાનાભાઈ ને રાજ્ય આપવા સંમત થયા હતા. અને પિતા પરલાક સિધાવ્યા પછી, રાજ્યના સૌંપૂર્ણ સંચાલક ક્ષેમરાજ હાવા છતાં, રાજા તેા કણ રાજજ ગણાયા છે. કરાજની ગાદી ઉપર કર્યું રાજની હયાતીમાં જ નાના બાળક સિદ્ધરાજ પાટણના રાજા થયા. અને કરાજાએ, આશાપલ્લિને કર્ણાવતી બનાવી, ત્યાં જ રાજ ભાગવી પરલેાક Page #447 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ ^^^^^^^^ ^^ ^^^^^ ^^^ ^^ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ સિદ્ધાવ્યા. સિદ્ધરાજ પ્રતાપી રાજા થયો. આ બાજુ ક્ષેમરાજને પુત્ર દેવપ્રસાદ થશે. તેને પુત્ર પ્રતાપશાળી ત્રિભુવનપાળ થયે. ત્રિભુવનપાળને રાણી કાશ્મીરાદેવીથી મહીપાળ, કીર્તિ પાળ અને કુમારપાળ-ત્રણ પુત્રો અને નામદેવી, તથા દેવલદેવી બે પુત્રીઓ હતી. સિદ્ધરાજને ગયા જન્મનું વૈર હોવાથી, કુમારપાળ ઉપર ખૂબ ષ હતે. વળી પિતાને પુત્ર ન હોવાથી દૈવી વચને તથા જ્યોતિષીઓથી રાજ્ય કુમારપાળને મળવાનું જાણીને, સિદ્ધારાજે દગાથી પહેલું ત્રિભુવનપાળનું ખૂન કરાવ્યું. અને પાછળથી ખૂનને આપ મૂકી, કુમારપાળને પકડાવવા રંટ કાઢીને, ગામેગામ દેશદેશ પકડનાર રવાને કર્યા હતા. - સિદ્ધરાજના ભયથી, કુમારપાળને, છવ્વીસ વર્ષ સુધી ચિંથરેહાલ ફરવું પડ્યું. પહેરવા વ નહીં, ખાવા અનાજ નહીં, પાઈપૈસે પાસે નહીં. સગું કેઈ નહીં, મિત્ર નહીં. સુવાબેસવા-રહેવાની સગવડ નહીં, કેઈને દિલાસે નહીં, ઊંચે આભ-નીચે–ધરતી મદદગાર હતાં. કયારેક વગડામાં, કયારેક ધર્મશાળામાં, એકવ ર કાંટાના ગંજમાં, એકવાર ઈના નિભાડામાં, હંમેશાં સિદ્ધરાજના સૈનિકોના ઘેડાના ડાબલાના અવાજે સાંભળી સાંભળી, કાને કંટાળી ગયા હતા, હૈયું ધડકયા કરતું હતું. નિસંતે નિદ્રા લેવાતી નહીં. આવી દશામાં છવીસ વર્ષ રખડનાર કુમારપાળને જેનાર, કયારે પણ કલ્પના કરી શકે નહીં કે, આ મૂતિને ભવિષ્યમાં અઢાર દેશનું રાજ્ય મળશે. “ભાવિ દેશ અઢાર, કુમાળપાળ ભૂપાળ ! સિદ્ધરાજના ભય થકી, ભટકો ર્ક્યુ કંગાલ.” ૧છે સાત વ્યસનને રાજ્યથી, દેશવટો દેનારા ઘણા રાય-ધનવાનના, નમસ્કાર લેનાર.” પર છે “જિનબિંબ જિનમંદિર, ઠામ ઠામ કરનાર ! પહેલી વયમાં રાજવી, ભિક્ષુક જિમ ફરનાર.” | ૩ | મરછીમાર શિકારને, હિંસાના કરનાર કુમારપાળના રાજ્યમાં ન કરે પાપ લગાર.” છે ૪ કર્મના ઢગ સમજાય તે, ડાહ્યા માણસને નવાઈ લાગે નહીં. કર્મની સત્તા પાસે કોઈની પણ સત્તા ચાલી નથી. કુમારપાળ ચોવીસ વર્ષ સુધી, એક સાધારણ સાત ગામના ઠાકરના પુત્ર પણે અધ યુવાની વિતાવી. અધવય ભિખારી દશામાં ગઈ પચાસમાં વર્ષે ગુજરાતના વિશાળ રાજ્યની ઠક્કરાઈ પ્રાપ્ત થઈ જૈન ધર્મમય પ્રથ્વી બનાવી. અઢાર દેશમાં–અમારીને ઢંઢેરે વગડાવ્યો. શત્રુઓ સાથે યુદ્ધો ખેલી, જિત મેળવી હતી. Page #448 -------------------------------------------------------------------------- ________________ કર્મના ઉદયથી જ સંસારમાં આત્મા નાને મોટે કે સુખી દુઃખી કહેવાય છે ૪૧૩ કીડી-પતંગ હરિ-માતંગપણું ભજે રે, થાયે સર્પ શિયાળ બ્રાહ્મણ-ક્ષત્રિય વૈશ્ય કહાવતા રે, થાયે શૂદ્ર ચંડાલ.” છે ૧છે “લાખ ચોરાસી ચાટે રમતે રંગસુરે કરી કરી નવનવા વેશ, રૂપ-કુરૂપ-ધની-નિધન-સૈભાગિઓ રે.” “દુર્ભાગી દરવેશ-ચેતન? ચિત્ત ચેતિએ રે, લહી માનવ અવતાર ! ભાવ નાટકથી જે હવે ઉભગારે, તે છેડો વિષય વિકાર છે આવા કુમારપાળ, સયાજીરાવ ગાયકવાડ, અને બજાણું નરેશના જેવા, બીજા પણ અનેક દાખલા બન્યા હોય છે. બની ગયા છે. બીજા પણ પહેલી વયના, ગરીબ, સાધારણ, ચિંથરેહાલમનુષ્ય, ધનવાન કરોડપતિઓ બન્યાના દાખલાઓ, એક જ નહીં પણ સંખ્યાબંધ હમણાં નજરે દેખાય છે. સંભળાય છે. ઇતિહાસમાં વાંચવા પણ મળે છે. અને ધનવાન લક્ષાધિપતિઓ કે કરોડપતિઓ નિર્ધન થયેલા પણ નજરની સામે દેખાય છે. છપનિયા દુષ્કાળમાં કહેવાઈ ગયેલું કે :* મોટા ઠાકોર થાળીએજમતા, દૂધ ચેખા ને દહીં રાબડીસારૂ રોજરખડતા, ટુકડા મળે નહીં.” ૧ છે તથા વળી, “ચડતી પડતી, ભરતી ઓટ, કાંટાવાડ, કિલ્લાકોટ, ઠીકકરભેજન કાંચનથાળ, મુક્તદુષ્કૃત ભેદ વિશાળ. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે – अघटित घटितानि घटयति, सुघटित घटितानि जर्जरी कुरुते । विधिरेव तानि । घटयति, यानि पुमान्नैव चिन्तयति ॥ १ ॥ અર્થ : જે વસ્તુ કલ્પનામાં આવી પણ ન હોય, તેવી વસ્તુ થયેલી દેખાય છે. અને જે વસ્તુ ચેકકસ ગોઠવાઈ ગયેલી હોય, તેવી વ્યવસ્થિત બનેલી ઘટના અદશ્ય બની જાય છે. જગતના બુદ્ધિમાન કલ્પી પણ ન શકે, તેવી ઘટનાઓ માણસના અથવા જીવોના શુભઅશુભના ઉદયેથી ફેરવાઈ જાય છે. Page #449 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ અહીં પુણ્યાત્મ્ય રાજા, મુજરાજા વગેરેનાં અકલ્પનીય પણ ચાસ અનેલાં, ઉદાહરણેા સમજવા યાગ્ય છે. પરંતુ અમે પ્રાયઃ આગળ ઉપર લખવાના હાઈ છેડી દઈ એ છીએ. ૪૧૪ “ જગમાં મોટું કા નહીં, મેાટી પુણ્ય સહાય । પુણ્ય સહાય ચાલી જતાં, રાજા રાંક જણાય.” ॥ ૧ ॥ 46 “સુતા કનકનીખાટમાં, જમતા નકને થાળ પુણ્યાય ક્ષય થઈ જતાં, ભટકયા જ્યું કંગાલ,’” “ હાથી, ઘેાડા, પાલખી, બેસીને ફરનાર પુણ્યાય ક્ષય થાય તે, પરસેવાં કરનાર ” “પાઈ કમાઈ શકતા નહીં, તેવા લાખા ઘર વિશે, જમતા મહામુશ્કેલ ધનની રેલછેલ,” । ।। ૨ । । ॥ ૩ ॥ । ॥ ૪॥ kr “ પ્રાણી નહીં બલવાન પણ, પુણ્યાદય બલવાન । ગરીબ નર પણ પુણ્યથી, બને રાય ધનવાન.” । ૫ । 66 બલ– વિદ્યાચતુરાઈ ને, વધે જગતમાં આબરૂ, “રાજાના અધિકારને, પુણ્યાદયથી માનવી, લાખામાં પૂજાય.” ।। ૭ । હવે ઘરનાકરના ભ્રષ્ટાચાર જણાવતું રાણી સુકૅમાલિકાનુ ઉદાહરણ બીજુ લક્ષ્મીધર પણ થાય । નીરોગ સુન્દર કાય । પૂરવ પુણ્ય પસાય, ॥ ૬ ॥ ખરમા જિનેશ્વરદેવ વાસુપૂજ્ય સ્વામીના જન્મ વડે પવિત્ર બનેલી ચ'પાનગરીમાં, એક કાળે જિતશત્રુ નામનો રાજા રાજ્ય કરતા હતા. તેને અનેક રાણીઆપછી, રૂપનો અંબાર સુકુમારિકા નામની રાજકન્યા સાથે લગ્ન થયાં હતાં. રાજા તેણીના રૂપદીપકમાં પતંગની માફક ચકચૂર બન્યા હતા. સુકુમારિકાના લગ્ન પછી રાજા ક્ષણવાર પણ તેણીને મૂકી બહાર નીકળતા નહી. આમ થવામાં ઘણા વખત ચાલ્યા ગયા. રાજ્યનાં કાર્યોં બધાં ખૂબ બગડવા લાગ્યાં. આ વાત નગરમાં, અને બધા અધિકારીઓમાં, ખૂબ ચર્ચાનો વિષય મની. તેથી નગરવાસી મેાટા માણસા અને પ્રધાન મડળની એક સભા થઈ અને સર્વાનુમતે, રાજાને પદભ્રષ્ટ કરવા અન પાટવી કુમારને રાજ્ય આપવાનો નિર્ણય લેવાયે. Page #450 -------------------------------------------------------------------------- ________________ કેવળ કામવિકારમાં અંધ બનેલાની ખાનાખરાબી ૪૧૫ સંકેતઅનુસાર, છેલ્લીરાત્રિમાં, રાજા-રાણીને દાસીઓ દ્વારા ચંદ્રહાસમદિરા પીવડાવીને, તદ્દન બેશુદ્ધ બનાવીને, રાજા-રાણીને પલંગ મજૂરો મારફત એક મેટા જંગલમાં મૂકાવી દીધું. અને તુરત પાટવીકુમારને રાજ્યારૂઢ કરીને, તેની આણ ફેલાવી રાજ્યને નિર્ભય બનાવાયું. જંગલમાં મૂકાએલાં જિતશત્રુ રાજા અને રાણી સુકુમારિકા, મદિરાના કેફમાંથી જાગીને જોવા લાગ્યાં તે, રાજભવન, મહેલાત, સિંહાસન, ધનભંડારે, દાસ-દાસીઓ, બધું ઈન્દ્રજાળની પેઠે, અદશ્ય દેખાયું, અને બિછાના ઉપર એક લાંબા લખેલ લેખ વાંચવા મળે. એમાં આપશ્રીએ કામ વિકાર પરવશ બનીને, રાજ્ય સાચવવા સેવેલી બેદરકારીના પરિણામે, પ્રજા અને પ્રધાનમંડળને, આપને રાજ્યભ્રષ્ટ કરવા ફરજ પડી છે. આવું સૂચન હતું. ત્રણ પુરુષારથ જગતમાં, ધર્મ, અર્થ ને કામ યથાયોગ્ય સેવન કરે, તે બુદ્ધિનું ધામ. ૧ “ધર્મ હોય મજબૂત તે, અર્થ કામ સુખદાયા ધર્મ ઉપેક્ષક માનવી, જરૂર દુખિઓ થાય. ૨ “અર્થ ઉપજે જગતમાં, કેવલ કામ ને કાજ કામ પોષવા કારણે, અધિકાર ને રાજ. ૩ અર્થ-કામની સેવના, દુર્ગતિમાં લઈ જાય વિદ્યા, બુદ્ધિ, ધનતણે, કામ થકી ક્ષય થાય. ૪ “કેવળ કામ વિકારમાં, ગળાબૂડ રહેનાર તન, ધન, યશને ક્ષય કરી, પામે જગ ફિટકાર, ૫ રાજા, રાણીને પિતાની ભૂલ સમજાઈ. પરંતુ હવે શું થાય? કેઈ કવિએ કહ્યું છે કે – જે મતિ પાછળ સાંપડે, તે જે પહેલી હોય કાજ ન વિણસે આપણું દુર્જન હસે ન કોય.” ૧ “અઠ્ઠોત્તર સય બુદ્ધિઓ રાવણ તણે કપાલ! એક બુદ્ધિ નવ ઊપની, લંકાને ક્ષય કાલ.’ ૨ પલંગ ઉપરથી ઉતરીને, ખાવાપીવાની શોધ કરવા ચાલ્યા. રાણીને ઘણું તરસ Page #451 -------------------------------------------------------------------------- ________________ ૪ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ લાગી હતી. કારણ કે મદિરાના કેટ્ના નાશ થવાથી, ખૂબ તરસ લાગે છે. આખી અટવીમાં પાણી કયાંય જડ્યું જ નહીં. રાણીની શક્તિ નષ્ટ થઈ ગઈ, મૂર્છા આવી ગઈ, જમીન ઉપર પછડાઈ ગઈ, રાણી માટે પાણી નઆવે તે રાણીના પ્રાણા જોખમમાં જણાવા લાગ્યા હતા. ઝાડા ઉપર ચડીને પશુ, પાણીની તપાસ કરી જોઈ, પરંતુ પાણીની ક્યાંય સગવડ દેખાઈ. નહીં અને રાણીએ રાજાને કહ્યું : સ્વામિનાથ ! પાણી નહીંજમળે તેા થાડા ક્ષણામાં મારા પ્રાણા ચાલ્યા જશે. સ્વામિન્? મને મારા પ્રાણેાની દરકાર નથી. પરંતુ મારા માટે સર્વીસ્વ ગુમાવનાર, મારા પ્રાણનાથને, છેડીને નિર્ભ્રાગિણી હું, મરી જઈશ તે, મારા નાથની શી દશા ? મારું ચિત્ત ઘણુ' જ મળ્યા કરે છે. ? રાણીના, આવે મહાસતીના જેવા દેખાવ જોઈ, રાજાને પણ પેાતાના દુઃખના ભેગે પણ રાણીને, બચાવી લેવાના, એક પછી એક વિચારો આવ્યા, છેવટે કમલિનીને પડીએ બનાવીને, પેાતાની પાસે રાખેલા ચપ્પુ વડે, પેાતાની ભુજાને ચીરીને, પડીએ લેહીથી ભરી લીધેા, અને, બેભાન પડેલી રાણીના મુખ પાસે ધર્યાં. રાણીને જણાવ્યું : પાણી જરા ડાળુ છે માટે, આંખા મીચીને પી જા! અને તરસથી પરવશ બનેલી રાણી, ગડગડાટ પી ગઈ. ઘેાડી ક્ષણા માટે રાહત મળી. આગળ ચાલતાં પાણી મળી ગયું. અને તાત્કાળિક રાહતનો શ્વાસ લીધે. અટવીમાં ચાલતાં વળી એકવાર રાણીને, અતિપ્રમાણુ ક્ષુધા લાગી, અને પગ અટકી ગયા. ચલાતું ન હેાવાથી, ઝાડની છાયામાં બેસી ગઈ. રાજાએ લાદિકની શોધ કરી, કાંઈપણુ ન જ મળ્યું. અહીં પણ તૃષાના જેવા જ સુધાના પણ ખૂબ જોરદાર હુમલેા વધવા લાગ્યા. રાણી સુકુમારિકા બેભાન થઈ ગઈ. અને રાજાએ બુદ્ધિ અને સાહસ વડે પેાતાની જંઘા ચીરીને, પદ્મિનીપત્રમાં લઈ, પેાતાની જંઘાનું માંસ રાણીને ખવડાવ્યું. આવા અનેક દુઃખા, ટાઢ, તડકા, ક્ષુધા, તૃષા પગમુસાફરી-ભાગવતાં રાજા અને રાણી, એક શહેરમાં પહેાંચ્યાં. અને પેાતાનાં આભૂષણેા વેચીને દુકાન મનાવી. નજીકમાં એકઘર ભાડેરાખી રહેવા લાગ્યા. કમની વિચિત્રતા કેવી કેવી ચેાજનાએ ગાઠવે છે. જગતના સ્વભાવ અથવા સંસારના દ્વેગ, * ક્સી દિન ખાટી છાશ, ક્સી દિન દૂધ કહેલા ૧ ક્સી દિન ટીખાટ, સી દિન સુવર્ણ મઢેલા ।” “ ક્સી દિન લૂખા ભાત, ક્સી દિન ધેખર ધેાલા । ક્સી દિન ફટ્ટા વસ્ત્ર, ક્સિી દિન ચીનાઈ ચાલા, । વૃક્ષની છાયા અગર, દિન-રાત જૈસા ઢગ હૈ, ચરણુ મિલે જિનદેવકા, તસ જન્મ નિર્મળ ગગ હૈ, u ܐܐ Page #452 -------------------------------------------------------------------------- ________________ ૪૧૭ લંગડા નેકરની ગુલામડી બનેલી, રાણી સુકુમારિકા વાચકે વિચાર કરી લે એક છત્રપતિ રાજા, આજે સાધારણ દુકાનદાર બને છે અને અનેક દાસીઓની મહારાણી, આજે જાતે રસોઈ કરે છે, દળણું દળે છે, વાસણ માંજે છે. એક દિવસ રાણીએ કહ્યું : સ્વામીનાથ! દાસીઓમાં ગુલતાન કરનારી સુકુમારિકાને, એકલું રહેવું કેમ ગમે? માટે કૃપા કરી એક દાસી કે ચાકર લાવે તે સારું? રાણીની માગણીથી એક, બેપગે ઠે (બને પગે સાથળમાંથી કાપેલા હતા), બેડેળ, કદરૂપે, ભિખારી નજરે પડવાથી, રાજાજિતશત્રુઓ, રાણીને આનંદ ખાતર પિતાના ઘેર રાખી લીધે. તેને સ્વર ખૂબ મીઠે હતે, મધુર ગાયન ગાઈ રાજારાણુને ખુશ કરતો હતો. તેથી રાજા પણ તેને ખાનપાન સારું આપવા લાગ્યા. વસ્ત્રો પણ સારાં મળ્યાં. આમ થવાથી તેને શરીરને થેડે ઢંગ બદલાયે. રાજા દુકાને જાય ત્યારે રાણીને એકાન્ત મળવા લાગી. અને આ પૂંઠા ભિખારીના ગાયનેમાં રાણીના વિકારો ઉછળવા લાગ્યા. થોડા દિવસમાં જ લંગડે રાણીનું પિતા તરફનું આકર્ષણ સમજી ગયો. અને વેળા-કળા રાજાની ગેરહાજરીમાં, જીભ અને શરીરથી રાણી સાથે, ચેનચાળા શરૂ કરી દીધા. રાણીના વિકારોએ મર્યાદા ગુમાવી, અને ઈન્દ્ર જેવા ખૂબસુરત પોતાના સ્વામીને ભલી જઈને, પાંગળા દુષ્ટ નેકરના પગમાં પડીને, પત્ની તરીકે સ્વીકારવા માગણી કરી. પાંગળાને પતિ બનાવીને અનાચાર સેવવા લાગી. “ક્યાં નરવર સુરવર સમે, કયાં અધમ પગહીન ! ત્યાગી નરવરનાથને, બની ભિક્ષુક આધિન.” ૧ “પરનારી પરનર તણી, એકાન્ત જે સર્જાયા કામવિકારો ઉ૭ળે, ચિત્ત ચળાચળ થાય.” ૨ “જગતના પ્રાણીમાત્રમાં, વિકાર છલોછલ હોય બચે પ્રભુવીતરાગના, મહામુનિશ્વર કેય.” ૩ “પરનરના વિશ્વાસમાં, પુત્રી ભગિની નાર | ક્ષણ થાપે એકાન્તમાં, એ પણ એક ગમાર.” ૪ “કઢી કાળે લંગડા, બુદ્ધિહીન ગમાર ! નારીના સમુદાયમાં, પરનર દુખ ભંડાર.” ૫ થોડો કાળ જવા પછી રાણીને વિચારો આવ્યા. રાજા જીવતો હોય ત્યાં સુધી, આ ગવૈયા સાથે મરજી મુજબ સુખ કેમ અનુભવાય? આવા દુષ્ટ વિચારે શરૂ થયા. ૫૩ Page #453 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ 4 www, જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ એક વાર રાજા જિતશત્રુ અને રાણી સુકુમારિકા, ગંગાનદી ઉપર ફરવા ગયાં. કાંઠા ઉપર ઊભા રહી નદીના પ્રવાહ જોતાં હતાં, તેવામાં રાણીએ નજર ચૂકવીને, રાજાને નદીમાં ધકકે મારી દીધું. રાજા નદીના પ્રવાહમાં તણાવા લાગ્યો. રાણીએ બનાવટી રુદન, વિલાપ કર્યા. ઘેર આવી, નિર્વિઘ્ન પાંગળાપતિ સાથે પ્રેમપૂર્વક વિલાસ ભેગવવા લાગી. આવક વગરના ખર્ચથી, ધનદાગીના ખલાસ થઈ ગયા. ઘર અને ગામ ખાલી કરીને, સુકુમારિકા પિતાના પાંગળા પતિને ઉપાડીને, ફરવા લાગી. પાંગળાને પિતાના ખભા ઉપર ઉપાડીને ફરે છે. પાંગળો ગાયને ગાય છે. રાણી રૂપ વડે દેવાંગના જેવી છે. લોકો બંનેનું આવું અસમંજસ, પતિપત્નીપણું જોઈ આશ્ચર્ય પામે છે. ગાયન સાંભળે છે. રૂપ જુએ છે. લોકે પૂછે છે : બાઈ! તમારા જેવી રૂપસુન્દરીને, આ પતિ કેમ? સુકુમારિકા બધાને ઉત્તર આપે છે અમારાં લગ્ન થયાં ત્યારે આવું કશું નેતું. પરંતુ કમને કાંઈ શરમ ડી છે? મારા સ્વામી રૂપરૂપને અંબાર હતા. ધન પણ ઘણું હતું પરંતુ તેમના પગમાં રોગ આવ્યો. પગ કપાવવા પડ્યા, અને કમાવાની શક્તિ વાઈ ગઈ બેઠા બેઠા ધન હતું તે ખવાઈ ગયું. ભાઈએ ! વગર આવકે રાજાઓનાં રાજ્ય પણ ખલાસ થાય છે. પછી તો અમે આમ ભિક્ષા માગી, આજીવિકા ચલાવીએ છીએ. મારા સ્વામીનાથના ગાયને સાંભળીને, લોકો અમને ખાવા-પીવા, પહેરવા, રહેવા આપે છે. સતીને એ ધર્મ છે કે, પતિ ભૂલો હોય, લંગડો હોય, કાણે હોય, અંધ હોય, બહેરે હોય, કેઢીઓ હોય, રોગી હોય, ગમે તેવો હોય તો પણ ઇન્દ્રતુલ્ય માનવો જોઈએ. મયણુ સુન્દરી વગેરેના દાખલા પ્રસિદ્ધ છે. સતીનાં આવાં વચન સાંભળી, લોકે પિતાના ઘેર બહુમાનથી જમાડે છે. વખતે લૂગડાં કે પૈસા પણ આપે છે. આ રીતે રૂપ અને રાગના યોગથી; સુકુમારિકા અને પાંગળાના પરમાનંદમય દિવસો જાય છે. આ બાજુ સુકુમારિકાના પ્રયાસથી ગંગા નદીમાં ફેંકાયેલા રાજા જિતશત્રુને, પાટીઉં મળી જવાથી, ચોવીસ કલાકે, એક મહાનગરીના પરિસરમાં, નીકળી જવા અનુકૂળતા મળી ગઈ. બે દિવસના થાકથી, વસ્ત્રોને સુકાવીને, એક મોટા ઝાડ નીચે નિદ્રા લીધી. ઘણા થાકના કારણે આખી રાત નિંદ્રામાં ક્ષણની માફક ચાલી ગઈ. તે જ દિવસે તે નગરીના અપુત્ર રાજવીનું મરણ થવાથી, અને જિતશત્રુ રાજાના પુણ્યદયથી દેવી, પ્રેરિત પંચ દિવ્યના પ્રયોગથી, તે નગરીનું રાજ્ય જિતશત્રુ રાજાને મળ્યું. અને ચોવીસ કલાકે સામાન્ય દુકાનદાર મટી મોટા રાજવી થયા. ઘણા મિત્ર કે દેવન, જે ધાર્યું નવ થાય, પણ પુણ્યદય મિત્રથી, સ્વર્ગલોક સર્જાય. Page #454 -------------------------------------------------------------------------- ________________ પુણ્યને ઉદય થાય ત્યારે વિને નાશ પામે છે अघटतिघटितानि घटयति, सुघटितघटितानि जर्जरीकुरुते । विधिरेवतानि घटयति, यानि पुमान् नैव चिन्तयति ॥ १॥ અર્થ : કશું ગોઠવ્યું ન હોય, તે પોતાની મેળે જ ગોઠવાઈ જાય છે. અને ઘણી યેજનાપૂર્વક ગોઠવેલું વિખરાઈ જાય છે. માણસનું અથવા પ્રાણીનું–જીવનું ભાગ્યે જ એવું ગોઠવી મૂકે છે કે, જે વાત જ્યારે પણ કલ્પનામાં આવી જ ન હોય. રાજા જિતશત્રુને એમ જ બન્યું. સુકુમારિકા કુલટાએ રાજાને મારવાને કરેલો પ્રયાસ રાજાના જોરદાર નસીબથી પલટાઈને દુખની જગ્યાએ સુખમાં ફેરવાયો. કેઈ કવિ – કરે કષ્ટમાં પાડવા, દુર્જન કોડ ઉપાય પુણ્યવંતને તે બધાં, સુખનાં કારણે થાય.” નગરી અને દેશમાં જિતશત્રુ રાજાની આજ્ઞા ગોઠવાઈ ગઈ. સુકુમારિકા અને લંગડો પણ ફરતાં ફરતાં તેજ નગરમાં આવ્યાં. અને લેકમુખે મહાસતી તરીકેની જાહેરાત સાંભળી, રાજાએ પિતાની પાસે બોલાવ્યાં. અને બંનેને ઓળખી લીધાં. રાજા કહે છે – बाह्वोरुधिरमापीतं, भक्षितं मांसमुरुजं । भागिरथ्यां पतिः क्षिप्त, साधु-साधु पतिव्रते ॥१॥ અર્થ : જે પતિએ પિતાની બાહુની નસ કાપીને, જેણીને પિતાના રૂધિરનું પાન કરાવ્યું, અને જંઘાનું માંસ કાપીને, ખવડાવી જેણને ક્ષુધા મટાડી, તે જ કુલટાએ ઉપકારી એવા પિતાના પતિને, ગંગા નદીમાં ધક્કો મારી ફેંકી દીધે. એવી હે પતિવ્રતા! તને ધન્યવાદ છે-ધન્યવાદ છે. આવું સંભળાવી બંનેને દેશનિકાલ કર્યા. અને સંસારની અસારતા વિચારી, રાજાએ પોતાના જિતશત્રુપણાને સાર્થક બનાવવા પરલેક સુધાર્યો. અત્યંતર શત્રુને જિત્યા. ઇતિ ઘરનેકરના ભવાડા પ્રસંગ બીજે સંપૂર્ણ ઘરનેકરના ભવાડા અને બારમા ચકી બ્રહ્મદત્તની માતા ચૂલની તેરમા જિનેશ્વરદેવ વિમલનાથ સ્વામીના જન્મ વડે, પવિત્ર બનેલી કાંપિલ્યપુર નામા નગરીમાં, બાવીસમા નેમનાથ જિનેશ્વર દેવના તીર્થમાં, બ્રહ્મનામને મહાપરાક્રમી રાજા રાજ્ય કરતા હતા. તેને અનેક રાણીઓમાં ચૂલની પટ્ટરાણી હતી. તે રાજાને ચાર મિત્રરાજાઓ હતા. Page #455 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ તેમાં પહેલે કાશી દેશ વારાણસી નગરીને સ્વામી કટક રાજા હતો. બીજે હસ્તિનાપુરને રાજા કરેણુદત્ત હતું. અને ત્રીજે કેશલા નગરીને સ્વામી દીર્ઘરાજા હતા. અને એથે ચંપા નગરીને રાજા પુષ્પચૂલ નૃપ હતો. આ પાંચે મિત્રે પરસ્પર વિગ ન ખમી શકવાથી, અવારનવાર ભેગા થતા હતા. પછી તે એવો કમ ગોઠવ્યું કે, પાંચે રાજા પ્રતિવર્ષ વારાફરતી, એક મિત્રની રાજધાનીમાં રહેતા હતા. છેલ્લા પાંચે રાજવીઓ કાંપીલ્યપુરમાં સાથે આવ્યા હતા. આબ્રહ્મ રાજાને ચૂલનીરાણીથી, ચૌદ મહા સ્વપ્ન સૂચિત, બહાદત્તનામા ચક્રવર્તિ ત્વ પરાક્રમધારી પુત્ર થયો હતે. તેની લગભગ બાર વર્ષની વય હતી. તેવામાં એકદમ બીજા ચાર મિત્રોની હાજરીમાં, રાજા બ્રહ્મને મસ્તકમાં મહા વેદના શરૂ થઈ. અને ઔષધ કે મણું– મંત્રોથી પણ અસાધ્ય જણાવાથી, રાજા બ્રહ્મને, નિશ્ચય થયો કે : હવે મારું આયુષ્ય અતિ અલ્પ છે. તેથી તેણે તે જ ક્ષણે, ચારે મિત્રોને પાસે બેસાડી, પિતાના પુત્રની અને રાજ્યની વ્યવસ્થા ભળાવી. મરવાની ક્ષણો ગણાતી હતી. આ જગતમાં જન્મવું એ વિકાર છે, અને મરવું એ સ્વભાવ છે. જન્મના દિવસથી જ પ્રાણીઓને મરવાને પ્રારંભ સરજાય છે. મહાપુરુષ ફરમાવે છે કે वध्यस्य चौरस्य यथापशोर्वा, संप्राप्यमाणस्य पदं वधस्य । शनैः शनैरेति मृतिः समीपं, तथाऽखिलस्येति कथंप्रमादः ॥ १॥ અર્થ : કઈ રાજાના મહાન ગુનેગારને, અથવા ક્રૂર દેવી ભક્તોએ દેવીને કપેલા પ્રાણીને, જેટલાં વધસ્થાન સામે પગલાં ભરાય છે, તેટલું મરણ નજીક આવતું જાય છે. તેમ જન્મેલા મનુષ્ય વગેરે પ્રાણી સર્વના જેટલા દિવસો જાય છે, તેટલા આયુષના દિવસો ઓછા થઈ રહ્યા છે; “જ્યારે જન્મ્યા માનવી, નિયત ત્યારથી નાશ હરિહરબ્રહ્મ–પુરંદરા, અનંત ગયા યમવાસ.” ૧ “રાવણ જેવા રાજવી, કુબેર સમ ધનવાન ! સુરગુરુ સમ બુધ્ધિધરા, સૂતા જઈ સ્મશાન.” ૨ “અનંતા ઈભ્યને રાજા, થયા શ્રી પૃથ્વીના સ્વામી મરી તે હાથ પગ ઘસતા, થયા તે ચગતિ ગામી.” ૩ કાલે કરવા ચિન્તવ્યું, તે તું કરી લે આજ નહિતર અધવચ રહી જશે, જે આવ્યા જમરાજ.” ૪ “મરણ સર્પ તુજ ઘર વિશે, રહે. દિવસ ને રાત ! અવશ્ય તુજને કરડશે. શીદ માને સુખ સાત. ૫ Page #456 -------------------------------------------------------------------------- ________________ ૪૨૧ પરપુરૂષ અને પરસ્ત્રીના એકાન્તવાસનાં અનિષ્ટ પરિણામ “કાયા-કંચન-કામિની, કુટુંબ ને પરિવાર છે મરણ સર્પના મુખ થકી, કેનહીં રક્ષણહાર” ૬ “ટેળામાંથી છાગને, સિંહ લઈ ચાલ્યા જાય ! નર ચૂથમાંથી મનુષ્યને, યમ આવી લઈ જાય.” ૭ “હાથી–રથ-ઘોડા ઘણા, પદાતિઓ નહીં પાર ખમા ખમા સો ક” કરે, તે પણ તે મરનાર. ૮ પિતાના ચાર મિત્રોને, પુત્ર અને રાજ્ય ભળાવી, બ્રહ્મ રાજા મરણ પામે. પહેલી શાલ રાજા દીને વાર હતો. તે કાંપિલ્યપુરનું રાજ્ય સાચવવા રહ્યો. ચૂલનીરાણું બ્રહ્મરાજાની માનવંતી રાણી હોવાસાથે, પાટવીકુમારની: માતા હોવાથી, રાજ્યને બધો વહીવટ ધ્યાનમાં રાખતી હતી. તેજ કારણથી દીર્ઘરાજા વારંવાર ચૂલની રાણીની સલાહ લેવા જતો હતો. તેથી મારી પ્રાયોગ્ય લજજાને, દિનપ્રતિદિન ઘટાડે થવા લાગે. “યુવાન વય, એકાન્તવાસ, ભય લજજા પણ જાય ! સમય ભેજન જમે, પતન કેમ નવ થાય ? ચૂલની અને દીર્ઘ રાજાનાં ચક્ષુઓ, વચને અને શરીરેએ, કમસર ઐક્ય સાધવાની શરૂઆત કરી દીધી. છેવટે પતિ-પત્ની જેવી સ્થિતિ બની ગઈ ચૂલનીદેવી રાજા અને દીઘ રાજા પ્રધાન, પછી તે બન્ને જણાએ નિર્ભય અને રકટેક વગર, રાત્રિશયનભજન-પાન-જલસા બધામાંથી, ભેદભાવને દેશવટો આપી દીધું. આ વાત મુખ્ય પ્રધાન ધનુને બરાબર સમજાઈ ગઈ, અને કુમાર બ્રહ્મદત્તના રક્ષણ માટે, તેના સમાન વયવાળા પિતાના પુત્ર વરધનુને, બ્રહ્મદત્તને સર્વકાલીન સાથીદાર બનાવ્યું. ગાંડી નારી વસ્ત્રને, જુગારી ધન સમુદાય | કુલટા નારી લાજને, ત્યજતાં નહીં શરમાય.” ૧ “અમૂલ્ય આભૂષણ કહ્યું, શીલ મહાશૃંગાર ! તે નારી દેવી સમી, લજજા હાય અપાર.” ૨ “જગને રૂપ બતાવવા, ખુલ્લું મસ્તક જાય ! તે નારીને આદમી, માણસ કેમ ગણાય.” ૩ “સતી અંગ નિજ ગેપવે, ધન ગેપે ધનવાન પંડિત આપ બડાઈને, ગુણ ગોખે ગુણવાન.” ૪ Page #457 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ તથા ચૂલની અને દીઘ રાજાએ, પરસ્પરના ઐકયથી, લશ્કર અને ધનભંડારાને તથા ખાસ ખાસ અધિકારી વર્ગને પણ, પોતાના કબજામાં લઈ લીધા. તેથી તેમને હવે ભય પામવાનું કારણ રહ્યું નહિ, તેથી તે બન્ને જણુના સ્વચ્છંદ વ્યવહારમાં, દિનપ્રતિદિન વધારો થવા લાગ્યા. ૪૨૨ આ વાત બાળક બ્રહ્મદત્તને પણ ધ્યાનમાં આવી ગઈ. પરંતુ પેાતાની જન્મદાત્રી માતાને કાંઈ પણ કહેવાની ઈચ્છા થઈ નહિ. માતપિતાને કહેવાય પણ શું ? પરંતુ કેટલાક માસે। સુધી ચલાવ્યા પછી, એકઢિવસ કાયલ અને કાગડાનાં રૂપકો બનાવીને. અન્તઃપુરમાં પ્રયાગ બતાવ્યા. “ કરા કાયલ ભાગવે, કેવા દુષ્ટ વિકાર ! પણ તેવા વ્યવહારના, અવશ્ય છે પ્રતિકાર. ’ દીઘ રાજા અને ચૂલનીરાણી, આ સમસ્યા સમજી ગયાં. આ પ્રયાગ આપણને ચેતવવા માટે જ છે, એમ પણ દીર્ઘ ને ભાન થયું. અને ચૂલનીને કહેવા લાગ્યા : બ્રહ્મદત્ત આપણને ચેતવણી આપે છે. આપણે હવે નાસી જવું, અથવા તેના નાશ કરવા. બેમાંથી એક પણ માર્ગ ન લેવાય તે, આપણેા અવશ્ય નાશ થવાના. માટે હવે પુત્ર હાય તેા પણ શું થયું ? આપણા યાગક્ષેમમાં જોખમી છે. માટે તેને હમણાં ને હમણાં, નાશ કરાવી નાખવા જોઈ એ. રાણી કહે છે. આ તા બાળક છે, ખાળચેષ્ટા કહેવાય. બાળકના વચન–વનની કિંમત શું ? દ્વી રાજા ચૂલનીના સમાધાને સાંભળીને ઉશ્કેરે છે. પરંતુ વિષય વાસનામાં ઘેરાયેલી પણ માતા, પુત્રનું અહિત કેમ ચિંતવે ? કેમ આચરે ? તેટલામાં વળી બ્રહ્મદત્તકુમારે નાટક બતાવ્યું : “ બગ–હસી ને સિંહણના, ઉચ્ચ-અધમ વ્યવહાર એ, “ રાજાની રાણી અને, નૃપનાકર સયેાગ । મેટા ભ્રષ્ટાચાર આ, અવશ્ય મૃત્યુ યોગ, ’ ર ચિત્તા સહ વ્યવહાર ! નિજક્ષય નુંતરનાર. '' ૧ બ્રહ્મદત્તકુમાર પોતાની જન્મદાત્રીના અનાચાર સમયેા હેાવા છતાં, ખુલ્લ ખુલ્લા ખેલી શકાતું નથી. તે પણ અનેક સમસ્યાએ લખીને, ભાન કરાવી દીધું હતું. તેના બચાવમાં, ચૂલની સાથે દી રાજાએ અનાચાર બંધ કરવાની જગ્યાએ, અનાચારાને નિય બનાવવા, ચેાજનાએ વિચારવી શરૂ કરી. પરંતુ ચૂલનીરાણી આવું અનાર્ય કામ કરવા સહમત થતી નથી. દ્વી રાજા કહે છે : જો દીકરાની દયા વિચારીશ તા, આપણા પ્રાણા જોખમમાં જાણવા. Page #458 -------------------------------------------------------------------------- ________________ અનાચારિણી સ્ત્રીએ પુત્રને મારી નાંખતાં પણ અચકાતી નથી. ૪૧૩ ચૂલની દીર્ઘ રાજાને કહે છે સ્વામીનાથ ! સિંહણ, વાઘણ, ખિલાડી, સમડી, કાગડી જેવાં અધમ પ્રાણીએ પણ, પોતાનાં માળકને ખચાવે છે, મારી નાખતા નથી મારવાના વિચાર કરતા નથી. પાળે છે. પંપાળે છે. તેનું અહિત ચિંતવતા નથી, દુખને ભાગવીને સુખ આપે છે. તે હું એક આખાળા થઈને અના કાર્ય કેમ કરી શકું ? દ્વી રાજા કહે છે હવે આપણે બ્રહ્મદત્ત માટે દયા ચિંતવી બેસી રહેવું, એ મરણના મુખમાં ઊંઘવા સમાન છે. આપણા બન્નેને નાશ નજીકમાં આભ્યા સમજવા. અને જીવતા રહેવું હાય તા, છળકપટથી પણ, બ્રહ્મદત્ત નાશ પામવા જોઈ એ. કેાયલ – કાગ – હુંસી – ખગલા. સિંહણ-ચિત્તો બતાવીને આપણને ચેતવણી આપી છે. પ્રા અને અધિકારીએ કુમારના પક્ષમાં છે. હવે ચેતી જવું એ જ સલામતી છે. અને આપણે બે જીવતાં હઈશું તેા, બ્રહ્મદત જેવા અનેક પુત્રેા જન્મશે. “ ચૂકે એક સોપાન તા, બીજુ પણ ભુલાય, ઉત્તરાત્તરનીચાપડી, પ્રાણ રહિત પણ થાય. 77 ભૂલ ભૂલને નાતરે છે માણસ એક પગથિયું ચૂકે તે, વખતે બીજુ પણ ચૂકે છે. ઉત્તરોત્તર નીચેા પટકાતા—તદ્દન નીચેા પટકાઈ જાય છે. પ્રાણુ મુક્ત પણ ખને છે. તેમ એક પરસ્ત્રી કે પરપુરુષ સાથે શરૂ થયેલે અનાચાર, બધાં અધમ કામે કરાવે છે. પતિ-પત્ની-પુત્ર-પુત્રીના નાશ પણ કરાવે છે. એક દોષ – હજારા દાષાને ખેંચી લાવે છે. બધાં જ નબળાં કા કરાવે છે. રાજાદી આઠે પ્રહર ચૂલનીરાણીને ઉશ્કેર્યા કરતા હતા. પરંતુ કુલટા પણ ચૂલની આ બાળા હતી. વિકારમાં ડૂબી ગયેલી હાવા છતાં, અકા-પુત્રના નાશ કરવામાં કંપતી હતી. પરંતુ અધમ આત્મા દીર્ઘ રાજાને, ફૂલનીના રૂપલાવણ્ય યુવાનીના આકષણે, અધ બનાવ્યા હેાવાથી, તેને બ્રહ્મદતના નાશ વિના ચેન પડતું ન હતું. અને છેવટે બ્રહ્મદત્તને, પુષ્પસૂલ રાજાની સ્વયંવરા પુત્રી પુષ્પવતી સાથે પરણાવી, ગામની બહાર લાક્ષાગૃહમાં રાત રાખી, નવ પરિણિત વર-વધૂને સળગાવી મૂકવાં. આવે ચાક્કસ નિણૅય ગેાડવી, લાખના ઘરમાં બ્રહ્મદત્તને સુવાડી, ઘર સળગાવી દીધું. અનેદીઘ રાજા–ચૂલનીરાણીએ, બ્રહ્મદત્તને મારી નાખ્યાના સ ંતાષ અનુભવ્યેા. બ્રહ્મદત્તકુમાર ભવિષ્યમાં ચાક્કસ ખારમા ચક્રવતી થવાના હતા. મહાપુણ્ય બાંધીને આવેલા હતા. નિરૂપક્રમ આયુષ્યવાળા હતા. એટલે જૂના પ્રધાનના પ્રયાસથી બચી ગયા હતા. ઘણાં વર્ષો ગુપ્ત, ખાવાના વેશમાં, દેશાંતર રખડી, પેાતાના શ્વસુર પુષ્પસૂલ રાજા વગેરે હજારા સહાયકા, અને ગયા જન્મનાં જોરદાર પુણ્યની સહાયથી, મેાટું લશ્કર લઈ ને, કાંપીલ્યપુરની સીમમાં આવ્યા. દીર્ઘરાજા સાથે માટું યુદ્ધ થયું,દીનું યુદ્ધમાં મરણ થયું. ચૂલની રાણી નાસી ગઈ. Page #459 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ ઘરનાકરના અનાચાર અને પરપુરુષ સાથે એકાન્તનાં દુષ્ટ પરિણામને આ ત્રીજો પ્રસંગ સંપૂર્ણ થયા. ૪૨૪ ઘરનાકરના અનાચારના પ્રસંગ ચેાથેા-રાણી નયનાવલી : માલવદેશની રાજધાની ઉજયિની નગરીમાં, મહાપ્રતાપશાળી જીવદયાપ્રતિપાળ અસ્થિમજ્જા જૈનધમ પામેલે, યશેાધર નામે રાજા રાજ્ય કરતા હતા. તેનુ સુરેન્દ્રદત્ત એવું ખીજુ નામ પણ હતુ. યશેાધર રાજાને ઘણી રાણીએ હતી. તે ખધીમાં રૂપલાવણ્ય કૂપિકા નયનાવલી નામની મુખ્ય પટરાણી હતી. યશોધર રાજાની માતા હયાત હતી. તેણીનું નામ ચંદ્રમતી, બીજું નામ યશેાધરા હતું. યશેાધર રાજાને નયનાવલી રાણીથી, ગુણધર નામા કુમાર થયા હતા. તે આઠ દશ વર્ષના થયા હશે. એકવાર રાજમહેલમાં નયનાવલી યશેાધર રાજાના ચાટલા એળતી હતી. માથામાં એક ધેાળા વાળ દેખાયા. રાણી બેલી : સ્વામીનાથ ! શત્રુના દૂત આવ્યો, અને આપ તા નિદ્રામાં ઉંધા છે. રાજાએ બધી બાજુ જોઈને પૂછ્યું : દૂત કયાં છે? મારી આજ્ઞા મેળવ્યા સિવાય, છડીદાર તને રાજસભામાં પણ પેસવા દે નહિ, તેા પછી અંતઃપુરમાં કેમ આવી શકે ? રાણીએ મસ્તકમાંથી શ્વેત વાળ ઉતારીને રાજાના હાથમાં મૂકયો. અને વિવેચનથી સમજાવ્યું. “ દાસી જે જમરાયની, તેના ક્રૂત પલિત ! કહે છે આયુષુ અલ્પ છે, શીઘ્ર કરો ચિત. ” ૧ રાજાને, ધેાળા વાળ અને નયનાવલી રાણીનાં વચના વડે, આત્મા ઉપર ખૂબ જ અસર થઈ ગઈ, અને મનમાં વિચાર કરવા લાગ્યા : મારે હવે વહેલામાં વહેલી તકે, દીક્ષા લેવી જ ઉચિત છે. આ અજ્ઞાની આત્માને, આ સ'સારમાં વસતાં અનંતા કાળ ગયા. ચૌદ રાજ લેાકાકાશના પ્રતિ પ્રદેશે, આ મારા આત્મા અનતીવાર જન્મ્યા અને મરણ પામ્યા. જ્ઞાની ભગવંતા કહે છે કે, વીતરાગની રત્નત્રયી વિના, આ જીવની ક્ષુધા શાન્ત થવાની જ નથી. કારણ કે આ જીવે દેવાંગનાનાં સુખા પણુ, અનંતી વાર ભાગળ્યાં છે. કહ્યું છે કે: असुर - सुरपतिनां यो न भोगेषु तृप्तः । कथमिह मनुजानां तस्य भोगेन तृप्तिः । जलनिधिजलपानाद् यो न जातो वितृष्णः । तृणशिखरगतः भवानतः किं स तृप्येत् ||१|| અર્થ : આ મારા જીવે ચારે નિકાય દેવામાં, ઈન્દ્રો જેવા મહદ્ધિ દેવેાનાં સુખા પણ, અન તીવાર ભાગળ્યાં. આર્કેડ ભાગળ્યાં. નાચ-ગીત–વાજિંત્રાના મોટા જલસા, નિરક ડીએનાં સુમધુર ગાયનેા, લટકા, નખરાં, રૂપ, રસ, ગંધ, સ્પશનાં સુખા અનતી વાર Page #460 -------------------------------------------------------------------------- ________________ યશાધર રાજાને આવેલું સ્વમ અને હિંસાનું સામ્રાજ્ય ૪૨૫ ભાગળ્યાં. પરંતુ આ જીવમાં જરા પણ તૃપ્તિ આવી નહીં. તે હવે આવા તુચ્છ મનુષ્યગતિનાં સુખાથી તૃપ્તિ કેમ થાય ? સમુદ્રોનાં પાણી પી જવા છતાં, જેની તરસ મટી ન હેાય, તેવા માણસને ઘાસના પૂળામાંથી, ટપકતા જળનાં બિંદુએ થકી, તરસ મટે ખરી ? અર્થાત્ નજ મટે. દીક્ષાના વિચાર કરતા રાજા શય્યામાં સૂઈ ગયા. રાત્રીના છેલ્લા પ્રહરે, રાજાને મહા અનસૂચક સ્વપ્ન આવ્યું. શય્યામાંથી જાગ્રત થઈ, સ્વપ્નના વિચારો કરે છે, તેટલામાં માતા ચંદ્રવતી, પુત્રની પાસે આવીને, સામેના સિંહાસન ઉપર બેઠાં. પુત્ર રાજા યશોધરને, મુખમ્લાનિનું કારણ પૂછ્યું. દીકરા ! તું મહાપ્રતાપી છે. રાજ્ય, રમણીઓ, પૈસા, પુત્ર, પરિવાર, કશી કમીના નથી. છતાં ઉદાસ કેમ ? રાજા યશેાધરના ઉત્તર : માતા ! હમણાં જ ઘેાડી ક્ષણા પહેલાં, નિદ્રામાં છેલ્લી ઘેાડી ક્ષણા રાત્રી ખાકી હતી ત્યારે મને સ્વપ્ન આવ્યું, કે હું મહેલના સાતમા માળે, સુવર્ણના સિંહાસન ઉપર બેઠા હતા, ત્યાં પાછળ આવી મારી માતાએ મને ધક્કો માર્યા. હું નીચે પટકાયા, પગથીઆમાં પડયા. પટકાતા પટકાતા, છેવટે તદ્ન નીચે જમીન ઉપર જઈને પડયા, અને પાછળ જોયું તેા, મારી માતા પણ મારી પછવાડે, પટકાતી પટકાતી, સાતમા માળથી, મારી પાસેની જમીન ઉપર આવીને પડી. પછી શું થયું? માતા ચંદ્રમતીએ પૂછ્યું. યશેાધર રાજા ઉપર મુજબ સ્વપ્નની સાચી વાત જણાવીને, થેાડું અસત્ય ભેળવીને મેલ્યા, અને પછી મેં તુરત જ દીક્ષા લીધી. માતા કહે છે, પ્રસ્તુત સ્વપ્નના પ્રતિકાર કરવાની અનિવાય જરૂર છે. અને તે જલચરસ્થલચર–ખેચર–પ્રાણીઓનાં, દેવી પાસે લિ આપવાથી થઈ શકે. રાજા યશોધર કહે છે: માજી ! હું અસ્થિ-મજ્જા જૈન છું. હું પ્રાણીના નાશમાં મહા પાપ સમજુ છું. કાઈને પણ તું મરી જા, આટલુ‘ સાંભળવું પણ ગમતું નથી. તા મરવાથી કેટલું દુઃખ થાય તે વિચાર કરા ! સ નામના છે.કરાએ પેાતાની માતા ચન્દ્રાને શૂળીએ ચડાવવાની ગાળ આપી હતી, તેથી તેને વળતા જન્મમાં, શૂળી ઉપર ચડવું પડયું હતું. તેની માતા ચંદ્રાએ, તેના હાથ કપાઈ ગયાના આક્રોશ કર્યા હતા. તેથી વળતા જન્મમાં તેણીના હાથ કપાયા હતા. એક ભરવાડે પોતાના માથાના વાળમાંથી નીકળેલી ચૂકા-જૂને, બાવળીઆની શૂળથી વીંધી નાખી હતી. તેથી તેને ત્યાર પછીના અનેક જન્મામાં, શૂળીથી વીંધાઈને મરવું પડયું હતું. શાસ્ત્રોમાં કહ્યુ' છે કે : ૫૪ Page #461 -------------------------------------------------------------------------- ________________ ૪૨૬ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ वहमारण - अभक्खाणदाणं, परघणविलोवणाइणं । सव्वजहन्नो उदओ, दसगुणिओ इक्कसिकयाणं ॥ १ ॥ તિઘ્નતનવમોસે, સય_નિકો, સય-સસ્સોનુનો ! कोडा कोडिगुणोवा, दुज्ज विवागो बहुतरो वा ॥ २ ॥ ભગવાન મહાવીર દેવના શિષ્ય રત્ન ધર્મદાસગણીની બનાવેલી ઉપદેશ માલાની આ બે ગથા છે તેના અથ નીચે મુજબ છે. કોઈ પણ આત્માને ખૂબ માર મારવા, અથવા સર્વથા પ્રાણાને નાશ કરવા, કોઈ આત્મા ઉપર આવેશયુક્ત આળ ચડાવવું, કોઈનું ધન આંચકી લેવું, ચારી કરવી, ભય ખતાવી આંચકી લેવું, અધિકારની સત્તાથી ડરાવીને લેવું, આવાં હિંસા-જૂઠ-ચારી વિગેરે પાપાના ફળ સ્વરૂપ ઓછામાં એછું દશ ગુણું દુઃખ ભાગવવું પડે છે. વધે તે સેા ગુણું, હજાર ગણું, લાખ ગણું, ક્રોડ ગણું, અને કોડાક્રોડિગણું પણ, ભાગવવું પડે છે. પ્રશ્ન : આવાં પાપો તે પ્રાણીઓ માટે સહજ બની ગયાં છે. તે પછી આત્મા ઊંચા કયારે આવે ? ઉત્તર : પાપની જાતિએ = હિંસા, અસત્ય, ચારી, મૈથુન, પરિગ્રહમમતા, ક્રોધ, માન, માયા, લેાભ, રાગ, દ્વેષ, કજી, પરનેઆળ, ચાડી, રતિ, અતિ, ક્ષણિક, હ, શાક, પરનિન્દા, માયામય જૂઠ મિથ્યાત્વશલ્ય. આ અઢાર પાપની જાતિઓ છે. એના ભેદ પ્રતિભેદને પાર જ નથી. આ પૈકીના નાનાં પાપા પણ જીવ ખૂબ જ કરે છે. માટે જ અતિ ગરીખ પામર મનુષ્યા, જેમ તુચ્છ ખારાક ખાય છે, ફાટેલાં વસ્ત્ર પહેરે છે. તાપણ દેવામાંથી છૂટતા નથી. તેમ આ જગતના અજ્ઞાની આત્માએ, મેાટા ભાગે વગર કારણે, વગર સ્વાર્થ, પણ મહા પાપા માંધી નાખે છે. તેથી જ અનતાકાળથી રખડપટ્ટી ચાલુ છે. અને કેટલાક અજ્ઞાની જીવા, ધમ માટે મહા હિંસા કરે છે. જેમકે બકરાં ઘેટાં—ગાયા વગેરે મારવાનું પણ એક પર્વ મનાયું છે. આ સ` જીવાને મારી નાખીને, દીવાળી કરવી, આવે! અમારા ધ છે. આવી અજ્ઞાનથી ભરેલી ધમ ઘેલછામાં, દેવીઓને બલિદાન આપવામાં, લાખા–કરોડા જીવાના પ્રાણ લેવાય છે. ધઘેલછાથી, અગ્નિમાં હવન કરવા કરવા માટે પણુ, અકરાં-ઘેટાં—ગાય-ઘેાડા-ડુક્કર વગેરેના બલિદાન દેવાય છે. સિંહના–વાઘના—દીપડાના શિકાર કરવા, પાળવા, દન કરવા, તેવાં સ્થાનામાં, પાડા-બકરાં-ઘેટાં—કૂતરાં-ભેંસા—ગાયા બંધાય છે. તે બિચારા બરાડા પાડીને મરે છે, આ જગ્યાએ પેાતાની રમત ખેલવા માટે, પારાવાર પાપા થાય છે. સંખ્યાતીત જીવા હણાય છે. શાન્તનુ રાજાની માફક શિકાર ખેલવાના વ્યસની, રાજા મહારાજાએ, કારણ વિના પણ મારે માસ હજારા લાખા જીવાને બંદુકની ગેાળીએથી અને ખાણેાથી વીંધી Page #462 -------------------------------------------------------------------------- ________________ હિંસા મહાભયંકર પાપ છે, હિંસક જીને અવશ્ય ભવિષ્યમાં મહાદુ ભોગવવાં પડશે ૪૨૭ નાખે છે. આવાં બધાં પાપે માનવી કેવલ અજ્ઞાનતાને વશ થઈને જ કરે છે. મહાભારતમાં પણ કહેલ છે કે: यावन्ति पशुरोमाणि, पशुगात्रेसु भारत!तावद्वर्ष-सहस्राणि पच्यन्ते पशुघातकाः ॥१॥ અર્થ : હે ભારત-યુધિષ્ઠિર ! પશુઓને મારવામાં મોટો ગુને છે. કારણ કે એક પશુને બકરાને, ઘેટાંને, શુકરને, શશલાને, માછલાને, કઈ મારી નાખે છે, તેના શરીરમાં જેટલાં રુંવાડાં છે, તેટલાં હજારો વર્ષ, નરકગતિમાં હિંસક લેકેને કુંભીપાકમાં પકાવું પડે છે. જ્ઞાનીઓ પૂછે છે કે : इक्कमरणाओ बीहसि, अणंतमरणे भवम्मि पाविहिसि । जम्हा अणेग कोडि जीवा, विणिवाइया तुमए ॥१॥ थेवदुहस्स बीहसि, अणंत दुक्खे भवम्मि पाविहिसि । जम्हा अणेक कोडिजीवा, दुक्खे संताविआ तुमए ॥२॥ ભાવાર્થ: હે મહાભાગ્યશાળી આત્મા? તમને થોડું દુખ પણ પસંદ નથી. તો પછી હજારે લાખ કે કરડેને દુખ આપનારા આપને સુખ કેવી રીતે મળશે? વળી આપને એક વાર મરવું પણ પસંદ નથી, તો તમારા સ્વાદ માટે, તમારા આરોગ્ય માટે, તમારી સુખસગવડો માટે, તમારી રમતગમત માટે, કતલ થઈ રહેલા લાખો-કોડે જેનાં મરણને વિચાર કેમ લાવતા નથી ? થોડા દુખથી બચવા સારુ અથવા શેડો આનંદ ભોગવવા માટે, તમે તમારા હવે પછીના અનંતા દુખો અને અનંતા મરણોનું જોરદાર, અધમપણું પુરવાર કરી રહ્યા છે. પ્રશ્ન : દયાને સમજનારા બહુ જ થોડા છે. જ્યારે હિંસામાં દેટ દેનારાને પાર નથી. તે શું એવા બધા નરકગતિમાં જવાના? હિંસક છે નરકમાં જ જાય તો પછી નરકમાં પણ સંકડાશ થાય ને? ઉત્તર : ભગવાન મહાવીર સ્વામીને આત્મા, ૧૮માં ત્રિપૃષ્ટ વાસુદેવના ભવમાં, મહાપાપ કરીને સાતમી નરક ગતિમાં, ગયાનું શાસ્ત્રોમાં વિધાન છે. ૨૦મા ભવમાં સિંહને અવતાર પામી, મહાપાપ કરી, પાછા ચોથી નરકમાં ગયા છે. કર્મને કોઈની શરમ સિફારસ કે દયા છે જ નહીં. બ્રહ્રદત્ત, સુભૂમ, વસુ, મમ્મણ, ધવલ, કાલશૌકરિક જેવા મેટા માણસો પણ કર્મ આગળ રાંકડા બની નરક ગતિઓમાં ચાલ્યા ગયા છે. वरंभिक्षाटनाभ्यासो, वरंहालाहलादनं । वरंप्राणपरित्यागो, मा हिंसाजीविका बरं ।।१।। અર્થ : ખાવા ન મળે તે ભક્ષા માગીને ખાવું સારું, પણ હિંસા કરીને જીવવું સારું નહીં. અર્થાત્ જીવવા માટે, આજીવિકા માટે, આરોગ્ય માટે, હિંસા કરવી પડે તે હલાહલ ઝેર ખાઈ લેવું સારું. વળી બીજા કોઈ કારણે વડે, પ્રાણોને નાશ કરી નાખવો Page #463 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ સારે પણ, એક જીવને પણ મારીને આજીવિકા અથા આરોગ્ય મેળવવું સારું નથી. હિંસા જેવું બીજું પાપ નથી. બધા ધર્મના પ્રકારે હિંસાથી બચવા માટે છે. ઉપરની બે ઉપદેશમાળાની ગાથાના જ અનુવાદ તરીકે ઉપા. યશોવિજયજી ગણિવર ફરમાવે છે કે – “હાય વિપાકે દશ ગુણ રે, એક વાર કિયું કર્મ શત-સહસ્ત્ર કેડિ ગમે રે, તીવ્ર ભાવના મર્મરે પ્રાણી.” ૧ અર્થ : કોઈપણ કરેલું પાપ, ઉદય આવે ત્યારે ઓછામાં ઓછું દશગણું દુખ તે જરૂર આપે છે જ અને વધારામાં સે ગણું. હજાર ગણું, લાખ ગણું કે કરેડ ગણું પણ ભેગવવું પડે છે. પ્રશ્ન : આવાં દુખે કઈને ભેગવવાં પડયાને દાખલે છે ખરો? ઉત્તર : સરવાળા બાદબાકી સહિત પાપના ફળના દાખલા કેવલી ભગવંત સિવાય આપણું જેવા અજ્ઞાની જીવો સમજી શકીએ નહીં પરંતુ જ્ઞાની ભગવંત ફરમાવે છે કે – करोति यत् कर्म मदेन देही, हसन् स्वधर्म सहसा विहाय । रुदंश्चिरंरौरवरंन्ध्रमध्ये, भुंक्त फलं तस्य किमप्यवाच्यं ॥१॥ અર્થ : જીવ અજ્ઞાનના વશ બનીને, અભિમાનમાં આવીને, ઘણી વાર મહા ભયંકર કાર્ય કરતાં પણ ખચકાતું નથી, અને દુખ પામતા આત્માના બરાડા, ચીસે જોઈ, સાંભળી ખૂબ હસે છે, પિતાના કર્તવ્યને ભૂલી જાય છે. પરંતુ જ્યારે તેને ભેગવવાને પ્રસંગ આવે છે, ત્યારે નરકાદિ ગતિઓમાં પિતે પણ, ભયંકર વેદના ભોગવે છે. જેનું વર્ણન કેવલી ભગવંત પણ કરી શકતા નથી. આ જગ્યાએ શ્રેણિક રાજાની નાની કથા લખાય છે. મગધ દેશમાં રાજગૃહ નગરમાં, હૈહયવંશના પ્રસેનજિત રાજાને, સે પુત્ર હતા. તેણે બધાની પરીક્ષા કરીને, સર્વથી નાના શ્રેણિકને, રાજ્ય આપ્યું હતું. પ્રારંભમાં શ્રેણિક મહા શિકારી હતો. શ્રી વીતરાગ શાસનના મહામુનિરાજોને, સમાગમ પામ્યા નહતા. તેણે એક વાર ગર્ભનાભારથી ખૂબ થાકેલી અને નહીં દેડી શકતી, એવી હરિણી ઉપર બાણ છોડ્યું. મૃગલી બાણથી વીંધાઈ ગઈ. અને જમીન ઉપર પછડાઈ ગઈ. ગર્ભ બહાર ફેંકાઈ ગયો. થોડી વાર કાળી વેદના થવાથી ચીસ પાડી મૃગલી મરણ પામી. રાજા શ્રેણિક ખૂબ જ ખુશી થયો. તાળીઓ પાડી કૂદવા લાગ્યા. આ વખતે આવા કુકમથી, પેલી નરકમાં જવા યોગ્ય, નાનામાં નાનું પણ, ચોરાસી હજાર વર્ષના પ્રમાણવાળું, Page #464 -------------------------------------------------------------------------- ________________ કર્મને સ્વભાવ અને નરકાયુનું પ્રમાણ - ૪૨૯ નિકાચિત કર્મ બંધાઈ ગયું. પાછળથી તેને નંદા અને ચલણા જેવી સુશ્રાવિકા પત્નીઓ મળી. અભયકુમાર જે, સુશ્રાવક અને બુદ્ધિનિધાન પુત્ર મળે. (થો) પ્રભુ શ્રી મહાવીર દેવ ભગવાન મળ્યા. વીતરાગની વાણી પણ મળી. તે પણ અભિમાનમાં ગરકાવ બની બાંધેલું નિકાચિત નરકનું કર્મ, ભેગવવા જવું જ પડ્યું. પ્રશ્ન : ચોરાસી હજાર વર્ષ ચાલે તેટલું મોટું હોવા છતાં, નાનામાં નાનું કેમ લખ્યું છે? ઉત્તર : નારકીમાં વધારેમાં વધારે તેત્રીસ સાગરોપમનું આયુષ્ય કહેલ છે. તેનું પ્રમાણ સાગરના પાણીથી પણ મેટું હેવાથી, તેનું સાગરેપમ એવું નામ શાસ્ત્રોમાં બતાવ્યું છે. જેમાં સમુદ્રના પાણીના માપ પાસે, મણ, બે મણ પાણી કે એક બેડું કે એક પખાલ પાણીની માપણી, કિંમત વગરની ગણાય છે. તેમ તેત્રીસ સાગરોપમના આયુષ પાસે, ચોરાસી હજાર વર્ષનું આયુષ પણ, એક બિન્દુ જેવડું લેખાય એમ સમજવું. પ્રશ્નઃ નિકાચિત કર્મ એટલે શું? ઉત્તર: અવશ્ય ભોગવવું પડે તેવું કર્મ, નિકાચિત કહેવાય છે. જેમ મહાવીર પ્રભુજીના ત્રીજા ભવમાં, ત્રિદંડિયા અવસ્થામાં રહેલા મરિચિને, ભરત મહારાજે કરેલી પ્રશંસા સાંભળીને, થયેલા અભિમાનથી બંધાયેલ. નીચ–ગોત્રકર્મ, એક કોટાકોટિ સાગર, પમ સુધી ચાલ્યું. અસંખ્યાતા એકેન્દ્રિયાદિ તુચ્છ યુનિઓમાં અવતાર થયા. છેવટે છેલ્લા ભવમાં બ્રાહ્મણ કુખે અવતાર થયે. માટે જ ડાહ્યા માણસોએ વિચારવા જેવું છે એક મનુષ્યના નથી, ફાંસી, દે સરકાર લાખ જીવ વિનાશતાં, નહીં છોડે કિરતાર છે ૧છે પિપાંબાઈના રાજ્યમાં, બચી ગયા સહુ લોક પણ ઈશ્વરના રાજ્યમાં, અલ્પ ગુને નહીં ફેક છે ૨ પ્રશ્નઃ જૈને ઈશ્વરને માનતા નથી, તે પછી “ઈશ્વરના રાજ્યમાં” કેમ બોલાય? ઉત્તરઃ અહીં ઇશ્વર શબ્દનો અર્થ કર્મ જ કર. કેષમાં ઇશ્વર શબ્દનો અર્થ કર્મ પણ બતાવ્યા છે. વાંચેકષ વિવિધતા નથતિસ્થમા થાવરવા | भाग्यानि पुण्यानि यमः कृतान्तः पर्यायनामानि पुराकृतस्य ॥१॥ Page #465 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ અર્થ : વિધિ વિધાતા–નિયતિ-સ્વભાવ-કાળ-ગ્રહો ઈશ્વર-કર્મ દેવ-ભાગ્ય-પુણ્ય યમ-કૃતાન્ત પુરાકૃત–આ બધા કર્મના પર્યાય નામે જાણવાં. યશોધર રાજાની માતા ચંદ્રમતીએ, અજ્ઞાની મનુષ્યને ઉચિત; ઘણી હિંસાની દલિલ કરી. તેને જ્ઞાની અને દયાળુ રાજા યશધરે, અનેક યુક્તિઓથી નિષેધ કર્યો, તે પણ હઠીલી માતાએ, પુત્ર યશોધર રાજાની ઉપર અવિનીત અને સ્વચ્છંદીપણાને આરોપ મૂકી. છેવટ એક લેટને કુકડો બનાવીને, કુલદેવીને ચડાવવા ફરજ પાડી. ભવિતવ્યતા એમ જ હોવાથી, દયાળું યશોધર રાજાએ માતાનું વચન સ્વીકાર્યું. માતાએ પણ સાક્ષાત્ કુકડા જેવો લેટને કુકડે બનાવડાવ્યું. ધામધુમથી દેવીના સ્થાન ઉપર ગયા. જીવતા પ્રાણીને તલવારના ઝટકે નાશ રાવીને. માતા ચંદ્રમતીએ દેવીને કુકડે ચડાવ્યાના, બધા પાઠ ભજવાવ્યા. માસ પાકની જેમ, કુકડાના લેટના ટુકડા પણ રસઈઆ પાસે રંધાવ્યા. બિલકુલ ઈન્કાર કરવા છતાં, માતાએ યશોધરના મુખમાં, જોરજુલમથી દેવીની શેષા તરીકે, લેટના કુકડાને ટુકડે મૂક્ય. આ ક્ષણે બંધાએલા પાપથી પશુગતિ પ્રાગ્ય કર્મો બંધાયાં. સાત બે પશુના કરવા પડ્યા. પરંતુ દીક્ષા લેવાની મક્કમતા ચાલુ જ રહી. નયનાવલીએ પણ સાથે દીક્ષા લેવાના ઘણા (પેટા) ડેળ-દેખાવો કર્યા. રાજાને સ્વપ્નથી ઘણો ભય લાગેલ હોવાથી, તાત્કાલિક જોષીઓને બેલાવી, પુત્રને રાજ્ય આપવાને, અને પિતાને દીક્ષા લેવાને, બે દિવસો (ચાલુ દિવસના ત્રીજા અને ચોથા દિવસે) નકકી થયા. આવતી કાલે બધાં સામાન્ય કામે પતાવવાનાં હતાં. રાજા ચાલુ કામ ઝડપથી પતાવતો હતો. નયનાવલી રાણી વિચાર કરતી હતી. રાજા દીક્ષા લેશે, મારાથી ક્ષણવાર પણ ચારિત્ર પળી શકે તેમ નથી. પિતાના વહાલા (ઘરને પહેરાવાળો) જાર–પુરુષને, વિયોગ પણ અસહ્ય હતો. હવે શું કરવું તેના વિચારે ગોઠવતી હતી. પહેલો દિવસ કામકાજથી પૂર્ણ થઈ ગયે. વહેલી રાત્રે રાજા સુવા માટે વાસભુવનમાં ગયા. પરંતુ સ્વપ્નના વિચારમાં નિદ્રા આવી નહીં. તે પણ ચક્ષુ મીચીને મૌન સુતા હતા. રાત્રિને બીજો પ્રહર પણ ઘણે જતો રહ્યો હતો. એટલામાં રાણી નયનાવલી, પલંગ ઉપરથી નીચે ઉતરી, બરાબર ધારી ધારી જેવા લાગી. રાજા સૂઈ ગયાને નિર્ણય કરી લીધો. અને પછી તે ખખડાટ ન થાય તેમ, શિધ્રતાએ દાદરનાં પગથિયાં ઉતરી ગઈ. આખી જિંદગીના અજાણ; અને નયનાવલીને, એક મહાસતી અને પતિભક્તા પત્ની માની લેનારા રાજાને, નયનાવલીના આ વખતના પલંગ ત્યાગમાં આશ્ચર્ય જણાયું. બેઠે થયે. વિચાર કરવા લાગ્યા. સતી કેમ નીચે ઉતરી હશે? કઈ દિવસ નહીં ને આજે Page #466 -------------------------------------------------------------------------- ________________ ઘરનાકરને પરવશ બનેલી રાણી નયનાવણીનાં અધમ આચરણા ૪૩૧ એકાએક શું કામ આવી પડયું હશે ? કેમ જાગી ગઈ ? શું તેણીને મારા વિયાગને ભય લાગ્યા હશે ? તેથી આત્મઘાત કરવાના વિચારથી નીચે ગઈ હશે ? મારે ગુપ્ત, પાછળ જઈ નિરીક્ષણ કરવું જોઈ એ. યશેાધર રાજા પણ ખૂબ ધીમા પગલે, રાણીને ખખર ન પડી જાય તેમ, પાછળ પાછળ નીચે ઉતર્યો. પાછળ ગયા. રાણી પહેરાવાળા પાસે પહોંચી. અને તેને સૂઈ ગયેલાને, હાથ પકડી જગાડવા લાગી. તે પણ આગળના સ ંકેતથી હાય તેમ, બેઠા થઈ ગયા. અને આવેશથી તાડુકયા : દાસી ! આજે આટલી બધી મેાડી કેમ આવી? રાજા યશેાધર આ બધું ગુપ્ત જોઈ રહ્યો છે. નાકરને જગાડ્યો ત્યારે જ રાજાને નવાઈ જણાઈ. હું એક મોટા રાજાધિરાજ છું. નયનાવલી મારી પટ્ટરાણી છે. પાતાની જગ્યા ઉપર સેવાને લાવી હુકમ કરી શકે છે. તેની પાસે ઘણી દાસીઓ, હાથ જોડીને ઉભી હેાય છે. છતાં રાણી પાતે આવા સેવકાધમ પાસે, રાત્રિમાં એકાકિની કેમ ગઈ? નાકરને જગાડચો શા માટે ? છતાં આ સેવકાધમ આટલા આવેશયુક્ત કેમ ? વળી દાસી ! આજ આટલી બધી મેાડી કેમ ? પોતાના માલિકની પટ્ટરાણીને, મોટા મેાટા અધિકારીએ પણ પ્રણામ કરે છે. તે રાણીને આ સેવકાધમ દાસી કહીને કેમ સાધે છે ? અને સાથે સાથે આજ આટલી મેાડી કેમ આવી ? તે શું? રાણી હમ્મેશ આવતી હશે ? આટલું સાંભળવા છતાં, એક લાચાર ગુનેગાર કે તાબેદારની ઢખમાં, રાણી બે હાથ જોડી કરગરવા લાગી છે. આનું કારણ શું? રાણી નયનાવલી નાકરને વિનવે છે સ્વામિન્ ક્ષમા કરા ! આજના ગુના માફ કરો. આટલું કરગરવા છતાં તે દુષ્ટ પહેરાવાળાએ, ઇન્દ્રાણી જેવી સુવાળી, અને રૂપર’ભા જેવી રાણીને, બેચાર લાફા પણ લગાવી દીધા. તે પણ રાણીએ સહન કરી લીધા. રાજા યશોધર આ બધું નાટક સગી આંખે ગુપ્તપણે જોઈ રહ્યો છે. હજી શું થાય છે ? એક પછી એક નાટકના પડદા ઉંચકાયા. ત્યાં તેા સેવકાધમે રાણીને ખેંચીને, પેાતાની પથારીમાં સુવાડી ને, જેમ પશુ જાતિમાં નર્મદાના ભજવાય તેવા, મનેના સંચાગ ભજવાઇ ગયા. રાજા યશેાધરે પાતે હાજર રહીને, આ પેાતાની પટ્ટરાણીના સેવક સાથેના અનાચાર નજરોનજર જોયા. ગમે તેવા મનુષ્યને આવા દેખાવ જોઈને, ઇર્ષા–આવેશ ક્રાય થયા વિના રહે જ નહી. અને યશેાધર રાજવીને પણુ, ક્ષણવાર ઘણા જોરદાર ગુસ્સા થઈ ગયા. મહાધારાળ ખડ્ગ પાસે જ હતુ. મ્યાનમાંથી તરવારને બહાર ખેંચી. વિચાર આવ્યા, કે એક ઘા વડે, બન્નેના ધડ–મસ્તક જુદા કરી નાખું. અને તુરત ખીજા વિચારો આવ્યા. જીવડા ! મહાબળવાન નરવીરાની સામે ટક્કર ઝીલનાર મારી તરવાર, આવા અતિ અધમ પ્રાણીએ ઉપર કેમ ફેંકાય ? વળી રાણીના ગુનાની જાહેરાત થાય તે, મારે પાટવીકુમાર ગુણધર, આખી જિંદગી કલંકનું પાત્ર અને, અને હું પાતે દીક્ષાના પ્રયાણુનો મુસાફર છું. આવાં પાપ હવે Page #467 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ મારે માટે ઉપેક્ષણીય જ હોવાં જોઈએ. વળી નાવલી પ્રત્યે આજ સુધી મારો પતિવ્રતા અને સતી તરીકેને વિશ્વાસ અને આગ્રહ હતો, અને તેથી તેના રૂપ અને (બનાવટી) વિનયીપણના કારણે, મારે રાગાનુબંધ પણ ખૂબ હતા. અને તેથી વખતે કઈવાર, આકર્ષણનું કારણ થાય તે પણ, આજના અનુભવથી “સંસાર ઇંદ્રજાળ જે છે,” આવાં જ્ઞાનીનાં વચનો તદ્દન સાચાં પુરવાર થયાં. રાજા પલંગ ઉપર આવીને સૂઈ ગયે. જાણે કશું બન્યું જ નથી, એવા દેખાવમાં પથારીમાં પડ્યો. થોડીક ક્ષણો પછી નયનાવલી પણ ચેરની ઢબે આવીને, શય્યાની એક બાજુ સુઈ ગઈ. તેણુને કલ્પના પણ નથી કે, રાજાએ આજ મારાં કાળાં કૃત્ય બરાબર જોઈ લીધાં છે. પરંતુ તેણીને નિદ્રા આવતી નથી. તેનું કારણ એ જ કે રાજા દીક્ષા લે અને ન લઉ તો લોકોમાં જરૂર નિંદા થાય, અને જો હું દીક્ષા ન લઉં તે, રાજાની ગેરહાજરી થવાથી, નિર્ભય વિલાસે ભેગવી શકવા, ભાગ્યશાળી થવાની, આવી રહેલી અપૂર્વ તક પણ નકામી બને. વળી કલાજથી પણ હું દીક્ષા કેમ લઈ શકું? કેમકે મારા ખાનગી મિત્રની મને રજા મળે જ શી રીતે? અને વગર રજા હું દીક્ષા લઉં તો, તે મને દીક્ષામાં રહેવા પણ કેમ આપે? મારે હવે શું કરવું? માત્ર એક દિવસ અને રાત્રિજ બાકી છે. આજે પુત્ર ગુણધરને રાજ્યાભિષેક થશે, અને આવતી કાલે દીક્ષા લેશે. તે દરમ્યાન આ આઠ પ્રહરના સુઅવસરમાં, રાજાને કેઈપણ ભેજના વડે, પરલોક પહોંચાડી દઉંતો, મારી બધી ચિંતાઓનું નિરાકરણ આવી જાય છે. આવા વિચારો સાથે શું કરવું? કેમ ગોઠવવું ? ઈત્યાદિ બધું જ મનની સાથે નકકી કરી લીધું. દિવસ ઉગ્યો. રાજા યશોધર પિતાના પુત્ર ગુણધરને, રાજ્યાસનારૂઢ કરવાની કારવાઈમાં ગોઠવાઈ ગયે. રાજ્યના નજીકના હિતચિંતકે, અધિકારીઓ, સામંતો, નગરવાસીઓની હાજરીમાં કુમારને, મોટા આડંબર અને હર્ષના નાદ સાથે ગાદીએ બેસાડ્યો. જમવાને સારૂ બધા સ્વજન-પરિજન વચ્ચે, રાજા મોટા સિંહાસન ઉપર બેઠે. અનેક જાતિનાં ભેજન પીરસાયાં. તેટલામાં રાણી નયનાવલીની વિશ્વાસવતી દાસી, રાજા માટે ફરસાણનું ભાણું લઈને આવી. આગળ પાછળનો વિચાર કર્યા વગર, રાજાએ નયનાવલીની, ઝેર ભેળવેલી ભજન સામગ્રી પણ લઈ લીધી. અને ખાવાની સાથે તાલપુટ ઝેર હોવાથી, શરીરમાં ફેલાઈ ગયું. તેથી રાજા યશધર, સિંહાસન ઉપરથી જમીન ઉપર પટકાઈ ગયે. પ્રધાને સમજી ગયા કે જરૂર કેઈ શત્રુ તરફથી દગો હોવો જોઈએ. એમ વિચારી ઝેરનાશક મણી મંગાવ્યો. મણી આવી પહોંચે તો જરૂર બચી જાય, અને નયનાવલીના બાર અવળા પડી જાય. આ વાત નયનાવલીના ખ્યાલ બહાર હતી નહીં. તેથી તેણીયે વિચાર કરી લીધું કે, મણિ આવ્યા પહેલાં મારે મારું કાર્ય બજાવી લેવું. Page #468 -------------------------------------------------------------------------- ________________ ઘરનોકરના અનાચારમાં ફસાયેલી નયનાવલી રાણીએ, થશેધર રાજના પ્રાણ લીધા ૪૩૩ એટલે અંતઃપુરમાં ધ્યાન રાખીને બેઠેલી નયનાવલી માથાના કેશ છૂટા મૂકીને છાતી કૂટતી, ચત્તાપાટ પડેલા રાજાની પાસે આવી. અને રાજાનું મુખ ઢંકાઈ જાય તેમ, તેની ઉપર પડતું મૂકીને, રાજાનું ગળું દબાવી દીધું. રાજા યશોધર ગુંગળાઈને પ્રાણ મુક્ત થયો. આ ખબર પડવાથી માતા ચંદ્રમતી દેડતી ત્યાં આવી. પુત્રનું મરણ જોઈ ઊભી ઊભી તે જ જગ્યાએ તત્કાલ મરણ પામી ગઈ. કઈ મહાપુરુષ કહી ગયા છે – हयविहिणा संसारे महिलारूवेण मंडिअंपासं। बज्झन्ति जाणमाणा अयाणमाणा वि बज्झति ॥१॥ અથ : સંસારમાં કર્મ પરિણામ રાજાએ, સ્ત્રીઓની રચનારૂપ એક જાળ ગોઠવી છે. જેમાં સારા હુશીઆર મનુષ્ય પણ ફસાય છે. તે પછી બિચારા અજ્ઞાની આત્માઓ ફસાય એમાં તે પૂછવું જ શું ? આવા કર્મને ધિક્કાર થાઓ. વળી કોઈ કવિ કહે કેसंपीड्येवाहिदंष्ट्राग्नि, यमजिव्हाविषांकुरान् । जिगज्जिधांसुना नायः कृताःरेण वेधसा ॥१॥ અર્થ : મહાકૂર એવા કર્મ પરિણામ રાજાએ, સર્પોની દાઢાઓ, અગ્નિ, યમરાજની જીન્હા, અને વિષના છેડવાઓને, સમુદાય ખૂબ બારીક બનાવીને, આ સ્ત્રી જાતિનું સર્જન કર્યું સંભવે છે. અર્થાત્ જગતનાં પ્રાણીઓને સંસાર વધારવા માટે જ, આ સ્ત્રી જાતિની રચના કરી છે. માટે જ સ્ત્રીઓ પોતાને સ્વાર્થ મટી જતાં, આટલી મોટી ભયંકર બની જાય છે. “નારી, પુત્ર કે મિત્ર, ભાઈ, સહુને કેવળ સ્વાર્થ સગાઈ જ્યાં લગી સ્વારથ, બધા સુખદાઈ, સ્વાર્થ મિટ ત્યાં વ્યર્થ સગાઈ” | ૧ રાજા યશેધર જેવા પ્રતાપી, શૂરવીર, બુદ્ધિમાન, અને ધર્માત્માનું, કુલટા નારીએ, ધર્મારાધન બગડાવ્યું, સુગતિ બગડાવી, અને કુગતિની ગર્તામાં પ્રયાણ કરાવ્યું. અને અજ્ઞાન દશામાં બેભાન બનેલી માતા ચંદ્રમતી પણ, પુત્રના મેહથી પુત્ર સાથે પશુગતિમાં ચાલી ગઈ. ઇતિ ઘરનેકરના અનાચાર પ્રસંગ છે સમાપ્ત. અથ ઘરનેકરના અનાચાર પ્રસંગ પાંચમે રાણી પીંગલા. આ ભરત ક્ષેત્રમાં, અને પાંચમા આરામાં, વિક્રમના સંવત્ પ્રારંભ પહેલાં, છેડા જ વર્ષો અગાઉ, વિક્રમ રાજાને મોટો ભાઈ, રાજા ભર્તુહરિ રાજ કરતે હતે. ભર્તુહરિ પ્રતાપી અને બુદ્ધિમાન હતું. અને સાથે સાથે વિદ્વાન અને ધાર્મિક પણ હતા. તેને મોટા ૫૫ Page #469 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ મેાટા રાજાધિરાજની પુત્રીઓ, એવી ત્રણસે રાણીઓ હતી. આ સવમાં પિંગલા મુખ્ય હતી. પિંગલા ખૂબસૂરત હેાવા સાથે ઘણી હુશિયાર પણ હતી. તેથી તેણે મહારાજા ભર્તૃહરિને સ્વાધીન બનાવી લીધા હતા. પરંતુ પિંગલા ઘણી વિલાસિની અને વિકારિણી હતી. તેના કામિવકારે તેણીને ભાન અને સ્થાન ભુલાવી દેવાથી, તેણી એક તુચ્છ અશ્વપાલકના રૂપમાં આસક્ત બની ગઈ હતી. અને દાસીએ દ્વારા, તે ગમે તે સ્વાંગમાં અશ્વપાલકને, પેાતાના શયનખંડમાં લાવીને, પેાતાની ઇચ્છાઓ પૂરી કરતી હતી. પ્રશ્ન : ઇતિહાસકારોનું એવું મતવ્ય છે કે, ભતૃહિર નામનો કોઈ રાજા થયા નથી. ભતૃ હિર ઉપજાવી કાઢેલું પાત્ર છે. ઉત્તર : ભતૃહરિનાં ખુદનાં બનાવેલાં, વૈરાગ્યશતક, નીતિશતક, અને શ્રૃંગારશતક; ત્રણ શતકે જગજાહેર વિદ્યમાન છે. લેાકભાગ્ય છે. આ સિવાય પણ છૂટાછવાયા ભ હિરના લેાકા પણ ઇતિહાસામાં જોવા મળે છે. આ સાક્ષાત્ પ્રમાણેા પાતે જ ભતૃ હિરની વિદ્યમાનતા પૂરવાર કરે છે. પછી ઇતિહાસકારો કબૂલ ન રાખે, એના કાઈ અન ગણાય. ભતૃહરિની વિદ્યમાનતા સિદ્ધ કરનાર, નિબંધેા પણ જોવા મળે છે. પ્રશ્ન : એક સામાન્ય માણસના ઘરમાં ઘરફેાડ ગુને કરવા પણુ, મહા મુશ્કેલ ગણાય છે. તેા અહીં રાજાઓના અંતઃપુરમાં, હજારે નાકરચાકર–દાસદાસીઓ હાજર હાય, આવજા પણ ચાલુ હાય, પકડાઈ જવાય તેા યમરાજના મદિરમાં જ ધકેલાવુ પડે. આવા સ્થાનામાં આવા ગુના અને એ શું મનવા ચેાગ્ય લેખાય ? ઉત્તર : સંસાર આખા દગા પ્રપ`ચેાથી જ ભરેલા છે. જગત આખું પાપોના કાદવમાં ખૂંચી જ ગયેલું છે. આવા મનાવા શાસ્ત્રોમાં ઇતિહાસમાં અને આપણી આખા સામે હજારા અન્યા છે અને બની રહ્યા છે. ગુણવાન અને પાંડિત પુરુષાની ચતુરાઈ કરતાં દુજ નાની ચતુરાઈ આગળ આવે છે. તેના કરતાં પણ સ્ત્રીચરિત્રાના નંબર વધુ આગળ પડતા ગણાવ્યા છે. કહ્યું છે કેઃ— जलमज्झे मच्छपयं, आगासे पंक्खिआण पयपंत्ति । महिलाण हिययमग्गो, तिनिवि पंडिआ नयाणन्ति ॥ १ ॥ અર્થ : પાણીમાં માછલાંના પગ, આકાશમાં પક્ષીઓના પગલાંની પ`ક્તિ અને સ્ત્રીઓના હૃદયના મારગ–પંડિત પુરુષો પણ જાણી શકતા નથી. નારી, સાની, જારને, વેશ્યા, વૈદ્ય, જુગાર ( જુગારી ) પડિતને પુસ્તક વિના, બુદ્ધિના ભંડાર, Page #470 -------------------------------------------------------------------------- ________________ ઘરનેાકરના અનાચારા કથા પાંચમી, પીંગલા અને અશ્વપાવક વાંચા નીતિઃ– शास्त्रं सुनिश्चलधिया परिभावनीयं, आत्मीकृतापि युवति: परिरक्षणीया । आराधितेपिनृपतौ परिशंकनीयं, शास्त्रे नृपेच युवतौ च कुतः स्थिरत्वं ૬ ॥ અર્થ : ખૂબ અભ્યસ્ત હોય તેા પણ, શાસ્ત્રને વારવાર વિચારવું. એકદમ ગુણવતી અને સતી જેવી સ્ત્રી લાગે તે પણ, તેનું રક્ષણ કરવું. અતિપ્રમાણ વશ કરેલા રાજાથી પણ શકા રાખવી. રાજા-પત્ની અને શાસ્ત્રના ભરાસા રાખવા નહીં. એટલે શાસ્ત્ર ન જોવાય તા ભુલાઈ જાય. સ્ત્રી એકલી રહે તેા જરૂર બગડી જાય. “રાજા કાનના કાચા” નવમેા નંદ, શકડાલમંત્રીના મરણનું કારણ બન્યા છે. નારી ને નાગણ બને કર’ડીએ સચવાય. નીકળે જે ઘર બહાર તેા. દુખ દેવા સરજાય. ૪૩૫ પિંગલા અને અશ્વપાલકના પરિચય ખૂબ ગાઢ થયા. પણ રાજા જાણી શકયો નહીં. એકવાર કાઈ માણસે રાજાને સુસ્વાદ ફળની ભેટ ધરી. રાજાને પિંગલા ઉપર ખૂબ રાગ હોવાથી ફળ પિંગલાને આપી દીધું. પિંગલાએ પોતાના પ્યારા યારને આપ્યું. અશ્વપાલકને પણ એક વેશ્યા પ્રતિ અતિરાગ હતા. પિંગલા પાસેથી ઇનામેા મળતાં હતાં, તે બધાં વેશ્યાને આપતા હતા. પિંગલાએ આપેલું સ્વાદ ફળ અશ્વપાલકે પેાતાની વહાલી વેશ્યાને આપ્યું. વેશ્યા ઘણી ચતુર હતી. તેણીએ વિચાર કર્યાં કે, આવુ સુમધુર ફળ, મારા જેવા પામર આત્માએ કેમ વપરાય ? આ ફળ તા મહારાજા ભર્તૃહરિને ચેાગ્ય ગણાય. પિંગલા-અશ્વપાલકનાં પાપા, ખુલ્લાં થવા સરજાયાં હોવાથી, ન કલ્પી શકાય એવી આ ઘટના બની ગઈ! અને વેશ્યાએ મહારાજા ભતૃ હિરને ફળની ભેટ ધરી. પાપ છુપાયું નવ રહે, કરતાં ક્રેડ ઉપાય । કાપેલી નાસા કદી, ઢાંકી નવ ઢંકાય, ફળ હાથમાં આવતાં જ રાજાએ ઓળખી લીધું. વેશ્યાને પૂછ્યુ. ફળ કયાંથી લાવી ? પારંભમાં ગલ્લાંતલ્લાં કર્યાં, પરંતુ છેવટે કબુલાત કરવી પડી. અશ્વપાલક પાસેથી મળેલું કહી દીધુ. અશ્વપાલકને મેલાન્યા. ગભરાઈ ગયા. રાજાના પ્રભાવથી–મારના—ભયથી ક્યાંથી આવ્યાની કબુલાત કરી. રાજા ભર્તૃહરિ-બુદ્ધિમાન અને તત્ત્વચિંતક હતા. વિચારક હતા. તેથી તેણે પેાતે જ કહ્યું છે : Page #471 -------------------------------------------------------------------------- ________________ ૪૩ જિનેશ્વરદેવની આજ્ઞા અને સાચી માણસાઈ यां चिन्तयामि सततं मयिसा विरक्ता, साप्यन्यमिच्छति जनं सजनोऽन्यशक्तः । अस्मत्कृते च परितुष्यति काचिदन्या, धिक्तां च तं च मदनं च इमांच मांच ॥ १ ॥ અર્થ : મહારાજા ભર્તૃહરિએ પિંગલાનાં પાપે સાક્ષાત્ જોયાં, અને વિચારો આવ્યા. અનંતાકાલથી આત્મામાં ઘર બનાવીને બેઠેલા, આ કામ વિકારાને હારા વાર ધિક્કાર થાએ. જેને વશ ખની ગયેલી પિંગલાને, અશ્વપાલને, વેશ્યાને, અને મને પેાતાને, પણ હજારોવાર ધિક્કાર થાએ. આ કામ વિકારને વશ ખની, હું ચાવીસે કલાક જેણીનું ધ્યાન કરું છું, તે પિંગલા, મારું નહીં પણ અશ્વપાલનું ધ્યાન ધરતી રહે છે. અને અશ્વપાલ વળી પિંગલાનુ નહીં, પરંતુ વેશ્યાનું ધ્યાન કરે છે. અને વેશ્યા અશ્વપાલનું નહીં પણ મારું' (ભતૃ હિરનું) ધ્યાન કરે છે. તત્ત્વવિચારક ભર્તૃહરિએ કોઈને પણ અપરાધ વિચાર્યો નહીં, પરંતુ કામ વિકારનો જ મેાટે ગુના છે. એને જ દેશનિકાલ કરવો જોઈએ. કામ વિકારથી જ, જગત સારાસારનુ` ભાન ગુમાવીને, ભયંકર પાપો આચરીને, પાતાને અને પરને દુઃખનુ કારણ અને છે. માટે આખા જગતના અજોડ શત્રુ, એવા કામવિકાર તેને જ મારે ત્યાગવા જોઈએ. આવે મક્કમ નિર્ધાર કરીને, ચેાગીના વેશ બનાવીને, ખાણ લખ માળવાની સત્તા; સૈન્ય; ખજાના; ત્રણસેા જેટલી રાણીએ, (જેમાં અશ્વમાલતી વિગેરે વીસ-વીસ વર્ષની બાળાઓ પણ હતી) રાજ્ય, સ`સ્વને ત્યાગ કરી ચાલ્યા ગયા. રાણી પિંગલાના આવા ભ્રષ્ટાચારના પરિણામે, સમગ્ર માળવા દેશને, આવે ન્યાયનિપુણ ધર્મ ધુરંધર રાજા, અને ત્રણસેા ખાળાએએ આવો ધર્માત્મા સ્વામી ગુમાવવા પડચો. ઇતિહાસનાં પાનાંઓ ઉપર પિંગલાનાં પાપ અને ભહિર રાજાના યશેાગાન અમર બની ગયેલાં સાહિત્યના રસિકેાને વાંચવા મળે છે. ઈતિ ઘરનાકરના દુષ્ટાચાર પાંચમા પ્રસંગ સ પૂર્ણ થયા. અથ ઘરનાકરના વિશ્વાસનાં ભયંકર પરિણામ, ચિલાતિપુત્ર અને સુષમાના પ્રસંગ છો. “ પત્ની—પુત્રી—બેનના, શીલ–રક્ષણને કાજ ઘરનાકર રાખે નહીં, રહે ધર્મ ને લાજ," ૧ “ ઘરમાં નાકર હોય તા, પુત્રી–ભગની—નાર । ભયસ પૂરણ જાણુવા, મુષક જ્યુ માર ” ર Page #472 -------------------------------------------------------------------------- ________________ ૪૩૭ ઘરનેકરના અનાચાર કથા છઠી સુષમા અને ચિલાતીપુત્ર શૂન્ય સ્થાન દહીંને ઘડે, વળી ઢાંકણું ને,ય ત્યાં વસનારા કાગને, કહે બીક શી હેય?” ૩ “એકાંતવાસ ચક્ષુમિલન, વાત-હાસ્ય પણ થાય રાતદિવસ સહવાસ એ, નબળે માર્ગ ગણાય. ૪ રાજગૃહનગરમાં ધનાવહ નામને શ્રેષ્ઠી રહેતે હતો. તેને ઘેર એક ચિલાતી નામની, ઘરમાં કામકાજ કરનારી નોકરડી હતી. ધનાવહ શેઠને પાંચ પુત્રો હતા. તે બધા સારા અધ્યાપક પાસે અભ્યાસ કરીને, પિતાના વેપારમાં જોડાયા હતા. ચિલાતી દાસીને, તેણીના પતિથી, એક પુત્ર થએલે હતે. તે પિતાની માતા સાથે શેઠના ઘરમાં જ પડ્યો રહેતો હતો. અને શેઠના ઘેરજ રમતા જમતે હતે. દશબાર વર્ષને થયે. તથા ધનાવહ શેઠને પાંચ પુત્રો ઉપર, એક પુત્રી પણ હતી. તેણીનું રૂપલાવણ્ય-કાન્તિ ખૂબ જોઈ, માતાપિતાએ તે બાળાનું સુષમા એવું નામ પાડ્યું હતું. અત્યંત સુંદર શોભાને કષકારોએ સુષમા નામ આપ્યું છે. “સુષમા મારામા” સુષમાં નાનું બાળક હોવાથી, શેઠનું છેલ્લું સંતાન હોવાથી, એક ધનવાન પુરુષના ઘેર અવતાર થવાથી, અને રૂપ–લાવણ્યને ભંડાર હેવાથી, ઘરના પ્રત્યેક મનુષ્યો તેણીને, રમાડવા હુલાવવામાં પિતાને આનંદ માનતા હતા. દાસી ચિલાતી પણ સુષમાની, વધારે પડતી સારસંભાળ રાખતી હતી. અને પછી તો માતાનું સુષમાને સાચવવાનું કામકાજ પણ, ઘણીવાર તેણીને છોકરે જ સાચવતો હતો. અને લાંબા ગાળે ચિલાતી દાસીના છોકરાએ, રમત-ગમત વડે, સુષમાને વશ કરી લીધી હોવાથી, ઘરનાં બધાં પિતા-માતા–ભાઈઓ રમાડેબેલાવે તોપણ બાળા, ચિલાતી દાસીના છોકરા પાસે જ ચાલી જતી હતી. વર્ષ દિવસની, બે વર્ષની, ચાર પાંચ છ વર્ષની બાળાને, ચિલાતી પુત્રના સહવાસમાં રહેતાં, આનંદ વધતો ગયો. અને માતાપિતા અને કુટુંબે દુર્લક્ષ્ય સેવ્યું. પછી તે ચિલાતી દાસી પુત્રને, એમ લાગ્યું, આ છોકરીને હું અત્યારથી, એવી વશ બનાવી લઉં કે, હવે પછી એ મારા વિના રહી શકે જ નહીં. આવા વિચારોને અમલમાં મૂકવા માટે, બાળાના શરીર ઉપર હાથ ફેરવી પંપાળવાનું શરૂ કર્યું. ખુજલીના રેગીને ખણવું ગમે છે. તેમ બાળાને, દાસી પુત્રના હાથની પંપાળ પણ ખૂબ ગમવા લાગી. ગાય, ભેંસે, ઘેડા, વગેરેને પણ માલિકની પંપાળ ગમે છે. મારકણી ગાય પણ ગરીબ જેવી થઈ જાય છે. અહી ચિલાતી દાસીપુત્રને, પિતાના ભવિષ્યના વિચારોના દાવ, પિબાર પડતા Page #473 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ દેખાયા. અને પછી તેા તે અધમ છેકરાએ, સુષમાના ગૃહ્યસ્થાનનાં, અડપલાં પણ શરૂ કરી દીધાં. ચિલાતી પુત્ર સુષમાના કોઇપણ અંગ ઉપર હાથ ફેરવે તે, સુષમાને માટે આન ંદના વિષય અની ગયા. હજી તેા સુષમા, છ-સાત-આઠ વર્ષની મુગ્ધ ખાલિકા જ હતી, પરંતુ ચિલાતી દાસીપુત્રતા હવે તેણીને, ગમે તે સ્થાને અડવામાં, સંકેાચ અનુભવતા નહીં. અને તેથી તેણે પોતાના મન સાથે, એ પણ નિણ્ય કરી લીધેા કે, હવે હું સુષમાને કાઈ વખતે, ઉપાડીને જતા રહીશ તેા પણુ, તે મારી સાથે જરૂર આવવાની. આમ થતાં કોઈ કોઈ વાર, શેઠ-શેઠાણી અને ભાઇઓને, ચિલાતી દાસીપુત્રના સુષમા–પ્રત્યેના, રોક ટોક વગરના, અટકચાળા (માળાના શરીરને અડકવાના બનાવા ) જોવાઈ ગયા. તેથી અત્યાર સુધી ભાઈના સ્થાને કલ્પેલા છેકરા, ચારની જગ્યાએ ગેાડવાઈ જવાના વહેમ પડયા. અને બધાના એક વિચાર થવાથી, ધનાવહ શેઠે દાસીપુત્રને, પાતાના ઘરમાંથી કાઢી મૂકયા. ચિલાતી પુત્ર ઘરમાંથી ગયા. પરંતુ સુષમાના ચિત્તને સાથે લઈ ગયા. ધિકકાર છે સ'સારને જીવાની પાગાલક પરવશ દશાને ! “ વિષયા અને સંસારના, જનક સુત વહેવાર ઈતરેતર કારણ બની, થાય ન નાશ--લગાર 27 સંસારથી વિષયા પેાષાય છે. વિષયેાથી સંસાર વધે છે. અને પરસ્પર કારણુ કા ભાવ થતા હૈાવાથી, સંસાર અને વિષયા અન્નેના નાશ થયો નથી. થતા નથી. થવાના નથી. જ્ઞાનીઓ કહે છે કે ઃ “ વિષય સુખ સુરલાકમાં, ભાગવિયાં ઇણે જીવ, પામર તૃપ્તા નવ થયા, ખેાયા કાળ અતીવ ’ સ્વર્ગ લેાકમાં દેવપણામાં, પલ્યોપમ–અને સાગરોપમ વર્ષો લગે, આપણા જીવે દેવ-દેવીપણામાં અસંખ્યાતા કાળ; અસંખ્યાતાં સુખ ભોગવ્યાં પણ, પામર એવા આપણા જીવ જરા પણ તૃપ્ત થયો નથી, થતા નથી. 64 સુખ છે સર્જંપ જેવડાં, દુ:ખ છે મેરુ સમાના ચાર ગતિ સસારમાં, બધાં જ દુ:ખમય સ્થાન. 27 ચિલાતી દાસીપુત્ર થાડા વખત જ્યાં ત્યાં ભટકયા. છેવટે ચારી કરતાં શીખ્યા. હુશિયાર બન્યા. અને ચાર લેાકેાની સેામતથી, ભિલ્લ લેાકા સાથે રહેવાથી, શેઠના ઘરના સંસ્કારો ખાવાઇ ગયા. અને ભિલ્લ લેાકેાના સંસ્કારો દાખલ થયા. વધ્યા. ખૂબ જ ખીલ્યા. Page #474 -------------------------------------------------------------------------- ________________ ૪૩૯ ઘરકરના અનાચારે કથા છઠી સુષમાં અને ચિલાતીપુત્ર ગટર વિશે પાણી ગયું, મહાદુર્ગધિ થાય ગંગાના સહવાસથી, જળનિર્મળ કહેવાય.” જળ સાબુના વેગથી, ક્ષણમાં મળ ક્ષય થાય સબત અંગારા તણી, કાળું કરે સદાય.” ચિલાતી પુત્રની ચોરી કરવાની આવડગત; પલિપત્તિને, ગમી ગઈ અને અપુત્રીઓ હેવાથી, તેણે તેને પિતાને દત્તક પુત્ર બનાવ્યો. પલિપત્તિના મરણ પછી, ચિલાતી દાસીપુત્ર ભિલેને સ્વામી બન્યું. અને તેને સુષમાને ઉપાડી લાવવાના, ઉપાયે શોધવા શરૂ કર્યા. જોળે દિવસે છોકરીનું હરણ કરવાનાં, વિપ્ન વગરનાં સાધને નકકી કરી લીધાં. પિતાના ભિલ્લ સાથીદારોને ભેગા કરી, ધનાવહ શેઠનું ઘર લૂંટવાની યોજના ઘડી લીધી, અને સો બસો જણ, બરાબર મધ્યાહ્નકાળે શેઠના ઘરમાં પેસવું, ધન મળે તે સાથીદારનું, અને સુષમાકુમારી પિતાની, આવા કેલકરાર કરીને સાક્ષાત્ જાણે યમરાજના સૈનિકે હોય, તેવા કાળા બિહામણા જિલ્લાને સાથે લઈ દાસીપુત્ર ચિલાતીકુમાર, ધનાવહની હવેલી ઉપર ત્રાટકયો. આ વખતે શેઠ અને તેમના પુત્રે, બજારમાં ગયેલા હતા. - ભિલ્લોનું ટોળું શેઠના ઘરમાં પેઠું. ધનમાલ કઈ જગ્યાએ રાખ્યું છે. તે બધું ચિલાતીપુત્ર જાણતું હતું. તેથી પિતાના સાથીદારને, સહાયક બની પેટીઓ ખેલાવી, સુવર્ણ મુદ્રાઓનાં પિટકાં બંધાવ્યાં. વસ્ત્ર, વાસણો, ઝવેરાત જેટલું મળ્યું તેટલું લૂટયું. શેઠના કુટુંબીઓ અને કર ચાકરેને, શેઠની હવેલીના એકબાજુના ભેંયરામાં પૂરી દીધા હતા. જ્યાંથી તેમની રાડે. બૂમ કઈ સાંભળી શકે નહીં, નિરવ શાન્તિથી લૂંટ કરીને, સુષમાને પણ સાથે આવવા ઈશારો કર્યો. સુષમા સાથે જવા તૈયાર હતી જ, કારણ કે બાલકાળથી જ તેણે તેને વશ બની ગઈ હતી. તેણીની સાથેની વધારે પડતી છૂટછાટથી જ તેને, (ચિલાતીપુત્રને) શેઠનું ઘર છોડવું પડયું હતું. તેણે શેઠનું ઘર છોડતાં કરેલી ધારણા, આજે સફળ બનાવી હતી. છોકરી પણ આજે યુવતી બની ગઈ હતી. જગતમાં સ્વાર્થ એક મહા ઝેર વસ્તુ છે. સ્વાર્થથી માણસ ઉપકારને ભૂલી જાય છે. સ્વાર્થમાં અંધ થયેલે આત્મા, ગમે તેવા ઉપકારીનું ભયંકરમાં ભયંકર ખરાબ કરતાં પાછું વાળીને જેતે નથી. પ્રશ્નઃ અહીં ઉકપારીનું ખરાબ કેવી રીતે? સુષમા ચિલાની પુત્રને ચાહતી હતી. શેઠે તેને સીધી રીતે આપી નહીં. માટે તેને ફરજીઆત આ માર્ગ લેવો પડયો છે એમાં ખરાબ શું? Page #475 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ ઉત્તર : ચિલાતીપુત્ર શેઠની દાસીના છેકરા છે. શેઠના ઘરનું અનાજ ખાઈ પાષાયા છે. શેઠે તેના પોતાના પુત્ર જેવા માનીને, બાળકીને રમાડવા માટે, વધુ પડતા વિશ્વાસ લાવી, તેના તરફ ધ્યાન ન આપ્યું. અરે, જ્યારે તેની રીતભાત બગડવા જેવું જણાયુ, ત્યારે પણ તેને સમજાવવા પ્રયત્ન કર્યા પછી, તેના વનમાં સુધારો નહીં પણ, બગાડા થવાનો ભય જણાયે તે પશુ, રાજ્યમાં પકડાવ્યા નહીં. પરંતુ કાઢી મૂકયો. ચાલ્યા જવા સૂચના આપી. ૪૪૦ પ્રશ્ન : સુષમા તેની સાથે જવા તૈયાર હતી, એ પિતામાતા અને કુટુંબે વિચારવું જોઈ એ ને ? ઉત્તર : સુષમા એક કુળવતી ખાળા છે. એક ખાનદાન કુટુંબની છેાકરી છે. તેણીની રૂપ કલા-બુદ્ધિ-ચાતુર્ય, પણ એક રાજકુલને અથવા ક્રોડપતિના ઘરને શેાભાવે તેવું હતું. નીતિશાસ્ત્રામાં પણ દીકરીને વર શોધવા માટે માતાપિતાની ક્રો ખતાવાઈ છે. कुलंच शीलं च सनाथता च, विद्या च वित्तं च वपुर्वया । वरेगुणाः सप्त विलोकनीयाः अतः परं भाग्यवशाहि कन्या ॥ १ ॥ ઉપકારી માતાપિતાએ પેાતાની વહાલી દીકરી માટે ઓછામાં ઓછા વરમાં સાત ગુણુ તા જોવા જ જોઈએ. અને તે, પોતાના જેવું દીકરીના સાસરાનું કુળ હોવું જોઈ એ. પોતાના આચાર હોય તેવા જ ઉત્તમ આચારવાળા જમાઈ ગાતવા જોઈ એ. દીકરી જૈનધમ પામેલી હોય; માટે માંસ-મચ્છી-ઈંડાં મદીરા વાપરે નહીં. ઢીકરીનેા પતિ, માંસાહારી, અભક્ષ્ય ભક્ષક હાય તા, દીકરીના સંસાર વધી જાય. વળી જમાઈ ચારટા હોય; જુગારી હોય; રાજ્યના ગુના કરનારા હોય તા, તેવે વખતે ધન-માલ-જાનની ખુવારી થાય તે, દીકરી ભીખ માગતી મને, મારે માસ માબાપને દીકરીનાં આંસુ જોવાં પડે. સુમતિવિલાસની પેઠે, કૃત્યપુણ્યની પેઠે, વેશ્યાગામી હોય તેા પણ, દીકરીની દુર્દશા થાય છે. જમાઈ ને માતાપિતા–મેાટા-નાના ભાઈ એ હોય, તેવા કુટુંબમાં દીકરી આપવી. નહિતર પતિ કમાવા જાય, દુકાને જાય, પરદેશ જાય; એકલી રહેતી પુત્રી, અનાચારિણી અને, અથવા દુષ્ટ લેાકેા તેણીનાં ઘરમાં, અથવા બહાર નીકળેલી એકલી પુત્રીની, આબરૂ લૂટાઈ જાય. માટે જ એકલદોકલને દીકરી આપવી નહીં. વર ભણેલા હોવા જોઇએ. ધનવાન પણ હોવા જોઇએ. શરીરે નીરાગી હોવા જોઈએ અને પુત્રીની વય કરતાં પાંચ સાત વર્ષ થી વધારે મેાટા ન હોવા જોઇએ. અતિ ઘરડા-ખેડાળકદરૂપા, દીકરીના રૂપથી, વિપરીત વણુ વાળા, વર કરવા નહીં. ઉપર પ્રમાણે માતાપિતા કે મેોટા ભાઇએ, દીકરીના વિવાહ માટે પોતાની ફરજ બજાવે, પછી જેવુ કન્યાનું નસીબ અર્થાત્ માતાપિતા જ દકરીને માટે વરની ચિંતા કરે છે. સ્વચ્છંદી પુત્રી વર શેાધવા જાય તે સારું નથી. Page #476 -------------------------------------------------------------------------- ________________ સ્વયં પરીક્ષા કે પસંદગી તે કુલાચાર નથી પણ, દુરાચાર થવાનો ભય ગણાય. ૪૪૧ પ્રશ્નઃ કન્યા પિતાને લાયક વરની પસંદગી કરે તે વ્યાજબી નથી? ખોટું છે? ઉત્તર : માતાપિતા વગરે વડીલવર્ગ શોધ કરે. પંચની સાક્ષી; કુટુંબ સગાસ્નેહીઓની હાજરી અને આશીર્વાદપૂર્વકને વિવાહ ધેમાર્ગ છે–નીતિકાર કહે છે કે पिता रक्षति कौमार्ये, भर्ता क्षति यौवने । पुत्रस्तु स्थविरे भावे न स्त्री स्वातंत्र्य अर्हति ॥१॥ - બાલ્યાવસ્થામાં પિતાની જવાબદારી હોય છે. યૌવન વયમાં પતિની જવાબદારી હોય છે. વૃદ્ધાવસ્થામાં પતિ પલક ગયા હોય તે, પુત્રની જવાબદારી હોય છે. એટલે સ્ત્રીની ત્રણે વય-પિતા-પતિ-અને પુત્રની પરાધીન જ હોય, સ્ત્રી પોતાની સ્વેચ્છાએ ચાલનારી હોય જ નહીં. પ્રશ્ન: છોકરો કે છોકરી પોતાની પસંદગી પ્રમાણે વિવાહ કરે તેમાં વધે શું છે? ઉત્તર: માતાપિતાની પસંદગીમાં, ગુણની મુખ્યતાએ કન્યાને લાયક મૂર્તિઓ પસંદ કરાય છે. જ્યારે વરકન્યાની મુખ્યતાએ, રૂપલાવણ્ય તરફ જ પસંદગી ઢળે છે. માતાપિતા અનુભવથી કામ લે છે. અનેક જગ્યાએ તપાસ કરે છે. પિતાના પુત્ર કે પુત્રીની, આખી જિંદગીની વિચારણને સમાવેશ થાય છે. આખા કુટુંબના સંરક્ષણની જવાબદારીને પણ ધ્યાનમાં રખાય છે. માતાપિતાની પસંદગીથી જ્ઞાતિ-ગામ અને સમાજમાં આબરૂને વધારો થાય છે. કુટુંબીઓની, મિત્રની, કે તેવા જ બીજા લાગતાવળગતાઓની સલાહ કે સંમતિઓ પણ; અહીં સહાયક બને છે. જ્યારે સ્વછંદ વિવાહમાં આથી ઉલટું જ થાય છે. પ્રશ્નઃ સુષમાએ પાકી વય પછી, સમજણપૂર્વક કરેલા કાર્યમાં, માતાપિતાની ડખલ—નકામી ન ગણાય? ઉત્તર : અનંતકાળના ચાલ્યા આવતા સમાજ રિવાજેથી, વિપરીત બધાં જ આચરણો, પરિણામે નુકસાન કરનારાં જ નિવડ્યાં છે. એ આપણે હવે પછીના સુષમાના અંતિમ પરિણામે વાંચવાથી સમજી શકાશે. પ્રશ્ન : મનુષ્યમાત્રની પિતાની ઇચ્છા કે સ્વતંત્રતામાં ડખલ ઊભી કરવી; અથવા તેની ઈચ્છા અને સ્વતંત્રતાને નાશ કરી નાખે, તે શું પાપ નથી? - ઉત્તર : ઘણી જગ્યાએ માણસની ઈચ્છા કે સ્વતંત્રતામાં, તેના પોતાના અત્યંતર અને બાહ્ય, આર્થિક અને શારીરિક નુકસાન જ થવાનાં હોવા છતાં તેની બુદ્ધિમાં તેને તેવું ન દેખાય, તેથી તે જેમ કરવા ઈચ્છતો હોય, તેને તેમ કરવા દેવું તે તેને હિત ૫૬ Page #477 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ ચિંતકોને કેમ પાલવે ? તેવા વખતે તેને તેવા માગે જતા અટકાવવો તે જ તેના હિતચિંતક માતાપિતા, વડીલબંધુ કે મિત્રોની ફરજ છે. પ્રશ્નઃ સમજાય તેવા દાખલાઓ ટાંકીને સમજાવો. ઉત્તર : જેમ એક મહારોગી મૂર્ખ માણસ, અપચ્ય સેવતા હોય, સેવવા ઈચ્છતે હેય તે, તેના ઉપકારી કુટુંબીઓ કે વૈદ્યરાજ, તેને અપથ્ય ખાવા દે નહીં. અપથ્ય સેવતાં અટકાવવાના બધા જ પ્રયાસ કરી છૂટે. વળી કઈ મૂર્ખ મનુષ્ય ખોટા ગભરાટને વશ બની ઝેર ખાવા તૈયાર થાય, ગળે ફાંસે ખાવા તૈયાર થયે હાય, કૂવા તળાવમાં પડીને, પ્રાણને અંત લાવવા તૈયાર થયો હોય; આવા માણસના મરવાના બધા પ્રયાસો નિષ્ફળ બનાવવા હિતકારી માણસે, બધું કરી છૂટે છે. અને સરકાર પણ તેને જરૂર અટકાવે છે. કઈ સ્વેચ્છાચારી મનુષ્ય; જુગાર કે સટ્ટાખોરીમાં, વડીલોપાર્જિત મિલકતને વેડફી નાખતો હોય, તેવા પ્રસંગે, નજીકના હિતકારીઓ તેને તેમ કરતો અટકાવવા રાજ્યની સહાય લેવા સુધી પણ ઉદ્યમ કરી, તેના બધા ખેટા વ્યાપાર અટકાવવા બધું કરી છૂટે છે. કઈ ચોરી કરવા સિનારને ઘરના માલિકે આજુબાજુના પાડોસીઓ સરકારી ચેકિયાતે પણ તેને પીછો પકડીને, તેની પાસેથી ચોરાયેલું પાછું લેવા બધા જ પ્રયત્ન કરે છે. તેમ કરવામાં વખતે બે પક્ષમાં, કેઈની જાનહાનિ પણ થઈ જાય છે. અહીં પણ ધનાવહ શેઠને, પિતાની વહાલી પુત્રી સુષમાના સુખ દુઃખ નેવિચાર જ. ચિલાતીપુત્ર અને સુષમાના સ્વચ્છેદાચાર અટકાવવા તદ્દન જરૂરી અને ન્યાયપૂર્ણ ઉદ્યમ હતો. પ્રશ્ન : પાકી વયનાં છોકરા છોકરી પોતાનું ભવિષ્ય નક્કી કરે તે માબાપ વચ્ચે ન આવે તે હું શું? ઉત્તર : જ્ઞાનીઓ ફરમાવે છે કે– यदेकः स्थविरो वेत्ति, न -त-तरुणकोट्यः। योनृपलत्तया हंति, वृद्धवाक्यात स पूज्यते ॥ १॥ અર્થ : એક પરિણામપામેલી બુદ્ધિવાળે ઘરડો મનુષ્ય, જે સમજી શકે છે, તે વાતને, નવીન જુવાનીઆઓ કેડો પણ સમજી શકતા નથી. એકવૃદ્ધ માણસની બુદ્ધિ સેંકડો યુવાને થકી અધિક હોય છે. Page #478 -------------------------------------------------------------------------- ________________ ભણેલા કરતાં અનુભવીને નંબર પહેલે છે. ૪૪૩ અહીં સમજવા માટે એક કથા લખાય છે. એકવાર એક બુદ્ધિમાન રાજાની સભામાં, રાજ્યના અધિકારીઓ, ખંડિઆએ અને અને નાગરિકે, હજારોની સંખ્યામાં હાજર હતા. મધ્ય ભાગમાં મહારાજા બિરાજમાન હતા. સભામાં નિરવ શાન્તિ હતી. રાજાએ સભાસદની પરીક્ષા કરવા એક પ્રશ્ન પૂ. ભાઈએ ! રાજાનેમને મારી પિતાની છાતીમાં કઈ પાટુ મારે-લાત મારે, તેને શું દંડ આપવ? કે દંડ કરે? બધાએ એકી અવાજે બેલી નાખ્યું નામદાર ! તે મનુષ્ય મહારાજાને અને રાષ્ટ્રને મહાન ગુનેગાર ગણાય. તેને ફાંસીના દેરડે જ લટકાવ જોઈએ. આ આખી સભામાં ફકત મહાઅમાત્ય જ, બાલ્યા વગર મૌન બેસી રહ્યા હતા. રાજાએ ઘરડા અમાત્યની સામું જોઈ પ્રશ્ન કર્યો, તમે કેમ બોલતા નથી? પ્રધાનને ઉત્તર ઃ લાખે દેડકાં બોલતાં હોય ત્યારે તે કોયલને મૌન સેવવું જ વ્યાજબી ગણ્ય ! ઢોલ-નગારાં અને કાસીઓની રમઝટ બોલાતી હોય ત્યારે, હારમોનિયમ પોતાનું ગાણું બંધ જ કરે છે. રાજવીને પ્રશ્ન : મારા પ્રશ્નનો ઉત્તર આપી શકે છે? પ્રધાનને ઉત્તર : મહારાજ, આપની છાતીએ પાટુ મારનારને, આપના સિંહાસન ઉપર બેસાડીને, માથે છત્ર ધારણ કરીને, ચામર વિંઝવાપૂર્વક અમે બધાએ, ભેટ ધરવા જોઈએ. અને તેમની છડી પુકારવી જોઈએ. રાજા પૂછે છે કે તમારા રાજાની છાતીમાં લાત મારનારને, ગુને વસૂલ કરવાની જગ્યાએ, ઈનામ આપવું અને તે પણ આટલું મોટું ઈનામ? કઈ વિચારપૂર્વક બોલે છે કે સ્વપ્નમાં ઊંઘે છે? પ્રધાન –મહારાજ ! આપ શય્યામાં સૂતા હશે ! અને બાળકુમારને આપે રમાડવા છાતી ઉપર બેસાડયા હશે ! અને નાના બાળકુમાર કૂદાકૂદ કરતા હશે ! તેમના કમળના નાળ જેવા સુંવાળા પગ, બાપુની છાતીને સ્પર્શ કરતા હશે! ત્યારે બપુને ખૂબ હર્ષ થતો હોય, ત્યારે ઈનામ જ હેય ને? ગુને શા માટે? આ દષ્ટાન્તથી સમજી શકાય છે કે, પરિણામિકી બુદ્ધિવાળા વૃદ્ધો જે કરે તે પ્રાયઃ ભવિષ્યના ભલા માટે જ થાય છે અને ઉતાવળિયાં અને વગર વિચારે કરેલાં કામકાજથી, ભવિષ્યમાં મેત સુધીના અનર્થનાં કારણ પણ થાય છે. માટે જ જ્ઞાનીઓ Page #479 -------------------------------------------------------------------------- ________________ ૪૪૪ જિનશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ सगुणमपगुणं वा कुर्वता कार्यजातं, परिणतिरवधार्या यत्नतः पंडितेन । अतिरभसतानां कर्मणामाविपत्तेः, भवति हृदयदाही-शल्यतुल्यो विपाकः ॥ १ ॥ અર્થ : માણસે સારું કે હું કામ કરવાનું હોય, તેની પહેલાં થોડો વખત પરિણામ કેવું આવશે? આવા વિચાર કરી લેવા જોઈએ. પરિણામ વિચારીને કરનાર, પ્રાયઃ કામ કરવામાં સફળ થાય છે. પરંતુ અતિ ઉતાવળથી, વિચાર વગર કરેલું કાર્ય, ભવિષ્યમાં મોટા શલ્ય સમાન, ચિત્તને બાળનાર બને છે. પ્રશ્ન : ખાસ મુદાસર કયાં કયાં કામે વિચારીને જ કરવા યોગ્ય ગણાય છે? ઉત્તર સાચી વાત તે બધાં જ કાર્ય વિચારીને કરનાર જ ડાહ્યો માણસ ગણાય છે. છતાં ચેડાં ગણવાય છે. ચારિત્ર લેવું હોય તે, પોતાની પાળવાની શક્તિનો વિચાર કરીને જ લેવું.” “દીક્ષા ગુરુ બનાવવાના હોય, તેમનાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ સમજી લેવાં.” “ગુરુ થનાર મહાપુરુષોએ, શિષ્ય થનારની પૂરી પરીક્ષા કરવી. પછી જ દીક્ષા આપવી.” ગૃહસ્થ શ્રાવકનાં ૧૨ વ્રત અથવા એક, બે, ત્રણ, ચાર પણ સમજીને લેવાં.” નાની મોટી પ્રતિજ્ઞા લેવા પહેલાં, ઠેઠસુધી, નિર્વાહ કરવાની શક્તિ વિચારવી.” ગ્રહસ્થને ઘર લેવું હોય તે, ધમી, સદાચારી, સજ્જન, ઉદાર માણસેના પાડોસમાં લેવું.” “તદન ખૂણામાં ઘર લેવું નહીં. બારણાં પુષ્કળ હોય તેવું ઘર નકામું ગણાય છે.” “શિકારી, મચ્છીમાર, ઇડાં વેચનાર, માંસાહારી, મદિરાપાની, જુગારી Page #480 -------------------------------------------------------------------------- ________________ ૪૪૫ આવા વિચારે ધ્યાનમાં લેવાય તો સારું ચોર, રંડીબાજ, અને કજીયાળાના પાડોશમાં ઘર લેવું નહીં. આવા માણસોને નેકર રાખવા નહીં.” આવા માણસને દુકાનના વેપારના ભાગીદાર બનાવવા નહીં.” “ઉધાર ધન ધીરતાં પહેલાં માણસને ઓળખવા, ચોર, જુગારી, ખૂની, ક્રોધી, સત્તાધારીને, પૈસા ધીરવા નહીં.” કેઈની સાથે વિરોધ કરવો નહીં. સ્વપરનું બળ, અબળ વિચારવું.” “વરકન્યાને તપાસીને લેવાં–આપવાં, રોગી, નિર્ધન, ચોર, જુગારી, વૈરાગી, નિર્માલ્ય, મહાધી, કરજદારને દીકરી આપવી નહીં.” “પિતાથી ઘણા મોટા પિસાદારની દીકરી ન લેવી. તદ્દન ભિખારીની પુત્રી ન લેવી.” કજીયાળી, કલંક પામેલી કન્યા લેવી નહીં.” છોકરાઓને મૂડીની માલિકી ન લેંપવી. પિતાને છોકરાઓની ગરજ પડે તેવા ન થવું.” યુવતી, પત્ની, બહેન, માતા, ભગિની, પુત્રવધૂને પરપુરુષના વિશ્વાસ ન રાખવી.” રોગી સ્ત્રીપુરુષે અબ્રહ્મચર્યથી સાવધાન રહેવું.” બને તે સંપૂર્ણ શીલ પાળવું. પત્ની સગર્ભા હોય તે, સ્ત્રીપુરુષ, અવશ્ય શીલત્રત પાળવું.” બ્રહ્મચર્ય ખૂબ પાળવું. બ્રહ્મચર્યના નિયમ લીધા હેય તે, પતિપત્નીએ પણ એકાન્તમાં ન સૂવું.” “બારે માસ, ઓછું ખાવાની, અપથ્ય વર્જવાની ટેવ પાડવી.” રાત્રિભેજન, શરીરના આરોગ્યને પણ નુકસાન કરનાર છે.” “ભયના સ્થાનોથી બારેમાસ સર્વકાળ ચેતતા રહેવું.” Page #481 -------------------------------------------------------------------------- ________________ ૪૪૬ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ સિંહ, વાઘ, દીપડા, હાથી, સર્પ, રીંછ, રાજા, નદી, સરોવર, સમુદ્ર, સની, વાનર, આખલા, પાડા અને અજાણ્યા માણસ—આ બધાનો વિશ્વાસ કરવો નહીં.” “પત્ની, પુત્રવધૂ, દીકરાનાં, તેમનાં સાંભળતાં વખાણ કરવાં નહીં.” “પત્ની, પુત્રવધુ, હજામ અને નોકર પાસે, ઘરની ગુપ્ત વાત કરવી નહીં.” “પરગામ, પરદેશ યાને શુભ કામે જતાં બ્રહ્મચર્ય ખંડીને જવું નહીં.” સારા દિવસોમાં, સારાં કાર્ય કર્યા પહેલાં, અવશ્ય બ્રહ્મચર્ય પાળવું.” “આવક - જાવકને હંમેશાં વિચાર ન કરે, તેને ડાહ્યા માણસે કહેવાય નહીં.” આવક ઓછી હોય તેપણુ, ચેથાભાગ બચાવનાર ભવિષ્યમાં દુઃખી થાય નહીં.” “ધનવાન, બળવાન, બુદ્ધિમાન અને રાજાના અધિકારીઓ સાથે . સરસાઈમાં ઊતરવું નહીં.” મેટાએનું અનુકરણ કરવું નહીં, પરંતુ ગુણીનું અનુકરણ જરૂર કરવું.” કેઈનું પુણ્ય -મોટાઈ, પૂજા, યશ, કીર્તિ જોઈ સાંભળી જવાસાના ઝાડ જેવું થવું નહીં.” દેવ, ગુરુ, ધર્મના નિંદકેને પાડોસ, સહવાસ કે ભેગી મુસાફરી કરવી નહીં.” “વિના કારણે કોઈના સ્થાન ઉપર, જવાની ટેવ પાડવી નહીં.” પત્ની, પુત્રી, બહેનને કેઈની સાથે, કેઈના ઘેર એક્લાં મેકલવા તે જોખમ છે.” પૈસાની લેવડદેવડ, આપલે કરવાથી, અર્થવગરના વિવાદો કરવાથી, Page #482 -------------------------------------------------------------------------- ________________ ડાહ્યા માણસોને વિચારવા યોગ્ય વાતે ૪૪૭. અને પરસ્પરની સ્ત્રીઓના સમાગમથી, મિત્રતા, નાશ પામે છે. તે યાદ રાખવું.” આપણાં વખાણ કરવાં, કરાવવાં, સાંભળવાં, છપાવવાં એ અધમતાની નિશાની છે.” જૈનધર્મના કટ્ટર વિરોધી હોય, તેમના સાચા ગુણોનાં પણ વખાણ કરાય નહીં, પરંતુ અનુમોદના જરૂર કરવી.” પ્રશ્ન : પ્રશંસા કરવી નહીં અને અનુમોદના કરવી તેનું શું કારણ બંનેને અર્થ એક જ છે. ઉત્તર ઃ વીતરાગદેવ, ગુરુ ધર્મની પ્રશંસા, અનુદના બન્ને કરવાં પરંતુ મિથ્યાત્વી જીવનાં વખાણ કરવાથી, તેના બીજા ધર્માભાસને કે અવગુણોને પણ અજ્ઞાની જેને અનુકરણ કરવાને પ્રસંગ આવી જાય છે. માટે ગુણ સાથે દેષ પણ ષિાઈ જવાને ભય ધ્યાનમાં રાખી, મિથ્યાત્વના ગુણો પણ વખાણવામાં ચોક્કસ નુકસાન થાય છે. પરંતુ અનુમોદના માનસિક ક્રિયા છે. તેનાથી અવગુણે પોષાતા નથી માટે અનુદના જરૂર કરવી. “ઉત્સવ પ્રરૂપણું કરનાર મનુષ્યનાં, દાન, શીલ અને તપ ત્રણે વખાણવા ચોગ્ય નથી. કારણ કે દાન, શીલ અને તપથી સુગતિ મળે છે. પરંતુ ઉત્સવ પ્રરૂપણું દષથી ઘણે સંસાર વધી જાય છે. માટે જ જમાલિ, ગોશાળા વગેરે, ચારિત્રના બળથી દેવગતિને પામ્યા હોવા છતાં, ઉત્સવ પ્રરૂપણુ દોષથી, પિતાનું અને આશ્રિતનું ભયંકર અકલ્યાણ કરનારા થયા છે. સંસાર વધી જાય છે. પ્રશ્ન : ગોશાળે પ્રભુશ્રી મહાવીરદેવને મહાદ્રોહ કરનાર હતે. નિન્દકહતે. સુનક્ષત્ર અને સર્વાનુભૂતિ બે મહામુનિરાજેને તેજલેશ્યાથી બાળી નાખનાર હોવા છતાં, સુગતિમાં ગયે તેનું શું કારણ? ઉત્તર : ગશાળના અજ્ઞાન કષ્ટ પ્રતાપે દેવગતિ થઈ છે અને ત્યાંથી પણ વિમળવાહન રાજા થશે. પરંતુ તીર્થંકરદેવની આશાતના અને મુનિઘાતના ભયંકર પાપથી અનંત સંસાર ભટકશે. અનેકવાર નરક ગતિ પામશે. આ લખ્યાં છે તેટલાં જ સ્થાને છે એમ સમજવું નહીં. જે સારું કે બેટું કામ કરવું. તે વિચારીને કરવું, બીજાની સલાહ મેળવીને કરવું, થોડા દિવસ, થોડો કાળ ભીને કરવું. Page #483 -------------------------------------------------------------------------- ________________ ४४८ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ સુષમાને ચિલાતીપુત્ર, સૂચના કરી દીધી. સુષમા પણ જવા તૈયાર જ હતી, તેથી ચિલાતીપુત્રની પાસે હાજર થઈ ગઈ. ગામની પાછળના ભાગમાં થઈને, નાસવાનું હતું. પહેલા ધનના ગાંસડાવાળા, એક પછી એક ટેળાબંધ, ઉતાવળા નાસવા લાગ્યા. થોડા આગળપાછળની વચમાં, સુષમાને હાથ પકડી, ચિલાતીપુત્ર પણ ચાલવા લાગે. દિવસ હોવાથી અને વસતિ પણ ભરચક હોવાથી, ધાડપાડુ ઓળખાઈ ગયા. લોકેએ બૂમાબૂમ કરી મૂકી. દેડે રે દેડે, ધનાવહ શેઠનું ઘર લૂંટીને, ચોરલોકે દેડી રહ્યા છે. અને ધનાવહ શેઠની, દેવકુમારી જેવી દીકરીને પણ, ચોરટા લઈ જાય છે. પરંપરાએ બૂમ સાંભળીને, રાજ્યના ચેકીઆતે પણ દેડતા આવ્યા. ધનાવહ શેઠ પણ, પિતાના પાંચ પુત્રે સહિત દેડતા આવ્યા. રે પણ પાછળના જોરદાર ધસારાથી, ભય પામીને, જેરથી દડવા લાગ્યા. અને પછી તે જીવના જોખમની વાત આવી લાગવાથી, જેમ જેને ઠીક લાગ્યું, જેટલી જેની તાકાત અનુસાર, પોતાના રક્ષણ માટે દોડવા લાગ્યા. ભીલડાઓ ઘણું દૂર નાસી ગયા, પરંતુ ચિલાતીપુત્ર વેગથી દોડી શકતું ન હતું, કારણ, તેને સુષમાને સાથે દોડાવવાપૂર્વકદેડવાનું હતું. ચિલાતીપુત્રને લાગ્યું કે હવે સુષમા ચાલકે, દેડી શકે તેમ નથી. અને સુષમાની શક્તિ મુજબ, ચાલવામાં પકડાઈ જવાને ભય હતે. માટે તેણે સુષમાને પિતાના વાંસા ઉપર બેસાડીને, ખૂબ જોરથી દડવા માંડયું. સુષમાને ઉપાડીને પણ ચિલાતીપુત્ર ગાઉ બે ગાઉ તે વેગથી દોડ્યો, પણ છેવટ તે થાક હતા, અને સુષમાને થાક ઊતર્યો હતું તેથી, તેણે સુષમાને નીચે ઉતારી, હાથ પકડી, દેડવા માંડયું. આ બાજુ રાજાના સૈનિકે પૂરવેગથી ધસ્યા આવે છે. તથા થેડા જ નજીકમાં ધનાવહ શેઠ, પિતાના પાંચ પુત્રે સહિત, દેડતા આવી રહ્યા છે. શરૂઆતમાં ચિલાતીપુત્રના આકર્ષણને વશ બનેલી સુષમા, દેડી પણ થાકી ગઈ. સુષમા એક શ્રીમંત શેઠની બાળા હતી. માતાપિતા અને ભાઈઓને લાડીલી પુત્રી હતી. તેના કપાળનું તેજ ચંદ્રને ક્ષણવાર ઝાંખે બનાવે તેવું હતું. ટુંકાણમાં તે ખૂબ સુકુમાર હતી. તેણે કયારે પણ ટાઢ તડકો જે ન હતું, મુસાફરી કરી ન હતી, સુધાને અનુભવ લીધે ન હતે. ચિલાતીપુત્ર કહે છેઃ સુષમા હવે આવું હળવું ચાલવાને અવસર નથી. પાછળ જોઈ લે. આપણને પકડનાર સૈનિકો, હવે ઘણુ નજીક દેખાય છે. હવે ચાલવાથી નહીં ચાલે. હવે તે દેડવું જ પડશે. સુષમા છેક થાકી ગઈ હતી. થાક, સુધા, તૃષા ખૂબ લાગવાથી ચાલવાની બધી શકિત, લગભગ ખલાસ થવાથી, સુષમાના શરીરમાંથી બધું જેમ અદશ્ય થઈ રહ્યું હતું, અને આંખમાંથી ચોધાર આંસુ ચાલતાં હતાં. Page #484 -------------------------------------------------------------------------- ________________ કામરાગમાં ફસાયેલા જીવોની દુર્દશાના સાક્ષાત્કાર-સુષમાની મુંઝવણ ૪૪૯ ચિલાતીપુત્ર : જવાબ નહીં આપે ? સુષમા તું ? ચાલીશ નહીં તે, આપણી બધી આશાએ ધૂળમાં રગદોળાઈ જશે. અત્યારે અહાદુર બનવાના અવસર આવી ગયા છે. રાવાથી હવે ચાલવાનું નથી. અત્યારે આપણા જે સમય જઈ રહ્યો છે, તે મરણ, જીવનની વચમાં તળાઈ રહ્યો છે. મારું આ બધું સાહસ તારા માટે છે. વળી ચિલાતિપુત્ર કહે છે, હું ધન ચેારવા આન્યા નથી. ધન તે મે' પહેલાંથી જ મારા સાથીદારે ને, બક્ષીસ આપી દીધુ છે, મારી માયામૂડી ફક્ત તુ જ છે. મેં તારા માટે જ મારા પ્રાણા જોખમમાં મૂકયા છે. ઘેાડું સાહસ કરીને દોડીશુ તે આ નજીક દેખાતી ઘાટી વનરાજમાં પહોંચી જઈશું. ઝાડાની ઝુડઘટામાં પેઠા પછી, આપણને દેવ કે વિદ્યાધર પણ દેખી શકે નહીં, તેા પછી માણસેાની શી તાકાત ? માટે થાડું બળ લાવીને જોસથી ઢાડવાની જરૂર છે. છે તે શકું ? સુષમા કહે છે, તમારી બધી વાત ખરાખર છે. હું પણ તમા કહે મધુ આગળ અને પાછળ જોઈ શકું છું. કટોકટી પણ સમજુ છુ, પણ શું કરી મારા સમગ્ર શરીરમાં થાક ભરાઈ ગયા છે, હાથ, પગ પણ થાકી ગયા છે, સૂજી ગયા છે. પગના તળિયામાંથી, લેાહી ચાલે છે, સેંકડો કાંટા લાગ્યા છે, કાંકરા ખૂંચી ગયા છે. એક ડગલું પણ ચાલવાની હવે મારા શરીરમાં-પગમાં શિકત નથી. આટલું ખેલતાં ખેલતાં, સુષમાનું હૈયું ભરાઈ ગયું. ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગી. સુષમા એક પદ્મિની માળા હતી. શ્રીમંતની સુંવાળી પુત્રી હતી. જિંદગીમાં પણ પેાતાની પાળ મહાર, ધર્મસ્થાનેાને છેડીને, જવાનું કે ચાલવાનું થયું નથી. માણસને વિકારેના આવેશે કેવા ભયંકર સ્થાનામાં ઘસડી જાય છે? સુષમાની આવી અકળામણુ તથા અશકત દશા અને તેજ કારણે નારીજાતિસુલભદીનતા પણુ ખૂબ જણાવા છતાં, પાષાણુ હૃદયને પણ યા આવે તેવા દેખાવ જેવા છતાં પણુ, મહાનિર્દય અને કામવિકારી, અધમઆત્મા ચિલાતીપુત્રને જરા પણ અસર થઈ નહીં. પ્રશ્ન : જગતના માણસે સ્રીપુરુષના મેળાપને, પ્રેમતરીકે એળખાવે છે, તે સાચુ છે ? ઉત્તર : રાગ નામનું દશમું પાપસ્થાનક છે. તેના જિનેશ્વરદેવેએ ભક્તિરાગ, દૃષ્ટિરાગ, સ્નેહરાગ, કામરાગ-આવા અનેક ભેદો ખતાવ્યા છે. માતાપિતા, વડીલવર્ગ, ઉપકારીવર્ગ પ્રત્યેના રાગ તે ભક્તિરાગ, દેવ, ગુરૂ, ધર્મનું સ્વરૂપ સમજ્યા સિવાય, ગતાનુ ૫૭ Page #485 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ ગતિક ધર્મનું આચરણ તે દૃષ્ટિરાગ. નાનામોટા – મિત્રા, ભાઈ, પુત્ર – પુત્રીએ પ્રત્યેને રાગ, સ્નેહરાગ અને પત્નીએ પ્રત્યેના રાગ, તે કામરાગ જાણવે. આવા પ્રત્યેક રાગે પણ પેાતાના અંગત સ્વાર્થીને બગડતે હાય, તેમાં ઉપરના રાગમાં અવશ્ય પલ્ટો આવે છે. પત્ની તરીકે સુષમા ઉપર રાગ હતા પરન્તુ, અનુસરે છે. જેમાં સ્વાર્થ આ સ્થાને પણ ચિલાતિપુત્રને સ્વાર્થ બગડતાં રાગ પણ દ્વેષમાં પરિણામ પામે છે. માટેજ અસાસ સાથે કહેવુ જોઈ એકે, જગતના અધમપુરૂષાએ, વિકારનાકીડાઓએ, કેવળ પોતાની વાસનાને આગેવાન બનાવીને, આવાં સુષમા જેવાં નારીરત્નાની જિંદગી બગડાવી છે. આલાક અને પરલેાકનું સત્યાનાશ વાળ્યું છે. આવા અધમ મનુષ્યાએ, ફક્ત પોતાની વાસનાને પાષવા, બિચારી ભાળી બાળાઓને, ભરમાવીને, ફસાવીને, માતાપિતા કે ભાઈભાંડુથી પણ વિપરીત બનાવીને, ઉધા-ચત્તા પાઠા ભણાવીને, જીવન બરબાદ કરાવ્યાના, આલાક-પરલાકના જીવનમાં આગ ચાંપી સળગાવી મૂકયાના, ઇતિહાસામાં અને સાક્ષાતનજરે દેખાતા હજારો દાખલા જાણવા મળે છે. પ્રશ્ન : વર્ષો સુધી એકમેક રહેવા છતાં, પરસ્પરના રહેણીકરણીના અનુભવે મળવા છતાં, આવી આર્યબાળાઓ, આવા ભિલ્લડાઓના ફંદામાં કેમ ફસાતી હશે ? આવા કડવા અનુભવેા જોવા છતાં, ઉપેક્ષા કેમ સેવાતી હશે ? ઉત્તર : વાસના એટલી દુષ્ટ વસ્તુ છેકે, વાસના પરવશ થયેલેા જીવ, પેાતાના કુળને, શીલને, આચારને, માતાપિતાની લાગણીને, કુળની આખરૂને, અને પેાતાના ભવિષ્યને પણ ભુલી જાય મૂકે છે. કેટલીક મુગ્ધ બાળાઓ, પ્રારંભમાં વિકારને વશ બનીને, અકાર્ય કરી નાખે છે. તે વખતે ભવિષ્યને ખ્યાલ આવતા નથી. પરંતુ જ્યારે પ્રેમ પરવશ બનાવે છે, ત્યારે છટકવા ઈચ્છે, તે પણ કસાઈના હાથમાં પકડાએલી બકરીની માફ્ક, છટકી શકતી નથી. ઢસડાય છે. અગર સગર્ભા અને છે ત્યારે, પેાતાની ઉતાવળના—અવિચારને ખ્યાલ આવે છે પરંતુ હવે શું થાય ? અફીણ ઘાળીને પીધા પછી, ભરેલ કૂવામાં ભુસકે લગાવ્યા પછી, ગળામાં ફ્રાંસે ભીડાવ્યા પછી ઉપાય શું ? હવે મર્ચે જ છુટકે. જેમ કસાઈના પાસામાં ફસાયેલી બકરીને, હવે મર્યા સિવાયના માર્ગ જ નથી. તેમ કુમારિકા, વિધવા, Page #486 -------------------------------------------------------------------------- ________________ અધમ આત્માઓના પ્રપ ચેામાં ફસાયેલી બાળાઓની ભયંકરતાના સાક્ષાત્કાર ૪૫૧ કે ત્યક્તા. આવા માનવ રાક્ષસેાના હાથમાં ફસાયા પછી છૂટી થઈ શકતી નથી. તેથી કાંતા આત્મઘાત કરવા પડે છે, એટલે અગ્નિસ્નાન, ગળે ફ્રાંસા કે અન્ય કાઈ ઉપાયે પ્રાણા ગુમાવે છે, કંતેજ નરાધમે બિચારી બાળાઓને, સળગાવીને, તરવારથી, ઝેરથી, અગ્નિથી મારી નાખે છે. આ સ્થાને સુષમાબાળા પણુ, ખૂબ શ્રમિત થવા છતાં, ચિતિપુત્ર ખેંચે છે. સુષમા મકરીની માફક ઢસડાય છે. મકરી ખરાડા પાડે છે, સુષમા રુએ છે. ક્ષુધા, તૃષા, થાકનું જોર વધી રહ્યું છે. શરીરના પ્રત્યેક અવયવામાં, જાણે અગ્નિ લાગી હાય તેમ, સુષમાનું ચિત્ત અને શરીર પણુ, તદ્ન શ્યામ-કાળાં પડી ગયાં છે. ગળુ-તાળવું-હેઠ સુકાય છે. તેટલામાં ધનાવહ શેઠ અને તેમના પુત્ર ખૂબ નજીક આવી ગયા છે. ધનાવહરશેઠ, ચિલાતીપુત્ર, અને સુષમાને જોઈને કહે છે. આ ચિલાતી પુત્ર! તેં મારું અનાજ ખાધું છે. મારા કુટુંબે તને પોતાના વહાલા પુત્રની માફક ઉછેર્યા છે. જરા ઉભા રહી જા ! આ મારી પુત્રી સુષમા, અમારા કુટુંબને પ્રાણ થકી પણ બહુ વાલી છે. માટે તેણીને એબ લગાડ્યા સિવાય, ડાધ લગાડ્યા સિવાય, અભડાવ્યા સિવાય, છોડીદે. હું તારા બધા ગુના માફ કરું છું. મારે મારું લૂટાયેલું ધન ભલે વેડફાયું, એની જરા પણ ચિંતા નથી. માત્ર અમને અમારું આ પુત્રીધન, પાછું મળે, એટલે બસ. હું પુત્રીને – સુષમાને પાછી લેવા જ દેાડી રહ્યો છું. આ પુત્રીના વિરહથી, તેની માતા અને ભાઈએ પણ રડી રહ્યા છે. આહાર પાણી લેતા નથી. પુત્રી નહી મળે તે, તેની માતા અને હું અર્ધા આયુષે રડી રડીને, ઝૂરી ઝૂરીને, દુર્ધ્યાનથી મરી જશું. અમારી દયાના પણ વિચાર કરજે. અમે તારી માતા અને તારી ઉપર કરેલા ઉપકારના વિચાર કરીને, વળી આ પુત્રીના વિયોગથી થનારી અમારી દૂશાને વિચારીને, અમારા સમગ્ર કુટુંબના પ્રાણના બચાવ માટે, અમારી વહાલી દીકરી સુષમાને છેડી દે, અને તારે જ્યાં જવું હોય ત્યાં ખુશીથી જા. અમે સુષમાને લઈને પાછા જઈશું. હું પ્રતિજ્ઞાપૂર્વક બાલુ છું કે, તારા બધા ગુના માફ, માત્ર મારી વાલી દીકરી મને પાછી આપી દે. Page #487 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ ચિલાતીપુત્રે, શેઠનાં આવાં કાકલુદીભરેલાં બધાં વચના સાંભળ્યાં. સુષમાએ પણ પિતા અને ભાઇઓનું પાતા પ્રત્યેનું વાત્સલ્ય, અને સુષમાને પાછી મેળવવા માટે, પિતાજીની આવી દીનતાપૂર્ણ વાણી બરાબર સાંભળી, એ બાજુથી જિંદગી જોખમવાળી પણ સમજાઈ. નાસવાની હવે સગવડ નથી, અને ચાલવાની તાકાત પણ નથી. સાથે વાત્સલ્ય ભરેલા માબાપની જિંદગીના જોખમનો પણ વિચાર આન્યા. ૪૫૨ અને સુષમા જમીન ઉપર પછડાઈ ગઈ. બે આંખામાંથી આંસુની ધારાઓ, અને આખા શરીરમાંથી પરસેવાના બિંદુએ ઉભરાવા લાગ્યા. સુષમાનું રડવું અટકતું નથી. આઘાતને પાર નથી, માથું ચકરચકર ભમવા લાગ્યું. જાણે આખું બ્રહ્માંડ ભમતું હાય તેવા ભાસ થવા લાગ્યા. ? અહીં ચિલાતીપુત્રે વળી સુષમાને ઉત્તેજીત કરવા પ્રયત્નો ચાલુ કર્યો. સુષમા પાછળ જો; તારા બાપા અને ભાઈએ, હવે સેક્સ ડગલાં નજીકમાં આવી ગયા છે. ખરેખરા કસોટીના સમયમાં, આવી નિર્માલ્યતા, આપણા પ્રેમમાં મેટા વિઘ્ન સમાન છે. આપણે અત્યાર સુધીમાં વિચારેલું, આજે ધૂળમાં રગદોળાવાની અણી ઉપર છે. ઊભીથા, અને આપણા પરસ્પરના સ્નેહને વિચાર કર ! સુષમા મારે તમારા પ્રત્યેના સ્નેહ ન હેાત તેા હું આવું જોખમ ખેડત ખરી? મારા અંતર સ્નેહ ન હોત તા, દેવલાક જેવું આપનું ઘર, અને અમૃતના ઓડકાર જેવા, માબાપના વાત્સલ્યને પડતા મૂકી, આ ભયંકર ભાઠાઓમાં, ભટકવાનું સાહસ કરત ખરી? હું તમારાથી બદલાઈ નથી. પરંતુ મારી શક્તિ ખાવાઈ જવાથી, મારી ધીરતા પણ ખાવાઈ ગઈ છે. મારામાં ઊઠવાની જ શક્તિ નથી. માટે હવે પિતા અને ભાઈઓના પગમાં પડી, આપણે બંને જણાએએ, આપણા અપરાધનો એકરાર કરી, માફી માગવી જોઈએ. છેવટે પિતા તે પિતા જ છે. જરૂર આપણા બધા ગુના માફ કરશે. સાથેાસાથ આપણી ઇચ્છાએ પણ પૂરી જ કરશે. હું એક આ માળા છું. હું તમને છેડી બીજાને વરીશ નહિ. સુષમાએ પેાતાના શરીરના વિચાર કરવા સાથે, પિતાનાં વચનાને પણ વિચાર કરી જોયા. સાથે બચાવના ખીન્ને માર્ગ નથી, એ પણ વિચારી લીધું. માતાપિતાના વાત્સલ્યને, પેાતાના શરીરની અશક્તિને, અને ચિલાતીપુત્રને આપેલા વિશ્વાસને, ત્રણમાં કાઈ ને નુકસાન ન પહેાંચે, પણ સંપૂર્ણ રાહત મળે, તેવું ડહાપણભયુ ટૂંકું-મૃદુ અને અને સમયેાચિત વાકય ચિલાતીપુત્રને કહી દીધું. સુષમાની અશક્તિને ચિલાતીપુત્ર કળી ગયા. હવે દોડાવીને, કે ઉપાડીને, સુષમાને લઈ જવાનું તેને અશકય સમજાઈ ગયું. સુષમા પાછી માબાપના કબજામાં જઈને, નહી Page #488 -------------------------------------------------------------------------- ________________ અમ મનુષ્યોના છળકપટને વશ બનેલી બાળાના દુખને સાક્ષાત્કાર ૪૫૩ જ બદલાય. આ વાત સેા ટકા તેા કેમ જ મનાય ? વળી સુષમાનું ગમે તેટલું મારા પ્રત્યેનું આકણુ હાય તાપણુ, મા – બાપ – સગા – સ્નેહીઓ-જ્ઞાતિજના પણ હીનકુલના અને ધાડપાડુ ભિલડા એવા મને, આવી પદ્મિની પુત્રી કેમ આપે ? સુષમા ચત્તીપાટ પડી હતી. અને રાતી હતી. આંખેામાંથી આંસુ ચાલતાં હતાં. અને વિચાર આવ્યા, મેં ખૂબ જ ભૂલ કરી છે. મે' મારા કુળની ખાનદાનીનો વિચાર કર્યો નહીં, માતા–પિતા અને ભાઈ એના વાત્સલ્યના વિચાર કર્યા નહીં. મે' મારા ધર્માંના વિચાર ન કર્યાં. અરે, મેં મારા શરીરની શિક્તના પણ વિચાર ન કર્યો. કથાં ધન-ધાન્યથી ભરેલી પિતાજીની હવેલી ? કયાં કુટુંબના મનુષ્યાને કિલકિલાટ ? કાં સુકુમાર-કુલની શય્યા ? અને કયાં કાંટા-કાંકરા--ખાડા-ટેકરામય–ભય'કર · ભૂમિ ? મેં મારી જિંદગીને, કલંકમાં–દુખમાં અને ભયમાં ધકેલી દીધી. એક આય ખાળા તરીકેની આબરૂને મે કોલસાથી પણ કાળી બનાવી. કુલટા કન્યાઓની ઓળમાં મારું નામ નોંધાઈ ગયું. મારા આવા અવિચારી કૃત્યને હજારો વાર ધિક્કાર ! મે' મારા પિતા–માતા અને ભાઈ એની લાખેાની મિલકતની બરબાદી સરજાવી. મા-બાપ–ભાઈ આને રડતાં બનાવ્યાં. અને આખી જિંદગી પારકાં ટોણાં ખાતાં કરી મૂકયાં. મા-આપના બદલેા વાળવાની જગ્યાએ વિશ્વાસઘાત કર્યાં. આવું બધું અધમ કાર્ય કરાવનાર કામવિકારોથી લેાછલ ભરેલી સ્વચ્છ ંદતાને, હજારો વાર ધિક્કાર. હવે મારા મચાવ માટે શું ઉપાય કરવા ? 66 27 પ્રથમ વિચાર કર્યા નહી, હવે કર્યું શું થાય? વિષ્ટામાં ગંગાજળ ભળ્યુ', જુદુ કેમ કરાય ? “સુખ મેળવવા પીધું ઝેર, ગયુ. પેટ ત્યાં પ્રકટ્યો કેર, દેહમાં પ્રકટી લાયેલાય, હવે બળાપા કીધે શુ થાય ?’૨ ૧ દીવા પકડી કૂવામાં પડે, કાંઠા કયાંય દેખ્યા નવ જડે, પછી મૂર્ખ મેાટેથી રડે, હવે બળાપો કીધે શું વળે? ૩ ચિલાતીપુત્રે સુષમાની શક્તિનું અને વિચારનું માપ કાઢી લીધું. સુષમા હવે આવવા તૈયાર નથી. શેઠ અને સૈન્ય લગે લગ થવાની તૈયારી છે. હવે શુ કરવું, છેલ્લે દાવ અજમાવી જોઉં... ચિલાતીપુત્ર : સુષમા ! કેમ હવે ચાલવું છે કે નહીં ? સુષમા ઃ મારી ચાલવાની કે સાથે આવવાની જરાપણ આનાકાની નથી. પરંતુ મારું શરીર હવે ચાલી શકવા તૈયાર નથી. હું શું કરી શકું? મને ઊભી થવાની પણ તાકાત નથી. મારા પગનાં તળિયાં લેાહીલાહાણ થઈ ગયાં છે. Page #489 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ ચિલાતીપુત્ર ઃ પાછળ જે તે ખરી, લોકે આપણને પકડવા સાવ નજીક આવી ગયા છે. હવે શું થશે? સુષમા : કાંઈ નહીં થાય. છેવટે તેઓ બાપ છે, અને આપણે બાળક છીએ. બાળક ભૂલે, મા-બાપ સુધારે. ચિલાતીપુત્રઃ બસ હવે તારે આગળ ન વધવું એ જ નિશ્ચય છે ને ? આ મારે છેલ્લે પ્રશ્ન છે, બોલ શું વિચાર? સુષમા મારો વિચાર તમારે વિરોધી નથી. હું તમારાથી બદલાણી નથી. પરંતુ મારા શરીરમાં તાકાત નથી એટલે મારું શરીર મારાથી બદલાઈ ગયું છે. માટે લાચારી સિવાય બીજે ઉત્તર શું આપું? ' ધરણી ઉપર ઢળી પડેલી બાળા સુષમાના, છેલા શબ્દ સાંભળીને ચિલાતીપુત્રનો, સુષમાના રૂપપ્રત્યેનો રાગ હવે ટ્રેષમાં ફેરવાઈ ગયે. આવી રૂપરંભા પદ્મિની, મારી મટીને બીજાની કેમ થાય? હું ન જોગવી શકું તે, બીજે કેમ ભોગવી શકે? બીજાને હાથે હાથ જોગવવા કેમ દેવાય ? ખવાય નહીં તે છેવટે ઢોળી નંખાયને? આવા આવા અનેક કવિચારથી, ચિલાતીપુત્રના શ્રેષે મર્યાદાને વટાવી દીધી. અત્યાર સુધીની પ્રાણથીપણ વહાલી સુષમા, હવે મહાવિકરાળ વૈરિણી દેખાવા લાગી. અને છેવટે અધમ વિચારને વશ બનેલા, ચાંડાલથી પણ દુષ્ટ ચિલાતી પુત્રે અત્યાર સુધી શત્રુઓને સામને કરવા પાસે છુપાવી રાખેલી, યમરાજની લપલપાયમાન જહા જેવી, વિકરાળ તરવારને મ્યાનમાંથી ખેંચીને. “સુષમા હવે આપણે છેલ્લા પ્રણામ” બેલીને કેળના ગર્ભ જેવી સુંવાળી સુષમાં બાળાની ડોક ઉપર ફેરવી નાખી. સુષમાનું મસ્તક ધડથી જુદું થઈ ગયું. અધમ આત્મા ચિલાતીપુત્ર બાળાનું ચોટલા સહિત મસ્તક હાથમાં પકડીને નાસતે નાસતે આ તમારી સુષમાને સંભાળી લેજે. એવું પરિવાર સહિત ધનાવહ શેઠને સંભળાવીને, દેડીને જટાજુટ ઝાડના જૂથમાં અદશ્ય થઈ ગયો. અને બીનગુનેગાર, બિચારી ગભર બાળાને આત્મા, સમુદ્રના પાણીમાં બિંદુ ભળી જાય તેમ અનંતાનંત જીવરાશિમાં સમાઈ ગયે. કેઈ કવિ દીપક સગ વિલોકી, રત્ન જેવી રૂપાળી શલભનિકટ ઉડી નાખતા દેહબાળી, કટીલ દીપ કદની એહ પાળે ન નીતિ પ્રથમ કરી પરીક્ષા, તે પછી બાંધ પ્રીતિ Page #490 -------------------------------------------------------------------------- ________________ ઘર નેકરના અનાચારોએ સજલે કાળ કેર ૪૫૫ ચિલાતીપુત્ર અને સુષમાબાળાના કઠેર અને કરુણ વાર્તાલાપને, અસ્પષ્ટ સાંભળતા ધનાવહ શેઠ અને તેના પાંચ યુવાન પુત્ર, વધારે જોરથી આવી રહ્યા હતા. વૃક્ષોની આડ હોવાથી, કશું જણાતું નો'તું, તથા સમજાતું પણ નો'તું. પરંતુ બંને સ્વર જાણીતા હોવાથી, ઓળખી લીધા હતા અને આશા બંધાઈ હતી, એટલે પિતાની વૃદ્ધ દશા પણ અત્યારે જુવાન જેવું કામ કરતી હતી. પ્રાણીની આશા-થાક-ક્ષુધા-તૃષાને પણ ભૂલાવી દે છે. વૃક્ષોની ઘટ હોવાથી સુષમાનું ખૂન થયું દેખાયું નહીં. પરંતુ સુષમાની ચીસ જરૂર સંભળાઈ હતી, એટલે કલ્પના થઈ કે બાળા થાકીને પડી ગઈ હશે? અથવા કાંટે કે બીજું કશું લાગ્યું હશે? ખૂનની કલ્પના પણ કેમ હોય ત્યાં તો સાવ નજીકમાં આવી ગયા, અને ક્ષણ વાર તરફડિયા મારતું, મસ્તક વગરનું ધડ જોયું. પ્રાણ નીકળી ગયા. શરીરમાંથી ધોધમાર લેહી નીકળી રહ્યું હતું. લેહીથી નજીકમાં એક ખાબોચિયું ભરાયું હતું. ધનાવહ શેઠ અને તેના પાંચ પુત્રે, આ ભયાનક દશ્ય જોઈ કંપી ઉઠયા, તમ્મર આવ્યા, મૂર્છા આવી ગઈ. છએ જણે જમીન ઉપર પટકાઈ ગયા. ક્ષણવારે મૂર્છા વળી. બાપ-બેટા ખૂબ રોયા, વિલાપ કર્યો. તે વખતને આ કરુણ દેખાવ જોઈ, વનેચર પશુપક્ષીઓનાં ચક્ષુઓમાંથી આંસુ સરી પડ્યાં. અને ક્ષણ વાર સૂન-મૂન (શૂન્ય અને મૌન) થઈ ગયાં. છેવટે વહાલી દીકરીના મસ્તક વગરના ધડને, ઉપાડી, છાતી ફાટી જાય તેમ, રડતા રડતા ઘેર આવ્યા. આખા નગરમાં, આ વાતની જાહેરાત થઈ ગઈ. શોકથી કે કુતૂહલથી, હજારો નરનારીને સમુદાય ભેગે થઈ ગયે. બાળાના ધડનો દેખાવ જોઈને, આવી અપ્સરા જેવી છોકરીનું, આવી રીતે ભયંકર મરણ, ભલભલાના ચિત્તમાં શોકનું કારણ બન્યું. નગર આખામાં હાહાકાર વર્તાઈ ગયા. સંસારને ધિક્કાર છે. વિષયની વાસનાઓને હજારો વાર ધિક્કાર! નાની બાળકીને રમાડવા રાખેલે, ઘરની નોકરડીને છેક, આ અધમ નીકળ્યો. ચાંડાલ પણ ન કરે તેવું, અધમ કૃત્ય કર્યું. આ પ્રસંગ આજે પણ વાંચનારનાં ચિત્તને હચમચાવી મૂકે તેવો છે. તો પછી જેમણે સાક્ષાત્ જે હશે, તેમને કેટલો આઘાત થયે હશે. આ બનાવ જૈનશાસનના ગ્રન્થમાં અતિ પ્રસિદ્ધ છે. માટે જ ડાહ્યા માણસોએ વિચારવું જોઈએ કે : “નારી, પુત્રી, બહેનના, શીલ-રક્ષણને કાજ ઘરનોકરનર નવ કરે, રહે ધર્મને લાજ.” નાકર સાથે દીકરી, ભગિની કે ઘરનાર ક્ષણ રાખે એકાન્તમાં, એ પણ એક ગમાર.” પિતાની દીકરી, બહેન, પત્ની કે માતાના શીલ રક્ષણ માટે, ઘરમાં પુરુષ–કર ક્ષણવાર પણ રાખે નહીં. રાજા મહારાજાએ કે શ્રીમંતે, દાસીએ, નેકરડી, કામ કરનારી, રાખે છે. Page #491 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ પરંતુ પુરુષનેકર ( દુકાનમાં રાખે) ઘરમાં રાખે નહીં. આવી વાતો તદ્દન સાચી છે. આજે ચાલુ સ્વચ્છંદતાના જમાનામાં, આવા જ બનાવે હજારે કે લાખો બની રહ્યા છે. માટે પ્રત્યેક બુદ્ધિમાને, પોતાનું ઘર અને કુટુંબ સંભાળવું પોતાની ફરજ છે. “જગ સઘળું નિજ સ્વાર્થમાં, સદા રહે મસ્તાન ! સ્વાર્થ નાશ થઈ જાય તે, થાય તુરત દુમાન.” કઈ ચીજ વહાલી નથી; વહાલો સૈને સ્વાર્થ ધર્મ જિનેશ્વરદેવને, જ્યાં કેવલ પરમાર્થ.” મહાપુરૂષે પણ કહી ગયા છે કે– “તારે કે નહીં એણે સંસાર, તારું કઈ નથી હિતકાર રે? સંવેગી સુંદર ! બુઝ? મા મુઝ ગમાર ! “ તું કોઈનો નથી નિરધાર રે સંવેગી સુંદર ! બુઝ! મા મુઝ! ગમાર !” “જ્યાં લગી કારજ નિજ સરે રે, ત્યાં લગી દાખે નેહા સુરીકાન્તાનીપરેરે, છટકી દેખાડે છેહેરે છે સંવેગી !” ૧ “ચુલની અંગજ મારવા રે, કુડુંકરે જતુમેહ ભરત બાહુબલી ઝિયા રે. જે ભાઈના નેહ રે !” શ્રેણિક પુત્રે બાંધી રે લીધું વેંચી રાજ ! દુ:ખ દીધું બહુ તાતને રે, જે જે પુત્રનાં કાજ રે. સંવેગી સુંદર ! અર્થ : જ્ઞાની અને સમસ્ત જગતના ઉપકારી, પરમાત્મા જિનેશ્વર દેવ, ફરમાવે છે કે હે સંવેગી સુંદર ! દેવકનાં સુખો પણ દુખમય સમજેલા આત્મા ! આ જગતમાં તારું કંઈ જ નથી. અને તે પણ કઈ જ નથી. આપણે બધા વૃક્ષ ઉપર ભેગા થએલા પક્ષીઓના ટેળા જેવા છીએ. સૌ-સૌના સ્વાર્થમાં જ તરબળ બનેલા છીએ, પિતાનો સ્વાર્થ હોય ત્યાં સુધી જ માતા-પિતા–ભાઈ-ભગિની-પુત્ર-પુત્રીઓ-મિત્રો-કુટુંબીઓ પિતાપણું બતાવે છે. સ્વાર્થ મટ્યો પછી, મુખ બતાવવા પણ આવતા નથી. વર્તમાન અથવા સર્વકાળમાં, સ્વતંત્રતાની (સ્વછંદતાની) હિમાયત કરનારા મહાનુભાવ, ચિલાતીપુત્ર અને સુષમાબાળાના સમાગમને, બરાબર વાંચે અને વિચારે છે, કઈ પણ કુટુંબમાં, અથવા કઈ પણ વ્યક્તિમાં, પ્રચારને પામતી સ્વચ્છંદતાને, ટેકો કે પ્રેત્સાહન આપવાનું અટકાવવા ભાવના થયા વિના રહેશે નહીં. Page #492 -------------------------------------------------------------------------- ________________ ઘરકરના અનાચાર કથા સાતમી ૪પ૭ સુષમા. એક શ્રીમંત કુટુંબની અતિ વહાલી પુત્રી હતી. માતાપિતા અને ભાઈઓભેજાઈઓનું સર્વસ્વ હતી. લાડકેડમાં ઉછરેલી હતી. કમળના પત્ર જેવી સુકુમાર હતી. રાજદરબાર કે કોડપતિના ઘરમાં દીપી ઉઠે તેવું રૂપ હતું, લાવણ્ય હતું. કેયલના જે શબ્દને રણકાર હતે. ફક્ત ગૃહસ્થ દશામાં વસીને આરાધાય તે પણ, દેવગતિમાં લઈ જાય તેવાં ધર્મનાં સાધનો હતાં. વીતરાગ શાસનની સગવડથી ભરેલા શહેરમાં જન્મ મળે હતો. એક પાક્ષિક આલેક પરલોક બન્નેને, સફળ બનાવે તે, સુષમાને માનવ અવતાર પણ, ઘરની દાસીના છોકરાના ક્ષણિક પ્યારમાં અદ્રશ્ય થઈ ગયે. હતાશણીની આગ જેવા અધમ-ચિલાતીપુત્રના દ્વેષાગ્નિમાં બળીને ખાખ થઈ ગયો. ઈન્દ્રજાળ જેવા વાવંટોળમાં સમાઈ ગયો. આવા બિચારા અજ્ઞાની છો, અનંતી પુણ્ય રાશીઓ ખચીને. મેળવેલા માનવ જન્મને પણ ક્ષણવારના, ઝાંઝવાના નીર જેવા, તુચ્છ વિષય સુખની લાલસામાં વેચી નાંખે છે. અને પાછા ચોરાસી લાખ છવયોનિઓના ચકવામાં ચાલ્યા જાય છે. અફસેસ, તે બિચારી નિર્દોષ બાળાને હવે પાછે આર્યદેશ, આર્યકુળ, માનવશરીર, નીરોગી શરીર અને વીતરાગ દેવગુરુ ધર્મની જોગવાઈ કયારે મળશે? હમણાં તે અનંતાનંત અજ્ઞાનના ઢગલામાં ખવાઈ ગયું છે. ઈતિ ઘરનેકરના અનાચાર કથા છઠી સમાપ્ત વળી એક ખાનદાન કુટુંબની બાળાએ, ઘરનેકરના રાગમાં રંગાઈને મચાવેલા તોફાનની જાણવાયેગ ક્યા લખાય છે. આ ભરતક્ષેત્રમાં, મહાપુર નામના નગરમાં ક્ષત્રિય શિરોમણું નરસુંદર નામને રાજા રાજ્ય કરે છે. તેને પુત્ર થકી પણ ખૂબ વહાલે, અતિસ્નેહનું અને રહસ્યનું સ્થાન, હરિવર નામને મિત્ર હતે. શસ્ત્ર-અસ્ત્ર વિદ્યામાં પ્રવીણ અને બળવાન હોવાથી, રાજાએ હરિવીરને સર્વસૈન્યને અધિપતિ બનાવ્યો હતે. તે નરસુન્દર રાજાને ભોગપુર નગરને સ્વામી, ભોગરાજા મામા થતા હતા. મામાભાણેજને પરસ્પર સ્નેહ ખૂબ હોવાથી, પરસ્પરના મદદગાર પણ હતા. નરસુન્દર રાજા ચાર પ્રકાર સૈન્ય અને કેષથી ઘણે બળવાન હોવાથી, ભેગરાજાને નિશ્ચિતતા રહેતી હતી. એકવાર સૂરપુરના રાજા સૂરપાલ સાથેના યુદ્ધમાં ભેગરાજા હારી ગયે, અને લશ્કર સહિત નગરમાં પેસી દરવાજા બંધ કર્યા. સૂરપાળે નગરને ઘેરી લીધું, ભેગરાજ ગભરાયે, અને પિતાના ભાણેજ નરસુન્દર ઉપર ગુપ્તચર મોકલીને, ખબર આપ્યા. નરસુન્દર. મામાની મુશ્કેલીના સમાચાર મળતાં જ ઉશ્કેરાઈ ગયે. અને પ્રયાણનું નગારું વગડાવ્યું. ૫૮ Page #493 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ જિનેશ્વરદેવની આજ્ઞા અને સાચી માણસાઈ નરસુન્દર રાજાની તૈયારી જોઈને, હરિવર નજીકમાં આવી, પ્રણામ કરી, હાથ જોડી, વિનવવા લાગે. સ્વામિન્ મારા જેવા સેવકેની વિદ્યમાનતામાં, આપ મહાપુરુષને લડાઈ કરવા જવાની વિચારણું પણ શા માટે? આજ્ઞા ફરમા, સેવક જવા તૈયાર છે. સૂર્યના પ્રતાપની સહાયથી, લંગડે પણ સૂર્યને સારથિ અરુણ, જગવ્યાપી અંધકારને નાશ કરી શકે છે. હરિવરની ભક્તિ અને શક્તિને ધ્યાનમાં લઈને, નરસુન્દર રાજાએ, ઘણું લશ્કર આપી, હરિવીરને રવાના કર્યો. હરિવીર પણ સારા શકુન પામીને, બહુ શિઘ્રતાથી ભગપુર નગરની નજીક પહોંચી ગયે. સૈન્યની વિશાળતા, લડવાની તાકાત, અને યૂહ રચવાની બુદ્ધિથી, હરિવીરે સૂરપાળ રાજાને હરાવ્ય, નાસી ગયે. અને ભેગરાજાએ સૂરપાળને કેટલેક ધનભંડાર અને હાથી-ઘડા વિગેરે લશ્કર કબજે કર્યું. હરિવીરની સહાયથી ભેજરાજાની હાર પણ વિજયમાં ફેરવાઈ ગઈ. ભંગ રાજાને હરિવીરની સહાયથી જિત મળી. ધન અને લશ્કર મળ્યું. ગયેલી આબરૂ પાછી આવી, તેથી હરિવીરના ઉપકારનો બદલો વાળવા ખૂબ જ તાલાવેલી લાગી. અને સભા બોલાવી, પ્રધાન અને પ્રજા વર્ગની માનવમેદની વચ્ચે, હરિવરના બળ અને શૌર્યનાં ખૂબ જ વખાણ કર્યા. સભાને જણાવ્યું કે હરિવર માટે મારા ચિત્તમાં પ્રકટેલું બહુમાન, મારું રાજ્ય સર્વસ્વ આપી દઉં તે પણ થોડું છે. આવું કહેવા સાથે રાજાએ ઘણું ઝવેરાત–સુવર્ણ-હાથી-ઘડા વિગેરે સારી વસ્તુઓ આપી, સત્કાર કર્યો. આ વખતે ભોગરાજાનો સેનાધિપતિસુરદત્ત. રાજાની સામે હાથ જોડીને કહેવા લા, સ્વામિન ! મારેતો આજે સેનાના સૂર્યના ઉદય જેવા પ્રસંગે ઉપસ્થિત થયે તે સાંભળો. મારે એકની એક પુત્રી છે. રૂપકલાને અંબાર છે. બુદ્ધિથી સરસ્વતી જેવી છે. વય પામી છે. ઘણા વખતથી યોગ્ય વરની શોધ કરું છું. આજે મને ઘેર બેઠાં, વગર પ્રયાસે, આવો આપ બન્ને રાજાઓની કૃપાનું પાત્ર શૂરવીર–સેનાધિપતિ-પ્રાપ્ત થાય છે. ' હું નમ્ર પ્રાર્થના કરું છું, હરિવીર સેનાધિપ મારી પુત્રીનું પાણિ ગ્રહણ સ્વીકાર કરે. ધેર બેઠા આ જમાઈ કાઈ પુણ્યવાનને મળે છે. સુરદત્તની પ્રાર્થના અને ભેગરાજાને આગ્રહ, તથા હરિવરનું અથાણું, ત્રણેને વેગ મળવાથી, હરિવર સાથે સુભગા કુમારીનાં લગ્ન થયાં. સુરદત્તસેનાધિપે, પુત્રીના કરમેચન વખતે, ઘણું દ્રવ્ય આપ્યું. કેટલાક દિવસો સુધી, હરિવર સાસરાએ આપેલા મહેલમાં, સાસરા અને રાજાના સ્નેહથી ભેગપુરમાં રહ્યો. કેટલાક કાળ (માસ બે માસ) સાસરાના ગામમાં વસવા પછી, પિતાના નગર જવાની હરિવીર સેનાપતિએ તૈયારી કરી. રાજાની અને સાસરાની રજા મેળવી, પ્રયાણ કરવાના આગલા દિવસે સુભગાને મસ્તકની તીવ્ર વેદના શરૂ થઈ. બહુ આકુલ વ્યાકુલ થઈ ગઈ. માથું કૂટવા લાગી. ઉપચાર ઘણુ કર્યા. ફાયદો ન થયો. પતિને કહેવા લાગી. હે સ્વામિન! ખરેખર હું ભાગ્યવતી છું. જેને દેવ જેવો Page #494 -------------------------------------------------------------------------- ________________ ૪૫૯ ઘરનાકરના અનાચાર સુભગાની કટીલતા રૂપાળો અને અર્જુન જે યુદ્ધકુશળ અતિ પ્રાપ્ત થયો છે. મને હવે વહેલામાં વહેલું સાસુ સસરાનું અને સ્વજનનું દર્શન મળે એમ જ ઈચ્છું છું. સુભગાનાં, દંભથી તરબોળ વચનમાં, હરિવર ફસાયેલો હોવાથી, તેણીનું અનાચરણ સમજી શક્યો નહીં. માતાપિતા અને ભાઈઓ વિગેરે પરિવાર પણ, સુભગાના કુલટાપણાને જાણી શક્યા નહીં. તેણીની શિવેદના પણ દંભ પૂર્ણ હોવાથી જ ઔષધો ઉપચારોથી લાભ થયો નહીં. કારણ કે પ્રમાદીને, સરસ્વતી પોતે પણ, વિદ્વાન બનાવી શકે નહીં. આળસુને, લક્ષ્મીદેવી પિતે સુખ આપી શકે નહીં. નપુંસકને, પવિની પત્ની પણ આનંદ આપી શકે નહીં. ક્ષયના દરદીને, અથવા અજિર્ણના રેગીને, ઘેબર સ્વાદ આપે નહીં. વમનના ભયંકર રોગીને, અમૃત જેવા પકવાનોથી લાભ થતો નથી. તેમ કુલટા નારીને, ઈન્દ્રજેવો પતિ મળે તે પણ, તેને વશ કરી શકતો નથી. પ્રશ્ન : આવી બધી સારી વસ્તુઓ પણ વિપરીત બને છે તેનું શું કારણ? ઉત્તર : પ્રાણીમાત્રના કર્મોના ઉદયથી બનેલા સ્વભાવે જ, કારણ તરીકે સમજવા. જેમકે ગધેડાને પકવાન ગમે નહીં. સાકર ખાય તે રોગ થાય. મરણ પામે. ઊંટને દ્રાક્ષા ભાવે નહીં. બાવળિયા, ખેજડા, વરખડા, બોરડી જેવાં તુચ્છ ઝાડે બહુ ગમે છે. કાગડાને ગંગાજળ જેવું સરોવરનું જળ ભાવે નહીં. પરંતુ ડોળું, કહાયેલું, દુર્ગધપૂર્ણ, ખાબોચિયાનું ગંદું પાણી જ ભાવે છે. પકવાન હોય અને વિષ્ટા હોય; કાગડે પકવાનના ભરેલા ભાજનને છોડી, વિષ્ટા જ ચૂંથે છે. કતરાને મખમલની ગાદી અને કાદવને ખાડો દેખાય. તેમાં મખમલની ગાદી ઉપર મૂતરે છે, અને કાદવના ખાડામાં જઈ બેસે છે, આળોટે છે, ઊંઘે છે. ભૂંડને જગતભરના પકવાને કરતાં પણ, વિષ્ટા અને કાદવમાં અપ્રમાણ સ્વાદ પડે છે. આ બધા સ્વભાવ કર્મના પ્રતિબિંબ છે. અશુભ કર્મોના ઉદયથી જ કુલટા સ્ત્રીઓને, સુવર્ણના પલંગ ઉપર, મખમલની શગ્યામાં, ઈન્દ્ર જેવા રૂપાળા, પિતાના સ્વામી ગમતા નથી. પરંતુ પાથરણ વગરની ભૂમિ ઉપર, કાળા, કદરૂપ, બેડોળ, લૂલા, લંગડા, નિર્ધન, ફાટેલા વાવાળા, જરપુરુષમાં ઘણે સ્વાદ પડે છે. આ સ્થાને નયનાવલી અને કુબડે, સુકુમારિકા અને લંગડો, બીજા પણ શા માં આવાં ઘણા દષ્ટાન્તો મળે છે. સુભગા ઘરને કરમાં, વર્ષોથી આસક્ત હતી. તેણીએ પોતાનું શરીર ઘરને કર મધુકંછને, વેચી દીધું હતું, અર્પણ કરેલું હતું. વર્ષોથી તેમના અનાચારે અમ્મલિત હોવા છતાં, કેઈએ જાણ્યા હતા નહીં. કારણકે, “મીન માર્ગ ક્યું જલ વિશે, ખગ મારગ આકાશ કુલટા નારી ચિત્તને, પમાય નહીં પ્રકાશ.” “વેશ્યા કુલટા દેયમાં, કુલટા દોષ અપાર જગનારી મૈથુનને, કુલટા પાપ અઢાર.” ૧ Page #495 -------------------------------------------------------------------------- ________________ ४६० જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ છેવટે સુભગાની માંદગીને અંત ન આવવાથી, હરિવર પિતાના નગરે ચાલ્યો ગયે. હરિવરના ગયા પછી, પાંચદશ દિવસે સુભગા સાજી થઈ. બેચાર માસ પછી, સુભગાના પિતા સુરદત્ત, હરિવરને ખબર આપ્યા. અમારી પુત્રી સાજી થઈ છે. માટે તેડવા આવજે સમાચાર મળતાં હરિવર આવ્યો. પાંચદશ દિવસમાં સૂરદત્ત દીકરીને વળાવવાની તૈયારી કરી લીધી. જવાના આગલે દિવસે સુભગા માંદી પડી. આ વખતે હિસ્ટિરિયા અથવા ભૂતાવેશ જેવા ચાળા થવા લાગ્યા. હરિવીરનું પ્રયાણ અટકયું. ઘણું વૈદ્યો, માંત્રિકે આવ્યા. સુધારો થયે નહીં. છેવટે થાકીને હરિવર પોતાના નગરે ચાલ્યા ગયે. માસ બે માસ પછી સુભગા દેવમુક્ત થઈ ગઈ. અને હરિવરને ખબર આપ્યા. સુભાના સુખસમાચાર જાણીને, વળી પાછે હરિવર સુભગાને તેડવા આવ્યું. અને સુભગાએ પણ પોતાના સ્વામી પધાર્યા, મહીસતીને શોભે તેવા ઢંગથી, હર્ષ જાહેર કર્યો. જે જોઈને હરિવીરને, પત્નીના વિયેગનું દુઃખ નાશ પામ્યું. સુભગાના માતાપિતાને પણ, પિતાની પુત્રીના સુખને જોઈને, આનંદ થયો. સુભગાએ હરિવરને, એવા ડાળ દેખાવથી વશ કરી લીધો કે, તેણીના અસતીપણુની હરિવરને કલ્પના પણ આવી નહીં. એક વાર સુભગ એકાન્તમાં હરિવરને કહે છે, સ્વામીનાથ! મેં એવાં શું પાપ કર્યા હશે કે મને દેવ જેવા આપ સ્વામી મળવા છતાં, વારંવાર અંતરાયે આવ્યા કરે છે? ખેર! તે પણ હું મારા આત્માને ભાગ્યશાળી સમજુ કે, આપ જે મને સ્વામી મળે છે. વળી આપને સ્વભાવ જોઈને તે, મારા આત્માને એમ જ લાગે છે કે હું સ્વર્ગલોકનાં સુખ ભોગવું છું હે સ્વામીનું આપ શૂરવીર, બુદ્ધિશાળી, પ્રતાપશાળી, રાજમાન્ય મહાપુરુષ છે. મારા અહેભાગ્ય સમજું છું. જે નિર્ગુણ એવી મને આપ સ્વામી મલ્યા છે. મારું જીવનજન્મ-શરીર બધું સફલ થયું છે. હવે તે હે પ્રભુ પાસે વારંવાર પ્રાર્થના કરું છું કે, મને આપને વિરહ થશે નહીં. સુભાગાનાં પ્રત્યેક વાક્યમાં ખૂબ મૃદુતા હતી. બધાં વાક્યોમાં દંભ ઠાંસીને ભરેલું હતું. સુભગાનું આ વખતનું ભાષણ છેલ્લા દાવપેચ માટે હતું. તેણીના પાપાનુબંધી પુણ્યના ઉદયથી, તેણના માતાપિતા અંધારામાં રહ્યાં હતાં. હરિવર પણ તેણીના કમળ વાક્યોના કેફમાં, ભાન ભૂલી ગયા હોવાથી, સુભગાની બધી યોજનામાં પિબાર પડતા હતા. સુભગ સમજતી હતી કે મારા રૂપદીપકમાં હરિવર પતંગ બની ગયું છે. હવે હું તેને જે કહીશ તે સાચું જ માનવાને છે. અને તેથી મારી યોજના પ્રમાણે મારું કાર્ય સાધી શકીશ. સુભગ એમ પણ સમજતી હતી કે, હરિવરને હથિયાર બનાવ્યા સિવાય, પોતે નિર્ભય નાશી–ભાગી શકે નહીં. વળી આખી જિંદગીનું સાધન પણ હરિવીરની Page #496 -------------------------------------------------------------------------- ________________ ઘરનેકરના અનાચારે અને સુભગાના પબાર સહાય સિવાય મળી શકે નહીં. તેથી જ તેણીએ હરિવર સાથે લગ્ન કર્યા હતાં. અને પિતાનું ઘર છેડવા સુધી હરિવીરને વિશ્વાસમાં રાખ્યું હતું. અને હરિવર સુભગાને મહાસતી જ સમજતો હોવાથી તેના પ્રત્યેક વાક્ય સાચાં લાગતાં હતાં કારણ કે – મુનિવર ને જિનદેવની, નૃપની જનસમુદાય, કામીજન નારી તણી, આણ વહે સદાય. ૧ ક્ષુધાતુર ભજન ગમે, તૃષાતુર જલજાત, કામીનર ચિત્ત કામિની, વસે દિવસ ને રાત. ૨ અવશ્ય મુક્તિ ગામીને, જિનવાણી બહુ પ્રેમ, સંસાર રસિયા સર્વને, નારીમાં પણ તેમ. ૩ સંસાર મહામંદિર તણ, ટેકા દેય ગણાય, લલના ને લક્ષ્મી તણા, રસિયા જીવ બધાય. ૪ આહાર-ભય-મથુનને, પરિગ્રહ સંજ્ઞા ચાર, ચાર ગતિ સૌ જીવને, રખડાવે સંસાર. ૫ કુલટા નારીઓના કૌટિલ્યને, બ્રહ્મા-વિષ્ણુ-મહેશ્વર-ઈન્દ્ર-ચન્દ્ર અને નાગેન્દ્ર પણ સમજી શક્યા નથી. તે પછી હરિવર બિચારે કેણ? હરિવર સુભગાનાં રૂપ અને વચનેમાં મેરલી ઉપર નાગ ડોલે તેમ, માથું ડોલાવતો હતો. તદ્દન ભાન ભૂલે થઈ ગયે હતો. આજ સુધીના પરિચયમાં, સુભગાને હરિવરના હદયનું માપ આવી ગયું હતું. તેણીએ સમજી લીધું હતું કે, હરિવર મારી દંભ જાળ સમયે નથી, મારાં દંભ પૂર્ણ વચને અને વર્તનમાં પણ તેને, મારા સતીપણાને જ ભાસ થયો છે. તેથી મારે હવે છેલ્લો દાવ અજમાવવામાં કશો ભય નથી. આવો નિર્ણય કરીને હરિવરને જણાવ્યું : સ્વામીનાથ! આપણે હવે પિતાની નગરીએ પહોંચવું છે. પહોંચવાના બે માર્ગો આવે છે. તેમાં એક માર્ગ ઘણ-ટૂંકે છે. અને નિર્ભય છે. વળી ચાલનારને ગમે તે છે. આપણ નેકરમાં આવા માર્ગના જાણકારને, પૂછી લેવાય અને સાથે રખાય તે, આપણને મુસાફરીમાં ઘણું અનુકૂળતા રહેશે, અને ટૂંકા માર્ગે વહેલા પહોંચાશે. અને જે આપણે નકર વર્ગમાં, ટૂંકા માર્ગને અનુભવી માણસ ન હોય તો, અહીં મારા પિતાશ્રીને એક વિશ્વાસુ નોકર છે. તે ઘણે હોશિયાર છે. માર્ગને ખાસ અનુભવી છે. સુમધુર કંઠ હોવાથી ઘણું સુંદર ગાઈ જાણે છે. સાંભળનારને ઘણે આનંદ આપે છે. Page #497 -------------------------------------------------------------------------- ________________ ૪૬૨ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ માટે જો આપને ઠીક લાગે તેા, મધુકડ સાથે લેવા ચેાગ્ય છે. અને આ વાત ઠીક લાગે તેા, મારા પિતાની પાસે પહેલેથી જ, મધુક'ની માગણી કરી લેજો. સુભગાની વાત સાંભળીને, અને તેની પ્રત્યેક માગણીઓને રિવીર સેાટકા સાચી માનીને સ્વીકારી લેતા હતા. તેમ આજે પણ મધુક'ને સાથે લેવાની, સુભગાની યાજના હિરવીરે સાંભળીને સાચી માની લીધી. અને સુરદત્ત સેનાપતિને કહીને, મધુકર્ડને સાથે લેવાનું નક્કી કરી લીધું. તથા સુભગાના પિતાએ પુત્રી તથા જમાઈ ને ઘણુ ઝવેરાત, સેાનું, ચાંદી, અનેક જાતનાં આભૂષણેા, વસ્ત્રો, બીજી પણ ઘણી ચીજ-વસ્તુઓની પેટીઓ, દાયજા તરીકે અર્પણ કરી હતી. વળી એક સારો અને કીમતી ચાર ઘેાડા જોડાય તેવા, રથ પણ પુત્રી– જમાઈને દાયજામાં આપ્યા હતા. સુભગાની બધી ઇચ્છાઓ સફળ બનવા લાગી હતી. મનમાં ફુલાતી હતી. અને પતિ હિરવીરને, અનુકૂળ બનાવી, પેાતાની સ્વચ્છંદતાના માર્ગ નિષ્કંટક બનાવ્યે જતી હતી. તેથી તેણે પોતાના પિતા તરફથી દાયજામાં મળેલી, બધી ધનસામગ્રી રથના એક ભાગમાં ગાઢવાવી હતી. અને રથના સારથિ પણ, મધુક ઠને બનાવવા હિરવીરને ભલામણ કરી હતી. પાપાનુબંધી પુણ્યના ઉદય, અને તેવા દુર્ગતિદાયક પુણ્યની મહેરબાનીથી, ઘણાં વષૅ જવા છતાં, સુભગાના અનાચારા માતા-પિતા, ભાઈ એ કે કુટુંબના માણસા અથવા મહેનપણીઓ, સગા-સ્નેહીઓ, પાડાશીએ કોઈ પણ સમજી શકયું નહીં. તેા પછી કેવળ રૂપઘેલા બિચારા રિવીરની, કઈ તાકાત કે સુભગાને ઓળખી શકે ? છેવટે શુભ દિવસે અને સારા મુહૂતે, હિરવીરે, સુભગાને લઈને પોતાની નગરી તરફ પ્રયાણ કર્યું. રાજાએ પણ માના રક્ષણ માટે હિરવીરને, ખાસ સૈનિકો અને ઘેાડેધારા આપ્યા હતા. માતાપિતાએ સુભગાને વિદાય આપતાં, પુત્રીને ઉચિત ઘણી ઘણી શિખામણ આપી હતી અને સુભગાએ પણ નમ્રતાની ઢમથી માતાપિતા અને વડીલવર્ગની શિખામણેા સાંભળી લીધી હતી. પ્રયાણ શરૂ થયું. મધુક રથ ચલાવે છે. આગળ-પાછળ રક્ષક સૈનિકે પણ હારબંધ ચાલે છે. સુભગા અને હિરવીર દીવાનખાના જેવા રથના મધ્ય ભાગમાં બેઠાં છે. સુભગા–રિવીરને કેમ ફસાવવા ? કેમ છેતરવા ? કેમ મારી નાખવેા ? અથવા ઝેર પાઈ ગાંસડી ખાંધી રસ્તાના કાઈ કૂવામાં પટકવા? આવા વિચારો કરતી હતી. તાપણ તેણીના મુખ ઉપરનો દેખાવ, હિરવીરના વશીકરણના પાઠ ભજવતા હતા. પ્રશ્ન : સુભગાને મધુક ગમી ગયા હતા. તેા પછી તેણીએ માતાપિતાને જણાવીને, મધુક’ડ સાથે ખુલ્લ’ખુલ્લા લગ્ન કેમ ન કર્યો ? ઉત્તર : કુલવાન મનુષ્યા પોતાની પુત્રીઓને ખાનદાન કુટુંબેશમાં આપે છે. અને પુત્રા માટે ખાનદાન કુટુંબમાંથી જ કન્યાઓ લે છે. ધન અને રૂપ કરતાં પણ કુલની લાયકાત તરફ વધારે લક્ષ અપાય છે. તેથી પેાતાની ઇચ્છા પ્રમાણે લગ્ન કરી શકે નહીં. Page #498 -------------------------------------------------------------------------- ________________ ૪૬૩ ઘરકરના અનાચારમાંથી પ્રકટલી ભયંકરતા પ્રશ્નઃ તે પછી સુભગા અને મધુકઠે નાસી જઈને, પિતાનું કાર્ય કેમ સાધી લીધું નહીં? ઉત્તર : સુભગાએ દંભ રચનાથી માતાપિતાને, અંધારામાં રાખીને, સતીના જેવો દેખાવ કરીને, માતાપિતાનું માન મેળવવા સાથે, કરેડાની મિલકત દાયજામાં મેળવી. અને આવી પ્રપંચ જાળથી મળેલી ધન સામગ્રી વડે પિતે, આખી જિંદગી સુખમય વિતાવી શકવાની ધારણા અમલમાં મુકાઈ હતી. હરિવરની પ્રેરણા અનુસાર, પ્રમાણે અને પડા થતા હતા. મુસાફરીમાં દશવીશ દિવસે વ્યતીત થયા. સાસરાના ગામથી કેટલેક માર્ગે ચાલ્યા પછી, એક મેટું જંગલ આવ્યું. જેમાં એક નદી પણ ચાલતી હતી. નદીનું જળ નિર્મળ અને મધુર હતું. તેથી રથના ઘોડા અને સૈનિકના માણસે-પશુઓને, તૃષા પરિશ્રમ મીટાવવાની ઇચ્છા થવાથી, હરિવરની આજ્ઞાથી પડાવ થયો અને તંબુઓ નંખાયા. સુભગાની ઈચ્છા પૂર્ણ થવાની અનુકૂળતા પણ સર્જાઈ ગઈ. વનકુંજે અને નદીના ઝરણુઓની રમતા જોઈ, સુભગા પતિને કહે છે, સ્વામીનાથ! આજે તો આપણે આવા સ્થાનમાં, છેડે વખત કીડા કરીએ. નદીજળમાં સ્નાન કરીએ. પુના બગીચાઓમાં પુષ્પો ચૂંટીને, શય્યા બનાવીએ, હારો અને ગજરા બનાવીએ, સુસ્વાદુ અને મધુર મનોરમ્ય ફળ વીણીએ. સુગંધી પુષ્પલતાના મંડપમાં ક્ષણવાર રતિક્રીડા કરીએ, જે આપની ઈચ્છા હોય તે. સૈનિકો પણ બિચારા હમણું વનમાં સુખે આરામ કરે. જેવી આપની ઈચછા ! સુભગાનાં પ્રત્યેક વચને હરિવરને કબૂલ હતાં. તેથી સુભગા અને મધુકંઠની ઇચ્છા મુજબ સૈનિકો અને પહેરેગીરે તથા અંગરક્ષકે, ઘણા દૂર દૂર પોતાની અનુકૂળતા મુજબ ગોઠવાઈ ગયા. કેઈ સ્નાન કરવા, વનું ક્ષાલન કરવા, પુષ્પ અને ફળે વિણવા, ખાવા આદિ પિતપોતાના કામકાજમાં વિખરાઈ ગયા. ફક્ત રથ અને રથનાઘોડા સુસજજ અવસ્થામાં મધુકંઠ લઈને તૈયાર હતો. સુભગ અને હરિવરે ક્ષણવાર નદીના જળમાં સ્નાનકડા કરી, બહાર નીકળી, વસ્ત્ર બદલીને, દ્રાક્ષ વગેરે લતાઓથી છવાયેલા વૃક્ષોનીઘટામાં આવ્યાં. ડીવારમાં જ આજુબાજુથી તદ્દન નવાં ખીલેલાં પુષ્પ વીણું લાવી, પુષ્પની શય્યા બનાવી, પતિપત્નીએ કેટલોક સમય પસાર કર્યો. તેટલામાં પિતાની પાસેની એક દાગીનાની પેટી ઉઘાડીને, સુભગ હરિવરને બતાવે છે. હરિવર પત્નીના શણગાર જોઈ હર્ષઘેલ બને છે. ત્યાં તો આ આભૂષણોની પેટીમાં એક લેઢાનું વલય = કડું હતું. તેને હાથમાં લઈને, સુભગ હસતી, ગદ્ગદ્ સ્વરે હરિવરને કહેવા લાગી : Page #499 -------------------------------------------------------------------------- ________________ મ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ સ્વામીનાથ ! આવું ઢાંનું કડું મેં, સુવર્ણ અને રત્નોની પેટીમાં કેમ રાખ્યું હશે ? આપ સમજ્યા? જુઓ, મને બે વાર શરીરમાં મોટા હુમલા આવ્યા. એકવાર મસ્તકમાં મહાવેદના થઈ. એકવાર હિસ્ટિરિયા, મહાવાયુ થયું. તે જ કારણથી મહિનાઓ સુધી મારે આપને વિગ ભગવો પડે. નિર્ભાગ્ય એવી મને આપ સ્વામીનાથની સેવાને પણ લાભ ખવા. પછી તો મહાગુણનિધાન અને પરોપકારિણી, એક ગિની અમારે ઘેર આવી. અને તેણીએ મારા રોગની પરીક્ષા કરીને, આ વલય બનાવી, મંત્રવાસિત કરી, મારી ડોકમાં પહેરાવ્યું, ત્યારથી મારા શરીરના રે ચાલ્યા ગયા છે. શરીરમાં સ્કૂર્તિ, આત્મામાં બુદ્ધિને વિકાસ, અને પ્રત્યેક અંગ પ્રત્યંગમાં, રૂપલાવણ્ય, સૌભાગ્ય ખીલી રહ્યાં છે. વલય બનાવી પહેરાવતાં ગિનીએ કહ્યું હતું કે, હે પુત્રી ! આ વલય તમારી પાસે રહેશે ત્યાં સુધી, તમે બે જણ, પતિ-પત્નિી, રોગ-શેક વિયેગથી મુક્ત રહેશે. માટે જ્યારે તમને પતિ-પત્નીને મેળાપ થાય ત્યારે, તારા પતિ પિતાના હાથમાં, પગમાં કે, ગળામાં આ વલયને, આભૂષણની પેઠે બહુમાનપૂર્વક રાખશે તો, તમારા બંનેની જિંદગી સુખમય પસાર થશે. તેથી હે સ્વામીનાથ! હું આજે જ આ કડું આપને સ્વાધીન કરવા ઈચ્છું છું. હમણાં આપ ખૂબ કીડા કરવાથી થાકી ગયા છે. માટે આપ પુષ્પની શય્યામાં, મારા ખોળામાં મસ્તક મૂકી, ક્ષણવાર વિશ્રામ લ્યા. આપને ક્ષણવાર નિદ્રા આવે તો થાક ઊતરી જાય. પછી આપણે ઠંડા પ્રહરમાં, સિન્ય તૈયાર કરીને પ્રયાણ કરીશું. સુભગાની વાણું અને વર્તનમાં અત્યંત વિશ્વાસી થયેલે હરિવર. કાળી નાગણના કરંડિયા જેવા સુભગાના ખેાળામાં મસ્તક મૂકી સુઈ ગયે. ઘેરવા લાગ્યા. સાન, ભાન, અને જ્ઞાન ત્રણે અદશ્ય થયાં. “શત્ર–ચર ને જારની, સહાયકને સુખકાર | અંધકારની બેનડી, નિદ્રા દેષાગાર.” ૧ “નિશા અને નિદ્રા તણો, ભગિનીસમ વહેવાર જાર ચેર ને શત્રુઓ, પામે લાભ અપાર.” મે ૨ છે હરિવર સુભગાના મેળામાં સૂઈ ગયો. સુભગાએ હાથ, પગ, છાતીએ હાથ ફેરવી, નિશ્ચય કરી, લીધે. અને પછી ઉપર વર્ણન કરાયેલું, ગિનીનું બનાવેલું, કામણગારું, લોઢાનું વલય-કડ, હરિવીરની ડોકમાં, સાવચેતીથી પહેરાવી દીધું. અને સાવચેતીથી પિતાના ખોળામાંથી, હરિવીરનું મસ્તક, પુષ્પની શય્યામાં ગોઠવીને, સુભગા ઊભી થઈ રથ પાસે પહોંચી ગઈ. જ્યાં સંકેત અનુસાર મધુકંઠે રથ જોડી તૈયાર રાખે હતો, તેમાં બેસી ગઈ અને રથના ઘોડા દોડવા લાગ્યા. અહીં હરિવર પણ નિદ્રામાંથી જાગે. અને પોતાને જુએ છે તે Page #500 -------------------------------------------------------------------------- ________________ ધરનેાકરના અનાચારોની દુષ્ટતાનું પરિણામ ૪૬૫ મનુષ્ય નહીં પણ, વાનર થયેલેા જોયા. પાસે જ રહેનારી સુભગા કેમ નથી ? કયાં ગઈ ? ઝાડા-પેશાબ માટે ગઈ હશે ? એક પછી એક વિકલ્પો થયા. હરિવીરને બધું ઈન્દ્રજાળ જેવુ' ભાસવા લાગ્યું. સુભગા ગઈ કયાં? હરવીરને. સુભગાની ગેરહાજરી, અને પેાતાનું વાનપણું જોઈ નવાઈ લાગી. શું સુભગા મને વાનર બનાવી ચાલી ગઈ હશે ? એમ કેમ બને ? તપાસ કરું, એમ વિચારી શક્યામાંથી ઊભા થયા. વાનર શરીરધારી રિવીર, કૂદીને એક ઝાડ ઉપર ચડી ગયા. અને પહેલાં ધૂળના ગેાટા અને પછી રથ, અને સુભગા મધુક ઠને જોયાં. અને હિરવીરને હવે, સુભગાના કુલટાપણાનું ભાન આવ્યું. અને વેગથી દોડીને રથની નજીક પહોંચ્યા. હિરવીર વાનરને દોડતા આવતા જોઇ, સુભગાના કહેવાથી, મધુક ડે રથને ઉભા રાખ્યા. હરિવીર ક્ષણવાર આશ્ચય અને આવેશથી જોઇ રહ્યો. વાનર હાવાથી ખેાલી શકાતુ નથી. પરંતુ વાનરનું મુખ અને ચક્ષુએ, જરૂર કાંઇક કહેવા કે કરવાની ઇચ્છા વ્યકત કરતાં હતાં. અને છેવટે પેાતાની ભાષામાં કાંઇક કહેતા હેાય તેવું વિચારીને, સુભગા કહેવા લાગી. મૂખ શિરોમણિ ! અહીં શા માટે આવ્યે ? હવે તારાથી શું થવાનું છે ? હવે મને જોઈ ને લલચાય અથવા મધુકઠને જોઈને ઇર્ષા કરે, તે બધું તારી પોતાની મૂર્ખાઇનું પ્રશ્ન ન ગણાશ. કારણ કે જે માણસેા એકાન્ત કામ વિકારી હાય છે, અને સ્રીઓના ચરિત્રને છેવટ સુધી સમજતા જ નથી, તેવાએની આવી અથવા આના થકી પણ છૂરી દશા થાય તેમાં ખાટું શું ? હજી પણ તુ મારા ઉપકાર માનજે. મેં સુભગાયે તને, વિષ આદ્ધિ પ્રયાગથી મારી નાખ્યા નથી. કારણ કે તારી સહાયથી અમેને, આટલી ધન સામગ્રી મળી છે. માટે જ તને જીવતા જવાની અનુકુળતા કરી આપી છે. હવેતું આખીજિંગી પશુપણાને સ્વાદ સાખવા સાથે વનનાં વૃક્ષાના વસવાટ અનુભવીને, જિંદગી સંપૂણ કરજે. અને જો તું પહેલેથી જ સમજી ગયેા હાત તેા, તારે આવી પશુદશા પામવાને વખત આવત નહી. કારણ કે મારા એ વખતના રાગના દેખાવેા જ તારા પ્રત્યે મારા અણુગમાના સૂચક હતા. કોઈપણ ભોગે મધુકડને છોડીને ક્ષણવાર પણ હું રહી શકું નહી. આવા મારા દૃઢ નિશ્ચયના કારણે જ મે, તને એવાર પાછા કાઢયા હતા, તે પણ કેવળ મારા રૂપમાં પંતગ-બનેલા તુ, વારંવાર મારી પાસે આવ્યેા. તેથી ન છૂટકે મારે, આવે માર્ગ લેવા પડ્યો છે. ૫૯ ૧ “કેવલ કામવિકારમાં, અંધ બને નરનાર । અકાળ મરણે। ભાગવી, ભટકે બહું સ’સાર. ’ “ અગ્નિ કામવિકારના, સ્વભાવ સરખા હોય ! સાવધાન સેવાય તે, દુખપામે, નહીં કાય.” ર Page #501 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ “અગ્નિ બાળે એકવાર, હમેશ બાળ કામ ! યોગી સંત ત્યાગી મુનિ, ગયા નરકને ધામ. ૩ અગ્નિદાધા માનવી. વખતે સાજા થાય પણ કામાનળમાં પડ્યા, બળી ખાખ થઈ જાય. ૪ વળી હું બાલ્યવયથી જ મારા પિતાના ઘરમાં ઉછરેલા, કેયેલ જેવા સુમધુર કંઠવાળા, મધુકંઠમાં આસકત હતી. તેથી મધુકંઠને મેં, મારા જીવનને સાથી બનાવી લીધે હતું. મારું મન અને શરીર તેને અર્પણ થયાં હતાં. પરંતુ મારા પિતામાતાના ભયથી, તથા કુટુંબ અને જ્ઞાતિની લજાથી, વળી મારે અંગત સ્વાર્થ સાધવા, (જિંદગી સુધી ચાલે તેટલું દ્રવ્ય સાથે લેવા,) તારા જેવા મૂખ સાથે લગ્ન કર્યા હતાં. અને મારા પોતાના સ્વાર્થોની ખાતર જ, મેં તને વાનર બનાવે છે. સુભગાનું ભાષણ ચાલ્યું ત્યાં સુધી, વાનર શરીરધારી હરિવીરે, બરાબર કાન માંડીને સાંભળ્યું. ક્ષણ વાર તે તેને ઈન્દ્રજાળ જેવું અથવા નવાઈ જેવું લાગ્યું અફસોસ ? પતિવ્રતાને ડોળ દેખાડનારી, પતિને પ્રભુ સમાન કહેનારી સુભગા, તેજ, આ સુભગા છે. તથા સુભગ મહાસતી છે. આવુ સમજનારે, હું સુભગાને કુલટા તરીકે જોઉં છું. શું આ બધું સાચું છે? સુભગાનું ભાષણ પૂરું થયું અને મધુકંઠે રથને ચલાવ્યો. ઘોડા દોડવા લાગ્યા. પણ હરિ બનેલા હરિવીરથી, પિતાની પત્નીને અનાચાર ખમાય નહીં. કૂદી કૂદીને રથ ઉપર જવા લાગ્યો, અને બન્નેને નખ વડે પ્રહાર કર્યા. બેત્રણ વખત સામાન્ય પ્રહારો કરવા છતાં વાનર વિરામ પામ્યું નહીં. તેથી ખીજાએલી સુભગાની પ્રેરણાથી, મધુક ઠે મ્યાન સહિત ખડ્ઝને પ્રહાર જેરથી લગાવ્યો. વાનરને ઘણું લાગ્યું. અંધારાં આવ્યાં, મૂચ્છ આવી ગઈ, જમીન ઉપર પટકાયે. ત્યાં તે રથના ઘોડા, માઈલ બે માઈલ દેડી ગયા. સુભગા અને મધુકંઠે સદાને માટે અદશ્ય થયાં. હરિવર વાનરને પણ મૂર્છા વળી. ખૂબ રેયો, બોલી શકાતું નથી, પરંતુ મનમાં વિચાર કરે છે. ધિક્કાર છે. કામના વિકારને, હું કેટલે મૂર્ખ ! સુભગાના પ્રપંચ છેવટ સુધી હું ન સમજ્યા ! “વિકાર પરવશ માનવી, સમજે ન સારાસાર, વિકારમાં પરવશ બની, ભટકે છે સંસાર.” છે ૧ છે અનંતકાળથી જીવને, વિષયેના પરિણામ. બુદ્ધિ–ધન અધિકાર પણુ, વિષયના જ ગુલામ.’ છે છે Page #502 -------------------------------------------------------------------------- ________________ ૪૬૭ કર્મની વિષમતાને વશ થયેલા જીવો, પોતાનું ભલું વિચારી શક્તા નથી મઘવા ને ચક્રીથરો, પ્રતિવિષ્ણુ – હરિ – રામ. બહુ શક્તિધર હોય પણ, નારી પાસ ગુલામ.” છે ૩ જગના સર્વ પદાર, ઝીણવટથી સમજાય, પણ નારીના ચિત્તને, પંડિત પાર ન પાય.’ | ૪ | મહાપુરુષે પણ ફરમાવે છે? हयविहिणा संसारे, महिलारूवेण मंडिअं पास ।। बज्झन्ति जाणमाणा; अयाणमाणावि बज्झन्ति ॥ १ ॥ અર્થ : ખરેખર દુષ્ટ એવા કર્મ પરિણામ રાજાએ, આ જગતના જીને, ફસાવવા માટે, સ્ત્રીઓને આકાર રૂપ એક–પાશે (જાળ) બનાવ્યો છે. જેમાં જાણકાર –ોંશિયાર પણ ફસાય છે. અને અજાણ – મૂર્ણા પણ ફસાયા છે. પછી તે નદીના કિનારા ઉપર, વાનરોનાં ટોળાં, ફરતાં હતાં. હરિવીરવાનર પણ એક મોટા વાનરીઓના ટોળાને માલિક થયો. સુભગ ભુલાઈ ગઈ. અને પશુગતિને સંસાર શરૂ થયો. વાચકે કર્મની ગતિ તે વિચારે. કર્મ આત્માને ક્યાં લઈ જાય છે? કમ જીવને કે બનાવે છે? ક્ષણવાર પહેલા મોટા રાજાધિરાજને સેનાધિપતિ, મોટે લડવૈયે, અનેકોને માનવંત, હજારોના પ્રણામે ઝીલનારે, લડાઈના મેદાનમાં પૃથ્વીને ધ્રુજાવનાર, હજારેને પાલણહાર, હરિ વીર. આજે વાનરના શરીરમાં વગડામાં, પશુ જીવન જીવે છે. રેતમાં આળોટે છે. લીમડા અને બાવળ જેવાં, વૃક્ષોના પાંદડાં ખાય છે. જીવને કર્મ નચાવે તેમ નાચે છે. “કર્મરાયની આંખના, ઈશારા અનુસાર નાચ કરે જગ જીવડા, ભવમંડપ મઝાર.” ૧ કદી નિગોદ મોકલે, કદી નરક લઈ જાય છે દેવપશુને માનવી, કર્માધીન બંધાય.” ૨ “પૃથ્વી-જળ અગ્નિ વિશે, વાયુ-વણસઈમાંય કર્મરાય સૌ જીવને, અનંતવાર લઈ જાય.” ૩ “સાતે નરક જીવડો, ગયો અનંતીવાર, સમુદ્રજળબિન્દુ થકી, વેધાં દુખ અપાર ” ૪ Page #503 -------------------------------------------------------------------------- ________________ ૪૬૮ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ 66 કર્મ અનાદીકાળથી, આપે દુખ અપાર । ,, આપે તલભાર. ૧ કૃપા થાય તેા જીવને, સુખ 66 નરભવ સુખ તલ જેવડાં, નારક મેરૂ સમાન । ,, દરિયા સમ જાણુ પશુતિ પાંચે તણાં, દુખ કર્મ હસાવે કાદી, શાક્પાસ્યનું બેડલું રૂદન સેંકડોવાર । કર્મ તણેા પરિવાર. ७ ܙܙ જ્યારે હરિવીરે દ્રાક્ષાના મડાના ઝુડામાં વિશ્રાન્તિ લેવા પ્રવેશ કર્યો ત્યારે, તેના અંગરક્ષકો અને સૈનિકે, તેના રક્ષણ માટે ચારે બાજુ ફેલાયેલા ચેાકી કરતા હતા. દિવસ હેાવાથી કલાક બે કલાકમાં, બહાર નીકળવાની કલ્પના હાવાથી, બધા સૈનિક સેનાપતિ રિવીરની દિશા જોઈ રહ્યા હતા. પરંતુ ઘણા વખત લાગવા છતાં હરિવીર બહાર નીકળ્યા નહીં. તેથી, સૈનિકાને વહેમ પડ્યો. તપાસ કરવા લાગ્યા. છેવટે વનનિકુ ંજમાં પ્રવેશ કર્યો. પુષ્પાની શય્યા ખાલી પડેલી જોઇ, તેથી આજુબાજુ પણ તપાસ કરી. છેવટે બધું વન જોયુ. રિવીર સુભગા કે મધુક ડ કાઇ પણ દેખાયું નહીં. રથ પણ દેખાયા નહીં. દોડાદોડ કરી પરંતુ પત્તો લાગ્યા જ નહીં, તેથી બધા જ સૈનિકા ઉદાસ ચહેરે, પેાતાના નગરમાં આવ્યા, અને ખનેલી વાત રાજાને સ’ભળાવી. રાજા નરસુન્દર પણ પોતાના વહાલા મિત્ર, અને સેનાધિપતિને, આવે અકાળ ખાવાઈ જવાના પ્રસંગ સાંભળીને, ગળગળા થઈ ગયા, રડવા લાગ્યા. મૂર્છાએ આવી ગઈ. ઘેાડી વારે મૂર્છા વળી, વિલાપ કરવા લાગ્યા. સેવકાને પૂછીને ખાતરી કરી. પતિ-પત્ની, રથ, ઘેાડા, સારથી, બધું કેમ ગુમ થઈ ગયું. ખારીક તપાસ કરી પણ કાંઈ નિણૅય થયા નહીં. તેથી દેશેાદેશ સૈનિકને, દુતાને, ગુપ્તચરાને મોકલી તપાસ કરાવી, પરંતુ પત્તો લાગ્યો નહીં. વિસેા ગયા, માસ ગયા, અને વર્ષા પણ ગયાં. એક વાર નરસુન્દર રાજા હાથીઓને પકડવા, અથવા ખરીદ કરવા, કેટલુ ક સૈન્ય સાથે લઈને પતાની ખીણામાં પડાવ નાખીને રહ્યો હતા. તેટલામાં એક કલાકાર. કપીએનું ટાળું લઈને, રાજા પાસે આવ્યો. તેણે રાજાની પાસે વાનરાને નચાવ્યા. જે જોઈ રાજા ખૂબ ખુશી થયો. આ વાનરના સમુદાયમાં આપણી ચાલુ વાર્તાના નાયક, રિવીર વાનર પણ હતા. તેણે વારંવાર નરસુંદર રાજાને જોવાથી આળખી લીધેા. અને પેાતાનુ હિરવીરપણું યાદ આવ્યું, અને વિચારવા લાગ્યો. કયાં હું રાજાના વિશ્વાસનું પાત્ર, સર્વ સૈન્યના સેનાધિપતિ હિરવીર, કયાં તે વખતનુ મારુ પુણ્ય, અને કયાં અત્યારે આ કલાધરની સાટીના પ્રહારો. ખરેખર કમના ઉદયાની અલિહારી છે. Page #504 -------------------------------------------------------------------------- ________________ હિરવીરને પાછું મળેલુ મનુષ્યપણું ૪૯ આવા બધા વિચારો કરતાં, હિરવીર વાનરની આંખામાંથી, ચોધાર આંસુ ચાલવા લાગ્યાં, અને ખેલવામાં અશક્ત રિવીર વાનર, રાજાની પાસે જઈ ને પડી ગયો. વાનરને અભિપ્રાય રાજા સમજી શકયો નહીં, પરંતુ વાનરની આંખા અને મુખના દેખાવને જોઈ ને, રાજાને ઘણી દયા આવી. રાજાને વિચાર આવ્યો. વાનર પેાતાને મહાદુ:ખમાંથી છેાડાવવા મને પ્રાથના કરે છે. મારું શરણું ઇચ્છે છે. માટે મારે તેને છેડાવવા જોઈ એ. આ પ્રમાણે વિચાર કરીને, કેવળ યાબુદ્ધિથી, નરસુંદર રાજાએ, ઇચ્છિત ધન આપીને, કલાધરપાસેથી બધા વાનરોને છોડાવી પાતે લઈ લીધા. મકર નરસુન્દર રાજાએ પોતાના એક સારા નેકરને, કપનુ ટોળુ સાચવવા સાંપ્યું. અને વાનરાને, ખાન-પાન, સ્થાન માટે, વ્યવસ્થા ગોઠવી દીધી. ઘેાડા દ્વિવસેા પછી કાર્ય સંપૂર્ણ થવાથી, રાજા પેાતાના દેશમાં આવ્યા. હિરવીર વાનરને વારંવાર પાતાની પાસે એલાવે છે. ખવડાવે છે. નવડાવે છે. એકવાર રાજાએ હિરવીર વાનર માટે, વસ્ત્રા અને આભૂષણા કરાવ્યાં. તૈયાર થઈને આવ્યાં ત્યારે, ભૂતકાળના સ્નેહથી વાનરને સ્નાન કરાવ્યું. શરીરને સ્પર્શ કરતાં, ગળામાં (સુભગાએ પહેરાવેલું) નાખેલું લેાઢાનું કડુ રાજાને દેખાયું, અને કાઢી નાંખ્યું. તત્કાળ વાનર મટીને હિરવીર સાક્ષાત થયા. રાજા તથા સભાસદોના આશ્ચય ની સાથે, હ`ના સમુદ્ર ઉભરાયેા. લેાકેા હર્ષ ઘેલા થઈને નાચવા લાગ્યા. નરસુન્દર રાજાએ, હરવીરને, વાનર થવાનું કારણ પૂછ્યું. અને રિવીરે પોતાને અને સુભગાને આખા પ્રસંગ કહી સંભળાવ્યેા. રાજાએ ફરીથી સંસાર શરૂ કરવા ઘણા આગ્રહ કર્યો. પરંતુ હરિવીરને અભ્યંતર વૈરાગ્ય પ્રગટયા હૈાવાથી, રાજાના વાત્સલ્યના સ્વીકાર કર્યાં નહીં. 46 ‘નરભવ સુખનાં સાધના, લક્ષ્મી નારી દોય । પણ પત્ની પહેલી કહી, યદી સતી જે હાય.” ॥ ૧ ॥ 66 “તે લક્ષ્મી બહુ મળવા છતાં, કુલટા નારી યાગ। માણસની જિંદગી, મહા દુખના સંયોગ.” ॥ ૨ ॥ પ્રશ્ન : સંસારમાં સુખનાં સાધના એ જ છે. વધારે નથી. ઉત્તર : સંસારમાં સુખનાં હજારા સાધના હોય છે. પરંતુ આ બધાં સાધનામાં લક્ષ્મી અને પત્ની એની મુખ્યતા છે. લક્ષ્મી ન જ હાય તેા ખીજા સાધના મળે જ નહીં, આવે જ નહીં. અને લક્ષ્મી ખૂબ મળવા છતાં, પત્ની અનાચારિણી હાય, કજીઆળી હોય, વિનય વિવેક વગરની હાય, પતિ પ્રત્યે પ્રેમ, સ્નેહ, આદર, બહુમાન હાય જ નહીં. આવા માણસના સંસાર દુઃખમય જાણવા. બુદ્ધિમાન, ધનવાન, પૈસાદાર, રાજસભામાં પૂજાય ! માન ગમાવી, મૂર્ખ નારીના, રોજ ટુકારા ખાય । Page #505 -------------------------------------------------------------------------- ________________ ४७० જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ આવી જેને કુલટા નારી, જીવન તેનું દુ:ખિયું ભારી.’ છે ૧ | મૂચ્છના આંકડા, વાંક્કા રાખી, ફાંકડા ખૂબ ફુલાય ! ઘેર આવ્યા વાઘણની પાસે, રાંકડા સાવ દેખાય છે જેને ઘેર કુલટા નારી, હરણિયું જેમ શિકારી.” જીવન તેનું દુ:ખયું ભારી. | ૨ | છેવટે હરિવરના વૈરાગ્યની, નરસુન્દર રાજા ઉપર પણ ઘણી છાપ પડી. અને સર્વસ્વને ત્યાગ કરી, રાજાએ રાણી સહિત હરિવીર સાથે, તાપસી દીક્ષા લીધી. અને થોડા સમય પછી, મહાપુરુષ જયાનંદકુમારના સમાગમ પછી, તેમને ઉપદેશ પામી, ટીવીતરાગ શાસનની આરાધના કરી, સંસારને પાર પામ્યા. આ કથા મુનિસુન્દરસૂરિમહારાજ વિરચિત યાનંદ ચરિત્રમાંથી લીધેલી છે. ઇતિ ઘરનેકરના અનાચાર સૂચક સાતમી કથા સંપૂર્ણ અત્યાર સુધી આપણે આજ્ઞાપાલન અને સ્વચ્છેદાચારનાં શુભાશુભ પરિણામે જોઈ ગયા. હવે આજ્ઞાનું સ્વરૂપ બતાવાય છે. પ્રશ્નઃ માતા, પિતા, વડીલ, વિદ્યાગુરુવૈદ્ય, માર્ગદર્શક કોઈની પણ આજ્ઞા ફલાવતી જ ગણાયને ? ઉત્તર : ઉપર જણાવેલા તે તે સ્થાનના અધિકારીઓની, તે તે સ્થાનની મર્યાદા પૂરતી, આજ્ઞા પ્રાયઃ ફલવતી ગણાય, પરંતુ સર્વ સ્થાનમાં અખલિત અને વ્યાપક ફલવતી ગણાય નહીં. વખતે કઈ જગ્યાએ પિતાના સ્થાનમાં પણ વિપરીત બનવાનો સંભવ ખરે. કારણ કે, ઉપર બતાવેલા અધિકારીઓ, ઉપકારની ભાવનાવાળા હોવા છતાં, અજ્ઞાની છે. મેહનીયાદિ કર્મોથી ઘેરાયેલા હોવાથી, કયાંક સ્વાર્થવૃત્તિ પણ આવી જતાં, ત્રિપૃષ્ટવાસુદેવના પિતા, પ્રજાપતિ રાજાની પેઠે, મયણાસુન્દરીના પિતા પ્રજાપાલનપતિની પેઠે; વિજયસુન્દરી બાળાના પિતા, પદ્મરથરાજાની પેઠે, વણકપુત્ર કેલીયાના માંસની માગણી કરનાર, અતીત વેશધારી, વિષણુ ભગવાનની પેઠે, ગાધી નામના રાજા પાસે સત્યવતી કન્યાની માગણી કરનાર ઋચિક ઋષિ (અજેન કથા)ની પેઠે, વિપરીત પણ થઈ જાય છે. પ્રશ્ન : આજ્ઞા એકપાક્ષિક ફલજ આપનારી છે એમ તે નહીંજને? ઉત્તર : સર્વજ્ઞ-વીતરાગ અને યથાર્થભાષક, શ્રીજિનેશ્વરદેવેની આજ્ઞા એકાન્ત હિત કરનારી જ છે. Page #506 -------------------------------------------------------------------------- ________________ ૪૭૧ જિનેશ્વરની આજ્ઞાને ચિચાર “જિનઆણ અમૃત સમી, કર્મઝેર ક્ષયકાર, જિનઆણું નૈકાસમી, ઉતારે ભવ પાર.” ૧ “કર્મ ઝેર અનાદિનું, રખડાવે સંસાર, જિનઆણા અમૃત મળે, ક્ષણમાં મુક્તિદ્વાર.” પ્રશ્ન : જિનઆણને અર્થ શું? જિનઆણા કોને કહેવાય? ઉત્તર : કુળદ તવા પર ઘઉંનારું છે परिरह परिहरिअव्वाइं, आयरह आर्यारअव्वाइं ॥ १ ॥ અર્થ : સાંભળવા ગ્ય-સાંભળવું. વખાણવા ગ્ય–વખાણવું. ત્યાગવા ગ્ય હત્યાગવું. આચરવા અગ્ય આચરવું ઈતિ શ્રી વિતરાગની આજ્ઞાના ચાર પ્રકાર છે. પ્રશ્ન: સાંભળવા યોગ્ય કઈ કઈ વસ્તુ છે કે જે સાંભળવાથી આલેક પરલેક બધું સુધરી જાય ? ઉત્તર : તોડવાનું નામ શિવકુમારું મથrછું सब्वन्नुभासिआई । भुवणम्मि पइठियजसाइं ॥ १ ॥ અર્થ : સાંભળવા યોગ્ય શ્રી વિતરાગ પરમાત્મા જિનેશ્વર દેવનાં વચને છે. જે વીતરાગ વચનના સાંભળનારા જ હોય, તેઓ ભાવસ્થિતિ પરિપાક પામ્યા હોય તે, ચાલુ જન્મમાં જ મેક્ષમાં પહોંચી શકે છે. અને જેમને સંસાર ઘણો બાકી હોય તેવા, સુબાહુકુમારની પેઠે, શ્રીપાલ રાજા મયણાસુંદરી દેવીની પેઠે, શંખરાય કલાવતી રાણીની પેઠે, દેવનાં અને મનુષ્ય ગતિનાં (દુઃખના અંશ વગરનાં) સુખ ભોગવતા પ્રાન્ત-પાંચ ભવ, દશ ભવ, એકવીસ ભવ-વગેરે સંસાર ભેળવીને, મેક્ષમાં પહોંચે છે. સર્વજ્ઞના વચને જ સાચા અર્થને જણાવનારો હોય છે. પ્રશ્ન: જગતને બીજું બધું ગમે છે. શ્રીવીતરાગ દેવની વાણી કેમ ગમતી નથી ? ઉત્તર : ભાગ્યશાળી જીવ? ઘેબર જેવાં ઉત્તમ પકવાનને થાળ, અને વિષ્ટાનું કૂડું બે જોડાજોડ મૂકીને, ભૂંડને છૂટે મૂકો તે ભૂંડ, ઘેબર જેવાં પકવાનોને ચાખે જ નહીં અને વિષ્ટાને સ્વાદ ટેષ્ટથી માણે છે. ગધેડાને સાકર કે શેલડી પીરસે તો ચાખે નહીં. સૂંઘે પણ નહીં અને વિષ્ટા ખોળીને ખાય છે. ઊંટની જાતને દ્રાક્ષ-શેલરીના ટેપલા ભરીને મૂકે તે ચાખે જ નહીં. અને લીંબડા, ખેજડા, બાવળીઆઓ આનંદથી ખાય છે, માટે જ જ્ઞાનીઓ કહી ગયા છે કેधर्मरागःदुराधानः पापरागस्तु नांगिनि । सुरंज्या हि यथा नीलिः । मंजिष्टा न न तथा जनैः Page #507 -------------------------------------------------------------------------- ________________ ४७२ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ અથ: જગતના જીવમાં, ધર્મ નાખવા માટે ઉદ્યમ, પ્રયાસ કે મહેનત કરવી પડે છે, પરિશ્રમ પડે છે. જ્યારે જગતના સર્વ જી વગર પ્રયાસે પાપ કરે છે. કેઈને શીખવવા જરૂર જ નથી. મજીઠને રંગ ચડાવવા પુટપાકો કરવા પડે છે, અને ગળીને ચડાવતાં જરા પણ મહેનત કરવી પડતી નથી. તેમ આ જગતના પ્રાણીઓને અનંતા કાળથી, સંસારમાં વસવાટ છે. વિષયોમાં જ આત્મા વસ્યો છે. વિષયો સિવાય ધર્મને અનુભવ જાણ્યો નથી, જોયો નથી. પભુ શ્રીજિનેશ્વરદેવનાં વચને, જીવોને, સંસારના રસિયા મટાડીને, મેક્ષના રસિયા બનાવવા માટે છે, એટલે તાત્કાલિક પાધરાં કેમ ગમી શકે ? બીજી ? અને ભગવાન વીતરાગ દેવનાં વચનો, વિચારક મનુષ્યોના સમૂહમાં, ખ્યાતિ પામેલાં છે. સંસારનાં અને મુક્તિનગરીનાં સુખ આપનારાં છે, અર્થથી ભરેલાં છે, અનેક અર્થોથી વ્યાપ્તિમય છે. માટે જરૂર સાંભળવા યોગ્ય છે. ઈતિ આજ્ઞાની પહેલી સમજણ, તથા બીજી આજ્ઞા શ્રી વીતરાગદેવનાં વચને જ વખાણવા યોગ્ય છે. ताई चिअ विबुहाणं पसंसणिज्जाई तह यजाइं च । तहिचिय भणियाई समत - नाण - चरणाइ ॥ ३ ॥ અર્થ : તથા પંડિત પુરુષોને તેજ વીતરાગનાં વચને વખાણવા યોગ્ય છે તથા તેજ શ્રી વીતરાગ આગમમાં વર્ણન કરાયેલાં, અને પંડિત પુરુષોને પસંદ પડી ગએલાં, જ્ઞાન-દર્શન અને ચારિત્ર. આ ત્રણ અને ત્રણેના ભેદપ્રતિભેદે જ વખાણવા યોગ્ય છે. કઈ પણ વસ્તુના વખાણ કરવાથી અવશ્ય કર્મો બંધાય છે ત્યારે જૈનગમે અને સમ્યગદર્શન–જ્ઞાન–ચારિત્ર પ્રત્યે થએલે રાગ, તેની કરાએલી અનુમોદના, તેની કરાતી પ્રશંસા, કર્મના નાશનું કારણ બને છે. પ્રશ્ન : અનમેદના અને પ્રશંસાને અર્થ શું? ઉત્તર : અનુમોદના પ્રશંસા બંનેને અર્થ એક જ છે. કઈ પણ વસ્તુ, પછી ભલે તે ધર્મવાળી હોય અથવા પાપવાળી હોય, પિતાને ગમી જાય અને ચિત્તમાં સારું માનવામાં આવે છે, અનુમોદને જાણવી. અને તે જ વસ્તુને બીજા પાસે પ્રતિપાદનપૂર્વક વખાણવી તે પ્રશંસા. માટે સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર, આ ત્રણ વસ્તુ અને તેને આરાધક આત્માઓ જ પ્રશંસા કરવા યોગ્ય છે. પ્રશ્ન : જેનશાસનમાં તે કહ્યું છે કે ગુણીના ગુણની, અનુમોદના, પ્રશંસા કરવી એ મહાલાભનું કારણ છે, એ વાત સાચી છે? ઉત્તર : જેમ ઝવેરાતની જાતને જાણકાર ઝવેરી, નાની મોટી પ્રત્યેક વસ્તુના સંગ્રહમાં પ્રાયઃ કમાય છે. વસ્તુની, અવસરની, ગ્રાહકની, ઓળખાણ વાળા માણસે, પોતાના બધા કામકાજમાં સફળ બને છે. લાભ મેળવે છે. પરંતુ કાચ અને હીરાને, સુવર્ણ–પિત્તળને, તથા છીપ અને ચાંદીને ભેદ સમજે જ નહીં. તેવા માણસના વેપારમાં પ્રાય: લાભ Page #508 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વરની આજ્ઞાની સમજણ અને પ્રકારો ૪૭૩ મળવાને સંભવ નથી. અથવા કઈ પણ વેપાર કે ખેતી વિગેરે આવકના ઉદ્યમેની સમજણ ન હોય, તેવા માણસોના તે તે ઉદ્યમે લાભ આપનારા થતા નથી. તેમ ગુણને, દેશને, કે ગુણાભાસને, સમજતા ન હોય, સમજવા ઉદ્યમ ન હોય, અથવા ત્રણેને સરખા જ સમજતા હોય, તેવા જીની ગુણોની અનમેદના કે પ્રશંસા તેને પિતાને, આત્મકલ્યાણ માટે થતી નથી. પરંતુ વખતે મિથ્યાત્વનું પિષણ થાય છે. બીજા અનેક ભેળા જીવને અવળા રસ્તે ચડાવે છે. પ્રશ્ન : ભલે પરીક્ષક ન હોય તે પણ ગુણની અનુમોદનાથી કર્મ કેમ બંધાય ? તે સમજાવે. ઉત્તર : આત્માને પહેલી ગુણની ઓળખાણ થવી જોઈએ. પછી ગુણનાં વખાણ કે પ્રશંસા થાય તો ચોક્કસ પુણ્યબંધ, સંવર કે નિર્જરા જરૂર થાય છે. પરંતુ પિત્તળના ચકચકાટ દાગીને જોઈ, સુવર્ણના સમજીને વખાણ કરવાથી, ઘણું અજ્ઞાની આત્માઓ, સેનાના ભાવે પિત્તળની ખરીદ કરીને ઠગાય, તેને દોષ વખાણ કરનારને લાગે. તેમ ગુણ હોય જ નહીં, પરંતુ હિંસા વગેરેના દોષથી ભરેલા, કુદેવ-કુગુરુની પ્રશંસા થવાથી, હજારે માણસે, તેના પંથ જોઈને, ધર્મત્યાગી અધર્મ કરનારા બને, તેનું મહા ભયંકર પાપ બેટી પ્રશંસા કરનારને લાગે છે. માટે કોઈનાં વખાણ કરતાં પહેલાં, પરીક્ષક થવાની જરૂર છે. જિનાજ્ઞાને ત્રીજો પ્રકાર ત્યાગવા ગ્યનો ત્યાગ કરે. परिहरिअब्वाइं तहा कुगइवासस्स हेऊभूआई । मिच्छत्तमाइआइं लोगविरूद्धाइं तहेव ॥४।। અર્થ : શ્રી વીતરાગ દેવની એવી આજ્ઞા છે કે, મિથ્યાત્વ આદિ અઢાર પાપસ્થાનકો, અવશ્ય ત્યાગ કરવાં અથવા મિથ્યાત્વ અવિરતિ-કષાય અને વેગ આ ચાર કર્મબંધનાં મુખ્ય કારણે છે. માટે શકય પ્રયાસ કરો, અને કમસર ઘટાડતા ઘટાડતા નિર્મૂળ નાશ કરે. આ મિથ્યાત્વાદિ ૧૮ અંથવા ચારથી જ આત્મા–દુર્ગતિઓમાં પરિભ્રમણ કરી રહ્યો છે. તથા લેકવિરુદ્ધ આચરણો પણ અવશ્ય ત્યાગવા યોગ્ય છે, જેના આચરણથી, અનંતર કે પરંપર અઢારે પાપસ્થાનકેનું પિષણ આવી જાય છે. માટે લોક વિરુદ્ધ કેઈપણ કાર્ય વર્જવા ગ્ય છે. આપણી પ્રતિદિન આચરણ્ય ભાવનામાં પણ “ટો વિશ્વનો ભાવવામાં આવે છે. પ્રશ્ન: લેક વિરુદ્ધ કોને કહેવાય છે તે બતાવો? ઉત્તર : હવે પછીની ગાથાઓથી તે બતાવાશે. જિનાજ્ઞાને ચૂંથો પ્રકાર આચરવા યોગ્યનું હંમેશાં આચરણ કરવું. Page #509 -------------------------------------------------------------------------- ________________ ૪૭૪ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ आयरिअम्वाई अणिस्सिएण सम्मतनाणचरणाई | दोगच्चनिऊडणाई, चिन्तामणि रयणभूआई ॥ ५ ॥ અર્થ : શ્રીતીથંકરપરત્માએએ, પ્રતિદિવસ, પ્રતિક્ષણ, અથવા પ્રતિસમય, સમ્યગ્દન જ્ઞાન અને ચારિત્રનું જ આચરણ-આરાધન કરવાનું ફરમાવ્યુ` છે. સમ્યગ્દર્શન જ્ઞાન–ચારિત્રની આરાધના કરનાર આત્મા, દુર્ગતિમાં જાય જ નહીં. આ ત્રપુટીને, મહાપુરુષોએ, ચિન્તામણિ રત્નની ઉપમા આપી છે, તે ખરાખર જ છે. કોઈપણ પ્રકારની આશા વગર, સેવાએલી રત્નત્રયી, મેક્ષમાં લઈ જાય છે. મેાક્ષમાં ન જાય તો વૈમાનિક દેવત્વને પામે છે. 64 व्रते काहमात्रेपि न स्वर्गादन्यतो गतिः ॥ " અર્થ : રત્નત્રયીનું માત્ર એક જ દિવસ આરાધન કરવાથી, આત્મા મેક્ષમાં ન જાય તા, છેવટ સ્વગ માં જ જાય છે. બીજી ત્રણ ગતિ ખંધ સમજવી. પ્રશ્ન : દીક્ષા લેનારા બધા જ સ્ત્રી-પુરુષા સ્વર્ગમાં જ જાય છે ? ઉત્તર : જેમ દુકાન લેનારા કે વેપાર કરનારા, બધા જ કમાય છે, એમ નથી. વેપાર કરતાં આવડે તેવા સંપૂર્ણ અનુભવી અને સાવધાન, આત્મા જરૂર કમાય છે. તેમ દીક્ષામાં આચરવા યાગ્યમાં તન્મય અને. ત્યાગવા યાગ્યના સંપૂર્ણ ત્યાગી બને. તેવા જીવા માટે ઉપરનું વર્ણન સમજવું. પ્રશ્ન : લેાકવિરુદ્ધ એટલે શું? લેાકવિરુદ્ધના પ્રકારો હોય તા બતાવેા. ઉત્તર : લેાકવિરુદ્ધ વસ્તુએ આચાર્ય ભગવાન બતાવે છે: सव्वस्सचेव निन्दा विसेसओ तहय गुणसमिद्धाणं । ૩નુધમ્મદસળ, રીઢા નયનનાનું || o || बहुवरुद्धसंगो, देसाचारलंघणं चेव । उव्वणभोगो य तहा, दाणाइविषगडमन्नेतु ॥ २ ॥ साहुवसम्म तोसो, सहसामत्थम्मि अपडियारोय | एवमाइयाणि एत्थं, लोगविरूद्धाणि नेयाणि ॥ ३ ॥ અર્થ : કોઈની પણ નિન્દા કરવી (તે પણ ખાટું છે તે પછી ) મહાગુણી આત્માઓની પણ નિન્દા કરવી આવા પાપનું તે કહેવું જ શું ? તથા સરળ સ્વભાવ આત્માએ દ્વારા થતા દાનાદિ ધર્માં, તેની મશ્કરી કરવી, તેવાઓને ઉતારી પાડવા, તેવા ધર્મ કરતા ખસી જાય એવા પ્રચાર કરવા. અનેકના પૂજ્ય પુરુષોની અવહેલના કરવી. ॥ ૧ ॥ Page #510 -------------------------------------------------------------------------- ________________ ગુણી આત્મા નિન્દા કરે નહીં અને ઘર્મવિરુદ્ધ વસ્તુનું ખંડન તે નિન્દા નથી -૪૫ અનેક માણસે જેને વિરોધ કરતા હોય, અથવા અનેક માણસોથી વિરુદ્ધ કરીને રહેનારની, સેબત કરવી, દેશાચાર વિરુદ્ધ આચરણ કરવું, ઉભટ વેશ, અથવા અનેકની નજરે ચડે તેવાં, ઘર-બાર, ખાન-પાન, નેકર-ચાકર રાખવા તે તથા પિતાના દાન-તપશ્ચર્યા દિને જાહેર કરવાં તે. ૨ છે સાધુસંત ઉપર આપત્તિ-દુઃખ મુશ્કેલી આવેતો રાજી થવું. અથવા આપણી શક્તિ હોય તો પણ સાધુ-પુરુષની મુશ્કેલીઓ. મટાડવા–ટાળવા પ્રયાસ ન કરે. આવાં અનેક લોકવિરુદ્ધ વર્તન સમજવા. તે ૩ છે પ્રશ્ન : નિંદા કોઈની પણ કરવી નહીં. નિંદા કરવી તે મહાપાપ છે. સેળયું પાપસ્થાનક જ નિંદા કહી છે. નિદા ન કરવી કેઈની પારકી રે, નિંદા કરે તે જાય નારકી રે.” તે પછી, આપણે જૈને પણ, બીજા ધર્મોના દેવેની, ગુરુઓની, અને ધર્મની ખુલેખુલી નિંદા કરીએ છીએ, તે શું આ પાપ નહીં? ઉત્તર : સાચી અને દેષ વગરની વાત કહેવાય તે નિંદા નથી. અને કોઈપણ ખરી વસ્તુ કહ્યા વિના ચાલે પણ નહીં. જેમ વેપારી, જેની દુકાનવાળો માણસ, હલકો બનાવટી કે ભેળસેળવાળો માલ; ઓછા ભાવે વેચતો હોય, ત્યારે ઘરાકને, પિતાના અને જોડેની દુકાનના માલની, સમજણ ન જ અપાય તે વધારે કિંમતવાળે પિતાની દુકાનને માલ ખપે જ કેમ ? . તેમ દેવો પણ, રાક્ષસોને મારનારા હોય, અનેક સ્ત્રીઓ અને રખાતો રાખનારા હાય, શાપ-અને આશીર્વાદ આપનારા હોય, તથા જગતના પૂજ્યસ્થાને બિરાજેલા પુરુષે પણ, દુર્ગતિમાં જનારા પાપી જેના જેવાં, આચણો કરતા હોય, તે બીજા આપણા જેવા પામરે પણ, તેમનું અનુકરણ કરીને દુર્ગતિમાં જનારા બને તે સ્વાભાવિક છે. તેવા દેના અવલંબનથી, આપણાં કર્મ કેમ ખપે ? તથા ગુરુસ્થાનમાં રહેવા છતાં, પૈસા ટકા, બળદ, ઘેડા, હાથી, બૈરી-છોકરાં, ઝગડા-કેરટ કરતા જ હોય તે પછી, ગુરુપુરુષોમાં ને સંસારી મનુષ્યોમાં ફેર શું? તેવા ગુરુઓના અવલંબન લેનારા, આત્મ કલ્યાણ સાધી શકે ? કઈ કવિરાજ કહે છે કે “ગુરુજી–ગુરુજી બેલે સૌ, ગુરુને ઘેર બેટા ને વહુ, ગુરને ઘેર ઢાંઢાને ઢેર, અખો કહે આપે વળાવો અને આપે ચર.” ૧. રાજાના ચેકીઆતે કે કોટવાળ, પિતે જ ચોરીઓ કરનારા બને તે પછી, રક્ષણ કેણ કરે ? Page #511 -------------------------------------------------------------------------- ________________ ૪૭૬ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ “ નગરીના રક્ષક બની, ચારી કરે સદાય, નગરીમાં વસનારને, ક્યાં જઈ લેવા ત્યાગ.” ૧ ધર્મ પણ અગ્નિને દેવ માનવા, સ્નાન કરવાની જગ્યાને (અણુગલ પાણીમાં સ્નાન કરવું તે ) તીથ કહેવું. યજ્ઞની ક્રિયામાં જીવતા પ્રાણીઓના હેામ કરવા, તેને ધર્મ માનવે. અથવા દેવદેવીઓ, પાસે પાડા, બકરા, ઘેટા, ગાયા વગેરે જીવાની કતલેા કરવી, તેના માંસને દેવીની શેષા માનીને ખાવી, તે પણ ધર્મ માનવા. ઉપર બતાવેલા પત્ની-પુત્રાવાળા, અબ્રહ્મચારી ગૃહસ્થાને ગુરુ માનવા, ગાયનું પૂજન કરવું. ગાયનું મૂત્ર અને છાણને પવિત્ર માનવું. અગ્નિનું તર્પણ કરવું અને કાગડાઓને જમાડવા, જેથી પેાતાના પૂર્વજોને, તે બધું પહોંચે છે. આને શ્રાદ્ધ કહેવાય છે. વળી અપુત્રને સુગતિ થતી નથી. કહ્યું છે કે— ऋणदेवस्य यागेन ऋषिणां दानकर्मणा । संतत्या पितृलोकानां, शोधयित्वा परिव्रजेत् ॥ १ ॥ અર્થ : આ Àાક ઉપરની વાતાની પુષ્ટિ રૂપ છે. યજ્ઞા કરવા વડે દેવાનું કરજ ચુકાવવું, ગાયાનું, પુત્રીનું, ધનનુ, ક્ષેત્રનું, વગેરે દાન આપીને, ઋષિમુનિઓનું કરજ ચુકાવવું, અને ઓછામાં ઓછા એક પુત્ર ઉત્પન્ન કરીને, પેાતાના પૂર્વજોનું કરજ ચુકાવીને, પછી જ સન્યાસ લેવા. પુત્ર ન હેાય તા પિંડ કાણુ આપે ? સંતતિના વિચ્છેદ થાય, પૂર્વજોને પિંડ ન મળે તેા, બિચારાઓ ક્ષુધાથી ટળવળતા અને. ઇત્યાદિ. अपुत्रस्य र्गात र्नास्ति, स्वगेनैवचनैवच । અર્થ : અપુત્રની સુગતિ થતી નથી, સ્વર્ગ મળે જ નહીં. આવા દેવ ગુરુ-ધર્મ ની સાચી વાત ન જ કહેવાય તે આંધળે-આંધળાને દોર્યા જેવા ન્યાય થઈ જાય. માટે ઉપકારી પુરુષાને કહેવું પડયું છે કે : धर्मध्वंसे क्रियालोपे, स्वसिद्धान्तार्थविप्लवे । अपृष्टेनापिशक्तेन, वक्तव्यं तन्निषेधितुं ॥ १ ॥ અર્થ : ધર્મના ધ્વંસ થતા હાય, શુદ્ધ ક્રિયાના લેાપ-નાશ થતા હાય, પોતાના સિદ્ધાન્તા હણાઈ જતા હેાય, તેવા વખતે શક્તિ સંપન્ન આત્માએ, ચાક્કસ ખેલવું જ જોઈએ. અને ન ખાલે તેા, તે શક્તિસ`પન્ન ગુનેગાર ગણાય. નિષિદ્ધ અનુમતં ”ના નથી પાડતા માટે ખાટું નહીં હાય. 64 परोरुष्यतु वामावा, विषवत् प्रतिभातुवा । भाषितव्या हिताभाषा, स्वपक्षगुणकारिणी ॥ १ ॥ Page #512 -------------------------------------------------------------------------- ________________ ધર્મની સમજણ અપાય તે નિંદા કહેવાય નહીં. ( ૪૭૭ અર્થ : બીજે માણસ ગુસ્સે થાય કે હર્ષ પામે, અથવા તેને વિષ જેવું લાગે, અગર અમૃત જેવું લાગે, પરંતુ આપણે સ્વપરનું એકાન્ત કલ્યાણ થાય તેવી ભાષા બોલવી. છેવટે આપણને શાસન- દ્રોહ ન થાય, તેવી ભાષા બોલવી. ટુંકાણમાં સમજવાનું એજ કે, કુદેવ-કુગુરુ-કુધર્મનું સમર્થન થતું હોય, હિંસાદિ પાપનું પોષણ થતું હોય, જૈનધર્મ છેટે છે, ન નીકળે છે, આવું બોલનાર કે લખનારને જવાબ ન અપાય તે, તે અજ્ઞાની, ડરપોક અથવા શ્રદ્ધા વગરને ગણાઈ જાય. આવી વાતોને સાચા સ્વરૂપમાં લખવી, કે બેલવી, તે નિંદા નથી. પરંતુ યથાર્થવાદનું પ્રતિક છે એમ જાણવું. પ્રશ્નઃ સ્વપક્ષમાં કેઈના અવર્ણવાદ બોલવાથી કર્મ બંધાય છે, આ વાત તો સાચીને? ઉત્તર : અવગુણોથી સંસાર ભરેલો છે. આ પાંચમે આરે છે. ચોથા આરાના મહામુનિરાજે જેવું આ કાળમાં ચારિત્ર, અશક્ય છે. તે પણ આ કાળમાં એવા એવા મહાપુરુષે થયા છે કે, જેમના ચારિત્ર્ય ચોથા આરાના મુનિરાજે જેવાં હતાં. આજે પણ કઈ કઈ ખૂબ આત્માથી જીવો, ઘણું ઉત્કૃષ્ટ ચારિત્ર પાળતા દેખાય છે. આ કાળમાં અમે પાળીએ છીએ તે જ બરાબર છે. આવું બોલનારા વીતરાગના માર્ગને સમજ્યા નથી. અથવા છુપાવનારા છે. આ કાળના મુનિપ્રવને આચરવા ગ્ય પણ ધ્યાનમાં રખાય નહીં. અને કેવળ મુનિ વેશને, આરાધના માની લેનારાઓની વાતોને, ખેટી કહેનારા નિંદક કહેવાય નહીં. બેદરકારીથી કે, ભૂલથી, માર્ગ ભૂલા પડેલાને, માર્ગ ભૂલા પડેલા કહેવાય તે નિંદા કેમ કહેવાય? વળી મહાપુરુષોનાં વાક્યો વાંચો: चेइअदव्वविणासे, इसिधाए पश्यणस्सउडाहे। संजइचउत्थभंगे, भूलग्गी बोहिलाभस्स ॥ १॥ અથ: આખા જગતના એકાન્ત ઉપકારી ગુરુપુરુષે ફરમાવે છેકે, ચૈત્યના દ્રવ્યને વિનાશ કરાવનાર હેય, ઋષિને ઘાત થતા હોય, અર્થાત્ જેન મુનિને ઘાત કરનાર, પ્રવચન-જૈનશાસનની નિંદા કે નિર્માલ્યતા કરનાર-કરાવનાર, અને સાધ્વીનું ચતુર્થવ્રત ભાંગનાર કે ભંગાવનારની બધિ, જૈનધર્મની પ્રાપ્તિ થઈ હોય તેમાં, અગ્નિ મુકાય છે. પ્રશ્ન: કેટલાક કહે છે કે, ચૈત્યદ્રવ્ય એટલે દેવદ્રવ્ય. એટલે શ્રીવીતરાગનું દ્રવ્ય. આ અર્થ થાય શું આ વાતમાં વદ ત્યાઘાત જેવું નથી લાગતું? વીતરાગ એટલે રાગદ્વેષ વગરના દે, વીતરાગ પિતે દ્રવ્યને અડે જ નહીં. ચક્રવર્તીની ઋદ્ધિ પણ છોડીને નીકળ્યા છે. તેઓ સર્વકાળ અકિંચન જ રહ્યા છે. અને હોય છે. એટલે વીતરાગના નામ ઉપર દ્રવ્યને વળગાડવું, તે વ્યાજબી નથી નિરંજન નિરાકારને દ્રવ્ય હોય જ શા માટે? ઉત્તર ઃ ભગવાન જિનેશ્વર દે વીતરાગ જ હોય છે. અને રહેવાના છે. દેવદ્રવ્યને અને જિનેશ્વર ભગવંતેને કશે સંબંધ નથી, પરંતુ, થોડો વહેવાર માર્ગ જાણનાર કે વિચારનારને આવી ભ્રમણ આવતી નથી. અને આવી હોય તે પણ નીકળી જાય છે. Page #513 -------------------------------------------------------------------------- ________________ ४७८ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ જુઓ, પ્રભુજી કેવળજ્ઞાન પામે છે. ત્યાર પછી તુરત જ, સમવસરણ થાય છે. દેવતાઓ સમવસરણની રચના કરે છે. તેમાં બહારથી પહેલે કીલે ચાંદીને બનાવે છે. તેની ઉપર તદ્દન સુવર્ણનાં કપીશિર્ષ–કાંગરાં હોય છે. વચલે કલે તદ્દન સુવર્ણને, તેની ઉપર કપિશિર્ષ તદ્દન રતનનાં હોય છે. તથા તદ્દન અંદરને કીલ, રતનમય હોય છે. તેનાં કપિશિર્ષ-મણિમય હોય છે. અંદરને ભૂભાગ-પંચજાતિના રત્નોથી બાંધે છે. વચ્ચે વચ્ચે મહારત્નથી બનાવેલી વેદિકા હોય છે. તેની વચ્ચોવચ્ચ દે ચિત્યવૃક્ષ બનાવે છે, તેની ચાર દિશાઓમાં, પૂર્વ– પશ્ચિમ-ઉત્તર-દક્ષિણ, દેવો રત્નમય ચાર સિહાસન ગોઠવે છે. પૂર્વ દિશાના સિંહાસન ઉપર બેસીને, પ્રભુજી સંસારની અસારતામય દેશના આપે છે. અને એક જન સુધી બધી દિશાઓ-વિદિશાઓમાં બેઠેલા, ચારનિકાયના દેવ, દેવીઓ, સાધુઓ, સાધ્વીઓ, શ્રાવક, શ્રાવિકાઓ, બાર પસંદાઓ પ્રભુજીની દેશના સાંભળે છે. દેશના આપીને જિનેશ્વર દેવો, ઇશાન ખૂણામાં પહેલા (અંદરથી) બીજા કલાની-વચ્ચે દેવછંદામાં પધારે છે. રાત દિવસ કે ઘણા દિવસો પ્રભુજી તેમાં જ રહે પણ છે. અહીં આવનારા દેશના સાંભળીને ઘેર જનારા, એમ જ લે છે કે, અમે પ્રભુજીના સમવસરણમાં દેશના સાંભળવા ગયા હતા. આ સમવસરણને પ્રભુજીનું સમવસરણ જ કહેવાય છે. માણસો અને દેવદેવીઓ પ્રભુજીનું, તીર્થંકરદેવનું, વીતરાગનું સમવસરણ જ કહે છે. વળી આ સમવસરણ લાખ જિનાલય બંધાવી શકાય તેવું, મહાકીમતી, રત્ન અને સુવર્ણરજતનું બનેલું, ચારે બાજુ એકજન વિસ્તારવાળું હોય છે. આ વસ્તુ નવીન નથી. અનંતકાળની શાશ્વતી જ છે. તથા ઋષભદેવ સ્વામી થયાને આજે એક કોટાકોટી સાગરોપમ એટલે કાળ થયો છે. આટલા ગાળામાં. ૨૪ જિનેશ્વરદેવના તીર્થોમાં, અસંખ્યાતા કેવલીભગવંત અને ચૌદપૂર્વધર વગેરે જ્ઞાનીભગવંત થયા છે. તે તે મહાપુરુષોના ઉપદેશથી, આ ભરતક્ષેત્રમાં શત્રુંજયાદિ તીર્થોમાં, અને રાજગૃહી, અયોધ્યા, મથુરા, દ્વારિકા, સાવસ્થી, કૌશાંબી, બનારસ, કાકંદી, ભદ્દિલપુર, સિંહપુરી, ચંપાપુરી કાંપિલ્યપુર, રત્નપુરી, હસ્તીનાપુર, મિથિલા અને વિશાળ ઉજજયિની વગેરે નગરીઓમાં, કોડ જિનમંદિરે થયાં, નાશ પામ્યાં અને નવીન થયાં છે. આ બધા સ્થાનમાં જિનેશ્વરદેવનું સમવસરણ શબ્દપ્રયોગ થાય છે. જિનેશ્વરદેવનાં મંદિરે પણ બોલાય છે. જૈનમુનિને ઉપાશ્રય બોલાય છે. આવા બધા પ્રયોગો થવાથી, શ્રીવીતરાગ દેને પરિગ્રહના દોષ લાગ્યા નથી. નવાં કર્મ બંધાયા નથી અને મેક્ષમાં પધારી ગયેલા પાછા આવતા પણ નથી. જેમ અહીં સમવસરણ, જિનાલય ઉપાશ્રય પહેલાં જોડાયેલા શબ્દો, આરાધકોની ઓળખાણ માટે, આપણે સંસારી જીએ, ઠરાવેલા છે, તેથી તે તે સ્થાન સહેલાઈથી ઓળખી શકાય છે. તે પ્રમાણે જિનાલને સાચવવા માટે ભેગું થયેલું દ્રવ્ય જિનદ્રવ્ય કહેવાય છે. તે દ્રવ્યથી મેક્ષમાં પધારેલા તીર્થકરેદેવેને પરિગ્રહને દેષ લાગતો નથી. અને પ્રભુજીની વીતરાગતાને કલંક પણ લાગતું નથી. Page #514 -------------------------------------------------------------------------- ________________ જિનાજ્ઞાની સમજણ. અને જિનાલયા અંગેના વિચાર ૪૭૯ પ્રશ્ન : તેા પછી જિનેશ્વરદેવાના નામ પર લાખા અને ક્રોડા ભેગા કરવાની જરૂર શી ? ઉત્તર : પ્રભુજીના નામ ઉપર પૈસા ભેગા થતા નથી. પરંતુ જીણુ થયેલાં અને થતાં, જિનાલયેાનું સમારકામ કરવા માટે, તથા આરાધકા વધે ત્યાં નવીન મ ંદિર બનાવવા માટે, જિનદ્રવ્યની વૃદ્ધિ કરવી એ પણ, આરાધનાના એક માર્ગ છે. જિનદ્રવ્ય છે તેા જ, હજારો જિનમદિરોની હયાતિ અને આબાદી છે. જિનમંદિરા જગતભરમાં હાયતાજ આંશિક પણ ધર્મની આરાધના ટકી રહીછે. ટકીરહેછે. જિનદ્રવ્યનો અભાવ થઈ જાય તેા, જિનમ ંદિર અને જિનપ્રતિમાનીહયાતિ ભયમાં મુકાઈ જાય, એ સ્પષ્ટ સમજાય તેવું જ છે. અને જિનમ ંદિરા સવથા નહીંજ હાયતા, ધર્મ પણ જોખમમાંજ મુકાયા સમજવા. આજે બીજા ધર્મોમાં, ધમ સ્થાનામાં મૂકાતું દ્રવ્ય, ખાવાએ કે બ્રાહ્મણા ખાઈ જાય છે. તેવા ધર્માંનાં ધર્માં સ્થાનામાં, વિકાસ, પ્રકાશ, સ્વચ્છતા કશું હેાતું નથી. જ્યારે જૈન તીર્થોમાં આટલી સુંદર સ્વચ્છતા અને આખાદી દેખાય છે, તેનું કારણ ભક્તલેાકેાને, દેવદ્રવ્ય ખાવું ખપતુ નથી. અને માટે જ દિનપ્રતિદિન વધેલા દ્રવ્યેાથી, જિર્ણોદ્ધાર શક્ય બને છે. મરામતા થયા કરે છે. હજારો જિનમ'દ્વિરા જળવાઈ રહ્યાં છે. પ્રશ્ન : આજે કેટલાક સંપ્રદાયેા મૂર્તિને બિલ્કુલ માનતા જ નથી. તેમને ધર્મની આરાધના ન જ હાય ? ઉત્તર : પ્રકારાન્તરથી સ્થાપના બધાય માને છે. મુસલમાને પ્રતિમા માનવાની ના પાડે છે. તે પણ તેએ મક્કા-મદીના તીથ ને માને છે. આ એ ભૂમિએ મહમદપેગંબરના જન્મ અને મરણ સ્થાનાને તમામ મુસલમાના પેાતાનું ધમ સર્વસ્વ તરીકે સ્વીકારે છે. હજારો મુસલમાના યાત્રા (હુજ ) કરવા જાય છે. ખાજા અને મેમણુકામ ( મુસલમાનોના પેટાભેદ ) ખેાજાખાનાને સ્વીકારે છે. તેને ધર્મ સ્થાન માને છે. આ સમાજીટા દયાનંદસરસ્વતીના જન્મસ્થાન ટંકારાને તીથ જેટલું મહત્ત્વ આપે છે. દયાનંદ સરસ્વતીના ફોટાને પગે લાગે છે. હાથ જોડે છે. આપણા સ્થાનકવાસી ભાઈએ ઉપાશ્રયમાં પૂજ્યની ગાદીને માને છે. વ્યાખ્યાન પીઠને પુઠું લગાડતા નથી. પેાતાના (સ્થાનકવાસી મુનિરાજેના) ફ્ાટા પડાવ્યા છે. પુસ્તકામાં હજાર નકલા સાધુએ અને શ્રાવકાના ફાટા છપાએલા મેાજૂદ છે. પ્રશ્ન : જડપ્રતિમાને માનવાથી લાભ શું ? ઉત્તર : સ્થાનકવાસી સાધુ મહારાજ કાળધર્મ પામ્યા પછી આત્મા ચાલ્યેા જાય Page #515 -------------------------------------------------------------------------- ________________ ૪૮૦ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસા છે. તે પણ તેઓ તેમની માંડવી–પાલખી બનાવે છે. મુનિના શબ–મડદાને, બધા સાધુસાધ્વી ગૃહસ્થ પણ પગે લાગે છે. શણગારે છે. આ મડદું પણ જડજ છે. આપણા આ કાળના મુનિના શબને પગે લાગવાથી અને દર્શન કરવાથી, ભક્તવર્ગનું કલ્યાણ મનાયું છે–તો પછી જગતના અજોડ ઉપકારી, જિનેશ્વર દેવની મૂર્તિને, ને પગે લાગવું, ન માનવી આ કેવું ડહાપણ? પ્રશ્ન : પરંતુ વીતરાગની પ્રતિમા બનાવી, તેની ઉપર પાણી ઢળવું, ચંદન ચર્ચવું, ફૂલ ચડાવવાં, આ શું વ્યાજબી છે? ઉત્તર : આ પ્રમાણે જ આપ શ્રીમાને સ્થાનકવાસી સાધુ મહારાજના મડદાને નવડાવો છે. પાલખીમાં બેસાડે છે. વસ્ત્ર પહેરાવે છે. પગે લાગો છો. થાય તેટલા ઠાઠમાઠની ઉજવણી ઉજવે છે. આ કાળના સાધુ સંતે કરતાં જિનેશ્વરદેવે અનંતગુણી અને મહા ઉપકારી પુરુષે છે. પ્રશ્નઃ પ્રતિમા ન હોય તે નુકસાન શું ? અને પ્રતિમાની હાજરીથી ફાયદો શું? ઉત્તર : જેમ ભૂતકાળના વિક્રમાદિત્ય-કુમારપાલ-પ્રતાપ રાણું શિવાજી છત્રપતિઅકબર–ઔરંગઝેબ-અલાઉદ્દીન વગેરેનાં ફેટા કે બાવલાં જેવાથી, તે તે વ્યક્તિઓની ઉદારતા-શૌર્યતા-ધર્મપરાયણતા-ક્ષાત્રવટ – અભિમાન – દેશપ્રેમ – ધર્મઝનુન – વગેરેનું ભાન થાય છે. તેમ ભગવાન વીતરાગદેવેની પ્રતિમાને, ઉભા કે બેઠા જોવાથી, ભગવાન વીતરાગની વીતરાગતા, સમજવાનું આકર્ષણ પ્રકટે છે. વીતરાગ કેવા હતા, તેના, આત્મામાં સાચા સંસ્કાર પડી જાય છે. વીતરાગ મુદ્રા દેખવાથી, વારંવાર જોવાથી, હજારવાર જેવાથી, આત્મામાં વીતરાગતા આવવાને પ્રારંભ થાય છે. કહ્યું છે કે, “वीतरागं जनोध्यायन्, भजते वीतरागतां । ईलिका भ्रमरीध्यानाद् भ्रमरीजायते क्रमात् ॥ १ ॥ અર્થ : શ્રીવીતરાગ પરમાત્માનું ધ્યાન કરતો આત્મા, પિતે, વીતરાગદશાને પ્રાપ્ત કરે છે. જેમ ભમરીએ લાવેલી ઈયળ, ભમરીના ગણગણાટ સાંભળી, મરણ પામી, તે જ ભમરીના ધ્યાનથી, ત્રણ ઇંદ્રિય મરીને ચાર ઇંદ્રિય ભમરી બને છે. કેઈએ પ્રશ્ન કર્યો છે કે શ્રીવીતરાગ કેવા હોય છે. તેને ઉત્તર મળ્યો કે શ્રીવીતરાગ દેવેની પ્રતિમાજીને જોઈ લ્યઃ શ્રીવીતરાગ દેવે-હુબહુબ આ પ્રતિમાજીના જેવા જ હોય છે. આ પ્રતિમાની સમજણ અને સંસ્કાર બરાબર પડેલા હોવાથી, તેણે શ્રીવીતરાગ, તીર્થકરદેવ અથવા કેવળીભગવાનને જોઈને ઓળખી લીધા. અહીં એક દૃષ્ટાન્ત જણાવાય છે. એક નિર્જન જંગલમાં પરદેશી મુસાફર, ભૂલે પડેલે ક્ષુધા અને તૃષાથી, પીડાતો હતે. તેને સુધા તૃષા ઘણુ લાગવાથી, ઘણો Page #516 -------------------------------------------------------------------------- ________________ વીતરાગની પ્રતિમાને વારંવાર જોવાથી, વીતરાગતાને અભ્યાસ થાય છે ૪૮૧ મુંઝાયેલે જણાતો હતે. તેવામાં તેને એ જ જંગલનો અનુભવી મનુષ્ય મળે. તેને પેલા મુસાફરે, પિતાની દુઃખની વાત જણાવી. ત્યારે અનુભવી મુસાફરે, દિલાસો આપી કહ્યું કે, આટલા જંગલમાં, ખાવા-પીવાની કશી વસ્તુ મળવી અશક્ય છે. પરંતુ આ જંગલમાં, ઘેડા આગળ ચાલશે તે, વનવાસી ગાયોનાં ટોળાં જોવા મળશે. તે ગાયે ઘણી જ ગરીબ હોય છે. માણસને જોઈ પાસે આવે છે. તેને પંપાળવાથી ખૂબ વાત્સલ્ય બતાવે છે. તેને સ્તને=આંચળે વળગી પડશે તે, પાંચ મિનિટમાં પેટ ભરાઈ જશે. ક્ષુધાતૃષા નાશ થશે. શરીરમાં શક્તિ અને બળ આવશે. મુસાફરને પ્રશ્નઃ મેં જિંદગીમાં ગાય કેવી હોય તે જોઈ જ નથી. માટે ગાયને ઓળખવાની નિશાની શું? અનુભવી ભાઈનો– ઉત્તર: ભાઈ, આ તમને નિશાની બતાવું, કહીને મુસાફરને નજીકના શિવજીના દેવાલયમાં લઈ ગયે. અને મહાદેવજીની સામે રાખેલે, મહાદેવજીનો પિઠીઓ. બતાવ્યું. અને કહ્યું કે આવા પગ, આવાં શિંગડાં, આવું ગલકંબલ, આવી ખૂધ, આવું શરીર, હોય તેને, તમારે સમજી લેવું કે, આ ગાય છે. માત્ર તેણીને પાછલા પગ પાસે ચાર આંચળ વધારે સમજવા. મુસાફરને પત્થરનો પોઠીઓ જેવાથી, ગાયને ઓળખવાના સંસ્કાર મળી ગયા. અને આગળ જતાં ગાય પણ જોવા મળી અને તેના કહેવા પ્રમાણે પંપાળ વગેરે કરવાથી, પગ નીચે બેસી આંચળમાંથી દૂધ મેળવી પોતાની સુધા–તૃષા-પરિશ્રમ-મટાડી મુસાફરીમાં સુખી થયો. ઉપનય જેમ અજાણ્યા જંગલમાં, પરદેશી ભટક્તા મુસાફરને, અનુભવી મનુષ્ય, ગાયની ઓળખાણ, અને ગાયને ઓળખવા, મહાદેવજીના પિઠીઆની ઓળખાણુ, બતાવવાથી, સાચી ગાયની, ઓળખાણ કરવામાં મદદ મળી. તેમ અહીં ગુરુ મહારાજના આગમ વ્યાખ્યાનો સાંભળી, શ્રી વીતરાગ દેવેની શાશ્વતી–અશાશ્વતી પ્રતિમાજીનાં, દર્શન-વંદનપૂજન કરનારાઓ, જન્માન્તરમાં સાચાં વીતરાગ દેનાં પણ દર્શનાદિ પામી શકે છે. અહીં જિનપ્રતિમાના દર્શનથી પામેલા આત્માની કથા લખાય છે. કેઈ એક નગરમાં, શ્રી વીતરાગ શાસન આરાધક, બાર વ્રતધારી, એક શ્રાવક રહેતા હતા. તેઓ બારે માસ સામાયિક-પ્રતિક્રમણ–પૌષધ-જિનપૂજા-વ્યાખ્યાન-શ્રવણ-અભયસુપાત્ર–અનુકંપાદાનમાં સર્વકાળ સાવધાન હતા. પરિવારમાં પણ ધર્મની આરાધના હતી. ફક્ત તેમને એકને એક પુત્ર, ધર્મથી વિમુખ હતું, પિતા અવારનવાર તેને વ્યાખ્યાન શ્રવણદિ માટે, પ્રેરણા કરતા હતા, પરંતુ તેને બધું કંટાળા જેવું લાગતું હતું. Page #517 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨ # ૧/wwwwwwwwwww w www - જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ - આખી જિંદગી તેની બરબાદ ન થાય, તેની ખાતર પિતાજીએ, પિતાના ઘરના પ્રત્યેક બારસાખ ઉપર, શ્રી જિનેશ્વર દેવની પ્રતિમાજી કેતરાવી હતી. અને પુત્રને વગર ઈચ્છાએ પણ, દિવસમાં સેંકડો વાર જિનેશ્વર દેવેની, આકૃતિનાં દર્શન થતાં હતાં. આ પ્રશ્ન : આવી રીતે ઘરના બારસાખ ઉપર જિનપ્રતિમા કરાવવાથી, સ્ત્રીઓ વગેરેની અપવિત્રતાથી, આશાતના થયા વગર કેમ રહે? . ઉત્તર : શ્રી જૈનશાસનમાં, ચૈત્યેના પાંચ પ્રકાર બતાવ્યા છે. શાતચૈત્ય ચારનિકાયદેમાં અને તિર્થાલેકનાં અસંખ્યાતાં અનાદિઅનંત શાશ્વતઐ જાણવાં. સાધારણચૈત્ય આખા ગામનું એક જિનાલય. નિશ્રાચૈત્ય એકગચ્છનું એક વ્યક્તિનું ચિત્ય. ભક્તિચૈત્ય ઘરદેરાસર વળી મંગલચૈત્ય બારસાખ ઉપરનું કતરેલું ચૈત્ય. આ પ્રશ્ન : અમારો પ્રશ્ન એ જ છે કે પ્રત્યેક બારશાખ ઉપર પ્રતિમા કરાવી શકાય છે. તો આજે કોઈ પિતાના કુટુંબને ધર્મના સંસ્કાર વધારવા, જિનેશ્વરદેવના ફોટા રાખે તો, આશાતના ખરી કે નહીં? ઉત્તર : બારશાખ ઉપર પ્રતિમા કેતરાવાય છે, અને તે સ્થિર છે. આવું પ્રત્યેક બારશાખ ઉપર પ્રતિમાજી ભગવાન કરવાનું વર્ણન, પ્રાચીન મથુરાનગરી વગેરેનું, ઇતિહાસમાં પ્રસિદ્ધ છે. જ્યારે આજકાલની છબીઓ-ફટાઓ ચલ છે. એક સ્થાનથી તે બીજા સ્થાનાન્તર લઈ જવાય છે. બહુ અલ્પકાળમાં, ફાટી પણ જાય છે. પરંતુ મઢાવીને, જડાવીને, કંઈ પિતાના ઘરમાં જાહેર સ્થાન ઉપર, રાખે તે વધુ જણાતું નથી. પ્રતિમાજી, કેરેલી અને ચિતરેલી બરાબર જ લાગે છે. ફટાઓ તેવા હોવા જોઈએ કે, ઘણે કાળ સચવાઈ રહે. નાશ ન પામે. ઘણા ભેળા જી આશાતનાના નામે આરાધના ખેઈ બેસે છે. ફેટા પણ ઘણા ઊંચા રહે તે જ વધારે સારું છે. છે. શેઠને નાસ્તિક પુત્ર, આયુષ પૂર્ણ કરી, મરીને, લવણ સમુદ્રમાં મચ્છ થયે. કેટલાક કાળ પછી, તેણે સમુદ્રના વસવાટમાં, મચ્છીપણામાં, પ્રતિમાજીના આકારનો, એક મચ્છ જોયો. જોવાની સાથે-ઉહાપોહ-મનમાં સંક૯પ-વિક૯૫ થતાં, જાતિસ્મરણ જ્ઞાન થયું, અને પિતાને ગયે મનુષ્યભવ દેખાયો. અફસેસ ! ક્યાં મારે મનુષ્યભવ ! કેવું સુંદર આર્યકુળ! ધમાં માતા-પિતા, અહિંસામય મડાદ્રાઁનું આચરણ, કંપાના અવતાર, સમતાના સમદ્ર, વીતરાગદેવ અને આ સંસાર સમુદ્રને પાર પમાડનાર, આરાધક અને સુગુરુઓના સર્વકાલીન દર્શન-વંદનવ્યાખ્યાન–શ્રવણ આદિ સાધના ઢગ હતા, પરંતુ નિરભાગી, અધમ મારા આત્માએ, પિતાના વચનને આદર કર્યો જ નહીં. તેથી હું આ પાપની ખણસમા, પશુ અવતારમાં પટકાયો છું. Page #518 -------------------------------------------------------------------------- ________________ ૪૮૩ જિનેશ્વરદેવોની પ્રતિમાને સમજવાની દલિલે. તે જ અર્થને જણાવનાર લોક तातादेशवशादपीह नृभवे. नत्वं मयाराधितः । तेनाहं भवसागरे निपतितोऽम्भाधौमहापातकी ।। तत्त्रायस्व ! जिनेन्द्र ! मामशरणं, सर्वज्ञ बिम्बाकृतीन् । मीनोमीनवरान् नमस्कृतिपरो જ્ઞાતિરસ્કૃતેઃ ચર્થથ ૨ ભાવાર્થ ઃ ગયા મનુષ્યના જન્મમાં, મારા એકાંત હિતચિંતક પિતાજીની વારંવાર પ્રેરણા થવા છતાં, અધમ આત્મા એવા મેં, તમને નજરે જેવા છતાં, હાથ પણ ન જોડ્યા. આપના પ્રત્યે બહુમાન આવ્યું જ નહીં. આપના ગુણને સમુદાય હું સમજયો જ નહીં. આખી જિંદગી ખાવું, પીવું, રમવું અને વાસના વિકારેને પિષવાના કારણથી હું, મનુષ્ય જન્મ હારીને, ચોરાસી લાખ યોનિમય, સંસાર સમુદ્રમાં, પટકાયો છું. અને હવે સર્વકાળ બારે માસ રાતદિવસના વિભાગ વગર, નાના નાના જીના પ્રાણો લઈને, પિંડ પૂરવાને વ્યવસાય કરીને, કોડે અબજો જીવોના પ્રાણીને બરબાદ બનાવીને, મહા પાપના પોટલા બાંધીને, સંસારની રખડપટ્ટીમાં ચાલ્યો જઈશ. તેથી હે જિનેન્દ્ર મારું રક્ષણ કરે. અને અશરણ એવા મને શરણ બને. આવા વિચાર કરતાં તેમછાત્મા સર્વ જીવોની હિંસાના પચ્ચખાણ કરીને, પ્રભુજીની પ્રતિમાના આકારના મચ્છોને પ્રણામ કરતો મરીને, જાતિ સ્મરણ થવાથી, પ્રકટેલા વિવેકની સહાયથી, શ્રી વીતરાગ દેવેની પ્રતિમાના ધ્યાનથી, તે લવણ સમુદ્રને મછ–શેઠ પુત્રને આત્મા દેવગતિમાં ગયો. આ પ્રશ્ન : આત્મા ચેતન છે. અરૂપી છે. તેને જડ પ્રતિમાના આલંબનથી લાભ થાય એ ગળે ઊતરતું નથી ? ઉત્તર : સંસાર ઘણે બાકી હોય, મહામિથ્યાત્વનું ખૂબ જોર હોય, પૂર્વગ્રહ મજબૂત થયેલા હોય, કુગુરુઓથી યુગ્રહીત હોય, તેવાઓને કુતર્કો ઘણું થાય છે. આગમની વાત કે સાચી યુક્તિઓ પણુ, ગળે ઉતરતી નથી. તેમાં આપ શ્રીમાનને ગુનો નથી. પરંતુ આપ મહાશયમાં ઠાંસીઠાંસીને જામેલા, મહામિથ્યાત્વના દેષનો જ ગુને છે. ભાઈશ્રી! પ્રમાણશાસ્ત્ર પ્રસિદ્ધ પરોક્ષપ્રમાણના પેટા ભેદમાં, એક પ્રત્યભિજ્ઞાન નામનું પ્રમાણ કહેલ છે. “તતવ શાનં પ્રથમણા તત્તા અને ઈદંતાને સમન્વય કરી આપનારું જ્ઞાન પ્રત્યભિજ્ઞાન કહેવાય છે. આ પ્રત્યભિજ્ઞાનના તિર્યક્ર સામાન્ય અને ઉર્ધ્વતા સામાન્ય એવા બે ભેદ છે. જેમ એક કઈ વીશ વર્ષની વયમાં જોયેલો માણસ, ઘણુ વર્ષે પાંત્રીસ-ચાલીસ વર્ષની વયે મળે ત્યારે, તેજ આ દેવદત્ત આવું જ્ઞાન પ્રત્યભિજ્ઞાન ઉર્ધ્વતા સામાન્ય કહેવાય છે. તથા જોડકા ભાઈ પૈકી એકને જોયો હોય, અને થોડા વખત પછીથી, બીજાને જતાં, તેના જેવો આ તેને ભાઈ છે, આવું જ્ઞાન પ્રત્યભિજ્ઞાન, તે તિર્યક્ર સામાન્ય જાણવું. Page #519 -------------------------------------------------------------------------- ________________ ૪૮૪ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ વળી આજકાલ કઈ મનુષ્ય મળેલ ન હોય, પરંતુ તેમને ફેટ વારંવાર જોનારને તે વ્યક્તિ ચોક્કસ ઓળખાઈ જાય છે. તે ઉદર્વતા સામાન્ય કહેવાય છે. જેમકે ગાંધીજી, જવાહરલાલજી, સરદાર પટેલ, મોરારજી દેસાઈ વગેરેને, ક્યારે પણ નહિ જેનાર માણસ, તેમના વારંવાર ફેટા જોયેલા હોવાથી, આ બધી વ્યક્તિએ વિદ્યમાન હોય તે, રૂબરૂ જેઈને, કેઈને પણ પૂછ્યા સિવાય, આ સર્વ વ્યક્તિઓને જરૂર ઓળખી શકે છે. આનું નામ જ, તે જ આ (પ્રત્યભિજ્ઞાન) કહેવાય છે. જેમ અજાણેલી વ્યક્તિના ફોટાના પરિચયે, તે વ્યક્તિની ઓળખાણ સુલભ બને છે, તેમ શ્રીવીતરાગદેવેની પ્રતિમાજીના, અતિપરિચયથી, શ્રીવીતરાગ પરમાત્માની ઓળખાણ પણ હાથમાં રહેલી વસ્તુના જેવી, પાકી જાણીતી બની જાય છે. પ્રશ્ન : શું અત્યાર સુધી વીતરાગદેવેની સાક્ષાત્ મુલાકાત, અથવા પ્રતિમાજીના દર્શન, જ્યારે પણ નહિ થયાં હોય? ઉત્તર : વખતે હજારો લાખો કરોડેવાર, યાવત્ અનંતવાર પણ થયાં હોય તો નવાઈ નથી. પ્રશ્ન : તો પછી અત્યાર સુધી, સાક્ષાત્ વીતરાગની ઓળખાણ, અને અર્પણભાવ કેમ થયે નહિ હોય? ઉત્તર : બજારમાં ફરનાર માણસ, હજારે કે લાખો ચીને આંખોથી જુએ છે તે પણ, પિતાની અભીષ્ટ વસ્તુ સિવાય, કેઈને ઓળખતે નથી, યાદ રાખતા નથી. રસ અનુભવતા નથી. તેમ આપણુ આ જીવને, સાક્ષાત્ તીર્થંકરદેવ પણ મળ્યા હોય, જિનપ્રતિમા પણ જેવાઈ હોય, પરંતુ તેમની ઓળખાણ ન થવાથી, પૂજ્યબુદ્ધિ કે તારકબુદ્ધિ ન આવી. અને ઓળખાણના જ અભાવે રટણ, આવ્યું જ નહિ. માટે આજ દિવસ સુધીનાં દર્શન પણ, યુગાહીત સ્થાનકમાર્ગીની પડોસમાં રહેલા જિનાલયની એળખાણ જેવાં જ બન્યાં હશે? પ્રશ્નઃ બુદ્ધગ્રાહત એટલે શું ? બુદ્વ્રાણત કહેવાય છેને? ઉત્તર : “બુલ્સાહીત નરને યદિ, દેવ ચાર નિકાયા સમજાવા ઉદ્યમ કરે, લાભ કરશો નવ થાય.” ૧ વળી બુઝાહીતને અર્થ, અભિગ્રહિત મિથ્યાત્વવાળો, એ અર્થ સમજવો. એટલે ગુણ અવગુણને વિચાર કરે જ નહીં, કઈ વ્યાજબી દલીલો સાંભળે જ નહીં પરંપરાથી ચાલી આવેલું સાચું, શું અમારા પૂર્વજો મૂર્ખ હતા? તેમણે કર્યું તેજ Page #520 -------------------------------------------------------------------------- ________________ બુદગાહીતને સમજવા માટે એક બાવાની કથા '૪૮૫ બરાબર છે. અમે પણ તેજ કરીશું. પરીક્ષા કરે નહીં. કેઈની વાત સાંભળે નહીં. વાત કરનારની પ્રમાણિકતા પણ વિચારે નહીં, તેવાઓને બુદુગ્રહિત સમજવા. બુદ્દગાહીતને સમજવા માટે એક બાવાની કથા જણાવાય છે. કઈક મધ્યમ કેટિના એક ગામમાં એક બાવાજી ભિક્ષા વૃત્તિ કરતા હતા. શ્રદ્ધાળુ લોકે તરફથી લેટ-અનાજ-વૃત–વસ્ત્રાદિ ભિક્ષામાં મળતું હતું. બાવાજી પોતાના નિર્વાહ પછી, વધેલું વેચીને, પિસા કરી લેતા હતા. તથા તેજ ગામમાં એક સેનાર સાથે, બાવાજીને મિત્રતા બંધાઈ હેવાથી, બાવાજી પોતાની કમાણુ બધી જ સુવર્ણકારને ઘેર થાપણ તરીકે રાખતા હતા. છ બાર માસ જતાં, બાવાજી પાસે સો રૂપિયા ભેગા થયા. પછી સોનાર બાવાજીને પૈસા ઉપાડી લેવા વારંવાર કહેવા લાગે. બાવાજી બિચારા ગભરાયા. બાવાજી કહે છે ભાઈ! હું પૈસા લઈ જઈને ક્યાં મૂકું ? મારે ઘરબાર-દુકાનછાપરું કશું નથી. સગું પણ નથી. સુવર્ણકાર કહે છે બાપજી! તમારી વાત સાચી. પરંતુ હું તમારા સંતપુરુષના પૈસા હવે એક દિવસ પણ, રાખીશ નહીં. કારણ તમારે એકલાને પંડ. કાલે તમારું આયુષ્ય પૂર્ણ થાય તે, ગામના લોકો મને વળગે. માટે બાપજી! હવે એક ક્ષણને વિલંબ કર્યા વિના, તમારા રૂપૈયા સો લઈ જાવ. બાવાજી કહે છે પરંતુ મારે મુંકવા ક્યાં. કોઈક રસ્તો બતાવો? સુવર્ણકાર કહે છે કેઈક પ્રમાણિક સોની પાસે, દશ તેલાનું એક મજાનું હાથમાં પહેરવાનું કડું કરાવી લે ! બાવાજી કહે છે તમે પોતે જ મારા જાણીતા છે. પ્રમાણિકપણ છે જ, તમે કરી આપે ! સેનાર કહે છે બાપજી! આગામમાં મારું સારું બોલનાર એક પણ માણસ છે જ નહીં. બીજાનું તદ્દન ખોટું હોય તો પણ વખાણે અને મારુ તદન સાચું હોય તો પણ ખોટું ઠરાવે. એક બે એવા હોય તો ઠીક! પરંતુ મારું તે આખું ગામ વિરોધી છે. મારે અને આપને બાપ બેટા જેવો સંબંધ, બગડતાં વાર લાગે નહીં. જગતમાં ધન જેવી કજીઆળી ચીજ કેઈ નથી. “ભાઈભાઈ ધન કારણે, લડી કેરટે જાય ! પુત્ર એક જ માતના, ધન કારણ ઝગડાય.” ૧ Page #521 -------------------------------------------------------------------------- ________________ ४८६ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ જગમાં જે જે પાપ છે, ખાટાં કાર્ય બધાંયા વ્યસન-ઝગડાને કેરટ , લક્ષ્મીથી જ સધાય.” ૨ “સંત મટી દુર્જન બને, યાગિચિત્ત પલટાય ! મિત્ર મટી શત્રુ બને, લક્ષ્મીને જ પસાય.” ૩ “સજ્જનને દુર્જન કરે, દુર્જન સંત ગણાય, ચાર-જુગારી લાંચિયા, લક્ષ્મીધર પૂજાય.” ૪ સુવર્ણકાર કહે છે. બાપજી! લાખ વાતની એક વાત, સોનું દશ રૂપીએ તો મળે છે, કઈ સારાને સાથે રાખી. દશ તોલાનું હાથનું કડું કરાવી લ્યો. સની=મારે હાથે ઘડું તો હું તે, ઘડામણ પણ ન લઉં. સંતનું મારે ખપતું હશે? બાવાજ=આખી દુનિયા તમારું ભલે વાંકું બોલે, પરંતુ મારે કહું તમારી પાસે જ કરાવવું છે. બીજે નહીં. સેની= બાપજી ! પારખાં જેઈને પછી કરજે. સોનીએ બાવાજીને બરાબર પિતાના પક્ષના બનાવીને, દશ તોલા ઉપર વાલ બે વાલ વધારે, તદ્દન ચેખા સુવર્ણનું કડું બનાવીને, બાવાના હાથમાં આવ્યું. બાપજી ? હજી જોવાનું એપવાનું બાકી છે. મારું નામ આપ્યા સિવાય, કડું ગામના જાણકારોને, બતાવી જુઓ. બાવો બિચારે અજ્ઞાની, સુવર્ણનું કડું લઈ, આખા ગામમાં બતાવી આવ્યો. ખાવી જોયું, બધાએ એક જ અવાજે વખાણ્યું. કિંમત પણ બરાબર છે એમ કહ્યું. જોવાનું અને એપવાનું બાકી છે માટે, સોનીએ સુવર્ણનું કડું લઈ લીધું. અને તેવું જ તેટલા વજનનું, પિત્તળગાળીને એક કડું બનાવી, ઓપ ચડાવી બાવાને આપ્યું. સોનાનું પતે છૂપાવી દીધું. સોનાર લ્યો બાવાજી, કેવું સૂર્યના કિરણ જેવું ચકચકાટ છે ને? બાવો=આખી દુનિયા ગમે તે બેલે! મને પિતાને તમારે અલ્પ પણ અવિશ્વાસ નથી. દુનિયા તો દોરંગી છે. આજે આમ બોલે. કાલે કેમ બોલે? સોની=પણ બાપજી પરીક્ષા તે કરવી જોઈએ જુઓ, ગઈ કાલે આજ સેનાનું કડું, મારું નામ કહ્યા વગર, ગામના લોકોને બતાવી આવ્યા. અને લેકેએ સેનાનું જ છે, Page #522 -------------------------------------------------------------------------- ________________ વ્યાણતિને સમજવા માટે એક બાવાની કથા. ૪૮૭ એમ જ કહ્યું. પરંતુ હવે પેલું મારું નામ આપીને કડું બતાવજે. બધા પિત્તળનું ન કહે તે, મને ફિટકાર આપજે. બા=ભાઈ હવે મારે કાંઈ પરીક્ષા જેવી નથી. પરીક્ષા જેવા જાઉં તો વહેમમાં પડવું પડે. માટે ઠામઠામ વારંવાર પૂછવું સારું નહીં. સેનાર નહીં બાપજી, મારા સગન, એકવાર દશપાંચ જણને, મારું નામ પહેલું આપી, બતાવે છે, તમને ગામના લોકેની ઈર્ષાની સમજણ પડી જશે ! સોનીના અતિ આગ્રહથી, સનીની શીખવણી અનુસાર, દશ–વીશ જગ્યાએ કડું બતાવ્યું. બધાઓએ બિલકુલ પિત્તળનું, તદ્દન ખોટું છે, તમને ઠગ્યા છે, એમ કહ્યું. પરંતુ બાવાએ કેઈનું કહેવું સાચું ન માન્યું. ઉપરથી લેકને ગાળો દીધી. બેલતો ગયો. આપ લોકે બધા મારા મિત્ર સેનીના દુશ્મન જ છે. ગઈ કાલે સેનાનું કહેનાર, આજે તમે પોતે બદલાયા છે. કડું તે એનું એ જ છે. ઈત્યાદિ– સેની શિયાળને કાગડ, જુગારી ચેર ને જરા સુધાર્યા નવ સુધરે, કરો કોડઉપકાર.” હજારો માણસોએ કડું પિત્તળનું કહ્યું, પરંતુ બાવાએ કેઈની વાત સાચી માની જ નહીં. વાદીને પ્રશ્ન : જડ વસ્તુમાં, જિનેશ્વરદેવ, તારક, વીતરાગ તરીકેની કલ્પના કેમ થઈ શકે? મૂતિ એ તે વાસ્તવિક જડ જ છે ને? . ઉત્તર : ભાગ્યશાળી જીવ ! સંસારના બધા વહેવારે જડ- શરીરને અથવા પુદ્ગલને જ અનુસરીને છે. જ્યાં સુધી આત્મા પોતે અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, વસતિ, વસ્ત્ર, પાત્ર, ઔષધ વગેરે વસ્તુઓના અવલંબન વિના રહી શક્તો નથી. ત્યાં સુધી ઉપયોગી બધા વહેવાર ઊભા રાખવા પડશે, અને વહેવારે તે બધા શરીરની સાથે સંકળાએલા છે. શરીર પિતે જડ છે. શરીરના કારણે જ અથવા જડસ્વભાવ એવું જે પુણ્ય તેના જ કારણે ચક્રવતી, વાસુદેવ, પ્રતિવાસુદેવ, બલદેવ, નરવર, લક્ષ્મીધર નામો બન્યા છે, અને ચાલે છે. પુણ્યદ્રવ્યની સહાયથી બંધાયેલા જિન નામ કર્મના ઉદયથી શ્રીજિનેશ્વરદેવની દેશનાથી, ગણધરદેવોની દેશનાથી. હજારે, લાખો, કોડે, અબજો સંખ્યાતા, અસંખ્યાતા જીવો ધર્મ પામે છે. પુણ્ય વગરના (મહાગુણ હોવા છતાં ) કેટલાક કેવળી ભગવંતોની દેશના થતી નથી. તેમને કેઈ ઓળખતું પણ નથી. મહાગુણી અને પુણ્ય વગરના, અનંતા કેવળી ભગવંતો, મોક્ષમાં ગયા છે. તેમનાથી અપગુણ પણ, સૂરિ–વાચક, અને મુનિઓ, ભાવચારિત્ર અને પુણ્યની સહાયથી, હજારો લાખો છોને, રત્નત્રયીની પ્રભાવના કરે છે. પુણ્ય સામગ્રી પણ જડ વસ્તુ છે. પાપ અને પુણ્ય, બને જડ વસ્તુ છે, અને જીવને દુઃખ અને સુખ આપે છે. Page #523 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણ સાઈ આઠે કર્મો પણ જડ વસ્તુ જ છે. અને જ્યાં સુધી જીવાત્મામાં સહજાનંદી દશા ન આવે ત્યાં સુધી, શરીરને ઉપયોગી વહેવાનું, થોડું કે વધારે પણ પ્રયોજન રહેવાનું છે જ. વળી જડ પદાર્થનું નામ આગળ ધરીને, પ્રભુજીને સ્થાપના નિક્ષેપે ઉડાવી દેનારા, ભાગ્યશાળી જીવોને પૂછે કે, એકલા નિશ્ચયને અવલંબશે તે, સૂરિ વાચક, અને સાધુપદ પણ નહીં માની શકો. કારણ કે બધા જીવ સિદ્ધ ભગવંતે જેવા જ છે. સાધુવેશ એ પણ, સ્થાપના જ છે, આકાર છે, અમુક વસ્ત્રો વડે બનાવેલો વેશ-આકાર એ પણ જડ છે. આપની પાસે રહેલું રજોહરણ અને મુખસિકા પણ જડ છે. આપના શરીરને નમસ્કાર નથી. માત્ર રજોહરણ મુહપત્તિ જ પાસે હોવાથી આપણને નમસ્કાર થાય છે. એ મુહપત્તિ ન હતા ત્યારે અને હમણું પણ ઓધો મુહપત્તિ છોડી દેનારને, લેકે નમસ્કાર કરતાં નથી. એટલે શ્રી જિનેશ્વર દેવેના મુનિશની જ પૂજા-સત્કારસન્માન–થાય છે. વ્યક્તિને નહીં જ. જેમ જિનેશ્વરના મુનિઓને વેશ જડ વસ્તુ છે. ઊનના, અને કપાસના વસ્ત્રી અને લાકડાની દાંડીના સંગથી બનેલ, જેનમુનિવેશ રાજા-મહારાજાઓ અને લક્ષ્મીને પણ પૂજ્ય છે. સાધુ-સંતને પણ પૂજ્ય બન્યો છે–બને છે. તે પ્રભાવ જડ પુદ્ગલનો આકાર જ છે. તે જ પ્રમાણે વેશ પહેરનાર સાધુના આકારની જેમ આ જગ્યાએ પણ પાષાણુની કે, બીજી કઈ પણ ચંદનાદિ કાષ્ટની, અથવા સુવર્ણાદિ ધાતુની, બનાવેલી શ્રી જિનેશ્વર પરમાત્માની પ્રતિમા પણ, વીતરાગ મુદ્રાનું ભાન કરાવનારી હોવાથી, સમ્યદર્શન, જ્ઞાન, ચારિત્રનું ભાન કરાવે છે, માટે અવશ્ય આદરણીય છે. પ્રશ્નઃ મુનિવેશ પહેરનારને પણ, ગુરુમહારાજ વિધિવિધાન કરાવે છે, ત્યારે પૂજવા યોગ્ય થાય છે ને? ઉત્તર : મહાભાગ્યશાળી આત્મા! અહીં પણ જિનેશ્વરદેવની પ્રતિમાને પણ, અનેક વિધિવિધાને થાય છે. સાક્ષાત જિનેશ્વરદેવનાં કલ્યાણકની પેઠે, કલ્યાણક ઉજવાય છે. દીક્ષા, કેવળજ્ઞાન અને મોક્ષ પધાર્યા સુધીના, વિધાને થયા પછી જ પ્રતિમા પૂજનીય બને છે. આખો અંજનશલાકા વિધિ જુદે છે. ભાગ્યશાળી આત્માને કદાઝડ છોડવો હોય તે, જિનેશ્વરદેવની પ્રતિમાની આરાધનીયતા માનવી જ પડે તેવું છે. પરંતુ ભયંકર મિથ્યાત્વને ઉદય હાય તે, શાની દલીલ પણ નકામી જ થાય છે, અને ગોશાળા અને જમાલી જેવા, કદાગ્રહી આત્માઓ સાક્ષાત્ તીર્થકરદેવ પાસે પણ, પોતાને હઠવાદ છોડી શક્યા નથી, તો, અમારા જેવાની શી તાકાત ? તત્ત્વનિચેડ અથવા સારાંશ એજકે, જેમ સનીના ભરમાવેલા બાવાએ, તદ્દન Page #524 -------------------------------------------------------------------------- ________________ અવ્યાહીતને સમજવા હરિભદ્ર ભટ્ટની કથા ૪૮૯ પિત્તળનું કડું પણ સેનાનું માનીને જ સાચવ્યું. આ જ પ્રમાણે જગતના ધર્મો પણ કુદેવ-કુગુરુ-કુધર્મ–ને, સાચા અને સેના જેવા જ લોકોએ માની લીધા છે. આ સ્થાને ગમે તેટલી દલલે-યુક્તિઓ સાંભળવા મળે તે પણ, લેકએ પિતાના માનેલા ધર્મને ફેરવવા જરા પણ ઈચ્છા થતી નથી, અને વધારામાં 'हस्तिना ताडयमानोपि नयायाद्जैनमंदिरं" ॥ અર્થ : ઉપરથી નાકાબંધી આપણે વાડામાંથી કોઈ ન નીકળી જાય, તેની તકેદારી માટે, આ વાક્ય લખવું પડયું કે, આપણે બજારમાં ચાલ્યા જતા હોઈએ, અને સામેથી ગાંડ થએલે હાથી આવતું હોય તે પણ, જેનોના ધર્મસ્થાનમાં પેસવું નહિ. છતાં કઈ કઈ નિકટભવિજીવોને લાભ થઈ ગયું છે, અવ્યુક્ઝાહીત અથવા નિકટભવી જ હોય તેઓ, સારાને મારું માને છે. અને બુદ્દગાહીત છે મારૂં તે સારું કહે છે. અહીં હરિભદ્ર ભટ્ટની કથા સમજવા ગ્ય હેવાથી લખાય છે. આ ભરત ક્ષેત્રમાં, પાંચમા આરામાં, વીરનિર્વાણ સંવત્સર ૧૦૫૫, વિ. સંવત ૧૮૫, ચિત્રકૂટ-ચિતોડમાં, ચૌદવિદ્યાના પારગામી, રાજાના પુરહિત હરિભદ્ર નામના બ્રાહ્મણ, રહેતા હતા, તેમને પોતાના ધર્મને ખૂબ જ પક્ષ હોવા છતાં, પિતાની વિદ્વત્તાને પણ ખૂબ ગર્વ હતે. પ્રશ્ન: ચૌદ વિદ્યાઓના નામ બતાવે. ઉત્તર : ચાર વેદ, વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ તથા વેદનાં છ અંગ તથા ધર્મશાસ્ત્રો-પુરાણ-મીમાંસા-અને દર્શનશાસ્ત્રો આ ચૌદ વિદ્યાઓ જાણવી. તેથી તેમણે પિતાના મનમાં નિર્ણય કરેલો કે, કઈ પણ વિદ્વાન પાસેથી હું કાંઈ સાંભળું, અને તેને અર્થ હું પિતે ન સમજી શકું તે, મારે તે વ્યક્તિને શિષ્ય અથવા દાસ થઈ જવું. એને અર્થ નિચેડ એ છે કે, આ વિદ્યમાનકાળમાં, એવી કઈ વિદ્યા અથવા જ્ઞાન નથી જ કે જેને હું ન સમજી શકું. એકવાર રાજમાર્ગમાં ચાલતાં, રસ્તામાં આવેલ જેન શ્રમણીઓના રહેઠાણ તરફથી, મધુર શબ્દો આવતા હતા. " चक्रियुग्मं हृषीकेषपंचकं, क्रिपंचकं । हरिश्चकी हरिश्चक्री विचकी हरि चकिणः ॥ १ ॥ આ શ્રોક સાંભળી, હરિભદ્ર ભટ્ટજીએ અર્થ વિચારણા કરી છે, પરંતુ અર્થ બિલકુલ સમજાય નહીં. તેથી, તેઓને નવાઈ લાગી. ઉપાશ્રયમાં પેઠા. સાધ્વીજીને જોયાં. પ્રશ્ન પૂછયો. હે ભગવતી ! આ શું ચકચક ? Page #525 -------------------------------------------------------------------------- ________________ જ Yeo જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ - સાધ્વીજી=મહાનુભાવ ! આ ગાથા અર્થથી ભરેલી છે. સાંભળો, તેને અર્થ કહું છું. આ અવસર્પિણી કાળમાં, પિલા બે ચકવતી–ભરતરાજા અને સગર રાજા થયા છે. પછી લાઈનસર પાંચ વાસુદેવ થયા છે. પછી પાંચ ચક્રવતીઓ થયા છે. પછી છઠા વાસુદેવ, પછી આઠમા ચકી, પછી સાતમા વાસુદેવ, પછી નવમા ચકી, પછી બે ચકી, ૧૦મા-૧૧મા. પછી આઠમા-નવમા વાસુદેવ, પછી બારમા ચકવતી થયા છે. પ્રશ્ન: બાર ચક્રવર્તી નવ વાસુદેવ, નવ બધદેવનાં નામ અને તીર્થ-કાળ બતાવો? ઉત્તર : ચક્રવર્તીએ બલદેવ અને વાસુદેવના નામનું કેષ્ટક જિનેશ્વરદેવનું તીર્થ ચક્રવતી રાજા. બલદેવ. વાસુદેવ. ૧ ઋષભદેવસ્વામી ૧ ભરત ૨ અજિતનાથ સ્વામી ૨ સગર ૧૧ શ્રેયાંસનાથસ્વામી ૧ અચલ ૧ ત્રિપૃષ્ટ ૧૨ વાસુપૂજ્ય સ્વામી ૨ વિજય ૨ દ્વિપૃષ્ઠ ૧૩ વિમલનાથસ્વામી ૩ ભદ્ર ૩ સ્વયંભૂ ૧૪ અનંતનાથ સ્વામી ૪ સુપ્રભ ૪ પુરુષોતમ ૧૫ ઘર્મનાથસ્વામી ૫ સુદર્શન ૫ પુરુષસિંહ ૧૫ ધર્મનાથ સ્વામી ૩ મધવા ૧૫ ધર્મનાથસ્વામી ૪ સનતકુમાર ૧૬ શાનિતનાથ સ્વામી પ શાતિનાથ સ્વામી ૧૭ કુન્દુનાથસ્વામી ૬ કુન્થનાથસ્વામી ૧૮ અરનાથસ્વામી ૭ અરનાથસ્વામી ૧૮ અરનાથસ્વામી ૬ આનંદ ૬ પુરુષપુંડરીક ૧૮ અરનાથસ્વામી નંદન ७हल ૧૮ અરનાથસ્વામી ૮ સુભુમ ૨૦ મુનિસુવ્રતસ્વામી ૯ મહાપદ્ય ૨૦ મુનિસુવ્રતસ્વામી ૮ લક્ષ્મણ ૨૧ નમિનાથસ્વામી ૧૦ હરિણ ૨૧ નમિનાથસ્વામી ૧૧ જય ૨૨ નેમનાથસ્વામી ... ૯ બલરામ = બલભદ્ર ૯ કૃષ્ણ ૨૨ નેમનાથસ્વામી ૧૨ બ્રહ્માદા પ્રશ્ન:–બર ચક્રવર્તીમાં મેક્ષ કેટલા? સ્વર્ગ કેટલા? નરકમાં કેટલા ગયા છે? Page #526 -------------------------------------------------------------------------- ________________ અબ્યુઠ્યાહીત હરિભદ્ર ભટ્ટ મટીને જૈનાચાય થયા ૪૯૧ = ઉત્તર ઃ ૧ લા–૨ જા–૫ મા – છઠ્ઠા – સાતમા – નવમા – દશમા – અગિયારમા આઠે ચક્રવર્તી મેાક્ષમાં, ત્રીજા ચક્રી અને ચેાથા ચક્રી-ત્રીજું સનત્કુમાર નામા સ્વ. આઠમાબારમા સાતમી નરકમાં. આ પ્રમાણેના એક ગાથાના અ સાંભળી મહાવિદ્વાન હરિભદ્ર ભટ્ટજી પ્રતિઐાધ પામ્યા અને વિદ્યાધર કુળના આચાર્ય ભગવાન જિનદત્ત સૂરિના શિષ્ય થયા હતા. તેઓ અતિ ઉચ્ચતર ચારિત્ર આરાધી ૧૪૪૪ - નવીન ગ્રન્થા બનાવી શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર એક માસનું અનશન કરી સ્વ માં પધાર્યાં છે. “સારું તે મારુ ગણે, તે પડિત કહેવાય, તેવાને સમજાવતાં, ક્ષણ પણ વાર ન થાય.” ૧ “ઈન્દ્રભૃત્યાદિ બ્રાહ્મણા, ચૌદ વિદ્યા વિશ્રામ, પણ જિનવચન સાંભળી, પામ્યા ગુણ ગણુ ધામ.” ર “ મારું તે સારું બધું, પકડીને ફરનાર, ગાશાળા જેવા બધા, બહુ ભટકે સસાર. ૩ પ્રશ્ન : આ કાળમાં અનશન કરી શકાય કે નહિ ? ઉત્તર : મજબૂત સંઘયણુ અને અપ્રમાણુ ધીરજવાળા તથા પેાતાનું આયુષ્ય જ્ઞાનથી ચાક્કસ જાણી શકે તેવા, આત્મા અનશન કરી શક્તા હતા. આ કાળમાં સંઘયણ ઘણાં જ શિથિલ હેાવા સાથે, ધીરજની ખૂબ નબળાઈ અને આયુષની સમાપ્તનું જ્ઞાન ન હાવાથી, સાગારી અનશન કરી શકાય છે. આગાર વિનાનું નહીં. પ્રશ્ન : સાગારી અનશન-કાને કહેવાય ? ઉત્તર : એક દિવસનું, અર્ધા દિવસનું, એક કલાકનું વગેરે, સમાધિને ધ્યાનમાં રાખીને અભિગ્રહા લઈ શકાય છે. પ્રશ્ન : અમે પહેલાં પૂછ્યુ છે. અને હજીક અમારી શંકાનુ સમાધાન થયુ' નથી. પ્રશ્ન એ જ છે કે આત્મા અમૃત છે, અને મહાજ્ઞાની છે. તેને મૂ અને જડપુદ્ગલથી નુકસાન કે નફા-અનુગ્રહ-ઉપઘાત કેમ થઈ શકે ? એટલે જડ એવી પાષણ પ્રતિમાથી આત્મકલ્યાણ કેમ થાય ? ઉત્તર : આવી શંકાએ ઊભી કરનારાઓ, ભેાળા લેાકેાને ભ્રમણામાં નાખી, આલખન સામગ્રીથી આરાધકોને વિમુખ બનાવી, પાતે ડૂબે છે. અને બીજાઓને ડૂબાડે છે. Page #527 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ મહાનુભાવ આત્મા ? જ્યાંસુધી આપણે બધા અજ્ઞાની છીએ, પુદ્ગલાનદી છીએ, જ્યાં સુધી બધા સંસારના વહેવારાને, પ્રતિક્ષણ આચર્યા વિના રહી શકાતું નથી. ત્યાં સુધી આપણી બધી જ આરાધના પ્રવૃત્તિમાં, પ્રતિમાજી વગેરે બાહ્ય સાધના જ સમ્યક્ત્વ આદિ આત્માના ગુણ્ણાને, ખીલવવા, વિકસવવા, પામવા માટે અતિજરૂરનાં સાધના છે. ૪૯૨ તમે કહેા છે કે જ્ઞાની અને અમૃત આત્મા છે. તેને અજ્ઞાની, જડ પદાર્થોની શી જરૂર છે? અમે તા કહીએ છીએ કે કેવળી ભગવંતને પણ, વખતે જડના આધાર લેવા પડે છે. પ્રશ્ન : કેવળીભગવાનને જડના અવલંબનની જરૂર છે. આ વાત ન સમજાય તેવી છે ? માટે સમજાવે. ઉત્તર : જુઓ, કેવળીભગવ'તને ક્ષુધાવેદનીય અને તૃષાવેદ્યનીય કા ઉડ્ડય હેાવાથી, કવલાહાર રૂપ જડ વસ્તુનો આશ્રય લેવા પડે છે. વળી પ્રભુમહાવીરદેવની ઉપર, ગાશાલાએ તેજોલેશ્યા મૂકી, તેથી પ્રભુજીને છ માસ સુધી લેાહીના ઝાડા થયા હતા. પ્રભુજી અનંતશક્તિ અને મેરુ જેવા ધીર હાવાથી, સહન કરી શકતા હેાવાં છતાં, શિષ્યવળની વિનતિથી ભગવાને, રેવતીશ્રાવિકાને ઘેરથી નિર્દોષ બીજોરાપાક મગાવીને, વાપર્યાં અને ઝાડાને રોગ મટી ગયા. માટે શરીરધારી આત્માને, શરીરમાં રહે ત્યાંસુધી, એક ક્ષણવાર પણ, જડપુદ્ગલની સહાય વિના રહી શકાતું નથી. એક જન્મ પૂર્ણ કરી, બીજા જન્મમાં ઉત્પન્ન થવાની સાથે જ, કામ ણશરીરની સહાયથી, આત્મા પોતે પોતાનું ઔદાર્ય અથવા વૈક્રિયશરીર અને ઈંદ્રિયાને બનાવે છે. શરીર વિના રહી શકતા નથી. શરીર પોતે જડ છે. વળી આત્મા અમૃત હેાવા છતાં આઠ કરૂપ જડ પદાથી ઢ'કાયેલેા હેાવાથી, પેાતે અનામી (નામ વગરના) હેાવા છતાં, એક જ આત્માનાં અનતાં નામેા પડી ગયાં છે. આજે પણ આપણા સના આત્માએ એકવાર અવશ્યમેવ સિદ્ધભગવંત થવાના હોવા છતાં, સાદી અનંતભાંગે અનામીપણું પામવાના હેાવા છતાં, ચાલુ વહેવારમાં, કેટલાં નામેાને પામ્યા છે, તે વાંચેા. પિતા, પુત્ર, પતિ, પત્ની, બહેન, ભાઈ, દિયર, ભેાજાઈ, કાકા, કાકી, ફેાઈ, ભત્રીજો, નણંદ, ભેાજાઈ, મામા, માસી, ભાણેજ, સાસુ, સસરા, જમાઈ, દીકરી, વહુ, માસા, માસી, સાળા, સાળી, બહેન, બનેવી, ખાખલા, છેકરા, યુવાન, ડાસા, સાધુ, સ ંત, ચાર, ડાકુ, ગુન્ડા, દુર્જન, જાર, કસાઈ, ધીવર, ખાટકી, જુગારી, શિકારી, રાંડ, વેશ્યા, કુલટા, દાસ, દાસી, સેવક, નાકર, ઘાટી, દાડી, રાજા, દિવાન, પંડિત, મૂર્ખ, માહેાશ, એહાશ, મુનિ, જ્ઞાની, અજ્ઞાની, શત્રુ, મિત્ર, દુખીયા, સુખીયા, ડરપોક, શૂરવીર. આવા અને બીજા અનેક જાતિવાચક, દ્રવ્યવાચક, ક્ષેત્રવાચક, દેશવાચક, વ્યાપારવાચક, હજારો નામેા બેલાય છે. આ બધા જડપુદ્ગલના જ પર્યાયેા છે. આત્મા અનામી છે. Page #528 -------------------------------------------------------------------------- ________________ પ્રભુપ્રતિમાને સમજવાની દલિલા અને કથા પ્રશ્ન : પ્રભુપ્રતિમાને દેખવાથી લાભ થવાની દલીલેા ખતાવી શકશે ? ૪૯૩ ઉત્તર : પ્રતિમા અને ચિત્રા બધા આકૃતિના પર્યાયા છે. જેમ પાષાણની પ્રતિમાજી અને છે, તેમ ધાતુની, કાષ્ટની, ચિત્રની, હીરાની, રત્નની, માણેકની, સુવર્ણની, સ્ફટિકની, હાથીદાંતની, ચંદનકાષ્ટની આવી અનેક પ્રકારની પ્રાતમા—મૂર્તિ-બિંખ અને છે. આ બધા આકારો છે. જેમ કાઈ પાતાના માતા-પિતાના ફોટા જોઈ, ભક્તિ અનુભવે છે. મિત્રને ફોટા જોઈ, સ્નેહ અનુભવે છે. પુત્રાના, ખાળકાના ફોટા જોઈ, વાત્સલ્ય અનુભવે છે. અને પત્નીના ફોટા જોઈ, કામવિકાર અનુભવે છે. શત્રુના ફાટે જોઈ, વૈરવૃત્તિ પ્રગટે છે, આ વર્ણન પ્રત્યેક મનુષ્યને, અનુભવ સિદ્ધ છે. અરે ભાઈ ! હાથીને પકડવા–ફસાવવા માટે વનમાં બનાવટી હાથિણી બનાવવામાં આવે છે. તેને જોઈ જોઈ, હાથી દોડતા આવી, તેને ભેગવવા જતાં ફસાઈ જાય છે. અહીં એક પદ્મિનીના શબને દેખી ચાર વ્યકિતને જુદા જુદા ભાવે થયાની કથા વાંચવા યોગ્ય છે. એકવાર એક નદીના પ્રવાહમાં, અતિરૂપવતી નારીનું, તદ્દન તાજી, બગડ્યા, કરમાયા, છેદાયા વગરનું, મડદું તણાતું આવતું જોઈને, એક મહાયાગીને, અનિત્ય ભાવના પ્રગટ થઈ હતી. તથા એક કામી પુરુષને, ભાગવવાની :ભાવના પ્રગટ થઈ હતી. એક માણસે શબને–મુડદાને પણ આલિંગનાદિ કર્યાનાં વર્ણન છે. સનત્કુમાર ચક્રીના આગલા પાંચમા ભવના પણ આ વેાજ ખનાવ છે તથા આમડદું એક છોકરીની માતાનુ હાવાથી તેને માતા મરણને શાક-મૂર્છા રૂદન-વિલાપ થયા છે. વળી એક શ્વાનને આ મડદું ભક્ષણ કરવાની ઇચ્છા થઈ છે. આ પણ જડ વસ્તુએ, જુદા જુદા વિચારા કરાવ્યા છે. તથા સંસારના બધા પદાર્થો જડ છે જેને દેખવાથી રાગદ્વેષ થાય છે. અહીં એક સ્ત્રીની પ્રતિમા જોઈ, એક રાજકુમારની પરવશ દેશાનુ વર્ણન બતાવાય છે. અમરદત્ત અને મિત્રાણુ દની કથા— આ ભરતક્ષેત્રમાં, અમરતિલક નગરમાં, મકરધ્વજ નામના રાજા હતા, તેને મદનસેના નામની પટ્ટરાણી હતી. એક વાર નિમિત્તો મળવાથી, રાજાને સંસાર પ્રત્યે અભાવ થવાથી, રાણી મદનસેના સાથે તાપસી દીક્ષા લીધી. દીક્ષા લીધા પછી રાણીને ગના ચિહ્નો જણાવાથી, પેાતાના સ્વામી તપસ્વીને જણાવ્યું. મકરધ્વજ તપસ્વીએ કુલપતિને કહ્યું. પૂર્ણ માસે મદનસેનાએ, સર્વાંગસુંદર અને દેવકુમાર જેવા બાળકને જન્મ આપ્યો. આંહી કુલપતિની આજ્ઞાથી, વૃદ્ધતાપસીએએ, રાણીની પ્રસૂતિની સારસંભાળ રાખી, કુમાર શરીર ધારિણી રાણીને, પ્રસૂતિસમયને અનુકૂળ સાધના નહિ મળવાથી, અને ઔષધેાપચાર પણ યથાયાગ્ય નહીં મળવાથી, રાણી અલ્પ સમયમાં જ સમાધિપૂર્વક મરણ પામી, બાળક નિરાધાર થયા. Page #529 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ પ્રશ્ન : રાણી સુકુમાર હતી, વળી ગર્ભ રહ્યો હતો, આટલી સ્પષ્ટ વસ્તુને દુર્લક્ષ્ય કેમ રાખી હશે? કે રાણું પિતાને, કારણ વિના મુશ્કેલીમાં મુકાવું પડયું. અને અકાળ મરણે મરવું પડયું. તથા દેવકુમારજેવા બાળકને પણ અકાળે માતાની સહાય ચાલી ગઈ. તાપને આવા નાના અને કેમળ બાળકની સારવારમાં, આત્મધ્યાનમાં, અંતરાયો ઊભા થયા આ બધું શા માટે ? ઉત્તર : પૂર્ણકાળના મહાનુભાવ આત્માઓને જોરદાર વૈરાગ્ય, અને મહાસતીઓની પતિ પ્રત્યેની અમાપ લાગણી, સ્વામી સેવાની બલવત્તરતાના કારણે, જૈન અને જૈનેતર ઈતિહાસમાં, આવા પ્રસંગે નેંધાયા છે. અને તે બધા તેવા સંતો અને સતીઓની, ગૌરવ ગાથા સમાન બની ગયા છે. નાના જન્મેલા અને માતા વિહોણું બાળકની, તાપ અને તાપસી બરાબર સારવાર કરતા હતા. તે પણ બાળઉછેરનું કપરું કાર્ય, તાપસને વારંવાર પિતાની આવશ્યક ક્રિયાઓમાં, વિનરૂપ લાગતું હતું. તેટલામાં ચાર-છ માસના ગાળામાં, ઉન યિનીથી વ્યવસાય માટે નીકળેલા, અને રસ્તામાં આવેલા તાપસાશ્રમમાં આવેલા દેવધર નામના શેઠને, કુમાર આપી દીધો. તેણે પણ અપુત્રી હોવાથી, અને પ્રભાવશાળી બાળકને જોઈને લઈ લીધે. રત્નનિધાન જેવા બાળકને પામીને, શિધ્રપ્રયાણે દેવધર પિતાના નગરમાં પહોંચ્યો અને દેવસેના નામની પિતાની પત્નીને, બાળક સેં. અને નગરીમાં જાહેરાત થઈ ગઈ. દેવસેનાને પુત્રને પ્રસવ થયો છે. અમરદત્ત નામ પાડવામાં આવ્યું. દેવસેનાને એક નાની બાળા પણ હતી. બંને ભાઈબહેન સાથે ઉછરવા લાગ્યાં. અહીં ઉજજયિની નગરીમાં, બીજો એક સાગરદત્ત નામને વણિક રહેતો હતો. તેને મિત્રશ્રી નામની પત્ની હતી અને અમરદત્તની સમાન વયનો મિત્રાનંદ નામનો પુત્ર હતો. નજીકમાં બંનેના રહેઠાણ હોવાથી, અને ગયા જન્મના સંસ્કારથી, જાણે રાજપુત્ર અને પ્રધાન પુત્રને હોય તેવી, અમરદત્ત અને મિત્રાનંદને મિત્રતા બંધાઈ ગઈ પછી બંનેને હંમેશ સાથે ભણવા, ગણવા, જમવા, રમવા, સુવાને કાયમી વ્યવસાય બની ગયો હતે. એક વાર સમાન વયના છોકરાઓ, અડોલિકા, દાંડીની રમત રમતા હતા. તે વખતે નજીકના જૂના પુરાણા વડના ઝાડ સાથે, એક મડદું લટકતું હતું. અને બેત્રણ દિવસે થવાના કારણે, મુખ પહોળું થઈ ગયેલું હતું. આ બાજુ બાળકની રમતમાં અમરદત્તની ઉડાડેલી મેઈ, ઉડીને તે શબના મુખમાં પેસી ગઈ. આ બનાવ જોઈ મિત્રાનંદ ખૂબ ખૂબ હસી પડ્યો. અને બોલ્યો, હે મિત્ર! મોટું આશ્ચર્ય થયું કહેવાય. આવી રીતે, અડલિકા; શબના મુખમાં પેસી ગઈ. વારંવાર થએલા મિત્રાનંદના હાસ્યથી, કોપાયમાન થએલા વડના ભૂતે, શબમાં પ્રવેશ કરીને, જોરથી અવાજ . હે મિત્રાનંદ ! આજ પ્રમાણે તારા મડદાને પણ, આજ વડના ઝાડ નીચે, Page #530 -------------------------------------------------------------------------- ________________ મરણના જે જગતમાં બીજો ભય નથી. આટલું યાદ રખાય તે પાપ થાય નહીં. ૪૯૫ ટીંગાડવામાં આવશે. અને તારા મુખમાં આવી જઈ પેસસે. આવા શબનાં વચને સાંભળી, મિત્રાણંદ ગભરાય. અને કંપવા લાગ્યો. રમવાની કીડા બંધ થઈ બાળકે સૌ સૌના ઘેર ભાગી ગયા. આ બનાવથી મિત્રાનંદના–મુખનું તેજ ઉડી ગયું. અમરદત્ત વારંવાર તેની ઉદાસીનતા અંગે પૂછતાં મિત્રાનંદ, શબના શબ્દો સંભળાવી, પિતાની ઉદાસીનતાની વાત જણાવી. “મારામ નથિ મ” ભાઈ અમર ! હવે મને ક્ષણવાર પણ, તે વડ તે મડદું, તે મેઈ, તે વાક, ભુલાતાં નથી. હું તે વડને જોઉં છું ને, મારું મરણ જોઉં છું. ભાઈ હવે મને ખાવામાં, પીવામાં, પહેરવા, ઓઢવા, ફરવામાં જરા પણ રસ પડત નથી. હું તો મરણને જ જોઉં છું. કોઈ મહાપુરુષ ફરમાવે છે કેઃ मस्तकस्थायिनं मृत्यु, यदि पश्येदयं जनः। आहारोपि न रोचेत, किमुताकृतकारिता ॥ અર્થ : જેમ આ મિત્રાનંદ નામના છોકરાને, વડને જોઇને, હવે મૃત્યુ ભુલાતું નથી, અને મૃત્યુ ભુલાય નહીં તે પાપ કરવામાં રસ પડે જ નહીં. તેમ આહીં. સંસારના મનુષ્ય માત્રને, પોતાના મસ્તક ઉપર બેઠેલું મૃત્યુ જણાયત આહારમાં પણ સ્વાદ પડે નહીં. તે પછી હિંસાદિ પાપ કરવાની તો વાત જ શી ? અર્થાત્ પાપ થાય જ નહીં. આયુષ દેડ્યું જાય છે, જેમ વેગ સરિતા નીરને આંખ ઉઘાડી જોઈ ? ભય મોટકે યમવીરને કર્યા કેળીઓ ઘણા તેણે, નૃપ અને ધનવાનના સાથે ન આવે, કનક રૂપું, રાશિઓ ધનધાનના.” છે ૧ “રાવણ સરીખા રાજવી, મમ્મણ સમા ધનવાન, અંતે બિચારા એકલા, સૂતા મરી સ્મશાન ” ૧ “દાવાનલ વન પ્રાણીઓ, બાળે વૃક્ષ ને ઘાસ ! અંતક પ્રાણિ-સર્વને, હમેશ કરતે ગ્રાસ. ૨ કાલે કરવા ચિંતવ્યું, તે તું કરી લે આજ ! અધવચ રહી જાશે બધું, જે આવ્યા જમરાજ.” ૩ વર્ષે બહુ વીતી ગયાં, મહીનાને નહિ પાર ! દિવસે દેડ્યા જાય છે, સૂતે તોય ગમાર?” ૪ Page #531 -------------------------------------------------------------------------- ________________ ૪૯૬ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ “મરણસર્પ તુજ ઘર વિશે, રહે દિવસ ને રાત ! અવશ્ય તુજને કરડશે, શીદ માને સુખ સાત?” પ મરણ–રોગ-આજીવિકા, શત્રુતણે ભય જેમ ! પાપ તણો ભય થાય તે, સુગતિ ન લહે કેમ?” ૬ પ્રશ્ન : બીજું બધું નજરે દેખાય છે. કાનને, આંખને, નાકને, જીભને, ચામડીને, આનંદ આપે છે. આવા આનંદમાં મરણ કેમ યાદ આવે ? સૌનું થયું તેમ આપણું થશે તેમાં ડરવાની શી જરૂર ? ઉત્તર : મરવાને ભય નથી માટે જ જીવ નિર્ભય પાપ કરે છે. અને મરવાના ભય થકી પણ મેટ, સંસારને ભય વિચારવા ગ્ય છે. ચાલુભવમાં આત્મા વિચારક થાય તે, પાપ બંધ કરીને વીતરાગ માર્ગ આદરી, તત્વોવેષક બની, બધા અનાચાર ત્યાગી શકે છે. સદાચારને આચરી શકે છે. ભવોભવ ઉત્તરોત્તર વધારે અને પાપ વગરનાં અથવા ઓછા પાપવાળાં, સુખો ભેગવી મોક્ષગામી થાય છે. વિચારકને મરવાને ભય પાપને છોડવા માટે બને છે. આ સ્થાને એક સિંહ અને બકરાના ટેળાની કથા વિચારવા ગ્ય છે. એક ગૃહસ્થનું યવનું ક્ષેત્ર છે. લીલા અને હરિયાળા યવ ઉગ્યા છે. બકરાની જાતને લીલા યવને ખોરાક ખૂબ ભાવે છે. દશ જેટલા મસ્ત બોકડા છે. ચારસો જેટલી બકરી છે. બકરાની જાત પણ કામ વિકાર તરળ રહે છે. બકરીને જોઈને બકરાને કામ સળગતો જ રહે છે. લીલા જવના ક્ષેત્રમાં, બકરાનું ટોળું ચરતું હતું સાથે સ્વજાતિય વિકારમાં પણ યથાવસર નિર્ભય ફરતું હતું. તેટલામાં નજીકના એક પર્વત ઉપર, ઘણા મજબૂત લેઢાના પાંજરામાં પૂરાયેલે પણ મહાવિકરાળ સિંહ ગર્જના કરતો સંભળા. સુરતક્રીડા અને અને લીલા જવના સ્વાદમાં તન્મયબનેલાં બકરાંનું ટોળું, સિંહની ગર્જના સાંભળીને ગભરાયું અને બચાવની દિશામાં નાસવા લાગ્યું, પરંતુ બધી બાજુ મોટી કાંટાની વાડ હોવાથી, ભયભીત ઉભું રહ્યું. લીલા જવ જમવા ગમતા નથી. બકરીઓ અને બકરાઓને, વિષયવાસના બુઝાઈ ગઈ છે. જો કે સિંહ પાંજરામાં પુરે છે. મોટું તાળું લગાવેલું છે, સળિયા લેઢાના છે, જાડા છે, સિંહને બહાર નીકળવાની શક્યતા નથી, તોપણ બકરાઓને જીભ અને સ્પર્શ ઇન્દ્રિયને સ્વાદ પલાયન થયો છે. અહીં સિંહ જેવ, યમરાજ-મરણ છે. અને બકરાના ટોળા જેવા આપણે મનુષ્યો છીએ. મરણ રુપસિંહ મર્યાદા રૂપ પાંજરામાં ઉભો છે. કયારે છુટ થસે નકી નથી. Page #532 -------------------------------------------------------------------------- ________________ ૪૯૭ બધા ભામાં પણ મરણને ભય; મોટો ભય છે. - એક રે દિવસ એવો આવશે, તારી ઠાઠડી થાશે, મિત્ર ચાર ઉપાડીને, રોતા સ્મશાને જાશે.” ૧ શરીર કુટુંબને કારણે, કીધાં પાપ અપાર, સુક્ત અલ્પ કર્યા વિના, વ્યર્થ ગયો અવતાર.” ૨ એક દિવસ નક્કી થયે, મરવાને નિરધાર, તોપણુ પ્રાણી સર્વને, પાપ વિશે બહુ પ્યાર.” ૩ “શરીર પિષવા કારણે, કુટુંબ કારણ પાપ, ધન મેળવવા જીવડો, જપે પાપને જાપ.” ૪ પણ મનમાં આવે નહીં, પરભવ અલ્પવિચાર, સઘળું પુણ્યધન ખાઈને, વળી ભમે સંસાર.” ૫ મિત્રાનંદને વડ ઉપર લટકતા શબના શબ્દ, ક્ષણવાર ભુલાતા નથી, ખાવામાં, પીવામાં, પહેરવામાં, રમવામાં, રસ પડતું નથી, ઉદાસ રહે છે. મિત્રાનંદની ઉદાસીનતાથી અમરદત્તને પણ રાતદિવસ ચિંતા થયા કરતી હતી. ઘણીવાર કુતૂહલ કરીને, બીજા અનેક પ્રહસન સાધને બતાવાય તે પણ, મિત્રાનંદને વડ અને મડદું. ક્ષણવાર પણ ચિત્તમાંથી ખસતા નથી. પછી તે મિત્રના સુખની ખાતર અમરદત્તે, પિતાની નગરી ( ઉજજયિની)ને તથા માતા-પિતા, સ્વજન, મિત્ર, સગાઓ, સર્વને છોડવાને વિચાર કર્યો, અને બે મિત્રો એકમત થઈને, કોઈને પણ જણાવ્યા સિવાય, થોડું દ્રવ્ય સાથે લઈ ઘરમાંથી રવાના થયા. અને પાટલીપુત્ર નામના નગરના ઉદ્યાનમાં પહોંચ્યા, મિત્રાનંદ ખૂબ બુદ્ધિશાળી હતો. જ્યારે અમરદત્ત મહાપુણ્યવાન હતો. બને મિત્ર નગર અને ઘર છોડવાના હતા. ત્યારે મિત્રાનંદે અમરદત્તનું ધ્યાન દેર્યું હતું. ભાઈ? હું તે મરણના ભયથી ઘરબાર–માબાપ છોડું છું. પરંતુ તારે વિચાર કરવા જેવું છે. આપણે બને નાના છોકરા છીએ. આપણી જુવાની હજુ હમણાં શરૂ થાય છે. તું સુખી અને ધનવાન માતાપિતાને એકને એક પુત્ર છે. સુખલીલામાં ઉછર્યો છે. ફૂલેની શય્યામાં સુનારે છે. મનપસંદ જમનાર છે. સુંવાળાં વસ્ત્રો પહેરનારે છે. ઘોડા Page #533 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ રથ-પાલખીમાં ફરનારા છે. મારા દુઃખ માટે તારા મુખને, તું શા માટે ત્યાગ કરે છે? કારણકે તું ઘરમાંથી નીકળીને સાધના વિના દુઃખ ભાગવીશ. ૪૯૮ તારા માતાપિતા, મિત્રા અને સગાંઓ તારા વિયેાગથી ઘણા દુ:ખી થશે. માટે ખૂબ વિચારો કરીને, નગરની બહાર પગલું ભરજે. પાછળ પસ્તાવું પડે નહીં તે ડહાપણનુ લક્ષણ છે. ડહાપણથી ભરેલી, અને સ્વાર્થને ગૌણ બનાવનારી, મિત્રાનંદની વાત સાંભળીને, અમરદત્ત કહે છે : મિત્ર ! મિત્રના દુઃખના નાશ માટે દુઃખ ભગવવું પડે તેા પણ, વાસ્તવિક તે દુઃખ મનાયું નથી. પંડિત પુરુષો ફરમાવે છે કે ઃ जानीयात् प्रेषणे भृत्यान्, बान्धवान् व्यसनागमे । मित्रमपत्तिकालेच, भार्यां च विभयक्षये ॥ અર્થ : માત્ર બતાવેલું કાર્ય યથાર્થ, તત્કાલ કરવાથી નાકરની કસેાટી થાય છે. કોઈ પણ મોટું દુખ આવી પડે ત્યારે, સગા ભાઈએ કે નજીકના કુટુંબીજનાની કસેટી થાય છે. અને રાજ્યત્યાગ-ઘરત્યાગ કે લક્ષ્મી અથવા આખરૂ જવાના પ્રસંગે, મિત્રની સમજણ પડે છે. અહીં કોઈ મિત્રાએ પ્રાણ આપવા સુધી પણ, ઉદારતા બતાવી છે. અને ધનનો ક્ષય થાય ત્યારે, પત્નીની સતી તરીકેની કસેાટી થાય છે. અહીં સીતા-દ્રૌપદ્રી–સુભદ્રા (શાલિભદ્ર ભગિની—ધનાજીની પત્ની)નાં ઉદાહરણ મેાજૂદ છે. પરસ્પરની મિત્રતાની સંપૂર્ણ ખાતરી થવાથી, મિત્રાનંદ અને અમરદત્ત ઘણા આનંદ પામ્યા હતા. પાટલીપુત્રના પરિસરમાં અતિરમ્ય બગીચા હતા. સેંકડા જાતિના ફળદ્રુપ વૃક્ષો હતાં, અને તે પોતાતાની ઋતુમાં ફળ સમુદાયથી, મુસાફરોને સ્વાદિષ્ટ ફળ આપીને એક ભાજન શાળા કરતાં પણ વધારે અતિથિ સત્કાર કરતાં હતાં. જ્ઞાનીઓ કહે છે કે— नैव नद्यः पिबन्त्यिम्भः वृक्षा : खादन्तिनो फलं । मेघाः शस्थंच नास्नन्ति, कल्मोभीषां परार्थकृत् ॥ અર્થ : નદીએ બિચારી હજારો માઇલ સુધી પાણી ઉપાડી લાવી, બીજાઓને (ક્ષેત્રાને ) આપીદે છે. પરંતુ પોતે પીતી નથી. વૃક્ષો બિચારા ટાઢ, તાપ, પવનના દુઃખ ભાગવીને પણુ, ફળ અને છાયા એ વસ્તુ મુસાફરને આપે છે. પાતે પેાતાના ફળના કે છાયાના સ્વાદ લેતા નથી. તેમાં વળી કેટલાક અધમ મુસાફરો ઘણા ધેાકા પણ મારે છે. તેને પણ વૃક્ષેા ઉદાર બની ફળ આપે છે. અને વાદળાં પણ હજારો ટન પાણી ઉપાડી લાવે છે. તપી ગયેલી જમીનને ઠારે છે. અનેક જાતિનાં ધાન્યા ફળેા ઔષધીન ઉગાડે છે. છતાં પોતે ચાખતા પણ નથી. જડ વસ્તુઓના પણ આવા ઉપકારો સાક્ષાત્ જણાય છે. અમરદત્ત અને મિત્રાનંદ અને મિત્રાએ, વૃક્ષ નીચે ક્ષણવાર વિશ્રાન્તિ લીધી. અને મિત્રાનંદે લાવેલાં સુમધુર ફળા વડે, ક્ષુધા મીટાવીને, અને મિત્રા નજીકની વાવડીમાં પાણી પીવા ગયા. વળી પરિશ્રમ ઉતારવા સ્નાન પણ કરીને, બહાર નીકળી સ્વસ્થ થયા. Page #534 -------------------------------------------------------------------------- ________________ ૪૯ પત્થરની પુત્તીના રૂપમાં ઘેલા બનેલ અમરદત્ત તેટલામાં સાવ નજીક એક પ્રાસાદ દેખાયે, બંને મિત્રો જોવા ગયા. આ ધારીને જોતાં, એક પૂતળી જેવામાં આવી. પ્રાસાદ ધારી કોઈક નારીની ઊભેલી મૂતિ જોઈને, અમરદત્તની ચક્ષુ સ્થિર થઈ ગઈ. પૂતળી હોવા છતાં, કારીગરની કળા એવી ખર્ચાઈ હતી કે, ભલભલા એને સ્પર્શ કર્યા પહેલાં, સાક્ષાત્ ઈન્દ્રની ઈન્દ્રાણી જ કલ્પી લેતા હતા. અમરદત્ત તો આ મૂર્તિને જોઈને, આભે જ બની જવાથી, આઘે કે પાછો થઈ શકે જ નહીં. શરીરને થાક સુધા, તૃષા, પરદેશ, એકલવાયાપણું બધું જ ભુલાઈ ગયું. જેમ પૂતળી જડ પદાર્થ હતો, તેમ અમરદત્તકુમાર પણ આ પૂતળીના રૂપમાં, તન્મય બનીને, જડ જેવો, વિદ્યાથી તંભિત થયેલા માનવી જેવો, અથવા ચિત્રમાં ચિતરેલા રૂપ જેવો, જણાવા લાગ્યું. મિત્રના આનંદમાં ભંગ નહીં પાડવા, ક્ષણ બેક્ષણ મિત્રાનંદ મૌન રહ્યો પરંતુ છેવટે બે – મિત્ર! આપણને આ સ્થાનમાં પ્રવેશ્યાને બેત્રણ કલાક થઈ ગયા છે. આપણે અજાણ્યા મુસાફર છીએ. નગરમાં જઈને ભેજન માટે, શોધ સગવડ કર્યા વિના, આપણી સુધા–તૃષા પણ, આપણને જરૂર સતામણું શરૂ કરશે. ભાઈ ! આ તો માટીની કે પાષાણની એક પૂતળી છે. આ કેઈ સાક્ષાત્ પદ્મિની કે દેવાંગના નથી. માટે હવે ખૂબ થઈ ગયું છે. ચાલે નગરમાં જઈએ. અમરદત્ત–ભાઈ હજી સંપૂર્ણ જેવાઈ નથી. થોડી ક્ષણો ભી જા, બરાબર જોઈ લઉં. મિત્રાનંદ ક્ષણવાર મૌન ઉભું રહ્યો. અમરદત્તને રસાવેગ વધ્યું. ભાન ભુલાઈ ગયું. દષ્ટિ ઊંચી કરવાની ઈચ્છા પણ થતી નથી. મિત્રાનંદની વારંવાર વિનતિ ચાલુ રહેવાથી, અમરદત્તે જવાબ આપ્યો કે ભાઈ મિત્ર ! મારા પ્રાણ અને આ પૂત્તળી, હવે જુદાં રહી શકશે નહીં. હવે હું આ મહેલ બહાર જઈશ તે, મારા પ્રાણો પણ મારા શરીરની બહાર જતા રહેશે. મિત્રાનંદ કહે છે : મિત્ર, તારા વિચારોને હું સમજી ગયો છું. પરંતુ આ જડને છેડી દે અને નગરમાં ચાલ. હું તને થોડા જ દિવસોમાં, આનાથી પણ વધી જાય તેવી, સાક્ષાત્ માનુષી કન્યા, કેઈ વણીકની કે રાજાની પુત્રી, પરણાવીશ. મારી પાસે બધી આવડત અને શક્તિઓ છે. અમરદત્ત કહે છે : ભાઈ! તારી વાત સાચી છે. પરંતુ, હું આ સાક્ષાત્ દેવાંગનાને છોડી, માનુષીને મેળવવા ઈચ્છતો નથી. મને આ કન્યા મળે, અથવા આ જગ્યાએ હું ઊભે જ મરણ પામું. ત્રીજો માર્ગ નથી. Page #535 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ મહાપુરુષાના અનુભવ तावन्मौनी यतिर्ज्ञानी, सुतपस्वी जितेन्द्रियः । यावन् न योषितां दृष्टिगोचरंयाति पुरुषः ॥ १ ॥ અર્થ : શ્રી વીતરાગ દેવોના સાચા મુનિઓને છેાડીને, આ જગતમાં, યતિ–જ્ઞાની– મૌની–ધ્યાની—તપસ્વી અને જિતેન્દ્રિય મેટા ફાંકાદાર માણસા પણ, સ્ત્રીઓનાં રૂપ, રંગ, રાગ, લાવણ્ય, કટાક્ષ, મુખ, સ્તંભ, ચાલ જોઈને, ક્ષણવારમાં બદલાઈ ગયા છે. સ્થૂલભદ્ર સ્વામીના ત્રણ ગુરુભાઈએ, ચાર માસના ચાવીહાર ઉપવાસ કરીને, એક સર્પનાખીલ ઉપર, બીજા સિંહનીગુહા ઉપર, ત્રીજા કૂવાના પાટીઆ ઉપર કાઉસ્સગ્ગ મુદ્રાએ રહેનારા પણ. સ્થૂલભદ્રસ્વામીની સ્તુતિ ન સહન કરી શકયા, અને તે પૈકીના સિંહ ગુહાવાસી મુનિ, કેશાવેશ્યાના ઘેર ચામાસુ રહેવા ગયા. માત્ર ક્ષણવાર કાશાનું રૂપ જોઈ, ચારિત્ર હારી ગયા. અગ્નિ પાસે માખણના પિંડની જેમ પિગળી ગયા. વિશ્વામિત્ર મેનકાનુ રૂપ જોઈ ને, તપ હારી ગયા. જમદગ્નિ. રેણુકાના રૂપમાં, ૬૦ હજાર વર્ષના તપ ખાઈ બેઠા, અને રહનેમિ રાજુલમહાસાધ્વીના રૂપીપમાં, પતંગી જ્ઞાનીઓ કહે છે કે— બની ગયા. अध्यश्मनिर्मित पुंसां, यासां रूपं मनोहरेत् । विनीता विश्वमोहाय मन्येता वेधसा कृताः ॥ અર્થ : જે સ્ત્રીઓનું માત્ર પથ્થરમાં બનાવેલું રૂપ પણ, વિશ્વજનેાના ખંધનનુ કારણ અને છે, મનને આંધી નાખે છે. જેમ મચ્છીમાર જાળમાં મચ્છોને ફસાવે છે, તેમ સીએનું રૂપ યુવાન પુરુષાનાં મનરૂપ માછલાંઓને, ફસાવે છે. માટે કવિ કહે છે કે, કમ પરિણામ રાજાએ, જગતને સાવવા માટે જ, સ્રીએના આકારા બનાવ્યા હશે, એમ મને વિચાર આવે છે. અમરદત્તકુમારની, પરદેશ અજાણ્યા માણસોના સ્થાનમાં, આવી ગાંડપણથી ભરેલી ચેષ્ટા જોઈ, મિત્રાનંદની ધીરતા ચાલી ગઈ. અને ઉંચા પાકારા કરીને, રડવા લાગ્યા. મિત્રાનંદનુ રૂદન જોઈ ને, અમરદત્ત પણ ખૂબ રડ્યો. પરંતુ દૃષ્ટિભેદ કે સ્થાનભેદ કરવા તૈયાર થયા નહી. તેટલામાં આ પાટલીપુત્ર નગરમાં રહેતા, અને આ પ્રાસાદ કરાવનાર, રત્નસ ગર નામના શેઠજી ત્યાં આવીને, આ બે મિત્રાને કહેવા લાગ્યા, અરે ભાઈઓ તમે પુરુષા થઈ ને નારીતિ સુલભ રુદન કેમ કરેા છે? આ પ્રમાણેના સભ્યતા અને વાત્સલ્ય ભરેલાં, શ્રેષ્ઠીનાં વચન સાંભળીને, મિત્રાનંદે પોતાની ઘેરથી અહી... આવ્યા સુધીની, અને અમરદત્તની આવી પરવશતા પણ કહી સંભળાવી. રત્નસાગર શેઠે પણ અમરદત્તને ખૂબ સમજાવ્યેા. પરંતુ તેણે તેની મૂર્ખાઈને મચક આપી નહીં. શેઠજીએ આપાદમસ્તક અમરદત્તને જોયા, સર્વાંગ સુંદરતા જોઇ, શેડને વિચાર આવ્યા કે, આ કોઈ સામાન્ય મનુષ્ય તા નથી. અહીં પણ કઈ અદૃષ્ટ Page #536 -------------------------------------------------------------------------- ________________ ૫૦ જ પાપડ મિત્રના દુખને મટાડવા. મિત્રાનંદની શકિત અને બુદ્ધિની સફલતા ભવિતવ્યતાજ કામ કરતી જણાય છે. હવે શું કરવું? એવા વિચાર કરતા હતા. ત્યાં મિત્રાનંદે પણ શેઠને પૂછ્યું. પરસ્પરના વિચાર પછી, અમરદત્તના રોગનું નિદાન થયું. અમરદત્તને શેઠને ભળાવીને, મિત્રાનંદ કંકણદેશમાં, સોપારકનગરમાં, શૂરનામના સૂત્રધારને ઘેર ગયે. શ્રીમંત વાણીયાને વેશ અને આકૃતિ જોઈ, સલાટે બહુમાન આપ્યું. દેવમંદિર અને મહેલે બનાવવાના નમૂનાની ચર્ચા કરતાં, પાટલીપુત્રના પ્રાસાદની પૂતળીની વાત પૂછી લીધી, મિત્રાનંદ સૂત્રધારને પૂછે છે : હે મિસ્ત્રી ! આ પૂતળી તમારી અકકલ હોશિયારિથી બનાવી છે કે, કેઈ દેવાંગના કે રાજકુમારીની છે? સૂરસૂત્રધાર કહે છે કે મોટા રાજાએ પિતાની પુત્રીને વરની શોધ માટે, યુવતી પુત્રીઓનાં ચિત્ર-છબીઓ, ચિતારાઓ પાસે ચિતરાવીને, યોગ્ય રાજપુત્રને બતાવવા મોકલે છે. તેવા ગમે તે કારણવશાત્ મને ઉજજયિની નગરીને રાજા મહાસેનભૂપતિની પુત્રી રત્નમંજરીની છબી મળી હતી. તેના આધારે આ પ્રતિમા બનાવી છે. જે રૂ૫ બ્રહ્મા ન બનાવી શકે, તેવા શિપ નિર્માણમાં મારી શકિત કેટલી કામ કરી શકે? તેણીના રૂપની ખ્યાતિ સંભળાય છે, તેના હિસાબે આ પૂતળી અતિસાધારણ જાણવી. મિત્રાનંદ રત્નમંજરીનું વર્ણન સાંભળીને, કુંકણદેશ પારક (હાલનું મોટા સોપારા) નગરથી સાધન સામગ્રી પૂર્વક રવાના થઈ, માળવા ઉજજયિની (જે પિતાની જન્મભૂમિ છે. હાલનું ઉજજૈન) નગરી પહોંચ્યા. નગરમાંથી વસ્ત્રાભૂષણો ખરીદ કર્યા. અહીં વર્તમાન સમયે મારી મરકીને ભયંકર રોગ ચાલે છે. ઘણું માણસ મરી જાય છે. અહીં મરેલા માણસનું મડદુ રાત રાખવાને, રાજાને મનાઈ હુકમ હેવાથી, રાત્રિમાં, નગરની બહાર રાખવા માટે, એક શ્રીમાન શેઠનું શબ, નગર બહાર સાચવવાના, એક હજાર સોના મહોર લઈને; વીરચર્યાથી બહાદૂરીપૂર્વક મિત્રાનંદે, ભૂત-પ્રેત-પિશાચશાકિનીના ઉપદ્રવથી, મડદાનું રક્ષણ કર્યું. સવારમાં મડદું મૂળ માલિકને સોંપી, વસંતતિલકા વેશ્યાને ઘેર ગયો. વેશ્યાને ઘણું દ્રવ્ય આપી, વશકરીને, અખંડ બ્રહ્મચર્ય પાળીને, અક્કાને રાજકુમારી પાસે મોકલી, નીચે મુજબ સંદેશે કહેવડાવ્યો. અક્કા, કુમારી પાસે આવી. કુમારીએ પણ વૃદ્ધવેશ્યાનું બહુમાન કર્યું. અને આવવાનું કારણ પૂછ્યું. અષ્કા (ઘરડી વેશ્યા) બેલી : આપના વલ્લભનું વૃતાન્ત જણાવવા આવી છું. રાજપુત્રી (વિસ્મય પામીને): કોણ છે મારો વલ્લભ? ત્યારે એકાએ મિત્રાનંદને આપેલો સંદેશો કહી સંભળાવ્યો: તમે જેને સંદેશા મોકલે છે, તેને મિત્ર અહીં આવ્યો છે. અને આપની આજ્ઞા મળશે તો મળવા ઇચ્છે છે. આપના વલ્લભના મિત્રના મેળાપથી આપને ઘણે આનંદ થશે. Page #537 -------------------------------------------------------------------------- ________________ ૫૦૨ જિનેશ્વરવની આજ્ઞા યાને સાચી માણસાઈ રાજકુમારી મનમાં વિચાર કરવા લાગી. આજ સુધી મને પરણવાના વિચાર પણ આવ્યા નથી. મેં કઈ પુરુષને જેકે સાંભળ્યું પણ નથી. અને મેં કઈને લેખ મોક પણ નથી. વળી આજ સુધી અમરદત્તનું નામ પણ મેં સાંભળ્યું નથી. સંભવ છે કે આ કોઈ ધૂર્ત મનુષ્ય હોવો જોઈએ. જેણે મારા જેવી રાજપુત્રીને પણ, ફસાવાવની માયા ગોઠવી છે. તેને એકવાર જેવો જોઈએ. પણ સતી નારી છું. ગમે તેવા માણસો મને વશ કેમ કરી શકે ? તેથી સંભવે છે કે, આ મનુષ્ય પણ, અસામાન્ય હશે. વળી મને આવી વાતમાં રસ પડે છે, માટે મારું ભવિષ્ય સારું હશે ! તેથી તેના પ્રપંચે જોવા અને સાંભળવા તો ખરા. અને અક્કાને કહ્યું કે, તે વિદેશી માણસને મારા મહેલના ગવાક્ષ (બારી) માગે, તું તે માણસને આવવા માર્ગ બતાવજે. અક્કાએ પણ મિત્રાનંદને, રાજપુત્રીની બધી વાત કહી. રાત પડતાં, અંત:પુરના કિલ્લામાં રાજકુમારીના આવાસ તરફ મિત્રાનંદને લાવી, કુમારના મહેલની બારી બતાવી. મિત્રાનંદ સિંહફાળથી કૂદ્યો. અને કુમારીના મહેલમાં પહોંચે. મિત્રાનંદની આવી કૂદવાની તાકાત અને રાજભવન જેવા ભયસ્થાનમાં પેસવાનું સાહસિકપણું, બહાર ઉભેલી અકકા, અને પિતાના મહેલમાં ઊભેલી રાજપુત્રીએ જોયાં, અને મિત્રાનંદ કેઈ અજબમનુષ્ય હોવાને નિર્ણય કરી લીધા. અક્કાએ તો ત્રણ દિવસ નાના મહેલમાં, દેવાંગના જેવી વસંતતિલકા સાથે એકાન્તમાં વસવા છતાં, અને વસંત તિલકાએ ભોગવિલાસ માટે પ્રાર્થનાઓ કરવા છતાં, જેણે પિત ના શીલને ડાઘ લગાડવા દીધું નથી. ત્યારે જ નકકી કરેલું કે આવો નર સામાન્ય મનુષ્ય કેમ હોઈ શકે ? તથા વળી અક્કાએ પિતાને મળેલું ઈનામ, પિતાના મહેલમાં ત્રણ રાત્રિ વસંતતિલકા સાથે એકાન્ત વસવાટ, અને અલંક બ્રહ્મચર્યની વાત પણ, રત્નમંજરીને સંભળાવી હતી. રાજકુમારીને વેશ્યાની અનુભવેલી વાતો સાંભળવાથી પણ મિત્રાનંદના મેળાપ માટે નિર્ભયતા આવી હતી. અને મળવા આવવા જણાવ્યું હતું. મિત્રાનંદ જેવા કુમારીના મહેલમાં બારી માગે દાખલ થયે તેટલામાં રાજપુત્રી, કપટનિદ્રાએ પલંગમાં સૂઈ ગઈ, મિત્રાનંદ કુમારીના પલંગ પાસે આવ્યો. અને આપાદમસ્તક કુમારીને જોઈ લીધી. | વિચારવા લાગ્યઃ મારા મિત્રને, જેને માટે તાલાવેલી જાગી છે, તે બાળા પણ નારીરત્ન છે. ખરેખર મિત્રને, આવું નારીરત્ન મેળવી આપવામાં, મારો પરિશ્રમ પણ સફળ થશે. આવું નારીરત્ન પામનાર મિત્ર પણ મહાભાગ્યશાળી ગણાય. અને તેવાની સેવા કરનાર મને પણ હું ધન્ય માનું છું. આવી કન્યાને મેળવવા, થેડી માયા પણ ગોઠવવી પડશે. અઘટમાન પણ કરવું પડશે. પિતે વિચાર્યું કે કુમારી સૂઈ ગઈ છે. માટે મારી ધારણુ સફળ થશે. એમ મનમાં ગઠવીને, કુમારીના હાથનું, રત્નજડિત મહાકીમતી કંકણ કાઢી લીધું અને Page #538 -------------------------------------------------------------------------- ________________ ૫૦૩ ઉદ્યમ-સાહસ બૅબલ-બુદ્ધિ અને પરાક્રમથી માણસ-ધારેલું કરી શકે છે. તેણીની જમણી જંઘા ઉપર, પિતાની પાસેની છરી વડે, બે ત્રણ ઉઝરડા નિશાની કરીને તેજ રસ્તેથી પાછા વળી, ચડવાની વિધિ મુજબ રાજકુમારીના મહેલની ભીંત વાટે ઊતરી ગયે. અને નગર બહાર દેવકુલિકામાં જઈને સૂઈ ગયે. રાજપુત્રી કપટ નિદ્રાથી, મિત્રાનંદની ચર્ચા જોયા કરતી હતી. વેશ્યાએ કરેલી તેની જિતેન્દ્રિયતા તથા વિદ્યાસિદ્ધ ગીપુરુષ જેવું, અસામાન્ય આચરણ અને શક્તિ, અને સાહસ, તથા ભલભલા પણ મહાત પામે તેવી બુદ્ધિ, આ બધું મિત્રાનંદમાં જઈને કુમારી પ્રભાવિત થઈ ગઈ. પરંતુ એક વાતને કન્યાને અફસોસ જરૂર થશે. અને તે એજ કે મેં તેને સત્કાર ન કર્યો. કશે વાર્તાલાપ ન કર્યો. ખેર ! પણ ભવિષ્ય ઘણું સારું દેખાયું છે પછી તે ઘણી રાત્રિ મિત્રાનંદના આગમનના વિચારોમાં, અને પાછળથી કેટલીક રાત વિચારો કરવામાં જવાથી, છેક પાછલી રાતમાં, રાજપુત્રીને, જોરદાર નિદ્રા આવી ગઈ. મિત્રાનંદ પ્રભાતમાં વહેલો જાગીને, સ્નાનાદિ કામકાજ પતાવીને એક સિદ્ધપુરુષના વેશમાં, રાજભવનની નજીકમાં જઈને, બૂમ પાડવા લાગ્યા. હું ઠગા છું. આવા ન્યાયનિષ્ઠ રાજવીના રાજ્યમાં પણ, અમારા જેવા વિદેશીઓ ફસાઈ જાય છે. મિત્રાનંદના મેટા અવાજે અતિ ઝડપથી રાજાના કાન સુધી પહોંચી ગયા. અને તુરત, આ પરદેશી યુવાનને, પોતાની પાસે લાવીને હાજર કરવા છડીદારને સૂચના આપી. અને રાજાને હજુરી, મિત્રાનંદને રાજવી પાસે લઈ ગયે. અને રાજાએ તેને પૂછયું. ભાઈ, તારી ફરિયાદ હોય તે જણાવ. તને કણે છેતર્યો છે? મારા પ્રજાજને તારું શું ખરાબ કર્યું છે? શિધ્ર બેલી જા !. મિત્રાનંદ-રાજન્ હું વિદેશી, સિદ્ધપુરુષ છું. થોડા દિવસ પહેલાં, આ નગરના ઇશ્વરદત્ત શેઠના મનુષ્યનું શબ, સાચવવા મને નગરની બહાર ફેંપવામાં આવ્યું હતું. એક હજાર દ્રવ્ય ઠરાવેલું હતું. તેણે અધું આપ્યું હતું. હજીક બાકીનું મળતું નથી. કેઈ ફરિયાદ સાંભળતું નથી. રાજાએ શેઠને બોલાવી ઉપાલંભ આપે. શેઠ કહે છે, સ્વામિન અમે આખું કુટુંબ મરણના શેકમાં ડૂબેલા હોવાથી, આ ભાઈની વાત કેઈએ સાંભળી નથી. તેની ક્ષમા માગું છું, અને તેની મહેનતનું દ્રવ્ય આપી દઉં છું. રાજાએ મિત્રાનંદનું દ્રવ્ય અપાવીને પૂછ્યું : શબનું રક્ષણ કરતાં રાત્રિમાં કઈ દેવી ચમત્કાર જે ? Page #539 -------------------------------------------------------------------------- ________________ ૫૦૪ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ મિત્રાનંદ-મહારાજ ! યદિ આપને આ વાત સાંભળવામાં રસ પડતો હોય તે જરૂર સંભળાવીશ. રાજવી–હે વીર પુરુષ? બરાબર રસ છે. જરૂર સાંભળીશ. પરંતુ થોડું પણ અસત્ય હશે તે, તે ગુનાનું ફળ પણ ભોગવવા, તારે તૈયાર રહેવું પડશે? - મિત્રાનંદ—મહારાજ ! મેં જેટલું એક રાત્રિમાં જોયું છે, અનુભવ્યું છે. આ બધું તે મને યાદ જ નથી. તેમાંથી થોડું જ કહીશ. મહારાજ શવ પાસે ખુલી તરવારે હું ચારે દિશામાં ફરવા લાગ્યા. ત્યારે પહેલા પ્રહરે તે શિયાળાના ભયંકર અવાજે થવા લાગ્યા. અને પીળા કેશવાળાં સેંકડો શિયાળોનાં ટોળાં આવવા લાગ્યાં, પરંતુ મને ક્ષોભ થયે નહીં. બીજા પ્રહરે રૌદ્ર આકારવાળા, કાળા વર્ણવાળા, ભયંકર ચક્ષુવાળા રાક્ષસો આવ્યા. પરંતુ મારા સત્ત્વથી ભય પામી ભાગી ગયા. ત્રીજા પ્રહરે મને બીવડાવતી, તર્જના કરતી, હુંકાર શબ્દોને કરતી, તરવારે ભમાડીને, ભય પમાડતી, શાકિનીઓ આવીને, મને અક્ષભ દેખીને ભાગી ગઈ. અને રાત્રિના ચેથા પ્રહરે મહાકીમતી આભૂષણે અને વસ્ત્રને ધારણ કરનારી, સાક્ષાત્ દેવાંગના જેવી, છૂટા કેશવાળી, વિકરાળ વદનવાળી, હાથમાં કૃતિકા (તરવાર) નચાવતી, એક નારી ભયંકર ભ્રકુટીઓ દેખાડતી, મારી પાસે આવી, અને મને આંખો કાઢી બીવરાવવા લાગી. છેક મારી નજીકમાં આવીને, રૌદ્ર અવાજથી કહેવા લાગી, અરે, દુષ્ટ મારી સરહદમાં કેમ બેઠો છે? હું તારે નાશ કરીશ. આમ બેલતી હતી. પરંતુ હું મારા મંત્રનો જાપ કરતો હોવાથી, મને દુઃખ આપવા કે નસાડી મૂકવા સમર્થ થઈ નહીં. પરંતુ મેં મનમાં નિશ્ચય કરી લીધું કે, જરૂર મારી કહેવાય છે. તે જ આ સ્ત્રી હેવી જોઈએ. આ વિચાર કરીને, હાથમાં તલવાર લઈને, હું ઊભો થઈને કૂ, અને તદ્દન તે બાળાની નજીકમાં જઈ, તેને હાથ પકડ્યો. ડાબા હાથે પકડેલે હાથ, તેણીએ છોડાવી લીધે. પરંતુ તેણીનું મહાકીમતી દેવી કંકણ, મારા હાથમાં રહી ગયું. અને મારા જમણા હાથમાં પકડેલી તરવારને હું જેટલામાં ઘા લગાવું છું, તેવામાં તે આકાશમાર્ગે ઉડી ગઈ. પરંતુ મારી તરવારની અણી તેણીના કેઈ પણ અંગ ઉપર અડી ગઈ હશે. કારણ કે મારી તરવારની ધાર સહેજ લેહીથી ખરડાઈ હતી. રાજાને પ્રશ્ન : ત્યારે શું? તે કીમતી કંકણ તારી પાસે રહી ગયેલું તે મારી Page #540 -------------------------------------------------------------------------- ________________ ૫૫ મિત્રાનંદની જનાઓને મળેલી સફળતા પાછી આવીને લઈ ગઈ? કે તારી પાસે હાલ છે? મિત્રાનંદ—મારી પાસે હાલ છે. જે કીમતી કંકણુ હું ગુમાવી બેઠો હોઉં તે, મારી આ આખી વાત જૂઠી કરે. આ કાંઈ ઠંડા પ્રહરના ગપગોળા નથી. જે મહારાજ જુઓ, આ તેણીના વામ કરનું ભૂષણ, આટલું બોલીને, પિતાનાં વસ્ત્રોમાં છુપાવી રાખેલું કડુ રાજાના હાથમાં સોંપ્યું. રાજા પ્રથમ તો મિત્રાનંદની વાતોમાં, શંકાશીલ હતો. પરંતુ નિશાની બતાવતાં, કંકણ જોયું. એટલે તે રાજાનાં, આંતર-બાહ્ય ચક્ષુઓ ઉઘડી ગયાં. અને આવું મહાકીમતી દિવ્ય કંકણ હાથમાં આવતાં, મિત્રાનંદની વાતો ઉપર અસાધારણ વિશ્વાસ બેઠે. કંકણને જોતાં જ રાજાએ, પિતાની પુત્રી રત્નમંજરીનું નામ જોયું. સાથે સાથે પિતાનું અને કુમારીની માતાનાં નામે પણ વાંચીને રાજા ડઘાઈ ગયો. આ કંકણ તે મારું કરાવેલું. મારી વહાલી દીકરીને પહેરવાનું, આ મારી-મરકીવ્યંતરી પાસે કયાંથી? રાજા શંકાશીલ થયો. દેહ ચિંતાના વ્યાજે ઊભો થયે. અને સીધો ગયે કુમારીના મહેલમાં, કુમારી રત્નમંજરી હજીક ભરનિદ્રામાં પડી છે. પિતાની સાથળ ઉપર લાગેલા સ્થાને, પાટો બાંધે છે. ડાબો હાથ કંકણ વગરને ખાલી પડેલો છે. રાજાએ આ બધાં કારણે જોયાં. શંકા મજબૂત બની. મિત્રાનંદની વાતમાં સો. ટકા વિશ્વાસ બેઠો. પરંતુ આ મારી પુત્રી રત્નમંજરી પતે જ મરકીને પાઠ ભજવે છે? ગજબ થઈ ગયે. વિદેશી કહે છે તે વાતને, બરાબર સમર્થન મળે તેવું છે. જરૂર રાતમાં, કુમારી મરકીનું રૂપ ધારણ કરીને, નગર બહાર સ્મશાનમાં, આખી રાત ભટકતી હોય, તો જ અત્યાર સુધી હજીક ઊંઘતી રહી છે. અન્યથા અત્યારે તો જાગેલી હોવી જોઈએ. બીજું તેની જંઘા લેહીથી ખરડાએલી છે. પાટો બાંધેલી છે. આ વાત પણ વિદેશીની વાતને સાચી ઠરાવે છે. ત્રીજી વાત કંકણ પોતે સાક્ષી પૂરે છે. બસ મારી પુત્રી રત્નમંજરી મરકીના સ્વરૂપ, નગરને નાશ કરનારી થઈ છે. અને મારું કુલ કલંકિત બનાવ્યું છે. હવે આ છોકરી સમગ્ર દેશ અને કુલ ક્ષય ન કરે. તે પહેલાં ઉપાયો કરવા જોઈએ. આ પ્રમાણે વિચારોની ગડમથલ કરતા રાજા પાછો સભામાં આવ્યો, અને મિત્રાનંદને જણાવ્યું. ભાઈ વૈદેશિક ! તમે અમારા નગરમાં આવી, ખરેખર મારા અને મારા સમગ્ર દેશના મનુષ્યના મોટા ઉપકારી થયા છો. હવે તમને આ મારીને વશ કરવાની શકિત છે? હેાય તે અધૂ રુ કાર્ય પૂરું કરે ! મિત્રાનંદ મહારાજ? મને બધા પ્રકારના મંત્ર સાધ્ય છે. પરંતુ મારે જાણવું જોઈએ કે આ મરકી તે શું? દેવી છે? વ્યંતરી છે ? વિદ્યાધરી છે? કે માનુષી છે ? તેની શકિત પણ મારે જાણી લેવી જોઈએ. નહીંતર મહાન અનર્થ થાય. Page #541 -------------------------------------------------------------------------- ________________ ૫૦૬, જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ રાજા કહે છે. વૈદેશિક સિદ્ધ પુરુષ! તું સાંભળ. આ મારી-મરકી બીજું કઈ નથી. પરંતુ મારી પિતાની એકની એક પુત્રી, રત્નમંજરી પિતે જ છે. આ કંકણ પણ તેના હાથનું છે. મારું કરાવેલું છે. મારા નામથી અંકિત છે. બીજું તેણીની જઘા પણ રુધિરથી ખરડાયેલી છે. વળી હજી સુધી તેણે ઊંઘતી હોવાથી, રાત્રિમાં ફરવા જતી હેવાનું નક્કી થાય છે. અફસોસ! આ દુષ્ટ છોકરીએ, મારે અતિ નિર્મળ વંશ મલીન બનાવ્યા છે. હવે મારે શું કરવું? આ મરકીને વશ કરવાના ઉપાયે શીધ્ર લેવા જોઈએ. નહીતર દેશાત્રમાં મારી અપકીતિ ફેલાઈ જશે. હવે આ છે કરીને સવેળા નિગ્રહ નહીં થાય તે, આખા નગરને અને કેમે કરીને દેશને, ખાઈ જશે. હે વૈદેશિક! કોઈ ઉપાય હાય તે બતાવ ! મિત્રાનંદ : મને તેણીને જોવા જવાની રજા આપે ! હું જોયા પછી બધા ઉપાય વિચારીશ. રાજા : ભાઈ! સત્વર જા અને જોઈ વહેલે આવ. મિત્રાનંદઃ રાજાને આદેશ પામીને, એક કુમારીના આવાસમાં ગયે. તેક્ષણે જ કુમારી નિદ્રામાંથી જાગી હતી. અને મિત્રાનંદને આવતા જોઈ તેને ઓળખે. અને કુમારી વિચારવા લાગી: આજે રાત્રિમાં જે મને ગુપ્ત મળવા આવ્યો હતો, જેણે મારું કરનું કંકણ ચાયું છે, જેણે મારી દક્ષિણ જંઘા ઉપર બારીક નિશાની કરીને રુધિરવાળી બનાવી છે, તે જ આ સાહસિક પુરુષ છે, એમાં શંકા નથી. આ પુરુષની આકૃતિ, સાહસ, બુદ્ધિચાતુર્ય, નિર્ભયપણું, કોઈ અજબ દેખાય છે. અત્યારે આવા રાજભવનમાં નિર્ભય આવે છે. માટે મારા પિતાની આજ્ઞા મેળવી હશે. પિતા અથવા બીજે કઈ પુરુષ કે સ્ત્રી સાથે નથી. માટે કઈ ઉચ્ચ પેજના હેવી સંભવે છે. આવા અનેક વિચાર કરીને, રાજકુમારી રત્નમંજરીએ મિત્રાનંદને આસન અને આદર આપે. મિત્રાનંદે માનપૂર્વક આસન ઉપર બેસીને કહ્યું : હે મહાભાગ્યવતી ! મેં આપને મહાન કલંક આપ્યું છે. તમારી ઉપર મોટું કલંક ચડાવ્યું છે. આમ કરવામાં મને અને તમને મોટો લાભ હું જોઈ શક્યો છું. તેથી મેં તમારા પિતા–રાજવીને, મારી ધારણા સંપૂર્ણ કરવા માટે, ઘણું ઘણું વાતો સમજાવી છે. અને આ બધી વાતો સાંભળીને પરવશ બનેલો રાજા, આજને આજ તમને રવાના કરવા તૈયાર છે. પછી હું તમને મારા સ્થાને લઈ જઈશ અને મેટા સ્થાને સ્થાપીશ. આપની ઈચ્છા જણાવો. વળી હું કોઈ પણ ધુત ઠગાર નથી. મારી બૂરી દાનત નથી. જો તમારી ઈચ્છા હોય Page #542 -------------------------------------------------------------------------- ________________ મિત્રાનંદના પ્રયાસને મળેલી સફળતા ૫૯૭ તે હા પાડો. નહીંતર આ તમને આપેલું કલંક, તમારા ઉપરથી ઉતારીને, તમને નિષ્કલંક બનાવીને, હું મારા માર્ગે ચાલ્યા જઈશ. કન્યાને બળાત્કારથી લેવી તે ભયંકર પાપ છે. નારી જાતિ ઉપર કે મળતા અને દયાની લાગણવાળા પુરૂષે જ ન્યાયસંપન્ન ગણાય છે. માટે સંપૂર્ણ વિચાર કરીને જવાબ આપો. હું આપને સુખી બનાવવાની ઈચ્છા રાખું છું. મિત્રાનંદને વૃદ્ધઅકાએ કહેલ બ્રહ્મચર્ય ગુણ, તથા નિર્ભય રાજમંદિરમાં રાત્રિ પ્રવેશ, વળી રાજાની પાસે પ્રપંચરચના, અને પુનઃ મેળાપ સાથે પણ મૃદુતા, અને ઉદારતા સાહસિકપણે જોઈને. સાંભળીને, પ્રભાવિત થએલી રાજકુમારી રત્નમંજરીએ, પિતાના ભવિષ્ય માટે પણ ખૂબ શ્રદ્ધા મજબૂત થવાથી, મિત્રાનંદ સાથે જવા સમ્મતિ બતાવી, ત્યારે મિત્રાનંદે રાજકુમારીને રાજા પાસે કરેલી, અને હવે કરવાની, હકીક્ત ટુંકાણમાં સંભળાવી દીધી. રાજકુમારીએ વિચાર કર્યો કે, આ મનુષ્ય મોટો પરાક્રમી, અને પ્રભાવશાળી છે. અને મારી–ઉપર અકૃત્રિમ સ્નેહવાળે જણાય છે. માટે દુખને વહોરીને પણ, મારે આવા પુરુષને આશ્રય છોડવો જોઈએ. નહીં રાજ્ય લાભ સુલભ છે. પરંતુ આખી જિંદગી સુખદાયકમનુષ્યને સંગ દુર્લભ છે. આવો સુદઢ વિચાર કરીને, રત્નમંજરી બોલી : હે સુભગ ! મારા પ્રાણ પણ આજથી તારે આધીન છે. હું તારી સાથે આવીશ. હવે તારે જરા પણ શંકા રાખવી નહીં. તું સૂચના આપીશ, તે પ્રમાણે હું બધું જ સાચવી લઈશ. નૃપતિ–નારી–અંધ ને, વાણી, જળ, સમુદાય પરાધીન પશુઓ બધાં, જ્યાં દરે ત્યાં જાય.” આડંબર કરવા માટે, મિત્રાનંદે મહાસતી રત્નમંજરીને, થોડી ગુપ્ત સૂચનાઓ આપીને, ત્યાંથી નીકળી રાજસભામાં આવ્યો. રાજાને જણાવ્યું: રાજન્ ! આપનું અનુમાન સાચું છે. આપની પુત્રીને હવે ક્ષણવાર પણ, આપના આવાસમાં કે નગરમાં, રાખવા ગ્ય નથી. ડી વિધિ કરીને આ કન્યાને દેશનિકાલ કરવા માટે, એક ઘડીની જરૂર છે. અને તે પણ વેગવતી હોવી જોઈએ, કારણકે આપના પ્રદેશમાં સૂર્ય ઊગવો ન જોઈએ. નહીંતર એ મરકી મારા કબજામાં રહેશે નહીં અને પાછી આવતી રહેશે. રાજાએ ઘડી અને બીજી પણ, સરસવ વગેરે સામગ્રી મંગાવી, મિત્રાનંદને.આપી. રાજકુમારીને પણ રવાના કરવાની તૈયારી કરાવી. રાજાને પાસે રાખી, મંત્રજાપપૂર્વક સરસવ ક્ષેપ કરીને, મારીને વશ કરવાને વિધિ થયો. મિત્રાનંદના સંકેત અનુસાર રત્નમંજરીએ ફત્કાર કર્યા. અને અગ્નિની જ્વાળાઓને દેખાવ થે. રાજાને વિશ્વાસ બેસી ગયો કે કુમારી-મારી છે. અને નૃપતિ-સ્વયં નગરના પરિસર સુધી મૂકવા પણ ગયે. અને વળાવી પાછો આવી ગયું. પછી તે રત્નમંજરીને ઘોડી ઉપર બેસારીને, મિત્રાનંદ આગળ દોડત. રસ્તો બતાવતો, ચાલવા લાગ્યો. બેચાર માઈલ ગયા પછી, કુમારીએ મિત્રાનંદને, ઘેડી ઉપર Page #543 -------------------------------------------------------------------------- ________________ ૫૦૮ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ આવી જવા માટે સૂચના કરી, અને ઘડીને ઊભી રાખી. હે સુભગ ! તમે પાયદળ કેમ ચાલો છે? ઘડી વેગથી દોડે છે. આપને પણ દેડવું પડે છે. હવે પાછળ કોઈને ભય નથી. માટે ઘોડી ઉપર આવી જાવ ? મિત્રાનંદ કહે છેઃ આ રાજ્યને થોડા પ્રદેશ નીકળી જવા દો. ઘડી વાયુવેગિની હતી. બેચાર ક્ષણમાં દૂર નીકળ્યા પછી, રત્નમંજરી કહે છે કે, હે પુણ્યશાળી આત્મા : ઘડી હોવા છતાં આપ શા માટે પાદવિહાર કરે છે? મિત્રાનંદને ઉત્તર : કારણ છે માટે થેડીવાર ચાલવા દો. રત્નમંજરીને પ્રશ્ન શું કારણ છે? ઘડીને ઊભી રાખી મિત્રાનંદ કહે છે: સાંભળોઃ આ મારો પ્રયાસ મારા માટે નથી. હું તમને મારા મિત્ર માટે લઈ જાઉં છું. તેઓ ઘણા જ ગ્ય છે. તેમને જોવાથી, મારા આ પરિશ્રમ માટે આપને માન ઉપજશે. અને તમારા પિતાના ભાગ્ય માટે પણ ખૂબ ખૂબ પ્રસન્નતા અનુભશે. રાજકુમારી રત્નમંજરી મહાસતી હતી. રૂપરંભા હતી. સાથે બુદ્ધિને પણ ખજાનો હતી. અત્યાર સુધીમાં તેણીએ મિત્રાનંદની પ્રામાણિકતા અને જિતેન્દ્રિયતા માટે જે સાંભળ્યું, અને અનુભવ્યું હતું, તેના ઉપર અત્યારની મિત્રાનંદની વાત સાંભળીને તે શિખર ચડયું હતું. કુમારી વિચારે છે કે જ્ઞાનીમહાપુરુષેએ “વદુરસ્ત વજુર” કહેલ છે તે તદ્દન સાચું છે. “વિધવાનારી, બાલકુમારી, કુલાંગના કે વેશ્યા ઘણું પામરો રૂપ જોઈને, હલકી લાવે લેશ્યા. ૧ “રહનેમિ જેવા પણ સંત, એકાન્તવાસને પામી મહાસતી રાજુલને દેખી, થયા ઉન્મારગ ગામી.” ૨ “રાજકન્યાનું રૂપ સાંભળી, ઘણા પામરે ઝગડે, રણભૂમિમાં લડી બાથડી, પ્રાણુ ગયા વનવગડે.” ૩ અનેક નારીનાથ રાવણે, ક્લેક મોટું લીધું સીતા જેવી મહાસતીને, કષ્ટ ભયંકર દીધું.” ૪ ચંડ પ્રતિ માલવને રાજા, અનેક નારી સ્વામી વેશ્યાની બાળાઓ દેખી, પ્રકટી શિઘ ગુલામી.” પ માલવાજા મુંજનરેશ્વર, રૂપવતી બહુ નારી ! પરનારીમાં ભાન ભૂલીને, ભટક ભિક્ષાચારી.” ૬ Page #544 -------------------------------------------------------------------------- ________________ કટા ભાગવીને પણ મિત્રને સહાય કરનાર મિત્રાનંદ ૫૦૯ પડવાના અને પડેલાના દાખલાઓના પાર નથી, જ્યારે આ મહાપુરુષ મિત્રાનંદ, વેશ્યામાં સાથે નહીં. ભલભલાએની ધીરતાના ભુક્કા ખેાલાઈ જાય, તેવું વેશ્યાનું ઘર, તથા કામિવકારોને ઉશ્કેરી મૂકે તેવાં અનેક સાધના, વળી પૈસાથી ખરીદાયેલી વેશ્યાના હાવભાવા અને પ્રાથનાઓ તથા તદ્દન એકાન્તવાસમાં પણ જેણે શીલરત્નને સાચવ્યું, અને પેાતાનું કામ સાધ્યું તે નરરત્નને ધન્યવાદ આપીયે તેટલા ઓછા છે. જો કે મે' પાતે અત્યાર સુધી કશી કલ્પના કે, ધારણા કરી જ નથી. ત્યારે મહાપુરુષ મિત્રાનંદ તા કાઈ બીજા જ મહાપુરુષ સાથે મારું જોડાણ કરવા ઇચ્છે છે. અનંતાકાળથી દુનિયા જેને માટે ફના થઈ રહી છે, ખાનાખરામ થઈ છે, અને થાય છે, તેજ કામિની સ્વાધીન હેાવા છતાં, મિત્રાનદ નિલે`પ રહ્યો છે. અને મને કહે છે કે, હું જેને માટે તમેાને લઈ જાઉં છું, તેને તમે જોશો ત્યારે, તમારૂં નસીમ અને જીવતર, દેવી, નાગકુમારી કે વિદ્યાધરી જેવું અનુભવશે. વાહ વાહ ! કેવી ઉદારતા અને મહાનુભાવતા ! ઘેાડી ઉપર એકાસને નહીં બેસવાનું સમાધાન કરીને, હવે મિત્રાનંદ પાતાના ઇતિહાસ કહે છે. સરખી વયના અમરદત્ત અને મિત્રાનđ, અમે રાજાના અને પ્રધાનના પુત્રા જેવા બે બાળમિત્રો છીએ, દેશેા જોવાની ભાવનાથી, માતાપિતાની રજા વિના ઉજ્જયિની નગરીમાંથી, નીકળીને ફરતા ફરતા પાટલીપુત્ર ( પટના ) શહેર પહેાંચ્યા. ત્યાંનાં આશ્ચર્યોં જોતા જોતા તે નગરના રહેવાસી રત્નસાર શેઠના બંધાવેલા મહેલને જોવા ગયા. તેમાં એક પૂતળી ( બાવલું ) નારીના આકાર જોતાં, મારા મિત્રને ઘણા રસ પડ્યો. ઘણીવાર લાગી. અનિમેષ જોવામાં, પ્રહર વીતી ગયા. તે પાંચાલિકા છેાડીને અમરદત્ત આગળ નજ વધ્યા. ત્યારે મેં રત્નસાર શેઠને પોતાના મિત્ર સોંપી, મહેલ બનાવનાર સૂત્રધારની તપાસ કરી. તે કાંકણુ દેશના સેાપારક નગરમાં રહેતા હતા. હું પગે ચાલી સાપારક નગર ગયેા. તેને આ નારીની પ્રતિમાના સમાચાર પૂછ્યા. તેણે જ ( સલાટે) મને ઉજ્જયિની નગરીના રાજા મહુસેન ભૂપતિની પદ્મિની પુત્રી રત્નમજરીની આ પ્રતિમા છે, એમ કહ્યું. તેથી હું તેને ઇનામ આપી ઉજયિનીમાં આવ્યેા. પૈસાની જરૂર હતી માટે ઈશ્વરદત્ત શેઠના કુટુંબના મડદાનું રક્ષણ કર્યું. આવી અધી વાત રત્નમંજરીને કહી સંભળાવી. આ જગ્યાએ મિત્રનંદની બ્રહ્મચર્યની કસોટીની અનુમાદના જ જ્ઞાનીમહાપુરુષો ફરમાવે છે કે : પ્રસ્તુત છે. વથ-ગધ-મસ્ટાર ચિત્રો સયળનિ ય। કચ્છવા નેન મુંગંતિ,નલે ચારૂત્તિવુદવફે” ।। जेयकंते पिये भोए, लद्धेवि पिट्ठि कुव्वइ । साहीणे चयइभोए, सेहु चाइतिबुच्चई ॥ २ ॥ અર્થ : સારાં વસ્ત્રા, સુગંધી પદાર્થો, સેાના ઝવેરાતના દાગીનાએ, આસન, શયન, Page #545 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ સ્ત્રી–પરિવાર સુંદર ખાનપાન, મંગલા-બગીચા જેમને હાય જ નહીં અને તે તે વસ્તુ ભાગવતા ન હેાય, તેના સ્વાદ ચાખતા ન હેાય, તેને જ્ઞાનીમહાપુરુષા ત્યાગી માનતા જ નથી. ૫૧૦ વાંઢા અને રાંડેલી સ્ત્રીએ બ્રહ્મચારી ગણાય નહીં પામરા લુપ્પુ' જમે. ભીક્ષુકા નગ્ન રહે આ કાંઈ ત્યાગ નથી. પરંતુ સુન્દર મનપસંદ અને સ્વાધીન સામગ્રી મળે તે પણ તેને અડકે નહી, ચાખે નહીં, તે જ સાચા ત્યાગી છે. કહ્યું છે કે : “ જે ધન- કંચન–કામિની અછતે અણુ ભાગવતા રે । ત્યાગી ન કહીએ તેહને, જો મનમાં સવીોગવતા રે ’” “ ભાગ સંયાગ—ભલાલડી, પરિહરે જેહ નિરીહરે । ત્યાગી તેહીજ ભાખી, તસપદ નમુ` નિશ હિરે ” ભલે તે ગૃહસ્થ હેાય પરંતુ પરનારી–વેશ્યાના ત્યાગી પુરુષાને, જ્ઞાનીઓએ બ્રહ્મચારી કહ્યા છે. મિત્રાનંદના આવા નિસ્પૃહ આચરણથી, રાજકુમારી રત્નમંજરી, ખૂબ પ્રભાવિત થઈ, અને મિત્રાનંદના વચન ઉપર વિશ્વાસ મજબૂત થયા. વાયુના વેગવાળી ઘેાડીના પ્રયાણથી; એક જ રાત્રિમાં, ઉજ્જયિનીથી, પાટલીપુત્રના પરિસરમાં, રાજકુમારી રત્નમંજરીને લઈને, મિત્રાનદ આવી પહોંચ્યા. અહી આજે ૬૧મે દિવસ હેાવાથી, નગરની બહાર, નદીના કિનારે, રત્નસાર શેડ વિગેરે ઘણા માણસા, વારવા છતાં પણ, અમરવ્રુત્ત ચિતામાં પ્રવેશ કરવા તૈયાર થઈ ગયા હતા. નગરની બહાર નદીના કિનારે હજારો માણસાની ભીડ જામી હતી. અમરદત્ત ચિતાને ફરતી પ્રદક્ષિણા આપતા હતા. સજ્જન માનવીએના ચક્ષુએમાંથી અશ્રુધારા ચાલતી હતી. તેટલામાં મહાભયંકર દુષ્કાળમાં વરસાદના આગમનની માફક, બે હાથ ઊંચા કરીને, સબૂર સબૂર ખામેાસ-ખામેાસના અવાજો કરતા, મિત્રાનઢ દોડતા આવ્યેા. અને મિત્રના પગામાં પડ્યો. અને સાથેાસાથ સાક્ષાત લક્ષ્મીદેવી જ હોય એવી, રાજકુમારી રત્નમંજરી પણ. અશ્વારાહિણી આવીને, માણસાના ટાળાની એકબાજુ, ઘેાડી ઉપરથી નીચે ઉત્તરી ઊભી રહી. આ વખતે એકજ ક્ષણ પહેલાના, મહાભયંકર દેખાવ પલટાઈ ને, મહાનંદમય બની ગયેલા જોઈને, લેાકેાનાં ટોળાંના ઉદ્ગાર સરી પડ્યા. “ મિત્રો તેવા કીજિએ, જેવા મિત્રાનંદ । મરતા બચાવી મિત્રને, આપ્યા ખૂબ આનંદ ” ॥ “ કષ્ટ હજારો ભાગવી, રત્નમંજરી નાર । લાવી આપી મિત્રને, પેતે રહી અવિકાર ॥ ૨ ॥ Page #546 -------------------------------------------------------------------------- ________________ જગતમાં સ્વાર્થ માટે મિત્રાઈ કરનારા મિત્રો ઘેરેઘેર હોય છે પરંતુ મિત્રાનંદ નિન્ધાર્થ મિત્ર હતા. ૫૧૧ “નારીરૂપ દીપકવશે, પુરુષ પતંગ ગણાય । બન્યા નહીં, દાઝયા નહીં, ધન્યમાય તસતાય” ॥ ૩ li “ કંચન નારી કારણે, મિત્રા શત્રુ થાય । ભાઈબાપ ને બેનનું, ક્ષણમાં ચિત્ત બદલાય” ॥ ૪ ॥ લાકે ખેલવા લાગ્યા. આપણે બધા ઘેાડા ક્ષણા પહેલાં, એવું માનતા હતા કે, આ અમરદત્ત ખરેખર મૂખ છે. આવી પત્થરની પૂતળીમાં, પાગલ અનેલા, માણસ કેમ કહેવાય ? ખરેખર એ તે પશુ જ ગણાય પરંતુ હવે સમજાય છે કે આ જગ્યાએ કાઈ દૈવી સકેત હેાવા જોઇએ ! ખરેખર અમરદત્ત ધન્ય છે, જેને આવા મિત્ર મળ્યા છે. આ કન્યા પણ ખરેખરી દેવી જ લાગે છે. જેનુ આવુ રૂપ છે, અને રૂપને અનુરૂપ, વર મળ્યા છે. મિત્રાનંદને તા તા ધન્યવાદ અપાય તેટલા ઘેાડા છે. જેણે પોતાના મિત્ર માટે, આવી બુદ્ધિ, આવી શોધા આવી યાજના, આવી કામ કરવાની શક્તિ, આવી નિસ્પૃહતા, આવી મિત્ર-વાત્સલ્યતા, અને ટાઈમસર હાજર પણ થઇ જવાયું. આવા બધા માણસાના આનંદ અને આશ્ચર્ય મય વના ચાલતાં હતાં, તેટલામાંતેજ નગરના અપુત્રીઓ અને અવારસ, ( બિનવારસ) રાજા મરણ પામવાથી, એક તરફ રાજાનું મડદું લઈ ગયા, અને બીજી બાજુ નવા રાજા નક્કી કરવા, પ્રધાનમંડળે પંચદ્વિગ્ન્ય તૈયાર કરી, પુણ્યવાન નરરત્નની શેાધ કરવા નીકળ્યા. પ્રશ્ન : પંચદિવ્ય એટલે શું ? પાંચ દિવ્યા કાને કહેવાય ? ઉત્તર : ભાઈ ! આ વાતા ચેાથા આરાની સત્યયુગની છે. તે કાળે જગતમાં ન્યાય ખૂબ જ જાગતા હતા, માટે દેવા પણ મનુષ્યાની ચિન્તા રાખતા હતા. રાજ્યાની પણ દેવા ખબર લેતા હતા. તેથી જ નવા રાજા મનાવવા, આવાં દિવ્યા મનાવવાથી, વગર મહેનતે દૈવી શક્તિ, અને એળખાણથી, લાયક પુરુષની પ્રાપ્તિ થઈ જતી હતી. પ્રશ્ન : આ કાળમાં દેવા કેમ નથી દેખાતા ? ઉત્તર : તે કાળમાં સજજન ઘણા હતા, દુર્જન થાડા હતા. ચાર, લંપટ, લુચ્ચા, કપટી, માયાવી, અતિઅલ્પ હતા. આ કાળમાં સજ્જનો ગાત્યા મળતા નથી. તેા પછી દેવા આવે કેાની પાસે ? આ પાંચ દિવ્યા ગામની બહાર, જ્યાં અમરદત્ત ઊભેલા હતા, ત્યાં આવ્યાં. કુમાર અમરદત્ત ઉપર છત્ર ધરાયું. ચામરા વિઝાવા લાગ્યા. હાથી-ઘેાડાએ હર્ષોંની બૃહણા અને હેસારવ કર્યાં. કુમારીએ પાતાની પાસેના જળકુંભથી, અમરદત્તના મસ્તક ઉપર Page #547 -------------------------------------------------------------------------- ________________ ૫૧૨ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ અભિષેક કર્યો. આકાશવાણી થઈ અહોભાગ્યે, અહોભાગ્યે, હું નગરની અને રાજ્યની અધિષ્ઠાત્રી દેવી છું અને આજથી અમરદત્તને રાજ્ય આપું છું. નગરમાંથી હજારે માણસે આવ્યાં હતાં. લેકના હર્ષને સમુદ્ર છલકાવા લાગે હતા. બધા જ ભાગ્યના વખાણ કરતા હતા. અમરદત્તને રાજ્યાભિષેક થયે. અને મોટા આડંબર સાથે રત્નમંજરી સાથે લગ્ન થયું. મિત્રાનંદને મહાઅમાત્યની પદવી આપી. અને રત્નમંજરીને પટ્ટરાણી પદ આપ્યું. આખા નગરમાં ભાગ્યનાં વખાણ થવા લાગ્યાં. यथाधेनुसहस्रेषु, वत्सो विन्दति मातरं । एवं पुराकृतं कर्म, कर्तारमनुधावति ॥ १ ॥ અર્થ : જેમ હજારો ગાના ટોળામાં, નાનું બચ્ચું વાછરડા પિતાની માતા ગાયને ઓળખી લે છે, એમ ગયા જન્મમાં, કે હારે" જન્મ પહેલાં, કરેલાં બાંધેલાં સારાં ખોટાં કર્મ પણ, તેજ આત્માની પાછળ જાય છે. પ્રશ્નઃ પુણ્યપાપ નજરે દેખાતું નથી. તો પછી માનવું કેવી રીતે ? ઉત્તરઃ ૩૬મવન્ની વિનાયરનં, જમવત્તા પ્રયત્તતઃા ફર્મવ સમારદાતિ, વિરાજ પુથપાયો || II અર્થ : બિલકુલ મહેનત કર્યા વગર લક્ષ્મી ઘરમાં ઉભરાય છે. અને ઘણો પ્રયાસ કરવા છતાં, અલ્પ પણ લક્ષ્મી આવતી નથી, રીસાએલી જ રહે છે. આ લક્ષ્મી પોતે જપષ્ય-પાપનો ભેદ બરાબર સમજાવે છે. વળી જાઓ: “ઠામઠામ દુખિઆ ઘણા, સુખિયા સ્વલ્પ જાણાયા પુણ્ય-પાપને સમજવા, સાચો ભેદ ગણાય.” ૧ / વસ્ત્ર હોય નહીં પહેરવા, રહેવા સ્થાન પણ નોયા સર્વ કાળ દુખ ભોગવી, મરે બિચારા રોય” ૨ ઘણા ટળવળે ભૂખમાં, રોગે કઈ રીબાયા ઓળખ એ મહાપાપની, ચક્ષુથી દેખાય ” . ૩ ! વસ્ત્રાભૂષણ-વાહને, રહેવા ઉત્તમ ધામા સ્થિર વાસ લક્ષ્મી તણે, પુણ્યદય વિશ્રામ” છે જ રૂપવતી બુદ્ધિમતી, લજજા શીલ ઘરનારા વિનયવતી નારી મળી, પુણ્યતણો નહીં પાર” છે પછે Page #548 -------------------------------------------------------------------------- ________________ ૫૧૩ પુણ્ય પાપને સમજવાની સામગ્રીને સાક્ષાત્કાર “વિનયધરા બહુ દીકરા, અને સુતા નહી એક દાન-શીલતા હોય તે, જાણે પુણ્ય વિવેક” | ૬ | “આપે દાન શુભ પાત્રમાં, અભયદાન બહુ થાય અનુકંપા ભૂલે નહીં, પુણ્યદય કહેવાય છે ૭ | માત – પિતાદિવડીલના, વિવેક સર્વ સચવાય ઘર આવ્યો આશા કરી, કદી ને ખાલી જાય.” છે ૮ “ઉચિત-કીર્તિદાનથી, જૈનધર્મ વખણાયા શક્તિને નવગેપ, પુણ્યદય કહેવાય” ૯ છે “પરનર પરનારીતણો, ત્રિકરણ ત્યાગ સદાયા શ્રાવકવ્રત સેવે બધાં, પુણ્યદય કહેવાય છે ૧૦ | આવા આવા સાધનો, પુણ્ય-પાપના ઉદયને સમજવા, આપણે સામે હજારે દેખાય છે. અહીં આપણી કથાના નાયક અમરદત્ત, રાજાધિરાજના ઘેર જમ્યા હતા. માત-પિતા, તાપસ થવાથી, અને માતા અકાળે રેગથી મરણ પામતાં, ઉજજયિની નગરીના, દેવધર સાર્થવાહના ઘરે વણિકપુત્ર તરીકે ઉછરવા છતાં, વગર પ્રયાસે, પાટલીપુત્રનું રાજ્ય પામ્યા. અને સતી, સુલક્ષણી, રૂપવતી, પતિભક્તા, રાજકુમારી પત્ની પણ મળી. અહીં પણ ગયા જન્મના પુણ્યની જ સહાય સમજવી. કૃતજ્ઞશિરોમણિ અમરદત્ત રાજાએ, પિતાના મિત્ર-મિત્રાનંદને, મહામાત્યની પદવી આપી. અને રત્નસાર શેઠને, નગરશેઠની પદવી આપી. આખી જિંદગી પિતાના સ્થાને સાચવ્યા. વ્યાજથકી બમણા બને, વાવે શતગુણ થાય, | પણુ વાવે શુભ પાત્રમાં, અસંખ્ય ગુણ થઈ જાય.” ૧ અમરદત્ત અને મિત્રાનંદની સેવા કરવાથી, શેઠ મોટા ભાગ્યશાળી થયા. આ બધુ અનુકૂળ થવા છતાં, મિત્રાનંદને મે મડદાને પ્રસંગ ભુલાતું નથી. એક દિવસ મિત્રાનંદે, પિતાના ચિત્તનું દુઃખ રાજાને પણ કહી સંભળાવ્યું. અમરદત્ત રાજવીએઅનેક દલાસા આપ્યા. પરંતુ મિત્રાનંદને શાન્તિ વળી નહીં. મિત્રાનંદને વડના મડદાને ભય ભૂલવા માટે, રાજા અમરદત્ત, રાજ્યનાં બધાં કાર્યો મિત્રાનંદ ઉપર નાંખ્યાં. પરંતુ મિત્રાનંદને મરણની વાતે ચિત્ત ત્યાંને ત્યાં રાખ્યું. ૬૫ Page #549 -------------------------------------------------------------------------- ________________ ૫૧૪ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ માર નથિમાંમરણના ભય જે જગતમાં બીજે ભય નથી. પરંતુ આ વાત આખા જગત માટે એકસરખી હોવા છતાં પ્રમાદી જોને, મરણ નજરે દેખાતું નથી. મરતા લાખો માનવી, કાનેથી સંભળાય આંખે મડદાં દેખિયે, પણ ભય ચિત્ત ન થાય કે ૧. ક્ષણ ક્ષણ મરતા સેંકડો, લાખે મરે દિનરાત | માસ મધ્યે કોડે મરે, મરણ જગવિખ્યાત.” મે ૨ “સઘળા આ સંસારમાં, એકજ જીવ વિચાર મરણ અનંતા ભોગવ્યાં, ચારગતિ મોઝાર” | ૩ | તોપણ નિષ્ફર જીવને, મરવાને ભય નય. જે મરણભય થાય તે, પાપ કરે નહીં કોય’ છે ૪ છે એક દિવસ મિત્રાનંદે, અમરદત્ત રાજવીને એકાન્તમાં કહ્યું : રાજન? તે શબના મુખથી નીકળેલા શબ્દો, ક્ષણવાર પણ મારા ચિત્તને છોડીને, બહાર જતા નથી. માટે મને હવે કયાંઈ દૂર જવાની રજા આપે. કારણ કે બહુ નજીકમાં રહેવાથી, હવે મારા ચિત્તની શાંતિ સ્થિર રહેતી નથી. રાજા અમરદત્તે મિત્રાનંદને, આનંદ આપવાના બધા પ્રયત્ન કરી જોયા, પરંતુ નકામા ગયા. છેવટે મિત્રાનંદને, બહુ દૂર પ્રદેશ જવાની, બધી સગવડ કરી આપી. ઘણા આપ્ત મનુષ્ય સાથે મોકલ્યા. ખૂબ દ્વવ્ય, સારાં વાહનો, બળવાન સિનિકે, પણ સાથે આપ્યા. અને બધાને ભલામણ કરી કે, મારા મિત્રને, કશી મુશ્કેલી ન આવે, તેનું ધ્યાન રાખશે. અહીંથી વસંતપુર નગર જવું. ત્યાં પહોંચ્યા પછી કઈ કઈ માણસો દ્વારા, મને વારંવાર સુખ સમાચાર પહોંચાડવા. દ્રવ્યની જરૂર પડે તેટલું મંગાવવું. બધી ભલામણ કરી મિત્રાનંદને પ્રદેશ સ્થાન કરાવ્યું. અહીં રાજા અમરદત્ત, ગયા જન્મના પુણ્યાનુબંધી પુણ્યનું ફળ ભેગવે છે. દેવ જેવા દિવસો જાય છે. પ્રશ્ન : પુણ્યાનુબંધી પુણ્ય કોને કહેવાય ? ઉત્તર : આ જૈન શાસન એટલે તત્ત્વોથી ભરેલું શાસન છે. જ્ઞાની પુરુષોએ જ્ઞાનથી જોયેલું જ પ્રકાર્યું હોવાથી, ફરમાવે છે જીવો ચાર પ્રકારના છે. ૧. પુણ્યાનુબંધિ પુણ્ય ભેગવનારા. ૨. પાપાનુબંધિ પુણ્ય ભેગવનારા. ૩. પુણ્યાનુબંધિ પાપ ભગવનારા. ૪. પાપાનુબંધિ પાપ ભગવનારા. આ રીતે સર્વ જગતના જે ચાર વિભાગે વહેંચાએલા જાણવા. Page #550 -------------------------------------------------------------------------- ________________ પુણ્યાનુબંધી અને પાપાનુબંધીની ચઉભંગી ૫૧૫ પ્રશ્નઃ પહેલો પ્રકાર બરાબર સમજાવો. ઉત્તર : જેમ કોઈ માણસ ધનવાન કુળમાં જન્મ્યા હોય, તેને લોકે ગર્ભશ્રીમંત કહે છે. તેને ભેગવિલાસ ખૂબ હેય. વેપાર પણ આવકવાળો જ હોય, ખર્ચ કરતાં અનેકગુણી આવક હોવાથી, તેવાઓની, બાલકવિય-યુવાની અને વૃદ્ધાવસ્થા બધી વયે નિર્ભય સુખવાળી ગણાય છે. જેમ ધન્ના શેઠ, શાલિભદ્ર શેઠ, શ્રીપાલ મહારાજા, અભયકુમાર, શંખરાજ, કલાવતી, વસ્તુપાળ, તેજપાળ. આવા બધા મહાનુભાવો ગયા જન્મમાં અભયદાન, સુપાત્રદાન, અનુકંપાદાન, નિર્મળ શીલવત, નિરાશસ તપસ્યા, મહાગુણી પુરુષેની વેયાવચ્ચ, નિરતિચાર ચારિત્ર કે શ્રાવકવ્રત પાળીને, જમેલા હોય છે. તેથી રૂ૫ લાવણ્યયુક્ત નીરોગ શરીર, અઢળક લક્ષ્મી, રૂપવતી, શીલવતી, વિનયવતી, ગુણવતી પત્ની, વિનયાદિ ગુણવાળા પુત્ર, મિત્ર, સેવક પ્રાપ્ત થાય છે. બધા વ્યવહારમાં, પ્રાણીમાત્રની દયાને પ્રાધાન્ય અપાય છે. ગયા જન્મમાં કરેલાં પુણ્ય એવાં જોરદાર હોય છે કે, રાજ્ય હોવા છતાં, યુદ્ધ કર્યા વગર શત્રુઓ વશ થઈ જાય છે. જગતની ઉપર વગર પ્રયાસે પ્રતાપને પ્રભાવ પડી જાય છે. કુટુંબ અને પરિવાર પણ, વિનયવાળે હોવાથી પાપને સ્થાન મળતું જ નથી. વગર માગ્યું અથવા વગર પ્રયાસે આવી જતું હોવાથી, પાપોને આવવું પડતું જ નથી, પાપ કરવાની વિચારણા થતી નથી. પ્રાયઃ બધાં આચરણે પાપ વગરનાં હોય છે. પ્રશ્ન : જ્યાં રાજ્ય હોય, કે જ્યાં લક્ષ્મી હોય, ત્યાં આરંભે અને યુધ્ધ હોય. એટલે પાપ થાય, અને લક્ષ્મી અને રાજ્ય ભેગવી જીવ નરકાદિમાં જાય. આવું જે શાસ્ત્રોમાં કે ઈતિહાસમાં કે નીતિકારેએ કહ્યું છે તે શું સાચું નહીં? ઉત્તર : આપણી વાત પુણ્યાનુબંધિ પુણ્યવાળા જેની ચાલે છે. સંસારને પ્રવાહ તમે કહો છો તેવો જ છે. મેટા ભાગના મનુષ્યો, રાજ્ય અને લક્ષ્મીને પામીને, નરકાદિ કુગતિઓમાં જનારા હોય છે. આ વાત અમે બીજા ભંગમાં, બતાવવાના છીએ. અહીં તે પુણ્ય લઈને આવેલા, અને પુણ્ય બાંધીને જ મરનારા, મહાપુરુષોની જ વાત છે. જુઓ અને વાંચે – “ભરતને પાટે ભૂપતિ રે સિદ્ધિ વર્યા એણે ડાય સલુણા | અસંખ્યાત તિહાં લગેરે, અજિતજિનેશ્વરરાય સલુણા.” પલા ઈતિ મહાકવિ વીરવિજયજી મહારાજ, શા પણ ફરમાવે છે કે – भरतादनुसन्ताने सर्वेपि भरतवंशजाः। अजितस्वामिनं याव-दनुत्तरशिवालयाः ॥ १ ॥ सर्वेषि संघपतयः, सर्वेऽहत् चैत्यकारकाः । तीर्थोद्धारकराःसर्वे, सर्वेऽखंडप्रतापिनः ।। Page #551 -------------------------------------------------------------------------- ________________ ૫૧૬ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ અથ : ઋષભદેવસ્વામીના પ્રથમ પુત્ર અને બાર પૈકીના પહેલા ચક્રવતી, ભરત મહારાજાની વંશ પરંપરામાં જ અસંખ્યાતા, રાજાધિરાજે થયા છે. તેમના જ વંશજ જિતશત્રુરાજા. અને સુમિત્રરાજા બે સગા ભાઈ, રાજા અને યુવરાજ થયા છે. જિતશત્રુ રાજા દીક્ષા લઈ મોક્ષ પધાર્યા અને અજિતનાથ જિનેશ્વર રાજા થયા. દીક્ષાને અવસર આવતાં, પોતાના કાકાના દીકરા સગરને, રાજ્ય આપી, પ્રભુજીએ દીક્ષા લીધી, સગર ચકી થયા. છ ખંડના માલિક થયા પરંતુ છેવટે પ્રભુના શાસનમાં દીક્ષા લઈ મોક્ષ પધાર્યા. આ પ્રમાણે અજિતનાથ સ્વામી સુધીના ભરત ચક્રવતીના વંશજો બધા જ અખંડ પ્રતાપી રાજા થયા. બધા જ જીવદયામય વીતરાગ ધર્મ પાળનારા હતા. માટે બધા જ રાજાઓએ, શ્રી શત્રુંજયગિરિરાજના સંઘે કાઢ્યા હતા. બધાએ ગિરિરાજ ઉપરના ચિત્ય અને પ્રતિમાઓના પુનરોદ્ધાર કરાવ્યા હતા. બધાઓએ અનેક સ્થાને ઉપર જૈન ચિત્ય અને પ્રતિમાઓ ભરાવી હતી. -- આ વાત ઉપરાંત પણ ભરત ચક્રવર્તી પિતે અને તેમના પછીના આઠ રાજવીઓ : આદિત્યયશા (સૂર્યયશા) મહાયશા, અતિખેલ, બલભદ્ર, બલવીર્ય, કીર્તિવીર્ય. જલવીર્ય, દંડવીર્ય, આ બધા, મહાપુરુષે આખી જિંદગી રાજ્યકાર્યવ્યગ્ર રહ્યા હોવા છતાં, આરી શાભુવનમાં કેવલજ્ઞાન પામ્યા હતા. મહાપુરુષો સ્થિતિ પાકે ત્યાં સુધી ત્યાગી ન થાય તે પણ, અત્યંતર જુદું જ હોય છે. આત્મા જાગતું હોય છે. પ્રશ્ન : સંસારમાં વસવા છતાં, નિલેપ રહેનારા મહાપુરુષોની દશા કેવી હોય ? ઉત્તર : પંકજ નામ ધરાય પંકણું, રહત કમલજીમ ન્યારા ચિદાનંદ ઇસ્યા જિન ઉત્તમ, સો સાહીબકા પ્યારા.” ૧ સંસાર અનતે છે. ચોરાસી લાખ નીમાં, મારે આત્મા એક–એકમાં અનંતીવાર જઈ આવ્યો છે. મારા જીવે દુખ, યાતનાઓ, પીડાઓ, વ્યાધિઓ, વિજો, મુંઝવણે, માર ખાવામાં ઓછાશ રહી નથી. હું એકેક નરકાવાસમાં પણ, અનંતીવાર જઈ આવ્યો છું. આ બધાનું કારણ વિષયે અને કષાય છે. વિષય અને કષાયોની પ્રેરણાથી જ, આત્મા હિંસાદિ-મહાપાપ કરે છે. પછી તે પાના ઉદયથી નરક અને પશુગતિઓમાં અભાગી જીવડાઓને જવું પડે છે. પ્રશ્નઃ પાપ બંધ કરવાને સહેલો ઉપાય શું? ઉત્તર : સાચી જૈન શાસનની ઓળખાણ થવી જોઈએ. જેમ વેપારી પિતાના ધંધામાં ખૂબ ઊંડે ઊતરે છે. ધંધો ખીલવવાના શક્ય બધા જ ઉદ્યમ કરે છે. તેમ જૈન શાસન સમજવું જોઈએ. તેણે સમજવાના સાધનેને Page #552 -------------------------------------------------------------------------- ________________ પાપ બંધ થાય તેવાં સાધનને ઓળખવા અને વધારવા ૫૧૭ પાસે વસાવવા જોઈએ. નિસ્પૃહી. નિર્લોભી (મુધાજીવી), વિદ્વાન, તત્ત્વવેતા, ગુરુઓને ઓળખવા જોઈએ. ગુરુઓનાં વ્યાખ્યાનમાં, સેંકડે ગ્રન્થ સાંભળવા મળે, પછી પિતાની મેળે, ગ્રન્થ વાંચવાથી, અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, સાધ્વીનાં વર્ણન વાંચવા મળે છે. તેમાંથી કુગુરુ–સુગુરુની પણ સમજણ તરી આવે છે. સુગુરુઓ દ્વારા જ આત્માને સાચે ધર્મ મળી શકે છે. સાચો ધર્મ સમજાય તો જ, આત્માના અભ્યદયની શરૂઆત થાય છે. પ્રશ્ન : ગુરુ ગમે તેવા હોય, અથવા ગુરુ ગમે તેમ વર્તે, આપણે જોવાની શી જરૂર? ગુરુના છિદ્રો શોધવાથી આપણને શું ફાયદો? ઉત્તર : સુગુરુ-ઉત્તમ ગુરુના આચરણે ખરાબ હોય જ નહીં, પછી તેમના છિદ્રો પણ આપણને જોવા મળે જ કેમ? સુગુરુએ સુવર્ણની જેવા બાહ્ય અત્યંતર નિર્મળ જ હોય છે. તેમના બાહ્ય આચારો સારા હોવાથી લોકોનું આકર્ષણ વધે છે. હિરસૂરીશ્વરજી મહારાજ અને તેમના શિષ્ય પ્રશિષ્ય, શાન્તિચંદ્ર ઉપાધ્યાય, ભાનુચંદ્ર ઉપાધ્યાય વગેરે ખૂબ વિદ્વાન હતા. સાથે બાહ્ય અત્યંતર આચરણ પણ એટલું નિર્મળ હતું, કે જેને શહેનશાહ અક્કબર ઉપર મહાન પ્રભાવ પડ હતો. પ્રશ્ન : કેટલાક લોકોમાં એવી વાતો સંભળાય છે કે, હિરસૂરીશ્વરજી મહારાજ અને તેમના શિષ્યોએ, શહેનશાહ અકબરને ચમત્કારે બતાવીને વશ કર્યો હતો. આ વાત સાચીને? ઉત્તર : આ વાત બિલકુલ સાચી નથી. અમને વાંચવા પ્રાપ્ત થએલા, હીરસૂરિ મહારાજના જીવન પ્રસંગે જણાવનારા, હીરસૌભાગ્ય, વિજય પ્રશસ્તિકાવ્ય, ઋષભદાસને બનાવેલે હીરસૂરિ રાસ, વિજયલક્ષ્મી સૂરિના કરેલાં કેટલાંક છૂટા વિધાને, સૂરીશ્વર અને સમ્રાટ, ઇતિહાસ વગેરે ગ્રન્થોમાં, હીરસૂરિ મહારાજાએ અકબર બાદશાહને, ચમત્કાર બતાવ્યાની વાતે, જાણવા મળી નથી. કોઈ પુસ્તકમાં લખાઈ કે સંગ્રહાઈ નથી. પ્રશ્ન: તો પછી લેકમુખે દંતકથાઓ કેમ ચડી ગઈ હશે? ઉત્તરઃ વચમાં અઢારમી અને ઓગણીસમી સદીમાં બેસૈકાઓમાં, ગારજી લેકેનું, જેનસમાજ ઉપર વર્ચસ્વ થઈ ગયું હતું. ગોરજી વર્ગ પ્રાયઃ કામણ ટુંમણઝાડા-દોરા-ધાગા ઉપર જ પિતાના પ્રભાવ જમાવનારા હતા. પ્રતિકમાણાદિનિત્ય અને આવશ્યકક્રિયાઓ ઉપવાસાદિતપસ્યાઓ અને અષ્ટપ્રવચનમાતાઓ ખોઈ બેસેલાઓને, ચમત્કારના માર્ગો લેવા પડ્યા હોય છે. Page #553 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ એટલે પુણ્યાનુબંધિપુણ્યના ઉદયવાળાને જ, શ્રીજૈનશાસન ગમે છે. શ્રીજૈનશાસન ગમે તે જ શ્રીજૈન શાસનમાન્ય દાન-શીલ–તપસ્યા-ભાવના– અહિંસા-સત્ય-પ્રમાણિકતા-બ્રહ્મચર્ય મમતા ત્યાગ અને ઉદારતા પ્રકટ થાય છે. એ આજે આ તથા આવશ્યક ક્રિયાએ, જીવદયા પાલન વગેરે, સામગ્રી પણ ચાક્કસ સમે છે. આ બધું ગમે તેા સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ, શ્રાવક અને સાધુના ત્રતા પણ જરૂર ગમે છે અને આવા આચરણાની ઉત્તરાત્તર શુના વધવાથી, પ્રારંભમાં પુણ્યાનુબંધિપુણ્ય; અને ઉત્તરાત્તર સવર અને નિર્જરાના પક્ષ મયાથી, આત્મા સ'સારથી છૂટા થઇ જાય. ૫૧૮ પ્રશ્ન : જૈનશાસન સમજવા છતાં, પાપના કાર્યો થઇ જાય તે, તેવા માણસાને સાચા જૈન કેમ કહેવાય ? ઉત્તર : જૈનશાસન સમજનાર આત્મા, જે નિકાચિત ભાગાવળી કર્મીના ઉદયવાળા હોય, અથવા ગયા જન્મના નિયાણાને પરવશ હોય તે, વખતે સમજેલા આત્માએ પણ અનાચારમાં ફસાઇ ગયેલા દેખાય છે. પરંતુ તેમના આત્મા અંદરથી ખળતા હોય છે. પ્રશ્ન : સમજવા છતાં આચરણમાં નહીં મૂકનારા સારા ? કે વગર સમજેલા આચરણશાળી આત્મા સારા ? ઉત્તર : સમજેલાપણુ નિઘ્ન સપરિણામવાળાનેતા, શ્રીવીતરાગ શાસનમાં સારા કહ્યા જ નથી. તેવાઓને તા ચંદનના ભાર ઉપાડનાર ગધેડાની જ ઉપમા અપાઈ છે. શ્રીજૈનશાસનમાં સમજેલા તેજ કહેવાય છે, કે જેમને સમજાયા પછી શકિત ગેાપવવાની હોય જ નહીં. અધિકાર, ધન, બુદ્ધિ અને શરીર શ્રીવીતરાગ શાસનને અપણુ થયા વિના રહે નહી. અહીં જૈનશાસન સમજેલા કૃષ્ણ વાસુદેવ હતા. પરંતુ વાસુદેવે નિયાણું કરીને જ જન્મે છે. માટે આચરણ આવતુ નથી. શ્રેણિક રાજા સમજેલા છતાં, ભાગાવલિકર્મીના ભાગવટામાં પરવશ ખનેલા હોવાથી, આચરણ લાવી શકયા નહીં. પ્રશ્ન : મેાટી શક્તિના ધણી, તીર્થંકર થવાના અભ્યુદયવાળા આત્માએ પણ. ભાગાવળી કર્મોના વશ અને ખરા ? ઉત્તર : અને ખરા એમ જ નહીં. જરૂર બને છે. જુએ શ્રી ઋષભદેવ સ્વામી વગેરે, જિનેશ્વરપરમાત્મા, મતિજ્ઞાન-શ્રુતજ્ઞાને—અતિજ્ઞાન સહિત જ માતાના ઉદરમાં આવે છે. ત્રણ જ્ઞાન સહિત જન્મે છે. વખતે ગયા જન્મમાં, ચૌદ પૂર્વી પણ પામેલા હોય, વીતરાગ જેવી દશા ભાગવીને, અનુત્તર વિમાનમાંથી આવ્યા હોય, તાપણ ત્યાસી લાખ પૂર્વ સંસારમાં વસ્યા, લગ્નથયાં, રાજ્ય વળગ્યું, અને પરિવારા પણ થયા. શાન્તિનાથ સ્વામી, કુંન્ધુનાથ સ્વામી, અરનાથ સ્વામી, ત્રણ જિનેશ્વર દેવાને, ચક્રવર્તીની લક્ષ્મી પણ ભાગવવી પડી. Page #554 -------------------------------------------------------------------------- ________________ એક જ સામગ્રી વિવેકીને સ્વર્ગ કે મેક્ષ આપે છે અવિવેકીને નરકાદિમાં લઈ જાય છે. ૧૧૯ પ્રશ્નઃ તે પછી રાજેશ્વરી તે નરકેશ્વરી આવી કહેવત સાચી કે નહી? ઉત્તર : રાજ્ય, લક્ષ્મી અને અધિકાર આ ત્રણે વસ્તુ પુણ્યથી મળે છે. પરંતુ આ ત્રણે વસ્તુને સદુપયોગ થાય તે, સંપ્રતિ રાજા, કુમારપાલ રાજા, વસ્તુપાળ તેજપાળ જેવા દ્વારા અભયદાન, સુપાત્રદાન, અનુકંપાદાન, વિગેરે સુકાર્યો થવાથી, પુણ્યથી પુણ્ય વધે છે. હજારોનું ભલું થવાથી, પુણ્યને સદુપયોગ થયો ગણાય છે. આવા મહાપુરુષે રાજ્ય પામીને, લક્ષમી પામીને, અધિકાર પામીને, સ્વર્ગ અને મોક્ષમાં ગયા છે. જાય છે. પરંતુ આનાથી ઉલટા લડાઈ લડીને, અનેક સ્ત્રીઓ, ભેગી કરીને, માંસાહાર મદિરાપાન. શીકાર ખેલીને. ચોરી કરીને રાંડો–રખાતે, વેશ્યાઓ ભેગવીને, લોકોને ત્રાસ આપીને, ગામો સળગાવીને, લુંટ ચલાવીને, લોકોને ઘરબાર, માલમિલ્કત પરિવાર ભ્રષ્ટ બનાવીને, સુખ ભોગવનારા નરકાદિગતિઓમાં જાય છે, ગયા છે, તે બરાબર છે. પ્રશ્ન : કેટલાક દ્રઢપ્રહારી અને અર્જુનમાલી જેવા અધમઆત્માઓ પણ મેક્ષમાં ગયા છે. તે સાચું કે નહીં ? ઉત્તર : આવા અધમ જીવો પણ, એક બેજ નહીં પરંતુ, હજારે લાખે અથવા અનંતકાળે અનંતા, સ્વર્ગ અને મોક્ષમાં પણ ગયા છે. પરંતુ તેઓ પોતાના અધમકૃત્યના ફળરૂપે સ્વર્ગ કે મોક્ષ પામ્યા છે, એમ સમજવું નહીં. પરંતુ અજ્ઞાની હતા ત્યાં સુધી પાપ થયા. અને જ્યારે સમજ્યા ત્યારે, તે જ ક્ષણે પાપ માટે ખૂબ તિરસ્કાર થયો. અને પાપ છોડયાં, મન, વચન, કાયા, ત્રણે સ્થાનેથી પાપને દેશવટો આપ્યો. તત્કાળ સર્વવિરતિ ચારિત્ર લીધું. ખૂબ ઉપસર્ગ–પરિષહને આનંદપૂર્વક સહી– લીધા, ઘોર તપશ્ચર્યા કરી. શીત, તાપ, ક્ષુધા, તૃષાને સહન કર્યા. શત્રુ, મિત્ર, રોગઆરેગ્યમાં સમભાવ રહ્યા. સ્મશાને કે પર્વતની ગુફાઓમાં, વીસે કલાક ઊભાઊભા ધ્યાન કર્યું. ચંદનને લેપ અને તરવારના પ્રહારમાં સમભાવ રહ્યા. તેવા મહાપુરુષે સ્વર્ગ અથવા મોક્ષમાં ગયા હોય તે, તદ્દન વ્યાજબી છે. કર્મનું દેવું કરેલું, ભરપાઈ થયું, માટે તેમને સંસારના કેદખાનામાંથી છુટકારો થયો છે. પ્રશ્ન : ચારિત્ર સરખું પાળે છતાં એક મેક્ષમાં જાય બીજે સ્વર્ગમાં જાય છે, તેનું શું કારણ? જેમકે ઉત્કૃષ્ટ ચારિત્ર પાળનારા ધનાકાનંદી ધના-શાલિભદ્ર જેવા મહાપુરૂષોને મોક્ષ મળ્યું નહીં. અને શાલ મહાશાલ જેવા વગર મહેનતે મેક્ષમાં ગયા. તેનું શું કારણ? ઉત્તર : કઈ મડાપુરૂષને ભવસ્થિતિ પરિપાક સંપૂર્ણ થઈ ગયું હોય અને ભાવનારૂઢ થઈ જાય તે, મરુદેવી માતા જેવાએ હાથી ઉપર બેઠા બેઠાં, કેવલજ્ઞાન અને મોક્ષ મેળવ્યું છે. મોક્ષની પ્રાપ્તિમાં ભવસ્થિતિ પરિપાક ન થયો હોય તેવા આત્માઓ, તપ અને ક્રિયામાં ઘણા ઉત્કૃષ્ટ હોય તો પણ, પાછળ રહી જાય છે. જેમ ઓગણીશમાં જિનેશ્વર Page #555 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ મલ્લિનાથ સ્વામીએ દીક્ષા લીધી તે જ દિવસે, તપ નહીં, ઉપસર્ગ પરિષહ પણ નહીં તેપણ કેવલજ્ઞાન થયું છે. જ્યારે ઋષભદેવસ્વામીએ, દીક્ષા લઈ ચારસે ઉપવાસ કર્યા. એકહજાર વર્ષ ઘેર તપ કર્યો પછી કેવલજ્ઞાન થયું છે. આ બધામાં ભવસ્થિતિની આગેવાની જાણવી. કોઈ આત્માઓમાં ક્રિયાઓ અને તપશ્ચર્યાનું ઘણું બળ હોવા છતાં. ભવસ્થિતિને પરિપાક ન થયો હોય તે. અધ્યવસાયો પણ તેવા આવતા નથી. માટે જ ધના શાલિભદ્ર વિગેરે મહાપુરૂષની નિત્રથી નિરતિચાર હોવા છતાં, કેવલજ્ઞાન અને મોક્ષ પામ્યા નહી. અને શાળમહાશાળા વિગેરે મહાપુરૂષને ભવસ્થિતિ પરિપાક થયે હેવાથી, ક્ષપકશ્રેણિના અધ્યવસાયે વડે કેવલજ્ઞાન પામ્યા અને મેક્ષગામી થયા. આ સ્થાને ભિક્ષા આજીવિકા સમાન હોવા છતાં, એકને કેવલજ્ઞાન અને ટેક્ષ મળે છે. બીજાને ભિક્ષા આજીવિકા વડે જ સાતમી નરકમાં જવું પડે છે. આ બે વ્યક્તિનું ઉદાહરણ વાંચે. રાજગૃહનગરમાં, જંબુસ્વામી વહેરવા પધાર્યા છે. ગોચરી માટે નગરીમાં ફરે છે આપનારની નિંદા, સ્તુતિ, કર્યા વિના, રેષ-તેષ લાવ્યા વિના મળ્યું તે ઠંડુ લખું નિરસ વહારીને, પોતાના ગુરુ ભગવાન સુધર્માસ્વામી પાસે પહોંચી ગયા. આવી રીતે ભિક્ષાભજી અનુક્રમે, કર્મ ખપાવી કેવલ જ્ઞાન પામી, મોક્ષ પધાર્યા. પિતે તર્યા હજારો નહીં પણ લાખેને તાર્યા. દાન દેનારાઓનાં પણ કલ્યાણ થઈ ગયાં. એક બીજે ક્ષામકુક્ષિ બિચારો ભિખારી નગરમાં નિત્ય ભિક્ષા માટે જાય છે. પરંતુ પેટપૂર્ણ ભિક્ષા મળતી જ નથી. તેથી નહીં આપનાર ઉપર હમેશાં રેષ કરે છે. વખતે એકલો એકલો ગાળો પણ ભાંડે છે. તેણે એકવાર નગરમાં, એવી જાહેરાત સાંભળી કે આવતી કાલે ઉદ્યાનિકા (ઉજાણી) નીકળવાની છે. અને લોકો સ્વાદિષ્ટ ભજન બનાવીને જમવાના છે. નગરના બધા પુરુષ, સ્ત્રીઓ, બાળક, નેકરે, કે મજુરએ નગર બહાર જમવું. વધે તે નગરમાં પાછું લાવવું નહીં. સારાં સારાં પકવાને લેઈ, લેકે નગર બહાર જશે. આખો દિવસ રમી જમી કીડાઓ કરી, સાંજે ઘેર આવશે. આ વાત ભિખારીને પણ જાણવા મળી, ખૂબ રાજી થયે. અને આખી રાત વિચાર કર્યા કે, આવતી કાલે પેટ ભરીને, સારું ખાવાનું મળશે આવા વિચારના આનંદમાં રાત્રિ પસાર થઈ ગઈ. સવારમાં નગર બહારના બગીચાઓમાં, નાગરિકોનાં ટોળે ટોળાં આવવા લાગ્યાં. ભિખારી પણ, માણસેના સમુદાયમાં, આજીજી કરતે, કગરવગર કરેત, પિતાનું પેટ દેખાડતો, બધા લેકે પાસે યાચના કરતો, લોકોના તિરસ્કાર સાંભળતો. પાછો હટતે. દીનતા બતાવત, વિસા લીધા સિવાય, આખો દિવસ ફરતો જ રહ્યો. Page #556 -------------------------------------------------------------------------- ________________ પુણ્ય કે પાપ અવશ્ય ભેગવવાં પડે છે. માટે કર્મ બંધાય ત્યારે સાવધાન રહેવું પ૨૧ પરંતુ આટલા મોટા લેકસમૂહમાં, તેની ઈચ્છા પૂર્ણ થતી નથી. કેઈ ટુકડે આપે, ફેંકી દેવા જેવું જ આપે. તુચ્છકારી, ધુત્કારીને, ગાળ દઈને આપે. પરંતુ બિચારાને પેટ ભરાય તેવું, કે મનને ગમે તેવું તે થોડું પણ, કેઈ આપતું નથી. સુખિયાનાં સહુકે સગાં, દુખી સગું નહીં કયા રાડો પાડે કરગરે, મરે બિચારા રોય.” મિષ્ટાને સુખીયા જમે, લુખા ટુકડા રાંકા દેષ ન આપ કોઈને, કેવળ કર્મને વાંક.” છેવટે ભિખારીનું પેટ ભરાયું નહીં, તેની ઇચ્છા જરા પણ પિષાઈ નહીં, ત્યારે તેના રોષને પારે ચઢી ગયે. અને ક્રોધે મર્યાદા વટાવી, તેથી ભાર પર્વત ઉપર ચઢીને મોટી શિલા નીચે ગબડાવી. આ બધા કૃપણ લેકોને પીલી નાખું. એવા વિચારે સ્થાન જમાવ્યું. અને વૈભાર પર્વત ઉપર ચડ. સર્વ બળ એકઠું કરીને, એક મોટી પથ્થરની શિલા ગબડાવી બધાને ચૂરી નાખવાના રૌદ્ર ધ્યાનમાં, પોતે પણ તેજ શિલા નીચે આવી કચરાઈ ગયે. અને સાતમી સરકમાં ગયા. આ જગ્યાએ પેટને ખાડે પૂરવાનું આખા જગતનું સરખું જ કાર્ય હોવા છતાં, પેટ માટે, આખું જગત પ્રાયઃ પુષ્કળ પાપ કરીને, સંસારનાં બંધને અને દુઃખ વધારીને જ મરે છે. આ બે દૃષ્ટાન્ત ઉપરથી વાંચનાર સમજી શકે છે કે, જિનેશ્વર પરમાત્માઓ, અને બીજા પણ ભેગી પુરુષે, જગતની દષ્ટિએ, સુખ કે ભેગોની, રેલ-છેલ ભોગવતા હેવા છતાં પણ, તેઓ માત્ર કમનું દેવું ચુકાવાય ત્યાં સુધી જ સંસારમાં ફસાયેલા રહે છે. કર્મો ભેગવાઈ ગયાં કે, સુરત, સુખ–ભેગને ત્યાગ કરી, દીક્ષિત થાય છે. તવનિચોડ એ જ છે કે જેમ પાપ વધી જાય છે, નરકાદિ હલકી ગતિઓમાં જઈને, જીને અશુભ કર્મોનું દેવું ચૂકવવું પડે છે, તેમ પુણ્ય વધી જાય તે દેવાદિ શુભ સ્થાનમાં જઈને, શુભ કર્મોનું દેવું ચુકાવવું જ પડે છે. અહીં મેઘરથ રાજા જેવાના ઘણા દાખલા મેજૂદ છે. પ્રશ્ન : ઉપર કૃષ્ણ મહારાજ કે લક્ષ્મણ મહારાજ નરકમાં ગયાનું અજેને વાંચે તે તેમને આપણું ધર્મના શા ઉપર દ્વેષ ગુસ્સો કેમ ન આવે ? ઉત્તર : જૈનશાસનમાં શલાકા પુરુષ તેસઠ-૬૩ ગણાવ્યા છે. ૨૪ તીર્થકરો, ૧૨ ચક્રવતીઓ, ૯ વાસુદે, નવ બલદે, નવ પ્રતિવાસુદેવે. તે બધા ગુણના અને Page #557 -------------------------------------------------------------------------- ________________ ૫૨૨ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ પુણ્યના ભંડાર વર્ણવ્યા છે. તેમનાં જૈનાચાર્યોએ વર્ણવેલાં જીવનચરિત્ર, સંપૂર્ણ વાંચનારને ગુસ્સો તે આવે જ નહીં. પરંતુ આદર જ પ્રકટે, કારણ કે લક્ષ્મણ અને કૃષ્ણ મહારાજના ગુણનું જ વર્ણન કર્યું છે. પ્રશ્ન : આ તેસઠ-૬૩ શલાકા પુરુષે મોક્ષમાં જ જાય કે, સંસારમાં પણ રખડે છે. ઉત્તર : તેસઠ પૈકીના કેટલાક નિયમા મોક્ષગામી જ હોય છે. કેટલાક મેક્ષમાં, દેવગતિમાં કે નરકમાં પણ જાય છે. કેટલાક અવશ્ય નરકમાં જ જાય છે. પરંતુ બહુ જ થેડા કાળમાં, બધા જ મેક્ષમાં જનારા હોવાના કારણે જ, શલાકા પુરુષ કહેવાયા છે. પ્રશ્ન : ચાલુ અવસર્પિણી કાળના ૬૩ શલાકા પુરુષની ગતિઓ બતાવે ? ઉત્તર : તેસઠ શલાકા પૈકી કષભદેવ સ્વામીશ્રી મહાવીર સ્વામી સુધીના ૨૪ જિનેશ્વર દે મેક્ષમાં પધાર્યા છે. તીર્થકર દેવો અવશ્ય મેક્ષમાં જ જાય છે. પ્રશ્ન: તીર્થકર દેવના જ અવશ્ય મેક્ષમાં જાય જ એમ નહીં જ ને? ઉત્તર : તીર્થકર દેના જ મોક્ષમાં જાય જ નહીં, પરંતુ તીર્થકર નામકર્મ નિકાચિત કરીને. ઓછામાં ઓછા ત્રીજા ભવે, તીર્થંકર પદ બાંધી, છેલા ભવે ભેગવીને, અર્થાત્ દીક્ષા લઈ કેવલ જ્ઞાન પામી, તીર્થની સ્થાપના કરી, લાખે, કરોડો, અબજો જીવોને, મેક્ષમાં જનારા બનાવીને, અવશ્ય તે જ ભવે મેક્ષમાં પધારે છે. પ્રશ્ન : ચક્રવર્તી બાર કઈ ગતિમાં ગયા? ઉત્તર : ૧ લા, ૨ જા, પાંચમા, છઠ્ઠા, સાતમા, નવમાં, દશમાં, અગ્યારમાં મોક્ષમાં ગયા છે. ત્રીજા ચોથા, ત્રીજા દેવલોક ગયા છે. આઠમા, બારમા, સાતમી નરકમાં ગયા છે. બલદે નવમાંથી કેટલાક મેક્ષમાં જાય છે, કેટલાક સ્વર્ગમાં જાય છે. બલદેવે માટે બે જ ગતિ નક્કી છે. બલદે અવશ્ય દીક્ષા લે છે, માટે ત્રીજી ગતિમાં જાય નહિ. પ્રશ્ન : નવ વાસુદે, નવ પ્રતિ વાસુદેવો કઈ ગતિમાં જાય છે? ઉત્તર : આ અઢાર શલાકા પુરુષે નિયાણું કરીને જ જન્મતા હેવાથી, અવાંતર ભવે નરકમાં જ જાય છે. આ અવસર્પિણીના પહેલા વાસુદેવ ત્રિપૃષ્ટ થયા છે. તેઓ પ્રભુ મહાવીરના સત્તાવીસ પૈકીને, અઢારમે ભવ છે. તેઓ એગણીસમા ભવે સાતમી નરકે ગયા છે. વીસમે ભવ સિંહ થયા છે, અને એકવીસમે વે ચોથી નરકે ગયા છે. પ્રશ્ન : સર્વ જીના જે કેટલા સમજવા ? ઉત્તર : સામાન્યથી સર્વ જી અનંતકાળથી સંસારમાં, મરણો અને જન્મ પામ્યા જ કરે છે. માટે સર્વ જીવોના અનંતા થયા જાણવા. તેમાં પણ ગ્યતા ભેદે Page #558 -------------------------------------------------------------------------- ________________ સ‘સારમાં રહેલા ત્રણ પ્રકારના જીવાના વિચાર ૫૨૩ જીવા ત્રણ પ્રકારના ખતાવ્યા છે. ભવ્ય, અભવ્ય અને જાતિભવ્ય, તેમાં બીજા અને ત્રીજા અનાદિ અનંત સંસારમાં હતા, અને રહેવાના છે. તેઓ મેાક્ષ પામવાના નથી. પ્રશ્ન : અભવ્ય અને જાતિભવ્યને અર્થ શું? ઉત્તર : જેમનામાં મેાક્ષ મેળવવાની ચેાગ્યતા જ નથી. જેમ કેવળ ખારા રણમાં પુષ્કળ વરસાદ પડે તો પણ, વનસ્પતિ ઉગતી નથી. વળી જેમ આરમેઘ વરસે તે પણ મગશેલ પથ્થર પલળતા નથી. તેમ અનંતા કેવલી ભગવંતાની દેશના સાંભળે તે પણ અભવ્ય જીવડા મેાક્ષને માને જ નહીં. તેથી જૈની દીક્ષા લે. ચેાખી પાળે પણ, મેાક્ષમાં જાય જ નહીં. વખતે દેવગતિ પામે. તથા જાતિભવ્ય જીવેામાં ચેાગ્યતા હેાવા છતાં સામગ્રીના મેળાપ થયા નથી, અને થવાના નથી. જેમ સ્વયંભૂરમણ સમુદ્રના તળિયાની માટીમાં, ઘટ બનવાની લાયકાત હેાવા છતાં, નિમિત્ત કારણેા મળ્યાં નથી, મળવાનાં નથી. માટે તે માટીના ઘડા થયા નથી અને થવાના પણ નથી. સામગ્રીના અભાવે, જાતિભવ્યેા બહાર નીકળતા જ નથી. પ્રશ્ન : ભવ્ય જીવોના અર્થ શું ? ઉત્તર : જેમનામાં મેાક્ષગમનની લાયકાત છે. અને સામગ્રી મળવાની શકયતા પણ છે. માટે ભવ્ય જીવ કહેવાય છે. પ્રશ્ન : સર્વે ભવ્ય જીવા મેાક્ષ જવાના એમ ખરું ને ? ઉત્તર : ભવ્ય જીવા જ, મેાક્ષમાં જાય છે. પરંતુ બધા જ ભવ્ય જીવા મેાક્ષમાં જવાના, એ બરાબર નથી. કારણ કે કાળ અના છે. તેનાથી પણ અનંતગુણા ભવ્ય જીવા છે. માટે અનંતા પુદ્દગલ પરાવો પછી પણ સિદ્ધ થયેલા જીવાની સંખ્યા પાંચમા અનતે જ રહેવાની છે. અને સંસારમાં, ચાર ગતિમાં રહેલા જીવેı, આઠમે અનંતે જ હશે, રહેવાના છે. વાંચા શાસ્ત્ર પ્રમાણ— जयाइ होइ पुच्छा, जिणाण मग्गमि उत्तरं तइया । इक्कस्स निग्गोयस्स, अणतभागो सिद्धिगओ ||१|| અર્થ : શ્રી જિનેશ્વર દેવાના શાસનમાં, હવે પછી અનંતાકાલે પણુ, અનંતા પુદ્ગલ પરાવર્તી ગયા પછી પણ, કોઈ પ્રશ્ન પૂછે કે, મેાક્ષમાં કેટલા ગયા ? અને કેટલા બાકી રહ્યા ? ત્યારે ઉત્તર એક જ છે કે, એક નિગેાદમાં રહેલા જીવાની સંખ્યાના, અનંતમે। ભાગ મેક્ષમાં ગયા છે. અનતાનત જીવા ખાકી છે. પ્રશ્ન : તે પછી નિગેાઢા કેટલી છે? નિગેાદ શબ્દના અર્થ શું છે? નિગોદા કયાં રહે છે ? ઉત્તર : નિગોદા અસંખ્યાતી છે. અનંતા જીવાનું એક શરીર તેને નિગેાદ કહેવાય છે. અને જેમ કાજળની ડબીમાં કાજળ ભરેલુ હાય છે. તેમ ચૌદ રાજલેાકમાં નિગેાદે ઠાંસી ઠાંસીને રહેલી છે. Page #559 -------------------------------------------------------------------------- ________________ પર૪ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ પ્રશ્ન : નિગોને આપણે કેમ જોઈ શકતા નથી? ઉત્તર : નિગોદના સૂમ અને બાદર બે ભેદ કહેલા છે. તેમાં સૂક્રમ નિગોદને આપણુ જેવા ચર્મ ચક્ષુ જીવે દેખી શકતા નથી. તે તો કેવળી ભગવંતેના વચનથી માન્ય છે, તથા થુવર, કુંવાર, કેશલપત્ર, બધા પ્રકારના કંદમૂલ, આવી બધી વનસ્પતિઓ અનંતકાય હોય છે. તેને બાદર નિગોદ કહેલ છે. પ્રશ્ન : તે પછી તીર્થકર દે વગેરે, મહાપુરૂષના ભવો ગણાયા છે તે કેવી રીતે? ઉત્તર તીર્થંકરદેવના આત્માઓ સમ્યકત્વ પામે, ત્યાંથી ભ ગણાય છે. વળી કેટલાક ઉત્તમ જીવોના ભવ પણ ગણાય છે. જેમકે શંખ રાજા–કલાવતી રાણી. શ્રીપાલરાજા અને મયણાસુન્દરી રાણી. શ્રી ચંદ્રરાજાના ભો. જયાનંદ રાજાના ભવ. રામ-લક્ષ્મણસીતાજીના ભવે. કૃષ્ણ–બલભદ્રના ભવે. આ બધામાં ક્યાંક સમકિતથી, ક્યાંક માર્ગોનુસારિપણાથી, કયાંઈક ભદ્રિક ભાવથી, ઉત્તમનિમિત્તોથી, ભવે લખાયા જાણવા. પ્રશ્ન : કૃષ્ણ વાસુદેવ અને બલરામના ભવે કેટલા છે? ઉત્તર : આઠ છે. તેઓ પહેલા ભવમાં ખેડૂત, ચંદ્ર અને શૂર બે ભાઈ હતા. ત્યાંથી મારીને શુભ ભાવે આયુષ્ય બંધાયું હેવાથી, એક વણકના રાજલલિત અને ગંગદત્ત બે પુત્ર થયા હતા. ભાવિભદ્ર હોવાથી, બે ભાઈઓ સાથે ચારત્ર લીધું, નિરતિચાર આરાધ્યું, પરંતુ નાના ભાઈ ગંગદત્ત, નિયાણું કર્યું. બંને કાલધર્મ પામીને વૈમાનિક દેવ થયા. ત્યાંથી ચવીને મોટાભાઈ રાજલલિતને જીવ, અને નાનાભાઈ ગંગદત્તને આત્મા, બન્ને ભાઈઓ શૌર્યપુરનગરના રાજવી સમુદ્રવિજયના ભાઈ સૌથી નાના દશમા નંબરના પરંતુ મહાપુણ્યશાળી એવા વસુદેવ રાજાની રાણીએ રોહિણી, અને દેવકીજીના પુત્રપણે જમ્યા. અને કમસર બલભદ્ર અને કૃષ્ણ નામ થયા. અને શ્રીજૈનશાસનમાન્ય નવ નવ બલદે, વાસુદેવ પૈકીના, નવમાં બલદેવ વાસુદેવ થયા. આ તેમનો ચોથો ભવ થયો. અને હવે પછી ચોથા ભવે, કૃષ્ણમહારાજ આવતી ચોવિસીના બારમા અમમસ્વામી, તીર્થકર થઈમેક્ષ પધારશે. અને બલભદ્ર સામાન્ય કેવલી થઈમેક્ષમાં જશે. પ્રશ્ન : આ જગતમાં મહાન પુરુષે કોને કહેવાય છે? ઉત્તર : શ્રીજૈનશાસનમાં, ત્યાગની મુખ્યતા છે. હિંસા, અસત્ય, ચેરી, મૈથુન, પરિગ્રહની મમતા આ પાંચ મહાપાપે ઉપરાંત ચાર કષાયો-રાગદ્વેષ, કલહ, અભ્યાખ્યાન, પેશન્ય રતિ, અરતિ, પરનિન્દા, માયામૃષા, અને મિથ્યાત્વ આ અઢાર મહા પાપથી જગત ભરેલું છે. પ્રાણીમાત્રમાં, ઓછા વધુ પ્રમાણમાં, આ અઢાર પાપ હોય છે. Page #560 -------------------------------------------------------------------------- ________________ અઢાર પાપા છાડયાં હેાય કે, છેડવાના ઉદ્યમ ચાલુ હોય, તેને મહાપુરુષ કહેવાય, પરંપ આ અઢાર પાપેાથી જ કમ ખ'ધાય છે. અને પ્રાણીએ સંસારમાં ભટકે છે, અને અગણ્ય તથા અમેય દુઃખા ભાગવે છે. દુઃખના નાશ માટે જ અઢાર પાપેા સેવાય છે. અથવા સુખ મેળવવા પણ અઢારે પાપેા કરવાં પડે છે. આ અઢાર પાપા જે આત્મામાં હાય જ નહિ તે મહાપુરુષ ગણાય છે. 66 · મન, વચ, કાયા યાગથી, નાશ થયાં નિર્મૂલપણું, તે અઢાર પાપનાં સ્થાન । સાચા ભગવાન. ?? “ જેના ત્રિકરણ યાગમાં, પાપ એકપણ નાય । તેહિ જ વન્દ ને પૂછ્યું છે, ભલે ગમે તે હોય, ’ આ અઢાર દોષ નાશ પામ્યાથી જ, આત્મામાં સર્વ ગુણ પ્રકટે છે. આ અઢાર દોષો નબળા પડવા લાગે ત્યારે આત્મા, પુણ્યાનુષ શ્રી પુણ્યવાળા મને છે. અને ભવિષ્યમાં જગતના સર્વ જીવેાના ઉપકારમાં વપરાય તેવાં, જિન નામ પુણ્ય વગેરે પુછ્ય ખાંધીને ભવસ્થિતિ પરિપાક ન થાય ત્યાં સુધી, સંસારમાં દેવમનુષ્યના ઉત્તમેાત્તમ ભવા પામે છે. પ્રશ્ન : જિનનામકર્મ બાંધ્યા પછી પણ, જીવને જિનનામકર્મ બાંધ્યા પછી આત્માને સંસારમાં રખડવું ઉત્તમેાત્તમ સામગ્રી પામેલા જીવા નરકે પણ જાય છે ? અશુભ કર્મો બંધાય ખરાં ? પડે છે ? જિનનામકમ જેવી ઉત્તર : જિનનામકર્મોના મધ એ પ્રકારે થાય છે. પ્રદેશ બંધ થયા પછી. ઉત્સૂત્રપ્રરૂપણા કે ઉન્માગ દેશના આઢિ વિપરીત પ્રવૃત્તિ થાય તે, પ્રદેશ બધે બધાયેલ જિનનામકમ ઉવેલાઈ જાય છે. જેમ સાવદ્યાચાય . અને આવા જીવા વળી પાછાં અશુભ કર્મો બાંધીને ઘણા કાળ સંસારમાં રખડું પણ ખરા. તથા કોઈ નિકાચિત જિન નામક ને આંધનારા પણુ, શ્રેણિક રાજા જેવા, પહેલાં બાંધેલા નરકાયુને ભાગવવા, નરકમાં ગયા છે. જાવું પડે છે. “ કર્મ મહાવિકરાળને, શરમ નહીં નાના મોટા ભેદવણુ, માપે દુ:ખ 46 તલભાર ! અપાર. ܕܕ ભેગવનાર । “ એક લાખ ખાણું સહસ, નારી સુભ્રમ ને બ્રહ્મદત્ત ગયા, સપ્તમ નરક મઝાર. 77 રાય । પ્રભુવીરના આતમા ત્રિપૃષ્ટ મેટા ગયા સાતમી નરકમાં, તેતરીશ સાગર આય. '' Page #561 -------------------------------------------------------------------------- ________________ ૫૨૬ જિનશ્વરદેવની આજ્ઞા થાને સાચી માણસાઈ “ લક્ષ્મી ને નારી ઘણી, બહુ સેવક પરિવાર । પુણ્ય ઘટે, પાા વધે, તે તે નરકે જાય, પરંતુ જગતના ઉત્તમેાત્તમ આત્માઓ, જિનેશ્વર દેવાના જીવા, સમ્યક્ત્વ પામે ત્યાંથી ઉત્તરાત્તર ગુણાને કમાતા કમાતા ઉંચા ચડે છે. તેમના બધા ભવા, પ્રાણીમાત્રનું હિત ચિંતવવામાં તદ્દીન હેાય છે. પ્રત્યેક ભવામાં પ્રાયઃ ચારિત્ર પામે છે. નિર્મળ, અને નિરતિચાર આરાધે છે. છેલ્લાના આગલ ત્રીજા ભવે ચારિત્ર પામી, વિશસ્થાનકે અથવા એક બે સ્થાનકો આરાધીને મહાપુણ્ય જિનનામક નિકાચે છે. ત્યાંથી, અનશનાદિ ઉત્તમ આરાધનાએ મરણ પામીને, વચમાં એક દેવને ભવ કરીને, છેલ્લા ભવે તીર્થંકર પરમાત્માપણે અવતરે છે. વળી તીથંકર દેવા, જન્મે ત્યાંથી મેાક્ષ પધારે ત્યાં સુધી, તેમને ઉદય થયેલાં પુણ્યા પણ પ્રાણીમાત્રનું ભલું કરવા માટે જ હાય છે. તથા તેમને મળેલા રાજ્ય, લક્ષ્મી, પત્ની, પિરવારનાં સુખા પણ લુખા પરિણામથી, રાગ દ્વેષ વિના ભોગવાય છે. પછી જ્ઞાનથી ભાગકના ક્ષય જાણી, સર્વસ્વનો ત્યાગ કરી, દીક્ષા પામી, ઘાર તપ, ઉપસર્ગા, પરિષહા ભાગવી, અનિત્યાદિ અને મૈત્ર્યાદ્રિ ભાવનાએ ભાવી, ઘાતીકમનો ક્ષય કરી, કેવળજ્ઞાન પામી, લાખા, ક્રાડા જીવાને પાપમુક્ત અને દુઃખમુક્ત બનાવી, ગણધરા આદિ હજારો અથવા લાખા, સુશિષ્યાને મૂકી મેાક્ષ પધારે છે. તેમના ગણધરાદિ શિષ્યા પણ કેવલી, મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની, ચૌદપૂર્વી અને સમ્યગ્દર્શન, જ્ઞાનચારિત્ર તપની ખાણુ જેવા હેાવાથી, હજારા, લાખા, કાડા, પેઢીએ સુધી મેાક્ષમાર્ગ ચાલુ રહે છે. ૫૦ લાખ કોટિ સાગરોપમ, ૩૦ લાખ કોટિસાગરોપમ વગેરે ઘણા લાંખા કાળ સુધી તી ચાલે છે. તેથી અસંખ્યાતી પેઢીએ તીથ કર દેવનું તી ચાલે છે. આંહી જિનેશ્વર દેવા, ગણધર દેવા, અને તેમની પર પરામાં થયેલા કેવલ જ્ઞાનધારી વગેરે જૈનાચાર્ય, ગુણ અને પુણ્યથી જગતનું ભલું કરનારા હૈાવાથી, પહેલા નંબરના મહાપુરુષે જાણવા. તે જ તીથંકર દેવાના તીથમાં, કેટલાક મહાપુરુષો ક ખપાવી, કેવળજ્ઞાન પામવા છતાં, મૂક કેવલી હાવાથી, મહાગુણી હાવા છતાં, તીથંકર દેવા જેવી પુણ્ય સામગ્રીને સાથે ન હેાવાથી, પાપકાર કરી શકતા નથી માટે તેએ ખીજા નંબરના મહાપુરુષ જાણવા. તથા ત્રીજા પ્રકારના મહાપુરુષા, જેએ શ્રી વીતરાગ શાસન પામી, સમ્યક્ત્વાદી ઉત્તમ ગુણા પામી, ભવસ્થિતિ પરિપાક ન થવાથી સંસારમાં વસવા છતાં, દેવ અને મનુષ્યના ભવા પામી, પ્રત્યેક મનુષ્ય ભવમાં સÖવરિત અથવા દેશિવરિત પામીને, ભવેાભવ શાસન પ્રભાવનાએ કરીને, પ્રાન્ત તીર્થંકર અથવા સામાન્ય કેવળી થઈ મેાક્ષ પધારે છે. Page #562 -------------------------------------------------------------------------- ________________ જૈનશાસનના પ્રભાવક પુરૂષને ઉપકાર ૫૨૭ આવા આત્માએ પહેલા ભવે શ ખરાજા કલાવતી રાણી, છેલ્લા ભવે પૃથ્વીચંદ્ર ગુણસાગર અગ્યાર ભવ મનુષ્યના, પ્રત્યેક ભવામાં ખૂબ શાસન પ્રભાવના, દેશ ભવ દેવના, જ પ્રમાણે શ્રીપાલ રાજા મયણાસુંદરી, શ્રીચંદ્ર રાજા, મહાપદ્મ ચક્રવતી, જયાનંદ રાજા, વાયુધ ચક્રવર્તી, મેઘરથ મહારાજા, ( શાન્તિનાથ સ્વામીના આઠમે દશમે ભવ) મેઘનાદ રાજા મદનમંજરી રાણી, રામ-લક્ષ્મણ, કૃષ્ણ-ખલભદ્ર, પાંચ પાંડવા, સંપ્રતિરાજા, કુમારપાળરાજા, વસ્તુપાળ તેજપાળ વગેરે. જૈનશાસનમાં આ અને આવા સંખ્યાતીત મહાપુરુષા થયા છે. જેમણે રાજ્ય કે લક્ષ્મીને પામીને, જગતના પ્રાણીવને સુખ આપ્યુ છે. જૈનશાસનની પ્રભાવના પ્રસિદ્ધિ ફેલાવા કરીને, અમારી પડા વગડાવીને, દુઃખીયાઓને દુઃખમુક્ત બનાવીને, જિનાલયેા, જિન પ્રતિમાએ, જ્ઞાનમંદિરા, પૌષધશાલાએ, દાનશાલા કરાવીને, એક છત્ર જૈનશાસન બનાવી, પેાતે આરાધના કરી, હજારો લાખાને આરાધક બનાવતા ગયા છે. અહિં જૈનાચાર્યો પણ કેટલાય મહાપ્રભાવક થયા છે, કે જેમણે સ્વયં છ વિગયાદિ સ્વાદાના ત્યાગ કરીને, છઠ અડમાદ્રિ મેાટા તપ કરીને, સર્વ શાસ્ત્રોના પારગામી થઈ ને, અનેક દેવેને પણ સ્વાધીન અનાવીને, શ્રી જૈનશાસનના વિજયંકા વગડાવીને, પાપી મનુષ્યાને પણ અહિંસક અને ધર્મારાધક બનાવીને, નરકાદ્વિ ગતિમાં જવાય તેવા પાપાચરણા કરનારાઓને પણ, ધર્માંના રસિયા બનાવીને, સ્વ`ગામી અને મેાક્ષગામી બનાવ્યા છે. અહિં કેસીગણુધર, ભદ્રબાહુ સ્વામી, આય હસ્તિસૂરિ, વયરસ્વામી, વજ્રસેનસૂરિ, માનતુંગસૂરિ, પાદલિપ્તસૂરિ, આ ખપુટસૂરિ, સિદ્ધસેન દિવાકરસૂરિ, હરિભદ્રસૂરિ, મલ્લવાદિસૂરિ, કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિ, વાદિદેવસૂરિ, જગચ્ચદ્રસૂરિ, ધ ધેાષસૂરિ આનંદવિમલસૂરિ, વિજયહીરસૂરિ વગેરે. આવા પણ શ્રી જૈનશાસનમાં ચાવીસ તીર્થંકરાના તીમાં અસ`ખ્યાતા મહાપ્રભાવક જન્મે છે. આવા સૂરિપુ’ગવા, વાચકપ્રવરી, મહામુનિરાજો, સુશ્રાવક દશાને પામેલા રાજામહારાજાએ અને અમાત્યા, અને શ્રીમતા અનેક પ્રકારે શ્રી જૈનશાસનની પ્રભાવનાએ કરે છે. અહિં વ્યાખ્યાનશક્તિ, વાદશક્તિ, નિમિત્તશક્તિ, તપશક્તિ, મંત્રશક્તિ, વિદ્યાશક્તિ, દાનશક્તિ. આવી અનેક શક્તિઓ, કેવળ જૈનશાસનની પ્રભાવનાઓમાં જ ખર્ચાતી હાવાથી તેવા મહાપુરુષો, મહામુનિરાજો અને સુશ્રાવક, શ્રીજૈનશાસનના પ્રભાવક મનાયા હૈાવાથી, ત્રીજા સ્થાનના મહાપુરુષ। જાણવા. હવે આપણી ચાલુ અમરદત્ત-મિત્રાનંદની કથાના અપૂર્ણ ભાગ ચાલુ થાય છે. મિત્રાન’૬, અમરદત્ત પાસેથી, અનુકુલ સહાયક અને રગવા સાથે, વસતપુર નગર તરફ પ્રયાણ કરી ગયાને ઘણા વખત થવા છતાં, તેતરફથી કશા સમાચાર આવ્યા જ નહિ. ત્યારે, રાજા અમરદત્તે બીજા માણસા પણ મિત્રાનંદ્યની તપાસ માટે મેકલ્યા. મેકલેલા માણસા પાછા આવ્યા, પરંતુ મિત્રાનંદ કે તેમની સાથેના પ્રધાનવના સમાચાર,ભાળ, કાંઈ લાવી શકયા નહિ. Page #563 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ તેથી રાજારાણીના ચિંતા, અને ખેદમય, દિવસેા જતા હતા, એવા સમયમાં પાટલીપુત્ર શહેરના ઉદ્યાનમાં, ચાર જ્ઞાનના ધારક, ધ ઘાષ નામના આચાર્ય ભગવાન પધાર્યાં. ઉદ્યાનપાલકે વધામણી આપી. રાજારાણી, પરિવાર સહિત વંદન તા ગયાં. પંચ-અભિગમે સાચવી વ્યાખ્યાન સાંભળવા બેઠાં. ૫૨૮ પ્રશ્ન : અભિગમ એટલે શું ? સાચવીને બેઠા એનેા ભાવ શું ? ઉત્તર : અભિગમના બે પ્રકાર છે. અહિં રાજાએના અભિગમ પહેલા બતાવાય છે. " खग्गं दत्तो वाणह मउडं चमरे अ पंचमए ।” અર્થ : મુકુટ શિર ઉપરથી ઉતારીને હાથમાં રાખે છે. પેાતાની ઉપર છત્રર ધરાવે નહિ. ચામર વિંઝાવે નહિ. હથિયારને સાથે રાખે નહિ. મેાજડી મખમલની હાય તે પણ ત્યાગપ કરે છે. તથા સ સામાન્ય અભિગમે પાંચ પ્રકારના છે. સચિત્ત' દ્રવ્યેા પાસે ન રાખવાં. અચિત્ત વસ્તુ અક્ષતાર વગેરે પાસે રાખવાં. શરીર ઉપર ઉત્તરાસન રાખવું, પ્રભુ દેખાય ત્યાંથી બે હાથ જોડવા અને ચિત્તનેપ એકાગ્ર બનાવવું. પ્રશ્ન : સચિત્ત દ્રવ્ય પાસે ન રાખવા તેા પછી, જિનમદિરમાં ભેટ મૂકવાનાં શ્રીફળ વગેરે કળા પણ ન રાખવાં એમ ખરું ને ? ઉત્તર : પેાતાની ડાકમાં પુષ્પના હાર; માથામાં કલગી, હાથમાં છડા, આવુ સ્વભાગ્ય સચિત્ત અચિત્ત કાંઈ રાખવું નહિ. પરંતુ જિનાલયમાં ધરવા માટે શ્રીફળ વગેરે ફળા અને માલતી, જાઈ વગેરેના હાર છડા ગજરા રાખવાનો નિષેધ જાણવા નહિ, પરંતુ અહીં ગુરુ પાસે જવાના પ્રસ્તાવ છે તેથી સ્વભાગ્ય સચિત્ત વસ્તુ ન રાખવી એમ સમજવું. ગુરુમહારાજની દેશના થઈ. પછી રાજા અમરદત્તે ગુરુમહારાજને પૂછ્યું : હે જ્ઞાનદિવાકર ! પ્રાણથી પણુ વહાલા એવા મારા મિત્ર મિત્રાન ંદના, સમાચાર મળતા નથી, તેથી મારા ચિત્તને જરા પણ ચેન પડતું નથી. માટે કૃપા કરીને કહેા કે મિત્રાનંદ અહિંથી ગયા પછી, તેનું શું થયું ? ને કહેા કે હાલ તે મારા મિત્ર કથાં છે તે કહેા ? જ્ઞાનીગુરુ અમરદત્ત રાજવીના પ્રશ્નના ઉત્તર આપે છે: હે રાજન ! મિત્રાનંદ વગેરે અહિથી સન્માગે ચાલતાં, પાણીવાળા રસ્તા ઉલ્લધીને, સપાટ રસ્તે પર્યાણ કરતા હતા. રસ્તે ચાલતાં પતાની હારમાળા આવી, તેમાં એક નદીના કિનારે મિત્રાનંદ વગેરે ભાજન કરવા બેઠા હતા. એટલામાં કલ્પના પણ આવ્યા વિના એક મેાટી જિલ્લ લેાકેાની ધાડ આવી. તેમણે મારઝુડ અને લુટ શરૂ કરી. તે વખતે તમારા શૂરાં સૈનિકેાએ, પ્રબળ સામના કર્યો. પરંતુ ફાવ્યા નહિ કારણ કે ભિટ્ટો પુષ્કળ હતા, તેથી સૈનિકે કેટલાક મરાઈ ગયા, કેટલાક નાસી ગયા. મિત્રાનંદ મહા ખળવાન હાવા છતાં ફાવ્યો નહી. Page #564 -------------------------------------------------------------------------- ________________ માણસ એનો એ જ હેવા છતાં, નસીબ બદલાય તેમ તે પણ બદલાય છે. ૫૨૯ “ સમય-નસીબ બળવાન છે, પુરુષ નહીં બળવાન ભિલ્લે અર્જુન જિતિઓ, એહી ધનુષ એહી બાન.” ૧ “નવ મા વાસુ દેવજી, હતા મહા બળવાન ! જરા કુંવર એક બાણથી, વિષ્ણુ યા પ્રાણુ.” ૨ ત્રણસે સાઠ સંગ્રામમાં, એક ન લાગ્યું બાણ નિજ બાંધવ એક બાણથી, ગયા કૃષ્ણના પ્રાણ. ૩ પાંચ પાંડવ બાંધવા, બલ – વિદ્યા શૂરવીર છે પદ્મોત્તર સંગ્રામમાં, ફાવ્યા નહીં લગીર. ૪ મુંજ નરેશ્વર માલવી, ઘણા ર્યા સંગ્રામ ! પાપદય કેદી થયે. ખેયાં સુખ યશ નામ. ૫ અને નાસી છૂટ. મોટી અટવીમાં પડ્યો. સેવકે જીવતા રહ્યા તે પણ, લજજા અને ભયથી તમારી પાસે પાછા આવ્યા નહીં. હે અમરદત્ત રાજવી ! તમારા મિત્ર મિત્રાનંદે અટવીમાં ફળાદિ ખાઈને, પાણી પીને, એક વટ વૃક્ષની નીચે, રાત્રિના સમયે પરિશ્રમ દૂર કરવા નિદ્રાને આસરે લીધે. નિદ્રા ખૂબ આવી. એટલામાં વટના કતરમાંથી એક વિકરાળ સર્ષ આવી મિત્રાનંદના શરીરે દંશ કર્યો. આખા શરીરમાં ઝેર વ્યાપ્ત થઈ ગયું. અહીં કેઈ બચાવનાર હતું નહીં. પરંતુ હજી આયુષ્યની દેરી મજબૂત હોવાથી, કેઈ યોગીરાજ ત્યાં આવ્યા. દયાના દરિયા યેગીએ મંત્રપ્રયાગથી-સંર્પનું ઝેર ઉતારી મિત્રાનંદને નિર્વિષ બનાવ્યો. જ્ઞાની ભગવંતે કહે છે કે अरक्षितं तिष्ठति दैवरक्षितं, सुरक्षितं तद्विहतं विनश्यति । जीवत्यनाथोषि वने विसर्जितः कृतःप्रयत्नोपि गृहेविनश्यति ॥१॥ અર્થ : પ્રાણને કઈ પણ રક્ષણ કરનાર ન હોય, પરંતુ નસીબની સહાય હોય તે, તેને વાંકે વાળ કઈ કરી શકતું નથી. તથા એક બે નહીં, પણ હજારો રક્ષણ કરનારા હોય તે પણ, નસીબ ખલાસ થઈ ગયાં હોય તેને, કઈ બચાવી શકતા નથી. સ્વામી, માલિક કે રક્ષક, કઈ પણ ન હોય; અટવીમાં એકલો હોય, તે પણ, એને કઈ કાંઈ કરી શકતું નથી. સ્વયં બચી જાય છે, અને ઘરમાં હજારોની હાજરીમાં, પાર વગરના Page #565 -------------------------------------------------------------------------- ________________ ૫૩૦ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ પ્રયત્ન વચ્ચે પણ, નસીબ વગરના છે, જરૂર મરણના શરણ થાય છે. મહાદુઃખોને ભગવે છે. “હજારો હજુર રે'તા, ખમા ખમા જેને કે'તા વિશ્વમાંથી ગયા વે'તારે.” ( ઈતિ દલપતરામ) સ્વસ્થ બનેલા મિત્રાનંદને, તપસ્વીએ પૂછ્યું, હે ભદ્ર ! આ તેજસ્વી મનુષ્યઆવી વિકરાળ અટવીમાં, એકલો કેમ ભટકે છે? ત્યારે મિત્રાનંદે, આવા ઉપકારી ગીરાજને, પિતાને સઘળે વૃત્તાન્ત કહી સંભળાવ્યો. યેગી મિત્રાનંદને દિલાસો આપી સર્પના દેશની વાત જણાવી, ચાલ્યો ગયો અને મિત્રાનંદ અફસેસ કરવા લાગ્યો. હા, મૂર્ણ કદાગ્રહી એવા મેં, મિત્રની શિખામણ માની નહીં, અને એક પછી એક આવી ભયંકર આપત્તિઓની ભૂતાવળમાં ફસાયે. હજી પણ આગળ વધવું લાભકારક નથી. પાસે દ્રવ્ય નથી, સહાયક નથી. દિશા નકી નથી, નસીબ અનુકુલ નથી. માટે પાછો ફરું? અને મિત્રની પાસે પહોંચી જાઉં ? આવા વિચાર કરીને પાટલીપુત્રની દિશાએ પ્રયાણ કર્યું. થોડા જ પ્રયાણમાં, વળી બીજી ચાર લોકોની ટોળકી મળી. મિત્રાનંદને પકડ્યો. લૂંટી લેવા તેનાં વચ્ચે તપાસ્યાં. કાંઈ ન નીકળવાથી, તેને દેરડાંઓથી સખત બાંધીને સાથે લીધે. રસ્તે ચાલતાં મનુષ્યને વેપાર કરનારા, અનાર્થો મળ્યા. અને દ્રવ્ય લઈને, મિત્રાનંદને તે વેપારી પાસે વેચી દીધે. “પાદિયથી માનવી, ક્ષણમાં દુખિયે થાય અનેક ઉદ્યમ આચરે, બધા નકામા જાય. ” ૧ “ ઉદય થાય જે પાપ તે, લક્ષ્મી ચાલી જાય છે અગ્નિ-ચોર ને રોગના, ભય આવી ઉભરાય.” ૨ “માત-તાત-સુત-બેનડી, પાપોદય પલટાય ! પત્ની-મિત્ર કે બાંધવ, સુખદાયક નવ થાય.” ૩ “ દુખિયાને દુખ જ મળે, એ જગમાં ન્યાય ! ગુણ વગરનું કાષ્ટપણ, અગ્નિમાં ફેકાય. ૪ મઘવા મિત્ર બને બધા, સકલ સુરાસુર રાય ! સુખ દુખ પલટાતું નથી, કરતાં કોડ ઉપાય. ” ૫ પરમ ભક્ત પ્રભુવીરનો, જિનશાસન શૃંગાર કર્મોદય કેદી બન્ય, શ્રેણિક સમતિ ધાર.” ૬ Page #566 -------------------------------------------------------------------------- ________________ ૫૩૧ કર્મના ઉદયેથી મહાપુરુષોમાં પણ કેવા દુખે પામ્યા છે. ઈન્દ્રો ભેટી પ્રેમથી, બેસારે નિજ પાશ તે શ્રેણિક પાપોદયે, સહે પુત્રને ત્રાસ. ૭ હેય હજાર કે લાખની, કોડ મનુષ્યની સહાય પુણ્ય સહાય ખૂટી જતાં, ચોકસ દુખી થાય. ૮ દુખ કેઈએ દીધું નથી, સુખ આપે નહીં કયા અવળા-સવળા ભાગ્યનાં, દુખ-સુખ કારજ દેય. ”? ૯ આપત્તિ-ભય-રોગ ને, વિયેગ ને અંતરાય બધા પ્રકારે દુખના, પાપોદયથી થાય.” ૧૦ પાપોદય દુખ થાય છે, પાપ ક્ષયે દુખ નાશ હિંસાદિ મહાપાપથી, સદાય દુખને વાસ. ૧૧ “ ધર્મ ગમે નહીં કેઈને, પાપ વિશે સે પ્યાર | પાપ તણા મિત્રો ઘણા, ચાર ગતિ સંસાર, ” ૧૨ અધિકાર પાપે ભર્યા, બુદ્ધિ પાપને કાજ લક્ષ્મી પાપ વધારવા, પાપ પોષવા રાજ.” ૧૩ વાચક ભાઈઓ વિચાર કરી લે. હંમેશ હજાર કમાઈ શકે તે બુદ્ધિશાળી, મિત્રાનંદ, પિતાના મિત્ર અમરદત્તને મરતો બચાવનાર મિત્રાનંદ, અનેક કષ્ટો ભોગવી, હોશિયારી ચલાવી, મહાસતી રાજકુમારીને લાવી, મિત્રને પરણાવનાર; મેટા રાજ્યનું મહામાત્યપણું પામેલ મિત્રાનંદ, આજે કર્મોદયથી, ઢેરના મૂલ્ય વેચાય છે. કેઈને ફકે રાખવા જેવું છે જ નહીં. આપણે આજે આવા સુખી છીયે. કાલે કેવા હોઈશું તે નકી નથી. દધિવાહનની દીકરી, મહાશ્રમણી પણ થાય વચમાં પાપોદય થકી, ઢેર મૂલ્ય વેચાય.” ૧ “ રાજાની પુત્રી અને ચરમ શરીરી જીવ પણ અશુભદય ચંદના, પામી દુઃખ અતીવ.” ૨ “ છત્રીસ સહસ શ્રમણી તણી, ગુરણી ચંદનબાલ | વેચાણી ચોટા વિશે, જુઓ કર્મની ચાલ.” ૩ “ હરિશ્ચંદ્ર મહારાજવી, તારા દેવી નાર | આવા મોટા માનવી, પામ્યા દુ:ખ અપાર. * ૪ Page #567 -------------------------------------------------------------------------- ________________ ૫૩૨ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ મિત્રાનંદને માલિક, પારસકૂલ નામના દેશમાં જઈને, મિત્રાનંદને વેચી ઘણું પિસા કમાવાની વાત કરતો હતો. આવી વાતો સાંભળીને, મિત્રાનંદનું ચિત્ત, ચોવીસે કલાક, ઉનામણાના પાણીની પેઠે, ખૂબ જ ઉકળતું રહેતું હતું. ત્યાં તો કપના વિના જ રસ્તામાં, ઉજજયિની નગરી આવી. કેદ પકડાએલા મિત્રાનંદને, પિતાની જન્મભૂમિ, માતા-પિતા, સગાવહાલાં, મિત્ર, બધું યાદ આવ્યું. ભાવિ ભાવથી મિત્રાનંદને નાશી છૂટવાને અવકાશ પણ મળ્યો. ચોર, જુગારી, જાર ગુનેગારને રાત્રી મેટી મદદગાર થાય છે. “ચેર–જુગારી–જારને, કેદી-નૃપ ધનહાર ! દુષ્ટ કાર્ય કરનારને, યામિની સુખકાર.” મિત્રાનંદ અવસર પામી બંધને ફગાવીને નાઠે. પરંતુ નસીબ યોગે નગરના દરવાજા બંધ હતા, ચારે બાજુ ફર્યો, બનતા ઉદ્યમ કર્યો, પરંતુ પેસવાને લાગ ન સધાયો. છેવટે પાણીને ચાલવાના ખાળ-ગરનાળામાં થઈને પણ, ગામમાં પેસી જાઉં તે જ બચાવ થાય, એમ વિચારીને ગરનાળામાં થઈને, ગામમાં પેસવા લાગે. આ અવસરે રને ઉપદ્રવ ખૂબ હોવાથી, કેટવાળાએ મિત્રાનંદને, ચારની પેઠે સિતે જે. ચિંથરેહાલ હ. અજાણે હતો. તેથી કોટવાળોએ મિત્રાનંદને પકડીને ચેરબંધને બાંધી લીધો અને સેટીઓ, મૂઠીઓ, ચુંટીઓ, હુંસીઓના ખૂબ પ્રહારેથી, અર્ધમરણ જે બનાવીને, કોટવાળે મિત્રાનંદને મારી નાખવા માટે પોતાના સેવકને હુકમ આપ્યો કે, આ દુષ્ટ ચોરને વડના ઝાડની ડાળીએ, લટકાવી મારી નાખજે. શિકારીઓના પાશલામાં અથવા પ્રહારોમાં, સપડાએલા હરિની પેઠે, દેવીના સ્થાનકે દેવી પાસે ઊભા રાખેલા મહીષ અથવા છાગની પેઠે, રાજાના ક્રૂર સિપાઈઓના સોટીઓના પ્રહાર વડે, વડના ઝાડ નીચે લટકેલા મિત્રાનંદના પ્રાણ ચાલ્યા ગયા. તે વખતે મિત્રાનંદને મેઈ-દાંડીની કીડા અને શબના વચને યાદ આવ્યાં અને વિચાર આવ્યા. यत्र तत्र च वा यातु, यद्वा तद्वा करोत्वसौ । तथापिमुच्यते प्राणी, न पूर्वकृत कर्मणर १ विभवोनिर्धनत्वंच, बन्धनं मरणं तथा । येन यत्र यदा लभ्यं, तस्य तत्त त्तदा भवेत् २ याति दुरमसौ जीवोऽपायस्थानाद्भयदृतः । तत्रैवानीयतेभूयोऽभिनवप्रौढकर्मणा ३ અર્થ : જીવને જ્યારે કર્મને વિપાકેદય શરૂ થાય છે, ત્યારે ભલે ગમે ત્યાં ભાગી જાય, થાય તેટલા બચાવના પ્રયત્ન પણ કરે, પરંતુ અવશ્ય ભોગવવાનું કર્મ ભોગવવું જ પડે છે. ૧ છે વળી પૈસા મળવાના હોય કે નિર્ધનતા સર્જાવાની હોય, અથવા મરણ કે બંધન થવાનું હોય તે જ્યારે, જે સ્થાને અને જેવી રીતે થવાનું હોય તે જ પ્રમાણે થાય છે. જે ૨ . Page #568 -------------------------------------------------------------------------- ________________ મેડાં કે નાના પાપ ગમે ત્યારે અવશ્ય જોગવવાં પડે છે ૫૩૩ કોઈ પણ આત્મા ગાદિનો ભય પામીને ગમે ત્યાં ચાલ્યો જાય, હજારો યોજન પણ વખતે જાય, પરંતુ ઉદય થએલું કર્મ, તેને તે જ સ્થાને પકડીને લાવે છે. अवश्यमेव भोक्तव्यं, कृतंकर्मशुभाशुभं । नाभुक्तं क्षीयते कर्म, कल्पकोटिशतैरपि ॥ १ ॥ અર્થ : પ્રાણીઓને કરેલાં શુભાશુભ કર્મો અવશ્ય જોગવવાં પડે છે. ભગવ્યા વિના કઈ પણ કર્મ નાશ પામતાં નથી. કેઈ સાક્ષાત્ ભગવાય, કેઈ બીજા, ત્રીજા, ચોથા ભવમાં કે હજારો જન્મ પછી પણ અવશ્ય ભેગવવાં પડે છે. પ્રશ્ન : આ ચાલુ જન્મમાં કરેલાં પાપ કે પુણ્યનું ફળ ચાલુ જન્મમાં જ મળે એમ નકકી નહિ? ઉત્તર નાનામાં નાના પાપ કે પુણ્યનું, ચાલ જન્મમાં પણ ફળ મળે, પરંતુ મળે જ એમ નહિ. પ્રશ્ન : કોઈ માણસનું ખૂન કરે, અથવા એવા બીજા મોટા ગુનેગારને, ફાંસીશૂળી મળે છે, તે પણ ચાલુ જન્મના જ પાપનું ફળ ગણાય ને? ઉત્તર : કરેલાં પાપનું કે પુણ્યનું ફળ મેડું વહેલું જરૂર મળે છે. બાકી સરકાર તે, ગુનેગારને વખતે છડી પણ મૂકે છે, તેથી તે ગુનેગાર નથી અથવા હવે એને પાપનું ફળ નહિ મળે, એમ માનવાની જરૂર નથી. મહાપાપી. અનેકનાં ખૂન કરનાર, લખલૂટ લૂંટ ચલાવનાર, અનેક બાળાઓનાં શીલ લુંટનાર, અનેક ગામે બાળનાર, હજારના શ્રાપ લેનાર પણ, આલાઉદ્દીન, તૈમૂર, બાબર, હુમાયુ, આલમગર, નાદીરશાહ જેવા રાજા બાદશાહો પણ ગુનાનાં સાક્ષાત ફળ પામ્યા નથી. પ્રશ્ન : આ નામ ગણાવ્યાં તે બધાએ, અને આવા જેટલા થયા હોય તે બધાના ગુના, ઈશ્વરે કે ખુદાએ માફ કર્યા હોય છે, એમ ખરું કે નહીં? કારણ ભગવાન દયાળુ હોવાથી ઉદાર છે. ઉત્તર ઃ ભગવાન દયાળુ છે, એવું માનનારને પૂછવું પડશે કે, પ્રભુ દયાળુ છે. તેમણે ઉત્પન્ન કરેલા આપણે કેવા ? દયાળુ કે અધમ ? જો ભગવાનને, દયાળુ માન હેય તે, જગતના પ્રાણીમાત્રનું ભલું ઇચ્છનાર છે એમ પણ માનવું જ પડશે. એક બાજુ આપણે બોલીએ છીએ “ભગવાન સબકા ભલા કરતા હૈ. ' બીજી બાજુ તે જ ભગવાનના સંતાન એવા Page #569 -------------------------------------------------------------------------- ________________ ૫૩૪ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ આપ ભૂંડ, હરિણ, સસલાં, બકરા, ઘેટા, ગાય, ભેંસ, બળદ, પાડા, કુકડા, બતકાં, માછલાએને મારી નાખીને પોતાના દુષ્ટ સ્વાદને પિષ છો. દયાળુ પ્રભુને આ બધું ગમતું હશે ? દયાળુ પ્રભુના દીકરા પાપી હોય? પ્રશ્ન : ઘોર હિંસા કરનાર મહાપાપીને, સાક્ષાત ફળ કેમ નહીં મળતું હોય? ઉત્તર : જેમ કે જોરદાર ઝેર હોય તો તરત મરણ નિપજે છે. કેઈ કલાક, બે કલાકે મરે છે, કોઈને બેચાર દિવસે અસર થાય છે. કોઈ ઝેર વર્ષો પછી પણ મારનાર બને છે. પાપ પણ લગભગ અનેક પ્રકારના હોય છે. મેડાવહેલા ફળ આપે છે, પરંતુ એવાં જોરદાર દુઃખ આવી પડે છે કે, હસી હસીને કે કૂદી કૂદીને બાંધેલાં પાપ, અબજો વર્ષો રેવડાવીને જ વસૂલ થાય છે, પરંપરા પણ ચાલે છે. પ્રશ્નઃ આ સ્થાને કઈ દાખલા છે? - ઉત્તર : ઇતિહાસમાં દાખલાઓને પાર જ નથી. જુઓ પ્રભુશ્રી મહાવીર સ્વામીના આત્માએ, પિતાના ૨૭ જે પૈકીને, પહેલા ગ્રામોધ્યક્ષ નયસારના ભાવમાં બાંધેલા પુણ્યદયથી, પહેલા દેવલોકમાં અસંખ્યાતા વર્ષના આયુષવાળા દેવ થયા. પ્રશ્ન : બીજા ભવમાં સૌધર્મ દેવલેકમાં દેવપણું છે. ત્યાં તો એકપલેપમનું જ આયુષ્ય છે, તે પછી અસંખ્યાતા વર્ષનું આયુષ કેમ કહેવાય ? ઉત્તર : અસંખ્યાતા વર્ષોનું જ એક પોપમ થાય છે. પ્રશ્ન : ચોરાસી લાખ પૂર્વનું આયુષ મોટું કે ? પપમનો અસંખ્યાતમો ભાગ માટે? ઉત્તર : પપમને અસંખ્યાતમો ભાગ ચોરાસી લાખ પૂર્વના આયુષ કરતાં ઘણે મોટો હોય છે. અને તે જ નયસારના ભવે બાંધેલા શુભ પુણ્યદયથી, ભરત ચક્રવતીના પુત્ર મરિચિ થયા. અને મચિચિભવમાં બાંધેલા, નીચ ગોત્રનો ઉદય, એક કટાકેટિ સાગરેપમ સુધી (ફક્ત સો સાગરમ અને છાસઠ લાખ છવ્વીસ હજાર વર્ષ ઓછાં) ભોગવ પડ્યો. અસંખ્યાતા ભે, એકેન્દ્રિયાદિમાં થયા. પ્રશ્નઃ મરિચિના ભવમાં દીક્ષા લીધી, મહાત્યાગી થયા, આખી જિંદગી યોગમાં જ રહ્યા તે પણ, સંસારમાં ભટકવું પડ્યું તેનું શું કારણ? ઉત્તર : મરિચિના ભવમાં બ્રદ્ધાચર્ય જેવું જે કાંઈ સારું થયું, તેનું ફળ પાંચમું દેવલોક ૧૦ સાગરનું આયુ. સ્વર્ગમાં અવર્ણનીય સુખે ભગવ્યાં, પરંતુ મરિચિભવમાં, કરેલે કુળનો અભિમાન, અમારું કુળ જગતમાં અજોડ છે, તીર્થકરોમાં પહેલા મારા દાદા છે, ચકવતીમાં પહેલા મારા પિતા છે, અને અમે નવ વાસુદેવમાં પહેલા થવાના છીએ. Page #570 -------------------------------------------------------------------------- ________________ નાના કે મેાટા કર્મ કોઈની શરમ રાખતું નથી. ૫૩૫ આ કુળની મેાટાઈના મદમાં, ખૂબ નાચ કર્યો, ખૂબ ખૂબ આપ ખડાઈના વખાણેા કર્યાં. સાથેાસાથ વિહા થતિ દયંત્તિ” આ વાકયથી વીતરાગના મુનિપણાને, અને પેાતાના ત્રિદ’ડીઆપણાને, સરખા કહેવારુપ, ઉત્સૂત્ર પ્રરૂપણા કરી નાખી. પ્રશ્ન : મરિચિના ત્રિદંડપણામાં દેશવિરતિ ધમ તા ખરી કે નહીં? ઉત્તર : રાજામહારાજાએ કે શેઠ શાહુકારા અગર કાઈ પણ ગૃહસ્થા. ગૃહસ્થ દશામાં રહીને પોતાની અશક્તિ કે આસક્તિના કારણે, સર્વ ત્યાગની શક્તિના અભાવે જીવદયા વગેરે કાઈપણ વ્રતના સ્વીકાર કરે, તેનું નામ દેશિવરિત છે. પરંતુ ત્યાગીના વેશમાં રહીને, ચાખડીઓ પહેરવી, છત્ર રાખવું, સુવર્ણની જનેાઈ રાખવી, હમેશ સ્નાન કરવું, શરીરે વિલેપન કરવું, આ બધાની સાથે ત્યાગને મેળ બેસે જ કેમ ? સાધુના વેશમાં ભાગી દશામાં મહાલનારા યાગી કેમ કહેવાય ? 66 વાચક સમજી શકે છે કે, જૈન શાસન નિષ્પક્ષપાતી છે. તીર્થંકરોના આત્માઓની પણ ભૂલેાને ચલાવી લીધી નથી. રિચિપણામાં બાંધેલ કર્મના ભેાગવટા, દશમા તીકરના તીના પ્રાન્ત ભાગ સુધી, અશુભની મુખ્યતા એ ભાગવાયા છે. અને છેવટે ૧૬મા ભવમાં વિશ્વભૂતિ રાજપુત્ર થયા. જૈની દીક્ષાની પ્રાપ્તિ થઈ. ખૂબ પુણ્ય ખંધાયું. પ્રશ્ન : ભાવ ચારિત્ર ઉદયમાં આવવા છતાં પડ્યા કેમ ? બાંધેલું પુણ્ય કેમ નાશ પામ્યું? ઉત્તર : પુણ્યના ઉદયના ત્રણ પ્રકાર છે—દાન, ભાગ અને નાશ. એક રસ્તે ચાલતા ત્રણ જણને એક એક હજારની ત્રણેને ત્રણ નાટો જડી, એક જણાએ અભયદાન, સુપાત્રદાન અને અનુક ંપાદાનમાં વાપરીને, હજારની પ્રાપ્તિ સફળ બનાવી. બીજાએ શિકારમાં, માંસાહારમાં, મદિરાપાનમાં અને વેશ્યાગુલતાનમાં ઉડાવી. અને ત્રીજાની પાસેથી તમાચા મારીને ચાર ચૂંટવી ગયા. અહીં ઉપનય પહેલાને પુણ્યથી મળેલું, માટા ભાગે પુણ્યમાં જ જાય. એમ ભવેાભવ આત્મા આગળ વધે. પેાતાના પુણ્યના યથાશકય, જગતના પ્રાણી ગણને લાભ આપે, શરીર, બુદ્ધિ, લક્ષ્મી અને અધિકારના, દુનિયાના ભલામાં, ઉપયેાગ થાય, પેાતાનુ ચાક્કસ ભલુ' થાય તેમાં જ વાવે છે. ખીજાએ પુણ્ય ભાગવવા જ જન્મે છે. જેમ મહાવીર પ્રભુજીના આત્માએ એક હજાર વર્ષ દીક્ષા પાળી. પરંતુ અન્ત સમયે મહા બળવાન થવાનું નિયાણું કરીને, ૧૭મા ભવે સત્તર સાગરોપમના આયુષવાળા દેવ થયા. અઢારમે ભવે સેાળમા ભવમાં દીક્ષા પાળી નિયાણું કરવાથી ત્રિપૃષ્ટ નામના પહેલા વાસુદેવ થયા. ચેારાસી લાખ વર્ષ જીવ્યા. ખૂબ ભાગા ભાગવ્યા. ખાન-પાન-ગુલતાનમાં, મહા પાપે આચરીને, ઓગણીસમા ભવમાં સાતમી નરકમાં ગયા. Page #571 -------------------------------------------------------------------------- ________________ ૫૩૬ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ વીસમા ભાવમાં સિંહ થયા. કેવળ માંસાહારમય જીવન જીવી, કોડો જીવન પ્રાણનો નાશ કરીને, મહા પાપનાં પોટલાં બાંધીને, ચોથી નરકે ૧૦ સાગરોપમના આયુષ વાળા નારકી થયા. અને ત્યાંથી વળી સંસારમાં અસંખ્યાત કાળ રખડપટીમાં ચાલ્યા ગયા. પ્રશ્ન : પ્રભુ મહાવીર દેવના ભવો તો સત્તાવીસ જ કહ્યા છે. તે પછી આટલી મોટી સંખ્યા કેવી રીતે? ઉત્તર : વીસ જિનેશ્વર દેવના સમ્યક્ત્વ પામ્યા પછીના આ પછીના ૧ ૮ ૧૬ ૨૦ ૨૨ ૧૩ ૭ ૧૨ ૯ ૯ ૧૦ ૨૭ અને સત્તા પ્રભુજીના ત્રણ ત્રણ ભ કહ્યા છે, તે એક પણ વધારે નથી. જ્યારે પ્રભુ મહાવીર દેવને એક કટાકેટિ સાગરોપમથી વધારે કાળ બાકી હતા, ને નયસાર ભવમાં સમ્યકત્વ પામ્યા. તેથી નાના ભ ગણ્યા નથી, મેટા સત્તાવીસ ભ ગણવાની જ્ઞાની પુરુષની વિવેક્ષા છે. પ્રશ્ન : એક હજારની ત્રીજી નેટને ચેર લઈ ગયા તેને ઉપનય બતાવે. ઉત્તર: પહેલાનું દાનમાં વપરાયું. જગતના મનુષ્ય પશુઓના કેવળ કલ્યાણમાં વપરાયું. તથા પંચ મહાપરમેષ્ઠી ભગવંતે અને ચાર પ્રકાર શ્રી સંઘની વેયાવચ્ચમાં વપરાયું હતું. બીજાનું પુણ્યધન, ત્રિપૃષ્ટવાસુદેવ, રાજા રાવણ, આઠમા-સુભૂમચક્રવતી, બારમા બ્રહ્મદત્ત ચક્રવર્તી જેવા, અનંતાનંત-રાજવીઓ અને લક્ષ્મીપતિઓનું પુણ્યધન ખાવા-પીવા એશઆરામ-ગાન–તાન–ગુલતાન સાત વ્યસનના સેવનમાં ગયું તેવું જાણવું. ત્રીજા પ્રકારના જીવે ગયા જન્મના મહાપુણ્યોદયથી પામ્યા ખરા, પણ બિચારાએ ઊંટ-બેલ–ને ગધેડાની માફક ભાર બોજો ઉચકનારા જ થયા છે. પિતે ખાધું નહીં, કોઈને ખાવા દીધું નહીં. પાઈ પૈસો દેકડે પણ પરમાર્થ–આખી જિંદગી, જેમ ઝાડુ વાળાનારો માણસ ભેગો કરીને, ગટરો કે ઉકરડામાં ફેંકે છે, જમીનને ચેખી કરે છે, તેમ બિચારા મમ્મણ ધવલ જેવા કૃપણે ખાય નહિ, ભગવે નહીં, કેઈને પણ આપે નહીં. માખીએ તે મધ કીધું, ન ખાધું ન ખાવા દીધું લૂંટનારે લૂંટી લીધું ” વળી પણ: “જગમાં જર જેરી કરી, કર્યું ન સુકૃત કામા વ્યર્થ ગયા તે વૈતરા, દાખે દલપતરામ.” Page #572 -------------------------------------------------------------------------- ________________ ૫૩૭ અજ્ઞાની છની લક્ષ્મી નાસમાં જ ફેકાય છે. ભંગીની મહેનત થકી, જમીન ખી થાય સ્વપર મલીન બનાવવા કૃપણને વ્યવસાય.” “કચરાને ભેગું કરી, ભંગી લેક સદાય લક્ષ્મીને ભેગી કરી, પણ ઘણો ફૂલાય.” પ્રશ્નઃ ભંગીએ ભેગા કરેલા કચરામાં ગંદવાડ હોય છે. લોકોને ફૂગ કરાવે છે. દેખનારા નારાજ થાય છે. તે પછી કૃપણની લક્ષ્મીને ભંગીના કચરાની ઉપમા શા માટે? ઉત્તરઃ કૃપણની લક્ષ્મીમાં પણ ગંદવાડ હોય છે. કારણ પ્રાયઃ અન્યાયથી ભેગી થાય છે. તેથી સંતેને ગૂગ કરવા લાયક છે. કૃપણના ઘરમાં લક્ષ્મી આવે તે પ્રાયઃ ન આત્મા રાજી થતું નથી. કચરો વાળનારા ઉકરડે કે ગટરમાં ફેંકે છે, તેમ કૃપણુ મૂર્ખાઓ દત્તક લઈને, તેને આપી દે છે, ઘર જમાઈ રાખે છે, ચોર લઈ જાય છે, બહારવટીઆ મરાઠાઓ, કાદુમકરાણી, યેગીદાસ ખુમાણ, મીરખાં બચ. ભૂપત; વગેરે લોકેએ દુનિયાને લૂંટી માર માર્યો, પાયમાલ બનાવ્યાના દાખલા હજારે મળે છે. કૃપણનું તેવામાં જાય છે. કોઈ કવિઃ અગનપલિતા રાજદંડ, ચેર મુશ લે જાય, એ સબ દંડ દુનિયા સહે, ધર્મદંડ સહી નવ જાય. મે ૧ હમણાં પણ બર્મા-પિોર્ટુગલ-આફ્રીકા-પાકીસ્તાનમાં વસનારાઓ, લૂંટાઈને આવ્યા છે. આવું બધું અનંતકાળથી ચાલે છે. પૂર્વના મહાપુરુષે પણ ફરમાવે છે કે, दायादाः स्पृहयन्ति तस्करगणा मुष्णन्ति भूमिभुजो । गृह्णति छलमाकलय्य हुतगूग भस्मीकरोति क्षणात् ॥ अम्भः प्लावयति, शितो विनिहितं यक्षा हरन्ते हठात् । दुर्वृता स्तनया नयन्ति निधनं धिग् बवाधीनं धनं ॥ અર્થ : ભાઈઓ, ભતૃજાઓ, ભાણીઆઓ, જમાઈએ, સાળાઓ બધા જ, નિર્વશ માણસની લક્ષ્મીની ઈચ્છા કરે છે. ચાર લોકે લૂંટી જાય છે. રાજાઓ છિદ્રો મેળવીને દંડી નાખે છે. અગ્નિ બાળી નાખે છે. નદી વગેરેના જળના પ્રવાહ ખેંચી જાય છે. જમીનમાં છપાવેલું વ્યંતર દે સ્થાનાન્તર કરી નાખે છે. અને ખરાબ આચરણવાળા કુપુત્રો, જુગાર રમીને શીવકુમારની પેઠે, ધમ્મીલકુમાર, કયવન્ના, સુમતિવિલાસની પેઠે વેશ્યાગામી બનીને ધનને નાશ કરે છે. સાત ક્ષેત્રોમાં વાવતાં કૃપણ ઘણે ગભરાય અવશ્ય મૂકીને જવું, અલ્પ વિચાર ન થાય.” ૧ Page #573 -------------------------------------------------------------------------- ________________ ૫૩૮ “ ભેગું કરી લાખા મરે, સુપાત્રમાં વાવી મરે, થેાડા જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ વાપરનારા કોક ! જગમાં લેક, ’’ ર “ અજ્ઞાની જગ જીવડા, અઢાર પાપનાં સ્થાન । સેવી ધન ભેગું કરે, ન કરે કડી દાન, ૩ '' '' “ જ્ઞાની વાવે સુપાત્રમાં, ભાગી તન પરિવાર । જમાઈ દત્તકને દીધે, કૃપણેાના સરદાર. ૪ ', 64 ચૈત્યજ્ઞાન, જિનબિંબને, સા ચાર પ્રકાર । સાત ક્ષેત્ર ધન વાપરે, ધન્યતાસ અવતાર. ૫ “ સ્થાન-પાત્ર સમજણુ વિના, કેવળ કીતિ કાજ । કુપાત્રમાં ધન વાવતા. મૂરખના શિરતાજ. 27 “ લક્ષ્મીના ત્રણ મારગેા, દાન – ભાગ ને નાશ – આપે, ખાય, કે સંગ્રહે યથાયાગ્ય વપરાશ. '' ઊ ઉપરના ત્રણ જણ એકેક હજારની લક્ષ્મીવાળા, પહેલાનુ` મ` દાનમાં, ખીજાનુ કેવળ ભાગમાં (અનાચારમાં પણ ), ત્રીજાનુ` કૃપણદશાથી—દીધું પણ નહીં, ચાખ્યું પણ નહીં, છેવટ નાશમાં ગયું. પ્રશ્ન : રાજા અમરદત્ત જ્ઞાનીભગવંતને પૂછે છે. હે ભગવન પછી શું થયું ? ઉત્તર : ગુરુમહારાજ ફરમાવે છે કે દિવસેા સુધી મિત્રાનંદનું મડદું લટકતું હતું. તેવામાં એક્વાર છેકરાઓની રમતમાં, મેાઈ ઉછળીને પહેાળા પડી ગયેલા મિત્રાનંદના શખના, સુખમાં પેસી ગઇ. તમારી ખાલક્રીડામાં મડદાએ કહેલુ પુરવાર થયું. નૃપતિને પ્રશ્ન : હું ભગવન્ ! આવા સજ્જન મનુષ્યને આવું ભયંકર દુઃખ કેમ થયુ ? આવું દુષ્ટ માર વડે મરણુ કેમ થયું? વગરશુને તેને મરવું પડ્યું તેનું શું કારણ ? આવી વાત સાંભળતાં અને પ્રશ્નો પૂછતાં, રાજા અમરદત્ત અને રાણી રત્નમાંજરીની આંખા, આંસુથી ભરાઈ ગઈ હતી. મિત્રાનંદના ગુણના આકષ ણથી, તેમને ગળગળાં બનાવી મૂકયાં હતાં. : ગુરૂમહારાજના ઉત્તર ઃ સુખનો ત્યાગ કરીને, સંસારનું સ્વરૂપ વિચારો. આ ચગતિ સંસાર કેવળ દુઃખની ખાણ છે. સુખા પણ દુ:ખાને કમાવા માટે જ છે. વાંચા, વિચાર અને સમજો, Page #574 -------------------------------------------------------------------------- ________________ સંસારનું સ્વરૂપ અને ઇન્દ્રિયેના સુખમાં રહેલું પાપ પ૩૯ “સુખનું કારણ ઈન્દ્રિયો, અો વિષયાધીન ! વિષયમાં પાપ ભર્યા, તેથી દુઃખ અસીમ.” તાત્પર્ય એજ છે કે સુખ ભેગવનારને, પાંચ ઇન્દ્રિયોના ત્રેવીશે વિષય ભેગવાય છે. વિષયો માટે જ હિંસા, અસત્ય, ચોરી, મૈથુન, પરિગ્રહ, કેધાદિ, આરંભાદિ સેવાય છે. તેથી જ જીવને આઠે કર્મો બંધાય છે. આઠ કર્મો જ જીવને નરકાદિ, ચાર ગતિમાં રખડાવે છે. આ સંસારમાં તીર્થકર, ઇન્દ્રો, ચકવર્તીએ પણ મરણથી બચ્યા નથી. તો પછી બીજા નું તો હવે કહેવું જ શું ? तिथ्यरा गणहारी, सुरवइणो चक्की-केसवा रामा । संग्यिा हयविहिणा, सेस जीवाण कावत्ता ? ।। १॥ અર્થ : તીર્થકર ભગવંતે, ગણધર મહારાજાઓ, ઈન્દ્રો, ચકવત , વાસુદેવ, બલદે આવા મહાપુરુષોને પણ દુષ્ટકાળે (મરણે) છોડ્યા નથી. બીજા જીવોની તે વાત જ શી ? કઈ કવિ “છાયા મીશ કરીએ નિત્ય, છલગ છાને ઓચિંતે એ પકડી જાશે, કાંઈક ચડાવી બાને.” માટે શોકનો ત્યાગ કરે. અને હવે નવાં કર્મ ન બંધાય તેને વિચાર કરીને, શ્રીવીતરાગ જિનેશ્વરદેવોએ બતાવે, અને પાપને જ નાશ કરાવનાર, ધર્મને સમજીને શક્તિ અનુસાર આચરણમાં મૂકે. પ્રશ્ન : રાજા અમરદત્ત પૂછે છે : હે પ્રભુ ! મિત્રાનંદને આત્મા મરીને ક્યાં ઉત્પન્ન થયે છે? તે જ્ઞાન–દિવાકર આપ જરૂર ફરમાવશે. ઉત્તર : ગુરુ કહે છે કે શ્રી મિત્રાનંદને જીવ મરવાના સમયે, તમે બન્ને દંપતી પ્રત્યે પૂજ્ય ભાવને ધારણ કરતો મરીને, આ તારી રત્નમંજરી રાણીની કુક્ષિમાં, પુત્રપણે ઉત્પન્ન થયું છે. પૂર્ણ માસે જન્મશે. કમલગુપ્ત નામ થશે. કુમાર પદવી ભેળવીને રાજા થશે. રાજા પૂછે છે. પ્રશ્ન : મિત્રાનંદને ચૌરની પેઠે, વગર અપરાધે અકાળ મારવામાં કારણ શું? તથા રાણ રત્નમંજરીને મારીનું કલંક કેમ લાગ્યું? અમારા ત્રણને પરસ્પર આટલો સ્નેહ તેનું શું કારણ? ઉત્તર : ગુરુ કહે છે, આ ભવથી પહેલાં, ત્રીજા ભવમાં, એક ગામમાં ક્ષેમંકર નામને ખેડૂત હતો. તેને સત્યશ્રી નામની સુશીલા પત્ની હતી. તેને ઘેર ચંડસેન નામને Page #575 -------------------------------------------------------------------------- ________________ ૫૪૦ જિનેશ્વદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ નોકર હતું. તે સ્વભાવે ખૂબ સારે હતે. ખેડૂત દંપતીને અજોડ ભક્ત વિનીત, અને સ્નેહાળ હતો. તે જ પ્રમાણે ક્ષેમંકર અને સત્યશ્રી પણ, તેને પુત્રની પેઠે સાચવતાં હતાં. ત્રણેનું પરસ્પર સ્નેહપૂર્ણ જીવન હતું. એકવાર ચંડસેને, પિતાની જોડેના, પાડોસીના ક્ષેત્રમાં, કઈ મુસાફરને ધાન્યનાં કણસલાં લેતાં જે હતે. તે પ્રમાણે ક્ષેત્રના માલિકે પણ મુસાફરને કણસલાં લેતાં જે. છતાં તેણે, પિતાની ઉદારતાથી મુસાફરને ટેક્યો નહીં. પરંતુ ચંડસેને વિના સ્વાર્થ મુસાફરને ધમકાવ્યો. અને વધારામાં, એમ પણ કહ્યું કે, આ ચોરને પકડ-બંધ અને આ મેટા ઝાડ નીચે ઊધો લટકાવે. આવું અનર્થની પરંપરા વધારનારું ઘણું બેલી નાખ્યું છે. આવું સાંભળીને મુસાફરને ખૂબ ખરાબ લાગ્યું. તેને વિચારો આવ્યા , જેનું ક્ષેત્ર છે, તે નજરે દેખવા છતાં, બોલતા નથી. અને આ પાપાત્મા મને ભાંડે છે. અહીં આ માણસની વિના કારણે દુષ્ટતા ! આવા વિચારોથી, તેને મિત્રાનંદના જીવ ચંડસેન ઉપર વૈર બંધાયું. મુસાફર ત્યાંથી ચાલ્યો ગયો. અને ચંડસેનને અવશ્ય ભોગ્ય કર્મ બંધાઈ ગયું. | મુસાફર કેટલાક ભ ભટકી, અકામ નિર્જરા યેગથી, વ્યંતર દેવ થયે, અને તેણે જ શબના શરીરમાં પ્રવેશ કરીને, તમારી અડલિકાની રમતમાં, અડલિકા, શબના મુખમાં પેસી ગઈ ત્યારે, મિત્રાનંદ ખડખડાટ હસી પડ્યો, તેના ઉત્તર રૂપે “આ પ્રમાણે જ, આ જગ્યાએ જ, તારા લટકતા મડદાના મુખમાં, મેઈ પિસશે ઈત્યાદિ કહ્યું હતું. મનથી–વચનથી કે કાયાથી, કરેલાં પાપ, અવશ્ય જોગવવાં પડે છે. પ્રશ્ન : માત્ર બોલવા માત્રથી પાપ બંધાતાં હોય? તે માણસ હજાર વાર ગમે તેવું બોલી નાખે છે, તે શું બધાં પાપ બંધાતાં હશે? ઉત્તર : આપણે અહીં કોઈને ગાળ આપીએ તે, તે મનુષ્યને બેટું લાગે કે નહીં? સામે મનુષ્ય આપણા થકી અધિક હોય તે, વળતી ગાળ કે માર આપીને, બદલે વાળે કે નહીં ? ગરીબ હોય તો, તેના ચિત્તને દુઃખ લાગે છે કે નહીં? ફરિયાદ કરે રાજા દંડે કે નહીં? આ બધા સાક્ષાત ગુનાનાં ફળ ભેગવવાં પડે છે. તે પછી સામાને ન ગમે તેવાં, બોલાયેલાં વાક્યો; પછી તે કેધથી, હાસ્યથી, તિરસ્કારથી, ગર્વથી કે લોભથી, બેલનારને અવશ્ય ચિકણાં કર્મબંધનું કારણે થાય તેમાં આશ્ચર્ય શું ? અહિં માત્ર વાકયની કડવાસથી, તમને રાજારાણીને પણ બંધાયેલાં કર્મ સાક્ષી પૂરે છે. જુઓ, ગયા જન્મમાં પોતાની પુત્રવધૂ જમતી હતી, ત્યારે તેણીને, આહારને ટુકડે અથવા કવળ. ગળે અટકી રહેવાથી, જરા વાર તેણીને ગભરામણ આવી ગઈ, ત્યારે સાસુજીએ તેણીને કહ્યું કે, રાક્ષસીનિ પેઠે મોટા મોટા કવળ કેમ ખાય છે? સાસુના કડવાં વચન સાંભળી તેણીને ઘણું દુઃખ લાગ્યું, અને સાસુને ચિકણાં કર્મ બંધાયાં, તેથી રંન્નમંજરીને રાક્ષસીનું કલંક આવ્યું. Page #576 -------------------------------------------------------------------------- ________________ ૫૪૧ સુપાત્ર દાનનાં ભૂષણ અને સુપાત્ર દાનનું ફળ હવે ક્ષેમકરને અમરદત્તના આગલા ત્રીજા ભવમાં, ચિકણું કર્મ બંધાયાં તે સાંભળે. એક વાર ચંડસેનને, પિતાના કુટુંબને મળવા જવું હતું. તેણે ક્ષેમંકર પાસે રજા માગી. પરંતુ ક્ષેમંકરને ચંડસેનની સેવાના, છેડે પણ વિયેગ અસહ્ય હોવાથી, ક્ષેમંકરને ઘણે આવેશ આવી ગયું અને બોલી નાખ્યું. અમને ક્ષણ વાર પણ તારા વિના ચાલતું નથી, “તેથી તને કાયમ માટે કુટુંબને વિયેગ થઈ જાય તો સારું? અને તે જ તું અમને છોડીને, ઘેર જવાની ઈચ્છા કરે નહિ. એમ હું ઈચ્છું છું. ગ્રેડમેનને ક્ષેમકરનું ચમકરને ચિકણાં કમ ચંડસેનને ક્ષેમકરનું આવું ભાષણ સાંભળી મનમાં ખૂબ દુઃખ લાગ્યું. ક્ષણ વાર આંખમાં આંસુ પણ આવ્યાં અને ક્ષેમંકરને ચિકણાં કર્મ બંધાયાં. તેથી જ ચાલુ ભવમાં માતાપિતા – રાજારાણું (મકરધ્વજ રાજા અને મદનસેના રાણી)ને વિયોગ થયો. અને દેવધરના ઘેર જઈ અમરદત્ત મોટા થયા. દેવધર અને દેવસેના વણિક-દંપતી પાલક માબાપ થયાં. ન વિગ થયો. અને પ્રશ્ન : અમરદત્ત રાજવીને પ્રશ્ન : હે જ્ઞાનદિવાકર ગુરુ મહારાજ ! અમે એવાં શું પુણ્ય કર્યા કે જેના પ્રતાપથી આવી જૈન ધર્મના ચંગવાળી રાજ્યલક્ષ્મી પ્રાપ્ત થઈ છે? ઉત્તર : ક્ષેમકર, સત્યશ્રી અને ચંડસેન નેકર. આ ત્રણેનું સુખમય જીવન ચાલતું હતું. તેવામાં એક દિવસ ક્ષેમકરના ઘેર ગીતાર્થ તપસ્વી બે મહા મુનિરાજે વહોરવા પધાર્યા. મુનિઓને જઈ આ ત્રણે જણને ખૂબ આનંદ થયો. કહ્યું છે કે – आनंदाश्रुणी रोमाञ्चो, बहुमान प्रियंवचः । किन्श्चानुमोदना पात्र-दानभूषणपंचकं ॥ અર્થ : જીવને સુપાત્રને ન મળવો દુર્લભ છે અને સુપાત્રને વેગ મળે તેને સફળ બનાવવો એ વળી અતિ દુર્લભ છે. ઘેર શુભ પાત્ર પધારે ત્યારે, આંખમાં હર્ષનાં આંસુ આવી જાય, તથા રોમરાજી વિકસિત થાય. વહોરવા પધારેલા શુભપાત્રને ખૂબજ માન આપે. મુનિરાજને નજરે જોઈ બેચાર ડગલાં સામા જાય. પધારો, પધારે, ૫ આવા શબ્દો મુખમાંથી, સ્વભાવથી જ નીકળી પડે. અને વહરાવ્યા પછી વારંવાર, આખો દિવસ કે આખી જિંદગી, અનુમોદના થાય. આ શુભ પાત્રદાનનાં પાંચ ભૂષણ કહ્યાં છે. પ્રશ્ન : વહેરવા પધારેલા મુનિરાજને ગીતાર્થ તપસ્વી કહ્યા તેને ભાવાર્થ સમજાવો ? ઉત્તર : વહોરવા જનાર જ્ઞાની હોય, અને તપસ્વી પણ હોય. તેમને હરાવવાનો Page #577 -------------------------------------------------------------------------- ________________ ૫૪૨ -~ - ** * ** જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ લાભ વધારે કહ્યું છે. શાસ્ત્રોમાં ઉત્તમ મુનિરાજને પણ, અવસ્થા વિશેષ પામેલાને, દાન આપ્યાને ઘણો લાભ છે. કહ્યું છે કે : पहसंत-गिलाणेसु, आगमगाहीसु तहय कयलोए। उ-तरपारणगम्मिय दिन्नं सुबहुफलंहोइ ॥१॥ અર્થ : વિહાર કરીને થાકીને આવેલા હોય, માંદા હોય, દિનરાત જેનાગોના અભ્યાસી હોય, વાચન લેતા હોય, આપતા હોય, સમજવા માટે પ્રશ્ન પૂછતા હોય, તથા ભણેલું વારંવાર સંભાળી જતા હોય, ખૂબ-મનન-ચિંતન-નિદિધ્યાસન કરતા હોય, ધર્મકથા કરતા હોય, મસ્તક દાઢી મુછને લેચ કીધો હોય, અને મેટી છઠ-અડ્ડમાદિ તપશ્વયા. કરવાના હોય. અર્થાત તપશ્ચર્યાનું ઉત્તરપારણું (આગલો દિવસ હોય) ચકારથી–તપસ્યાનું પારણું હોય, તેવા આત્માઓને વહરાવ્યાને, ઘણે લાભ જાણે. પ્રશ્ન : ભણેલા ન હોય, ભણવાના ખપીપણ ન હોય. પરંતુ તપસ્વી હોય તો દાન દેનારને લાભ થાય કે થાય જ નહીં ? ઉત્તર : ગુરૂઓની નિશ્રામાં રહેતા હોય, યાદ ન રહે તે પણ ભણવાને ઉદ્યમ ચાલુ રાખતા હોય પણ, જ્ઞાન ન ચડતું હોય તેવા, અ૫ ભણેલા કે માસતુષ પેઠે અભણ હોય તો પણ, સુપાત્ર જ ગણાય છે. પરંતુ જ્ઞાન ભણવાને ઉદ્યમ જ ન હોય, તેવાઓને સુપાત્ર કહેવા કે અપાત્ર કહેવા, તે જ્ઞાનિ પુરુષ ગમ્ય જાણવું. અહીં એક ઉપદેશ માળાની ગાથાને અનુવાદ લખાય છે. “ગીતાર્થ વિણ જે ઉગ્રવિહારી, તપિયા પણ મુનિ બહુલ સંસારી, અલ્પાગમ તપ કલેશ તે જાણો, ધર્મદાસ ગણી વચન પ્રમાણો.” આજ પ્રમાણે વિ-લક્ષ્મીસૂરિમઅલ્પાગમ જઈ ઉગ્ર વિહાર કરે, વિચરે ઉદ્યમ વંતજી ! ઉપદેશમાલામાં કિરિયા તેહની, કાયકિયેશ તલ તજી.” પ્રશ્ન : તપસ્યા કરતા ન હોય, પણ જ્ઞાની હોય, વ્યાખ્યાની હોય, તેવા તે શુભ પાત્ર ગણાયને ? ઉત્તર ઃ ભગવાન શ્રી વીતરાગને ધર્મ સમ્બન-શાન-વારિત્રાણ નોક્ષમr : સમ્યકત્વ-જ્ઞાન અને ચારિત્ર ત્રણે ભેગાં હોય. તો જ વીતરાગના મહામુનિરાજ કહેવાય છે. શ્રદ્ધા, સમજણ અને આચરણને પામેલા મહામુનિરાજે એક દિવસ તે નહીં પરંતુ ક્ષણ પણ તપસ્યા વિના કેમ રહી શકે ? પ્રશ્ન : ચોથા આરામાં વાઋષભ-નારા સંઘયણું હતું, ત્યારે તપ કરી શકતા હતા. આ કાળમાં છેવટ્ઠા સંઘયણવાળા આપણાં જ તપ શી રીતે કરી શકે ? Page #578 -------------------------------------------------------------------------- ________________ ૫૪૩ તપશ્ચર્યા પણ ચારિત્રનું અંગ છે. બોટ બચાવ વ્યાજબી નથી. ઉત્તર : ચોથા આરામાં આંતરા વિના, એકજ પારણું કરીને અઠાઈ-દશ-પન્નર માસક્ષયણાદિ કરતા હતા. એવી તપસ્યા આજે ન થાય તે બનવા યોગ્ય છે. પરંતુ આ કાળમાં પણ, અઠ્ઠમના પારણે અઠ્ઠમ, છઠ્ઠના પારણે છઠું ઉપવાસ એકાસણું, અને ઉપવાસ. આવા તપથી વસતપ અને તે પણ વર્ષો સુધી દશ-પન્નરવીસ-પચીસ વર્ષોથી અવિચ્છિન્ન ચાલુ છે. આવા મહાત્મા-સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા હમણું પણ ઘણું વિદ્યમાન દેખાય છે. તથા વર્ધમાન તપની ઓળી, સંપૂર્ણ કરનાર, બીજી વાર વર્ધમાન તપ શરૂ કરીને પણ, પૂર જોશથી આગળ વધી રહેલા, મહાનુભાવ, શ્રી મહાવીર પ્રભુજીના શાસનમાં હમણા પણ આપણને દર્શન આપી રહેલા હૈયાત છે. ચોવિહાર છઠ્ઠ કરીને શત્રુંજય ગિરિરાજની સાત યાત્રા ૧૧૪ વાર કરનાર ભાગ્યશાળી આત્મા હમણાં વિચરી રહેલ છે. માતા-પુત્રી સાધ્વીજી તથા વર્ધમાન તપની સે એની સંપૂર્ણ કરનાર, પચ્ચાસ, સાઈઠ, જેટલા નજરે દેખાય છે. અને પચ્ચાસ, સાઈઠ, સિત્તેર, એંસી, નેવું, સુધી પહોંચેલા સેકડોની સંખ્યામાં નજરે પડે છે. તેથી ચાલુ કાળમાં સેવાર્તાસંઘષણના કારણે, તપશ્ચર્યા કરી શકે નહિ, કે કરી શકતા નથી, એ બરાબર નથી, પરંતુ જે આત્માઓને સંસારના પરિભ્રમણથી કંટાળે આવ્યો હોય, જે આત્માને સંસાર પરિભ્રમણને થાક લાગ્યો હોય, જેમને નરકગતિ અને પશુગતિના દુઃખોની ભયંકરતા સમજાઈ હોય, તેવા આત્માઓ આ કાળમાં પણ સંસારને અ૫ બનાવવાના બધા ઉદ્યમે જરૂર કરે છે. પ્રશ્ન : જેઓ તપ કરી શકતા જ ન હોય, તે શું તેવા આત્માઓ આરાધક ગણાય નહિ? ઉત્તર : અતિ અશક્તિ અથવા કાયમી માંદગી–રોગનું આક્રમણ ચાલુ જ રહેતું હોય, તેવા મુનિરાજે તપ ન કરી શકે, એ બનવા લેગ છે, અને તે શ્રીવીતરાગના માર્ગમાં અપવાદ માર્ગ સમજો. સશક્ત મુનિરાજે-છઠ, અઠ્ઠમાદિ, તપ, આયંબીલ છેવટ એકાસણું દરરોજ કરતા હોય છે. અકબર બાદશાહ જેવા સમ્રાટને પ્રતિબોધ કરનારા, અને તે કાળના સમગ્ર ભારતદેશમાં અમારિપડહ વગડાવી અબજો જીવને અભય દાન અપાવનારા, જગદ્ગુરુ હીરવિજય સૂરિમહારાજ પિતે, બારે માસ એકાસણું કરતા હતા. ચાર કોડ સ્વાધ્યાય કરી શક્યા હતા. આગને શું કહે છે? વાંચે–શાસ્ત્ર કહે છે કે : કુદી વિાબો, સમક્ષri | ગમતવોને, gવસમજુત્તિ ગુજરુ II અર્થ : દૂધ, દહી વગેરે છ વિગૂઈ બારેબાસ હંમેશ વાપરતા હોય, અને ઉપવાસ-છઠ વગેરે કાંઈ તપ કરતો ન હોય તે પાપમણ કહેવાય છે. ઈતિ–ઉત્તરાધ્યયન. Page #579 -------------------------------------------------------------------------- ________________ ૫૪૪ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ તથા વળી– जहा दवग्गी पउरेन्धनेवने, समारुओ, नोवसमंउवेइ । एवेंदिअग्गीवि पगामभोइणो, नबम्मयारिस्स हिताय कप्पइ ॥ અર્થ : જેમ ઘણું કાષ્ટવાળા વનમાં, સળગેલા અગ્નિ પવનની સહાય મળે તે સમગ્ર વનને નાશ કરે છે, તેમ પાંચ ઇન્દ્રિયરૂપ અનિઓને, છ વિગઈએરૂપ ઘણા પવનેને સાથ મળે તો, બ્રહ્મચર્ય ગુણરૂપ ખીલેલા વૃક્ષનું, સમગ્ર વન બાળીને ભસ્મ કરે અથવા તો બળીને ભસ્મ થઈ જાય તેમાં નવાઈ નથી. પ્રશ્ન : જૈનમુનિરાજે જ્ઞાન ભણે, અન્યને ભણાવે, વ્યાખ્યાને દ્વારા, સેંકડે હજારોને ધર્મ અને નીતિને માર્ગ બતાવે, પછી તપ ન કરે તે પણ તેઓ સદા ઉપવાસી જ છે. આવું કહેવાય છે તે બરાબર નથી? ઉત્તર : ભગવાનના શાસનમાં એકએક વસ્તુ સાપેક્ષ છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ આ ચાર વસ્તુ ભેગી મળે તો જ, આરાધનાની સંપૂર્ણતા થાય છે. તપ વડે જ ચારિત્ર શોભે છે અને ખીલે છે, સચવાઈ જળવાઈ રહે છે. ચારિત્ર હોય તે જ જ્ઞાનની સફળતા ગણાય છે, અને દર્શન પણ જ્ઞાનથી ઉજવળ બને છે, નિર્મળ બને છે, સ્થિર થાય છે. દર્શન અને જ્ઞાનમાં પણ સમ્યગદર્શને આવ્યા પછી જ પૂર્વોનું ભણતર પણ અજ્ઞાન મટીને જ્ઞાન બને છે. ઉપાધ્યાયજી મ. ફરમાવે છે કે – “સમક્તિ વિણ નવ પરવી, અજ્ઞાની કહેવાય છે સમક્તિી અડપવયણ ઘણી, પણ જ્ઞાની કહેવાય. ” તથા સમ્યગ્દર્શન જ્ઞાન પામેલા પણ ચારિત્ર નહિ પામેલા શ્રેણિક મહારાજા જેવાઓ, નરકગતિમાં પણ ગયા છે. અને ચારિત્રના અર્થીને તપ વિના ક્ષણ વાર પણ ચાલે નહીં. માટે જ મહાપુરુષે કહે છે કે– जहाखरो चन्दनभार वाही, भारस्स भागी नहु चनदनस्स । एव खुनाणी चरणेण हीनो नाणस्स भागी नहु सुगइए ॥१।। Page #580 -------------------------------------------------------------------------- ________________ mennene શ્રદ્ધા, સમજણ, આચરણ અને સહનશીલતા વગર આત્માને વિકાસ થાય નહીં ૫૪પ અર્થ : જેમ ગધેડાના શરીર ઉપર નાંખેલી ચંદનના કાષ્ટની ગુણ, તે બિચારા ગધેડાને જરા પણ સુગંધનું કારણ બનતી નથી, પરંતુ કેવળ શરીરને બોજારૂપ જ થાય છે. ભાર ઉપાડીને ગધેડે હેરાન થાય છે, દુઃખી થાય છે અને સુગંધ બીજાઓ મેળવે છે. તેમ જ્ઞાન ભણેલે મનુષ્ય, જ્ઞાનસ્ય ફલવિરતિ-વિરતિ ન પામે તે ચાલુ જન્મના માનસન્માન સત્કાર મેળવીને કુગતિઓમાં ભટકવા ચાલ્યો જાય છે. પરંતુ સુગતિ પામતો નથી. કેઈ કવિ પંડિત-વૈદ્ય-મશાલચી, બાત કરે બડાઈ ! એરનÉ ઉજારા કરે, આપ અંધારે માંઈ.” સ્વયં શુદ્ધ નવ આચરે, દે બીજાને જ્ઞાન તેવા સઘળા માનવી, પંડિત નહીં હવાન.” “એકૃણાશત પંચને, નિઝામણા દાતાર ગુરુ થયા પાતાલમાં, પ્રમાદે અગ્નિકુમાર, ” શ્રી વીતરાગ દેવોના શાસનના સાચા મુનિરાજે માટે નીચેની ગાથા વિચારવા યોગ્ય છે. नाणेण जाणइ भावे, दंसणेणैव सइहे । चरितेण नगिण्हाइ तवेण परिसुज्झइ ॥ ઈતિ ઉત્તરાધ્યયન અર્થ : જાગતે આત્મા જ્ઞાન વડે પદાર્થોને જાણે છે. જાણેલ પદાર્થોને, સમ્યગદષ્ટિજીવ સાચા માને છે. ચારિત્ર વડે - જીવ સાચા માને છે. ચારિત્ર વડે નવાં કર્મને આવતાં અટકાવે છે. અને તપ વડે ઘણાં કાળનાં પણ બાંધેલાં કર્મોને નાશ કરીને, આત્મા શુદ્ધ થાય છે. પ્રશ્ન : જ્ઞાનવડે જાણેલા પદાર્થોને, સાચા ન માનવાનું કારણ શું? જ્ઞાન કેને કહેવાય? ઉત્તર : શ્રીવીતરાગદેવોના વચનને જ જ્ઞાન કહેવાય છે. પરંતુ શ્રદ્ધા વગરના જીવો, શ્રીવીતરાગદેવોના વચનને પણ સાચાં માનતા નથી. પ્રશ્ન : શ્રીવીતરાગદેવોનાં આગમને, સાચા માનનારા, પાછળના આચાર્યોને વિચને સાચાં ન માને તે પણ, શ્રદ્ધા વગરના કે મિથ્યાદષ્ટિ કહેવાય ખરા? ઉત્તર : આગમ પણ તીર્થકર દેવનાં બનાવેલાં નથી. પરંતુ ગણધરેદેવનાં જ બનાવેલાં છે. શ્રીજિનેશ્વરદેવોએ તે ફક્ત “વા વા શુરૂ વાઆ ત્રિપદી Page #581 -------------------------------------------------------------------------- ________________ ૫૪૯ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ જ બતાવી છે. આ ત્રણ પદોના અવલંબનને પામીને, ગણધર દેવોએ દ્વાદશાંગીની રચના કરી છે. અને જેમ જેમ વખત જતો ગયે, બુદ્ધિની ઓછાશ થતી ગઈ તેમ તેમ ભદ્રબાહુ સ્વામી વગેરે મહાપ્રભાવક, અને જ્ઞાનના સમુદ્ર મહાઉપકારી પુરુષેએ નિયુક્તિ, ચૂર્ણ, ભાષ્ય, ટીકાઓની રચના કરી છે. એટલે સંપૂર્ણ પંચાંગી શ્રીતીર્થકર દેવોનાં જ વચનો છે, એમ સમજીને માનવી જોઈએ. તે જ મહા અર્થથી ભરેલાં આગ સમજી શકાય છે. પ્રશ્ન : આગમાં હતાં, પછીથી નિર્યુક્તિઓ વગેરે કેમ થયું? ઉત્તર : જ્યાં સુધી પૂર્વધની પરંપરા ચાલી ત્યાં સુધી, અને ખૂબ ક્ષેપશમવાળા બુદ્ધિવાન પુરુષે થતા ગયા ત્યાં સુધી, અતિ ગૂઢાર્થ આગમોના અર્થ સમજી શકાતા હતા. પરંતુ આગમના અર્થો અતિ કઠણ જણાવા લાગ્યા ત્યારે, તે તે કાળના સર્વશ્રેષ્ઠ વિદ્વાનોએ, નિર્યુક્તિઓ વગેરે આગમના જ અર્થને, વધારે સ્પષ્ટ કરનારી વ્યાખ્યાઓ લખી, અને તેના નિર્યુક્તિ વગેરે નામો અપાયાં છે. પ્રશ્ન : પંચાંગી એટલે શું ? ઉત્તર : હાલ વિદ્યમાન-પીસ્તાલીશ આગમો મૂલ સૂત્ર કહેવાયાં છે. તેમાં અગિયાર અંગ છે, બાર ઉપાંગ છે, છ દસૂત્ર છે, ચાર ઉત્તરાધ્યયનાદિ મૂલ સૂત્ર છે. દશ પન્ના છે. એક નંદીસુત્ર, બીજું અનુયેગ દ્વાર સૂત્ર. કુલ ૪૫ આગમો જાણવાં. ૧૧-૧૨-૬-૪-૧૦-૨. પ્રશ્ન : પીસ્તાલીસ આગમથી, શ્રીજિનેશ્વરદેવોને માર્ગ સમજી શકાતે હોય તે, બીજા આચાર્યોએ, પાછળથી ઘણી વસ્તુઓના ઉમેરા કરવાની શી જરૂર ? - ઉત્તર : આગમનાં, વ્યાકરણનાં કે ન્યાયનાં સૂત્ર હોય, પરંતુ ખૂબ જ ટૂંકાણમાં હોય છે, સંકેતવાક્ય જેવાં હોય છે, તેને સમજવા વિસ્તારથી, અતિવિસ્તારથી અર્થ બતાવવો જોઈએ; જેમકે દ્વાદશાંગીને સંપૂર્ણ અર્થ કરવો હોય તે, અનંતા અર્થો થાય છે. જુઓ પંડિત પ્રવર વીરવિજ્ય મ. ઋષભજિનેશ્વર કેવલપામી, રાયણ સિંહાસન કાયાજી, અનભિલાખ અભિલાપ્ય અનંતા, ભાગ અનંતે ઉશ્ચરાયાજી તાસ અનંતમે ભાગે ધારી, ભાગ અનંતમે સૂત્રજી, ગણધર-રચિયાં આગમ પૂજી, કરીએ જન્મ પવિત્રજી. અર્થ : શ્રીજિનેશ્વરદેવ કેવલજ્ઞાન વડે, અનંતાનંત પદાર્થોને જાણે છે. તેમાં અનંતાનંત પદાર્થો તે વચન વડે વર્ણન થઈ શકે જ નહીં તેવા હોય છે. તેના અનંતમા ભાગના વચન વડે વર્ણન કરી શકાય તેવા પદાર્થોને, ત્રિપદીના સંકેત વડે, Page #582 -------------------------------------------------------------------------- ________________ પંચાંગીને અપ્રમાણ માનવાથી, બઘાં આગમ અપ્રમાણિક બને છે. ૫૪૭ ભગવાન ઉચ્ચરાવે છે. પરંતુ મહાબુદ્ધિશાળી પણ, છદ્મસ્થ ગૌતમાદિગણધર ભગવંતો, તેમાંથી પણ અનંતમે ભાગે જ ધારી શકે છે. તેઓ જેટલું ધારી શક્યા છે, તેને પણ અનંતમે ભાગે દ્વાદશાંગીમાં ગોઠવે છે. આવી એક ગણધરની દ્વાદશાંગી પણ, અનંતા કેવલી ભગવંત થાય, ત્યારે જ સંપૂર્ણ અર્થ કહેવાઈ શકે છે. પ્રશ્ન : કેવલી ભગવાન જેટલું જાણે છે, તેટલું વર્ણન કેમ ન કરી શકે? ઉત્તર : કેવલી ભગવાન એક સમયમાં ત્રણે કાળને જાણે છે. કલેક સર્વને જાણે છે. જીવ અજીવના સર્વ-દ્રવ્ય-ગુણ-પર્યાયને જાણે છે. પરંતુ આયુષ પરિમીત હોવાથી, વર્ણન માટેનો સમય પહોંચતો ન હોવાથી, કહી શકાય નહીં. વાચકો સમજી શકે છે કે, સૂત્રને અર્થ અનંતો હોવાથી, સૂત્રો ઉપર પાછળના અતિશય જ્ઞાની, ભદ્રબાહસ્વામી, અને પાછળથી ચૂર્ણાકાર, ભાગ્યકારો અને ટીકાકારોએ જે લખ્યું છે તે તે બધું સૂત્રની સ્પષ્ટતા માટે, ખૂબ જાગતા રહીને, ઉસૂત્ર ન લખાઈ જવાની કાળજી રાખીને, મળ્યા તેટલા આધારો સામે રાખીને જ, લખ્યું છે. અને ભાવના ભીરુ અને તત્વના અર્થી આત્માઓને, તે બધું તદ્દન સાચું લાગે છે. પ્રશ્ન : પૂર્વધરો પછીના કાળના વિદ્વાને પણ છવાસ્થ તો ખરા જ ને? તેઓ ન ભૂલે એ કેમ માની લેવાય? - ઉત્તર નિયુક્તિકાર તો ચૌદ પૂર્વી હતા. અને ભાષ્યકાર, ચૂર્ણકારે, ટીકાકારે, લાખો ગાથાઓ કંઠસ્થ રાખનારા, અતિ વિદ્વાનો હોવા ઉપરાંત, સાધનોની અપેક્ષાવાળા હતા, ભવના ભીરુ પણ હતા. તેમને સો ટકા લાગ્યું તેટલું જ લખ્યું છે અથવા ન લાગ્યું ત્યાં તત્ત્વ કેવલિગમ્ય લખ્યું છે. આ સર્વ દલીલોથી વાંચનાર મહાશય જરૂર સમજી શકે છે કે આગમો ઉપરનાં નિર્યુક્તિ, ભાષ્ય, ચણઓ અને ટીકાએ પણ સૂત્રના જેટલાં જ પ્રમાણિક છે. અને આ નિયુક્તિઓ વગેરે સાધનની સહાયથી જ સૂત્રના મર્મો કાંઈક અંશથી સમજી શકાય છે અને જેઓ પંચાંગીને માનતા નથી તેઓ વાસ્તવિક તે સૂત્રના જ ઉત્થાપક છે એમ સમજાય છે, તથા પચીસો વર્ષથી અત્યાર સુધીના આચાર્યોના, નિર્યુક્તિઓ વગેરે ગ્રન્થો જેમને માન્ય ન હોય, તેમને પોતાની પરંપરાના પૂર્વજોનાં વાક્યો પણ માન્ય કેમ ગણાય? અને ઉપરની બધી દલીલો વાંચનાર મહાશય એ પણ જાણી શકયા હશે કે શ્રીજૈનશાસનના મહામુનિરાજે ત્યાગી, તપસ્વી અને જ્ઞાની હોય તેઓ જ સાચી આરાધના પામી શકે છે, અને ત્યાગ, તપ, જ્ઞાન અને શ્રદ્ધાના સમુદ્ર મહામુનિરાજે જ સુપાત્ર તરીકે સ્વપરનું કલ્યાણ કરનારા થાય છે. હવે આપણે ચાલતી ક્ષેમકર, સત્યશ્રી અને ચંડસેનની કથા જણાવાય છે. ક્ષેમંકરના ઘેર બે-મહામુનિરાજે વહોરવા પધાર્યા. તેઓ જ્ઞાની અને તપસ્વી પણ હતા. અષ્ટપ્રવચન Page #583 -------------------------------------------------------------------------- ________________ ૫૪૮ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ માતામય ચારિત્ર પાળનારા હતા. તેમને પધારેલા જેઈ, ત્રણે જણ ખૂબ ખુશી થયાં, સામા ગયા. અતિ આદરથી ઘરમાં પધરાવી, વિવેક, વિનય, આદર અને સન્માનપૂર્વક, નિર્દોષ આહારપાણી વહોરાવ્યાં. ઉપરથી મુનિભગવંતેની ખૂબ જ સ્તુતિ કરી, થડા ડગલાં પાછળ પાછળ મૂકવા-વહેળાવવા ગયા. મહામુનિરાજેએ દેવ-ગુરુ-ધર્મનું સ્વરૂપ સમજાવ્યું. અને ત્રણે મહાશયેએ આદરપૂર્વક સાંભળ્યું. ક્ષેમંકર દંપતીએ અને ચંડસેને પિતાને આજનો દિવસ, અથવા આખો જન્મ સફળ થયા જેટલો આનંદ અનુભવ્યું. વારંવાર સુપાત્ર દાનની અનમેદના કરતા કરતા, તે જ દિવસે રાતના વિજળી પડવાથી, મરણ પામીને ક્ષેમંકર, સત્યશ્રી, અને ચંડસેન; ત્રણે જણ સૌધર્મ સ્વગ માં દેવ થયા. અને પરસ્પર સ્નેહમય દેવના સુખ ભેગવીને, દેવભવથી ઍવીને, ક્ષેમંકર તે તમે અમરદત્ત રાજા, સત્યશ્રી તે રત્નમંજરી રાણી, અને ચંડસેનજીવ મિત્રાનંદ થયા જાણવા. પૂર્વ જન્મમાં જેણે જેવું કર્મ બાંધ્યું હતું, તેને તેવું ઉદયમાં આવ્યું છે. ગુરુમુખથી પિતાના પૂર્વભવોનું વર્ણન સાંભળતાં સાંભળતાં, સભામાં જ રાજા-રાણીને જાતિસ્મરણ જ્ઞાન થયું. જેવું ગુરુ મહારાજાએ કહ્યું, તે મુજબ તેમણે સાક્ષાત અનુભવ્યું અને ગુરુમહારાજ પાસે, સમ્યકત્વ મૂલ બાર વ્રતો સ્વીકાર કરીને, શ્રાવક એગ્ય ધર્મની બધી શકય આરાધના કરવા લાગ્યા. પૂર્ણ સમયે રાણી રત્નમંજરીને પુત્ર થયે. ગુરુ વચનાનુસાર કમલગુપ્ત નામ રખાયું, દેવકુમારની માફક ખૂબ લાડકેડમાં, બાલ્યકાળ અનુભવતા, પિતામાતાની યેજના અને પિતાના ક્ષયોપશમ અનુસાર, અનેક વિદ્યાઓ અને કળાને, પારગામી થયો. છેવટે અમરદત્ત રાજવીએ પુત્ર કમલગુપ્તને રાજ્ય આપી, પત્ની રત્નમંજરી સાથે, ધર્મ શેષ નામના સૂરિભગવંત પાસે, દીક્ષા લીધી; ગ્રહણ આસેવન શિક્ષા પામી, નિરતિચાર, સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્ર–તપની આરાધના કરી, અમરદત્ત, રત્નમંજરી, આઠે કર્મોને ક્ષય કરી, કેવળજ્ઞાન પામી મોક્ષ પધાર્યા. ઈતિ અમરદત્ત-મિત્રાનંદ કથા સંપૂર્ણ અમરદત્તની કથાના વાચકે જરૂર સમજી શકયા હશે કે, જેમ અમરદત્તને પથ્થરની મૂર્તિ દેખવા માત્રથી, ગયા જન્મના સંસ્કારે જાગવાથી, મૂર્તિમાં તન્મય બની ગયે. અને મૂર્તિના જેવા સાક્ષાત આકારવાળી, રાજપુત્રીને દેખીને મૂર્તિને ત્યાગ કરીને, સાચી વસ્તુ મેળવી, સુખભાગી થયે. જેમ વિકારી પદાર્થો જેવાથી વિકારો પ્રકટ થાય છે, તે જ વખતે વિકાસના નાશક પદાર્થો મળી જવાથી, વિકારે બુઝાઈ પણ જાય છે. જેમ માળવાના રાજા ચંડપ્રદ્યોતે, સતી મૃગાવતીનું રૂપ સાંભળી, તેને લેવા માટે કૌશાંબી ગયા. લાખ દ્રવ્યને વ્યય થયે. મહિનાઓ સુધી સૈનિકો પાસે કામ કરાવ્યું. Page #584 -------------------------------------------------------------------------- ________________ ૫૪૯ દેવદ્રવ્યની પ્રમાણિક્તાના પ્રમાણે અને પ્રતિમાનું સમર્થન મૃગાવતીનું ધ્યાન ભુલાયું નહીં. તેટલામાં દયાના સમુદ્ર ભગવાન મહાવીર સ્વામી પધાર્યા. સતી અને કામી (ચંડપ્રદ્યોત) સમવસરણમાં ગયા. પ્રભુને દેખવાથી સતીએ દીક્ષા લીધી. ચંડપ્રદ્યોતને કામ બુઝાઈ ગયો. મૃગાવતી સાધ્વી કેવલજ્ઞાન પામી મેક્ષમાં ગયાં. જેમ ઝેરી પદાર્થના સેવનથી ઝેર ચડે છે. તેને તત્કાળ તેના પ્રતિપક્ષી સાધને મળી જાય તો, ઝેરનું શમન થઈ જાય છે, તેમ સંસારમાં વસનારા પ્રાણુઓને, અનંતાકાળથી વિષયોનું ઝેર ચડેલું છે. તે ઝેરના જ પ્રતાપે મરણ અને જન્મ રેગ-શેક વિચાગ-ભય ચાલુ છે. તે જ વિષયના ઝેરના શમન માટે, જિનેશ્વર પરમાત્માની પ્રતિમાનું દર્શન અમૃત સમાન છે, તે દલીલ ઉપર કહેવાઈ ગઈ છે. પ્રશ્ન : દેવ દ્રવ્યની પ્રમાણિકતા માટે શાસ્ત્રીય પ્રમાણે બતાવી શકાય? ઉત્તર : પૂર્વાચાર્યોના વાક્યમાં વિશ્વાસ હોય તેમને અનેક જગ્યાએ શાસ્ત્રોનાં પ્રમાણે મળી શકે છે. અહીં થોડા પ્રમાણે લખું છું. उम्मग्गदेसणा-मग्गनासणादेवदव्वहरणेहिं । दसणमोहं जिण-मुणि-चेयसंघाइ पडिणिओ ॥१॥ કર્મ ગ્રન્થ ૧ લે. ગા. ૫૬ અર્થ : જીવને આઠ કર્મો બંધાવાના હેતુઓ બતાવવાના પ્રસંગમાં, ગ્રન્થકાર દર્શન મેહનીય કર્મ બંધાવવાનાં કારણે બતાવતા જણાવે છે કે, ઉન્માર્ગની પ્રરૂપણા કરવાથી, સન્માર્ગને નાશ કરવાથી, દેવદ્રવ્યનું હરણ કરવાથી, જિનેશ્વરદેવનું, મુનિરાજેનું જેનચૈત્યનું અને ચતુર્વિધ સંઘનું પ્રત્યનિકપણું કરવાથી જીવને દર્શન મેહનીય કર્મ બંધાય છે. પ્રશ્ન : તે તે પછી જિનેશ્વરદેવની પ્રતિમાનું સ્થાપના નિક્ષેપાનું ખંડન કરનારને ઉન્માર્ગની પ્રરૂપણ કરવાને, અને સન્માર્ગ નાશ કરવાને દેષ લાગે ખરે? ઉત્તર : અરે ભાઈ! જિનપ્રતિમાને દ્વેષી છેને, ઉપરના સાતેસાત પાપ અવશ્ય લાગે છે. જુઓ સ્થાપના નિપેક્ષે ઉડાવનારે વીતરાગના માર્ગને, આરાધનાનો એક ભાગ કાપી નાખ્યા ગણાય. અને એમ થવાથી સન્માર્ગને નાશ તથા શ્રી જિનેશ્વરદેવના સમાન મનાયેલી પ્રતિમાનું અપલપન કરવાથી, ખુદ જિનેશ્વરદેવનું પ્રત્યેનીકપણું પણ થઈ જાય છે. તથા શ્રી જિનેશ્વરદેવના સ્થાપના નિક્ષેપાનું ખંડન કરવામાં ભાન ભૂલેલા મહાનુભાવે, પીસ્તાલીશ પૈકીનાં તેર સૂત્રોને ઉડાવીને, શ્રી જિનેશ્વરદેવ અને ગણધરદેવનું, મોટું અપમાન કર્યું છે. તથા શ્રી જિનેશ્વરદેવની પ્રતિમાના પહેલા નંબરના શત્રુ બનેલા નિર્ભાગી જીવે, નિર્યુક્તિઓ, ચૂણીઓ, ભાષ્ય, અને ટીકાઓનું પણ, ખંડન કરીને ચૌદ પૂર્વધર ભદ્રબાહસ્વામીથી, અત્યાર સુધીના, મહાવિદ્વાન અને ભવના ભીરૂ હજારો પૂર્વાચાર્યોનું ન ચલાવી શકાય તેટલું અપમાન કર્યું ગણાય છે. Page #585 -------------------------------------------------------------------------- ________________ ૫૫૦ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ તથા પ્રભુજીની પ્રતિમાને અલાપ કરવા બહાર પડેલા તે બારવટીયા મહાશયે હજારો જિનાલયો અને પ્રતિમાઓને, ઘુવડની નજરે નિહાળીને, જિનાલયોને તાળાં વસાવ્યાં છે. પ્રભુ પ્રતિમાઓને અદશ્ય કરાવી છે. જિનાલયોમાં અમેદ્ય પદાર્થો નંખાવ્યા છે. શ્રદ્ધાળુ જેને જેને સાક્ષાત જિનવર સમાન ઓળખે છે. તેમને તે ભ્રમિત માનવીએ, પથ્થર કહીને બીરૂદાવ્યા છે. તેથી તેને ખુદ જિનેશ્વર પ્રભુની મહાઆશાતના લાગે છે. તથા બારે માસ તીર્થયાત્રા કરનારા, અને પ્રતિદિવસ પ્રભુ પ્રતિમાનાં દર્શન-વંદન પૂજન-અર્ચન કરનારા, શ્રી સંઘના હજારો આત્માઓને, ઉઠા ભણાવી, અવળે માગે ચડાવ્યાથી સમસ્ત શ્રી સંઘની મહાન આશાતના કરી છે. અને પ્રતિમાના ખંડનના નિશામાં ચકચૂર બનીને, દેવ-ગુરુ-ધર્મ, ત્રણેની આશાતના કરી છે. પાંચમા આરામાં ભવિઓને, જેનાગમ અને જિનપ્રતિમા, બે જ આરાધન સામગ્રી વિદ્યમાન છે. જેના આલંબનને પામીને, સંપતિ રાજા કુમારપાલ અને વસ્તુપાલ વગેરે લાખો જી, અલ્પ સંસારી થઈ ગયા છે, થઈ રહ્યા છે, થવાના છે. તે શ્રીજૈનાગમ અને જિનપ્રતિમાનું ખંડન કરીને, મહાનિન્હવનું આચરણ કરનારા, બુદ્ધિના બારદાનેએ સાતે પ્રકારના કારણોથી દર્શન મેહનીય કર્મને નિબિડ બનાવ્યું છે. પ્રશ્નકારના પ્રશ્નને પણ ઉત્તર આ ગાથાના બીજા પાદથી આવી જાય છે. દેવ દ્રવ્યના હરણથી, ભક્ષણથી, પણ દર્શન મેહનીય કર્મ બંધાય છે. - તથા પ્રભુપ્રતિમાને, પથ્થર કહીને, કહેવડાવીને, આનંદ પામનારા, લંકા નામના એક અજ્ઞાની માણસને, આદર આપનારા, બુદ્ધિના બારદાએ, વેતામ્બર સંઘની મોટી સંખ્યામાં ભાગલા પડાવીને, ઠામઠામ ઝગડાઓ-કજીયાએ ઉભા કરાવીને, બીજ, બારમું, સોળમું અને સત્તરમ, પાપ સ્થાનક સેવીને, પિતાને અને આશ્રિતને સંસાર વધાર્યો છે. અત્યાર અગાઉ જૈન સમાજમાં વેતામ્બર અને દિગંબર બે જ વિભાગ હતા. તે કાલહીયાના રવાડે ચડેલાઓએ, ત્રણ અને પછી ચાર ટુકડા બનાવ્યા છે. આ કારણથી શ્રીવીતરાગ શાસનની અવિભક્તતાને મોટો ફટકે લાગે છે. કુસંપ વધવાથી ઝગડાઓ વધ્યા, અને તેથી આપણું શ્રી સંઘની શક્તિમાં, મોટી ઓટ આવવાથી પરસ્પરના સહકારને બદલે, ખંડન-મંડનું જોર વધવાથી, ઈતર સમાજોમાં પણ, આપણું વર્ચસ્વ નષ્ટ પામ્યું છે. આ બધા અનર્થોનું ખરૂં કારણ અજ્ઞાની લંકાની અકકલના પક્ષપાતને આભારી છે. તથા વળી ત્યાં જ અંતરાય કર્મના બંધનાં કારણ બતાવતા તે જ મહાપુરુષ ફરમાવે છે કે નામાંવિધારે દિવાળી ના વિષે ઇતિ કર્મ ૧. ગા. ૬૧ પૂર્વાદ્ધ Page #586 -------------------------------------------------------------------------- ________________ દેવદ્રવ્યની પ્રાચીનતાનાં સદ્ધર પ્રમાણે ૫૫૧ અર્થ : શ્રી જિનેશ્વરદેવોની પૂજામાં વિન કરનાર, અને હિંસા વગેરે પાપ આચરનારા, અંતરાય કર્મ બાંધે છે. આ ગ્રન્થકાર ૧૩૨૭ માં સ્વર્ગમાં પધાર્યા છે. તથા ઉપમિતિ ભવપ્રપંચ કથાના લેખક સિદ્ધષિ ગણી પિતાના શ્રીચંદ્રકેવલી ચરિત્રમાં, ત્રીજા અધિકાર પૃ. ૬પ માં ફરમાવે છે. શ્રી ચંદ્રકુમાર પત્ની સહીત સિદ્ધપુર નામના નગરમાં ગયા છે. ત્યાંના લોકે દેવદ્રવ્ય ભક્ષણ કરવાથી પાયમાલ થવાનું વર્ણન કર્યું છે. “સત્રાતિ ના નૈ, યાત્રાર્થ વદુરાત્ત વસ્ત્રાતઃ પૂષા સુર્વચનેવાયા ? “संघे गतेच तत्रत्यैः लोकैःसर्वैर्वणिग्मुखैः । देवसंबन्धि यद्व्यं विभज्य लीयतेऽखिलं" २ "दिनेदिनेच ते लोका, निर्धना जगिरेऽखिलाः । प्रायःकुलक्षयश्चास्ति, विच्छायं तदभूतपुरं" ३ "तत्स्वरूपं च विज्ञाय, जिनेन्द्रनत्यनंतरं । प्रियां प्राह पुरेऽस्मिन् नौ, देवद्रव्यस्य भक्षणात्" ४ “अन्नपानादिकं लातुं, न युक्तं कस्यचिद्गृहे । ऋणं सर्वभम्व्यंप्राग देवर्ण त्वशुभाशुभं ५ "देवद्रव्येण या वृद्धिः स्तेनद्रव्येण यद्धनं । तद्वनं कुलनाशाय, मृतोपि नरकं व्रजेत् ६ " અર્થ : આ સિદ્ધપુર નામનું નગર છે. અહીં બહુ સુન્દર જિનાલયે હોવાથી, ઘણા દેશોમાંથી ઘણા માણસે, અહીં યાત્રા કરવા આવે છે. અને જિનાલયમાં ભેટ તરીકે ચોખા ફલ-નૈવેદ્ય-વસ્ત્રાદિ મૂકે છે. અનેક પ્રકાર પૂજા કરે છે કે ૧ સંઘે ગયા પછીથી, આ ગામમાં રહેનારા વાણિયા વગેરે લેક, દેવ પાસે ધરેલી વસ્તુઓના, ભાગ પાડીને, પોતાના ઘેર લઈ જાય છે. જે ૨છે આ રીતે દેવદ્રવ્યનું ભક્ષણ કરવાથી, લેકે નિર્ધન અને નિર્માલ્ય બની ગયા છે. આખા નગરમાં ક્યાંય તેજ દેખાતું નથી, પ્રાય: ઘણાં કુલને ક્ષય પણ થયો છે. જે ૩ . શ્રી ચંદ્રકુમાર પત્ની સાહત જિનાલયે જુહારીને, દેવદ્રવ્ય ભક્ષણની બધી બીના જાણીને, પત્નીને કહે છે કે, હે પ્રિયે! આ આખું નગર, દેવદ્રવ્ય ભક્ષણથી, દૂષિત થયેલું હોવાથી, કેઈને ઘરનું અન-પાન આપણને લેવું ક૯પે નહિ. કારણ કે, બીજુ કરજ પણ ખોટું છે. પરંતુ દેવદ્રવ્યનું કરજ અત્યંત અશુભ છે. ૪-પા દેવદ્રવ્યની સહાયથી, અને ચોરીને લાવેલા ધનથી, જે કમાણું છે, તે ધન કુળના નાશનું કારણ બને છે. અને દેવદ્રવ્યને ભક્ષક અથવા બગાડનાર નરકગતિમાં જાય છે. તે જ સ્થાનમાં વળી જણાવે છે. યાજામ: जिणपवयणस्स बुढिकरं, पभावगं नाणदंसणगुणाणं ।। जिणदव्वं भस्कतो, अणन्तसंसारिओ होइ ।। १ ।। जिणपवयणस्स बुट्टिकर, पभावगं नाण-दसणगुणाणां । जिणदृव्वरक्खतो, तिथ्थयरत्तं लहइ जीवो ॥२॥ जिणपवयणबुद्धिकरं पभावगं नाण-दसणगुणाणं । जिणदबंबुड्ढेतो तित्थयरत्तं लहइ जीवो ।। ३॥ भक्खणे देवदव्वस्स, परित्थीगमणेणय ।। સત્તi નાચંન્નતિ, સતવારા જોયા.? | 8 || - Page #587 -------------------------------------------------------------------------- ________________ ૫૫ - - જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ भक्खइ जो उविक्खइ, जिणदव्वं तु सावओ । पन्नाहीणो भवेजीवो, लिंप्पइ पावकम्मुणा ॥५॥ चेअदब्वं साहारणं च जो मुसइ सयं व भक्खेइ । सइ सामत्थि उवेक्खेइ, जाणतो सो महापावो ॥ ६ ॥ અર્થ ઉપરની છ ગાથાઓ વડે દેવ દ્રવ્યની વૃદ્ધિ-હાનિનું ફળ. બતાવે છે. જિન પ્રવચનની વૃદ્ધિ કરનારું, જ્ઞાન-દર્શન-ગુણેને પ્રકાશમાં લાવનારું, એવું જે દેવદ્રવ્ય, તેને પોતે ખાઈ જાય કે વિનાશ કરે, બગાડે, તે આત્મા અનંત સંસાર રખડનાર થાય છે. જે ૧છે જિન પ્રવચનની વૃદ્ધિ કરનારું જ્ઞાન-દર્શન-ગુણને વિકાસ કરનારું, આવું દેવ દ્રવ્ય તેને, રક્ષણ કરનાર અને વૃદ્ધિ કરનારે, આત્મા જિનનામ કર્મ ઉપાર્જન કરે છે. જે ૨ – ૩ | તથા વળી જે મનુષ્ય દેવદ્રવ્યનું ભક્ષણ કરતા હોય. તથા રાવણ વગેરેની પેઠે પરસ્ત્રી ભોગવનારે હોય, તે આત્મા અનેકવાર નરકગતિગામી બને છે. જે માણસ દેવદ્રવ્યને બગાડતો હોય, બગડતાની ઉપેક્ષા કરતું હોય, તેવા આત્માઓ ભ ભવ બુદ્ધિને ગમાવી મંદબુદ્ધિવાળા અતિ જડ થાય છે. પણ જે માણસ ચિત્ય દ્રવ્ય અને સાધારણ દ્રવ્ય, ઉપલક્ષણથી જ્ઞાનદ્રવ્ય અને ગુરુદ્રવ્યને ચરે છે, પોતે ખાય છે, બગાડે છે. બગડતાની ઉપેક્ષા કરે છે, તેવાઓ જાણતા હોય તે મહા પાપી થાય છે. ૬ છે પ્રશ્નઃ દેવ દ્રવ્યને જિન પ્રવચનની વૃદ્ધિ કરનારું કેમ કહેવાય છે? ઉત્તર : દેવદ્રવ્યથી નવાં મંદિરે બને છે. જિર્ણ થઈ ગએલાઓની સુધારણા થાય છે. પડતા કે નાશ પામતાં બચી જાય છે. જિનાલય હોય તો, ભવ્ય આત્માઓ, વિતરાગ મૂર્તિઓનાં દર્શન-વંદન–અર્ચન-સ્તવનાદિ કરીને નવો ધર્મ પામે છે. પામેલા સ્થિર થાય છે. જ્યાં જિનાલય હેાય છે, ત્યાં અંશથી, , ઘણે, કે અતિપ્રમાણ, પણ ધર્મ જરૂર જણાય છે. પ્રશ્નઃ લગભગ મોટા ભાગની દુનિયા પ્રતિમાને માનતી નથી. તેમને આપણે શું ઉત્તર આપી શકીએ? ઉત્તર : આ વાત ટુંકાણમાં અમે ૪૭૯ મા પાને લખી છે. તે પણ પુનરુક્તિ Page #588 -------------------------------------------------------------------------- ________________ પણ જગતના બધા ધર્મો ને નામાન્તસ્થી પણ સ્થાપના માનવી પડે છે. દેષ વહોરીને, ફરી જણાવીએ છીએ કે અર્થાન્તર કે વિષયાંતરથી, બધા ધર્મવાળાઓ, તીર્થો, મંદિરે અને થાપનાઓને માને છે જ. જુઓ કૃધ્ધને પિતાનાં ટૅપલે બનાવે છે. હાથ જોડે છે. ધર્મસ્થાન તરીકે માને છે. તથા મોમેડને મક્કા-મદીનાને તીર્થ માને છે. હજ (યાત્રા) કરવા જાય છે. હજ કરીને આવેલા હાજી કહેવાય છે. હિન્દુસ્થાનમાં તેમનું અજમેરતીર્થ છે. ઉનાવા =મીરાં દાતારને માને છે. ગતરકામાં જારૂસામાં ઈંગારસા ગેબી પીરની દરગાહો છે. મુસલમાનોને પેટભેદ દાઉદીરા કેમનું શેલાવીતીર્થ છે. જેરૂસલેમ તીર્થ છે. ખેજા અને એમણે ખજાખાનાને ધર્મસ્થાન માને છે. ઉપરાન્ત મુસલમાન ભાઈઓ કુટુંબીઓની કબ્રો બનાવે છે. ફૂલ ચડાવે છે. લીલી ચાદર ઓઢાડે છે. રક્ષણ માટે કાલે પણ બનાવે છે. આર્યસમાજિસ્ટો દયાનંદ સરસ્વતી અને શ્રદ્ધાનંદજીના ફટાઓને માને છે. પગે લાગે છે. હાથ જોડે છે. તથા દેશનેતાઓના ફોટા કે બાવલાંના ઉદ્ઘાટન વિધિએના જલસામાં કૃઢને, મોમેડને, આર્યસમાજિસ્ટ અને સ્થાનકવાસીઓ હાજરી આપે છે. અનુમોદન ટેકા આપે છે. આ બધી ક્રિયાઓથી આડકતરી રીતે પણ, મૂર્તિ પૂજાને પાઠ ભજવાઈ જાય છે. તથા સ્થાનકવાસીભાઈએ જિનેશ્વરદેવની પ્રતિમાને માનતા નથી, તે પણ તેમના સ્થાનકને ધર્મસ્થાનક માને છે. પૂજ્યની પાટને પુઠ આપતા નથી. પાટની સામા પગ કરતા નથી. તથા સ્થાનકવાસી સાધુ કે સાધ્વીના મડદાની પાલખી બનાવે છે. મડદાને શણગારે છે. હજારો માણસ આવે છે. પગે લાગે છે. મડદાને ચંદનની ચિતા બનાવી બાળે છે. પ્રભુપ્રતિમાને જડ કહેનારા, સાધુના જડશરીરને કેમ પૂજે છે? કેમ માને છે? કેમ શણગારે છે? કેમ પગે લાગે છે? શું તમે મડદાને સજીવ માને છે ? સાધુના મડદાને કીમતી વર્ચો કેમ ઓઢાડે છે? કદાપી સ્થાનકવાસી ભાઈએ, ઉલે બચાવ કરે કે, આ તે લેકવહેવાર છે. હા ભાઈ, લેક વહેવાર પણ ધર્મમાં, પૂજ્યમાં, સગપણમાં, મિત્રાઈમાં જુદા જુદા ભાગ ભજવે છે. આ સ્થાને સગાઈ કે મિત્રતા નથી. આ જગ્યાએ તે, ધર્મબુદ્ધિજ કામ કરે છે. સ્થાનકવાસી ભાઈઓ દલીલ કરે કે સામાન્ય સગા હેય, મિત્ર હય, નાતીલા હોય, પાડોસી હોય તોપણ ફરજ બને છે કે, સ્મશાનયાત્રામાં જવું જોઈએ. તે પછી આતે સંતપુરુષે છે, ગુરુપુરુષ છે, ધર્મદાતાર છે. એમને સ્મશાને પહોંચાડવા જેટલી પણ ફરજ ન બજાવવી? ભાઈ, અમે પણ એમજ માનીએ છીએ કે સાધુસંતના મડદાને અજીવ છતાં માન Page #589 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ આપે છે ને પૂજ્યનું મડદું', પૂજ્યની પાલખી, પૂજ્યની ઠાઠડી, આ પ્રમાણે જિનેશ્વરદેવની અજીવ પ્રતિમાને પણ માનવામાં આવે તે વાંધેા શું? પ્રભુજી મહાઉપકારી છે. ધ દાતા છે. વીતરાગતાનું પ્રતીક છે. પ્રશ્ન : સ્થાનકવાસી ભાઇએ પેાતાના ગુરુઓના ફોટા પડાવી ઘરમાં રાખે છે, પુસ્તકામાં છાપે છે, તે કેમ ? ઉત્તર : અમે પૂજવા માટે, ગુરુએ કે મહાસતીએના ફોટા પડાવ્યા નથી. માત્ર સ્મરણ માટે, તેમની યાદ ન ભૂલવા માટે, તેમના ગુણેાને સ્મરણ કરવા માટે, ફાટા પડાવ્યા છે. તેમાં શુ ખાટું છે ? આ સ્થાને કદાગ્રહ છેાડાય તેા સમજાય તેવુ છે કે આઠે કમને ક્ષય કરીને, મેાક્ષમાં પધારેલા, સન સદી બનીને, લાખા, ક્રોડા, અખજો કે અસંખ્યાતા આત્માઓને રત્નત્રયીની પરભાવના કરી ગયેલા, જિનેશ્વરદેવાની મૂતિ એને, પ્રતિમાઓને જડ કહીને, પથ્થર કહીને, અનાદર કરનારા મહાનુભાવ સ્થાનકમાી ભાઈએ આ પાંચમાઆરાના પેાતાના પક્ષના ચાર ગતિએ પૈકી કઈ ગતિમાં ખાવાઈ ગયાના નિણ્ય વગરનાએનાં, મડદાને પગે લાગનારાઓની વિચાર-શકિતને ડાહ્યા માણસા કેમ વખાણી શકે? કલિકાલ ભગવાને ખરેખર જ કહ્યું છે કે कामराग-स्नेहरागा- विषत्करनिवारणौ । दृष्टिरागस्तु पापीयान् दुरुच्छेदः सतामति ॥ १ ॥ અર્થ : : કામરાગ–ભાગની લાલસા, સ્નેહરાગ–માતાપિતા, પુત્ર, પુત્રી, ભાઈ, ભગની, મિત્રાદિ પ્રત્યેના રાગ, આ બે પ્રકારના રાગ સહેલાઈથી નીકળી શકે છે. પરંતુ દૃષ્ટિરાગ મહાપાપી છે. તે તેા સજ્જન મનુષ્યને પણ, છેડવા અશકય છે. સ`સારના બધા ધર્મો વ્યકિતરાગના અધનામાં જકડાઇ ગયા છે. આ જગતના પ્રાણીએમાં વૈરાગ્ય આવવા સહેલ છે પરતુ શુદ્ધદેવ સુગુરુ-સુધર્મ ની પ્રાપ્તિ થવી દુર્લભ છે. શ્રીવીતરાગશાસન પામીનેપણુ, અનંતકાળના અભ્યાસથી આત્માના પ્રત્યેક પ્રદેશમાં સ્થાન જમાવીને બેઠેલા, મહામિથ્યાત્વના ઉદય થવાથી, સાધુ દશામાં પણુ, નિન્દ્વવપણું આવી જતાં, પાતે ખુડે છે. અને હજારો આશ્રિતાને ડુખાવે છે. પ્રશ્ન : દૃષ્ટિરાગ એટલે શુ? ઉત્તર: કુદેવ, કુશુરુ કુધમ ને, અથવા ત્રણ પૈકી બે અથવા એકને, પેાતાની પરંપરા તરીકે માને-પૂજે વખાણે અનુસરે સેવે–સાચવે પરંતુ ઘણા બુદ્ધિમાન માણસા પણુ સાચાખોટાનેા વિચાર કરેજ નહિ. તેનું નામજ દૃષ્ટિરાગ છે. પ્રશ્ન : સ્થાનકવાસીઓને તે દૃષ્ટિરાગ લાગુ પડે વીતરાગને જ દેવ માને છે. કંચન કામિનીના ત્યાગીઓને જ ધને જ ધમ માને છે. નહીંને ? કારણકે તે ગુરુ માને છે. જીવ દયામય Page #590 -------------------------------------------------------------------------- ________________ સ્થાનકમાગી પથની ઉત્પત્તિ અને લેાંકાલહીયાના ઇતિહાસ ઉત્તર : સ્થાનકવાસી હાય કે દેરાવાસી હાય, જેમનામાં આગમાનુસારી વિચારજ ન હેાય, તેવાએને દેવગત-ગુરુગત-અને ધમ ગત મિથ્યાત્વ લાગે છે. ચાવીસજિનેશ્વરાનેજ માનનારા હાયતા પ્રશ્ન : દેવા અરિહંત પરમાત્માએ દેવગત મિથ્યાત્વ શી રીતે લાગે ? ઉત્તર : જિનપ્રતિમાની નિંદા કરે, પ્રભુ પ્રતિમાને પથ્થર કહે, પ્રભુજીની પૂજા– દન કરનારાઓને, ખાટા દૃષ્ટાન્તા આપી, પ્રભુદર્શનથી વિમુખ મનાવે, મૂર્તિ પૂજકને મૂર્તિના નિંદ્યક બનાવીને, જિનાલયેાને તાળાં વસાવે, સમ્યગદર્શનનું કારણ એવી જિનપ્રતિમાએના નાશ કરાવે, વીતરાગના આકારને પથ્થર કહીને વગેાવે. જિનાલયેામાં સાધુસાધ્વીને ઉતારે. ઝાડા પિસાખ, વાછુટ અપવિત્રતા કરે. તેમને દેવગત મિથ્યાત્વ કેમ ન લાગે ? શાસ્ત્ર, ૫૫૫ સમ્મત ચાર નિક્ષેપા પૈકી, પ્રતિમાનિક્ષેપાનુંખંડન, તે શ્રીવીતરાગના એકઅંગના ખંડન સમાન હેાવાથી, પ્રતિમાજીનું ખંડન કરનારા મિથ્યાર્દષ્ટિ કેમ ન કહેવાય ? પ્રશ્ન : ગુરુગત મિથ્યાત્વ શી રીતે લાગે ? ઉત્તર : પહેલાં તેા જૈનશાસનમાં સ્વય’બુદ્ધ, પ્રત્યેકદ્ધ, અને બુદ્ધિબાધિત આ ત્રણ પ્રકારના મુનિરાજો કહેલા છે. આ કાળમાં સ્વયંબુદ્ધ-પ્રત્યેકબુદ્ધ થનારા મુનિએ ન હેઈ શકે. માત્ર બુદ્ધાધિત મુનિએ જ હાઈ શકે. ત્યારે સ્થાનકવાસી પંથ ચલાવનાર લાંકાસાહના ગુરુ કાઈ હતા જ નહી.. માટે ગુરુગત મિથ્યાત્વ લાગે. પ્રશ્ન : સ્થાનકવાસીનેા પથ કયારે નીકળ્યા ? ઉત્તર : ૧૫૦૮ ની સાલમાં તેના પ્રયાસ શરૂ થયા. પ્રશ્ન : સ્થાનકવાસી પંથ કાણે કેવા સંચાગેામાં શરૂ કર્યો ? ઉત્તર : લાંકા નામના લહીઆએ, તેની ઉત્પત્તિ આ પ્રમાણે છે. હાલના અમદાવાદ ( રાજનગરમાં )માં, જ્ઞાનજી નામના એક યતિ પાસે, એકગરીબવાણિયા લેાંકાનામના, ઉપાશ્રયમાં બેસીને પુસ્તક લખતા હતા. યતિજી તેની પાસે સૂત્રેાના ટમા (ગુજરાતી ભાષામાં કરેલા અ) લખાવતા હતા. જ્ઞાનજી યતિએ અને બીજા ઉપાશ્રયવાળાઓએ, તેની પાસે ઘણા પુસ્તકા લખાવ્યાં હતાં. ગુજરાતી ભાષા અને વારંવાર લખવાથી, સૂત્રેામાં વણુ વેલા વિષયે તેને ખૂબ જ અભ્યસ્ત થયા હતા. જ્ઞાન પણ પુણ્યાય હાય તેને જ પાચન થાય છે. એકવાર તેણે આખુ પુસ્તક લખ્યું. તેમાં સાત પાનાં જાણી જોઈને આછાં લખ્યાં હતાં. તેની તે ચારી પકડાઈ જવાથી, અને આખા શહેરમાં ચાર તરીકે ફજેતી થવાથી, લખાવનારા સ્થાનામાંથી તેને જાકારો મળવાથી, તેની આજીવિકા બંધ થઈ ગઈ. તેથી તેને થાડા દિવસ બહુ હેરાન થવું પડયું, અને અમદાવાદ છેડવાનો પ્રસંગ આવ્યેા. અને તે ત્યાંથી લીંખડી ગયા. Page #591 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ લીંબડીમાં લખમશી નામને વાણિયે. તેને એક સગો થતો હતે. લખમસી તે વખતના લીંબડીના ઠાકરને કારભારી હોવાથી, તેટલા પ્રદેશમાં તેની આબરૂ સારી હતી. સંભવ છે કે લકે એકલો જ હશે? અને આજીવિકાથી પીડાયેલ હોવાથી, લખમસીના આશરે ગયે. ત્યાં તે બે ચાર અઠવાડિયાં રહ્યો. લંકાએ ગોરજી લોકો પાસે, ગૂજરાતી ભાષાના (આગમ ઉપરના) ટબા લખવાનું કામ ઘણું વર્ષો સુધી કરેલું. અને થોડા ઘણું ક્ષપશમથી, તેને આગમની વાત યાદ રહેલી હોવાથી, તેણે પ્રારંભમાં તે અવસરે અવસરે લખમસીને, ધર્મની વાતે-તત્ત્વની વાત દેવ-ગુરુ-ધર્મની વાત સંભળાવી. લખમસી પિતે તત્ત્વને અજાણ હોવાથી, લંકાની વાતમાં રસ લાગ્યા. પછીતે એકલા અટુલા કાને આશ્રયને અભાવ હોવાથી, અને લખમસીને તત્ત્વની વાતમાં રસ પડવાથી, લખમશીએ લંકાને પિતાને ઘેર જ રાખે. લખમસી રાજ્યાધિકારી હોવાથી, રાજ્યનેમાની હોવાથી, લંકાને પણ અનેક માણસને સમાગમ મળવા લાગ્ય, લહિયો મટીને, ઉપદેશક થયા. માન મળવા લાગ્યું. પછી તે તેને અમદાવાદનું અપમાન પણ યાદ આવ્યું. અને પુસ્તકે લખાવનારાઓએ કરેલા અપમાનનો બદલો વાળવા, મહામિથ્યાત્વને આશ્રય લઈને પણ, પોતાની ટાંગ ઊંચી રાખવાની ભાવના જાગી. જ્ઞાનીઓ કહે છે કેઅપાત્રમાં ગયેલી વિદ્યા, તે અપાત્રને જ નાશ કરે છે જુઓ, आभे घडे निहतं जहाजलं, तंघडं विणासेइ। एवं सिद्धतरहस्सं अप्पाहारं विणासेइ ॥ १ ॥ અર્થ : જેમ કાચા માટીના ઘડામાં નાખેલું પાણી, ઘડાને નાશ કરે છે, પાણી પોતે પણ વિનાશ પામે છે, તેમ કુપાત્રમાં પડેલું સિદ્ધાન્તનું રહસ્ય, તેને અને આશિ તોને, લાભ નહીં પણ નુકસાન જ કરે છે. વળી જુઓ, ઓછું પાતરને અધિકું ભણે, કજીયાળી વહુએ દીકરે જ. મારકણ સાંઢ ને ચોમાસું માલ્યો. કરડકણો કૂતરો ને હડકવા હાલ્યો. મરકટ અને પછી મદિરા પીએ, અખા એથી સૌકો બીએ. લેકાએ અમદાવાદના સંઘની, અને પુસ્તક લખાવનારાની, નિંદા શરૂ કરી. તેમાં તેણે આગમમાં ઘણી વાતો પાછળથી ઘુસાડેલી છે. કેટલાંક આગમ અપ્રમાણિક છે. આગમો બત્રીશ જ છે. તેર આગમોની વાત તદ્દન અસંગત જ છે. નિર્યુક્તિઓ, ભાષ્ય, ચૂર્ણિ ટીકાઓ પાછળના આચાર્યોની બનાવેલી હોવાથી, અસંગત છે. આવી આવી સૂત્રવિરૂદ્ધ અનેક વાતે તેણે ૧૫૦૮ થી શરૂ કરી, ૧૫૩૪ સુધી ઠામઠામ ફર્યો. અને આગની થઈ તેટલી નિંદા કરવાની ચાલુ રાખી. અને અજ્ઞાની તથા મિથ્યાષ્ટિ લોકોને ભેગા કરીને, તેર આગમ અને નિયુક્તિઓ વગેરે ને અપ્રમાણિક સમજાવ્યાં. તેની આવી ઉત્સુત્ર પ્રરૂપણું, સમજુ જેનેએ. ખૂબ જ ધિક્કારી કાઢી. ઠામ ઠામ સંઘો ભેગા થયા. લકાના પ્રચારને શાસ્ત્રો અને પરંપરા વિરૂદ્ધ સમજાવ્યું. તેથી ઘણું ભેળા માણસો અવળે માર્ગે જતા બચી ગયા. Page #592 -------------------------------------------------------------------------- ________________ સ્થાનમાગી ધર્મ કયારે શરૂ થયા ? ૨૫૭ તેા પણ ગળીના રંગ લાગતાંવાર લાગતી નથી. તેમ લેાંકાની શાસ્ત્ર વિરુદ્ધ વાતા પણ, હાલના કાનજીની માફક. કેટલાક હૈયાફ્રુટાને ગમવા લાગી. અને તેને પણ એક પક્ષ ઉભું થયેા. અને પછી તે મિરિચને, જેમ મહામિથ્યાર્દષ્ટિ કપિલ મળી ગયેા. તેમ લેાંકાને પણ કપિલ જેવા મહા અજ્ઞાની, ભુણ્ણા નામના વાણિયા મળી ગયા. તેણે લાંકાની શિખામણુ અને સૂચના અનુસાર, મરિચિએ કાઢયો તેવા, પેાતાની મેળે નવેા વેશ બનાવ્યેા. સાચા સાધુએથી જુદા વેશ હાય, તાજ લેાકેામાં ભાવ પુછાય. માટે કાગળની પટીની પેઠે મુહપતિ મેઢે બાંધી. રજોહરણ. ( આધેા) પણ જૈન મુનિઓથી જુદું, લાંબું બનાવ્યું, બાવાજીના અથવા ફકીરા જેવા ચાલપટા બનાવ્યા, પ્રશ્ન : સ્થાનકવાસીએના પહેલા આચાય કાણુ, પરપરા કેવી રીતે મળતી હશે ? ઉત્તર ઃ સ્થાનકવાસીઓના સાધુઓની પરંપરા છેજ નહીં. જેમ ખાવિના છેકરૂ' જન્મે છે. તેમ કેાઈ પણ જૈનાચાય વિના, ગુરુવગરના પથ નીકળ્યા સમજવા. અથવા સ્થાનકવાસીએના પ્રથમ ગુરુ, લેાંકાલહીયેા ગૃહસ્થ વેશમાં જ હતા. અને છેવટ સુધી ગૃહસ્થ રહીને પરલેાક ગયા છે. લાંકાલહીયાના શિષ્ય ભુણા ઉર્ફે ભાણજી થયા. તેણે લેાંકાની સલાહ પ્રમાણે દોરાની સહાયથી મુખેમુહપત્તિમાંધી, લાંબુ રજોહરણ, અનાવ્યું. તથા સ્ત્રીએના અધાવસ્ત્ર જેવા ચેાલપટા બનાવ્યેા. જિનેશ્વરદેવાની પ્રતિમાઓ તથા તેર સૂત્રેા અને નિયુŚક્તિએ વગેરેને ખાટા ઠરાવી, ગુજરાતી તમાઓના આધારે વાંચીને, ઉપદેશની શરૂઆત કરી. બહુરુપીના જેવા વેશ જોઈ, નાટકની માફક લેાકેા તેને સાંભળવા લાગ્યા. ૧૫૩૪માં સૌ પ્રથમ ભુણા ઉર્ફે ભાણજી ઋષિ થયા. કેટલાક વર્ષો પછી તેમના શિષ્ય રુપજી ઋષિ થયા, ૧૫૬૮ના મહા વદિ પાંચમે રુપજીના શિષ્ય ૩જીવાજી થયા. ૧૫૮૭ના ચૈત્ર વદી ૪ જીવાજીના શિષ્ય વૃદ્ધવરજી થયા, ૧૬૦૬માં વૃદ્ધવરના શિષ્ય પવરસિંહજી થયા; ૧૬૪માં વરસિહજીના શિષ્ય જશવંતજી થયા અને ૧૭૦૯ જશવંતના શિષ્ય વરજંગજી થયા. કેટલાંક વર્ષો પછી સુરતનીવાસી વીરજી સાહની દીકરી ફુલાંબાઇના દત્તકપુત્ર લવજીએ વરજગજી પાસે દીક્ષા લીધી. વરજંગજીને ખીજાપણુ થાભણુજી વગેરે ચેલા થયા હશે. એકવાર વરજંગજીની સાથે લવજી વિગેરે ચેલાએને માટા ઝગડા થયા. ચેલા બધા સાથે મળી જઈ ગુરુવરજંગને કાયમને માટે વાસીરાવીને, લવજી પેાતે આગેવાન બની ફીને દીક્ષા લીધી. લવજીને પણ સામજી અને કાનજી એ ચેલા થયા. તથા એક વળી બીજો. ધમ દાસ નામના છીપા પણ લવજીના ચેલેા થયા. કાનજી તદ્દન આચારભ્રષ્ટ હતા તેથી છીપાને Page #593 -------------------------------------------------------------------------- ________________ ૫૫૮ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ ગમ્યું નહિ. લવજીએ કાનજીને પક્ષ કર્યો, તેથી ધર્મદાસે લવજીને વસીરાવી, ફરીને વેશ પહેરી એકલે ફરવા લાગ્યું. તેને પણ જોડીદારો મળી ગયા. પરંતુ તેમના આવા બિહામણું અને કદરૂપા વેશ:અને આચારથી ઉતરવાની જગ્યા ન મળવાથી, રખડવું પડતું હેવાથી હુંઢિયા નામ પણ શરૂ થયું. લવાજી કુંપકનો એક શિષ્ય કુંવરજી થયે. તેને પણ લવજી સાથે અણબનાવ થયો. તેથી તેણે લવજીને વેશ આપી દીધે, અને પોતાની મેળે વેશ પહેરી લીધે. કુવરજીના ચેલા ધર્મસી, શ્રીપાળ અને અમીપાળ ત્રણ થયા. તેમાં ધર્મસીએ, આઠ કોટિને પંથ ચલાવ્યો. અને તે ગુજરાતમાં જ રહેતો હતો. બાકીના મારવાડ પંજાબ તરફ ગયા. તેમને મુખ્ય ઉપદેશ જીવદયા પાળો. પાણી મત ઢળે. સ્નાન કરવાની જરૂર નથી. વાસી અનાજ પણ ખાવામાં વાંધે નથી. ગેરસ કઠોળ સાથે ખાવામાં દોષ નથી. સ્ત્રીઓને ઋતુ ધર્મ પાળવા જરૂર નથી. સાધુઓને એઠવાડનું, વાસીકામનું, લિંપણનું પાણી ખપે છે. ઉકાળેલું પાણી લેવાય નહીં. કાચા પાણીમાં ચપટી રાખ નાખેલું પાણી સાધુ વહોરી શકે છે. સાધુ-સાધ્વીએ ઝાડાની હાજતના ભયથી, રાતે સ્થાનકમાં પાણી રાખવું નહીં. વાક્ષક્ષેપની જગ્યાએ મસ્તક ઉપર રાખ નાખવી. ચિત્ય-પ્રતિમાને નમવું નહી. ઉપાશ્રયનું નામ બદલી સ્થાનક કહેવું. આવા ગપગોળા અજ્ઞાની ભેળા જીવોને પસંદ પડતા ગયા. અને ભારેકમ જીવોને સમુદાય મળવા લાગ્યા. ઘર્મદાસ છીપાને શિષ્ય ઘનાજી થયે. ધનાજીને ચેલે ભુદરજી થયા. અને ભુદરજીના રઘુનાથ, જેમલજી અને ગુમાનજી ત્રણ ચેલા થયા. તેઓ ત્રણેને પરિવાર મારવાડ, માલવા, અને ગુજરાતમાં ફેલાણો. આ રઘુનાથના ચેલા ભીખમજીએ તેરાપંથ કાઢયો છે. લવજીનો બીજો શિષ્ય સમજી થયા. સમજીને શિષ્ય હરિદાસ થયા. હરિદાસનો શિષ્ય વૃન્દાવન થે. વૃન્દાવનનો શિષ્ય ભવાનીદાસ, ભવાનીદાસને શિષ્ય મલુચંદ થયે. અને મલકચંદનો શિષ્ય મહાસિઘ થયે. મહાસિંઘનો શિષ્ય ખુશાલજી થયે. ખુશાલરાવનો શિષ્ય ગમલજી થયા. છગમલજીનો શિષ્ય રામલાલજી થયે. રામલાલજીનો શિષ્ય અમરસિંહજી તેમને પરિવાર પંજાબ તરફ ફરે છે. તથા ઘર્મદાસ છીપાની પરંપરામાં એક જેઠમલજી થયું. તેણે મૂર્તિપૂજા વિગેરે, વીતરાગધર્મની પરંપરાની ઘણી નિંદા લખી છે. પ્રશ્ન : આવા પંથે ચલાવનારાઓને, દષ્ટિરાગ અને આભિનિવેશિક મિથ્યાત્વ કેમ લાગે છે? * ઉત્તર : આવો પંથ ચલાવનાઓને પ્રારંભમાં પ્રાયઃ પિતાના શથિલાચાર અથવા ખરાબ વર્તનના કારણે, ગચ્છબહાર થવું પડે છે. જેમ બીચારા લંકાને, તદ્દન મજુર જેવી આજીવિકાને કમાતો હોવાથી, લખાણમાં ઓછું લખી ઘણું લેવા રૂપ ચેરીના દોષથી, અનાદર પામવાથી, આવેશ લાવીને, વૈરની વસુલાત કરવા આવો પંથ કાઢવો પડે. Page #594 -------------------------------------------------------------------------- ________________ ૫૫૯ જેનાગમાં અલ્પતા આવવાનાં કારણે જ્ઞાનિએ ફરમાવે છે કે “ દશ અચ્છેરે દૂષિત ભરતે, બહુમત ભેદ કરાલજી જિન કેવલ પુરવધર વિરહે, ફણીસમ પંચમ કાલછા ૧ છે તેહનું ઝેર નિવારણ મણિસમ, તુજ આગમ તુજ બિંબજી નિશિદીપક પ્રવહણજિમદરીયે, મધર સુરતઃ લુંબજી” ૨ છે આ ભયંકર પાંચમે આરે છે ફકત સાડી પચ્ચીશ આર્યના દેશ હતા. તેમાં પણ ઘણું દેશો અનાર્ય જેવા થઈ ગયા છે. ઘણું ખવાઈ ગયા છે. જેનાગ ચારાશી હતાં તે પીસ્તાલીશ જ રહ્યાં છે. પ્રશ્ન: ચૌરાશી આગ કયારે હતાં અને ૩૯ આગમે વિચ્છેદ કયારે થયાં? ઉત્તર : ભદ્રબાહસ્વામી શ્રુતકેવલીભગવાન પાસે વાચના થઈ હતી. ત્યારે ચૌદપૂર્વ અને સંપૂર્ણ દ્વાદશાંગી વિદ્યમાન હતી. સ્થૂલભદ્રસ્વામીથી છેલા ચારપૂર્વેના અર્થગયા. મૂલ હતાં. અને આર્યમહાગિરિ સ્વામી તથા આત્રિર્યાસુહસ્તિસ્વામીથી દશપૂર્વજ મૂલ અને અર્થ રહ્યા. તેરમા પટધર અને અઢારમા યુગપ્રધાન વાસ્વામી સુધી. સાથે દશપૂર્વ રહ્યાં હતાં. ઓગણીશમાં આર્ય રક્ષિતસૂરિ યુગપ્રધાનથી, દશપૂર્વ મૂલ અને અર્થમાં ઘટાડો થો સરૂ થયે. તે યાવત્ અઠાવીશમા યુગપ્રધાન સત્યમિત્રના વખતમાં પહેલું પૂર્વ સાથે અને બીજુ પૂર્વ મૂલમાત્ર રહ્યું હતું. તેમના સમકાલીન દેવદ્ધિગણિક્ષમાશ્રણના અધ્યક્ષપદે વીર નિર્વાણ સંવત ૯૯૩ વર્ષે વલ્લભિપુરમાં વાચના થઈ હતી. ત્યારે ૮૪ આગમે વિદ્યમાન હતાં. ત્યારપછી દુષ્કાળ પડવાથી કેટલાક જ્ઞાનિમુનિરાજે સ્વર્ગમાં સિદ્ધાવ્યા અને રહેલાઓમાં દુષ્કાળ આદિના કારણે, મતિમાંદ્યના કારણે, તથા શંકરાચાર્યો અને બૌધભિક્ષુક સાથેના ઘર્ષણમાં. પુસ્તકારુઢ થયેલું આગમપણ સચવાયું નહી. પ્રશ્ન : કાળબળથી ઉત્તરોત્તર આયુષ અને બુદ્ધિની અલ્પતા થઈ, એ બરાબર છે. અને તેથી શાસ્ત્રોના મુખપાઠ યાદ ન રહે, તે બનવા ગ્ય છે પરંતુ અલ્પાયુ અને અ૫ક્ષપશમ ધ્યાનમાં રાખીને, ભવિષ્યમાં આગમને ટકાવી રાખવા માટે જ પુસ્તકાઢ થયેલું. જેનાગમ પાછલથી નાશ પામ્યું તેનું શું કારણ? ઉત્તર : દેવર્કિંગણિક્ષમાશ્રમણના અધ્યક્ષસ્થાને શાસ્ત્રોની વાચના થઈ. અને આગ પુસ્તકારુઢ થયાં. પરંતુ પાછલથી રાજ્યના પાટા સરૂ થયા. તેથી ધર્મભ્રષ્ટતાને પવન જોરદાર મુકાયો. પ્રારંભમાં બૌધ્ધદ્વારા અને પાછલથી શંકરાચાર્યોના ઉપદેશ અને પ્રયાસેથી, જેનરાજાઓ. બૌધ્ધ અને શૈવધર્મ પાલનારા થવા લાગ્યા. તેથી જૈન Page #595 -------------------------------------------------------------------------- ________________ ૫૦ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ મહિષ ના ઘાત થયા. જૈનમદિરા અને જૈન પ્રતિમાઓના નાશ થયા. જૈનજ્ઞાનભડારીને ખાળી નાખ્યા. આવા પ્રસંગેામાં સંભવ છે કે, વળી રહ્યા સહ્યા ધર્મ પુસ્તક લખાયાં હસે ? જેને જેટલું યાદ હસે જ્યાંથી ત્યાંથી, મળવાથી ખચેલાં પુરતા, છુટાપાનાઓ મેળવીને. તે.વખતનાં આગમાનું અનુસંધાન થયું હશે. તથા કમ્મયડિ, પાંચસંગ્રહ, વસુદેવહિડી, ઉપદેશમાલા, પઉમરિય' આવા આવા ગ્રંથા પણ રચાઈને પુસ્તકારુઢ થયા હાય, અને યથાસમય નિયુકિતયા, ચૂણિયા, ભાષ્ય, ટિકાઓ, રચાઈ હસે. ત્યારપછી પણ ઘણાયે મુશ્કેલીઓના વાવ ટાળ આવ્યા છે. કુમારપાલ અને હેમચંદ્રસૂરિ મહારાજના અવસાન પછી, લગાલગ અજયપાળ રાજા થયા, તેણે કુમારપાળના દ્વેષથી, અને ગુરૂદ્રોહી ખાલચંદ્રના પક્ષપાતથી, હેમચેંદ્રસૂરિ મહારાજ ઉપરના વૈરના કારણે આ બન્ને મહાપુરૂષોના નામનિશાન ભૂસી નાખવા, પ્રતિમાજી, જિનાલયા અને જ્ઞાનભંડારાના થયા તેટલેા નાશ કરાવ્યેા હતા. ખીજી ખાજુ મુશલમાની સત્તાના પ્રારંભ સરૂ થઈ ચુકયો હતા. વિ. સ’. ૧૦૫૭ આસપાસ મહમદ ગીઝની. હિંદુ ઊપર ચડી આવ્યો. તે સમયમાં હિંદુરાજાએ ઘણા હતા મેાટા બળવાન હતા, લાખાના સૈન્યના સાધનવાળા પણુ હતા. બેપાંચ આવા સમ્રાટો સપીલા થાય તેા, એવા બાદશાહને સર્વસ્વ ગમાવીને નાશી જવું, કે ફન્ના થઈ જવું પડે, એટલા શકિત સામગ્રીવાળા હતા. પરંતુ મહાભયંકર કુસંપ રાક્ષસ. તેમની શકિતને આખીને આખી ગળી ગયા હતા. તેથી ખાદશાહ મહમદગીઝની, ફાવી ગયા. તેણે પ્રાર'ભમાં હિંદુસ્થાનનું માટું ધનકુબેર થાણેશ્વરનગર યું. તેણે હિંદુઓના હજારા મંદિરે તાડયાં. લખલુટ ધન મેળવ્યું હતું. ૭૦૦ મણ સોનામહોરો, ૪૦ મણ ચોખ્ખુ સોનું, ૭૦૦) મણુ સેાના ચાંદીનાં વાસણ, ૨૦૦૦) મણુ ચાખ્ખી ચાંદી, ૨૦) વીશ મણ ઝવેરાત, બે લાખ રૂપાળી છોકરીઓ અને ાકરાઓ ભેગા કરી ગીઝની માલી દીધા જેમને વટલાવી મુશલમાન બનાવ્યા હતા. ત્યાંથી મહમ્મદગીઝની, મથુરા ગયા. ત્યાંથી તેણે માટી માટી છ સોનાની મૂર્તિઓ મેળવી, અને અગ્યાર કિમતી રત્ના લીધાં, તેને સોમેશ્વરપ્રભાસ તીર્થમાંથી પણ, ઘણી લુંટ મેળવી હતી. તેરમી શર્દીમાં શાહબુદ્દીન ધારી આવ્યા. તેણે પણ હજારો પ્રતિમા Page #596 -------------------------------------------------------------------------- ________________ આપણા ધર્માંધનને લાગેલા ફટકા અને સેંકડો દિરોના નાશ કર્યો, તેણે કુતુબુદ્દીન નામના સુખાને, દિલ્લી સોંપી, પાતે સ્વદેશ ગયા, આંહી રહેલા સુખા અને અધિકારીઓએ, ધર્મ દ્વેષથી આઠ માસ સુધી, રસેાઈ અને તાપણીમાં, માકિંમતી અને તત્ત્વજ્ઞાનથી ભરેલાં આપણાં લાખા પુસ્તકાને જલાવ્યાં હતાં. ૫૬૧ ત્યારપછી ખીલજીવંશના મુસલમાન ખાદશાહ થયા. તેના બીજા ખાદશાહ અલાવદીન ખીલજીએ, અઢાર-વીસ વર્ષે રાજય કર્યું" પણ કાળેાકેર વર્તાવ્યા હતા. તેણે રણથંભાર, ચિત્તોડ, પાટણ, પ્રભાસપાટણ, ઝાલેારગઢ જેવા, મેાટા મેાટા કિલ્લાઓ કબજે કર્યાં હતા. વિ. સં. ૧૩૬૬માં અલાઉદ્દીનના માનીતા અને વટલેલા મલેક કાકુર, દક્ષિણ ઉપર ચડાઈ કરીને, દેવગઢ, પેઢણુ, દ્વારસમુદ્ર, શહેશને જીત્યાં, અને મેટામેાટા રાજવ’શના નામે પણ ભુંસાવી નાખ્યાં, અને ઠામઠામ હિંદુ રાજાએને હરાવીને, મદિરાના અને પ્રતિમાઓના નાશ કરાવી, મસ્જીદો ખંધાવી. આખા દક્ષિણ દેશના ક્બજો લીધા હતા. આ જીતમાં મલિક કાકુરને, છન્નુહજાર મણ સાનું, ૬૧૨ મહાકિ`મતી ગજરાજ, વીશહજાર ઘેાડા, અને સેકડા મણુ ઝવેરાત મળી હતી. અલાવદીન અને તેના સુબાએ દેવદિરો અને મૂર્તિઓના, થયાતેટલા નાશ કર્યા હતા. જ્ઞાનભ’ડારા જલાવ્યા હતા. લાખા હિંદુ છે।કરા – છેાકરીઓને વટલાવીને, શીલભ્રષ્ટ અને ધર્મભ્રષ્ટ કર્યા હતાં. ત્યારપછી પણ મુસલમાન ખાદશાહે થયા. તેમાં તૈમુરલંગ, ખાખર, જહાંગીર, શાહજહાં, આલમગીર, વગેરે મેગલ ખાદશાહેાએ, દેશને લૂછૂટવામાં, ધર્મસ્થાનાના ધ્વંસ કરવામાં, લેાકેાને ધમ અને શીલથી ભ્રષ્ટ કરવામાં, ખની તેટલી અધમતા વાપરી હતી. ત્યારપછી વિ. સ’, ૧૭૯૫માં, ઈરાનના ખાદશાહ નાદીરશાહ, મેગલેાની નબળાઈના સમાચાર સાંભળી, હિંદુ ઉપર ચડી આવ્યે હતા. તેણે ૧૬ દિવસ સુધી દિલ્લી લૂટ્યું. તલ ચલાવી, દોલાખ સ્ત્રી-પુરુષા અને બાળકાને કાપી નાખ્યાં હજારા મહેલાતા જલાવી ક્રોડાની ઝવેરાત, સુવર્ણ, સાથે માકિંમતી મયુરાસન. ( શાહજહાંનું તદ્દન સાનાનું સિંહાસન ) લેઈ ને, ઈરાન ચાલ્યા ગયા. નાદીરશાહના અત્યાચારના કાઈ એ સામના કર્યો નહીં. વળી વિ. સ’, ૧૮૧૨માં નાદીરશાહના સેનાપતિ અહમદશાહ દુરાની હિંદુ ઉપર આવ્યા. તેણે દિલ્લી, મથુરા વગેરે વૈભવવતી નગરીઓ લૂટી, Page #597 -------------------------------------------------------------------------- ________________ ૫૨ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ લાખા માણસાને વટલાવી, મારી, લૂટી, કેદ કરી, ક્રોડાનું સુવર્ણધન લેઈ કાળેા કેર વર્તાવી સ્વદેશ પાછા ગયા હતા. છેવટે મુસલમાનાનુ` ખળ નબળું પડચા પછી. મરાઠા પગભર થયા. અને તેમણે પણ પેશવાએ પૂનામાં, ભેાંસલેએ નાગપુરમાં, સિંધિઆએ ગ્વાલિયરમાં, હેાકરે ઈન્દોરમાં, અને ગાયકવાડે વડોદરામાં, પેાતાની સત્તાએ સ્થાપવા, સૂરત-વડાદરા-અમદાવાદ જેવાં મેટાં મેટાં અને એવાં બીજાં અનેક શહેરીના ધનવાનને, લૂંટવામાં પાછી પાની કરી નથી. આ બધાં સ્થાનાએ સત્તાની લેાલુપતા, અને ધર્મદ્વેષે મોટા ભાગ ભજવ્યો હોવાથી, માટા-ભાગે પૈસાથી લૂંટાવામાં, મિરા અને પ્રતિમાએ, ગુમાવામાં, તથા ધર્મના પુસ્તકાના ભંડારો ભસ્મીભૂત થવામાં, જૈનાએ માર ખાવામાં કમીના અનુભવી નથી. ? આ બનાવામાં મહારાષ્ટ્ર, કર્ણાટક, કાંગુ, લાટ, ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, સિંધ, મારવાડ, મેવાડ, . માળવા, મગધ, પંજાબ, બંગાળ, આસામ, નેપાળ, મલય, શૈાવીર, વગેરે દેશ અને નાનાં મેટાં હજારો ગામા–નગરો શહેરો લૂંટાયાં—જલાયાં–પાયમાલ થયાં. આ દરેક દેશમાં અને નગરમાં જૈન મિશ હતાં. જ્ઞાન ભંડારા હતા. બધાએને મેટા આંચકા લાગ્યા છે, પ્રશ્ન : આસામ, નેપાળ અને સિંધદેશમાં જૈનનું નામ નિશાન પણ નથી, તે પછી ભૂતકાળમાં જૈનમ દ્વરા જ્ઞાન મદિરા કે જ્ઞાનભડારા હતાની ખાતરી શું? કે ઉત્તર : ભદ્રબાહુસ્વામીના વખતમાં, નેપાળદેશમાં ઘણા જૈને હવાનું પ્રમાણ મળે છે. કારણ કે ભદ્રખાડુસ્વામીએ નેપાળ દેશમાં, મહાપ્રાણાયામ ધ્યાન પ્રારભ્યું, અને પૂર્ણ કર્યુ હતું. તેઓ જૈનસમાજના સૌથી વડીલ આચાય હતા, એટલે તેમની સાથે સેંકડા સાધુએ પણ હેાવા જોઇએ. તથા પાટલીપુત્ર શહેરમાંથી; તે વખતના શ્રીસંઘે સ્થૂલભદ્ર વગેરે ૫૦૦ સાધુઓને ભદ્રબાહુસ્વામી પાસે ભણવા મેાકલ્યા હતા. આથી નકી થાય છે કે નેપાળમાં હજારા ઘરા, અને લાખા જૈના હાવા જોઈ એ. પ્રશ્ન : સિંધ દેશમાં જૈનધમ હાવાનાં પ્રમાણેા હાલ મળી શકે છે ? ઉત્તર : સિંધદેશનાં પણ ઇતિહાસમાં ઘણા પ્રમાણેા મેાજૂદ છે. પ્રભુમહાવીર દેવના અનન્ય ભક્ત ચેડા મહારાજાની પુત્રી, મહાસતી પ્રભાવતી રાણી ( સિંધુશૌવીર દેશના રાજા ઉદ્યાયનની પટરાણી ) શુદ્ધ જૈન શ્રાવિકા હતી. તેણી ખારે માસ જિનપૂજા કરતી હતી તથા પાછળથી ઉઢાયનરાજા પણ, પ્રભુ મહાવીર દેવ પાસે ઢીક્ષા લેઈ Page #598 -------------------------------------------------------------------------- ________________ ભરતક્ષેત્રની પહેળાઈ અને લંબાઈની સમજણ * ૫૬૩ મેક્ષ ગયા છે. પ્રભુજી, ઉદાયન નૃપને, દીક્ષા આપવા સિંધદેશમાં ગયા હતા. પ્રભુજી સાથે હજારો મુનિરાજો પણ હતા. હમણ પણ થોડા વર્ષો પહેલાં, મોહન ડેરે નામનું પ્રાચીન સ્થાનનું ખોદકામ થયેલું હતું, તેમાં પણ ઐતિહાસિક જૈન ભગ્નાવશે ઘણું નીકળ્યા હતા. વળી હમણાં (પાકીસ્તાન થયા પહેલાં) ૨૦૦૩ સાલ પહેલાં, સિંધદેશના એક વિભાગ થરપારકર દેશમાં, નગરમાં વીરાવાવમાં તથા પારિનગરના ખંડીએમાં, જેનમમંદિર જિનપ્રતિમાઓ હતી. જેને વાવ અને શત્રુંજયાદિ સ્થાનમાં મોકલાવાઈ છે. અને ઘણી જગ્યાએ જેનમંદિરે હમણાં સુધી ઉભેલાં, આ પુસ્તકના લેખકે નજરે જોયાં છે. આ બધાં નિમિત્તે ઉપરાંત ભરત ક્ષેત્રનું પ્રમાણ જાણવાથી પણ, શ્રી વીતરાગ શાસનની અને જૈનાગની આવી અપતા થઈ જવાનું કારણ સમજી શકાય તેવું છે. પ્રશ્ન : ભરતક્ષેત્રેનું પ્રમાણુ પર૬ જન અને ૬ છ કળા જેટલું પ્રસિદ્ધ છે આથી કાંઈ વિશેષ જાણવા યોગ્ય છે? ઉત્તર : હા. આતે માત્ર ઉત્તરદક્ષિણ ભરતક્ષેત્રનું પ્રમાણ છે. પરંતુ પૂર્વ પશ્ચિમ ચૌદહજાર ચાર ઈકત્તર જન અને પાંચકલા લંબાઈ સમજવી. પ્રશ્નઃ ભરતક્ષેત્રના છ ખંડ કહેવાય છે. તેમાં આપણે જેમાં છીએ. તેની લંબાઈ પહોળાઈ કેટલી? ઉત્તર : જંબુદ્વીપ એકલાખ જન ગોળાકાર છે. તેના ઉત્તર દક્ષિણ–૧૯૦ ટુકડા= ખાંડવા થાય છે. ભરત, ઐરવત એક ખાંડવું પહોળાં છે. ચૂલહિમવંત અને શિખરીની બે ખાંડવાં પહોળાઈ છે. હિમવંત અને હિરણ્યવંત યુગલિક ક્ષેત્રે ચાર ખાંડવાં પહોળાઈ છે. મહાહિમવંત અને રકિમપર્વત, આઠ ખાંડવાં પહોળા છે. તથા હરિવર્ષ અને રમ્ય બે યુગલિક ક્ષેત્રે સેળ ખાંડવાં પહોળાં છે. તથા નિષઢ અને નીલવંત બે પર્વતે, બત્રીસ ખાંડવા પહોળા જાણવાં. . કુલ ૩૩૧૫૭–/૧૭ પર૬-/૪ ૧૦૫૨-/૧૨ ૨૧૦૫-/૫ ૪૨૧૮-૧૦,૮૪૨૧/૧ ૧૯૮૪ર-/૨? ઉત્તર દિશામાં પણ આ પ્રમાણે ૬૩ વિભાગે ઐરાવત ક્ષેત્રથી ગણવાના અને વચમાં ચોસઠ ૧૪ વિભાગે મહાવિદેહ ક્ષેત્રના મુંકવાથી ૧૯૦ ખંડના ૧ લાખ પેજના થાય છે. આ ઉપર બતાવેલા ઉત્તર-દક્ષિણ-પ્રમાણે, પૂર્વ-પશ્ચિમ પણ મહાવિદેહ ક્ષેત્ર વચમાં હોવાથી, એકલાખ જન જંબુદ્વીપ થાય છે. તેથી ઉત્તર દક્ષિણ ધનુષાકાર ભરતક્ષેત્ર પહોળું અને પૂર્વ-પશ્ચિમમાં ૧૪–૪–૭૧/૫ ચૌદહજાર ચારસો ઈકોતેર જન–પાંચકલા લાંબું થાય છે. તેથી વૈતાઢય પર્વત અને ગંગા-સિંધુ નદીના કારણે, ભરત ક્ષેત્રના છ ખંડ Page #599 -------------------------------------------------------------------------- ________________ ૫૬૪ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચો માણસાઈ પડવા છતાં, દક્ષિણ ભારતના મધ્ય ખંડની લંબાઈ, ઉત્સધાંગુલથી લાખાજનથી પણ વધારે થાય છે. કારણ કે પૂર્વ-પશ્ચિમથી વચ્ચેવચ, અને ઉત્તર દક્ષિણથી પણ સંપૂર્ણ મધ્યમાં, અયોધ્યાનગરી, ઉત્તર-દક્ષિણ નવ-જન અને પૂર્વ-પશ્ચિમ બાર જ ન હતી. તેની જોડાજોડ. પૂર્વ દિશામાં, અષ્ટાપદપર્વત આવેલ છે. અષ્ટાપદ અને શત્રુ જય વચ્ચે ૧ લાખ ૮૫ હજાર ગાઉનું આંતરું છે. અયોધ્યા અને અષ્ટાપદ બને, મધ્યખંડની મધ્યમાં હોવાથી, ચાર લાખ ગાઉ જેટલો, મધ્યખંડન વિસ્તાર સમજી શકાય તેવું છે. પ્રશ્નઃ અષ્ટાપદને કેટલાક હિમાલય કરાવે છે, કેટલાક કૈલાસ પર્વતને કહે છે, તે બરાબર છે? ઉત્તર : બરાબર નથી ભરત રાજાની અધ્યા અને અષ્ટાપદગિરિ, જુનાગઢ અને ગિરનારની માફક, લગોલગ હતાં, અને ધ્યાનગરી, ભરતક્ષેત્રના દક્ષિણ-ભરતના, મધ્યખંડના પણ બરાબર મધ્યમાં જ હેવાથી, બે બાજુ ઉત્સધ આંગુલના માપે ૫૦ હજાર જન થી કંઈક અધિક મધ્યખંડ રહે છે તે યુક્તિથી સમજાય તેવું છે. પ્રશ્નઃ અયોધ્યાનગરી, અત્યારે સાવ નજીકમાં છે, હાલના સમેતશિખરના યાત્રિક, અયોધ્યાની યાત્રા કરે છે. પાંચ તીર્થકરદેવોના કલ્યાણકો પણ ત્યાં જ કહેવાય છે. તે પછી, અષ્ટાપદતીર્થ પણ ત્યાં જ હોવું જોઈએ ને? અથવા ઉપર કહ્યું છે તેમ, અષ્ટાપદ અને અયોધ્યાનગરી જે પાસે જ હતાં તે. અષ્ટાપદનું શું થયું? વળી ઉપરમાં શત્રુંજય અને અષ્ટાપદનું અંતર બતાવ્યું છે. તે તો આ વર્તમાન અયોધ્યાનગરી સાથે મેળ બેસતે જ નથી તેનું કેમ? ઉત્તર : પહેલા જિનેશ્વર ઋષભદેવસ્વામી અને ભરત ચક્રવતી, ત્રીજા આરામાં થયા છે. અષભદેવસ્વામી મેક્ષ પધાર્યા પછી, ૮૯ પખવાડિયાં ગયા પછી, એથે આ બેઠે છે. ચોથા આરાનાં પચ્ચાસલાખ કેટી સાગરોપમ કાળ ગયા પછી, એટલે અર્ધા થે આરે ગયા પછી, બીજા અજિતનાથ સ્વામી, તથા બીજા સાગર ચકવતી થયા હતા. તેજ સગરચક્રવતીના પુત્રો, અષ્ટાપદની યાત્રા કરવા ગયેલા. ત્યાં પર્વત અને તીર્થની, મનેહરતા અને પ્રભાવકતા જોઈને, ભવિષ્યકાલે અનાર્યો દ્વારા, નાશથી તીર્થને બચાવવા, ગંગા નદીમાં નહેર બનાવી, તીર્થની બધી બાજુએ ખાઈ કરાવી, પાણીને વાળી દીધું. જેથી એક મેટ દરીઓ બની ગયો છે. આ વર્ણનથી વૃષભદેવસ્વામીની અને અજિતનાથ સ્વામીની અધ્યા જુદી સમજાય છે. વળી આટલો મોટો કાળ ગયા. યુગેના યુગો પલટાઈ ગયા. અસંખ્યાતા રાજાઓ થઈ ગયા. તેથી વખતે અયોધ્યા નગરીને પણ સ્થાન બદલ થયે હોય તે સમજી શકાય તેવું છે. અને સગરરાજાના પુત્રને યાત્રા પ્રવાસ તથા રક્ષણ માટેની ખાઈની યોજના પણ કહી જાય છે કે અયોધ્યાએ સ્થાન બદલે કર્યો હશે. Page #600 -------------------------------------------------------------------------- ________________ જિનપ્રતિમાઓ પણ જેનધર્મની પેઠે સર્વકાળમાં હતી અને રહેવાની છે. ૫૬૫ અજિતનાથ સ્વામી પછી, ચાલીશ લાખ કેટી સાગરોપમ ગયા પછી, અભિનંદન સ્વામી થયા હતા, અને ત્યારપછી નવલાખકેટી સાગરેપમ ગયા પછી, સુમતિનાથ સ્વામી થયા હતા. આ બે ચોથા, પાંચમા, પ્રભુજીને કાળ પૂરો થતાં, ચોથા આરાને ફક્ત સોમે ભાગ જ બાકી રહે છે. આટલા કાળમાં પણ, યુગેનાયુગે પલટાયા છે. અસંખ્યાતા રાજાઓ થયા છે. અને આ ચેથા આરાના ફકત સાતજ સાગરેપમ કાળ બાકી રહ્યો ત્યારે, ચૌદમા શ્રીઅનંતનાથ સ્વામી જિનેશ્વરદેવ પણ, અધ્યામાંજ થયા છે. આટલા મોટા કાળના અંતરો પડવાથી, નગરીઓના પણ ફેરફારો થયા હોય. નવા નવા નામની હજાર નગરીઓ થઈ ગઈ હોય. નાશ પામી હોય. તેમ અયોધ્યાનગરીનું નામ કાયમ રહેવા છતાં, સ્થાનબદલા હજારેવાર થયા હશે. તેથી હાલમાં વિદ્યમાન અયોધ્યાનગરી દશરથરાજા અને રામલક્ષમણ આજુબાજુના વખતની માનવી ઠીક લાગે છે. આ બધી દલીલોથી જેનગ્રંથની સંખ્યા અને પ્રમાણમાં પણ ઘણી મોટી ઓટ આવી છે. તેનાં કારણ પણ સમજી શકાય તેવાં છે. દેખાય છે. જેમ જૈનમંદિરો અને જૈન પ્રતિમાઓના નાશ થયા તેમાં ધર્મ દ્વેષ અથવા પરધર્મ અસહિષ્ણુતાએ પાઠ ભજવ્યો છે. તે કારણેથી જેનામેની સંખ્યા, અને પ્રમાણની અલ્પતા માટે સમજી શકાય છે. પ્રશ્ન : જૈન મંદિરો અને જૈન પ્રતિમાઓ તે મહાવીર પ્રભુ પછી હમણાં જ થવા લાગી ને? ઉત્તર : જેમ જૈનધર્મ અનાદિ અનંત છે, હા, છે, અને રહેવાને છે. તે જ પ્રમાણે જિનેશ્વર દેવની પ્રતિમાજી અને મંદિરે પણ સર્વકાળમાં હતાં. નાશ પામ્યાં. નવાં થયાં. કઈ કઈ હજારો લાખો વર્ષ પણ રહ્યાં છે. જે હવે પછીના વર્ણનમાં જાણી શકાશે. ઉપરાંત ત્રણે લોકમાં શાશ્વતચૈત્ય અને પ્રતિમાઓ રહેલાં છે, તેને નાશ થતો નથી અને થવાને પણ નથી. પ્રશ્ન : શાશ્વતચૈત્ય એટલે શું? તે ક્યાં છે? તેની સંખ્યા વગેરે જણાવી શકાય તે જણાવો? ઉત્તર ઃ શાશ્વત ચેત્યો અને પ્રતિમાઓ ચારનિકાયના દેવવિમાન અને ભુવનમાં હોય છે. તથા તિચ્છલોકમાં પણ હોય છે. તે મેરૂ પર્વત અને ચંદ્ર-સૂર્યના વિમાનોની માફક, જેનરો અને પ્રતિમાઓ પણ નિત્ય છે. શાશ્વત છે. ભુવનપતિ, વ્યંતર, જ્યોતિષી, અને વૈમાનિક, દેના વિમાને અને નગરોમાં પ્રત્યેક એક એક વિમાન કે નગરમાં, એક એક ચિત્ય હોય છે. અને પ્રત્યેક વિમાન કે નગરમાં પાંચ પાંચ સભા હોય છે. ચિત્યના ગર્ભાગારમાં, એકસેઆઠ પ્રતિમા હોય છે. તથા રંગમંડપમાં ત્રણ ચૌમુખજી હોવાથી, બાર પ્રતિમા હોવાથી, પ્રત્યેક ચિત્યની એકવીશ પ્રતિમા થાય છે તથા પાંચ સભાઓમાં ત્રણ ત્રણ ચૌમુખજી બાર પ્રતિમા હોવાથી, Page #601 -------------------------------------------------------------------------- ________________ ૫૬ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ કુલ સાઈઠ-૬૦ પ્રતિમા હોય છે. ચૈત્યના ૧૨૦ પ્રતિમા અને સભાના સાઈઠ પ્રતિમાએ મેળવવાથી ૧૮૦ પ્રતિમા થાય છે. પ્રશ્ન : ચારનિકાયના દેવેામાં વિમાનેા અને નગરો જુદી સંજ્ઞા કેમ ? ઉત્તર : વૈમાનિક અને જ્યાતિષી દેવાનાં સ્થાનાને વિમાન તરીકે ઓળખાય છે. અને ભુવનપતિ અને વ્યંતરવાણવ્યંતર દેવાના સ્થાનાને, નગરથી સંખેાધાય છે. પ્રશ્ન : પાંચ સભા સબ્દના પ્રયાગ કેવા અર્થમાં વપરાય છે ? ઉત્તર : દેવાની ચારેનિકાયામાં, પ્રત્યેક વિમાન કે નગરોમાં, પાંચ પાંચ સભા હાય છે. અને તેના ઉપયાગ, પહેલી ઉપપાતસભા=જેમાં પુષ્પાની શય્યામાં દેવ કે દેવી જન્મે છે. અર્થાત્ ઉત્પન્ન થાય છે. ખીજી સ્નાનસભા, ત્રીજી અલંકાર સભા, ચેાથી વ્યવસાયસભા, પાંચમી સુધર્માંસભા, આ પાંચે સભાના અ, આગળ લખાઈ ગયા છે. આ દરેક સભાએાના એક પ્રદેશમાં ત્રણ ત્રણ ચામુખજી ભગવાન જાણવા. સ્વર્ગ અથવા દેવલાક-ચૈત્યસંખ્યા, પ્રતિમાસખ્યા-ખતાવવા કાંઠે લખુ છું : સ્વર્ગ એક ચૈત્ય પ્રતિમાની અને સભા કુલ સંખ્યા ૧૩ સ્વ રજુ સ્વગ ૩જુ સ્વ ૪થું સ્વ એક ચૈત્યમાં પ્રતિમા સ્વગ પમું ૬ઠ્ઠું સ્વર્ગ સભાની પ્રતિમા ૧૨૦ ૧૨૦ ૧૨૦ ૧૨૦ ૧૨૦ ૧૨૦ ૭મું સ્વ ૧૨૦ ૮મું સ્વ ૧૨૦ ૯મું, ૧૦મું સ્વર્ગ ૧૨૦ te ૧૨૦ to ૧૧મું. ૧૨મું સ્વર્ગ નવગ્રેવેયક પાંચ અનુત્તર વિમાના ૧૨૦ સભા નથી ૧૨૦ સભા નથી ૬૦ ૬૦ ૬૦ ૬૦ Fo ૧૦ ક ૬૦ ૧૮૩ ૧૮૦ ૧૮૦ ૧૮૦ ૧૮૦ ૧૮૦ ૧૮૦ ચૈત્યાની કુલ સંખ્યા ૩૨૦૦૦૦૦, ૨૮૦૦૦૦૦ ૧૨૦૦૦૦૦ ૮૦૦૦૦૦ ૪૦૦૦૦૦ ૫૦૦૦૦ ૪૦૦૦૦ ૬૦૦૦ ૪૦૦ ૩૦૦ ૩૧૮ ૫૦૦૦૦૦૦ ૫૦૪૦૦૦૦૦૦ ૨૧૬૦૦૦-૦૦ ૧૪૪૦૦૦૦૦૦ ૭૨૦૦૦૦૦૦ ૯૦૦૦૦૦૦ ૭૨૦૦૦-૦ ૧૦૮૦૦૦૦ ૭૨૦૦૦ ૫૪૦૦૦ ૩૮૧૬૦ ૧૮૦ ૧૮૦ ૧૮૦ ૧૨૦ ૧૨૦ ૫ કુલ ચૈત્યેા ૮૪૯૭૦૨૩, પ્રતિમા ૧૫૨૯૪૪૪૭૬૦ આ પ્રમાણે વૈમાનિક ચૈત્યા અને પ્રતિમાજીના આંક જાણવા. ૦૭: Page #602 -------------------------------------------------------------------------- ________________ ૫૬૭ કુલ પ્રતિમા = ૧૮s. બીજા ૧૨૦ ૧૮૦ છઠા શાશ્વતી પ્રતિમા અને ચૈત્યના સ્થાને અને સંખ્યા તથા ભુવનપતિનિકાયની પણ ચેત્યસંખ્યા અને પ્રતિમાસંખ્યા જણાવાય છે. ભુવનપતિ નિકાય ચૈત્યમાં સભામાં કુલ પ્રતિમા કુલ ચૈત્ય પ્રતિમા પ્રતિમા ભુવન અને સભા પહેલા ભુવનનિકાયમાં ૧૨૦ ૬૪ લાખ ૧૧૫૨૦૦૦૦૦૦ ૧૨૦ ૧૮૦ ૮૪ લાખ ૧૫૧૨૦૦૦૦૦૦ ત્રીજા ૧૮૦ ૭૨ લાખ ૧૨૯૬૦૦૦૦૦૦ ચોથા ૧૨૦ ૭૬ લાખ ૧૩૬૮૦ ૦૦ ૦૦૦ પાંચમા ૧૨૦ ૧૮૦ ૭૬ લાખ ૧૩૬૮૦૦૦૦૦૦ ૧૨૦ ૧૮૦ ૭૬ લાખ ૧૩૬૮૦૦૦૦૦૦સાતમા ૧૨૦ ૧૮૦ ૭૬ લાખ ૧૩૬૮૦૦૦૦૦૦ આઠમાં ૧૨૦ ૧૮૦ ૭૬ લાખ ૧૩૬૮૦૦૦૦૦૦ નવમા ૧૨૦ ૧૮૦ ૯૬ લાખ ૧૭૨૮૦૦૦૦૦૦ દશમાં ૧૨૦ ૧૮૦ ૭૬ લાખ ૧૩૬૮૦૦૦૦૦૦ કુલ ચૈત્ય સંખ્યા ૭૭૨૦૦૦૦૦ કુલ પ્રતિમાજી ૧૩૮૯૦૦૦૦૦૦ તથા તિથ્યલકમાં ૩૨૫૯ ચે છે તેની વિગત નીચે મુજબ છે. જંબુદ્વીપમાં ૬૩૫ ચૈત્ય છે, ૭૬૨૦૦ પ્રતિમાજી છે, ધાતકીખંડમાં ૧૨૭૨ ચિત્ય છે. તેમજ ૧૫૨૬૪૦ પ્રતિમાજી ભગવાન જાણવા. તથા પુષ્કરવર અદ્ધદ્વીપમાં પણ ચિત્ય ૧૨૭૨ પ્રતિમાજી ૧૫૨૬૪૦ જાણવા તથા માનુષેત્તરપર્વત ઉપર ચાર , ૪૮૦ પ્રતિજઅને નંદીશ્વરદ્વીપના એક વિભાગમાં, પહેલા, બીજા સ્વર્ગની ઈન્દ્રાણીઓનાં ૧૬ ચ છે તથા ૧૯૨૦ પ્રતિમાજી છે. આ સર્વ આંકકા ૬૩૫, ૧૨૭૨, ૧૨૭૨, ૪, ૧૬. આ પાંચે આંકડા ૩૧૯ થાય છે. આ ૩૧૯ ચૈત્યમાં, પ્રત્યેકમાં, ૧૨૦ પ્રતિમાજી હોય છે, તથા નંદીશ્વરદ્વીપમાં ચાર દિશામાં પ્રત્યેક સ્થાને, તેર તેર ચૈત્યો હોવાથી, કુલ બાવન ચેત્યો હોય છે. અને રૂચકદ્વીપ ચાર દિશાએ ચાર ચિત્ય છે. એ જ પ્રમાણે કંડલદ્વીપમાં પણ ચાર ચૈત્ય છે. આ ત્રણ આંકડે સાઈઠ ચિત્ય છે. તે બધાં વૈમાનિકના જેવાં, સો જન લાંબાં, પચાસ જન પહોળાં, બહેત્તેજન ઊંચાં, ચાર બારણુંવાળાં હોવાથી, ૧૨૪ પ્રતિમાજી હોય છે. તેથી સાઈઠ ૬૦ ચૈત્યમાં ૭૪૪૦ પ્રતિમા જાણવી. બધા મળી ૩૨૫૯ માં ૩૯૧૩૨૦ પ્રતિમાજીની સંખ્યા થાય છે. તેથી ચૈત્ય અને પ્રતિમાજીના આંકડા કુલ આ પ્રમાણે છે. વૈમાનિક ચૈત્ય ૮૪૯૭૦૨૩ માં પ્રતિમાજી ભગવાન ૧૫૨૯૪૪૪૭૬૦ ભવનપતિ ચૈત્ય ૭૭૨૦૦૦૦૦ માં પ્રતિમાજી ભગવાન ૧૩૮૯૦૦૦૦૦૦૦ તિર્થીલોકમાં ચૈત્ય ૩૨૫૯ માં પ્રતિમાજી ભગવાન ૩૯૧૩૨૦ તેથી કુલ ચૈત્ય સંખ્યા ૮૫૭૦૦૨૮૨ માં કુલ પ્રતિમા ૧૫૪૫૮૩૧૦૮૦ Page #603 -------------------------------------------------------------------------- ________________ ૫૬૮ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ તથા વ્યવ્યંતરમાં અને જ્યોતિષીમાં ચિત્યે અસંખ્યતા છે. પ્રતિમાજી પણ અસંખ્યાતી હોય છે. પ્રશ્નઃ આ પ્રતિમાજી કયા કયા જિસેશ્વરનાં હોય છે? ઉત્તર : ૧ ઋષભાનનસ્વામી, ૨ ચંદ્રાનનસ્વામી, ૩ વારિણસ્વામી, ૪ અને વર્ધમાન સ્વામી. પ્રશ્ન : આ ચાર પ્રભુજી સમશ્રેણિએ બેઠા છે કે જુદી રીતે બેઠેલા છે? ઉત્તર : આ શાશ્વતપ્રતિમા બધા ચૌમુખ બેઠેલા હોય છે. અને કમસર ચારે દિશાઓમાં ઉપર લખેલી ચાર પ્રતિમા બીરાજમાન હોય છે. પ્રશ્ન : તમે લખેલાં ચિત્ય અને પ્રતિમાજી માટેના શાસ્ત્રીય પુરાતા હોય તે બતાવે. ઉત્તર : ગાથા સાળા સત્તા, જીણા જીણા મોરિો. बत्तिसय बासिआइं, त्तिबलोए चेइए वंदे ॥ અર્થ : સત્તાણું હજાર છપનલાખ આઠ ક્રોડ બત્રીશશે અને બાસી ત્રણેકના ચૈત્યને વંદન કરું છું. નિડ કે બત્રીસસોને ખાસીને, સત્તાણું હજારમાં ઉમેરવાથી, એક લાખને બસો ખ્યાસી થાય છે તેને છપ્પનલાઓ સાથે જોડવાથી, સત્તાવન લાખ થાય છે. ૮૫૭૦૦૨૮૨ ચૈત્ય થાય છે. તથા બિંબગાથા જનરલ જોરિયા, શો૪િ જણ માત્ર छत्रीस सहस असिइं, सासयबिंबाइं पणमामि ॥१॥ અર્થ : પન્નરોડ, બેતાલીશકોડ, અઠ્ઠાવન લાખ છત્રીશહજાર એંસી (૧૫૪૨૫૮૩૬૦૮૦) શાશ્વતબિંબને પ્રણામ કરું છું ઈતિ, રાઈપ્રતિક્રમણ જગચિંતામણિ ચૈિત્યવંદ ગા. ૪–૫ પ્રશ્ન : આતો બધી શાશ્વતી પ્રતિમાઓ બતાવી, પરંતુ અશાશ્વતી પ્રતિમાઓ તે હમણાંના જમાનામાં જ બનવા લાગી છે ને ? આપણે જેમના દર્શન-વંદન-પૂજન કરીએ છીએ. આ બધી પ્રતિમા તો ડાકાળ પહેલાં જ બની છે ને? ઉત્તર : અશાશ્વતી પ્રતિમાઓ, હમણાં જ થવી શરૂ થઈ છે, એ ખોટી વાત છે. જુઓ હમણું જે ગિરનાર પર્વત ઉપર મૂલાનાયક, નેમિનાથ સ્વામીની પ્રતિમાજી બિરાજમાન છે. તે ગઈ ચેવિસીના ત્રીજા સાગરજિનેશ્વરના તીર્થમાં બનેલી છે. આ ઘટના નીચે મુજબ જાણવા ગ્ય હોવાથી લખી છે. પ્રતિમાની પ્રાચીનતા-સમર્થક નિબંધ ૧લે Page #604 -------------------------------------------------------------------------- ________________ હાલ ગિરનાર તીર્થના મલપ્રતિમાજીને પ્રાચીન ઈતિહાસ ૫૬૯ ગઈ ચોવીસીના ત્રીજા જિનેશ્વરદેવ સાગરદેવસ્વામીના તીર્થમાં. ઉજજયિની નગરીમાં, નરવાહનનામે રાજા થયે હતે. એકદા સાગરદેવજિનેશ્વર ઉજજયિની નગરીના પરિસરમાં સમવસર્યા હતા. નરવાહન રાજા વંદન કરવા ગયા દેશના સાંભળી પ્રભુજી ને પ્રશ્ન પૂછો પ્રભુજી? મારે મેક્ષ કયારે થશે? પ્રભુજીનો. ઉત્તર : આવતી ચોવીસીમા બાવીસમા જિનેશ્વરદેવ નેમનાથસ્વામીના તીર્થમાં, તમે પ્રભુજી પાસે દીક્ષા લઈ વરદત્ત નામના ગણધર થઈ આઠકર્મ ક્ષય કરી, કેવલી થઈ મોક્ષમાં જશે, નરવાહનરાજાએ, પ્રભુજીની દેશના સાંભળી, પ્રભુ પાસે જ દીક્ષા લીધી, શુદ્ધ આરાધી, બ્રહ્મદેવલોકમાં ૧૦ સાગરાયુ ઈન્દ્ર થયા, અવધિજ્ઞાનથી ગયા જન્મમાં, પ્રભુ પાસે જાણેલી વાત યાદ આવી, તેથી વજામયીમાટી વડે, શ્રીનેમનાથસ્વામીની પ્રતિમા બનાવી, પિતાના વિમાનમાં રાખી, ૧૦ સાગરોપમ સુધી પૂજા કરી. ખુબ આરાધના કરી સમ્યકત્વ નિર્મલ બનાવ્યું. અને જ્યારે પિતાને અવનકાળ નજીક છે. એમ સમજાયું ત્યારે, ઈન્દ્ર મહારાજા ગિરનાર પર્વત ઉપર આવ્યા. પર્વતના તમામ પ્રદેશે તપાસીને, ઘણે રળીયામણ વિભાગ જોઈને, પર્વતની ઉંડાણમાં, લાંબી પહોળી, અને સુરમ્ય, તથા તદ્દન સુવર્ણની દિવાલવાળી, એક કાંચનબલાહક નામની ગુફા બનાવી. જેની મધ્યમાં રતનમયદિકા બનાવીને, લાઓસંખ્ય દેવદેવીઓની હાજરીમાં, પ્રભુજીને પધરાવ્યા. પછી તે દેવદેવીઓ અને વિદ્યાધરે માટે કાયમનું મહાચમત્કારી તીર્થ બની ગયું. અને એકધારું વિશ કટાકેટિસાગરેમ સુધી, ચારેનિકાયના દેવદેવીઓ વડે. કાંચનબલાહક તીર્થ પૂજાયું. યાવત આ અવસર્પિણીકાળના બાવીશમાં જિનેશ્વરદેવનાં પાંચે કલ્યાણક પણ થઈ ગયાં. પ્રશ્ન : પછી આ નેમાનાથ સ્વામીની પ્રતિમા ભરાવનાર ઈન્દ્રમહારાજ કયાં ઉત્પન્ન થયા. અને જ્યારે મેક્ષમાં ગયા? ઉત્તર ઃ ઈન્દ્ર મહારાજ ત્યાંથી ચ્યવને અવાંતરભવમાં મનુષ્ય થયા છે. અને પછીતે પ્રાણીમાત્રને ભવસ્થિતિ પરિપાક થવાની અપેક્ષાયે અલ્પકાળ હોયતે પંચેન્દ્રિયનાજ ભો થાય છે. ઘણકાળ હાયતા મરિચિનીમાફક એકેન્દ્રિયાદિકમાં પણ જવું પડે છે તેન્યાયથી, ઈન્દ્ર મહારાજને આત્મા વશ કટાકેટિ સાગરેપમકાળ, સંસારમાં રખડીને, નેમનાથસ્વામીના સમકાલે મહાપાલિદેશમાં, ક્ષિતિપ્રતિષ્ઠ નગરમાં રાજા થયા.. એકવાર કેવલી ભગવાન નેમનાથસ્વામી પધાર્યા. રાજા વંદન કરવા ગયે. દેશના ૨ Page #605 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ સાંભળીને વૈરાગ્ય પામ્યા. પ્રભુજી પાસે દીક્ષા લીધી. પ્રભુ સાથે વિચરી આઠે ક`ના ક્ષય કરીને, મેક્ષમાં ગયા. શત્રુ જયમહાત્મ્યમાં તેમને વરદત્તગણધર તરીકે બતાવ્યા છે. પ્રશ્ન : નેમનાથ સ્વામીની આ પ્રતિમા અહીં કેવી રીતે આવી ? ૫૭૦ ઉત્તર : આ પ્રતિમા ભગવાન નેમનાથ સ્વામીના નિર્વાણ પછી ૯૦૯ વર્ષે ગયા પછી આવી છે એના પ્રબંધ આ નીચે પ્રમાણે છે. બીજા મત પ્રમાણે તેમનાથ સ્વામીના નિર્વાણ પછી આઠ હજાર વર્ષ છે. કાશ્મીર દેશમાં, તે કાળમાં, નવદુલ નામનું નગર હતું. અને તેમાં પરાક્રમી નવસ નામે રાજા રાજ્ય કરતા હતા. રાજાને વિજયાદેવી નામે રાણી હતી. તેજ નગરમાં પૂર્ણ, ચંદ્રનામા ધનવાન જૈન શ્રાવક વસતા હતા. તે શેઠને રત્નસાર, મદનચંદ્ર અને પૂર્ણ ચંદ્ર ત્રણ પુત્રો હતા. રત્નસારને પણ પમિણી નામની પત્ની અને કામલ નામે પુત્ર હતા. એકવાર મહાપદ્યદેવનામના આચાર્ય ભગવાનની દેશના સાંભળી, રત્નશેઠે, રાજાની આજ્ઞા મેળવી, કુટુંબની ઇચ્છા મેળવી, મેાટા આડંબરથી સંઘ કાઢી, ગિરનાર તીથૅ આવ્યા હતા. શેઠની ઉદારતાના પાર હતા જ નહીં. વળી શેઠાણી પણ મહાઉત્તાર હતાં. પમિણી અને વિજયારાણીને બેનપણાં હતાં. તેથી સંઘ નીકળ્યા પહેલાં રાણીને મળવા ગયાં. સંઘમાં જવા રજા માગી. રાણીસાહેબ કહે છે બહેન ? મને તારા વિના ક્ષણુપણુ ગમશેનહીં. મહીનાએ સુધી મને તારૂં મુખ જોવા મળશે નહીં. મારાં ચક્ષુઓને આવા ઉપવાસે વસમા લાગશે. પરંતુ તી યાત્રાની અનુમેાદના રૂપ અમૃતનાં છાંટણાંથી, મારાં ચક્ષુએને અજન કરીને, પારણાં કરાવીશ. પરંતુ તું, તીર્થે જતાં કે પહેાંચીને, જરાપણ લેાભ કરીશ નહીં. લેાભથી ધનું ફળ ખાવાઈ જાય છે. શેઠાણી કહે છે. સ્વામિનિ ? આપના અને મહારાજાને, અમારા કુટુંબ ઉપર અસીમ ઉપકાર છે, તથા મારા સ્વામી અને એ દેવા પણ ઘણા ઉદાર છે. લક્ષ્મણના સીતાની જેમ, દેવરાના મારા પ્રત્યે ભક્તિભાવ છે. પતિ મને પેાતાનું સસ્વ માને છે. મારાપુત્ર કામલનું મારા પ્રત્યે વીરકુમાર જેવુ આચરણ છે. લક્ષ્મીદેવીની પણ મખલખ મહેરખાની છે. માટે હું આપનું વચન ક્ષણવાર પણ ભુલીશ નહીં. પઉમણીનું ભાષણ સાંભળી, ખૂબજ ખુશી થયેલાં રાણીજીએ, ઘણું ધન, મહાકિંમતી અલ’કારા, ઉચ્ચજાતિનાં વસ્ત્રો, પઉમિણીને ભેટ આપ્યાં. દરવાજા સુધી રાણી દાસીઓને સાથે લઈ ને વહેાળાવવા આવ્યાં હતા. પમિણી શેઠાણી ઘેર આવ્યાં. રાણીજીની પ્રસન્નતાની બધી વાત જણાવી, રાણીજીની આપેલી ભેટ પણ, પેાતાના સ્વામીને બતાવી. લાખા યાત્રાળુઓ અને હજારો સૈનિકો સાથે, મદનચંદ્ર અને પૂર્ણ ચંદ્ર એ ભાઈ એ અને પત્ની-પુત્ર સહિત રત્નશાહના સંઘ રવાના થયા. રસ્તામાં રાલા અને તાલા પત Page #606 -------------------------------------------------------------------------- ________________ ૫૭૧ હાલમાં ગિરનાર તીર્થમાં બિરાજેલા મૂલ પ્રતિમાજીનો ઇતિહાસ પાસે દૈવી ઉપદ્રવ થયે. પરંતુ મહાપુરૂષ રત્નાશાહના સાત્વિક ભાવથી શમી ગયે, અને અનુક્રમે ગિરનારતીર્થે પહોંચી ગયા. સંઘસહિત નેમનાથ સ્વામીની યાત્રા થઈ રત્નસારના આનંદને પાર રહ્યો નહીં. એકવાર સામુદાયિક સ્નાત્ર થતું હતું. તે વખતે હજારે સંઘાળુઓના અભિષેકથી, ઘણી પ્રાચીન અને રેત-માટી ને રસની બનેલી, નેમનાથસ્વામીની પ્રતિમા ઓગળીને વેરાઈ ગઈ. જેમ રેત–લેટ-ચૂર્ણ વિખરાઈને પાણીમાં મળી જાય તેમ મૂર્તિની, અવયવ સામગ્રી નાશ પામી. આખા સંઘમાં હાહાકાર થયે. રત્નાશાહે અભિગ્રહ લીધે, પદ્માસન લગાવી બેસી ગયા. એવીહાર અડ્રમ થયો. અંબાદેવી આવી કહેવા લાગ્યાં. શેઠજી કેમ બેઠા છે? તમારાથી જ તીર્થને નાશ થવાને હતો અને થયો છે. શેઠને ઉત્તર તીર્થના સ્થાપનાર. ઉદ્ધાર કરાવનાર, અને સાચવનાર સ્વર્ગ અને મેક્ષમાં જાય છે. તો શું હું તીર્યને નાશ કરીને કુગતિમાં જવા માટે આવે છે ? એ કેમ બને? પ્રતિમા આપે. અને તીર્થના નાશના પાપથી બચાવે. - અંબાદેવી ચાલી ગઈ નવમા દિવસે આવી. સંઘવીને કહે છે. કેમ બેઠે છે ચાલ્યો જા પ્રતિમા નહીં મળે. બીક બતાવી ચાલ્યાં ગયાં. વળી કેટલાક સંઘના કંટાળેલા માણસે પણ જવા લાગ્યા. પરંતુ સંઘવી રત્નાસાહ, ચારે આહારના ત્યાગથી ડગ્યા નહીં. એકવીશ ચોવીહાર ઉપવાસ થયા. યાવત સાઈઠ ઉપવાસ થયા. દેવી વારંવાર આવ્યાં. સંઘવીની સંપૂર્ણ કસોટી થઈ આ સાઈઠ ઉપવાસે અંબાદેવી આવ્યાં. રત્નાશાહની શ્રદ્ધા અને ટેકની ઘણી અનુમોદના કરી, અંધારી રાતમાં, કાંચનબલાહક ગુફામાં લેઈ ગયાં. ત્યાં મહાગ્રંભાવક બહાંત્તરપ્રતિમા બતાવી. તેમાંથી નરવાહનરાજાવાળી પ્રતિમા પ્રસંદ કરી. દેવીસહાયથી, રત્નાશાહ ઉપાડીને લાવતાં, સંઘવીની ભુલ થવાથી, પબાસણે પહોંચી નહીં. પરંતુ બારણામાં સ્થિર થઈ ગઈ. ત્યાર પછી પણ દેરાસરના ઉદ્ધાર થયા છે. પરંતુ સ્થાન બદલાયું નથી. અનુક્રમે કલિયુગને પ્રારંભ થવાથી, આશાતનાના ભયથી, પ્રતિમાનું તેજ અંબાદેવીએ ખેંચી લીધું. આ વસ્તુને વધારે જાણવા ઈચ્છનારે પુરાતન પ્રબંધ સંગ્રહ પ્રબંધ ૪૭ મો તથા રાજશેખરસૂરિકૃત પ્રબંધ બાવીશમ તથા શત્રુંજય મહામ્ય ગિરિનાર વર્ણન જેવાં, ઇતિ તથા હાલ શંખેશ્વરમાં બીરાજમાન શ્રીશંખેશ્વરાપાર્શ્વનાથસ્વામીની પ્રતિમા પણ ઘણી પ્રાચીન છે. તેને ઈતિહાસ પણ જાણવા ગ્ય હોવાથી લખું છું. પ્રતિમાની પ્રાચીનતા બતાવનાર નિબંધ-બીજે | ગઈચવીસીના નવમા શ્રીદામોદર નામના જિનેશ્વરભગવાનની પર્ષદામાં આવેલા આષાઢી નામના શ્રાવકે શ્રીજિનેશ્વરદેવને Page #607 -------------------------------------------------------------------------- ________________ ૫૭૨ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ પ્રશ્ન પુછ્યા : ભગવાન ! ભવ્ય હું છું કે અભવ્ય છું ? પ્રભુજીના ઉત્તર : ભાગ્યશાળી તમે ભવ્ય આત્મા છે. અને આવતી ચાવીસીના તેવીશમા શ્રીપાર્શ્વનાથ સ્વામીના, ગણધર થઈ મેાક્ષમાં જશે. અષાઢી શ્રાવકે પ્રભુમુખથી, પોતાના આવા નિકટ મેાક્ષ સાંભળી, ઘણા આનંદમાં આવી; ઉપકારી પ્રભુપાર્શ્વનાથસ્વામીની પ્રતિમા ભરાવી, પેાતાના ઘરદેરાસરમાં પધરાવી. આખી જિંદગી પૂજા કરી, આરાધના કરી, મરણ પામી, સ્વર્ગમાં ગયા. અવધિજ્ઞાનથી પ્રભુ-પ્રતિમાના ઉપકાર વિચારી, તે પાર્શ્વનાથસ્વામીની પ્રતિમાને દેવલેાકમાં લઈ ગયા. ત્યાંથી ઈન્દ્રના વિમાનમાં પૂજાણી, ત્યાંથી ચંદ્રના, સૂર્યના, વિમાનમાં પૂજાઈ. ત્યાંથી ઋષભદેવ સ્વામીના તીમાં, વૈતાઢ્યપવ ત ઉપર; નમિ-વિનમિ વિદ્યાધરભાઈ એ લઈ આવ્યા. ( તેમને દેવે આપી) અને પૂજા-ભક્તિ કરવા ઘરચૈત્યમાં સ્થાપી. ત્યાંથી વળી સુધર્માંઈન્દ્ર લઈ ગયા અને કેટલેાક કાળ પ્રભુજી ત્યાં પૂજાયા. ત્યાંથી વળી ચંદ્ર—સૂર્યના વિમાનમાં આવી, અને ઘણા કાળ સુધી પૂજાણી, ત્યાંથી ગમે તે કારણેા દ્વારા, પાતાળમાં, જીવનપતિ ધરણેન્દ્ર પદ્માવતીના ભવનમાં, આવી અને અનેક ધરણેન્દ્ર પદ્માવતી દ્વારા પૂજા થઈ અનેક ધરણેન્દ્ર પદ્માવતી થયા. પ્રશ્ન : ધરણેન્દ્ર-પદ્માવતી અનેક લખ્યાં તેનું કારણ શું? ધરણેન્દ્ર-પદ્માવતી એકજ નહીં ? ઉત્તર : ચારે નિકાયના દેવદેવીએ આયુષપૂર્ણ થાય ત્યારે, ચ્યવી ( આપણે મરણ-માલીએ છીએ-દેવાનુ ચ્યવન કહેવાય છે ) ને ખીજી ગતિમાં જાય છે, પરંતુ તે જ સ્થાનમાં ઉત્પન્ન થનારા દેવ-દેવી તેજ નામથી ખેલાય છે. તેથી ઋષભદેવ સ્વામીથી અત્યાર સુધી, એકકાટાકેાટ સાગરોપમકાળ જવાથી, ફક્ત સુધમ દેવલાકના ઈન્દ્રો ૫૦ લાખકાટી થાય છે. જ્યારે નીચેના દેવા તેા, વૈમાનિક દેવા કરતાં ઘણા ઓછા આયુષ વાળા હેાવાથી, સુધમેન્દ્ર કરતાં પણ વધારે થયા હાય, તે સમજી શકાય છે. પ્રશ્ન : સૌધર્મેન્દ્રનું આયુષ કેટલુ હાય ? ઉત્તર : સૌ ધર્મેન્દ્રનું તેરમા પ્રતરમાં વિમાન હેાવાથી, એ સાગરોપમનુ' આયુષ હાય છે. પ્રભુજીની પ્રતિમા ઘણેા કાળ ધરણેન્દ્રના ભવનમાં પૂજાયા પછી, બાવીશમા જિનેશ્વર નેમનાથસ્વામી છદ્મસ્થ હતા. ત્યારે, તેમની લગભગ ૭૦ વર્ષની ઉંમર હતી. જ્યારે વાસુદેવ પ્રતિવાસુદેવની લડાઈ ચાલતી હતી ત્યારે, જરાસંધ પ્રતિવાસુદેવે. કૃષ્ણ વાસુદેવના સૈન્ય ઉપર જરા નામની વિદ્યા મુકી હતી. તેથી સમગ્રસૈન્ય છેલ્લી વયના છેલ્લા દિવસેા જેવું, વૃદ્ધમનીને ધ્રુજવા લાગ્યું હતું, ફક્ત કૃષ્ણ બલભદ્ર અને નેમિકુમાર મુક્ત હતા. Page #608 -------------------------------------------------------------------------- ________________ પ૭૬ શંખેશ્વરપાર્શ્વનાથરવામિની પ્રતિમાની પ્રાચીનતાને ઇતિહાસ ત્યારે કૃષ્ણ મહારાજે, નેમનાથસ્વામીને પૂછયું. ભગવાન? હવે શું કરવું ઉપાય બતાવે. નેમિકુમારને ઉત્તર : ભાઈ તમે અઠ્ઠમતપ કરીને, પાતાલમાં, ધરણેન્દ્ર ભુવનમાં બીરાજેલી પાર્થ પ્રભુની પ્રતિમાને, આરાધે. પ્રભુવચને કૃષ્ણમહારાજે અઠ્ઠમતપ કર્યો. અને પદ્માવતીદેવી પ્રતિમા લઈને આવી, આપીને ચાલી ગઈ. પ્રતિમાને સ્નાત્રાભિષેક કર્યો, અને પાર્શ્વનાથસ્વામીના સ્નાત્રનું નીર લઈને, યાદવસૈન્ય ઉપર છાયું. જરા ચાલી ગઈ. કૃષ્ણ વાસુદેવની જીત થઈ. જીતની નિશાનીમાં શંખનાદ કર્યો. ત્યાં ગામ વસ્યું. શંખેશ્વર નામ પાડયું. આ ગામ અને આ તીર્થ અત્યારે પણ વિદ્યમાન છે અને પાર્શ્વનાથસ્વામીની પ્રતિમાનું પણ, શંખેધરાપાશ્વનાથ નામ પડ્યું. અહીં આ સઘળી હકીકતને ઐતિહાસિક રીતે રજુ કરનાર, અને હીરસૌભાગ્ય મહાકાવ્યના પહેલા સર્ગની ટીકામાં લખેલા, પ્રાચીન સ્તોત્રને, રજુ કરું છું જે વાંચવાથી, પ્રતિમાજીની પ્રાચીનતા અને મહિમા સમજમાં આવી જશે. આ રહ્યું તે સ્તોત્ર. अपुपूजतत्वां विनमिनभिश्च, वैताढ्यशैले वृषभेशकाले । सौधर्मकल्पे सुरनायकेन, त्वं पूजितो भूरितरं च कालं ॥ १ ॥ आराधितः त्वं समयं कियंतं, चान्द्रे विमाने किलभानवेपि । पद्मावतीदेवतया च नागाधिपेन देवावसरेऽर्चितः त्वं ॥२॥ यदा जरासंधप्रयुक्तविद्या-बलेन जातं स्वबलं जरात ॥ तदा मुदा नेमिगिरा मुरारिः, पातालतस्त्वां तपसा निनाय ।। ३ ।। तव प्रभो ? स्नात्रजलेन सिक्तं, रोगैविमुक्त कटकं बभूव । संस्थापितं तीर्थमिदं तदानि, शंखेश्वराख्यं यदुपुंगवेन ।। ४ ।। तथा कथंचित्तवचैत्यमत्र, श्रीकृष्णराजो रचयांचकार । सद्वारकास्थोपि यथा भवन्तं, ननाम नित्यं किल सप्रभावं ॥ ५ ॥ श्रीविक्रमानमन्मथबाणमेरु-महेशतुल्ये समय व्यतीते, । त्वं श्रेष्टिना सज्जननामकेन, निवेशितः सर्वसमृद्धिदोभूः ॥ ६ ॥ झंझुपुरे सूर्यपूरोऽनबाप्तं, त्वतोधिगम्यांगमनंगरूपं । अचिकरद् दुर्जनशल्यभूपो, विमानतुल्यं तव देव ? चैत्यं ॥ ७ ॥ આ સ્તોત્રના શ્લોકોને ભાવાર્થ નીચે મુજબ છે. અર્થ : શ્રી ઋષભદેવસ્વામી સમકાલીન થયેલા નમિ-વિનમિ વિદ્યાધરોએ વૈતાઢય પર્વત ઉપર, હે પ્રભુ આપને, ઘણાકાલ સુધી પૂજ્યા છે. તથા સૌધર્મ દેવલોકમાં સૌધર્મેન્દ્ર પણ ઘણે કાળ તમારી પૂજા કરી છે. જે ૧ છે તથા ચંદ્રના વિમાનમાં, સૂર્યના વિમાનમાં, તથા ધરણેન્દ્ર – પદ્માવતીએ પિતાના સ્થાનમાં, પોતાના ઈષ્ટદેવ તરીકે, ઘણીકાલ(આપને) પૂજ્યા છે. જે ૨ Page #609 -------------------------------------------------------------------------- ________________ ૫૭૪ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ અને જ્યારે જરાસંઘની મુકેલી વિદ્યાથી, પિતાનું લશ્કર, જરાથી અત્યંત વિહળ બનેલું જોઈ, શ્રીનેમિકુમારના વચનથી, તપસા વડે કૃષ્ણવાસુદેવ આપને પાતાલથી લાવ્યા. તે ૩ છે અને આપના સ્નાત્ર જલના છાંટણુ વડે, જ્યારે સમગ્ર સૈન્ય, જરામુક્ત થયું, પછી તુરત જ જરાસંઘની હાર થવાથી, કૃષ્ણવાસુદેવે શંખેશ્વર નામનું તીર્થ થાપન કર્યું છે. રાજા અને ત્યાંજ શ્રીકૃષ્ણ મહારાજાએ, આપનું એટલું ઊંડ્યું અને વિસ્તારવાળું ચિત્ય બંધાવ્યું કે, પોતે દ્વારિકામાં રહ્યા છતાં, હમેશ, દર્શન, નમન, વંદન કરતા હતા. પા વિક્રમ સંવતના ૧૧૫૫ વર્ષો ગયે છતે (વાદિ દેવસૂરિ અથવા કાલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિ મહારાજના ગુરુ દેવચંદ્રસૂરિ મહારાજના ઉપદેશથી) સજજન મંત્રીએ, અહીં જિનાલય બંધાવી, આપને પ્રતિષ્ઠિત કર્યા હતા. ૬ છે તથા ઝિંઝુપુર (ઝીંઝુવાડા) નગરના દુર્જનશલ્ય રાજાને કઢને મહા રોગ થયે હતે. ત્યારે પિતાના ઈષ્ટદેવ સૂર્ય દેવની, તેણે ઘણું સ્તવના કરવા છતાં, રોગ મટ્યો જ નહીં. પછીથી પોતાના જૈનમંત્રીશ્વરના વચનથી, આપના (શંખેશ્વર પાર્શ્વનાથના) સ્નાત્ર જળના છાંટવાથી, રોગ મટી ગયે, અને રાજાએ વિમાન જેવું જિનાલય કરાવ્યું. આ ઉપરાંત પણ પ્રાચીન પ્રબંધ અને શીલાલેખ દ્વારા શ્રીશંખેશ્વર મહાતીર્થની પ્રાચીનતા અને પ્રભાવકતા સૂચક કેટલીક જાણવા યોગ્ય બીનાઓ મળે છે. જેમકે વિ. સં. ૧૨૮૬ આસપાસ વડગચ્છીય વર્ધમાનસૂરિ મ.ના ઉપદેશથી ધર્મવીર, દાનવીર, શૂરવીર, બાંધવબેલડી–વસ્તુપાલ, તેજપાલ મહામ, શંખેશ્વરને માટે સંધ લઈ આવ્યા હતા. તે વખતે જિનાલયની જીર્ણ દશા જોઈ, તદ્દન નવીન જિનાલય કરાવ્યું હતું. અને ફરતી ઘણી દેવકુલિકાઓ કરાવી હતી. આ તીર્થમાં તેમણે બેલા ખદ્રવ્યને વ્યય કરી લાભ મેળવ્યો હતે. વિ. સં. ૧૩૦૨( આસપાસ)માં આચાર્ય પરમદેવસૂરિમહારાજના ઉપદેશથી, ઝીઝુપુર(ઝીઝુવાડા)ને રાજા દુર્જનશલ્યના કઢરેગની શાન્તિ થયાથી, શ્રદ્ધાતિરેકથી રાજાએ જિર્ણોદ્ધાર કરાવ્યું હતું. આ ઉદ્ધાર પછી મહાકૂર મલેચ્છો. અલાવદીન ખીલજીના લશ્કર દ્વારા, જિનાલય અને ઘણી ખરી પ્રતિમાજીને નાશ થઈ ગયો. મૂળનાયક પ્રભુજીની પ્રતિમા, તે કાલના સમયસૂચક જાગતા શ્રાવકોએ, જમીનમાં પધરાવી દેવાથી, બચી ગઈ હતી. આ જિનાલય અત્યારના શંખેશ્વર શહેરથી થોડા દુર પ્રદેશ પર હશે. એમ પશ્ચિમ Page #610 -------------------------------------------------------------------------- ________________ ૫૭૫ શંખેશ્વર તીર્થને કેટલાક ઈતિહાસ દિશામાં દટાયેલા અવશેષેથી સમજાય છે. ત્યારપછી, અકબર સમ્રાટ પ્રતિબોધક વિજયહીરસૂરિ મહારાજના પટ્ટધર, વિજયસેનસૂરિ મહારાજના ઉપદેશથી, ગામના મધ્યભાગમાં, બાવન-જિનાલય તદ્દન નવીન ચત્ય બંધાયું હતું. આ જિનાલય પશ્ચિમાભિમુખ હતું. આ જિનાલય એંસી વર્ષ સુધી સચવાયું, પૂજાયું હતું. અને ઘણું યાત્રાળુઓ આવતા હતા. પરંતુ ઔરંગઝેબ ગાદી ઉપર આવ્યા પછી, તેના હુકમથી, મેગલાઈ સૈનિકે એ દેરાસરને નાશ કર્યો હતો. આ વખતે પણ અવસરના જાણ શ્રાવકે એ, મૂલનાયક પ્રભુજી અને કેટલીક બીજી મૂર્તિઓ, ઉત્થાપન કરીને, પહેલેથી જ જમીનમાં પધરાવી દેવાથી, બચી ગઈ હતી. બાકી રહેલી પ્રતિમાઓ અને મંદિર તથા દેવકુલિકાઓને નાશ થઈ ગયા હતા. આજે આ ખંડિયેરે, વર્તમાન જિનાલયના દરવાજામાં પેસતાં, ડાબી બાજુ શેત્ર નજીકમાં, ભગ્નાવશેષ હાલતમાં, વિદ્યમાન છે. જેની ભીતમાં ક્યાંક ક્યાંક, પ્રતિમાજી કે દેવકુલિકા બનાવનારનાં, સુંદર નામો, આજે પણ વાચકના ચિત્તને ડામાડોળ કરાવી મૂકે છે, ઉદ્વિગ્ન બનાવે છે. આ જિનાલય માનજી ગાંધારિઆએ નવલાખ દ્રવ્યને સદ્વ્યય કરીને, બંધાવ્યું હતું. ત. ત્યારપછી, મુશલમાનેને ભય ચાલુ રહ્યો ત્યાં સુધી, શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમા, જમીનમાં, અથવા ભેંયરામાં, સુરક્ષિત રહેવાથી, કેટલાંક વર્ષો સુધી શ્રીસંઘને, યાત્રાને લાભ ખોરંભાયો હતો. ત્યાર પછી ૧૭૬૦ માં નવીનપ્રાસાદ થ હતો અને બાવન દેવકુલિકાઓ પણ થઈ હતી. જે હમણું વિદ્યમાન છે. પરંતુ ૧૭૬૦ પછી બને સાઈઠ વર્ષના ગાળામાં ઘણું ઉદ્ધારે અને, સુધારાવધારા થયા છે. શંખેશ્વરમાં હાલ વિદ્યમાન પ્રતિમાઓના કેટલાક શીલાલેખે મળ્યા છે. વિ. સં. ૧૨૧૪ મહાસુદી ૧૩, ૧૨૩૮ મહાસુદી ત્રીજ ૧૩૨૬, ૧૩૨૬, ૧૪૨૮, ૧૬૬૬, પિષવદી ૮ રવિવાર, ૧૮૬૮ વિગેરે વિગેરે. આ બાબત વિશેષ જાણવા ઇચ્છનારે જૈનતીર્થોને ઈતિહાસ તથા શંખેશ્વરતીર્થને ઈતિહાસ વાંચવા ગ્ય છે. જેથી બીજી પણ ઘણું વાતે જાણી શકાશે. પ્રતિમાની પ્રાચીનતા નિબંધ ત્રીજે. શ્રી અજાહરા પાર્શ્વનાથ તીર્થ હાલમાં, દીવ-ઉનાની પાસે વિધમાન છે. તે પ્રભુ પ્રતિમાની પ્રાચીનતા બતાવાય છે. ના વર્તમાન વીસીના ૨૦ મા જિનેશ્વરદેવ મુનિસુવ્રતસ્વામીના નિર્વાણથી, આસરે ત્રણ લાખ વર્ષ ગયા પછી, આઠમા બલદેવ-વાસુદેવ, રામ-લક્ષમણ–બાંધવ બેલડી થયા Page #611 -------------------------------------------------------------------------- ________________ પ૭૬ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ હતા. તેમના પિતામહ અનરણ્યરાજા, જેમનું ઉર્ફ નામ અજયપાલ પણ હતું. તેઓ સાકેતનગર (અયોધ્યા)ના ત્રણ ખંડના ભક્તા રાજવી હતા. અજયરાજાને રાજ્ય ભોગવટાનાં કેટલાંક વર્ષો દયા પછી, તેમનું શરીર ઘણા રોગોથી ઘેરાઈ ગયું હતું. તેમાં પણ કઢના મહારોગથી તેઓ ખૂબજ પરેશાન થયા હતા, અજયરાજના રોગ પ્રતિકાર માટે પ્રધાને એ મોટાં મોટાં ઈનામની જાહેરાત કરી, સ્વદેશ પરદેશથી ઘણું વૈદ્યોને બોલાવી, મહારાજાની ચિકિત્સા કરાવી હતી. પરંતુ ઘણું રેગો પૈકી એક પણ રોગ શમ્યા નહીં. એકવાર જૈનધર્મી મહાત્માત્યની સલાહથી, રાજા સિદ્ધગિરિ ગિરનાર અને ચંદ્રપ્રભાસ આદિ તીર્થોની યાત્રા કરવા ગયે. રાણીઓ વિગેરે પરિવાર ઉપરાંત ઘણું સિન્ય પણ સાથે હતું. યાત્રા કરતાં કરતાં દીવપત્તર ( દીવબંદર) પહોચ્યા. અને થોડા દિવસ શાન્તિ લેવા, સ્થિરતા કરી રહેવા લાગ્યા. હવા-પાણી પણ સારાં હતાં. - આ જ અરસામાં, એટલા નજીક કેઈ શહેરને વહાણ વેપારી, રત્નસાર નામને શેઠ, દરીયાની મુસાફરી કરતે, દીવપત્તન નજીકના દરીયામાં આવ્યો. અને મહાવંટેળ સરૂ થયા. વહાણ ડુબવાની અણી પર આવી ગયાં. રત્નસાર ગભરાય. મનમાં પિતાના અભી ષ્ટદેવનું સ્મરણ કરવા લાગ્યા. દેવનીસહાય આવી નહીં, તેથી વિચાર્યું કે આજેજ ડી. વારમાં વહાણના નાશ સાથે, મારે પણ અવશ્ય નાશ થસે, અથવા બચી જાઊં તે પણ સામગ્રીભ્રષ્ટને જીવવાથી પણ લાભ શું? ઉપદ્રવથી મરવા કરતાં, બહાદુરીથી મરવું તે જ વ્યાજબી છે. આંશુ-ભય-ઉચાટથી, મરનારા નહિ પારા પણું બહાદુરીથી મરે, તેવા નર બે–ચાર ” રેઈ મરે રોકે ઘણુ, દુર્બાને બહુ લોક પણ આરાધન આચરી, મરતા સજજન કોક' છે આવા વિચારોથી આરાધના કરીને, વહાણે બુટ્યા પહેલાં, સમુદ્રમાં ઝંપાપાત કરીને, સેઠ મરી જવા તૈયાર થઈ ગયે. તેટલામા પાર્શ્વનાથ સ્વામીના તીર્થની રક્ષણ કરનારી, પદ્માવતી દેવી પ્રગટ થયાં. અને વહાણોને ઉપદ્રવ હરી લીધો. શેઠજીને સાહસ કરતા અટકાવ્યા, અને કહ્યું “વત્સ સાંભળ! આ દરીયાના તળીએ, કલ્પવૃક્ષના પાટીયાથી બનાવેલી, મહામૂલ્ય પેટીમાં, ઘણી પ્રાચીન અને મહાપ્રભાવવતી, પાર્શ્વનાથ સ્વામીની પ્રતિમા છે. તેને તું પિતાના માણસો દ્વારા મારા પ્રભાવથી બહાર કઢાવજે. અને અધ્યા નગરીથી તીર્થયાત્રા કરવા નીકળેલા, હાલ આંહી દીવપત્તનમાં વસેલા, અજયપાલ રાજાને આ પ્રતિમા ભેટ આપજે. પ્રતિમાજીના Page #612 -------------------------------------------------------------------------- ________________ પ૭૭ અજાહર પાર્શ્વનાથસ્વામીની પ્રતિમાને ઇતિહાસ સ્નાત્રજળથી રાજાના રોગ શમી જશે. રાજા તદ્દન નિરોગી થશે. તમે અને રાજા બને જણ ભય અને રોગ મુકત થશે.” આ પ્રમાણે કહીને પદ્માવતી અદશ્ય થઈ ગયાં. અને રત્નસાર સુશ્રાવકે પોતાના ખલાસીઓને દરીયામાં ઉતાર્યા. અતિઅલ્પમહેનતે, પ્રતિમાની પેટી મળી ગઈ લઈને ઉપર આવ્યા. શેઠજી પણ સુગન્યપૂર્ણ પેટીને જોઈને, પોતાના ભાગ્યને ધન્ય માનતા, અને દેવીનો ઉપકાર માનતા, કિનારે આવ્યા. કિનારા ઊપર તંબુ નાખ્યા. તથા એકદમ જરીના તંબુમાં, ખોલેલી પેટીમાં, પ્રભુજીને બિરાજમાન કર્યા, અને પોતાના માણસો મેકલી અજયરાજાને ખબર આપ્યા. રાજાને સમાચાર મળ્યા. વધામણી લાવનારને ખૂબ ઈનામ આપ્યાં. દીપપત્તન શહેરમાં ખબર પડી ગઈ. હજારે ભાવુક દર્શન કરવા આવ્યા. શેઠજીએ દેવીના આગમનની તથા પોતાના ઉપદ્રવનિવારણની, દેવવચને પ્રતિમા કઢાવવાની, અને સ્નાત્રજળના લાભની વાત કહીને, પ્રભુજીથી ભૂષિત કલ્પવૃક્ષનાકાષ્ટની પેટી રાજા અનરણ્યને ભેટ ધરી (અજયપાળને) ખૂબ આનંદ અનુભવ્યા. શેઠશ્રી રત્નસારના વર્ણને સાંભળી, રાજા પણ ખૂબ જ ખુશી થયા, અને મોટા આડંબરથી, વાજીંત્રના નાદથી, દિશાઓને બહેરી બનાવતા, અજયપાળરાજા પ્રભુજીને પિતાના મુકામ પર લાવ્યા. હજારે માણસની હાજરીમાં પ્રભુજીને સ્નાનાભિષેક કરાવ્યો. અને દેવી પદ્માવતીના સંદેશા અનુસાર, તત્કાળ સ્નાત્રજળ પિતાના મસ્તકે ચડાવ્યું. - તે પહેલા દિવસથી રેગોનું ઘટવું શરૂ થયું. કેટરોગ નાશ પામ્યા. અને છ માસમાં સર્વ–૧૦૮ રેગો નામશેષ થયા. શરીર કંચન જેવું થયું. ખૂબ સ્કૂરતિ આવી, અને શ્રી વીતરાગ શાસન પ્રત્યેની શ્રદ્ધા ખૂબ જ મજબૂત થઈ ગઈ! રાજાને સ્થાન પણ ઘણું જ રળીયામણું લાગવાથી, દીવ૫ત્તનની નજીકમાંજ, પિતાના નામથી, અજયનગર વસાવ્યું. પછી ત્યાં ઘણું ભવ્ય જિનાલય બનાવી, પ્રભુશ્રી પાર્શ્વનાથસ્વામીની પ્રતિષ્ઠા કરાવી, અને તીર્થની, રક્ષા, સાચવણ, વ્યવસ્થામાટે દશગામ ભેટ આપ્યાં. કલ્પના હતી જ નહીં કે મારા રેગો નાશ પામશે? નહીં ધારેલું થવાથી, રાજાને પ્રભુપૂજાથી બીજી પણ ધર્મક્રિયાઓમાં રસ વધ્યો. તેને પુત્ર અનંતરથ થયે. અને તેને પુત્ર દશરથરાજા થયો. અનરણ્ય રાજાએ, પુત્ર અનંતરથને રાજ્ય આપી, પોતે દીક્ષા લીધી. નિરતિચાર આરાધી રાજા અજયપાળ મેક્ષ ગયા. હાલમાં તેજ અજયનગર અજારા તરીકે પ્રસિદ્ધ છે. ઉના શહેરની નજીક એકદઢ માઈલમાં વસેલું છે. હાલ ત્યાં જેનેનું એકપણુઘર વિદ્યમાન નથી, સુન્દરધર્મશાળા છે આ પ્રતિમાજીના ભરાવનાર મહાપુરુષનું નામ ક્યાંઈ વાંચવા મળ્યું નથી. પણ પ્રબંધકારનો ૭૩ Page #613 -------------------------------------------------------------------------- ________________ ૫૭૮ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ વણુ નથી જણાય છે કે, આ પ્રતિમાજી ધરણેન્દ્રભવનમાં, છલાખવષ પૂજાણી છે. તથા છસેા વર્ષ કુબેરલેાકપાલનાભવનમાં પૂજાઈ છે. ત્યાંથી વરુણલાકપાલ લઈ ગયા. તેમના ભવનમાં સાતલાખ વર્ષ પૂજાઈ છે. આ બધા વર્ણનાથી અજયરાજાને પણ તેર લાખ વર્ષ પુરાણી આ પ્રતિમા મળી હતી. ત્યારપછી ત્રણ લાખ વર્ષ આસપાસ એકવીશમા નમિનાથ સ્વામી થયા. તેમના નિર્વાણથી પાંચલાખ વર્ષે નેમિનાથસ્વામી થયા. નેમિનાથસ્વામીના નિર્વાણુ પછી, આજે છયાસી હજાર ચારસા ખાણું વર્ષ થયા. આ સઘળા વર્ણનથી સમય વિચારતાં, લગભગ બાવીશલાખ વર્ષ પહેલાંની, અને આગણીશમા મલ્લિનાથસ્વામીના તીર્થમાં બનેલી, આ પ્રતિમા સંભવે છે. અત્યારે પણ આ પ્રતિમા ખૂબ જ ભવ્ય છે, આકષ ક છે. વીતરાગતાનો અભ્યાસ કરવા ઇચ્છતા ભવ્યજીવના, ત્રણેકાળ સફળ થાય તેવી છે. આ તીમાં જનાર અને ગવેષક મહાનુભાવ હેાય તેને, આ સ્થાન અત્યારે પણ પાતાની પ્રાચીનતા પૂરવાર કરાવે તેવું છે. આ વમાન અજાર ગામડાની મહાર. રાજા અજયપાળના નામથી ખેલાતા ઘણેા પ્રાચીન ચાતા છે. __!$Fi"), વિક્રમ સંવત ૧૯૪૦માં ખેાદકામ થતાં, ચાતરાની આશપશથી પદ્માસનવાળી ખાવીશ જિનમૂર્તિ તથા ઉભી જિનમૂર્તિ એ (કાઉસ્સગ્ગમૂદ્રાએ રહેલી) નીકળી હતી, કાઉસ્સગ્ગજી એ પ્રતિમાજી ઉપર ૧૩૨૩ના લેખ પણ કાતરાએલેા હતેા. તથા એ યક્ષયક્ષણીની મૂર્તિએ પણ સાથે જ નીકળી હતી. આ અજયપાળ રાજાનાં ચાતરી ખાઢતાં ૧૩૪૩માં પ્રભુનિ પ્રતિષ્ઠા થયાના લેખ નિકળ્યેા હતેા. હાલના અજાહરપાર્શ્વનાથના મંદિરમાં શીલાલેખ છે, તેમાં ૧૬૬૭ના વૈશાખ સુદી ૭ રાહીણી નક્ષત્ર, મગળવારે પાર્શ્વનાથ સ્વામીની પ્રતિષ્ઠા. વિજયદેવસૂરિ મહારાજની હાજરીમાં, ઉના શહેરના કુવરજી જીવરાજ દાસીએ કરાવ્યાનુ વર્ણન છે, સાથે આ સ્થાનમાં, આ તીર્થના ચાદમા જીર્ણોદ્ધાર છે, આ વાંચનથી, મા વર્ણનથી, બુદ્ધિમાનને જરૂર ખ્યાલ આવે જ કે આ પ્રતિમા ઘણી પ્રાચીન અને પ્રભાવક છે, આ આહી` બીરાજમાન જિનપ્રતિમાજી ઉપર, કોતરેલા બીજાપણુ વિ. સંવત ૧૩૨૩ના ૧૩૪૩ના, ૧૩૪૬ના. ૧૩૬૨ ના ૧૩૭૭ ના લેખા કાતરાએલા છે. ઈતિ ત્રીજો નિબંધ સમાપ્ત Page #614 -------------------------------------------------------------------------- ________________ પ૭૯ તંભન પાર્શ્વનાથસ્વામીની પ્રતિમાને ઈતિહાસ શ્રીજિનેશ્વરદેવની પ્રતિમાની પ્રાચીનતા અને પ્રભાવક્તા બતાવનાર નિબંધ થો. હમણાં શ્રીખંભાત શહેરમાં બિરાજેલા, અને ઠામઠામ ઇતિહાસમાં ગવાયેલા શ્રીસ્તંભન પાર્શ્વનાથસ્વામીની પ્રતિમા કયારે બનેલી છે? કયાં કયાં પૂજાણી છે? તે વાંચો. સત્તરમા શ્રીકુન્થનાથ સ્વામીના તીર્થમાં, મહાભાગ્યશાળી મમ્મણ નામના શેઠ થયા હતા. તેમણે જ્ઞાની ગુરૂના મુખથી, જિનપ્રતિમા ભરાવવાથી સમક્તિ પ્રાપ્તિનું કારણ જાણું, સુગ પામી, પાર્શ્વનાથસ્વામીની પ્રતિમા ભરાવી, સુગુરૂપાસે અંજનશલાકા કરાવી. ભવ્યમંદિર કરાવીને, પ્રતિષ્ઠા કરાવી. સ્વપરને આરાધનાનું કારણ બનાવ્યું હતું. શેઠ શ્રીમમ્મણશાહે, વર્ષોસુધી, પ્રભુજીની પૂજા-સ્તવના–ભાવના વડે સમ્યકત્વને નિર્મલ બનાવ્યું. આરાધનાપૂર્વક મરીને, વિમાનિક દેવ થયા. શાસ્ત્રોમાં કહ્યું છે કે – सम्मदिट्ठी जीवो, विमाणवज्जं न बंधए आउं । जइ नवि सम्मत्तजढो, अहव न बद्धाउओ पुचि ॥ १ ॥ અર્થ : સમ્યક્ત્વ પામેલે આત્મા, તેણે જે પહેલાં આયુષને બંધ કર્યો ન હોય, અથવા સમ્યક્ત્વભ્રષ્ટ થાય નહિ તે, અવશ્ય મરીને સ્વર્ગમાં જ જાય છે. અર્થાત્ વૈમાનિક દેવ જ થાય છે. પ્રશ્ન : આચરણ સારાં ન હોય તે પણ, સમ્યક્ત્વધારી જીવ, વૈમાનિક જ થાય એમ કેમ? ઉત્તર : નિયાણું કરીને જન્મેલા, અગર જોરદાર ભેગાવળકર્મના ઉદયવાળા, અથવા બીજા ત્રીજા કષાયને જોરદાર ઉદય હોય તે જ, સમકિતિજીવમાં. વિરતિ આવે નહિ. અન્યથા જિનવચન ગમે, તેને વિરતિ અવશ્ય ગમે જ. સમકિતીજીવમાં. પહેલાં ત્રણ ગુણઠાણું હોય જ નહિ. માટે નારકી અને તિર્યંચગતિપ્રાગ્ય અશુભકર્મો બંધાય જ નહિ. અને મનુષ્ય હેવાથી મરીને, વૈમાનિક દેવ જ થાય. સમકિતીજીવના અધ્યવસાય કાળા હોય જ નહિ. ત્યારપછી કેઈકવાર પહેલા દેવકના ઈન્દ્રનું ધ્યાન જવાથી, મમ્મણશેઠના જિનાલય તરફ ઉપગ ગયે. પાશ્વનાથસ્વામીની પ્રતિમા જોઈ પોતાના સ્થાને બેઠા નમસ્કાર કર્યા. અને ઈચ્છા થવાથી જિનાલયમાં ગયા. પ્રભાવવતી પ્રતિમાને જોઈ પિતાના સ્થાથમાં લઈ ગયા, સૌધર્મેન્દ્ર કરોડો વર્ષો સુધી. આ પ્રતિમાને પિતાના વિમાનમાં રાખી પૂજા કરી. હવે જ્યારે તેમને ચ્યવનકાળ નજીકમાં આવ્યું ત્યારે, સૌધર્મઇન્દ્ર પાસેથી, ભક્તિ ભાવે યાચના કરી, પાતાળવાસી ધરણેન્દ્ર, આ પ્રતિમાને પિતાના સ્થાનમાં લાવ્યા. Page #615 -------------------------------------------------------------------------- ________________ ૫૮૯ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ એકવાર ફરવા ગયેલા ધરણેન્દ્રને, દક્ષિણ દિશાને સમુદ્રકિનારે બહુરમ્ય જણાવાથી, સમુદ્રના કિનારા ઉપર, ઘણી સુંદરતાવાળું જિનાલય બનાવીને, પ્રાર્ધપ્રભુજીને સ્થાપન કર્યા. આ સ્થાન ઉપર પણ દેવ, દેવીઓ, અને વિદ્યાધર હંમેશ યાત્રા કરવા આવવા લાગ્યા. અહીં આવ્યા પછી પણ, ત્રણ લાખ વર્ષ સુધી, આ પાશ્વનાથસ્વામીની પ્રતિમા આ સ્થાને પૂજાઈ હતી. તેવા સમય દરમ્યાન, દશરથરાજાની આજ્ઞાથી, રામ-લક્ષમણસીતાજી વનવાસ નીકળેલા હતાં. અને મહાકામી રાવણ. મહાસતી સીતાજીનું હરણ કરીને લંકામાં લાવ્યા હતા. અને તુરત જ મહારાજા રામચંદ્ર, સીતાજીની શેધ કરાવી. અને ખબરમલ્યા કે, લંકાપતિ રાવણ, સીતાનું હરણ કરી ગયા છે. તેથી તુરત સૈન્ય તૈયાર કરીને, સુગ્રીવ અને હનુમાન વિગેરે, વીરપુરુષોથી પરિવરેલા, રામ-લક્ષમણ લંકાનગરી તરફ જતા વચમાં, આ જિનાલય અને પાર્વપ્રભુની પ્રતિમાથી અલંકૃત, સમુદ્રના કિનારે આવી પડાવ કર્યો. જિન જારી થોડો વખત, આ સ્થાન ઉપર સ્થિરતા કરી, લંકાનગરી પહોંચ્યા હતા. ત્યાં રાવણ સાથે ખૂનખાર યુદ્ધ થયું. રાવણ જેવું રત્ન રણમાં રગદોળાયું. લંકાનું રાજ્ય બિભીષણને, આપી, મહારાજારામચંદ્ર, સીતાદેવીને લઈને, પાછા આવતાં પણ, આ સુરમ્ય તીર્થભૂમિ ઉપર પડાવ કરી રહ્યા હતા. આ વખતે જિનાલયમાં માટે મહત્સવ કરીને અયોધ્યા પધાર્યા. જતાં અને વળતાં સમુદ્રના સ્વામી સુસ્થિતદેવની સાથે, રામલક્ષમણને સમાગમ થયે હતો. પ્રશ્ન : ઉપર જણાવ્યું છે કે, સૌધર્મઇન્દ્રિ વી ગયા ત્યારે, આ પ્રતિમા, સમુદ્રના કિનારે આવી હતી. આ બનાવ કયારે બન્યો? હમણાં પણ સૌધર્મઇન્દ્ર તે ત્યાં છે જ. ઉત્તર : સૌધર્મઇન્દ્રિ હતા. હોય છે. હાલ છે. અને અનંતા કાળ સુધી રહેવાના છે. પરંતુ નામ તેને અવશ્ય નાશ થાય છે. તેને અર્થ પણ વ્યકિતવાચક સમજ. જાતિવાચક નહીં. કારણ કે, કેટલાંક સ્થાને શાવતાં છે. તેમાં થનારા વ્યકિત પણ સ્થાનના નામે ઓળખાય છે. એવા સ્થાનનો સ્વામીનું આયુષ પૂર્ણ થાય, મરણ પામે, બીજી ગતિમાં જાય, પરંતુ તુરત તે સ્થાનમાં, બીજા જન્મ પામે છે. તેને પણ તે જ નામથી ઓળખાય છે. આહીં પાર્શ્વનાથસ્વામીની પ્રતિમાજીને, સૌ ધર્મ દેવલોકમાં લાવનાર, ઈન્દ્રમહારાજનું અવન, મુનિસુવ્રતસ્વામીના તીર્થકાળમાં થયું હતું. અને તે કાળમાં કાર્તિકનામના બારવ્રતધારી શ્રાવકે, મુનિસુવ્રતસ્વામી પાસે દીક્ષા લીધી હતી. આરાધન કરી પહેલા દેવકના સૌધર્મનામના ઈન્દ્ર થયા છે. હાલના સૌધર્મઇન્દ્ર કાર્તિકશેઠને આત્મા જાણ. Page #616 -------------------------------------------------------------------------- ________________ સ્તંભન પાર્શ્વનાધસ્વામીની પ્રતિમાના ઇતિહાસ પ૧ ત્યાર પછી પણ પ્રસ્તુત મમણુશ્રાવકની ભરાવેલી, પાર્શ્વનાથ સ્વામીની પ્રતિમા, તેજ સ્થાનમાં, દેવેશ અને વિદ્યાધરા વડે પૂજાયેલી, અને રક્ષણ કરાયેલી આઠ લાખ વર્ષ સુધી ત્યાં રહી તેના ઇતિહાસ નીચે મુજબ છે. જ્યારે નેમનાથ સ્વામી કેવલીપણે વિચરતા હતા. તે સમય દરમ્યાન, જખૂદ્વીપના નવમા નારદની પ્રેરણાથી, ભાનભુલેલા, ધાતકીખંડના ભરતક્ષેત્રની અપરક'કાનગરીના સ્વામી, અને પરદારલ'પટ રાજાપદ્મોત્તરે, પાંડવાની પટ્ટરાણી દ્રોપદીનુ દેવસહાયથી હરણ કરાવ્યુ, અને પેાતાના અંતઃપુરમાં લાવીને મુકાવી, દ્રૌપદી પાસે પેાતાની ઈચ્છા જણાવી. પદ્મોત્તર : કહે છે. આ ઘાતકીખંડ છે. તને જ બુદ્વીપમાંથી, દૈવી સહાયથી હું લાવ્યા છુ. તને હું પેાતાની રાણી બનાવવા ઇચ્છું છું. સિધિ રીતે માની જઇશ તેા, પટરાણી બનાવીશ. તું ઘણું માન પામીશ. અને નહી માને તે પણુ, કદ ના પામીને પણ તારે, મારે આધીન થવું પડશે. હું તને બળાત્કારથી પણ ભાગવીશ, તારે છુટવાના ઉપાયેા છે જ નહી. મહાસતી દ્રૌપદીએ પશુ, પાપીરાજાનાં પાપમય વાકયો સાંભળી લીધાં. મનમાં વિચારા થયા, નારીપણાને ધિક્કાર થાએ. અને આવા અપ્રમાણુ રૂપલાવણ્યને પણ હજારે વાર ધિક્કાર થાવ. પરવશદશાને પણ ધિક્કાર થાવ. ઓવા અમૂલ્ય નર–નારી જન્મને પણ પામરેા. પશુ દશાની જેમ, વિષય વિકારોથી ખરબાદ કરી નાખે છે. “ પુણ્યદશાથી જીવડા, પામે નર અવતાર, રાજ્ય રમા રમણી મલે, નમ્ર પુત્ર પરિવાર “ રૂપ મલે, સુસ્વર મલે, લાવણ્ય, કલા ભંડાર 46 પણ ,, ૧ 99 અનેક ઉત્તમ સાધના, પુણ્ય તણેા પરિવાર ” ૨ અજ્ઞાની જીવડા, બની વિષયના દાસ, અનેક પા। આચરી, પામે કુગતિવાસ ,, ૩ .. અકામ નિર્જરા યાગથી, નરભવ સુરભવ થાય, પાઠ ભરી પાપાતણી, પશુ નરકમાં જાય ,, ૪ મહાસતીએ, શીલમહારત્નને અચાવવા, માટે, રાજા પાસે બુદ્ધિથી ઘણી સારી વાતા કરી, છમાસ પછી મળવાના સંકેત રાજ્યેા. આબાજુ તેજ નારદ પાસેથી દ્રૌપદીના સમાચાર પામીને કૃષ્ણમહારાજ, પાંચપાંડવાને સાથે લઈ, લવણ સમુદ્રના કિનારે આવ્યા. અઠ્ઠમ તપ કરી, સુસ્થિત દેવને આરાધ્યા. દેવે આવી, પ્રસ્તુત પાર્શ્વનાથસ્વામીનું જિનાલય મતાવ્યું. તેમણે દન-પૂજા ભાવના કરી. ત્યાર પછી સુસ્થિતદેવની સહાયથી, ધાતકી ખ'ડના ભરત Page #617 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ , ક્ષેત્રમાં, અપરકંકાનગરીના ઉદ્યાનમાં પહોંચ્યા. લડાઈ થઈ. પોત્તર હાર્યો. નાશીને દ્રૌપદીના પગમાં પડ્યો. શરણું માગ્યું. દ્રૌપદીએ, પોત્તરને અભય આપી, છોડી મુકો. કૃષ્ણમહારાજાએ, જિતને શંખ વગાડી, દ્રૌપદીને સાથે લઈ, પાંડે સહિત સમુદ્રમાં પ્રસ્થાન ' . ' આ વખતે ધાતકીખંડના ભરતક્ષેત્રમાં, બાવીશમાં જિનેશ્વરના સમવસરણમાં વ્યાખ્યાને સાંભળવા આવેલા, કપિલ વાસુદેવે, પિતાના જે શંખ દેવની સાંભળે. પ્રભુજીને પૂછવાથી, કૃષ્ણનું આગમન જાણી, ઘણુ વેગથી સમુદ્ર કિનારે પહોંચ્યા. પરંતુ પાંડે અને કૃષ્ણ ઘણું દૂર નીકળી ગયા હતા. તો પણ તેમણે શંખનાદથી ઘણું સન્માન કર્યું કૃષ્ણમહારાજે પણ શંખદ્વારા સન્માન સ્વીકારી તેમને આભાર વ્યક્ત કર્યો. " પરસ્પરને વાર્તાલાપ સંપૂર્ણ થયો. અને તરત જ કૃષ્ણમહારાજ અને દ્રૌપદી સહિત પાંડવોના રથ, સુસ્થિતદેવની સહાયથી મળેલા માર્ગે, સમુદ્રમાં ઘણું વેગથી દેડવા લાગ્યા. કૃષ્ણમહારાજનું પુણ્ય અને દૈવી સહાયથી, થોડા વખતમાં બેલાખ જનને સમુદ્ર ઉલંઘીને, ભરતક્ષેત્ર બાજુના સમુદ્રના કિનારે, છએ રથે પાથાથ સ્વામીના મંદિરથીભૂષિત મોટા ઉદ્યાનમાં આવી પહોંચ્યા. સુસ્થિતદેવે તેમને બધી સગવડ કરી આપી. {" * * વિશ્રાતિની મુખ્યતા, સ્થાનની મનોરમ્યતા, અને પ્રભુભકિતનો લાભ વિચારીને કૃષ્ણમહારાજ અને પાંડવો થડા દિવસ ત્યાં રોકાયા. કાર્યની સફળતાની ઉજવણી તરીકે જિનાલયમાં મોટો મહોત્સવ કયો. સુસ્થિતદેવને પણ, કૃષ્ણ વાસુદેવ અને પાંડવો પ્રત્યે સાધમીબંધુ તરીકે ઘણું બહુમાન થયું. એકવાર કૃષ્ણ મહારાજને વિચાર થયો. રાજધાનીમાં જવાની ઉતાવળ હોવા છતાં, પ્રભુજીની પ્રતિમાને વિરહ અસહ્ય લાગે છે. યદિ દેવપતે ઉદારતા કરીને મારી પ્રાર્થના સ્વીકારે છે, પ્રભુપ્રતિમાને સાથે લઈ જઈએ. મહાપુરૂષ કૃષ્ણ વાસુદેવના વિચારે ચાલતા હતા તેટલામાં, તુરતજ દેવને મેળાપ થયે. અને વિચારે જણાવ્યા. મોટા પુરૂષની પ્રાર્થના કે ઈછા, કયારે પણ નિષ્ફળ જતી નથી. પામરેની ઇચ્છાઓ કે પ્રાર્થનાઓ પ્રાયઃ ફળતી નથી. કૃષ્ણમહા રાજની પ્રતિમા માટેની માગણી, અનિચ્છાએ પણ સુસ્થિતદેવે માન્ય રાખી. ઉત્તમ વિચારો આવવા, મોટું પુણ્ય ગણાય, શિધ્ર બને ફલવાન તે, જરૂર મહોદય થાય, ૧ જિનમંદિર જિનબિંબને, દેખી ચિત્ત હરખાય, આદરને બહુમાનથી, સમક્તિ નિર્મલ થાય, ૨ સમક્તિધારી જીવને, જિનપ્રતિમા જિનધામ, દેખી હર્ષ વધે ઘણે, વિકસે રોમ તમામ, ૩ Page #618 -------------------------------------------------------------------------- ________________ સ્તંભન પાર્શ્વનાથસ્વામીની પ્રતિમાની પ્રાચીનતાના ઇતિહાસ નરભવ જિન શાસન મળે, સમજે તત્વ વિચાર, જિન પ્રતિમા બહુમાનથી, અલ્પ થાય સંસાર, જન્મી જિનશાસન વિશે, પાપેાધ્ય ો થાય, જિન પ્રતિમા નિન્દા કરી, જરૂર કુતિ જાય, જન્મ નહી જિનશાસને, તે નિપુણ્ય ગણાય, પ્રતિમાશત્રુ જૈન ા, મહા નિર્ભાગ્ય સદાય, ૬ હુ' બહુ પ્રેમ ધરી કહ્યુ', સાંભળેા જૈન ? બધાય, જિનમદિર જિન બબના, વિરોધ ન કરસે ભાય ? ૫ ૭ ॥ ૫૮૩ બહુમાનપૂર્ણાંક સુસ્થિતદેવે, પાર્શ્વનાથસ્વામીનીપ્રતિમાને વિદાય આપી. કૃષ્ણમહારાજાએ માટા સમારેાહ સાથે પ્રભુજીને સાથે લીધા. પ્રવેશ પહેલા, ચરને માકલીને દ્વારિકામાં ખબર મેાકલાવી. ખૂબ શાસન પ્રભાવના કરીને, પ્રભુજીને પ્રવેશ કરાવ્યો. અને શુભ મૂહૂર્તે સમુદ્રવિજયરાજવીના ઘરદેરાસરમાં પ્રભુજીને પ્રતિષ્ઠિત કર્યાં. અને દ્વારિકાના નાશ સુધી ત્યાં પૂજાયા હતા. પ્રશ્ન : નેમનાથસ્વામી સાક્ષાત કેવલી તીથંકર હતા. તેા પછી પ્રતિમાની શી જરૂર ? ઉત્તર : કેવલી તીથ કર દેશેાશેશ વિચરતા હાય છે. તેમના સમાગમ કયારેક જ થાય છે. થાડા વખત પૂરતા થાય છે. પાછા વળી પ્રભુજી વિહાર કરીને, અન્યત્ર પધારી જાય છે. જ્યારે જિનપ્રતિમા બારે માસ ત્રણે કાળ, વીતરાગતાના અભ્યાસ કરવાના ખપી જીવને સાક્ષાત મહાલાભનું કારણ બને છે. આજે પણ લેાકો વિદ્યમાન નેતાએના, ગુરૂએના, વડીલેાના, પત્નીના, પુત્રાના ફાટા ઘરમાં રાખે છે. અનેકવાર પડાવે છે. જોઈ ને આનંદ પામે છે. આ ઉદાહરણ વીતરાગની પ્રતિમા માટે પણ તદ્દન સમજાય તેવું છે. અને જ્યારે કોપાયમાન થયેલા, દ્વૈપાયનદેવના પ્રયાગથી, દ્વારિકાના સંપૂર્ણ નાશ થઈ ગયા, અને દ્વારિકાની ભૂમિ ઉપર સમુદ્ર ફરી વળ્યા. ત્યારે પણ સમુદ્રવિજય રાજાનું અને બલભદ્રમહારાજનુ ઘરદેરાસર દેવસહાયથી ખેંચી ગયાં હતાં. અને દ્વારિકાના ખડિયેરાના કેટલાક ભાગ, સમુદ્રના પેટાળમાં સમાઈ જવાથી, ઉપરનાં બન્ને જૈન દેરાસરો પણ સમુદ્રમાં પદ્માવતી દેવીની સહાયથી જળવાઈ રહ્યાં હતાં. ન - યું કે દ્વારિકાના નાશ પછી ઘણા વર્ષો ગયા પછી,એકવાર કાન્તિનગરના સા વાહ ધનદત્ત નામના શેઠનાં વહાણા દરિયામાં મુસાફરી કરતાં, ભવિતવ્યતાથી દ્વારિકાના દરિયા Page #619 -------------------------------------------------------------------------- ________________ ૫૮૪ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ ઉપર આવ્યાં, અને થંભી ગયાં. ખલાસીઓએ બધી મહેનતે અજમાવી પરંતુ વહાણે ચયાં જ નહિ. ધનદત્ત શેઠ અને વહાણના બીજા મુસાફરો પણ ગભરાઈ ગયા. ત્યારે ધનદત્ત શેઠે પિતાના ઈષ્ટદેવ પાર્શ્વનાથ સ્વામીનું સ્મરણ શરૂ કર્યું. યથા રાજા તથા પ્રજા એ ન્યાયે, બધા મુસાફરે પણ પાર્શ્વ પ્રભુને જાપ કરવા લાગ્યા, મરવાને ભય થાયતે, ધ્યાન પ્રભુનું થાય છે ત્રણે કાળ એવા બને, કુગતિ કાય ન જાય. લા. દુખ, ભય, રેગ, વિયેગમાં પ્રભુ ભજવા મન થાય, છે પણ પાપોને છોડવા, વિરલા કેક જણાય. મારા વહાણ થંભાવનાર તે પદ્માવતી દેવી જ હતાં. તેથી લેકની લાગણી તરફ ધ્યાન આપીને આકાશમાં આવી, ઉદુષણા કરી કહેવા લાગ્યાં. ભાઈએ ? આ વહાણ સ્તભાવાનું કારણ સાંભળે દેવીને મધુર આદેશ સાંભળી, લોકે સાવધાન કાન માંડીને બેસી ગયા. દેવીએ ઉપરની પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાની, દ્વારિકાના દાહની, દરિયામાં જળવાયેલા જિનાલયની, વાત કહી સંભળાવી. હવે તમે મારી સહાયથી દરિયાના પેટાળમાંથી, માણસે ઉતારી પ્રતિમા લઈ આવો. અને હું આ પ્રતિમા તમને અર્પણ કરું છું. તમે લઈ જજે. ભક્તિ કરજે, પ્રતિમા ઘણું પ્રાચીન છે. પ્રભાવક છે. દેવી વચને શેઠજીના માણસે પ્રભુપ્રતિમાને ઉપર લાવ્યા. લેકેને ભય નાશ પામ્યા. હર્ષ ઉભરાયો. નાશ થયે ભય મરણને, પ્રત્યે બહુ આનંદ, દર્શન મળ્યું જિનદેવનું, પંચમ ગતિ સુખકંદ. ૧ ભય નાઠો મરવા તણો, પ્રયા જિનવરપાસ, નૈકાનાં, નરનારીઓ, પામ્યાં ખબ ઉલ્લાસ. ૨ શેઠજી પાર્શ્વનાથ પ્રભુજીની પુરાણ પ્રતિમા પિતાના નગરમાં લાવ્યા, મોટું જિનાલય બંધાવી સુગુરુ ગીતાર્થ જૈનાચાર્ય પાસે, પ્રતિષ્ઠા કરાવી. સેંકડો વર્ષ પ્રભુજી ત્યાં રહ્યા હતા. કેટલાક કાળ ગયા પછી, પ્રસિદ્ધ પ્રભાવક-જૈનાચાર્ય પાદલિપ્તસૂરિના સમકાલીન નાગાર્જુન નામને ભેગી થયો. તેણે પાદલિપ્તસૂરિ મહારાજની ખૂબ સેવા કરીને, આકાશમાં ઉડવાને પાદપ, અને સુવર્ણસિદ્ધિની ઔષધિઓ મેળવી હતી. પ્રશ્નઃ નાર્ગાર્જુન આવી અનેક ઔષધિઓને શી રીતે સમજી શકે હશે? Page #620 -------------------------------------------------------------------------- ________________ સ્તંભન પાર્શ્વનાથની પ્રતિમાજી લાવનાર નાગાર્જુન ગી ૫૮૫ ઉત્તર: પ્રબંધકારના વર્ણન અનુસાર, તે એક ક્ષત્રિયની, બાળવિધવાના રૂપમાં– આસક્ત થયેલા. વાસુકી નાગરાજથી જમેલે. અને બાળાને રહેલા ગર્ભનું રક્ષણઃ ણ; અને છેક સુધી, બધી સહાય પુરી પાડનાર નાગરાજની સહાયથી ઉછરેલે, ભણેલો અને પ્રસિદ્ધિપામેલે નાગાર્જુન મહાન દૈવી પુરૂષ હતે. પ્રશ્ન : નાગાર્જુન ચગી કયાં રહેતા હતા અને તેમણે રસ બનાવવાની યોજના કયા સ્થાન ઉપર કરી હતી ? ઉત્તર : નાગાર્જુન એગીને વસવાટ, ઠંક પર્વતની ગુફામાં હતું. એક કાળે આ ઢક પર્વત પણ શ્રી શત્રુંજય ગિરિનું એકસો આઠમાયલું એક શિખર ગવાયું છે. એ પ્રમાણ. ક-કદંબ ને કોડિનિવાસે, લેહિત્ય-તાલધ્વજ સુરગાવે ! ઢકાદિક પાંચ ફૂટ સજીવન, સુરનર-મુનિ મલી નામ સ્થપાવે છે ગિરિવર દર્શન વિરલા પાવે છે નવાણું પ્રકારી પૂજા ૧ પ્રશ્નઃ આ હંક પર્વત હાલ કયાં છે? ઉત્તર : ઘળાજી પાસે પાનેલી ગામની નજીકમાં છે. તથા નાગાર્જુને, રસસિદ્ધિ બનાવવાની સામગ્રી અને જના, હાલના ખેડા અને ખંભાતના અખાતની વચમાં સેઢી નદીના કિનારે મેળવી હતી. નાગાર્જુનને સુવર્ણસિદ્ધિની ઔષધીઓ મળી ગયા પછી આ ઔષધિઓનું મર્દન કરવા માટે, પદ્મિની સ્ત્રીની જરૂર પડી હતી. તે વખતે પ્રતિષ્ઠાન (હાલનું ઠાણું)ના રાજા શાતવાહનની રાણી ચંદ્રલેખા પધિની હતી. નાગાર્જુન, દેવની સહાયથી, ચંદ્રલેખાને પિતાના સ્થાન ઉપર લાવ્યો હતે. ચંદ્રલેખા સતી નારી હોવાથી ગભરાણી. ત્યારે નાગાર્જુને તેણુને ભગીની તરીકે સંબોધીને, શીલના રક્ષણ માટે ઘણો દિલાસો અને વિશ્વાસ આપ્યું હતું. ચંદ્રલેખા પદ્મિની, રાજપુત્રી અને રાજાની રાણી હોવાથી, ખૂબ સુકેમાળ હતી, તેથી મર્દનના કામથી, ખૂબ કંટાળી જતી હતી. તથા તેણીને પતિ અને પુત્રને વિરહ પણ ખૂબ અસહ્ય લાગતો હેવાથી, નાગાર્જુન તેણીને હંમેશ સાંજના સમયે પોતાના સ્થાન ઉપર મુકી દેતો હતો. ઔષધિઓના પ્રવેગ અને ચન્દ્રલેખાના મર્દન વડે, સુવર્ણસિદ્ધિને રસ થયે પણ ઘટ થઈને, ઢાળકા–લગડીઓ-ચારસાં થયાં નહિ. ત્યારે તેને સમજાયું કે કોઈ પણ ચમત્કારી ૭૪ Page #621 -------------------------------------------------------------------------- ________________ ૫૮૬ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ ધરપ દેવની દૃષ્ટિ પડયા વિના, સુવર્ણ અનવું અશકય છે. એમ વિચારી પોતાના મિત્રદેવને વાત જણાવી. મિત્રદેવે કાન્તિનગરથી, ઉપર જેનું વણ ન થઈ ગયું છે. તે પાર્શ્વનાથસ્વામીની પ્રતિમા લાવીને આપી. પાર્શ્વનાથસ્વામીની દૃષ્ટિ પડવાથી, સુવર્ણ ઘટ થઈ ગયું. અને સુવણ`સિદ્ધકલ્યાણરસના એ મેટા કુંભા ભરી લીધા. પાર્શ્વનાથસ્વામીની પ્રતિમાને સેઢી નદીના કિનારે, આશાતના ન થાય તેવા ગુપ્ત સ્થાનમાં, જમીનમાં પધરાવી દીધી. આ રસમન કરવાના સમય દરમ્યાન કંટાળેલી, ચદ્રલેખાએ નાગાર્જુનને પૂછ્યુ હતુ કે, ભાઈ? આ કયું ઔષધ છે. કયા રોગના નિવારણ માટે તૈયાર કરાવા છે ? નાગાર્જુનના ઉત્તર. આ રસમનથી સેાના સિદ્ધિ થાય છે. તૈયાર થવાથી, કરોડો મણુ સુવર્ણ મનાવી શકાશે. અને સમગ્ર ભારતને ઋણ મુક્ત યાને દુઃખ મુક્ત બનાવી શકાશે. ચંદ્રલેખાને પુછવાથી, તેણીએ આ વાત પેાતાના બે પુત્રાને જણાવી હતી. પુત્રા— બંને યુવાન હતા. તેઓ ધનની લાલુપતાથી, માતાની સાથે આવ્યા. નાગાર્જુનની સેવા કરવા લાગ્યા. શિષ્ય થઈને રહ્યા. એકવાર છળ મેળવીને તેએએ, નાગાર્જુનને મારી નાખ્યા. અને પાછળથી, તુરત નાગાર્જુનના મિત્રદેવે, અને રાજકુમારને પણ મારી નાખ્યા. “ રસ મેળવવા કારણે, લાગ્યું પાપ અપાર, પણ નાગાર્જુન યાગીને, ન થયા લાભ લગાર ܐܐ “ સુવર્ણસિદ્ધિ રસ થયા, કરવા પર ઉપકાર, મરણ થયું. યાગી તણું, પાછળ મર્યા કુમાર '', tr વિષ્ણુ ચાખ્યા, વિષ્ણુ ભાગળ્યા, જગના જીવઅપાર, બાંધી પાપના પાટલા, ભટકે છે સંસાર ’ ૩ “ કાઈક નારી કારણે, કાઇક રાજ્ય ઉપાય, કોઈક લક્ષ્મી કારણે, ખાંધે પાપ સદાય. '' ૪ “ લક્ષ્મીને પૃથ્વીતણા, સ્વામીના નહી પાર, મુકીને ચાલ્યા ગયા, ખાંધી પાપ અપાર ૫ '' વાસુકીનાગરાજ જેવા પિતા મળવા છતાં, અને બુદ્ધિના ભંડાર હેવા છતાં, રસનિસ્પત્તિ થવા છતાં, નાગાર્જુનને લાભ થયો નહીં. રાજકુમારોએ વિશ્વાસઘાત કર્યો. ગુરૂદ્રોહ કર્યાં. લાભ થયા નહી પણ, બન્ને ગુરુશિષ્યા અકાલ મરણે મરણ પામ્યા. પ્રશ્ન : પછી પાર્શ્વનાથસ્વામીની પ્રતિમાનું શું થયું ? Page #622 -------------------------------------------------------------------------- ________________ ૫૮૭ શ્રીસ્તંભન પાર્શ્વનાથસ્વામીની પ્રતિમાને ઈતિહાસ અને પ્રાચીનતા ઉત્તર : ત્યારપછી અભયદેવસૂરિમહારાજને કોઢનો રોગ થયે હતે. તે માટે અનશન કરવાના હતા. પરંતુ તેમના ચારિત્રપ્રભાવથી પદ્માવતીદેવી પ્રકટ થયાં. તેમણે પાર્શ્વનાથસ્વામીની પ્રતિમા (નાગાર્જનયોગીએ જમીનમાં પધરાવેલી) સૂરિમહારાજને આપી. આ બધું વર્ણન. આ પુસ્તકના ૧૨૫ થી ૧૩૪ સુધીના પાના ઉપર આવી ગયું છે. તેજ પાર્શ્વનાથસ્વામીની પ્રતિમા આજે ખંભાતનગરમાં પૂજાય છે. પહેલાં આ નગરનું સ્તંભનનગર નામ હશે, કારણ કે શાસ્ત્રો અને ઇતિહાસમાં, ખંભાતને સ્તંભન તરીકે ઠામઠામ વર્ણવેલું જોવા મળે છે. આથી ઉપરને નાગાર્જુન એગીને અને પાર્શ્વનાથ સ્વામીની પ્રતિમાને, ઉપર મુજબને ઇતિહાસ સત્ય ઠરે છે. પ્રશ્ન : આ પ્રતિમા કેટલા વર્ષ પહેલાંની પુરાણી હશે? ઉત્તર : હાલ ખંભાતનગરમાં પૂજાતી અને અનેક જૈનઇતિહાસમાં ગવાએલી સ્તંભન પાર્શ્વનાથ સ્વામીની પ્રતિમાને, ઓછામાં ઓછા નીચે મુજબ વર્ષો થયાં સમજાય છે. શ્રીકુષ્ણુનાથસ્વામીના તીર્થ તદન પ્રાન્ત ભાગ લેવાય તે પણ, અઢારમા અને એગશમા જિનેટવરદેવના તીર્થનું આંતરૂં એકહજારકોટવર્ષ, એટલે દશઅબજ વર્ષ થયાં છે. ઓગણીશમા અને વશમા પ્રભુજીનું આંતરૂ ચેપનલાખ વર્ષ છે. તથા વશમા અને એકવીશમાં પ્રભુજીનું આંતરૂં છલાખ વર્ષ છે. એકવીશમા અને બાવીશમા પ્રભુજીનું પાંચ લાખ વર્ષનું આંતરું છે. બાવીશમાં ભગવાન પછી પણ લગભગ સાડી છાસી હજાર વર્ષ એટલે વખત થયેલ છે. તેથી એકંદરે દશ અબજ અને છાસઠ લાખ વર્ષ પહેલાની પ્રતિમા છે એમ સમજી શકાય છે. પ્રશ્ન : આ સીવાય પણ પ્રાચીન પ્રતિમાજી હોય તે બતાવો. ઉત્તર : ૧ હાલના કેશરીયાઆદીશ્વરભગવાનને, શ્રીપાલરાજા અને મયણ સુન્દરીએ પૂજ્યા હોવાથી લગભગ છલાખ વર્ષ પહેલાના હોવા જોઈએ. પ્રશ્ન : શ્રીપાલ અને મયણાં ક્યારે થયા હશે. ઉત્તરઃ તેમનું એકહજાર વર્ષનું આયુષ હોવાથી, નામિનાથસ્વામીના તીર્થના અંતમાં થયા સંભવે છે, ૨. તથા હાલમાં અંતરીક્ષ પાર્શ્વનાથ પ્રભુજીની પ્રસિદ્ધ અને ઐતિહાસિક પ્રતિમા વિદ્યમાન છે. તે સીરપુરમાં બિરાજમાન છે. તે પ્રતિમા રાવણના હાથે બનેલી હોવાથી, આઠલાખ અને સાડી છાસી હજારવર્ષ પહેલાની સમજાય છે. Page #623 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણુસાઇ ૩. તથા ગુજરાતમાં પાટણ પાસે ચારૂપગામે, હાલ વિદ્યમાન પાર્શ્વનાથસ્વામીની પ્રતિમા ઘણી પ્રાચીન છે. તેના જૈન ઇતિહાસકારાના એ અભિપ્રાય છે. એકમતે ગઈ ચાવીસીના સેાળમા નમિનાથસ્વામીના, બાવીસાને ખાવીશમા વર્ષોમાં અન્યાનું વર્ણન છે. બીજા અભિપ્રાય મુજબ એકવીસમા નેમિનાથસ્વામી લેવાય તે પણ પાંચલાખ અને ચારાસીહજાર વર્ષ થયાં ગણાય. ૪. તથા સેરીસાપાર્શ્વનાથની પ્રતિમા પણ લાખા વર્ષની પ્રાચીન છે. ૫. તથા જામનગરના નેમનાથસ્વામી પણ, અલભદ્રમહારાજના ઘરદેરાસરની જીવિત સ્વામીની પ્રતિમા છે. પટે ૬. લાધિ ( મારવાડ ) પાર્શ્વનાથપ્રભુની પ્રતિમા પ્રાચીન છે. ૭. અષ્ટાપદતીર્થ ઉપર ભરતમહારાજનુ કરાવેલુ, જૈનમંદિર હાલ પણ વિદ્યમાન છે. તેને થયાને આજે એક કાટાકાટ સાગરોપમ કાળ થયા છે. ઋષભદેવસ્વામી અને મહાવીરસ્વામીનું આંતર જેટલા કાળ જાણવા. તેના શાસ્ત્રિય પાઠ પણ વાંચા, कम्मा परिणामरम्मा, सद्धत्वधम्मा सुगुणेहिं पुण्णा । चारि अट्ठा दस दुशिंदेवा, अठ्ठावये ताइ जिणाइ वंदे ॥ १ ॥ અર્થ : આઠ કના નાશ કરનારા, આત્મપરિણામમાં મણ કરનારા, આત્મસ્વરૂપને પામેલા, સ`ગુણૈાથી પૂર્ણ થયેલા. ચાર, આઠ, દસ અને બે એ પ્રમાણે શ્રીઅષ્ટાપદ તીર્થ ઉપર બિરાજમાન ચઉવ્વીસ જિનેશ્વરાને, હું વંદન કરું છું. પ્રશ્ન : ઉપર ચાર, આઠ, દશ, અને બે, આંકડા લખવાના ભાવાર્થ શું છે ? ઉત્તર : અષ્ટાપદપંત ખત્રીશકેાશના ઊંચા છે. તેની ઉપર ભરતમહારાજાએ એઠેલા સિંહના આકારવાળા પ્રાસાદ કરાવ્યેા છે. તેને ચાર દિશા ચાર ખારણા છે. ચાખ’ડી વેદિકા બનાવી છે. ત્રીજાથી છઠા સુધી, ચાર પ્રભુજીને, દક્ષિણમાં બેસાડ્યા છે. તથા સાતથી ચૌદ સુધી આઠ, પશ્ચિમમુખે બેસાડ્યા છે. પંદરથી ચાવીસ સુધી દશ ઉત્તરમાં, અને પહેલા બીજા એ પ્રભુજી પૂર્વમાં બિરાજમાન કર્યાં છે. બધા પ્રભુજી પોતપાતાના દેહપ્રમાણ બનાવ્યા છે. બધા પ્રભુજીની નાશિકા સમશ્રેણિએ છે. એઠક નીચી–ઉંચી છે. દેરાસર તદ્નન સુવર્ણનુ છે. પ્રતિમા બધી રત્નમય છે. પ્રશ્ન : આ કાળમાં કેાઈ અષ્ટાપદ ગયુ` હશે ? જઈ શકાય છે ? ઉત્તર : ગૌતમસ્વામી ગયા હતા. જુએ શાસ્ત્રપાઠ " अष्टापदाद्रौ गगने स्वशक्त्या ययौ जिनानां पदवन्दनाय " Page #624 -------------------------------------------------------------------------- ________________ જૈનતીર્થોની પ્રાચીનતાનાં પ્રમાણા ૧૮૯ અર્થ : ભગવાન મહાવીર પ્રભુનું વ્યાખ્યાન સાંભળીને, ગૌતમસ્વામી મહારાજ, અષ્ટાપદ પવ ત ઉપર, જિનેશ્વરદેવાના કારણુવંદન કરવા ગયા હતા. તથા હમણાં કેટલીક અલભ્ય પણ, શાસ્ત્રામાં લખાયેલી પ્રતિમાનાં વર્ણના, મળે છે. જેમકે શત્રુ જયપતની સુવર્ણ શુઢ્ઢામાં, આદીશ્વરસ્વામીની હજારા પ્રતિમાજી આજે પણ વિદ્યમાન છે. તથા ગિરનારપતની કાંચન અલાહક ગુફામાં, નેમનાથસ્વામીની સે’કડા પ્રતિમાજી હાલ વિદ્યમાન છે. પ્રશ્ન : આ બધા સ્થાને પ્રતિમાની પૂજા કાણુ કરતું હશે ? ઉત્તર : ચારનિકાયના દેવા અને દેવીએ. તથા વિક્રમની ખીજી સદીમાં, આબુતી ઉપર, શ્રીઋષભદેવસ્વામીની પ્રતિમાની પ્રતિષ્ઠા, પન્નરમા પટ્ટધર, ચંદ્રસૂરિ, નાગેન્દ્રસૂરિ નિવૃ`તિસૂરિ, અને વિદ્યાધરસૂરિમહારાજોના હાથે થયેલાનાં ઈતિહાસિક-પ્રમાણેા છે. ઇતિ ઉપદેશસાર અને અદગિકિલપ તથા આખુ ઉપર ૧૦૮૮ માં વિમલશાહે છત્રીસમા પટ્ટધર, અને નવાંગી ટિકાકાર અભયદેવસૂરિના દાદાગુરૂ, વ માનસૂરિના હાથે, પ્રતિષ્ઠા કરાવ્યાના પ્રમાણેા છે. તથા તેજ આમુગિરિ ઉપર, વસ્તુપાલ તેજપાલે ૧૨૮૭ માં, નાગેન્દ્રગચ્છના આચાય, વિજયસેનસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી છે. બીજા પણ ઘણા ગીતા જૈનાચાર્યાંની હાજરી હતી. ૧. તથા શત્રુંજય મહાતીર્થાંમાં, પાંચમા આરામાં થયેલા ઉદ્ધારા, પણ ઐતિહાસિક છે. પ્રભુ મહાવીરસ્વામીના નિર્વાણુથી, ૫૭૮ અને વિક્રમ સંવત ૧૦૮મા વર્ષે, ભગવાન વસ્વામીના ઉપદેશથી જાવડશાહે. શત્રુજયના ઉદ્ધાર કરાવ્યેા છે. ૨. તથા વિક્રમ સંવત ૧૨૧૩ ની સાલમાં, હેમચ'દ્રસૂરિમહારાજના ઉપદેશથી પરમા ત કુમારપાલમહારાજાના મહામાત્ય માહડમત્રીએ, લાખાની સખ્યા ચતુવિધ શ્રીસંઘની હાજરીમાં. શત્રુંજય મહાતીના ઉદ્ધાર કરાવ્યો છે. ૩. તથા ત્યારપછી બહુ ઘેાડા કાળમાં, અલાવદીન ખૂનીના સુબાની ફાજના જુલ્માગારથી, તીર્થોના નાશ થયા, તેથી તેજ સુખા સાથે મિત્રાઈ કરીને, ખાદશાહ તથા સુખાની પરવાનગી અને સહાય મેળવીને, વિ. સ’. ૧૩૭૧ માં, દેશળશાહના પુત્ર સમરાશાહે ઘણા આચાર્ય ભગવંતા અને શ્રીસંઘેાની હાજરીમાં શત્રુજયમહાતી ના ઉદ્ધાર કરાવ્યેા છે. ૪. તથા વળી, ૨૧૬ વર્ષના ગાળામાં ધર્મના દ્વેષી, અટકચાળા મુસલમાના વડે, તીનું પતન થવાથી, ચિતાડગઢના વતની, અને અમદાવાદના બાદશાહ બહાદુરશાહના પરમ મિત્ર કર્માશાહે (તાલાશાહના પુત્રે) વિ. સ'. ૧૫૮૭ ના વૈશાખ વદી ૬, શત્રુંજયમહાતીર્થ ના ઉદ્ધાર, ઘણા આચાર્યાં અને મેાટા સ'ધ સમુદાયની હાજરીમાં કરાવ્યો છે. તથા ભરૂચમાં શ્રીમુનિસુવ્રતસ્વામીનું અધાવબાધ તીર્થં થયું છે. તેના ઘણા Page #625 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ ઉદ્ધાર થયા છે. કેટલાક ઉદ્ધારા પછી, સિંહલદ્વીપના રાજાની પુત્રી, જે ગયા જન્મમાં સમળી હતી. તેણીએ મુનિસુવ્રતસ્વામીના ચૈત્યનું, અને નમસ્કાર મહામંત્રનું ધ્યાન કરી, મરીને રાજપુત્રી થઈ. તેણીએ નવું ચૈત્ય કરાવ્યું. ત્યાંથી શકુની ( સમળી ) વિહાર નામ સરૂ થયું. આ સમળી વિહારના પણ ઘણા ઉદ્ધારા થયા છે. છેલ્લે વિક્રમની તેરમી સદીના પ્રારંભમાં, ઉદયનમંત્રીના પુત્ર અને કુમારપાળ રાજાના પ્રધાન. આમ્રભટ્ટે. પાયામાંથી નવીન ચૈત્ય બનાવી શકુની વિહાર પ્રાસાદ કરાવ્યે હતા. તે મુસલમાન બાદશાહેાની ધર્મઝનુનથી નાશ પામ્યા. મસીદ ખની ગઈ, હાલ ભરૂચમાં જુમ્મામસીદ તરીકે એળખાય છે. તથા પ્રભુમહાવીરસ્વામીની હાજરીમાં, ભરાવેલી જીવિત સ્વામીની પ્રતિમા, સાચારમાં સેંકડો વર્ષો પૂજાણી હતી, મુસલમાનાથી નાશ થયા. તથા છદ્મસ્થપ્રભુમહાવીરની વિદ્યુમ્માલીદેવે ભરાવેલી ખીજી પ્રતિમા. વીતભયનગરમાં અને ઉજેણીમાં વર્ષો સુધી પૂજાણી. તથા ત્રીજી જીવિતસ્વામીની પ્રતિમા ન દીવન રાજાની ભરાવેલી, ખામવાડમાં તથા ચાથી મધુવતી ( મહુવા )માં વર્ષો સુધી પૂજાએલી જીવિતસ્વામી પ્રતિમા જાણવી. તથા રાજપુત્રી સુલેાચના (લાવતીના પૂર્વ ભવ) એ, પાપટ પાળ્યા હતા. પોપટે જિનપ્રતિમાના દર્શીનના અભિગ્રહ લીધા હતા. દશન કરવા ગયા. પાપટના વિરહથી રાધે ભરાયેલી રાજપુત્રીએ પાંખા કાપી નાખી. પોપટ જિનેશ્વરદેવની પ્રતિમાના ધ્યાનથી મરીને શખ રાજા થયા, અને સુલેાચના પણ પોપટના ઉપરના રાગથી. આરાધનાપૂ ક. મરીને કલાવતી રાણી થઈ. પ્રશ્ન : આ બધા ગ્રન્થામાં સંગ્રહાયેલ. પ્રતિમાના ઇતિહાસ છે. પરંતુ આગમોમાં હૈાય તે બતાવેા. ઉત્તર : સૂત્રેાના આધારા માટે આગળના વણુનામાં જણાવાઈ ગયું છે કે ભદ્રબાહુસ્વામીના વખતમાં, ખાર દુષ્કાળા પડવાના કારણે, આ સુહસ્તિ અને સંપ્રતિના (પૂર્વ ભવના) કાળમાં મહાદુષ્કાળ પડવાથી, આ સુસ્થિતસૂરિના સમયમાં ભયંકર દુષ્કાળ પડવાથી, આ વસ્વામીના વખતમાં પણ મેાટા દુષ્કાળ પડવાથી, શ્રુતજ્ઞાનની ઉત્તરાન્તર આછાસ થતી ગઈ છે. ત્યારપછી બૌદ્ધો સાથેના સંઘર્ષથી, પછી શંકરાચાયના ધર્મ દ્વેષથી, અને છેલ્લા પાંચસે વર્ષો મુસલમાનેાના અપ્રમાણ ધર્માંદ્વેષથી, જૈનાગમાને અપ્રમાણ ઘણું લાગવાથી, અત્યારે જૈનાગમ ખૂબ જ સાંકડુ ખની ગયું છે. તે સમજવા છતાં આગમાનાં પ્રમાણ માગનારા મહાનુભાવાના કદાગ્રહજ કહેવાય કે શું ? આજે પણ જેટલું સાહિત્ય વિદ્યમાન છે. તે બધું દ્વાદશાંગીના અવશેષો છે. જેમ જગૃહ, મથુરા, ચદ્રાવતી ભરૂચ, ખંભાત, સુરત, જેવી નગરીએ પણ આજે સાવ નાની Page #626 -------------------------------------------------------------------------- ________________ ૫૯૧ જેનાગોમાં પણ જિન ચિત્ય અને પ્રતિમાઓનાં પ્રમાણે છે થઈ ગઈ હોવા છતાં, તેમાં વસનારાઓને નાશ થઈ ગયા છે. એમ નથી. પરંતુ ત્યાંની જનતા બીજા બીજા સ્થાનમાં જઈને, વસી ગઈ હોય છે. તેમ દ્વાદશાંગીના નાના મોટા વિષયો સેંકડે કે હજારોની સંખ્યામાં, આજે ગ્રન્થરૂપે ઓળખાય છે. તેથી હાલ વર્તમાન નિયુકિતઓ, ભાગ, ચૂર્ણિ, ટિકાઓ, દીપિકાઓ, કર્મગ્રન્થ. સંગ્રહણુએ પ્રકરણો, શતકે, કુલકે, ચરિત્ર, કથાનકે પ્રમાણુનયના ગ્રન્થ, દાર્શનિક વિચારો, આ બધું ગીતાર્થ, જ્ઞાની, વૈરાગી, વિચારક, ભવભીર જૈનાચાર્યોએ. યાદ રાખેલું ગ્રન્થમાં ગુંચ્યું છે. બીજા ગીતાર્થોએ માન્ય રાખેલું છે. માટે તે બધું મૂલ આગમ જેટલું જ પ્રમાણિક મનાયું સમજવું. હવે પંચાંગી અને ગ્રન્થમાં પ્રતિમા અને ચૈત્યનાં પ્રમાણ પણ થોડા જણાવાય છે. ૧. મહાનિશીથ સૂત્રમાં જિનમંદિર બંધાવનાર બારમા સ્વર્ગ સુધી જાય એમ કહ્યું છે. ૨. આવશ્યક સૂત્ર તથા ગશાસ્ત્રમાં શ્રેણિક રાજાએ જિનાલય કરાવ્યાનું વર્ણન છે. ૩. રાયપસણી સૂત્રમાં સુર્યાભદેવે જિનેશ્વરદેવને ધૂપ કર્યાનું વર્ણન કરેલું છે. ૪. તથા દશવૈકાલિકમાં સ્ત્રીના ચિત્રવાળા ઉપાશ્રયમાં મુનિરાજાએ વસવું નહીં. કામવિકારનું કારણ છે, તેમ વીતરાગદેવની મૂર્તિ વીતરાગપણને અભ્યાસ કરાવે છે. ૫. સમવસરણ પ્રકરણમાં, અને બીજા અનેક ગ્રન્થમાં જિનેશ્વર ભગવાન સમવસરમાં ચૌમુખ દેશના આપવાનું જણાવ્યું છે. ત્યાં સમજવાનું કે, પૂર્વ દિશા સિવાય, ત્રણ દિશામાં જિનેશ્વરદેવના પ્રતિબિંબ હોય છે. ચારે પ્રભુજી સમાન જણાય છે, વંદાય છે, પૂજાય છે. ૬. શ્રી ભગવતીસૂત્રમાં, વશમા શતકમાં, નવમા ઉદ્દેશામાં, જંઘાચારણ તથા વિદ્યાચારણના અધિકારમાં, રૂચકદ્વીપમાં, નન્દીશ્વદ્વીપમાં, તેઓએ ચૈત્યને વંદન કર્યાનું વર્ણન થયું છે. ત્યાંથી પાછા આવી અહીં પણ ચૈત્ય જુહારે છે. ૭. દ્વીપસાગર પન્નતીમાં, અને વીજયશહેર ક્ષેત્રસમાસમાં માનુષેત્તર પર્વત ઉપર, જિનભવને પ્રત્યેક દિશાએ એક એક છે, અને ચાર ઈસુકાર, પર્વત ઉપર, પણ એક એક છે. ૮, ભગવતીસૂત્રમાં, મેરૂ પર્વતના પંડકવનમાં, અને નંદનવનમાં, જિનપ્રતિમા હોય છે, અને વિદ્યાચારણ, જંઘાચારણ વંદન કરે છે. ૯. ઉપાસક દશાંગમાં, આનંદશ્રાવકના અધિકારમાં જિનવરની પ્રતિમા વિના અવરને વાંદું નહીં. આ પાઠ પ્રતિમા વંદનને સિદ્ધ કરે છે. - ૧૦. તથા ઉજવાઈ સૂત્રમાં અંબડતાપસે પણ પ્રતિજ્ઞા કરી છે કે, આજથી હવે પછી Page #627 -------------------------------------------------------------------------- ________________ પર જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ મારે, અન્ય લિંગિઓના ચૈત્ય, દેવા, અથવા અન્ય લિગીએએ સ્વીકારેલી જૈનપતિમા પણ વાંઢવીપે નહીં, પરંતુ અરિહંતની પ્રતિમા અને ચૈત્યેા વાંદવાક૨ે છે. ૧૧. તથા ભક્તપરિજ્ઞા પ્રકીણક સૂત્રના મૂળ પાઠમાં, સાત ક્ષેત્રાનાં નામ ગણાવ્યાં છે. તેમાં જૈનચૈત્યા અને પ્રતિમાએ ગણાવી છે. ૧૨. તથા જ્ઞાતાસૂત્રમાં રાજકુમારી દ્રૌપદીનું વર્ણન છે. દ્રૌપદી જિનમ`દિરમાં જાય છે, અને આ લાકે પ્રણામ કરે છે. પચ્છીથી પ્રતિમાને પ્રમાજે છે. સુર્યાભદેવની પેઠે પ્રતિમાની પૂજા કરે છે, ધૂપ કરે છે, જમીન ઉપર બેસીને, નમુશ્રુણ કહે છે. ઇત્યાદિ અખડ પાઠ છે, પ્રશ્ન : આ પાઠને થાનકીભાઈ એ યક્ષપ્રતિમા અથ કરે છે તેનું કેમ ? ઉત્તર : નિનપરિમા અÄફ ચાખ્ખા પાઠ છે. ઉપરાંત નમુક્ષુણ કોની પાસે ખાલાય એ તે વિચારવુ' જોઈ એ ને ? લમયથાળ જમ્બુચ્ચાળ મથાળું સરનાળ નોહિયાળ આ બધા અર્થોં યક્ષપતિમા માટે ઘટી શકે ખરા ? કદાગ્રહ મટ્યા વિના સાચું સમજાવું મુશ્કેલ છે. ઊંધા ચશ્મા હાય તે, બધું ઊંધું જ દેખાય છે. ૧૩. તથા ઉવવાઈસૂત્રમાં, ચ'પાનગરીમાં, અરિહંતભગવંતાનાં ઘણાં ચૈત્યા હતાં, એમ કહેલ છે, અને ખીજી નગરીઓમાં ઉવવાઈ અને ચંપા નગરીની ભલામણેા લખી છે. આથી આ દેશોની નગરીઓમાં, ઘણાં ચૈત્યેા હતાં, એમ નક્કી થાય છે. ૧૪. તથા જીવાજીવાભિગસૂત્રમાં વિજયદેવના અધિકારમાં, વિજયદેવે પ્રતિમા પૂજ્યાનું વર્ણન છે. ૧૫. તથા બૃહત્કલ્પસૂત્રમાં, કોઈ સાધુ જિનાલય જાય કે ન જાય ? આવા ગૌતમ સ્વામીના પ્રશ્નમાં, પ્રભુજી ફરમાવે છે કે, સાધુએ હંમેશ જિનાલય જવું જ જોઈએ. તથા પૌષધ કરીને રહેલા પૌષધિક શ્રાવકે પણ, હંમેશ જિનચૈત્ય જુહારવા જવું જોઇએ. પ્રમાદથી ન જાય તેા ,છઠના અથવા પાંચ ઉપવાસને ઈંડ=પ્રાયશ્ચિત આવે છે. ૧૬. તથા ગણિવિજજા પયન્નામાં, ધનિષ્ઠા, શતભિષા, સ્વાતિ, શ્રવણુ, અને પુન સુ આ પાંચ નક્ષત્રામાં જિનપૂજાના પ્રારંભ કરવા. અર્થાત જિનપૂજાના પ્રારંભ કરનારે, આ પાંચનક્ષત્રા ઘણાં સારાં જાણવાં. ૧૭. શ્રી આચારાંગસૂત્રમાં સિધ્ધારથરાજાને પાર્શ્વનાથસ્વામીના સંતાનીયશ્રાવક જણાવ્યા છે અને જિનપ્રતિમાની પૂજા કરી છે. કલ્પસૂત્રમાં પણ સિદ્ધાર્થરાજાના જિનપૂજા અધિકાર છે. Page #628 -------------------------------------------------------------------------- ________________ જિન પ્રતિમાઓ બનાવ્યાના અને પૂજાયાના અનેક શાસ્ત્રીય પૂરાવા વાંચે, ૧૯૩ ૧૮. તથા સુયગડાંગસૂત્રમાં જિનપ્રતિમાને જોઈ આદ્રકુમાર પ્રતિબંધ પામ્યા હતા અને દીક્ષા લીધી-ત્યાંસુધી, જિનપ્રતિમાની પૂજા કરતા હતા. ૧૯. બૃહતક૯૫ભાષ્યમાં, સમવસરણના અધિકારમાં, પૂર્વદિશા સિવાય ત્રણ દિશાએમાં, દેને જિનેશ્વર દેના પ્રતિબિંબ સ્થાપે છે, અને પ્રભુ ચૌમુખ બેઠેલા જણાય છે. ૨૦. ભગવતીસૂત્રમાં તંગિયાનગરીના શ્રાવકોએ, જિનપ્રતિમા પૂજ્યાને અધિકાર છે. ર૧. પ્રશ્નવ્યાકરણસૂત્રમાં જિનપ્રતિમાની વેયાવચ્ચ કરવાનો અધિકાર છે. ૨૨. દશપ્રકારના વિનયમાં જિનપ્રતિમાને વિનય કરવાનું પણ વર્ણન છે. એટલે જિનાલય કે જિનપ્રતિમાને દૂરથી દેખીને નિમેજિણાણું કહેવું તથા અંજલિબદ્ધ પ્રણામ. અદ્ધવત પ્રણામ, અને પંચાંગ પ્રણામ કરવા. આ પ્રમાણે જિનચૈત્ય અને પ્રતિમાનો વિનય કરે. ૨૩. ઉત્તરાધ્યયન સૂત્રના દશમાઅધ્યયનની નિર્યુક્તિમાં ગૌતમસ્વામી અષ્ટાપદ તીર્થની યાત્રાએ ગયાનું વર્ણન છે. ૨૪. નંદીસૂત્રમાં, તથા ઉત્તરાધ્યયનના પહેલા અધ્યયનની ટકામાં, ચેડામહારાજા અને કેણિકના યુદ્ધવર્ણનમાં, મુનિસુવ્રતસ્વામીનું સ્થભ= દેરી = પગલાંનું વર્ણન છે. મહાપ્રભાવક છે. ૨૫. તથા આવશ્યક સૂત્રમાં ભરતચક્રવતીએ, જિનાલય કરાવ્યાને અધિકાર છે. ૨૬. તથા આવશ્યકસૂત્રમાં અને ગુણચંદ્રસૂરિકૃત મહાવીરસ્વામી ચરિયંમાં માલનાથસ્વામીના ચત્યની, જિણોદ્ધાર કરાવ્યાનું વર્ણન છે. આ બનાવ પ્રભુમહાવીર સ્વામીના છઘસ્થકાળમાં પુરિમતાલ નગરમાં બને છે. ર૭. તથા આજ સ્થાન ઉપર (આવશ્યક સૂત્રમાં) બીજા પણ પ્રતિમા પોષક વર્ણન છે. ચેડામહારાજાની પુત્રી અને ઉદાયનરાજાની રાણીએ, જિનાલય કરાવ્યાનું વર્ણન છે તથા શ્રેણિક રાજા દરરોજ ૧૦૮ સુવર્ણના ખાવડે, જિનસન્મુખ સ્વસ્તિક બનાવતા હતા. तथा अरिहन्तचेइयाणं, वंदणवत्तियाए, पूअणवत्तियाए; सकारवत्तियाए, सम्माणवत्तियाए ઇત્યાદિ પાઠ બેલી સાધુને પણ કાઉસ્સગ્ન કરવાનું વર્ણન છે. તથા સર્વલકના ચૈત્યો આરાધવાનું વર્ણન પણ આજ સૂત્રમાં વર્ણવાયું છે. તેમ જ સાધુ–અને શ્રાવક બધાને સર્વલકના ચૈત્યનું કાઉસગ્નમાં ચિન્તવન કરવું કહેલ છે. - ૨૮. તથા ગીતાર્થ આચાર્યને, પિતાથી અધિક કે સમાન ગીતાર્થ આચાર્ય નમલે જિનેશ્વરદેવની પ્રતિમા પાસે આવેચન લેવાનું, વ્યવહારસૂત્રના પહેલા ઉદ્દેસામાં કહ્યું છે, ૭૫ Page #629 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ ૨૯. તથા મથુરાનગરીમાં, પ્રાયઃ જેના પોતાના ધરાનાં બારણા ઉપર પણજિનપ્રતિમાજી કાતરાવતા હતા. અને તેને મંગલચૈત્ય કહેવાય છે. ૫૪ ૩૦. તથા શાસ્ત્રોમાં પાંચ પ્રકારનાં ચૈત્ય ગણાવ્યાં છે, શાશ્વતāત્યા, રસાધારણ ચૈત્ય, નિશ્રાચૈત્ય, ભક્તિચંત્યા, અને પમાંગલચૈત્યો એમ પાંચ પ્રકાર સમજવાં. ૩૧. તથા દશપૂર્વ ધારી આર્ય સુહસ્તિસૂરિ મહારાજના ઉપદેશથી, સ'પ્રતિરાજાએ, નવાસીહજાર જિણું ચૈત્યા સુધરાવ્યાં ( જિર્ણદ્વાર કરાવ્યા ) તથા છત્રીસહજાર નવાં ચૈત્યા કરાવ્યાં હતાં, સવાક્રોડ જિનપ્રતિમા નવી કરાવી હતી. આજેપણ પાટણ સિદ્ધપુર, અમદાવાદ, ધનપુર, ખંભાત, ભરૂચ, સુરત, શત્રુ જય, ગિરનાર, મારવાડ, મેવાડ, પંજામ, બંગાલ, સૌરાષ્ટ્ર મહારાષ્ટ્ર, વગેરે શહેરો અને દેશેામાં, અને તીર્થોમાં, સ’પ્રતિમહારાજની પ્રતિમા પૂજાતી દેખાય છે. ૩૨. તથા પ્રત્યેક સીએમાં થયેલા, અનેક જૈનાચાર્યાંના હાથે થયેલ અંજનશલાકાવાળી જિનેશ્વરદેવાની પ્રતિમાના, શીલાલેખા સખ્યાબંધ મળે છે. ૩૩. તથા કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરીશ્વરના ઉપદેશથી, પરમાત્ કુમારપાલ રાજાએ, સેંકડા જિનાલયેા કરાવ્યાં છે. પ્રતિમા ભરાવી છે. તથા બીજા જૈનાચાર્યાંના ઉપદેશથી પાટણના રાજા સિદ્ધરાજે, પાટણ અને સિદ્ધપુરમાં જૈન મંદિર કરાવ્યાં છે. ૩૪. તથા નવમી સદીમાં, ખપભટ્ટીસૂરિ મહારાજના ઉપદેશથી, આમરાજાએ, પેાતાની નગરી ગેાગિરિમાં ( ગ્વાલિયરમાં ) એકસે એકહાથ ઊંચું, જિનમંદિર કરાવ્યું હતું. અને તેમાં તદ્દન સુવણ ની ઘણી મેાટી, મહાવીર પ્રભુજીની પ્રતિમા પ્રતિષ્ઠિત કરી હતી. ૩૫. તથા વિક્રમની તેરમી અને ચૌદમી શતાબ્દીમાં થયેલા વસ્તુપાલ-તેજપાલ તથા આભૂમત્રી, પેડસાહ ( માંડવગઢના મહામાત્ય ) આવા મહાપુરુષાએ શત્રુ જયાદિ તીર્થોના અનેકવાર સંઘ કાઢયા છે. હજારો જૈનમંદિરે નવાં કરાવ્યાં છે. જિર્ણોદ્ધાર કરાવ્યા છે. હજારો સંખ્યા નવીન જિનપ્રતિમા કરાવી છે. ૩૬. સેાલમી, સત્તરમી સદીના જૈનાચાર્યાં, આનંદવિમળસૂરિ મ, વિજયદાનસૂરિ મ, વિજયહીરસૂરિ મ, વિજયસેનસૂરિ મ, વગેરે પ્રભાવક પુરુષાના ઉપદેશથી લાખ—એ લાખ પ્રતિમાજી નવીન અન્યાના ઐતિહાસિક પુરાવા મેાજૂદ છે. તેની સાક્ષી પૂરનાર શિલાલેખા પણ સંખ્યાખ ́ધ કાતરાએલા, છપાઈ ગયેલા જોવા મળે છે. અને શ્રદ્ધાળુ જૈનાની શ્રદ્ધાને મજબૂત બનાવે છે. પ્રશ્ન: આટલા બધા મેાટી સંખ્યામાં; જિનાલયેા અને જિન પ્રતિમાઓના પ્રમાણેા Page #630 -------------------------------------------------------------------------- ________________ જેમ ધ્રુવડા પ્રકાશને દેખી શકતા નથી, તેમ મિથ્યાત્વ સત્યને જોઈ શકતું નથી. ૫૯૫ વિદ્યમાન હેાવા છતાં, બીજો પક્ષ કેમ સમજતા નથી ? આ બધા પ્રમાણિક ગ્રન્થા, આગમે અને શાસ્ત્રોની વાતો કેમ નહીં સમજાતી હૈાય ? ઉત્તર : ભાઈ ! કાળ અનતા ગયા છે. અનંતી ચાવીસી, અને વીસીએ જિનેશ્વર દેવા થયા. અને સજ્ઞતા પામીને, દેશાના ખૂણેખૂણે ફરીને ઉપદેશ આપ્યા. સંશય ટાળ્યા. પરંતુ જગતનું અજ્ઞાન નાશ પામ્યું નહીં. સાક્ષાત કેવલી ભગવાનનાં વચન સાંભળનારે બિચારા કાળ શૌકરિક સમજ્યા નહીં. અને સુધર્યાં નહીં, તે તેના અભવ્યપણાને આભારી છે. અનાદિકાળથી સૂર્ય ઊગે છે. પરંતુ ઘુવડની નાતને, સૂર્યની ખબર જ નથી. એક નાનકડી કથા. એક દેશમાં, એક મેટા જંગલમાં, હજારા વનુ પુરાણું એક વડનું ઝાડ હતું. વડના થડની પેાલાણમાં, અને ઝાડ ઉપર હજારો ઘુવડે વસતાં હતાં, ત્યાં ઘેાડાં ઘણાં બીજા પક્ષીએ પણ રહેતાં હતાં. કોઈકવાર ઘુવડ સિવાયના, ખીજા પક્ષીઓના સમુદાયેામાં, પેાતાની ભાષામાં વાતા થાય. તે વખતે કાઈ કાઈ જુવાનીયા ઘુવડા, કુતૂહલથી કાન માંડી સાંભળે, બીજા પક્ષીઓ પરસ્પર વાતા કરે છે. આપણે ક્યારે ઉડવાનું છે? કઈ દિશામાં જવાનુ છે? વડીલ પક્ષીના ઉત્તર ઃ સૂર્ય ઉગ્યા પછી, પૂર્વ દિશામાં ઉડવાનુ છે. આવા બીજા પક્ષીએના વાર્તાલાપ સાંભળીને, નાના ઘુવડા ઘરડા ઘુવડને પૂછે છે. આ લેાકેા હુ ંમેશ સૂર્ય ઉગ્યાની, અને પૂર્વ દિશામાં ઉડવાની વાતા કરે છે. તે શુ સાચી છે? ઘરડા ઘુવડના ઉત્તર ઃ ભાઈ! આપણી હજારી પેઢીએ ગઈ. અમારા વડીલ, તેના વડીલ, અમે પાતે અમારી સાત પેઢીએ નજરે જોઈ છે. પરંતુ કોઈવાર અમે સૂર્યને ઉગતાં જોયા નથી. આવું આ જૂઠાણું કોણે ઉભું કર્યુ છે ? “ઘણેા ગયા છે કાળ, પણ કાઈ એ ક્યારે કદી, સૂરજ જેવી જાત, દીઠી કે જાણી નથી,” ૧ “ મારી ઉંમર આજ, વર્ષ સેંકડુ વહી ગયું, પણ સૂરજનું નામ, ક્યારે કેાઈએ નથી કહ્યું.” ૨ "6 “સૂર્ય ક્યારે હતા નહી, હાઈ શકે પણ કેમ? પણ નર વાનર જાતમાં, આવા ખાટા વહેમ.” ૩ પણ જાણવા જેમ ઘૂવડની જાતને, જગજાહેર, શાશ્વત વસ્તુ, સૂર્ય જેવા, પ્રકાશ આપનાર પદાર્થ, જોવા કે મળ્યા નથી, તે ખિચારા ઘુવડના વાંક નથી. પરંતુ તેના જાતિ સ્વભાવ જ દિવસે અંધાપા રહેવાથી, સૂર્ય ઊગે ત્યારે તેની આંખા ખીડાઈ જાય છે. તેથી તે બિચારાને, પ્રકાશ કે સૂર્ય જોવાનું મળતું નથી. તેમ સ્વભાવસિદ્ધ મહામિથ્યાત્વને ઉદય, તદ્ન સાચી અને સાક્ષાત વસ્તુ પણ જોવા કે આળખવા દેતા નથી. Page #631 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ ૫૯૬ જુએ એક બીજી સ્થા. બાપા દીકરાને શિખામણ આપે છે રાજગૃહીનગરીના પહાડામાં, લેહપુરા નામના ચાર રહેતા હતા. તેને એક છેકરી હતા. પત્ની મરી ગઈ હતી. છેકરાને હુંમેશ ચારી લાવેલી વસ્તુ આપીને, લાલન પાલન કરતા હતા. અનુક્રમે ચાર ઘરડો થયો. અને છેકરા માટેા થયો. હવે લેહપુરાને મરવાના દિવસે। દેખાવા લાગ્યા. મરણ નજીક આવે ત્યારે, કાઈક જ નિકટભવી આત્માને, પરભાવત્યાગ અને સ્વભાવ પરિણમન, પ્રકટ થાય છે, અને હાય તા વૃદ્ધિ પામે છે. સિવાયના ભવાભિનંઢી જીવેાને, મરવાના છેલ્લા દિવસ સુધી પણ, સસાર જ ગમે છે. જગતના જીવાને પૈસા, પત્ની, પરિવાર અને પુલ; આ ચારે પપાના જ સમાગમ સાચવણ અને ભાગવટા ગમે છે. લેહપુરા ચારને મરવાનું નજીક આવ્યું. ત્યારે પોતાના પુત્ર રાહિણીયાને, પાસે બેસાડી, ચારી કરવાની રીતેા અને બચવાના ઉપાયા, શીખવવા શરૂ કર્યા હતા. તેમાં એકવાર તેને એવા વિચાર આવ્યા કે, આટલા પ્રદેશમાં, ચાવીસમા તીર્થંકર મહાવીર સ્વામી, ઘણીવાર આવે છે. અને તેએ અમારા ધંધાને ધક્કો પહોંચે તેવે, ઉપદેશ આપે છે. જો કયારે પણ મહાવીર સ્વામી આટલા પ્રદેશમાં, આવી જશે તેા, અને આ મારા છોકરો વખતે ત્યાં ભટકાઈ જશે તેા, કામળબુદ્ધિના બાળક, પેાતાના ચારીના ધંધામાં શ'કાશીલ થશે. વખતે ધધામાં બેદરકાર થશે. અગર ચારીને ત્યાગ કરશે તેા, દુખી થશે. માટે મારે તેને અત્યારથી, ચેતવણી આપવી જોઈ એ. એમ વિચાર કરીને, લેાહપુરાએ, પેાતાના વહાલા પુત્રને, પાસે બેસાડીને, ખૂબ દિલાસા આપીને, કહેવું શરૂ કર્યું. ભાઈ ! હવે મારી છેલ્લી દશા છે. હું થાડા વખતના મેમાન છું, માટે તારે હવે આપણા ધધામાં હુશિયાર થવું જોઈએ, આપણા ધંધા પડી ભાંગે નહીં. તે બધું સમજી લેવું જોઈએ. જેમ આવકના માર્ગ વધારવા જોઈએ. તેમ ધંધાને વિઘ્ન કરનારા માર્ગે પણ જાણવા જોઈ એ. લાહખુરાના બધા સંસ્કારે, છેકરામાં સ’પૂર્ણ હતા. પિતા કરતાં છેકરા ઘણા હુશિયાર હતા, ચપલ હતા. ચારી, છળ, કપટ, છટકબારી, પ્રવેશ, નિવેશ, ખચાવ, બધુ સમજતા હતા. તે પણ તેના બાપની ઉપરની શિખામણ સાંભળી પ્રશ્ન કર્યાં. ખાપુ ! આપણા ચારીના ધંધામાં વિઘ્ન લાવનારી ખીના સમજાવા. હું જરૂર તેને સંપૂર્ણ ત્યાગ કરીશ. લેાહપુરા કહે છે દીકરા ! આટલા પ્રદેશમાં જૈનેાના ચાવીસમા ભગવાન શ્રમણ ભગવાન મહાવીર સ્વામી, વાર'વાર આવે છે. તેનું સમવસરણ થાય છે. લાખા દેવે માનવા અને વિદ્યાધરા, સ્રીએ અને પુરુષા તેમને સાંભળવા ભેગા મળે છે. તેઓ હિંસા, અસત્ય, ચારી, પરસ્ત્રી, પરિગ્રહમમતાને પાપ મનાવે છે. અને તેમની વાણીની, શ્રોતાએ ઉપર લેાહચુંબક જેવી અસર થાય છે. હિંસકેા હિંસા છેડે છે. ચારટાએ સત બની જાય છે. આવું બધું આપણા જેવા સાંભળે તે, આપણા ચારીના ધાંધાને ખટ્ટો લાગે. આપણી પેઢી દર પેઢી ચાલ્યા આવતા ધાંધા અટકી જાય. પિતાની વાતા સાંભળી, છેાકરાને ગમી ગઈ, અને કહેવા લાગ્યા. પિતાજી ! Page #632 -------------------------------------------------------------------------- ________________ ૫૯૭ લોહખુરાએ પોતાના પુત્રને આપેલી શિખામણ તમારી વાત બીલકુલ સાચી છે. હવે આપે ફરમાવે મારે આજ પછી શું કરવાનું છે? લેહાપુરે કહે છે. વહાલા પુત્ર? પિતાના ભક્ત? તારો વિનયવાળે, કર્તવ્ય પરાયણ ઉત્તર સાંભળી મને આનંદ થાય છે. હવે તું મને વચન આપ કે મારે, મારી જીંદગીમાં ક્યારે પણ, મહાવીરસ્વામીના વચને સાંભળવા નહી. ન સંભળાઈ જાય તેવી સાવધાનતા રાખવી. આત્માનું તદન સત્યાનાશ કરનારી પણ, બાપની વાત છોકરાને ગમી ગઈ. અને બેહાથ જોડીને, બાપને ઉપકાર માનવા લાગ્યો. મા બાપ સીવાય અગર ઉપકારી સીવાય, આવી શિખામણ કણ આપે ? એમ નિશ્ચય કરીને, બાપને વચન આપ્યું કે, ગમેતે ભેગે, હું મહાવીરસ્વામીને ઉપદેશ નહી સાંભળું. શિખામણ આપીને, પુત્ર માટે ભલું કર્યાનો સંતોષ અનુભવીને, મહાનિર્ભાગી લેહખુરો ચોર મરણ પામ્યો, અને પિતાને આપેલા વચનનું અક્ષરશઃ પાલન કરે. પિતાની શિખામણને પ્રભુની આજ્ઞા જેવી પાલ, છોકરે રેહિણ, પિતાના ચેરીના ધંધામાં ખૂબ જ નિષ્ણુત થયે. રેહિણીયાએ તેના પિતાની બધી શિખામણ ધ્યાનમાં રાખી હતી, પાપાનુબંધિ પુણયની સહાયથી. રોહિણીયાની બુદ્ધિના બાર પડતા હતા તે. ખૂબ વિચારો ગોઠવીને પાંચ-દશ દિવસે એક ચેરી કરતા હતા. તેમાં હજારોની મીલ્કત મળી જતી. રાજા, પ્રધાને, ચોકીયાત, કેટવાળ કોઈ ફાવતું નહિ, ચોરી પકડાતી નહીં. આવું તેનું જીવન વર્ષો સુધી ચાલ્યું. એક વાર રોહિણી યાને રસ્તે ચાલતાં, પ્રભુ શ્રી મહાવીર સ્વામીના સમવરણના સમાચાર મલ્યા. રસ્તાના અભાવે, તેને સમવરણની ખૂબ નજીકમાં ચાલવું પડયું અને જોરદાર કટ લાગી ગયો. “પિતા શત્રુ અને કાં મિત્ર” તેથી એક ગાથા સંભળાઈ ગઈ. ભગવાનની વાણી ન સાંભળવાની તકેદારી માટે કાનમાં આંગળી રાખેલી. કાંટ લાગતાં નીકળી ગઈ ભવિતવ્યતા બલિયસી ગાથા કાનમાં થઈને બુદ્ધિમાં પેસી ગઈ, “જિનવરશાસન નય, હિતકર શત્રુ સમાન, આભવ સારો રાખવા, આપે કુબુદ્ધિ દાન.” “માત-પિતાને બાંધવા, આ ભવ સુખ જોનાર, વાણી જિનેવર દેવની, ભવ ભવ સુખ દેનાર.” ગાથા નિમિત્તા, માતા, જુવાનપીટા, चउरंगुलेण भूमिं न च्छिवन्ति. सुरा जिणा बिन्ति ॥ १॥ અર્થ : દેવેને ઓળખવાની, ચાર નિસાનીઓ આ ગાળામાં સૂચવાઈ છે. દેવની આંખ મિચાતી નથી. દેવો મનમાં ચિંતવેલું કામ નિમેષ માત્રમાં કરી શકે છે. દેવની Page #633 -------------------------------------------------------------------------- ________________ ૫૯૮ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ પુષ્પની માળા કયારે પણું કરમાતી નથી. અને દેવે જમીનથી ચાર આંગુલ અદ્ધર ચાલે છે. આ ગાથા ભવિષ્યમાં તેને પ્રાણ બચાવનાર બની છે. આ ગાથાથી તેના અનાચાર છૂટી ગયા હતા. આજ ગાથાથી તેનું ચેરીના પાપથી દુગતિ ગમન પલટાઈને, સુગતિગમન નકી થયું હતું. ગુડે મટીને સજજન થયો. આ બધો પ્રભાવ વીતરાગની વાણુને છે. આ સ્થાને અજ્ઞાની લેહખુરા ચોરે, હિતબુદ્ધિથી પિતાના પુત્રને, અવળો માર્ગ બતાવીને, ચોરી જેવા અનાચારના માર્ગને ટકાવી રાખવા, અથવા ચોરીની પરંપરાને, સાચવી રાખવા માટે, અમૃત થકી પણ અતિ મીઠી, અને સર્વ રોગને નાશ કરનારી પણ શ્રીવીતરાગદેવની વાણી સાંભળવાની પણ ના કહી હતી. તેમ દર્શનાન્તરીકેએ અને, લૉક જેવા નિન્હાએ, રોહિણીયા જેવા અજ્ઞાની જીવમાં, મિથ્યાત્વની પરંપરા ચાલુ રાખવાને પ્રયાસ કર્યો છે. પ્રશ્નઃ માતાપિતા કે ધર્મગુરૂ હિતબુદ્ધિથી શિખામણ આપે તેમાં પાપ લાગે ખરૂ? ઉત્તર : જેમ કોઈ માણસની પછવાડે, મારી નાખવા માટે કઈ સિંહ દોડી આવતો હોય ત્યારે, ભય પામેલે માણસ બચાવને રસ્તો પૂછે. તેને, પાણીથી ભરેલા કૂવામાં પડવાની સલાહ આપનાર ઉપકારી, વાસ્તવિક ઉપકારી નહી પરંતુ સિંહવાઘથી પણ ભયંકર દુશ્મન જ ગણાય. તેમ ચાલુ ભવના અતિ અ૫ દુઃખો મટાડવા, અથવા અ૫કાલીન સુખ મેળવવા માટે, હિંસા અને ચેરી વગેરે કુકર્મો કરવાની સલાહ આપનારા, માતાપિતા કે ધર્મગુરૂઓ પણ, સુખના સહાયક કે દુઃખના નાશક નથી. પરંતુ વાસ્તવિક અનંતે સંસાર રખડાવનારા છે. પ્રશ્ન : ધર્મગુરૂ સંસાર વધારનારા બને એ કેમ માની શકાય? ઉત્તર ઃ હિંસા-જુઠ અને ચોરી, વગેરે અઢાર પ્રકારના પાપ આચરવાથી જીવને મહાકર્મ બંધાય છે. કર્મો બંધાવાથી જીવને નરકાદિ કુગતિઓમાં પરિભ્રમણ વધે છે. આવાં હિંસા જુઠ ચેરીઓ વિગેરે શિખવાડનારા, માતાપિતા ઉપકારી નથી પણ અજ્ઞાની જીવના કટ્ટર દુશમન છે. પ્રશ્ન : ધર્મગુરૂઓ હિંસા કરવાના કે ચેરીઓ કરવાના ઉપદેશ આપતા નથી. તેઓ તે શાસ્ત્રોના આધારે ઉપદેશ આપે છે ને? ઉત્તર ઃ શાના આધારે ધર્મને ઉપદેશ આપનારા ધર્મગુરુઓ તે, ભવભવના ઉપકારી ગણાયા છે. તેમના ઉપકારને બદલે વળ પણ અશક્ય છે. કહ્યું છે કે, Page #634 -------------------------------------------------------------------------- ________________ ગીતાર્થના હાલે પીવાયેલું ઝેર લાભકારી છે, અને મૂર્ખની સુધા રોગ વધારે છે. પ૯૯ “સમક્તિ દાયક ગુરૂતણ, પચ્ચયાર ન થાય, ભવડાડે કરી, કરતા સર્વ ઉપાય.” ૧ પરંતુ લેક નિન્હવે તે, ગજબ કરી નાખે છે. વાચે શાસ્ત્ર– अगीयत्थस्स वयणेण, अमीयं पि न घुटए। गीअत्थस्स वयणेण, विस हालाहलं पीबे ॥१॥ અર્થ : અગીતાર્થના વચનથી અમૃત પણ પીવું નહીં, અને ગીતાર્થના વચનથી ઝેર પીવાનું કહેતે નિર્ભય પી લેવું. કારણ કે ખોટ વૈદ્યને ડાળ બતાવનાર, અથવા સુંઠના ગાંગડે ગાંધી બનેલા વિદ્યાના વચનથી, અમૃત પીવાય તો પણ રોગો વધે છે. અને ચિકિત્સા શાસ્ત્રોના અને ઔષધીના કલ્પના પારગામી, વિદ્યાના હાથે સેમલ ખવાય તો પણ અવશ્ય રોગ નાશ પામે છે. કાંટો પણ મૂરખ કને, કઢાવતાં દુ:ખ થાય, પંડિત પાસે પાદ પણ, કપાવતાં સુખ થાય” !'“રોગનિદાન, ઔષધગુણ, સમજુ વૈદ્ય ગણાય, રોગીને સમજ્યા પછી, પ્રયોગ સફળ થાય” તે જ પ્રમાણે ગુરુગમથી ધર્મના મર્મને સમજેલા હોય, સૂત્રાર્થતદુભયના પારને પામેલા હોય, ગુરુઓ દ્વારા પરીક્ષામાં પાસ થયેલા હોય, તેવા ગીતાર્થ પુરુષોના ઉપદેશથી, સાંભળનારા જીવોનું કલ્યાણ થાય છે. સંસાર ટુંકે થાય છે. તેવા ગુરુઓ પિતાનું અને આશ્રિતનું કલ્યાણ કરી શકે છે. પરંતુ પિતાની જાતે સ્વચ્છેદે પુસ્તકો વાંચી, મનફાવતા અર્થ કરીને, ઉપદેશના આપનારા, બીચારા પત્થરની નૌકા જેવા, પોતે બુડે છે. અન્યને બુડાડે છે. જુઓ. ગીતાર્થવિણ જે ઉગ્રવિહારી, તપિયા પણ મુનિ બહુલસંસારી અલ્પાગમ તપ કલેશ તે જાણો. ધર્મદાસ ગણી વચન પ્રમાણે છે ૧ છે પ્રશ્ન : ધર્મને ઉપદેશ દેવામાં પણ પાપ લાગે ખરું? ઉત્તર : શાના મર્મને સમજ્યા ન હોય, તથા સભાને, શ્રોતાને, દ્રવ્ય-ક્ષેત્રકાળ-ભાવને, સમજ્યા વગર ઉપદેશને અનર્થ પણ થાય છે. શાસ્ત્રોને રહસ્યને સમજ્યા પછી, જીને સમજીને, અવસરને ઓળખીને, ઉપદેશ દેવાથી, લાભ થાય. ન થાય. તૈપણ નુકસાન થાય નહીં. એક કથા : એક નિદાનના જાણકાર વૈદ્યરાજે જ્વર(તાવ)ના સરખા પ્રમાણને જાણવા છતાં, બને રોગીને ૧૦૫ ડીગ્રી તાવ હોવા છતાં, એકને ત્રણ દિવસ લાંઘણ કરવા Page #635 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ ફરમાવ્યું, અને બીજાને ત્રણ દિવસ પૌષ્ટિક ખોરાક લેવા સૂચના કરી. બંનેના રંગ સરખા હોવા છતાં, નિદાન જુદું હતું. વૈદ્યરાજની સૂચના અનુસાર બને રેગી સાજા થયા. આ વૈદ્યની પાસે બે મૂર્ખ બેઠા હતા. બંને જણાયે વૈદ્યરાજને પૂછ્યા સિવાય, શાને અભ્યાસ કર્યા સિવાય, દવાખાનાં શરૂ કરી દીધાં. એક જણાયે ફક્ત પૌષ્ટિક ખેરાક ખવડાવીને રોગ મટાડવાને, અને બીજાએ લાંઘણ કરાવી, તાવ ઉતારવાને, ધંધે શરૂ કર્યો. હજારો મરી ગયા. પ્રશ્ન : ઉપરના વૈદ્યરાજે કર્યું તેમ કરવા છતાં અવળું કેમ થયું? ઉત્તર : દેખાદેખી કરવી તેનું નામ જ સૂઇ છે. પ્રથમના વૈદ્યરાજ નાડી વૈદ્ય હતા. રેગીની નાડ જોઈ, રેગનું કારણ સમજી લેતા હતા. એક જણને મહાઅજીર્ણના કારણે તાવ આવેલો હોવાથી, તેને લાંઘણ કરાવી, અજીર્ણ મટાડયું. તાવ ઉતરી ગયે. બીજાને અપ્રમાણ મુસાફરીના પરિશ્રમથી, તાવ ચડે હતે. તેને વિશ્રાન્તિ અને ખોરાક મળવાથી, નબળાઈ નાશ પામી. તાવ ઉતરી ગયે. પ્રશ્ન : ઉપદેશ કણ આપી શકે? ઉતર : ગીતાર્થ ભાવાચાર્ય. જૂઓ આગમ પાઠ. गीय भणह सुअं अत्थो तस्सेव होइ वक्खाणं। उभयेणय संजुतो सो गीअत्थो मुणेअन्वो ॥१॥ ગીત એટલે સૂત્ર બીજે સૂત્રને અર્થ, સૂત્ર અને અર્થ બેને સમજે તે જ ગીતાર્થ કહેવાય. સૂત્ર-અર્થ-તદુભયને સમજીને ઉપદેશ દેનારને ઉત્સુત્ર દેષ લાગે નહીં. નિશ્ચય વળી વહેવારને, ઉત્સર્ગ અને અપવાદ, સમજી દે ઉપદેશ તો, બને નહી બકવાદ.” પ્રશ્ન : સત્રથી વિરૂદ્ધ બોલાઈ જાય છે. પાપ લાગે ખરું? ઉતરઃ પાપ નહી મહાપાપ લાગે છે. જૂઓ. તમે પણ જેમને ગિરાજ તરીકે ઓળખે છે તે જ આનંદઘનજી મહારાજના વચને શું કહે છે વાંચે. “પાપ નહી કોઈ ઉત્સુત્ર ભાષણ જસ્ય, ધર્મ નહીં કઈ જગ સૂત્ર સરિખ સૂત્ર અનુસાર જે ભાવિક ક્રિયા કરે, તેહનું શુદ્ધ ચારિત્ર પર. ૧ ! Page #636 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાની બ્યાખ્યાન કરે તો તેને પાપ જ લાગે છે. ૧૦૧ પ્રશ્ન : લાકો કહે છે કે, ગમે તે માણસ ઉપદેશ આપી શકે છે, ભાષણ કરી શકે છે. તે સાચુ' નથી ? ઉત્તર : શાસ્ત્રો કહે છે કે: સાવા નવગ્નાન, થયળાનો ન નાળ— વિસેલું । बोलूंषि तस्स न खमं, किमं ग पुण देशणं कानुं ॥ १ ॥ અર્થ : સાવદ્ય=પાપવાળા અને નિરવદ્ય=પાપ વગરના. આવાં વચનેાના ભેદ સમજે નહીં. ખેલતાં પહેલાં વિચારીને પછી ખેલવું. ખપ હાય તો ખેલવું. લાભ થાય તેવું ખેલવું, સામાને ગમે તેવું, પાપ વગરનું, ગર્વ વગરનું, તુચ્છતા વગરનું મેલવાની રીત જ ન જાણે. તેવા માણસા ખેાલીને પણ પાપ આંધે છે. મોટા અન ઉભા થાય છે. તેવા માણસને ખેલવુ' જ ન જોઈ એ. પછી ઉપદેશ આપવાની વાત જ કેમ થાય ? કહ્યું છે કે : ૫ મધુર વચન, ડહાપણભર્યું, થોડું કામે ખેાલ, ગરહિત, તજી તુચ્છતા, અનર્થ વચન મત ખેાલ. ” “ જિન આણાવિણ ખેાલતાં, લાભ કા નવ થાય, વાધે પાપ પરપરા, ધર્મધ્વંસ સર્જાય. ’ શાસ્ત્રો કહે છે કે અસાળી વણ્ણાળ રેડ, તલ હોર્ પાવS || અર્થ : અજ્ઞાનીને ઉપદેશ આપતાં પણ જૈનશાસનના આગમે, અને તેના અથ રહસ્ય તાપ વાંચી શકે છે. સિવાયના ગમે તે ખેલનારા, ઉપદેશ સસાર વધારે છે. પાપ જ લાગે છે. માટે ગીતા, સમજનાર હાય, તે જ વ્યાખ્યાન દેનારા, પેાતાને અને સાંભળનારને, પ્રશ્ન : તે શું લાંકાસાહ શાસ્રોના અજાણ હતા ? ઉત્તર': એક્સેા એક ટકા લેાંકાલહીયા હતા. આજીવિકા માટે પુસ્તક લખી પેટ ભરનારા હતા. ચારી અને અસત્ય ભાષાના તેની ઉપર આપ આવ્યાથી, તેને બાપડાને, આવે માર્ગ લેવા પડ્યો છે. લાંકાની અથવા તેા પ્રતિમાના ઉત્થાપકેાની, આખી ઉત્પત્તિ અને પરંપરા, અમે લખી ગયા છીએ. પ્રશ્ન : લેાંકાસાહથી કઈ કઈ ભૂલા થઈ છે તે જણાવી શકાય તેટલી ખતાવા. ઉત્તર : ૧. તેણે સૌ પ્રથમ પિસ્તાલીસ પૈકી, છત્રીસ આગમા માન્યાં, તેર ઉત્થાપ્યાં છે. ૨. જિનેશ્વર દેવાના ચાર નિક્ષેપા પૈકી, પ્રતિમા નિક્ષેપા ઉડાવ્યા, પ્રતિમાનું વંદન પૂજન દન–સ્તવન ખંધ કર્યાં છે. લાખા ભેાળા જીવાને, સાચા માર્ગ છેડાવી અવળે માગે લીધા છે. . ૭ Page #637 -------------------------------------------------------------------------- ________________ ૬૦૨ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ ૩. પ્રતિમાજીનાં દર્શનાદિ બંધ થવાથી, આત્માને પ્રથમ ગુણ સમ્યકત્વ, તે અને દર્શનશુદ્ધના બધા માર્ગો બંધ થયા છે. ૪. તેના પંથને માનનારાઓને અત્યારે પણ સેંકડો તીર્થો, હજારે ચૈત્યે, લાખે પ્રતિમાજીનાં દર્શન યાત્રા બંધ થયેલ છે. ૫. હજારે જેને શ્રાવક, શ્રાવિકાઓ, બાળાઓ, બાળકને દર્શનભ્રષ્ટ બનાવ્યા છે. ૬. તેમના પક્ષમાં ભળેલાઓને, શાસ્ત્ર અને ઈતિહાસ સમ્મત નવા ચૈત્ય કરાવ; વાના, પ્રતિમા ભરાવવાના, અને જિર્ણોદ્ધાર કરાવવાના લાભે ખવરાવ્યા છે. ૭. તેમને રવાડે ચડેલાઓને (ભવાંતરે પણ જૈનશાસન ન મળે તેવા) જિનપ્રતિમા અને જેનચૈત્યેના નિંદક બનાવ્યા છે. ૮. લંકાપંથિઓને પક્ષ મજબૂત હોય ત્યાં જૈનચેમાં તાળાં વસાવ્યાં છે. પ્રતિમાજીનાં દર્શન, વંદન, પૂજન બંધ કરાવ્યાં છે. સંઘે નીકળતા બંધ થયા છે. ૯. તથા અપકાયના સૂફમજીની વિરાધનાથી બચવા માટે, વીતરાગ માર્ગમાં, ઉષ્ણકાળમાં બે ઘડી, શીતકાળમાં ચાર ઘડી, વર્ષાકાળમાં છ ઘડી, કાળ વખત મનાય હોવાથી, ખુલા આકાશમાં, બહાર નીકળવું પડે તે, ઉનનું વસ્ત્ર ઓઢવાથી, જીવને બચાવ થાય છે. સ્થાનિક માર્ગીઓ આ વિધાન સમજતા નથી, તેથી કામળી ઓઢતા નથી. સવારમાં ખુલ્લા મસ્તકે બહાર નીકળે છે. * ૧૦. તથા ગોરસ અને કઠોળના સંયેગથી, બે ઈન્દ્રિય તત્વણ છે, તત્કાળ ઉત્પન્ન થવાનું, જ્ઞાની પુરુષોનું ફરમાન છે. અને શ્વેતામ્બર મૂર્તિપૂજક શ્રીસંઘમાં, આ બે વસ્તુની ભેળસેળ નિવારી છે. જ્યારે સ્થાનકવાસી સમાજ, આ વસ્તુ સમજતા સાચવતા નથી. પ્રશ્ન : ગોરસ એટલે શું? ઉત્તર : કાચી છાશ. કાચું દહીં, કાચું (સંપૂર્ણ નહીં ઉકળેલું) દૂધ, આ ત્રણે કાચાં ગોરસ કહેવાય છે. આ કાચાં ગેરસ સાથે રાંધેલું કે કાચું કઠેળ, ને જમે જ નહીં. ૧૧. તથા ગૃહસ્થાના ઘેર રંધાયેલું પણ કંદમૂળ અને વૃન્તાક વગેરે અભય હોવાથી શાક વિગેરે રસઈ જૈન સાધુને, વહેરવા કલ્પ જ નહીં. તે પણ પ્રાયઃ સ્થાનકવાસી શ્રમણશ્રમણીઓ, વગર સંકોચ વહારતા હોવાથી, ગૃહસ્થ સમાજને પણ ઉપદેશદ્વારા નિષેધ થત અટકે છે. સ્થાનકવાસી સાધુસમાજ રંધાઈ ગયેલી રઈ કઈ પણ વસ્તુ વહેરવામાં દેષ સમજતા નથી. ૧૨. ચલિત રસ = રાંધેલી રસોઈ પણ વાસી થવાથી, રસ બદલાઈ જવાથી Page #638 -------------------------------------------------------------------------- ________________ સ્થાનક માગી સાધુ-સાધ્વીના આચારે જોત્પતિનું કારણ બને છે. ખીચડી, દાળ વગેરે રાંધેલાં રાતવાસી, જેનેને વપરાય નહીં. રોટલી-રોટલા પણ સેકેલા તદ્દન શુષ્ક હોય, તેવા જ શ્રદ્ધાળુ જેને વાપરે છે. પરંતુ સ્થાનકવાસીઓ વાસી રસોઈને વાપરે છે. વહેરે છે. દેષ સમજતા નથી. ૧૩. બીજી પણ અભક્ષ્ય વસ્તુઓની સ્થાનકવાસી સમાજમાં, સમજણ ન હોવાથી સજીવ-નિર્જીવ (સચિત્ત-અચિત્ત)ને વિવેક સચવાતો નથી. સચિત્ત જળ બરાબર અચિત્ત બને છે કે કેમ? સાધુ સમાજ કે શ્રાવકસમાજ, આ વિષયમાં પૂરતા સમજણ નથી. ૧૪. ઋતુવતી નારી, કુમારી હોય કે પરણેલી હોય, અગર વિધવા હોય, કે સાધ્વી હોય, પરંતુ સંપૂર્ણ અપવિત્ર ગણાય છે. એમ આપણે જેને અને હિંદુ સમાજ બરાબર સમજે છે. તથા બુદ્ધિમાન શાણા સમાજમાં, આ વિધાન બરાબર અમલમાં હતું, હોય છે, હાલ પણ સચવાય છે. હિન્દુ ઉચ્ચ વર્ણની સ્ત્રીઓ, ચોવીસ પ્રહર બહાર બેસે છે. છેટી બેસે છે. પરંતુ સ્થાનકમાગી સમાજમાં, સાધ્વી સમાજ, ચોવીસ પ્રહર ઋતુધર્મ પાળતો નથી. સૂત્રો વાંચે છે. વંચાવે છે. વ્યાખ્યાને વાંચે છે. અભેદ આવશ્યક ક્રિયા કરે છે. કરાવે છે. ઋતુવતી નારી ઘરમાં રસેઈ કરી શકે નહીં. ઘરનાં ખાન-પાન–વસ્ત્રો-ગાદલાં કેઈપણ ભાજન–રાચ-રચિવું હોય તેને ઋતુવતી બાઈ અટકે જ નહીં. વડી-પાપડ સુકવેલાં હોય તે, તુવતીની છાયા પડે તે બગડી જાય છે. આવો વિવેક સ્થાનકવાસી સાધ્વીઓ જાણતી નથી. ઋતુધર્મ નપાલ, વીસપ્રહર છેટા ન બેસવું. પુસ્તિકાદિકને અટકવું, ધર્મના પુસ્તકો વાંચવાં, ધર્મક્રિયા કરાવવી, આ બધું જ ધર્મ વિરુદ્ધ છે. અને સમાજ વિરુદ્ધ છે. દેશાચાર વિરુદ્ધ છે. પરંતુ સ્થાનકવાસી મહાસતીઓ કુટેલા ગુમડાની ઉપમા આપી, ધર્મ વિરુદ્ધ વર્તે છે. ૧૫. તથા વચમાં બસો-ત્રણસો વર્ષ એવા ગયા કે, સ્થાનકવાસી સાધુઓ અને મહાસતીઓ, રાત્રિમાં, ઉપાશ્રયમાં, ચૂને નાખેલું અચિત્ત જળ રાખતા નહોતા. તેથી આ કાળના આપણાં આવાં છેઠાં સંઘયણવાળા માણસોને, વખતે રાત્રિમાં હાજતે જવું પડે તે, ઝાડે જવાની હાજત થાય છે, શરીરની અપવિત્રતા દૂર કરવાનું સાધન શું? રાત્રિમાં ઉપાશ્રયમાં અનિવાર્ય કારણે અચિત્ત જળમાં ચૂનો નાખીને, રાખવાનો રિવાજ ન હોય તે, શરીરની હાજત મટાડીને, અપવિત્ર શરીરે, સંથારામાં (શય્યામાં) કે આસન ઉપર, સૂઈ બેસી શકે જ નહીં, તે પ્રતિક્રમણ પણ કેમ કરી શકે? સ્વાધ્યાય કે જાપધ્યાન કેમ કરી શકે ? શું આ રિવાજ સ્થાનકવાસી મહારાજે કે મહાસતીઓ ચાલુ રાખતાં હોય તે વ્યાજબી છે ? Page #639 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ આવી અપવિત્ર અને અતિ નિન્દનીય રીતભાતા ભૂતકાળમાં જાહેર થઈ છે. અજૈન સમાજોમાં પણ ઘણી નિંદ્યાએ ફેલાણી છે. ધર્મ અને સમાજને ગાળેા ખાવી પડી છે. હાલમાં આ રિવાજ નીકળી ગયા હોય તે સારું ગણાય. tor વળી પ્રતિમાની નિંદા અગર દ્વેષના કારણે, તે તેમના સમાજમાં, સહ્વા નીકળવા બંધ થવાથી, યાત્રાએ ખંધ થવાથી, દશનશુદ્ધિ મધ થવાની સાથે સામિ ભક્તિ પણ ખંધ થઈ. સ ંઘ્રા નીકળવાથી સાધમિ વાત્સલ્ય થતાં હતાં. વચમાં આવતાં ગામેામાં, વસતા સામિ ભાઈ એની ભકિતની લેવડદેવડ થતી હતી. આ બધાં સુપાત્ર દાના, અને સાતક્ષેત્રામાં વાવવાના લાભા બંધ થયા. આવું ઉત્સૂત્ર પ્રરૂપણાનું પાપ ભૂતકાળના નિહવાએ ક્યું નથી. પ્રશ્ન : આટલી મેાટી એક પક્ષની નિન્દા કરવાથી, સામા પક્ષને દ્વેષમાં વધારા થાય એ પાપ શું જેવું તેવું છે ? સૌના ૉ સૌ ભાગવશે. વળી સ્થાનકમાર્ગીએ ખાટા જ છે એમ પણ આપણે કેમ કહી શકીએ ? આપણે પણ છેવટ તે અજ્ઞાની જ છીએ ને ? ઉત્તર : આપણે પેતે, એટલે હું લેખક પેાતાને, જ્ઞાની તરીકેનેા ગવ ધરાવતા નથી. જગતના પ્રાણીમાત્રના હું મિત્ર છું. કોઈનું ખરામ ઇચ્છતા નથી. સ્થાનકમા ભાઈઓએ મારું અંગત કશું જ બગાડયું નથી. આપણા વિધ સ્થાનકમાગીએ સાથે નથી. પરંતુ સિદ્ધાન્તા બદલવા પૂરતા જ છે. અને તે વ્યાજબી છે. શ્રી વીતરાગનું મ ંદિર અને પ્રતિમા, જીવને ભાવથી ગમી જાય તે સંસાર ટૂંકા થઈ જાય છે. વાંચા સિદ્ધસેન દિવાકરસૂરિ મહારાજના વાક્યો. इत्थं समाहितधियो विधिवज्जिनेन्द्र ? सान्द्रोल्लसत् पुलक-कंचुकितां गभागाः । निर्मल मुखाम्बुजबद्धलक्षाः, ये संस्तव तव विभो रचयन्ति भव्याः ॥ १ ॥ जननयनकुमुदचन्द्र ? प्रभास्वरा स्वर्गसंपदो भुवत्त्वा । ते विगलितमलनिचया, अचिरान् मोक्षं प्रपद्यते ॥ २ ॥ ઇતિ કલ્યાણ મંદિર સ્તાત્ર-શ્લાક ૪૩-૪૪ અર્થ : હું જિનેશ્વરપ્રભુ ! હે માણસાની ચક્ષુએ ( ચન્દ્રવિકાસી કમળ ) રૂપકમળ ને અમૃતને વર્ષાદ વર્ષાવવામાં ચન્દ્ર જેવાં ? હે પ્રભુ ? આ પ્રમાણે (ઉપર બેતાલીસ શ્લેાકેા દ્વારા કરાયેલી સ્તવના અનુસાર ) તમારી પ્રતિમાજીના અત્યંત નિર્મળ સુખને, પેાતાનું લક્ષ બનાવીને, રામરાજીને ખૂબ ખૂબ વિકસિત બનાવીને ભવ્ય જીવા આપની સ્તુતિ કરે તેા, અવાંતર ભવામાં, સ્વર્ગાદિ સુખા ભાગવી, પ્રાન્તે સ કમ મળના ક્ષય કરી મેાક્ષને પામે છે. Page #640 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપ હિંસા અને અનુબંધ હિંસાના ભેદ વિચારવા જોઇએ તથા વળી આન ધનજી મહારાજ ** “અમીયભરી મૂર્તિ રચી રે, ઉપમા ન ઘટે કેાય, શાન્ત સુધારસ ઝીલતી રે, નિરખત તૃપ્તિ ન હોય, વિમલ જિન દીઠા લેાયણ આજ.” ૬૦૫ આવા ઉપકારી ચૈત્યા અને પ્રતિમાના દર્શન ખ'ધ થવાથી, અને અન્ય આગમગ્ર થા તથા આગમેાપરના વિવેચના તથા બીજા પણ, દ્વાદશાંગીમાંથી જ બનેલા હજારો ગ્રંથા તત્વા, લેાકપ્રકાશ, પ્રવચનસારાધાર, પાંચસ’ગ્રહ, કમ્મપયડી, કર્મગ્રથા, ક્ષેત્રસમાસા, સંગ્રહણીએ ભાષ્યા, કુલકા, શતકા, પ્રકરણા, ચરિત્રા, નિષ્ઠા, કાવ્યા, કાષા વગેરે ગ્રન્થરત્નાના, અપલાપ કરીને, તે તે મહાપુરુષાની નિન્દા કરીને, તેવા જ્ઞાની પુરુષાને જૂઠા ઠરાવીને, જ્ઞાનાવણી યાદિ આઠે કર્માના નિષિડ અંધ થાય તેવું ભયંકર પાપ કર્યુ છે. આવા ઉત્સૂત્ર પ્રરુપક નિવાની, એળખાણ ન આપવી તે પણ ગુના છે. તેમના ભેાળા ભાવે વક્ખાણ થઈ જાય તેા પણુ, તેમના ઉત્સૂત્ર માર્ગનું પોષણ થઈ જાય છે. પ્રશ્ન : ભગવાન વીતરાગદેવાની એવી આજ્ઞા છે કે, ત્રસ કે સ્થાવરની હિંસા કરવી નહીં. તેા પછી જિનાલયેા કરાવવામાં, સ ંઘા કાઢવામાં જિનપ્રતિમાની પૂજા કરવામાં, છકાયની વિરાધના થાય. તેના ઉપદેશ આપનાર અને ઉપદેશ ઝીલનાર જીવ, હિંસાના પાપના ગુનેગાર થાય ખરા કે નહીં ? ઉત્તર : મહાભાગ્યશાળી આત્માઓ ? કમાવા માટે દુકાન કરનારને પહેલે ખર્ચા કરવા જ પડે છે. માટી આવકની ઇચ્છાવાળાને નાકર, ચાકર, રસોડું, દુકાના, વખારા, વ્યાજ, ઘાલખાઇ આવું બધું થાય છે, હાય છે, રાખવું પડે છે. આપ મહાશયોને પણ માન્ય છે. એવા જિનેશ્વરપ્રભુનાં સમવસરણા થાય છે કે નહીં? એક ચેાજન ભૂમિ શેાધાય છે કે નહીં? છપ્પન દિક્ કુમારીઓની ભકિત માના છે કે નહીં ? ભગવાન જિનેશ્વરદેવની મેરૂપવ ત ઉપરની અભિષેક વિધિ જાણા છે કે નહીં? જિનેશ્વરદેવને રાજામહારાજાએ અને શેઠ શાહુકારા, હજાર કે લાખા મનુષ્યો વાંદવા, વ્યાખ્યાન સાંભળવા, વાહનેા વગેરેમાં બેસીને આવે કે નહીં? આ બધા સ્થાને વિરાધના ખરી કે નહીં ? તથા આપના આગવા સ્થાનકમાગી ભાઈ એને પૂછીએ કે, આપના સાધુજી મહારાજ અને મહાસતીજી મહારાજો માટે. સ્થાનકે મને છે ? સે’કડા અથવા હજા૨ા ભાઈ એ બહેના વ્યાખ્યાન સાંભળવા દર્શન કરવા પધારે છે ? આ બધામાં ત્રસે અને સ્થાવરની વિરાધના થાય જ નહીં. એમ આપના આત્મા કબૂલ કરે છે ? આપ પાતે આપના સમાજોમાં, જમણુ કરેા છે ? સંઘને જમાડા છે ? સાધુસાધ્વીને વાંઢવા જાએ છે ? આવનારને ફરજિયાત જમાડવા પડે છે ? આંખીલ એકાસણાં કરવા-કરાવવા રસેાઈ બનાવા છે ? આ બધા સ્થાનેામાં વિરાધના ખરી કે નહિ ? Page #641 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ આપના સમાજમાં રહેલા, સાધુ કે મહાસતી, કાળધર્મ પામે તે, તેમની સ્મશાનયાત્રા કાઢે છે ? ગામના પરગામના હજારો માણસો સાધુના મડદાને અડકે છે ? અગ્નિદાહ આપે છે ત્યારે શું છકાયની વિરાધના થતી નથી ? પછી અટકેલા સ્નાન કરે કે નહિ. જે સ્નાન કરો તો અપકાય અને ત્રસકાયની વિરાધના ખરી કે નહિ? ભાઈઓ લાભના અથી પણ જયણાથી પ્રવૃતિ કરે તે વિરાધના થાય છે. પરંતુ વિરાધક ભાવ થતું નથી. અનિકાપુત્ર આચાર્ય, નદી ઉતર્યા છે. એમના શરીરનું લેહી પાણીમાં ભળ્યું છે. અપકાય સાથે ત્રસની પણ મોટી વિરાધના થઈ છે. ઇરિયાવહી પડિકમ્યા નથી. પરંતુ ભાવના રુઢ થઈને, કેવલ જ્ઞાન પામીને મોક્ષમાં ગયા છે. પ્રભુ મહાવીરસ્વામી પણ નદી ઉતરતા હતા. કંબલ-શંબલ દેએ પ્રભુજીની ભક્તિ કર્યાનું વર્ણન છે. અપકાયની હિંસાનું વર્ણન નથી. આ નૌકાના રક્ષણ વખતે અપકાયની હિંસા અને પ્રભુની ભક્તિ બેની હાજરી હોવા છતાં, પ્રભુભક્તિને લાભ જ છે. હિંસાનું પાપ નથી. ચિત્તના વ્યાપારની મુખ્યતા છે. પ્રશ્ન : તે પછી રહેવા માટે મુકામ = બંગલા કે દુકાને બનાવવામાં આરંભે લાગે છે અને દેરાસરે કે ઉપાશ્રય બંધાવવામાં પાપ નથી લાગતું એમ જ ને ? ઉત્તર : જેને જેટલી જેની જરૂર, હોય તેને તે વસ્તુ કરવી પડે છે. પરંતુ પાપને ભય રાખીને, જયણ સાચવીને થાય, તેટલું પાપ ઓછું લાગે છે. પરંતુ એકમાં કેવળ ખર્ચ જ હોય છે. બીજામાં કેવળ આવક જ હોય છે. મુંબઈ જેવા શહેરમાં, ઘરની જગ્યાના વીસ હજાર લાગે ત્યારે તેટલી જ જગ્યાના દુકાનના લાખ રૂપિયા બેસે છે. ઘરના વીસ હજાર ખરચવામાં, આવક નથી, કેવળ ખર્ચ જ છે. ત્યારે દુકાનના લાખ ખર્ચ કરવાથી, ખર્ચ કરતાં અનેક ગુણી આવક નજરે દેખાય છે. આ સ્થાને બંગલા અને ધર્મસ્થાનમાં પાપ-પુણ્યની આવક જાવકનો ભેદ સમજવો. અહિ ઉપાશ્રય અને જિનાલયમાં, આરંભ જરૂર લાગે છે. પરંતુ જયસુવાળા આત્માને પાપ ઓછું લાગે છે. કુમારપાલ રાજાના ઘેડાનાં પલા, પુંજણીથી પુંજાતાં હતાં અને શત્રુઓ સાથે લડાઈમાં, હજારે માણસો અને હાથી-ઘોડા પશુઓ કપાઈ જતા હતા. ત્યારે એક જૈન ધર્મના વિરોધીઓ કટાક્ષ કર્યો છે. ઝીણું જીવોને બચાવવા અને માણસહાથી-ઘોડાઓને કાપી નાખવા. આ તે ધર્મ કે દંભ શું સમજવું? અહિ કુમારપાલને ઉત્તર ઃ રાજ્યનું રક્ષણ કરવાથી. રાજ્યમાં રહેનારી રૈયતના જાન-માલનું રક્ષણ થાય છે. સતી નારીઓના શીલનું રક્ષણ થાય છે. માતા, ભગિની, પત્ની, દીકરીના શીલનું રક્ષણ થાય છે. લોકોને ધર્મભ્રષ્ટ થતા, સ્થાનભ્રષ્ટ થતા, પરિવારભ્રષ્ટ થતા બચાવવા. રાજાઓને નછૂટકે લડાઈ કરવી પડે છે. શત્રુઓથી નિર્ભય રહેવા સૈન્ય રાખવું પડે છે. લડાઈ પણ બે પ્રકારે થાય છે. એક રાજા બીજાનું રાજ્ય, લક્ષ્મી, પત્ની, પુત્રી કે સત્તાને આંચકી લેવા લડાઈ કરે છે. બીજે પિતાના બચાવ માટે નિરૂપાય લડવા જાય છે. Page #642 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપહિંસા હોવા છતાં, ભાવના, મહા પુણ્ય અને કર્મક્ષયનું કારણ થાય છે. ૬૦૭ રામ અને રાવણની લડાઈમાં, રામની લડાઈ ન્યાયવાળી હતી. સીતાજીને પાછાં લેવા માટે હતી. રામચંદ્રજી મહારાજ લડાઈ ન કરે તે, સતીનું શીલ જાય, આબરૂ જાય માટે કરવી પડી છે. રાવણની લડાઈમાં અન્યાય છે. તે જ પ્રમાણે પાંડેની લડાઈ, પિતાનું પાછું વાળવા માટે હતી, અને કૌરવોની લડાઈ પાંડેનું પચાવી પાડવા માટે હતી. પ્રભુશ્રી મહાવીર સ્વામીને, ગેવાળીયાઓએ કાનમાં ખીલા નાખ્યા ત્યારે, પ્રભુજીને પીડા ખૂબ થઈ હતી. પરંતુ જ્યારે ખીલા કાઢવામાં આવ્યા ત્યારે, જે પીડા થઈ તે ખૂબ અસહ્ય હતી, મેરૂ પર્વત જેવા ધીર. અને હજારો લાખ દેના બળ થકી વધી જાય તેવા બળવાળા. પ્રભુ મહાવીરે, ખીલા કાઢતાં ચીસ પાડી હતી, ચીસના અવાજે ફેલાયા ત્યાં ભયંકરતા સર્જાઈ હતી. ગોવાળીઆઓમાં રૌદ્ર ધ્યાન હતું માટે મરીને નરકે ગયા. ત્યારે વિદ્યા અને વણિક (ખીલા કાઢનારા) મરીને સ્વર્ગે ગયા છે. ખીલા કાઢતાં પ્રભુજીને દુખ થશે જ, એમ સમજીને કાઢયા હતા. પરંતુ ખીલા કાઢવામાં પ્રભુજીની ભક્તિ હતી. કાઢનારના અધ્યવસાય ઉજળા છે. કાઢવાની ક્રિયા એકાન્ત ભક્તિ જ છે. આ સ્થાને સાતમા તપસ્વીપદની આરાધના કરનાર મહાપુરુષ વીરભદ્રશેઠની કથા. જ્યારે ચૌદમા જિનેશ્વરદેવ અનંતનાથ સ્વામી છદ્મસ્થપણે, વિચરતા હતા. તે કાળમાં એક શહેરમાં, જિનદાસ નામને અતિ અલ્પધની શેઠ રહેતે હતો. તેની દાન શ્રદ્ધા અજોડ હતી. તેથી બારેમાસ સુપાત્રદાનનો લાભ લેવા ચૂકતે નહીં. તેની દાનશ્રદ્ધાનું વૃક્ષ ખૂબ ફાલ્યું હતું. અને તેનું એવું અપૂર્વ પરિણામ આવ્યું કે એકવાર ભગવાન અનંતનાથ સ્વામી સ્વયં વહોરવા પધાર્યા. જિનદાસના પુણ્યવૃક્ષે સમકાળે ફળવાન બની ગયા. જિનદાસ શેઠને પણ, શ્રેયાંસકુમારની પેઠે, ધનાવહશેઠની પેઠે, નયસારની પેઠે, રેવતીશ્રાવિકાની પેઠે, ચંદનબાલાની પેઠે, પ્રભુજીને જોઈ ખૂબ જ હર્ષોલ્લાસ થયે. ખૂબ ચડતા પરિણામે પ્રભુજીને પડિલાભ્યા. પંચદિવ્ય થયાં. સાડીબાર કોડ સુવર્ણની વૃષ્ટિ થઈ આખી જીંદગી દાનની અનમેદના, અને સાત ક્ષેત્રોની અવિરત સેવામાં, દેવગતિ પ્રાયોગ્ય શુભ કમ બાંધી, સાત સાગરના આયુષે, પાંચમા સ્વર્ગે દેવ થયા. ચૌદમા અને અઢારમાં તીર્થકરનું આંતરૂં પણ સાત સાગરોપમનું છે. ત્યાંથી ચ્યવને, અઢારમા અરનાથ સ્વામીના તીર્થકાળમાં, આ ભરતક્ષેત્રમાં વિશાળ નગરીના મહદ્ધિશ્રાવકના ઘેર જન્મ થયે. વીરભદ્ર નામ થયું. ત્રણ કન્યાઓ સાથે લગ્ન થયાં. તેમાં પહેલી પદ્મિની ખંડનગરના સાગરદત્તની પુત્રી પ્રિયદર્શના, બીજી સિંહલદ્વીપના રત્નાકર રાજાની પુત્રી અનંગસુંદરી, તથા ત્રીજી વૈતાઢય પર્વત ઉપરના રત્નવિદ્યાધરની પુત્રી રત્નપ્રભા હતી. ' Page #643 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ વીરભદ્રને ત્રણ પત્નીએથી, ક્રમસર મહાપુણ્યશાળી, ત્રણ પુત્રા થયા. ત્રણેના નામે વીરદેવ, વીગ્દત્ત, અને વીરચંદ્ર હતાં. એકવાર અઢારમા જિનેશ્વર અરનાથસ્વામી કેવલી પધાર્યાં. દેશના સાંભળી, અને દેશનાના અંતે આવી. મેાટી પુણ્ય સામગ્રી મળવાનું શું કારણ ? એમ પ્રભુજીને પૂછ્યું. ૬૦૮ * “ધર્મી માત પિતા મળ્યાં, શુદ્ધદેવ ગુરુધર્મ, કુટુંબ પણ સારું મળ્યું, કયા જનમ શુભ કર્મ ?” “ વનયવતી નારી મળી, પુત્રા વિનય ભંડાર, ઈન્દીરા અક્ષય મળી, ભાખા ? જગદાધાર. ܕܪ ભગવાન અરનાથસ્વામીએ, પણ ગયા જન્મના દાનના પરિણામ. અનંતનાથ સ્વામીને પડિલાભ્યાનું સંપૂર્ણ વર્ણન સંભળાવ્યું. વીરભદ્ર શેઠને અતિ આનંદ થયા. અને નિકટભવી હેાવાથી, વૈરાગ્ય થયા. પુત્રાને ઘરનેા ભાર ભલાવીને, ત્રણ પત્ની સહિત, ચૌદપૂર્વધર સમુદ્રસૂરિ જૈનાચાય પાસે દીક્ષા લીધી. તેમની સાથે બીજા પણ પાંચસા વિકિપુત્રાએ દીક્ષા લીધી હતી. એકવાર ગુરુમુખે વેયાવચ્ચનું, અને ગૌચરી ભક્તિનું વર્ણન સાંભળીને, વીરભદ્ર મુનિની, ભક્તિમાં ભાવના વધવા લાગી. હમ્મેશ કોઈના કોઈ તપસ્વીનુ પારણું હાય ત્યારે, વીરભદ્ર મુનિની જ ભક્તિ હોય, તેમની વાત્સલ્યપૂર્ણ, પૂજ્ય બુદ્ધિપૂર્ણ, ભક્તિપૂર્ણ નિસ્પૃહભાવપૂર્ણ ભક્તિ હેાવાથી, પુણ્યાનુબંધિ પુણ્યના જ ખ'ધ થતા હેાય. એ સ્વભાવિક છે. એકવાર ચૌઢપૂ`ધર અને માસેાપવાસી (માસ માસના પારણાં કરનાર) મુનિચંદ્રસૂરિ આચાર્ય ભગવાન ( સપરિવાર ) મેમાન તરીકે પધાર્યા હતા. વળતા દિવસે તેમને પારણું થવાનુ હાવા છતાં, વિહાર કરવાના હતા. પરંતુ વીરભદ્ર મુનિના અત્યાગ્રહથી, ગુરુમહારાજાએ વિનતિ કરીને સ્થિરતા કરાવી હતી. સવારમાં પારણા માટે વિચાર કરતાં ગામ નાનું જણાયું. વસવાટના ગામમાં મુનિઓની સંખ્યા અનુસાર ગેાચરી અલભ્ય લાગવાથી, વીરભદ્ર મુનિએ, નજીકના મેાટા ગામે ગેાચરી જવાની ગુરુમહારાજ પાસે આજ્ઞા માંગી, એ ગામની વચ્ચે અલ્પજલા નદી ચાલતી હતી. વીરભદ્ર મુનિ જ્ઞ વયં હેકિવાન વયં થરે જિન્ના નદી–ઉત્તરી ગેાચરી વહારવા ગયા. ગેાચરી, નિર્વાહ પૂરતી, અને જરૂર જેટલી મળી ગઈ. વહેારીને પાછા નદીએ આવ્યા અને નદીનું મેાટું પૂર આવ્યું. મુનિને દુઃખ લાગ્યું. વીરભદ્ર મુનિ ગેાચરીના ભાર ઉપાડીને, નદીના કાંઠે ઉભા ઉભા વિચાર કરે છે. ખરેખર આવા મહાજ્ઞાની; અને મહાતપસ્વીની સેવાના લાભ મહાપુણ્યાદય હાય તા જ મળે છે. Page #644 -------------------------------------------------------------------------- ________________ પ્રાણિ માત્રની ધ્યાના પરિણામવાલાને પણ સ્વરૂપ હિંસા લાગી જાય છે. ૦૯ તે આજે મને મળ્યા છે. આજે આવા મોટા તપસ્વીને, પારણાને ચેાગ્ય, નિર્દોષ આહાર મળ્યેા છે. આહારના વહેારાવનારની ઉદારતા પણ ગજબ હતી. છતાં હું નપુણ્ય આત્મા સેવાથી લાભથી વંચિત રહીશ. ખરેખર મને મેાટા અંતરાયના ઉદય થયા છે. આહાર વિનાશ પામશે. મહામુનિરાજને પારણું થસે નહિ તેથી મને મોટા લાભ પલટાઈ, અંતરાય અધારો. આવા વિચારામાં, વીરભદ્ર મુનિની ચક્ષુએમાંથી, આંસુધારા વહેવા લાગી છે. તેટલામાં ભિકતના રસમાં, તરબેાળ અનેલા વીરભદ્રમુનિના પુણ્યાદયથી આકર્ષાયેલા, લવણુસમુદ્રના સ્વામી, સુસ્થિત દેવ ત્યાં આવ્યા. અને પાણીના પુરમાં માર્ગ કરી આપ્યું. પાણીનુ' પૂર અદૃશ્ય થઈ ગયું. મુનિરાજ ગેાચરી લઈ વસતિમાં આવ્યા. આચાર્ય ભગવાન મુનિચંદ્રસૂરિમહારાજને પારણુ થયુ. અહિ' વીરભદ્રમુનિને, ભક્તિભાવના પ્રકથી તીથંકર નામકમ નિકાચિત બંધાયું. નદીના જલની હિંસા જરૂર હતી. પરંતુ આ જગ્યાએ આરાધનાની જ મુખ્યતા સમજવી. અપકાયની અસંખ્યાતા જીવેાની હિં સાથકી પણ, તપસ્વી ભક્તિના લાભ ઘણા છે. માટેા ઇતિ. પ્રશ્ન : પ્રતિમાને માનવી અથવા ન માનવી. તથા દેવદ્રવ્ય માનવું કે ન માનવું. આવા નજીવા કારણેા ધરીને સમાજમાં, છિન્નભિન્નતા સજાવવી, આ શું વ્યાજબી ગણાય ? ઉત્તર : ભાગ્યશાળી જીવ? જગતભરમાં ધર્મના જ કારણે જ્ઞાતિએ અને વાડા બન્યા છે. આય –અનાય, હિંદુ-મુસલમાન, બૌધ્ધ, કૃન વગેરે અનેક ભેદો થયા છે. ચાલે છે. ઘણા લોકો હિંસાને ધર્મ માને છે. દેવીએ પાસે પ્રાણીઓની કતલેા થાય છે. ચડમારી, કાલી, મહાકાલી, વગેરે દેવીઓના મંદિરા, ખારેમાસ લેાહી અને માંસના ઢગથી વ્યાપ્ત રહે છે. આ બધા પશુ ધર્મના કારણે જ જુદા પડયા છે. હજારો જૈન. ને વૈષ્ણવે અને સ્વામીના રાયણા થઈ ગયા છે. આવા બધાએમાં કેટલાકે અત્યારે પણ પેાતાને સંઘવી તરીકે લખે છે. સ્થાનકવાસીઓમાં પણ ઘણા જૈનાની સઘવી અટક છે. આ બધા ભૂતકાળમાં મૂર્તિ પૂજક જૈન હતા. એમ નકી થાય છે. પ્રશ્ન : સંધવી હોવાથી તેઓ ભૂતકાળમાં જૈન હતા એમ કેમ માની શકાય ? ઉત્તર : જૈનશાસનમાં, શત્રુંજયાદ્વિ તીર્થોની યાત્રા કરવા જનાર્ શ્રીમતે સાધુઓને, સાધ્વીઓને તથા સેંકડા હજારા કે લાખા, જૈન શ્રાવક-શ્રાવિકાઓને પેાતાને ખર્ચે યાત્રા કરવા સાથે લઇ જતા હતા, આવા સદ્યા પગે ચાલીને જતા હેાવાથી છરી પાળતા ચાલે છે. હમણાં પણ આ રિવાજ ચાલુ છે. આવા તી યાત્રાએ લઈ જતા મહાશયા, સંઘવી કહેવાયા છે. હમણાં કહેવાય છે. પ્રશ્નઃ છરી એટલે શું ? આવા સઘા આ કાળમાં કાઢનારાઓના નામ હાય તા બતાવા ? ७७ Page #645 -------------------------------------------------------------------------- ________________ ૧૦ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ ઉત્તર : સથવધારી, ધિવાચારી, સચિત્તવાળી, શીહારી । भूस्वापकारी, सकृती सदैकाहारी विशुध्धां विदधाति यात्रां ॥ १ ॥ અર્થ : સમ્યક્ત્વ પામેલા, માગે પગથી ચાલનારા, સચ્ચિત્તના ત્યાગી, શીલવ્રત પાળતા, જમીન પર સથારે ઉંઘનારા અને નિત્ય એકાશણું કરનારા, ઘણી શુધ્ધ તી યાત્રા કરે છે. ભૂતકાળમાં વિક્રમરાજાએ, વસ્તુપાલ-તેજપાલે, કુમારપાલ રાજાએ. પેથડકુમારે, પુન્નડશાહે. આવા પાંચમા આરામાં પણ, લાખા સઘેા નિકળ્યા છે. હમણાં ચાલુ વીશમી એકવીશમી સદીના શ્રાવકામાં, અમદાવાદથી છેટાલાલ સંઘવી, કેશવલાલ મેાહનલાલ, માણેકલાલ, મનસુખભાઈ, પાટણથી નગીનદાસ કરમચંદ, રાધનપુરથી મેાતીલાલ મુલજી, ગીરધરલાલ તીકમલાલ, જીવતલાલ પ્રતાપસી સુરતથી જીવણચંદ નવલચઢ, જામનગરથી પાપટલાલ ધારસીભાઈ આવા બીજા પણ ઘણા નિકળ્યા છે. આવા સ ંઘા પ્રાયઃ જૈનો જ કાઢે છે. તેટલા માટે તેએ સઘવી કહેવાય છે. માટે જ અનુમાનથી સમજાય છે કે, વૈષ્ણવ હાય કે જૈન સ્થાનકવાસી હાય, પરંતુ સંઘવી હાય તે, જરૂર તેમની દશ-વીશ-ચાલીશ પેઢી પહેલાં પણુ, જૈન હતા અને મૂર્તિ પૂજક હતા. તેમના વડીલેાએ જરૂર શત્રુજયાદ્રિ મહાતીર્થીની, સંઘ કાઢીને, યાત્રા કરી હશે ? હજારા યા લાખ્ખાને કરાવી હશે. પ્રશ્ન : તેા પછી ક્રિયા મેાટી કે ભાવ માટે? કારણ કે ધર્મનું અંગ ક્રિયા છે, ક્રિયાને જ ધમ મનાયેા છે. = ઉત્તર : આત્મા પુરુષ છે. ક્રિયા પત્ની છે. અને ભાવે તે સંતતિ = સ`તાના છે. અનાકાળ ગયા. જીવ ક્રિયા વિના રહ્યો નથી. મલીન ક્રિયાના ચેગથી, આત્મા પણ મલીન થવાથી, ભાવરૂપ સંતાનેા પણ મલીન જન્મ્યાં છે. મલીન ભાવાની પરંપરાથી આત્મા સંસારમાં રખડ્યો છે; રખડે છે. વાસ્તવિક દેખાવમાં ક્રિયા માટી છે. પરંતુ શુભાશુભ પુણ્ય–પાપનું કારણ ભાવ જ છે. ભાવ વગરની ઘણી મેાટી ક્રિયાથી પણ, કોઈ મેાક્ષમાં ગયું નથી. અને ક્રિયા વગરના ભાવથી, મરુદેવીમાતા, ભરતચક્રવતી અને તેમની પરપરાના આઠ રાજા, પૃથ્વીચ'દ્ર ગુણસાગર, શાલ, મહાશાળ રાજાએ, ૧૫૦૩ તાપસા વગેરે લાવનારૂઢ થઈને કેવળજ્ઞાન પામ્યા છે. અનંતાકાળની ક્રિયાઓ, અજ્ઞાનકષ્ટો, ભયંકર યાતના, પશુઓ અને નારકીના દુખા, અને અગ્નિશમાં તથા જમદગ્નિ જેવા તપસ્વીઓના તપથી, જે કર્યું નાશ પામતાં નથી, તેવાં અને તેથી અનતગુણાં કર્મા, એક ક્ષણવારની ક્ષપકશ્રેણિના ભાવેા આવતાં નાશ પામે છે. પ્રશ્ન : તે શું ધર્મની ક્રિયાએ સાવ નકામી છે ? ક્રિયાનું કશુ` કુલ જ નથી ? ઉત્તર : કાઈ કહે કે મીંડાં સાવ નકામાં છે ? એકડા ન હેાય તા, દશ મીંડાં હાય, Categ Page #646 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન વગર ભાવ આવતું નથી. અને ભાવ વગરની ક્રિયાઓ ફલવતી થતી નથી. ૬૧૧ સે મીડા હોય, કે પછી હજાર મીંડાં હોય તો પણ નકામાં છે. ૦૦૦૦૦૦ | ૦૦૦૦૦૦૦ | ૦૦૦૦૦૦૦૦| આ બધાં જ મીંડાને કેઈપણ સંખ્યા તરીકે ઓળખાય જ નહીં. પરંતુ ૧ એક એકડો આગળ મુકવાથી દશલાખ; કોડ, દશક્રેડ, બેલાય છે. જેવાં મીંડા તેવી ક્રિયા સમજવી. પ્રશ્ન : તપશ્ચર્યા, દાન, વગેરે ક્રિયાનું ફલ જ ન હોય તો કરવાથી ફાયદો શું? સામાયિક, પ્રતિકમણની ધર્મકિયાઓનું ફલ જ ન હોય એમ કેમ બને? ઉત્તર : જ્ઞાનિભગવંતેએ “જ્ઞાનક્રિયાભ્યામ મોક્ષ” ફરમાવ્યું છે. જ્ઞાનવિનાને માણસ ક્રિયા કરે તેને સારા ભાવો આવે જ કેમ? બાપ વિના છોકરો જન્મે જ નહીં. જેમ એકલી રૂપાળી સ્ત્રીને પણ સંતાન થાય જ નહીં. તેમ 'જ્ઞાનવગરની એકલી ક્રિયામાં ભાવ આવે જ નહીં. જુઓ શાસ્ત્ર. क्रियाशून्यस्य यो भावो, भावशून्यस्य, या क्रिया । अनयोरतरं दृष्टं, भानुखद्योतयोरिव । उक्कोसं दव्वथुइं, आराहिय, जाइ अच्युयं जाव, । भावत्थवेण पावइ, अन्तमुहुत्तेण निव्वाणं ।। અર્થ : ક્રિયા અને ભાવનો ભેદ સમજાવતા, જ્ઞાનીભગવંત કહે છે કે, ક્રિયા ખદ્યોતના કીડાના પ્રકાશ જેવી છે. અને ભાવ ભાનુના = સૂર્યના ઉદ્યોત જેવો છે. ક્રિયા હોય પણ ભાવ ન હોય તે, સંસાર ઘટતો નથી. અને ભાવવાળાને વખતે ક્રિયા ન હોય તે પણ કલ્યાણ થઈ જાય છે. સમ્યગ જ્ઞાનના અભાવે ઉજળા ભાવે આવ્યા નથી, માટે આત્મા મુક્તિ પામતો નથી. જ્ઞાની મહાપુરુષે ફરમાવે છે કે, ઉત્કૃષ્ટ ક્રિયાને કરનાર (ભાવશૂન્ય) ગોશાળાની પેઠે, બારમા સ્વર્ગ સુધી પહોંચે છે. અને ઉત્કૃષ્ટ ભાવ આવી જાય તે, મહાપાપી અને અધમ આત્મા પણ, કેશરી ચોર ચિલાતી દાસીપુત્રાદિની પેઠે સ્વર્ગ અને મોક્ષગામી બને છે. સુજ્ઞવાચકવર્ગ, આ સમગ્ર પુસ્તકનું લખાણ વાંચે તો જરૂર સમજાશે કે, ભગવાન વિતરાગદેવની આજ્ઞાની મુખ્યતાએજ બધું લખાણ લખાયું છે. નાની પણ ધર્મક્રિયા, યાને આરાધના વીતરાગદેવની આજ્ઞાને ધ્યાનમાં રાખ્યા વગર કરાય તે, લાભ ન પણ થાય અને વખતે વિરાધના પણ થઈ જાય. કહ્યું છે કે – जिणाणाए कुणंताणं, सव्वं निव्वाणकारणं । सुंदरंषि सबुद्धिए, सव्वंभवनिबन्धणं ॥ અર્થ : જિનેશ્વરદેવની આજ્ઞાને ધ્યાનમાં રાખીને વીતરાગની આજ્ઞાને આદર આપીને જે ક્રિયા અનુષ્ઠાન, દાન, તપ, સેવા વગેરે બધું જ સારું છે. પરંતુ પિતાની બુધિથી કલ્પના કરીને કરેલું દેખાવમાં સારું જણાતું હોય તે સારું નથી. એટલે નિચોડ એ જ કે આગમોને તથા નિયુકત, ભાષ્ય, ચૂર્ણિ, ટિકાઓ, અને Page #647 -------------------------------------------------------------------------- ________________ ર જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ આચાર્યાંના ગ્રંથાને અપ્રમાણિક ઠરાવનારા, જિન પ્રતિમા અને જૈનચૈત્યાનું દર્શીન પૂજન વંદન સ્તવનનું ખંડન કરનારા જિનાજ્ઞાના ઉત્થાપક સમજાય છે. પ્રશ્ન : આજ્ઞા આરાધવામાં પણ ઉત્સર્ગ અને અપવાદ, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ પણ જ્ઞાની ભગવંતાએ બતાવ્યા છે ને ? આ કાળના જીવાચેાથા આરા જેવું સાચવી પાળી ન શકે તેા, તેવાઓને, આજ્ઞાલાપક તા કહેવાય નહીં જ ને ? ઉત્તર : કસ્તને અવવાય બાયરમાળોવાળો દો, अववाये पुण पत्ते, उस्सग्ग निसेविओ भइओ ॥ १ ॥ અર્થ : ઉત્સગ = કશી પણ છુટછાટ વગરનું, દોષ વગરનું ચારિત્ર પાળવું તેને ઉત્સર્ગ કહેલા છે. અને કારણે દોષ લગાડીને પણ, મૂલ જુણેાને સાચવી રાખવા, તેને અપવાદ કહેવાય છે. આ જગ્યાએ કારણ વિના પણ દોષ સેવાય તેા, વિરાધના થાય છે જ. અને કારણ આવી જાય, રાગાઢિકારણ, અથવા લાંખા વિહારોમાં, નિરૂપાય દોષ સેવવા પડે તેવુ' હાવા છતાં પણ દોષ સેવવામાં, અપવાદ લગાડવામાં, ઢીલું મૂકે જ નહીં. તેવા વખતે આરાધક થાય પણ ખરા, વખતે મહાવિરાધક પણ થઈ જાય. પ્રશ્ન: અપવાદ પ્રાપ્ત છતાં ઢીલું ન મૂકે, અપવાદ ન સેવે, દોષ લાગવા દે નહીં, તેને વિરાધના કેમ લાગે ? ઉત્તર : કાઈ માટી માંદગી હાય, ઔષધાદિ ન સેવાય તે રોગ વધી જાય, વખતે મરણ થઈ જાય. આધ્યાય વધી જાય. મોટા લાંબા વિહાર હૈાય. આહારપાણી મળે જ નહીં તો અકાલ મરણ થાય. આવા પ્રસંગે એછામાં એછા દોષ લગાડીને, આપત્તિને પાર ન કરી લે તે, મેાટી વિરાધના થાય. પરંતુ સામાન્ય કારણ દેખાય અને અપવાદ ન સેવે તે વિરાધના ન પણ થાય, માટે શાસ્ત્રોના જાણ, વહેવારના જાણુ, અવસરના જાણુ, જીવ વિશેષને ઓળખનારા ગીતાર્થીની આજ્ઞા પ્રમાણે કરવુ. ભવનાભિરૂ જ્ઞાનીનેા આશરા લેવા. પરંતુ શાસ્ત્રના અજાણુ હાય, શાસ્ત્રો વાંચવા છતાં નાસ્તિક જેવા હાય, શિથિલાચારી હાય, પડવાઈ હાય, આલેાકપરલેાકના ભય વગરના હૈાય, તેવા ભણેલાઓને ગીતા માનવા નહીં. એવા સ્વયં ખુડે છે. અને આશ્રિતાને બુડાડે છે. પ્રશ્ન : કારણ વિના પણ અપવાદ સેવાય છે, એવું બને ખરું. વિના કારણ દોષ કેમ સેવાય ? ઉત્તર : જ્ઞાની ભગવંતા ફરમાવે છે કે 7 તં ર્િ છિતા નોતિ, સંસે કરે अप्पणिआ दुरप्पा | અર્થ : આ જગતમાં કંઠના છેદનાર શત્રુએ કે, ઝેર પીવરાવનારા, ગળે ફાંસ આપનારા, અથવા નદી કે દિરયામાં ફેંકી દેનારા, શત્રુએ જીવનું જેટલુ ખરાબ કરે છે, તેનાથી પણ અનેકગુણું, આત્માની પોતાની મૂર્ખાઈ બગાડે છે, ભૂડુ કરે છે. Page #648 -------------------------------------------------------------------------- ________________ વર્તમાન કાળમાં શરૂ થયેલા પ્રમાદની વાનકી. આપણું આ જીવે અનંતીવાર ચારિત્રે લઈને, કેવળ પ્રમાદને પરવશ બનીને, ભગવાન વીતરાગદેવોની રત્નત્રયીને, બગાડી નાખી. મલીન બનાવી, મોક્ષગતિ કે વૈમાનિક દેવગતિને આપનારી રત્નત્રયીને, પ્રમાદરૂપ ગળીના રંગથી કાળી બનાવીને, જીવડો ચાર ગતિ સંસારમાં અનંતીવાર ખવાઈ ગયે. એટલે કારણ વગરના જ દોષોથી દુર્ગતિમાં જવું પડે છે. અમારા સાધુ જીતનમાં વિના કારણે લાગનારા દે. ઇર્યાસમિતિ સચવાતી નથી, દિવસે મુંજવા પ્રમાર્જવા માટે જ રજોહરણ હેવા છતાં, પંજવા પ્રમાજવામાં ઉપયોગ રખાતો નથી, રાત્રિમાં દંડાસણ વિના પગલું મુકાય નહીં. વિના કારણે, પોતાના સ્થાનથી બીન દંડાસણથી જમીન ડું જાય, ત્યાં જ પગલું મુકાય, આજકાલ કેટલાક અમે દંડાસર રાખતા નથી. હોય તો જમીનને સ્પર્શ થતો નથી. પાત્રા, ઘડા, સ્થાળ આદિની પ્રમાજના થતી નથી, ચાલતાં વાત થાય છે. ભાષા સમિતિ લગભગ ઉઘાડે મુખે જ બોલાય છે. વ્યાખ્યાને ભાષણ વીસ કલાકને વહેવાર, કે પ્રતિકમણાદિ ક્રિયાઓમાં, સૂત્રે બેલતાં, મુહપત્તિ મુખની જોડાજોડ હેવી જોઈએ એવું સંપૂર્ણ ધ્યાન સચવાતું નથી. પચ્ચખાણ અને વાર્તાલાપ માટે અંકુશ જ નથી. એષણા સમિતિ પાણીને ન માપી શકાય તેટલે દેષ લાગે છે. ગ્રહસ્થાના ઘેરથી પાણી વહેરાય તે ઓછા દેષ લાગે તેની જગ્યાએ જીવદયાના દુશમન, અજૈન નોકરો દ્વારા ઉકાળેલું, ભાજન તપાસવા, પુંજવા, ગળવાનો, ઉપયોગ પ્રાય હેય જ નહીં તેવું, પાણી વહેરાય છે. અને જરા પણ પ્રયાસ વગરનું પાણી મળતું હોવાથી, કાપ કાઢવાનો રિવાજ લગભગ ગૃહસ્થના જેવો બની ગયો છે. વળી વ્યાખ્યાનાદિકના કારણે, મેળવેલી મોટાઈના પ્રતાપે, મુનિપણામાં નોકર રાખવાના રીવાજો શરૂ થયા છે. નેકરે પાણી લઈ આવે, નોકરે જ કાપ કાઢે, નોકરો કાપનું પાણી રેડી નાખે, ફેકી દે, (પરઠ તે મુનિ કહેવાય) નેકરો પગચંપી કરે, લાવવા મુકવાનું કામ કરે કરી આપે. આવાં બધાં પડવાઈપણનાં કારણે સરૂ થયાં છે. પ્રશ્નઃ આ તે ભક્ત વર્ગને ભક્તિને લાભ મળે છે ને? ઉત્તર : આચાર્ય ભગવંત હીરસૂરીશ્વરજી મહારાજને અકબર બાદશાહ, અને Page #649 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ તેના સુબાઓ પણ ભકત હતા. હજારો ધનાઢય શ્રાવકો પણ ભક્તો હોવા છતાં, કેઈવાર માંદગી જેવું મોટું કામ હોય તે પણ, એક ગામથી બીજે ગામ પણ, સાધુને એકલતા હતા. ખુદ વિજયહીરસૂરીશ્વરજી મ.ની માંદગીના સમાચાર લાહોર આપવા મુનિધનવિજયજીને મોકલ્યા હતા. લેવા મુકવાના વહેવારમાં પણ, ગૃહસ્થ પાસે કામ લેવાય છે, જેથી સમિતિ પણ હણાય છે, તથા ઠંડલ-માä ઝાડાપેશાબ પરઠવવાના વિધાનમાં, કાપનાં પાણી પરઠવવાના વિધાનમાં, મુનિરાજોની પાંચમી સમિતિ પણ પ્રાયઃ ઘવાય છે. પરડવું અને ફેંકવું બને જુદા છે. આ પાંચ સમિતિમાં વિવિધ જાગતે આત્મા જ ત્રણ ગુપ્તિને આરાધક બની શકે છે. સમિતિમાં દેવાળું હોય તે ગુપ્તિઓની આશા રાખવી જ શી રીતે? આશા નકામી છે. તથા બહુલતાએ ગોચરીના દોષ ટાળવામાં ખૂબ ઉપેક્ષા વધી રહી છે. પાણીના વપરાશમાં મર્યાદા વટાવાઈ રહી છે. રાત્રિમાં દીવાને પ્રકાશ વાપરવાને સંકેચ દેખાતે જ નથી. મોટા ગણાતા કેટલાક સ્થાનમાં, ખુલ્લંખુલ્લા, રેકટેક વગર, લાઈટે ઝગમગતી હોય છે. જૈન સાધુએથી આવું ન કરી શકાય. આવી વાતોને પણ વેવલાવેડા ગણાય છે. બ્રહ્મચર્યની નવ વાડનાં નામે પણ ભુલાઈ જવા લાગ્યાં છે. કેટલાક સાધુઓ સાધવીઓ બારેમાસ સાથે વિહાર કરે છે. લેવડદેવડના વહેવાર, કુટુંબના માણસે જેવા બની રહ્યા છે. નવ પૈકીની ઘણું વાડેને વધુ પડતો ફટકે લાગી રહ્યો છે. ગૃહસ્થ શ્રાવિકાઓનું પણ ઉપાશ્રયમાં વારંવાર આવાગમન સમુદાયના સાધુઓના માનસિક શીલવતને દૂષિત બનાવવાને ભય ગણાય? આજકાલ નારી જાતના પહેરવેશ જોવા પડે છે તે પણ દુર્ભાગ્યની ઘટના છે. તથા પહેલાના કાળમાં, પચ્ચાસ, સો વર્ષ પહેલાં પણ, યોગ્ય મહાત્મા કેઈકને જ પદવી અપાતી હતી. છેલ્લા કેટલાક વર્ષોથી, પદવીઓની પરભાવના વહેંચણ ચાલે છે. હવે એગ્ય અયોગ્યને વિચાર જ નથી. આજકાલમાં પરદેશી રિવાજો હિંદમાં જોરશોરથી પ્રવેશી રહ્યા હોવાથી, સરકાર પિત, ઢેડને હરિજન કહે છે, ભંગીને સફાઈ કામદાર કહે છે, અનાચારને પ્રેમ કહે છે, ભયંકર હિંસાને ઉદ્યોગ કહેવાય છે માટે જ ઢેડ-ભંગી, હજામ, કુંભારે પણ ન્યાયાધીશ અને અધિકારીઓ થવા લાગ્યા છે. - તેનું અનુકરણ અમારી સાધુ સમાજમાં, મોટા ધસારાથી પ્રવેશી રહેલ છે. ચોથા કે પાંચમાને, ઓળખતા જ ન હોય, એવા આચાર્યો, ઉપાધ્યાય, પંન્યાસો થઈ શકે છે. પદવીના પ્રસંગોમાં કપડા અને કામળીઓની સંખ્યાને મેટો આંકડો બનાવવા માટે, મહિનાઓ અગાઉથી મહેનત કે લાગવગનો આશરો લેવો પડે છે કેઈની આચાર્ય પદવીમાં, અઢીસો કામળી અને એક હજાર કપડા ઓઢાડનાર આવ્યા તેને માટે, પદવી લેનાર અને આપનાર ગુરુજી તથા આખો સમુદાય ગૌરવ અનુભવે છે. Page #650 -------------------------------------------------------------------------- ________________ કોઈ કાળમાં બધા જ પ્રમાદી હેય છે એમ કેમ માની શકાય એકનું જોઈ બીજાઓ સરસાઈ= અનુકરણ કરે છે. આવા હજારની કિંમતના કપડા કામળી લેનાર-આપનાર પિતાના જીવનની સફળતા દેખે છે. પચ્ચીસ વર્ષ પહેલાં સાધુઓ કે સાધ્વીજીઓ, સંખ્યાને ત્રીજો ભાગ, ચોથે ભાગ તપશ્ચર્યા કરતા હતા, બારેમાસ એકાસણું છેવટ બેસણાં કરનાર સત્તર એંસી ટકા પણ હોવા સંભવ હતો. દશ તિથિ–પાંચતિથિ મુસ્કેલ રહેનાર માં જ ગણાતો હતો. આજે આંબીલ, એકાસણું, બેયાસણું, દશવીશ ટકા હોય, તેવા ભાગ્યશાળીઓ ધન્ય ગણાય છે. ઘણું મેટા જાહેર પુરુષને, તપની સાથે લગભગ અણબનાવ જેવું થવા લાગ્યું છે. સો પચ્ચાસ વર્ષ પહેલાં, સુશ્રાવકોના ઘરમાં પણ, જે વસ્તુ આવી શકતી નહીં, આવી ચીજો આજકાલ સાધુ સમાજના વપરાશમાં પેસવા લાગી છે. નિર્દોષ આહારના બહાને, સાધુઓને વહરતા જોઈને, શ્રાવકમાં અભક્ષ્ય વસ્તુઓ વાપરવાને ભય પણ નિર્મુલ બનતે જાય છે. મેટું મુકામ પડે તે પાસેના નાના નાના મુકામેને પણ પાડી નાખે, અથવા નુકસાન પહોંચાડે છે. આજકાલ સેવાઈ રહેલા આહારના, પાણીના દીવાબત્તીઓના, પુંજવા પ્રમાર્જવાના, નોકરે રાખવાના, નવવાડોના ભંગના અપ્રમાણ દોષે, પ્રવચન માતાના આદરનો અભાવ, આ બધું અમારી પામરતાનું પ્રદર્શન જ છે. પ્રશ્ન : શું આ કાળના બધા જ સાધુ–સાદેવી આરાધનામાં બેદરકાર હશે? ઉત્તર : એમ કેમ કહેવાય? આવું બેલતાં પણ ઉત્સુત્ર દેષ લાગે, શ્રી સંઘની મહાન–આશાતના લાગે. આ કાળમાં દશ-વશ ટકા મહાપુરુષો સાધુ-સાધ્વી, એકદમ ઉચ્ચ ચારિત્ર પાળનારા પણ દેખાય છે. મહાવ્રત શુદ્ધ પ્રવચન, માતાને આદર, પાપને ભય, ખૂબ સાંકડું જીવન, બારેમાસ બેસણું, એકાસણાં, વર્ધમાનતપ, વર્ષીતપ, તિથિઓના ઉપવાસ ચાર પાંચ વિષયના ત્યાગ, જાવજીવ, ફુટ–કેરી, મેવા, પકવાન, ત્યાગ, દિવસભરમાં આઠદશ, બાર, ચૌદ કલાકને સ્વાધ્યાય, ઘણું મટે જાપ, કીર્તિ મેટાઈને અભાવ. આવા બધા પ્રકારને વધુ એછો પણ આરાધના માર્ગ સાચવી રાખનારા ત્રીસ-ચાલીસ ટકા હોવાનો અનુભવ દેખાય છે, સંભળાય છે. પ્રશ્ન : કઈ ન કરે, નેપાળ, મરજી પ્રમાણે વર્તે, રહે, એમાં આપણે શું? ઉત્તરઃ ઉપકારી મહાપુરુષોની ભલામણ વાંચવા,વિચારવા, સમજવા યોગ્ય છે. જુઓ. विधिकथनं विधिरागो, विधिमार्गे स्थापन विधीच्छनां । अविधिनिषेधश्चेति प्रवचनभक्तिः प्रसिद्धा नः ॥ १ ॥ विहिसारं चिअ सेवइ, सद्धालू सत्तिमं अणुट्ठाणं ।। दवाइदोनिहओवि, पक्खवायं वहइ तम्भि ॥ २ ॥ Page #651 -------------------------------------------------------------------------- ________________ ૬૩ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ धन्नाणं विहिजोगो, विहिपक्खाराहगा सया ધરા . विहिबहुमाणा धन्ना, विहिपक्खअदूसगा धन्ना ॥ ३ ॥ आसन्न सिद्धिआणं, विहिपरिणामो होइउसयकालं । विहिचाओ अविभित्ति, अभव्वजिअ-दूरभव्वाणं ॥ ४ ॥ અર્થ : જે મહાભાગ્યસાળી આત્માએને, શ્રી વીતરાગ દેવાનુ શાસન ગમી ગયું હાય. રૂંવાડે રૂ વાડે=રામ-રામ જૈનશાસન વસી ગયું હેાય, તેવા આત્માએ દિવસ-રાતમાં, પક્ષ માસમાં, વ માં કે જીંદગી સુધી, વિધિ માર્ગ કહે છે. વિધિ જોઈ આનંદ પામે છે. ખીજાઓને વિધિ માર્ગોમાં સ્થાપે છે, અને અવિધિના નિષેધ કહે છે. એ જ વીતરાગ માની, શાસનની, અને શ્રીસંઘની સાચી ભક્તિ કહેવાય છે. ॥ ૧ ॥ આત્મા, તથા જેટલું શકય હેાય તેટલું, વિધિપૂર્વક અનુષ્ઠાન સેવે=આચરે, વખતે કોઈ શરીરથી, આજીવિકાથી, કે આજુબાજુના સ’યેાગેાથી, અશક્ત હાય, તાપણ વિધિમાનાજ પક્ષપાત કરે. તેથી કારણે અપવાદના માર્ગ લેવા પડે તાપણુ, ઉત્સર્ગનાં જ વક્ખાણકરે અનુમોદન કરે. ॥ ૨॥ પ્રશ્ન : પેાતે ખીલ્કુલ ઢીલા હાય, અનેક દેાષા સેવતા હાય, અનેક ખામીએ લાગતી હાય તે પણ બીજાઓની ભૂલેા કાઢવી એ શું વિધિ માગ કહેવાય ? પારકી નિંદા એ શું જેવું તેવું પાપ છે? ઉત્તર : સારું' આરાધવાની ભાવના હોવા છતાં શક્તિના અભાવે કે, સામગ્રીના અભાવે, દોષા લાગી જાય છે. તેને ખળાપેા આવતા હાય, દુઃખ લાગતુ હોય, થઈ શકે તેટલી આરાધના કરતા હાય, તેવા મહાશયા વિધિવાદ કહે, તેમાં કોઈની નિંદા નથી. વાંચા ઉપાધ્યાયજી મ. નાં વચને. સવાસેા ગાથા ઢાલ ૧લી “ જ્ઞાન-દર્શીન-ચરણુગુણા વિના, જે કરાવે ફુલા ચાર રે । લુટીયા તેણે જન દેખતાં, ક્યાં કરે લેક પાકાર રે. ॥ ૧ ॥ જે નવી ભવ તર્યા નિર્ગુણી, તારસે કેણી પરે તેહરે. એમ અજાણ્યા પડે ફદમાં, પાપ બધે રહ્યા જેહરે. ॥ ૨ ॥ શ્રી જૈનશાસનમાં ગુણના રાગ કરવા ખૂબ જ સમર્થન કર્યુ છે. તે જ પ્રમાણે અવગુણાનુ` ખ`ડન પણ જોરશેારથી કરવાના ઘણું પ્રમાણા મલે છે. જેને માટે ગુરૂવદન ભાષ્ય ગુરૂત્ય વિનિશ્ચય સવાસા, દોઢસા, સાડા, ત્રણસા, ગાથાનાં સ્તવના જોવાથી સમજી શકાય છે. આવાં વ ના ન જ થાય ને સુવર્ણ અને પીત્તળને ભેદ ભુલાઈ જાય. Page #652 -------------------------------------------------------------------------- ________________ જૈનશાસન પામેલા જીવોને અવશ્ય વિચારવા યેાગ્ય ત્રીજી ગાથા : વિધિના શુદ્ધ ચેાગ મળે, શુદ્ધ વિધિ સચવાય. વીતરાગની આજ્ઞા મુજબ જ અનુષ્ઠાન થાય, તેઓ ખરેખર ધન્ય આત્માએ ગણાય છે. યથા ચેાગ્ય આરાધનારા 'હુંમેશ ધન્ય છે. માત્ર વિધિ મા ને બહુમાન આપનારા પણ ધન્ય છે. વિધિપક્ષનું દૂષણનહી કાઢનારા પણ ધન્ય છે, અનુમેાદના કરે, વક્ખાણે પણ ધન્ય છે. ॥ ૩ ॥ કારણ કે આસન્ન સિદ્ધિ જીવ હાય, બહુ નજીકમાં મેાક્ષ થવાના હાય, તેવા જીવને જ વિધિના પરિણામ થાય છે, ટકી.રહે છે, વિધિમાં રસ પડે છે, આનંદ થાય છે; પરંતુ મિથ્યા દૃષ્ટિ આત્માને વિધિમાં કટાળા આવે છે. વિધિના ત્યાગ કરે છે. અનુષ્ઠાન ખગાડી નાખે છે. અને વિકથા, સ’જ્ઞા કષાયમાં રસ પડે છે. આવા જીવા મિથ્યા દૃષ્ટિ હાવાથી દુબ્ય અથવા અભવ્ય જાણવા. ॥ ૪॥ આ ચાર ગાથાઓના અથ વિચારનાર, ભાગ્યશાળી આત્માઓ સમજી શકે છે કે, કોઈપણ મનુષ્ય ઇચ્છા પ્રમાણે વર્તે, આપણે શુ? આવું વિચારવું, કે ખેલવું, તે પણ પાપ છે. જેમ ખાળક માટી, કાલસા, ઠીકરાં ખાયતા, માતાપિતા જોઇને ઉપેક્ષા કરે જ નહીં. કાઈ રાગી માણસ અપથ્ય ખારાક ખાય, તથા રાગને સહાય મળે તેવુ' આચરણ કરે તે, વૈદ્ય હાય કે, મિત્ર હાય કે, કુટુ'ખી હાય, તેવા ડાહ્યા માણસે તેને તેમ કરતા અટકાવે છે. તેમ સંસારમાં, મિથ્યાત્વ, અવિરતિ, કષાય, અને ચેાગના પરવશ બનેલા સર્વ જીવા અઢારે પાપા કર્યાં જ કરે છે. પાપા કરતા, શિખવવા માટે, માસ્તર-અધ્યાપક-નિશાળ કે પુસ્તકાની જરૂર નથી. જીવા પાપે। શિખીને જ આવેલા હાય છે. અને માતાપિતા, કુલ, જાતિ પાડાસ અને મિત્રાદ્વારા પણ, પાપા કરવાની શિખામણ અને તાલીમ મળે છે. માટે જ ઉપકારી મહાપુરુષા ક્માવે છે કે સંસારસાગર માં મિમંતેહૈિં, સવનીચેદિ શનિ य मुक्काणि य, णंतसो दव्वलिंगाई ॥ १ ॥ અર્થ : આ સંસાર સમુદ્રમાં રખડી રહેલા, ત્રસભાવ અને પંચેન્દ્રિયપણાને પામી ગયેલા સવ જીવાએ, ભગવાન વીતરાગના વેશ (એધા મુહપત્તિઓ) અન'તીવાર લીધાં અને ખાઈ નાખ્યાં, દ્રવ્યચારિત્ર લઇને ભાગી નાખ્યાં હશે ? માટે જ સંસારની રખડપટ્ટી ચાલુ છે. “ પરિગ્રહની મૂર્છાધરી, ભટકયા કાળ અનંત, ૧૧૭ “ જન્મી જિનશાસાવશે, મુનિ થયા બહુવાર, મુનિવેશ ધરવા છતાં, થયા નહિ નિર્પ્રન્થ. ૧ ૧૮ 46 આહાર લાલચ હુ કરી, વિવેક ભૂલ્યા સાવ, મુનિદશા સમજ્યા વિના, હુ` ભટકયા સ`સાર.” ૨ દરિયા તરવા કારણે, બેઠા પત્થર નાવ, Page #653 -------------------------------------------------------------------------- ________________ ૧૮ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ “બહારથી સાધુ બની, સેવી સંજ્ઞા ચાર, વટલાવી મુનિવેશને, હું ભટકયો સંસાર.” ૪ “ષટ્રસ ભાજન બહુ કર્યાં, વિયા કીધ અપાર, ગુણીજનની નિન્દા કરી, હુ` ભટકયા સંસાર.” પ “ સુન્દર વસતિમાં વસ્યા, અશન કર્યા સ્વાદિષ્ટ, વસન ( લુગડાં ) વસ્યાં ( પહેર્યા”) બહુ કિંમતી, પણ સાધ્યું નહીં કષ્ટ “ ખાન – પાન – પરિધાનને, વિક્થા, સજ્ઞા ચાર, કષાય નિન્દા આચરી, હુ. રખડયા સંસાર.” ૭ “ ત્યાગી નામ ધરાવીને, ન કર્યો ત્યાગ લગાર, વંદાવી ગુણી લેાકને, હુ` રખડયા સ`સાર. ' ૮ 66 ભેાળા લોક ભેગા કરી, દીધા બહુ ઉપદેશ, ભવસાયર નિજ તારવા, ન કર્યા ઉદ્યમ લેશ,” ૯ “મુનિ થયા, વાચક થયા, સૂરિ થયા બહુવાર, ન થયા મૂરખ આત્મા, અભ્યતર અણુગાર.” ૧૦ “ દર્શન–જ્ઞાન ચરણન વિના, વંદાવ્યા બહુલાક, કવણુ પુદ્ગલ પાષવા, જન્મ ગમાવ્યા ફોક” ૧૧ માટે જ ઉપકારીએ કહી ગયા છે કે ત્રાસને પરમપણ, વાવેત્રવૃમિ સયહાહાળે जीवो जिणिभ्दभणियं, पडिवञ्जए भावओधम्मं ॥ १ ॥ અર્થ : સંસાર ખૂબ થાડા રહ્યો હાય, પાંચમીગતિ મેાક્ષ અત્યંત નજીકમાં મળવાનું હાય, ત્યારે જ આત્માને ભાવ ધની પ્રાપ્તિ થાય છે. દેવ ગુરૂ ધમ ને આળખે છે. પ્રશ્ન: ભાવ ધ એટલે શું? દ્રવ્ય ધર્મ એટલે શુ? ઉત્તર : સુદેવને = અરિહંત સિને, તેમના સાચા સ્વરૂપથી ઓળખે. પછી પોતાની શક્તિ ગેાપવ્યા સિવાય, અપણુ ભાવે આરાધના કરે, તથા ભાવાચાર્ય, ભાવવાચક ભાવસાધુને, એળખવા ઉદ્યમ કરે. સાચું સમજવા પ્રયાસ કરે, સમજીને સુગુરુ, ને ભવના– તારક માનીને આરા, પાસ ત્યાદિક પાંચને વાંદે નહીં તથા સમ્યગ્દર્શન – જ્ઞાન – ચારિત્ર તપને સમજીને આરાધે, ખારેમાસ ધર્માંના ગ્રન્થા વાંચે. સુદેવ – સુગુરુ – સુધ`ને આદરે. Page #654 -------------------------------------------------------------------------- ________________ શહ વીતરાગદેવની આજ્ઞાની સ્પષ્ટ સમજણ કુદેવ-કુગુરુ-કુધર્મને ત્યાગ કરે. છદ્મસ્થજીવ પણ સમજવાને ખવી હોય તે સુદેવ, સુગુરુ, સુધર્મની પ્રાપ્તિ દુર્લભ નથી. આ સિવાય ગતાનગતિક સાધુ થાય, સમજવા ઉદ્યમ કરે જ નહીં. સમૂર્ણિમની પેઠે દાડીયાની પેઠે, ઘેટાંની પેઠે, સમૂચ્છિમ ધર્મ, દેખા દેખી ધર્મ, પ્રેરણા ધર્મ, જ્ઞાતિધર્મ, પરંપરાધર્મ, પાળનારા પરમાર્થના અજાણ છે, અનંતીવાર મનુષ્ય થયા, દ્રવ્ય જૈન થયા, દ્રવ્ય સાધુ થયા, ગોશાળાની પેઠે સંસાર વધારનારા થયા છે. વીતરાગદેવેની આજ્ઞાને શબ્દાર્થ, ૪૭૧મા પાના ઉપર બતાવ્યું છે. સાંભળવા ગ્ય સાંભળવું, વખાણવાયેગ્ય વખાણવું. ત્યાગવાયેગ્ય ત્યાગવું, આચરવાયેગ્ય આચરવું સામાન્ય અર્થ બતાવ્યા છે. ઘેડ વિસ્તાર્થ સમજાવી. આપણે ચાલુ વિષય પૂર્ણ કરીશું. પ્રશ્ન : સાંભળવાયેગ્ય સાંભળવું, વખાણવાયોગ્ય વખાણવું ઈત્યાદિ ચારે પદને વિશેષ અર્થ બતાવાશે નહીં તે. વીતરાગની આજ્ઞાનો અર્થ વખતે બદલાઈ જશે. માટે ચારે પદોને નિચોડ બતાવવો જોઈએ. ઉત્તર : સાંભળવાયેગ્ય, વીતરાગદેવ, અરિહંતો, અને સિદ્ધો, નિર્ગસ્થ ગુરુઓ, સૂરિ વાચક અને મુનિરાજે ધર્મ જીવદયામય, જ્ઞાન ક્રિયામય, સમ્યગદર્શન જ્ઞાન ચારિત્રમય, દાન, શીલ, તપ, ભાવનામય, પાંચ મહાવ્રતમય, પાંચ આચારમય, છકાયજીની દયા અને રક્ષણમય, સાત નય-સપ્તભંગીની સમજણ અને આદરમય. અષ્ટપ્રવચન માતામય, નવબ્રહ્મચર્ય ગુપ્તિમય, દેશપ્રકાર યતિધર્મમય, અગિયાર અંગેની સમજણ, બારવ્રત, બારપ્રકારતપ, બારભાવનામય ધર્મને સાંભળ, તેને જ વખાણ. દેવ, ગુરુ, ધર્મ સિવાય કોઈ ચીજ સારી નથી, માટે વખાણવા યોગ્ય નથી. પ્રશ્નઃ આખી દુનિયા પોતપોતાના દેવ, ગુરુ, ધર્મને સારા કહે છે. તેમાં અને આપણામાં ભેદ શું? ઉત્તર ઃ બધા જગતના મનુષ્યના ધર્મો સંસારની મુખ્યતાએ ચાલે છે. ત્યારે જેનધર્મ મોક્ષ પ્રાપ્તિની મુખ્યતાએ જ કહેવાય છે. બધા ધર્મોનું રહસ્ય કેવળ પિતાના સ્વાર્થને ધ્યાનમાં રાખીને કહેવાયું છે. જેમકે આજીવિકા માટે કેઈપણ ધંધો કરવો તે પાપ નથી. તથા બાળબચ્ચાંને ઉછેરવામાં પણ ધર્મ છે. આવા કારણે, કસાઈઓ, શિકારીઓ, મચ્છીમારોને પાપ લાગતું નથી. મોટા ભાગના દેવ, ઋષિઓ, ઓલિયાઓ, બીશ, ફકીરે, માંસ ખાવામાં અધર્મ સમજતા નથી. જ્યારે જૈન ધર્મના દેવાદિ ત્રણેનું સ્વરૂપ પરમાર્થલક્ષી છે. ઝીણામાં ઝીણા જીવને મારે નહીં, એટલું જ નહીં મરવા દેવો નહી. બેભાનપણે પણ કઈ જીવ મરી ન જાય તેનાથી સાવધાન રહેવું. અને આ જીવદયા, અને બ્રહ્મચર્યને સાચવવા માટે જ અસત્ય બોલવું નહીં. ચોરી કરવી નહીં. ગમે તેવા સંગમાં પણ રાત્રીમાં ખાવું પીવું નહીં. આ બધા નિયમોમાં જીવદયાની જ મુખ્યતા છે. Page #655 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ જૈને તેમને જ દેવા માને છેકે, જેમના રાગદ્વેષ અને અજ્ઞાનતા ક્ષય થઈ ગયા– હાય. તેએ જ ગુરુ બનવાને ચેાગ્ય છેકે જેમણે રાગદ્વેષ અજ્ઞાનતાના નાશ કરવાની શરૂઆત કરી હેાય. અથવા રાગાદિષાને આત્માના સાચા શત્રુએ તરીકે સ્વીકારી લીધા હાય, જૈનાના ધમ પણ તે જ હાઈ શકે કે જેના સેવનથી, રાગાદિશત્રુ થઈ જાય છે. જુઓ નાશ થવા શરૂ ૨૦ “ દેવ નમું વીતરાગને, ગુરુ વીતરાગ થનાર, ધર્મ કથિત વીતરાગના, ત્રિક મુજ તારણહાર. ૧ ', 66 પામ્યા જે વીતરાગતા, આરાધે વળી જેહ, આપે જે વીતરામતા, સાચા તારક તેહ. ” ૨ * અરિ અભ્યંતર ક્ષય થયા, ક્ષય કરવા યતનાર, ક્ષય પામે જેનાથકી, તે મુક્તિદાતાર.” ૩ જૈના અરિહત–સિદ્ધ-સાધુ અને ધમ, ચારને જ ઉત્તમ માને છે. આ ચારનું જ શરણ સ્વીકારે છે. સાધુ શબ્દથી, સૂરિ અને વાચક પણ આવી જાય છે. તથા ધર્મ શબ્દથી સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર–તપના સમાવેશ થાય છે. દાન-શીલ-તપ-ભાવના પણ આવી જાય છે. આચાર વસ્તુ જ સાંભળવા યેાગ્ય છે. અને વખાણવા યાગ્ય છે. આ ચાર વસ્તુને સાંભળવા અને વખાણવા માટે, અત્યારે પણ સુવિહિત ગીતાર્થીના બનાવેલા હજારો ગ્રન્થા વિદ્યમાન છે. જે વાંચવાથી આત્મા અવશ્ય નિમલ અને છે. તથા ત્યાગવા યોગ્ય હિંસા, અસત્ય, ચારી, મૈથુન, પરિગ્રહ, મૂર્છા ક્રોધાદિચાર, રાગ, દ્વેષ, કલહ, પરને આળ, પરની ચાડી, ( પૈશુન્ય) આત્મિક ગુણામાં ઉપેક્ષા, પૌદ્ગલિક દાષામાં રસ, પ્રેમ-આનંદ, હર્ષ, પારકી નિન્દા, માયામય અસત્ય, તથા કુન્દેવામાં, કુગુરુમાં કુધર્મમાં, અપ્રમાણ રાગ-હઠાગ્રહ-મારાપણું, ગતાનુગતિકતા, પરમાર્થના અવિચાર. આવું બધું જ ભેદ્ય–પ્રભેદથી અવશ્ય ત્યાગવા યેાગ્ય છે. આવા બધા પ્રકારો તેજ પાપ છે. આ બધાં પાપેાથી જ કર્મો 'ધાય છે. કર્મ બંધથી જ સંસાર વધે છે. જીવને ચારગતિમાં ભટકવું પડે છે. મનુષ્યગતિ, આ દેશ, જૈનકુલમાં જન્મ, આત્મામાં જાગૃતિ, દેવ-ગુરુ-ધમ ની જોગવાઈ અને સમજણ આ બધું ઉત્તરાત્તર દુલ ભ છે. પાપાચરણાથી મનુષ્યભવ ખગડે છે. માટે આચરવા યાગ્ય, આત્મા જાગતા થયા હાયતા, પાતાની શકિતનું માપ સમજીને, સચવાઈ શકે તેટલું, તપચ્ચક્ખાણ અવશ્ય લેવું. બની શકે તે સર્વવિરતિધર બનવુ'. સ`સ્વને ત્યાગ કરવા; અથવા શ્રાવકનાં વ્રત પણ જરૂર લેવાં. Page #656 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા સમજવાનાં પ્રમાણે પત્ની, પસા, પુદ્ગલ, પરિવાર, લાગે ચારેથી, પાપ અઢાર, ચારે મોટા સંસારના દ્વાર, ચારગતિનાં દુખ દેનાર. | ૧ | સાધુ કે શ્રાવકનાં વતો સમજીને લેનાર, સાચવનાર ચોક્કસ આરાધક બને છે. શ્રાવકનાં બારે વતેમાં પણ, એક બે ત્રણ વિગેરે જેટલાં લેવાય તેટલાં લેવાં. માંસ, મદિરા, મધ, માખણ અવશ્ય છોડવાં. બાવીશ, અભક્ષ્ય, બત્રીશ અનંતકાય જાણવાં, સમજવાં, છોડાય તેટલાં જરૂર ત્યાગ કરવાં. ઉપવાસ, આયંબીલ, એકાશણ, આદિ તપ કરતાં શીખવું, બારે માસ બીજ. પાંચમ, આઠમ, અગ્યારસ ચૌદશ આદિ તિથિઓમાં નાના મેટા તપ કરવા, ટેવ પાડવી. નવકારસી ચૌવીહાર આદિ પચ્ચખાણ કરવાં. ગંઠસી, વેઢસી, મુઠસી આદિ આઠ સંકેત પચ્ચખાણો પૈકી બને તેટલાં વ્રત, પચ્ચખાણ કરતાં શીખવું. અભયદાન, સુપાત્રદાન, અનુકંપાદાન બારે માસ આપવા ટેવ પાડવી, બધાં દાનમાં આદર હય, બહુમાન હોય, અનુમોદના હોય, તો જીવને હળવા કર્મી બનાવે છે. મેઘરથરાય અને મેઘકુમારની પેઠે મોટું પુણ્ય બંધાય છે. શક્તિ અનુસાર શીલવ્રત પાળવા પણ ટેવ પાડવી. પરસ્ત્રીને અને વેશ્યાને અવશ્ય ત્યાગ કર. ગુણ આત્મા સ્ત્રી અથવા પુરુષને ઓળખવા, તેમને સત્કાર-સન્માન કરવું. ન બને તે તેમના ગુણની અનુમોદના પણ જરૂર કરવી. તથા હવે પછી લખવાનાં પાંત્રીસ દ્વારોમાં, મિથ્યાત્વદ્વારમાં અને પ્રતિક્રમણ દ્વારમાં યથાગ્ય ત્યાગવા ગ્ય વસ્તુઓનું વર્ણન બતાવાસે. તથા સાંભળવાયેગ્ય, વખાણવાયેગ્ય, અને આચરવાયેગ્ય બધી બાબતે બે સિવાયના બાકીના તેત્રીસ દ્વારમાં જરૂર આવવાની હોવાથી આંહી લખતા નથી. હવે થેડી વીતરાગદેવની આજ્ઞા સમજાવતી ગાથાઓ લખી. પ્રકરણ પૂરું કરીશ. आणाइ तवो, आणाइ संजमो, तहयदाणमाणाए । आणारहियो धम्मो पलालपुलुब्बपडिहाइ ।। १॥.. जह .. तुसखण्डण-मयमंडणाइ रुन्नंव सुन्नरन्नमि । विहलाइ तह जाणसु आणारहियं अणुट्ठाणं ॥ २॥ arrargurt ગરિ તિવર્લ્ડ મરિમૂg पुएइ वीयरायं, सव्वंपि निरत्थयं तस्स ॥ ३ ॥ पुढवी-दग-अगणि-मारुअ-वणस्सइ तहत साण विविहाण । मरणंतेविनपीडा कीरह मणसा तयं गच्छं ॥४॥ Page #657 -------------------------------------------------------------------------- ________________ ૬× જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ શો સાદું, ના સાદુળી, સાચોવિ સી વા | आणाजुत्तो संघो सेसो पुण अट्ठिसंघाओ ।। ५ ।। सुहसीलाओ, सच्छंदचारिणो, वेरिणो सिवपहस्स । आणाभाओ बहुजणाओ, मा भणइ सघुति ॥ ६ ॥ जिणदिक्खपि गहेउं, जयणविहुणा कुणति तिव्वतवं । जिणआणखडगाजे, गोयम ? गिहिणो वि अब्भहिया ॥ ७ ॥ आणारुइस्स चरणं, तब्भंगे जाण किं न भग्गति । आणं च अइकंतो ઝળÄÉ | ૮ || कस्साए सा આઠ ગાથાને ક્રમસર અ— શ્રી વીતરાગશાસનમાં, શ્રીવીતરાગની આજ્ઞાને આગેવાન મનાવીને, પછી જ તપ કરવા આણા વગરના તપ પણ નકામા છે. જેમ ક્રેાડા વર્ષો સુધી, અગ્નિશર્માએ કરેલા તપ ફ્રાકટ – વ્ય ગયા. તથા દૃઢપ્રહારી, અર્જુનમાળી જેવાના આણાયુક્ત તપથી કર્મો મળી ગયાં, દુષ્ટકર્મો પણ ક્ષય પામ્યાં, સર્વાંગ થયા, મેાક્ષમાં ગયા. તથા સંયમ પણ આજ્ઞાપૂર્વક જ પાળનારા આરાધક નાયા છે. અન્યથા અતિદુષ્કર પાળનાર શિવભૂતિ (દિગંબર મત ચલાવનાર), વારાહમિહીર, બાલચંદ્ર સુકુમારિકા સાધ્વી અને ભાણજી, જેઠમલ, ભીખમજી વિગેરે અતિકષ્ટ કરી ગયા હોય તેા પણુ, આજ્ઞાના અભાવે નકામું ગણાયું છે. દાન પણ વીતરાગની આજ્ઞાપૂર્વક મહાફળ આપે છે. બાકીના દાન ઉચિતદાન કે કે કીતિ દાનમાં જાય છે, જિન આણા વગરના બધા જ ધર્મ ફાતરાની વાવણી જેવા જાણવા.૫૧૫ જેમ ફેાતરાંને ખાંડવાથી અનાજ નીકળતું નથી, જેમ મડદાંને દાગીના પહેરાવવાથી શૈાલતું નથી. અથવા શૂન્યજંગલ રડનારની રાડા કે વિલાપ નકામા છે. તેમ જિન આણા વગરના અનુષ્ઠાનેા પણ નકામા જ ગણાય છે. જિનાજ્ઞાથી કરાયેલા, દાન, શીલ, તપ, સામાયિક, પ્રતિક્રમણ, સેવા, ધ્યાન, જાપ, ઘેાડા પણ મેાટુ' ફળ આપે છે. ારા તથા વીતરાગની આજ્ઞા કારાણે મૂકીને, મેાટા આડંબરથી, ત્રણે કાળજિન પૂજા કરે તા પણ તેનું જન ભક્તિરૂપ અનુષ્ઠાન નકામું છે. ॥ ૩ ॥ કહ્યું છે કે : વીતરાગ પાયા: સવાશારાધના વર્ષ જ્ઞાશારાવા વિરાના ૫, રાવાય જે મવાય ૨ શ્ અર્થ : વીતરાગદેવની સેવા અને વીતરાગની આજ્ઞા એમાં પણ આજ્ઞા જ મુખ્ય છે. પૂજા હોય ને આજ્ઞા ન પણ હોય. જ્યારે આજ્ઞા હેાય ત્યાં પૂજા અવશ્ય હાય. માટે જ આજ્ઞાની આરાધનામાં પૂજાના સમાવેશ થઈ જાય છે અને તેથી પૂજા કરનારાઓ પણ વખતે Page #658 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાનાં પ્રમાણે અને ઉપસંહાર વિરાધના કરી બેસે છે. માટે આજ્ઞાની આરાધના જ મેક્ષ આપે છે અને આજ્ઞાની વિરાધના સંસાર રખડાવે છે. - તથા પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, તથા બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરિન્દ્રિય, અસંક્ષિપંચેન્દ્રિય, જલચારી, સ્થલચારી, આકાશચારી, પેટથી ચાલનારા વા હાથપગથી ચાલનારા તથા મનુષ્ય, દેવ અને નારકી જી. આવા બધા જીના ભેદ પ્રતિભેદો = એટલે ચૌરાશી લાખ યોનિમાં રહેલા સર્વ જીવોને, મનમાં પણ મારવાની ભાવના ન થાય, વચનમાં મારી નાખવાને શબ્દ ન હોય, કાયાથી જીવહિંસા ન થઈ જાય તેવી જયણું હોય. તેજ ગ૭ કહેવાય છે. તે જ સાચે સાધુ જાણો. | ૪ . . આવા ગુણવાળા અર્થાત્ વીતરાગદેવની આજ્ઞા સમજનારા, અને પિતાની શક્તિ અનુસાર આજ્ઞા પાળનારા, એવા એક સાધુ, એક સાધ્વી, એક શ્રાવક, એક શ્રાવિકા હોય તે પણ પૂર્વાચાર્યોએ તેને સંઘ માન્ય છે. પરંતુ અજ્ઞાની લોકેનું ટોળું હોય તેને સંઘ કહે નહીં. અર્થાત્ વીતરાગની આજ્ઞા પાળવાના ખપી છે. થડા હોય તે પણ, તે જ સાચો સંઘ જાણ. છે ૫છે જગતના મનુષ્યની સંખ્યામાંથી ઉપાધ્યાયજી તારવણું કરી બતાવે છે. થોડા આર્ય, અનાર્યજનથી, જૈન આર્યમાં ડા, તેમાં પણ પરિણત જન થોડા, શ્રમણ અલ્પ બહુ મોડા. જેના ભદ્ર બાહગુરુ વદન વચનએ, આવશ્યક સુત્રે ( નિરિયુક્તિ) લહીયે, આણાશુદ્ધ મહાજન જાણી, તેહની સંગે રહીયે.” પરા અજ્ઞાની નવી હવે મહાજન, જે પણ ચલવે ટોળું, ધર્મદાસ ગણી વચન વિચારી, મન નવી કીજે ભેળું.” | ૩ | અજ્ઞાની નિજઈદે ચાલે, તસનિશ્રાયે વિહારી, અજ્ઞાની જે ગચ્છને ચલવે, તે કહ્યો અનંત સંસારી. કે ૪ છે ઈતિ સાડાત્રણસે ગાથાનું સ્તવન ઢાળ ૧લી ગાથા ૯-૧૦-૧૧-૧૨ સુખ શીલિયા. આજ કારણે સ્વચ્છેદાચારી. માટે જ મોક્ષ માર્ગ, એટલે રત્નત્રયીના દુશ્મન, આવા કારણે, આણાભ્રષ્ટ માણસોના ટેળાને, સંઘ કહે નહીં, તેવા ટોળાને સંઘ કહે તે પાપ છે. તે ૬ ભગવાન વીતરાગ શાસનની દીક્ષા પામીને, ખુબ તપ કરતા હોય, છઠ–અઠમ વિગેરે તપ કરતા હોય. પરંતુ જયણા સમજતા જ ન હોય. આરંભે થઈ જાય તેનું ભાન હોય નહીં. પાંચ સમિતિ જાણતા ન હોય, સમજે પણ આચરતા ન હોય, રત્નત્રયીના ઉપદેશને Page #659 -------------------------------------------------------------------------- ________________ ૬૨૪ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ ગૌણ બનાવી, આરંભજનક પ્રવૃત્તિ કરનારા, આજ્ઞાનું ખંડન કરનારા, સાધુઓ પણ, આજ્ઞા પાળનાર ગૃહસ્થ થકી ઉતરતા જાણવા. અર્થાત ગૃહસ્થ એવા ભવભીર શ્રાવકો થકી, અજયણાએ વનારા વેશધારી ઉતરતા જાણવા. ૭ જેના ચિત્તમંદિરને વિશે, પરમાત્મા જિનેશ્વર દેવની આજ્ઞાએ વસવાટ કર્યો હોય તેવા ભવના ભીરૂ આત્માઓ, ભલે પછી તે સાધુ હોય કે શ્રાવક હોય, તેમનામાં જ દેશવિરતિ કે સર્વવિરતિ ચારિત્ર પ્રાપ્ત થાય છે, ટકે છે, તે જ પામી શકે છે, સાચવી શકે છે. આજ્ઞા આવે જ નહીં. આવેલી નાશ પામે છે. વ્રતપચ્ચખાણ-પ્રતિજ્ઞા સંજમ ચારિત્ર રહે જ કેમ છે ૮ “નિધાનસમજીન આણુમાં, ગુણરત્નો સચવાય, નિધાનનાશ થાય તે, ગુણગણ પણ ક્ષય થાય. કંચન કુંભ જિન આણમાં, વિરતી સુધા સચવાય, જિન આણ આવ્યા વિના વિરતિગુણ નવ થાય. જિન આણુ માતા સમી, વિરતિ પુત્રી સમાન, આણુવિણ તપત્યાગ ધર્મ જાણે જુઠ ડફણ.” નિચોડ એ જ કે આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર વિચાર કરે તે સમજાય કે હું આજ્ઞા પાળું જ નહીં તે, આમારું અનુષ્ઠાન કોના આદેશથી પ્રવર્તે છે એમ જરૂર ખ્યાલમાં આવે. આ બધા વર્ણનેને સાર એ જ છે કે, વીતરાગદેવનાં વચનો-પૂર્વાચાર્યોનાં વચને, હજારો સંખ્યામાં રચાયેલા, અને હાલ જ્ઞાનમંદિરમાં સંગ્રહાયેલા, મહાપુરુષોની બુદ્ધિના ભંડારૂપ ગ્રન્થરત્નો, વંચાય, વિચારાય, અનુભવી મહાપુરુષોના અનુભવને સાથ લેવાય. પિતાના પૂર્વગ્રહો છોડવા ભાવના જાગે, આવાકાળમાં પણ જિનાજ્ઞા પ્રાપ્તિનું ભાગ્ય વિકાસ પામે. ઈતિ શ્રાવકનાં છત્રીશ ક. મહજિણાણુ માણું સ્વાધ્યાય પાંચ ગાથાનું પ્રથમ દ્વાર, વીતરાગ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈનું, સક્ષેપ વિવરણ પૂર્ણ થયું છે. જ્યાં સુધી શાસનઅધિપતિ મહાવીરદેવનું શાસન જ્યવંતુ વર્તે, ત્યાં સુધી ભવ્ય છ વડે વંચાતે આ ગ્રન્થ વિજ્યમાન રહે. D Page #660 -------------------------------------------------------------------------- ________________ ગ્રન્થકારપ્રશસ્તિ યાને ગુરૂપરંપરા ગોપાઈની દેશી શાસનનાયક જિનેશ્વરવીર. ભવ્યજીવ ભદધિતીર, ગુણરત્ન સાગર ગંભીર ભૂરિ ભાવ નમાવું શિર. ૧ સુરાસુરનરેશ્વરરાય. નિત્યસેવે જેહના પાય, ધ્યાન જાપથી પાપ પલાય, વંદું વીર જિનેશ્વરરાય. . ૨ પ્રભુશિષ્યો ગણધર અગ્યાર, બીજા શિષ્યો ચૌદ હજાર, પંચમકાળ શાસન રખવાળ, પંચમ સુધર્મા ગણધાર ૩ પંચમકાળના સૌ અણગાર. સૂરિ–વાચક–મુનિ પરિવાર. શ્રમણી શ્રાવક શ્રાવિકા સંઘ. સુધર્મસ્વામી પરંપરા અંગ. ૪ તાસશિષ્ય જંબુ બ્રહ્મચારી. જેણે પરણી તજી આઠ નારી. કંચન કામિની રાગ નિવારી, કેવલ પામી વર્યા શિવનારી ૫ ચોરી ત્યાગી થયા અણગાર. સાથે પાંચસો મુનિ પરિવાર. પ્રભવસ્વામી ત્રીજા પટધાર, શ્રુતકેવલી પૂરવ ચૌદધાર. ૬ સ્વયંભવ ચોથા પધાર. મનકપુત્રને કીધો ઉદ્ધાર. પંચમસૂરિ યશોભદ્ર નામ, નિત્ય ઉઠી નમું શિરનામ. ૭ સંભૂતિવિજય છઠ્ઠા સૂરિરાય, ભદ્રબાહુ બીજા ગુરુ ભાય, સૂત્ર અર્થ તદુભય સાર, ચૌદપૂરવ જાણે વિસ્તાર. ૮ કેવલજ્ઞાની પહેલા દોય, પાંચ ચૌદપૂરવધર હેય, સપ્તમ સ્થૂલભદ્ર સૂરિસ્વામ, વેશ્યાવાસ રહ્યા વિશ્રામ. ૯ ચાર માસ વેશ્યા ઘર વસ્યા, ત્રણે યોગમાં નિર્મલ દશા, શીલકીતિ ત્રણલોક ગવાય, એવા કોઈ થયા નહિ થાય. ૧૦ કાલચક્ર બેતાલીશ જામ, સ્થૂલ ભદ્રનું રહેશે નામ. શીલવ્રતધર જગમાં જે થયા, સ્થૂલભદ્ર સૌ પહેલા કહ્યા. ૧૧ પટ્ટધર તાસ થયા ગુણધામ, મહાગિરિ-સુહસ્તિનામ, જિનકલ્પની તુલના કરે, બીજા ગચ્છાધારી વિચરે. ૧૨ મહાભયંકર પડે દુષ્કાળ, ભટકે ઘરઘર બહુ કંગાલ, ક્ષુધાતુર ભીખારી એક, દ્રવ્ય દીક્ષાને ભાવવિવેક. ૧૩ સાધુવેશ, અશન બહુમાન, અનુમોદન ને ધર્મનું ધ્યાન, મરણ પામીને સંપ્રતિરાય, ગુરૂદેવને વાંદવા જાય. ૧૪ જાતિસ્મરણ ગતભવ જ્ઞાન, ગુરૂ ઉપર પ્રકટયું બહુમાન, મુજ રાંકને કીધો રાય, તે બદલ શી રીતે વળાય ૧૫ જૈનચૈત્યો પ્રતિમા ભરાવે, દાનશાળાઓ ખૂબ કરાવે, દુ:ખી રાંકોના દુ:ખ નશાવે, જૈનશાસન ખૂબ ફેલાવે. ૧૬ નવમા પટધર દોય વખાણું, સૂરિ સુસ્થિત-સુપ્રતિબુદ્ધ જાણું, કીધો સૂરિમંત્ર કોટિ જાપ, ઢીલાં પડ્યાં અઢારે પાપ. ૧૭ દશમા ઈન્દ્રદિન સૂરિરાય, દિન્નસૂરિ અગ્યારમા થાય, સિંહસૂરિ થયા તસ્સ શિષ્ય, જાતિસ્મરણવાન જગીશ. ૧૮ વજસ્વામી પટોધર તાસ, દિક્ષા લીધી પિતાની પાસ. માતા સુનંદાદેવીનાનંદ તોડ્યા રુકમણિબાળાના ઇદ ૧૯ સંસાર મહેલના દોય આધાર, એકલક્ષ્મીને બીજીનાર. વજસ્વામી તોડે તસપાશ, મેહરાય હારી થયો દાસ કોડિ સુવર્ણ ધન ભંડાર, દેવી જેવી રૂપાળી બાળ, શાક્તરસ વૈરાગ્ય રસાલ, મેહસૈન્ય થયું વિસરાલ. ૨૧ વાસ્વામી પટોધર રાય, વજસેન સૂરિવર થાય, કુંકણ દેશ એપારક જાય, લાખ સોનૈયે ધાન્ય વેચાય.. દહા: જિનદત્તસેઠ તિહાંવસે, ઈશ્વરી દેવીનાર, ચન્દ્ર-નાગેન્દ્રનિવૃત્તિ વિદ્યાધર સુતચાર. વજસેન ગુરુ મુખ થકી, સાંભળી ગુરૂ સંદેશ, પામી ભવ નિર્વેદને, પામ્યા મુનિવર વેશ. શ્રાવક ને વળી શ્રાવિકા, સાથે પુત્રો ચાર, દીક્ષા-શિક્ષા પામીને, થયા મહાવ્રત ધાર. ચોપાઈ , વિક્રમરાય સંવત્સર થાય, એકસો ચૌદ વર્ષો જબ જાય, ગુરુદેવને પામી પસાય. ચારે મહાપ્રભાવક થાય. ૨૬ થયા પન્નરમા પટધાર, ચાર શાખા પામે વિસ્તાર, ચન્દ્ર આદિ કુલ કહેવાય, મોટા સૂરિ હજારો થાય. ૨૭ સામંતભદ્ર પટોધર તાસ, વૃદ્ધદેવ પટોધર જાસ, પ્રદ્યોતન પ્રદ્યોતન ધામ, અઢારમા પટોધર નામ. ૨૮ હવે ઓગણીશમા માનદેવ, દેવ દેવી કરે જસ સેવ, વિગયષક રસ કરે ત્યાગ, ભકત વર્ગથી તોડયો રાગ. ૨૯ જ્યા-વિજયા અજિતા નામ, અપરાજિતા સમકિતનું ધામ, ચારે દેવી વસે ગુરૂ પાસ, ગુરુચિત્ત ન રાગને વાસ. ૩૦ માનતુંગ મેટા સૂરિરાય, તાસપાટ, પટોધર થાય, મોટા રાજા વિદ્યાધનવાન, મોટું આપે ગુરુ બહુ માન. ૩૧ Page #661 -------------------------------------------------------------------------- ________________ RE ૩ર ૩૩ ૩૪ ૩૫ દુહા : ભીરસૂરિ એકવીશમા, બાવીશમા જયદેવ, દેવાનંદ સૂરિશ્વરૂ તેવીશમા ગુરુદેવ. ચવીશમા પટધર નમ્યું, શ્રીવિક્રમ સૂરિરાય, તાસપટોધર ગુણનીલા, નરસિંહસૂરિ થાય. છવીશમા પટધર થયા, સમુદ્રસૂરિ મહારાય, સત્તાવીશમા પટધરૂ, માનદેવસૂરિ થાય. અઠ્ઠાવીશમા પાટવી, વિબુધપ્રભ સૂરિભાણ, તાસ પટોધર વંદીયે, જયાનંદ ગુણ ખાણ. થયા પટોધર ત્રીશમા, રવિપ્રભ સુરિરાય, તાસપટે એકત્રીશમા યશોદેવસૂરિ થાય ચોપાઈ : પ્રદ્યુમ્નસૂરિ થયા સૂરિદેવ, રુપકલા ગુણ કામદેવ, તાસપાટે થયા સૂરિરાય, ત્રીજા માનદેવ કહેવાય. ૩૭ વિમલચંદ્રસૂરિ ચઉતીશ, સૂરિવાચક ઘણા જસશિષ્ય, તાસશિષ્ય ઉદ્યોતનનામ શાસન અંબર ઉદ્યોતન ધામ. ૩૮ તાસ શિષ્ય ચોરાસી થાય, મોટો શાસન ઉદ્યોત ગવાય, નવસો પંચાણું વિક્રમ વર્ષ, જૈન શાસન ફેલાયો હર્ષ. ૩૯ ૩૬ દુહા : તાસ શિષ્ય બે સૂરિવરા, સર્વદેવ-વર્ધમાન, જિનશાસન ગગનાંગણે, ચંદ્ર-સૂરજ ઉપમાન. શ્રીદેવસૂરિ તસ્સ ગણધરા, સર્વદેવ તસ્ય શિષ્ય, રત્નત્રયીરત્નાકરા, ગુણગણવવા વીશ. ૪૦ ૪૧ ચોપાઈ : ઓગણચાલીશમા સૂરિરાય, યશેાભદ્ર, નેમિચંદ્ર થાય, જાસગુણા સુરાસુરગાય, સંયમ પાળીને સ્વર્ગ સધાય, ૪૨ ચાલીશમા મુનિચંદ્ર વખાણું, મોટા ત્યાગી તપસ્વી જાણુ, સર્વ વૈરાગી શિરદાર, જાવજીવ વિગય પરિહાર. ૪૩ થયા એકતાલીશમા પટધાર, અજિતદેવ ગુણોભંડાર, વિજય સિંહસૂરીશ્વરરાય. બેતાલીશ પટોધર થાય. ૪૪ તાસપાટ ઉદય ગિરિભાણ, સોમપ્રભસૂરિ ગુણખાણ, બીજા મણિ રત્નસૂરિરાય, રાજારાણા નમે જસ પાય. ૪૫ ૪૬ ૪૭ ૪૮ ૪૯ ૫૦ ૫૧ પર ૫૩ ૫૪ ૫ ૫૬ ૫૭ ચઢ દુહા : જગતચંદ્ર સૂરિરાજવી, મહાત્યાગી તપવાન, સાડાબાર વર્ષાં લગે, તપ આંબીલ વર્ધમાન, મહાજ્ઞાની મુનિવર પ્રભુ, મહાપ્રભાવક થાય, ક્ષમાપતિ, લક્ષ્મીપતિ, અનેક સેવે પાય. તપગચ્છ નામ તિહાં થયું, સર્વગચ્છ શિરદાર, ક્રિયા ઉદ્ધાર કરાવીને, વર્તાવ્યો જયકાર. તે કાળે જિનશાસને, ચોરાશી ગચ્છ થાય, જ્ઞાન—ક્રિયા તપત્યાગમાં, તપગચ્છ મુખ્ય ગણાય. પીસ્તાલીશમા પાટવી, દેવેન્દ્રસૂરિરાય, કર્મગ્રન્થ ત્રણ ભાષ્યના, સૂત્રધાર કહેવાય. બીજા બહુ ગ્રન્થો રચી મહાઉપકારી થાય, વિક્રમ તેર સત્તાવીશે સૂરિવર સ્વર્ગ સધાય. છેતાલીશમા પાટવી, ધર્મઘાષ સૂરિસ્વામ, અનેક મંગલવિસ્તરે, જો સ્મરીયે તસ નામ, વિગઈ બધી રસ–કસ બધા, જાવજીવ પરિહાર, કેવળ એક યુગંધરી અશન ફકત આધાર. સુડતાલીશમા પાટવી, સોમપ્રભ સૂરિરાય, તાસ પટાંબર ચંદ્રમા, સામતિલક સૂરિ થાય. દેવસુન્દર તસ પટધરૂ, મુનિગણના રખવાળ, સેામસુન્દર પચ્ચાસમા, સર્વ સંઘ પ્રતિપાળ, એકાવનમા પાટવી, મુનિસુન્દરસૂરિ થાય, સંઘશાન્તિકારણ રચ્યું, સ્તોત્ર ઘણા આમ્નાય. વૈરાગી મુનિવર્ગને, અધ્યાતમ કરનાર, રચી અધ્યાત્મ શાસ્ત્રને, ઘણા કર્યો ઉપકાર. તાસ પટાંબર અર્યમા, રત્નશેખરસૂરિ થાય, શ્રાદ્ધવિધિ મહાગ્રન્થના, સૂત્રધાર કહેવાય. ચોપાઈ : લક્ષ્મી-સુમતિસાગર સૂરિરાય, તેપન્ન ચઉપન્ન પટાધર થાય, હેમવિમલ સૂરીશ્વરરાય, નિત્ય ઉઠી નમું તસ પાય. નમું છપ્પનમા સૂરિસ્વામ. આનંદવિમલ આનંદનું નામ, છઠભકત સદા તપકાર, બીજા ગુણ તણા નહીંપાર ૬૦ મુખબંધા મૂર્તિ ના વિરોધી, ગુરુવચને થયા સુલભબાધી, જૈનચૈત્યો ને મૂર્તિ ભરાવે, ગુરુક્રિયા ઉદ્ધાર કરાવે. ૬૧ તાસપાટ પટોધરરાય, વિજ્યદાન સૂરીશ્વર થાય, વિજય હીરસૂરિ તસ શિષ્ય પ્રતિબોધ પામ્યો સાહી ઈશ. ૬૨ માસ અમારી પલાવું, ક્રોડો જીવાને મરતા બચાવે, સુબા, રાવ, રાણા વશ થાય, સૂરિ મોટા ૫૯ પ્રભાવક થાય. ૬૩ Page #662 -------------------------------------------------------------------------- ________________ ૬૭ દુહા : તાસપટધર રાજવી, વિજ્યસેન સૂરિરાય, મગલરાય જહાંગર પણ, આપે માન સદાય. સાઈઠમા પટધર થયા, વિજ્યદેવ સૂરિભાણ, વિજયસિંહ સૂરિવર થયા, એકસઠમા ગુણઠાણ. નિગ્રન્થ કૌટિક ગણ થયા, વજી શાખા થાય, ચાન્દ્રકુલ વનવાસિયા, ઉપનામે બેલાય. વડગચ્છ તપગચ્છ નામથી, કૃમિક શાખા સાત, એકસઠ યાવત પટધરા, અતિ ઉજવલ અવદાતા હવે પછી દશ પાટમાં, સૂરિ એકે નવ થાય, પણ પંન્યાસ-ગણીપદે, સૌ શાસન સચવાય. વિજયસિહ સૂરિપાટવી, સત્યવિજ્ય પંન્યાસ, ક્રિયા ઉદ્ધાર કરાવીને, શોભાવે સંન્યાસ. શાસનરસિક શ્રીસંઘને, સુન્દર લઈ સહકાર ! શીથિલતાને ત્યાગવા, કિછે ક્રિયા ઉદ્ધાર. કપૂર, ક્ષમા, જિન, ઉત્તમ, પદ્દ રુપ, મુનિરાય, કીતિ વળી કસ્તૂરને, મણિવિજય ગણી થાય. સૂરિ થયા નહીં એક પણ, પંન્યાસ, ગણિવર થાય, જૈનશાસન શ્રીસંઘને, વેગક્ષેમ સચવાય. મહાગુણી વિદ્રાનને, શાસનના શણગાર, રત્નત્રયી આરાધીને, અલ્પકર્યો સંસાર. ચોપાઈ : એકસીત્તરમા, મુનિરાય, દાદામણિ વિજ્યજી થાય, સાંપતકાળ મુનિ સમુદાય, તસ્સ શાખા પ્રશાખા કહેવાય. ૭૪ તાસશિષ્ય સિદ્ધિસૂરિરાય, ઘણો મોટો દીક્ષા પર્યાય, બાવીશ વર્ષ રહ્યા ઘરવાસ, ત્યાસીવર્ષ સંયમધર ખાસ ૭૫ તપ, જાપ, મેટો, સ્વાધ્યાય, પંચમ કાળે મોટો પર્યાય, પંચ ઉત્તર વર્ષશત આય, સંઘસ્થવિરનું બિરુદ ધરાય ૭૬ તસ્ય શિષ્ય મુનિ ગુણધામ, વિનયવિજ્ય મુનીશ્વરનામ, સંત્તરવર્ષ સંજમપર્યાય. પાળી સ્વર્ગ ગયા ગુરાય. ૭૭ દુહા : વિનય વિજય મુનિરાજના, શિયાગ્રણી ગુણધામ, વિજ્યભદ્રસૂરીશ્વરા, ગુણ-મણિગણ વિશ્રામ બે બાંધવની જોડલી, સંવેગી શિરદાર, પત્ની પણ શ્રમણી થયાં, પંચમહાવ્રતધાર, ચોપાઈ : પાંસઠ વર્ષ દીક્ષા પર્યાય, હઊણા. તાણું વર્ષ વય થાય, ધ્યાન, જાપ, તપામયકાય, સર્વસંઘને આનંદ દાય. ૮૦ દુહા : સૂરિવર શિષ્ય ગણાગણી, સુન્દર વિજ્ય મહારાજ, પંન્યાસ ગણીપદવીધા, સંજમધર શિરતાજ તાસ સંસારી બાન્ધવા, વ્રતપર્યાય સ્થવિર, રત્નત્રયી ગુણ ઉજળા, મુજ મન માકંદકીર. મેરૂવિજ્યપંન્યાસજી, સમતાગુણભંડાર, જડજેવા મુંજ બાલને, ધર્મરત્નદાતાર. સૂરિવર બે પંન્યાસજી, મુજ મોટો ઉપકાર, ભવ ભવ હું ભલું નહીં જાવ લહું ભવપાર. ગચ્છસ્વામી, દીક્ષાગુરુ ધર્મદાયક ભગવાન, મારા ચિત્તચકોરને દુસમ ઉપમાન. પરંપરા કુલ ધર્મ પણ, મહાઉપકારી થાય, સંતાને શકપાલનાં નવે સ્વર્ગમાં જાય. ધર્મદાયી માતા અને પિતાતણું શુભનામ, સંભાળી આ ગ્રન્થનું, પૂરણ કરશું કામ. નેમિચંદ્ર પિતા અને, ભૂલીદેવી માય, જૈનધર્મ મુજ લાભમાં, મહાઉપકારક થાય. માતાપિતા વિદ્યાગુરુ-ધર્મરત્નદાતાર, જે સમજે ઉપકારને, ધન્યતાસ અવતાર. જિનઆણા સમજાવવા, ઉદ્યમ કીધો લેશ, પણ આણા વિપરીત લખ્યું, માગું માફ અશેષ. ઠામઠામ આ ગ્રંથમાં ભૂલે તુમ દેખાય, સંતે સર્વ. સુધારસે, આશા એજ રખાય. જે સારૂં દેખાય તે, પૂર્વસૂરિ ઉપકાર, અસમંજસ, આણારહિત, મુજ અજ્ઞાન પ્રકાર. યાવતજિન શાસન રહે, સૂર્યોદ્ આકાશ, તાવત સૌ આ ગુન્થને, વાંચે એ અભિલાષ. પ્રભુવીર નિર્વાણથી, ચઊવીશ ત્રાળુ શાલ, શુકલ પક્ષ દશમી તિથી, મહિને માઘ રસાલ. ભવભવ જિન દર્શન મલે, સાંભળવા જિનવાણ. ચરણ કમલ જિનસેવના, તે મુજ જન્મપ્રમાણ. વિજયભદ્રસૂરિશ્વર સુન્દર ગુરુ સુપસાષ, ચરણુવિજય રચના રચી જિનઅણા ગુણદાય ઈતિ પ્રશસ્તિ સંપૂર્ણ Page #663 -------------------------------------------------------------------------- ________________ અશુદ્ધ ધાર पारे બાલકાાદ મંડ દાલપ બાલરાજા કુસ્તીના આદ બાલકાના ચાક્યાત ગરમાં નહા મહાનુભવ પંચપરમો દ ક્રાડો ઉપાધિમાં ઉપાધિમાં અનાદ અનાદિ મંગલાક યુગલિક માલકો માલિકો પનો તો માછલા ગચિત અન્યપાગરૂ માચ્છત રોહતાજી શુદ્ધ ધિક્કાર परि બાલાદિ મેડ દીલિપ દવસ ગાણ ચિત્ત ત્રપુટી વચનામાં કલાંકત બિયરાજા કલ્કીના આદિ મુકતનું મુહમાં ખાલિકાના ચોકિયાતા નગરમાં ન મહાનુભાવ પંચપરમેષ્ઠિ ક્રોડો માચ્છલાં ચિત અજ્યપાલ બુદ્ધનિધાન બુદ્ધિનિધાન મૂર્છિત રોહિતાશ્વ પ્રતિભાતની પ્રતિભકિતની દિવસ ગૌણ ચિત્ત ત્રિપુટી વચનામાં કલંકિત મુકિતનું બુદ્ધિમાં લીટી !? 9 = ૩ ૧૮ 8 2 20 ૩૧ ૧૫ ૧૦ ૬ ૨૮ (શુદ્ધિપત્રક ચાલુ અનુસંધાન પૃષ્ઠ ૩૨) પૃષ્ઠ શુદ્ધ ૬૧ ૭ ૧૪ % = *? 3 ૭ ૧૫ 9, 9 % $ 9 = છુંજ છુ vo ૨૬ ૪ ૬૧ ૬૨ ૬૨ ૬૩ ૬૪ ૬૪ ૬૪ ૬૪ ૬૫ * 9 ન * * 9 9 % _છુ_છુ_છુ_છુ_ ૬ ૪ ૪ ૪ ૪ ૪ ૪ ૪ ૪ ૮૩ ૯૧ ૯૪ અશુદ્ધ ત્રશલાદેવી न प પ્રાણે વિાધ અભ્યાસમારી કરવાની ભાકત ટ્રાપદીએ હૃદયર - માતાપ્રેમ ત્યાગ મિલ વર્ગ ન સૂરિ મદિર એક ક્રાડો આમાં વાવનાં બધાય છે દિવસ સ્વબ્બાથી દિવસ रहते બિળામા ચસે બાદ્ધ પાતાને માટે સૂર ત્રિશલાદેવી ने धर्मों પ્રમાણે વિધિ गूढो અભ્યાસ કરવાની મારી ભકિત દ્રૌપદીયે દિયર માતાપ્રેમ અને સંસાર ત્યાગ વિમલ વર્ધમાન સૂરિ મંદિર એક ક્રોડા આરામાં વહેારાવતાં બંધાય છે દિવસ સ્વબુદ્ધિથી દિવસ हरते બીહામણુ યુસે બુદ્ધિ પાતાને માટે સૂરિ ત્રભુવન ત્રિભુવન કાલકાલ કલિકાલ बूढो Í૭૨ >> જી ૨૮ ૨૯ ૨૩ ૧૩ ૧૪ ૧૧ ૩૦ ૨૧ ૨૪ એમ છુ ” ૬ ૨૮ ૧૧ શ્વરકત્વ ઈશ્વરકત્વ ૪ * › ? ? * * * ૨૦ ૧૦ o o ૭ પૃષ્ઠ ૧૦૦ ૧૦૨ ૧૦૫ ૧૦૬ ૧૦૬ ૧૦૬ ૧૦૭ ૧૦૮ ૧૦૯ ૧૦૯ ૧૦૯ ૧૦૯ ૧૧૧ ૧૧૨ ૧૧૩ ૧૧૭ ૧૧૯ ૧૨૩ ૧૨૫ ૧૨૬ ૧૨૭ ૧૨૯ ૧૨૯ ૧૩૦ ૧૩૦ ૧૩૦ ૧૩૪ ૧૩૫ ૧૩૫ ૧૩૬ ૧૩૭ Page #664 -------------------------------------------------------------------------- ________________ રા सदो / गोवत्रा સદ્દો पापो મહારજ યાગ્ય પાડચાયણા આયાર Girlled મુખાઁધર્મ વિહર ગુરુાશષ્ય ગણ દવસ શાકત સાર ખાબોચયા नमुस्करो ભવતા ગુાદ્ધ गिरिजहवरे દિવસ માંગાલક એવું કે એજ श्रृष्णांति ગર્વભી મેંગ મુાનશ્રી બુદ્ધવાળા છામત્ર [ सहो / गोयमा पावो નવાગી નામન વખત મિય ત્ર પારબામિ મહારાજે યોગ્ય પડિચાયણા અગિયાર હિતાહિત દિવસ માંગલિક મુખાંજીવે ધર્મ મિહર ગુરુશિષ્ય ગણી.આ દિવસ કાહિત સૂરિ બાાચિયા नसुकारो ભાવતા બુદિ गिरिगह्यरे श्रृण्वंति ગર્દભી મોટા મુનિકી બુદ્ધિવાળા મિત્ર ત નવકારસી નિમિત વખતે રિચિ વિડી પારગામી લીટી ૭ છુ ” ૭ • ૨૮ ૨૧ ૨૯ ૧૭ ૨૦ 16.6% & & T ૭ ૨૮ 2 - ૫ ૧૬ ૧ ૨૦ ૭/૨૮ 5 આજ ૧૮ ૨૬ ૬ ૨૬ ૧૧ પૃષ્ઠ શુક હાથયારો થાય છે હીરસૂર अस ચેપન सुत्त દિવસ ૧૩૭ ૧૭ ૧૩૮ ૧૩૮ ૧૩૯ ૧૩૯ ૧૪૦ ૧૪૧ ૧૪૧ ૧૪૨ ૧૪૨ ૧૪૪ ૧૪૪ ૧૪૫ ૧૪૭ ૧૪૮ ૧૫૦ ૧૫૧ ૧૫૨ ૧૫૨ ૧૫૨ ૧૫૨ 960 ૧૯૦ ૬૨૯ ૧૫૩ ૧૫૫ ૧૫૫ ૧૫૭ ૧૫૮ ૧૫૮ 39 સંય પબળ અશાકત આઠમ આદિ વ્યાકત તેઓને શીલાદ સ્તનાાદ બુદ્ધથી નથી. સતત ઘાતકી ઘાતકી માદરાપાન દવસે/દવસે દવસા મુદત વચ્ચે વેચાવચ્ચ શુદ્ધ દુધિયા થયા છે સમી શીવાદ ૧૬૦ મહત ૧૬૦ આદ ૧૬૨ સુખી હીરસૂરિ असो ચેપના सुतं દિવસ ચારચારત્ર ચારિત્ર/ચારિત્ર ચારમાર હાય સંયમ પ્રબળ અશકિત મ અઠ્ઠમાદિ ચારમાસ હોય વ્યકિત સેવાઓને શીવાદ સ્તનાદિ બુદ્ધિથી તેથી . ધાતકી ધાતકી મદિરાપાન દિવસે દિવસે દિવસેા મુકત વૈયાવચ્ચ વેયાવચ્ચ સમલી શીવાદ મુત આદિ સુખી ♠♦ 2 = 2 × 9 ′′ ? ન છું ? ” ૭ = = ૨૫ ૭ ૨ ૬ ૫ ૨૪ ४ ૨૦ ૧૧/૧૨ ૧૮૨૨ ૨૫ જીન્યર ૩ ૨ ૪ ૪ ૮ પૃષ્ઠ ૧૬૩ ૧૬૫ ૧૬૫ ૧૬૯ ૧૭૦ ૧૭૧ ૧૭૧ ૧૭૨ ૧૭૩ ૧૭૩ ૧૭૪ ૧૭૫ ૧૭૫ ૧૭૫ ૧૭૬ ૧૭૯ ૧૮૨ ૧૮૨ ૧૮૨ ૧૮૪ ૧૮૪ ૧૮૯ ૧૯૦ ૧૯૧ ૧૯૩ ૧૯૩ ૧૯૩ ૧૯૫ ૧૯૫ ૧૯૫ ૧૯૭ ૧૯૮ ૨૦૫ ૨૦૬ ૨૦૬ Page #665 -------------------------------------------------------------------------- ________________ અશુદ્ધ અશુદ્ધ શુદ્ધ લીટી શુદ્ધ દિવસ પૃષ્ઠ ૨૦૬ દિવસ આ ૨૦૭ ૮ ૨૩૯ - ૨૩૯ ૨૪૦ ૨૦૮ ૧૫ -- ૨૦૮ ૨૪૧ ૨૪૧ ૨૪૩ ૨૦૯ ૨૪૩ ૨૪૪ ૨૦૯ ૨૧૧ ૨૧૩ ૨૧૫ ૨૧૫ ૨૪૬ ૫દ્માચ પદ્મરુચિ ધનાગરિ ધનગિરિ ધનાગરિ ધનગિરિ વહોરવા વહોરાવવા મહારાજ શ્રાવિકા મહારાજ=શ્રાવિકા ? ૧૬ આદ આદિ ધન્યાગરિ ધ ગિરિ વહોવ્યો વહોરાવ્યો વહોરવવા વહોરાવવા વજકુમાર વિજકુમાર શકિત શકિત સ્થાની સ્થાને શિકારીઓ શિકારિઓ મારકટ મારકૂટ ૨૫. પાત્રમાયા પાત્ર માયા આઠમ અઠ્ઠમ દિવસે દિવસે રાત્રમાં રાત્રિમાં અનાચારણી અનાચારિણી અનામાં અનાજ માં अिना जिना શોકત શકિત - વ્રત વ્રતના ભાંગવ - ભાગ અંનતા અનંતા આચાય આચાર્ય सफ सफलं દિવસ દિવસે કોટનાં કોટિના અનશનાદ અનશનાદિ બતાવવા બતાવેલા પાપમાલી પાયમાલી આહત અહિત यदया यदस्या છારિણી ચારિણી ઉપકારણી ઉપકારિણી हेतते हेतवे नेरक नरक ૨૫૧ ૨૫૩ ૨૧૬ ૨૫૬ ૨૫૬ ૧૮ ૨૪ ૨૨૩ ૨૨૩ ૨૨૩ ૨૫૬ ૨૫૭ ૨૫૭ ૧૪ ૨૫૭ # ૨૨૪ ૨૨૪ ૨૫૭ ૨૫૭ ૨૫૩ # जैन नैव ૨૨૭ ૨૫૯ ૨૬૧ तुष्ट ૨૬૩ त्वं સતે પુરૂષની પુરૂષથી ત્યાંગી ખેતરે સંત ખરતર જિન કોડ . ૨૬૩ ૨૬૩ ર૬૭ જિ ક્રીડે કુમાર ત્યાગી ભગિની બલિદાન પંડિતોને નરકમાં અને પશુગતિમાં ભાગની બલિદાન પાડતને નરકમાં પશુગતિમાં ૨૨૮ ૨૨૯ ૨૩) ૨૩૨ ૨૩૩ ૨૩૪ ૨૩૫ ૨૩૬ ૨૩૭ ૨૩૭ ૨૩૮ ૨૩૯ ૨૩૯ રુકિમણી રત્નિ વૌક્રય ભગવાને કાઉસ્સ વિજગ ગણિવર કોઈ રુમિણી રત્ન વૈક્રિય ભગવાને કાઉસ્સગ્ન વિજય ગણિવર ૨૭૭ ૨૭૯ ૨૭૯ વૈદિક વૈદિક સ્તવનાદ માંદર નમાવ્યું સ્તવનાદિ મંદિર નમાવ્યું ૨૮૨ Page #666 -------------------------------------------------------------------------- ________________ ૩૧ 'પૃષ્ઠ પૃષ્ઠ ૨૮૩ ૨૮૩ ૨૮૪ ૨૮૫ ૨૮૫ ૨૮૭ ૨૮૭ ૨૯૬ ૩૬૮ ૩૬૯ ૩૭૧ ૩૭૫ ૩૮૨ ૩૮૭ જેવા ૧૪ ૨૪ ૩૯૫ ૨૯૭ ૩૦૦ ૩00 ૪૦૪ ૪૦૭ ૪૧૧ ૪૧૧ ૪૧૨ ૪૧૫ ૪૨૪ ૩૦૩ ૧૧ ૩૦૬ અશુદ્ધ લીટી માંડલા મંડિલ સમ્યકજ્વાદ સમ્યકત્વો દિવસે દિવસે ૧૪ મોટે દિવસે મોટો/દિવસે ૬/૨ જેવાં સુખે ૧૬ બેઈન્દ્રિયાદક બેઈન્દ્રિયાદિક બાલદાન બલિદાન સ્થલભદ્ર સ્થૂલભદ્ર ખિલવણી ખિલવણી , ૨૧ હનુમાજી હનુમાનજી હનુમાજી હનુમાનજી દિવસે દિવસે આકતિ આકૃતિ - ૩૦ ફલેથી ફૂલની પરંપરામાં પરંપરામાં નમિથાથ નમિનાથ દેવે ૨૫ તે ઉપકાયની તેઉકાયની ૨૯ માલિક માલિક માલિક માલિક માંદરમાં મંદિરમાં તેણીની અંબાલકા અંબાલિકા વલ્કલ વલ્કલ ૨૦ શંકાઈ રાંકાઈ ૧૫ સિદ્ધસેન સિદ્ધસેન= ઉદ્ધરેલો ઉદ્ધરલે ૧૦. ફાયયિકસમ્યત્વ ક્ષાયિકસમ્યકત્વ ૨ વિધ વિધિ જાંગુલ જાંગુલિ આઠમ અઠમ પાદાલપ્તસૂરિ પાદલિપ્ત નિદા નિંદા કરવા અશુદ્ધ શુદ્ધ લીટી પૂવદ્ધિ પૂર્વાર્ધ ૧૭ આખું પૃષ્ઠ તદન ઉઘડયું જ નથી ववहारं ૧૪ લયસુન્દરી મલયસુન્દરી આચરે આ ચારે પર પણ સ્વમીએ સ્વામીએ પત્રાદિ પુત્રાદિ ૨૧ કરનારા મનાય કરનારા/મતાર્ય ૩/૫ ખાનદાનેમાં ખાનદાનમાં કન્યાએ કન્યાઓ એકવર એકવાર રાજા ઉત્પર ઉપર કરાવવા ૨૫ એકેન્દ્રિયાદ એકેન્દ્રિયાદિ પઠો પાઠો નાવલી નયનાળી દિવસ દિવસ તોડ્યાલક પૌદ્ગલિક દિકરીને દીકરીને ગશાળના ગશાળાના કેતેજ કે તેજ ચક્રવા ચક્રાવા સુભાગા સુભગા મારી સાખવા ચાખવા હરિવી હરિવીર બંધાય બધાય ૩૦૭ ૩૦૮ ૩૦૮ ૩૧૦ ૩૧૨ ૩૧૭ ૩૧૭ an ૪૨૯ ૪૩૦ ૪૩૨ ૪૩૨ ૪૩૮ ૪૪૦ ૪૪૭ ૫૧ તેણી ૩૩૦ ૩૩૩ ૩૩૬ ૩૪૨ ૩૪૭ ૩૫૦ ૩૫૫ ૪૫૭ ૪૬૦ ૪૬૫ ૪૬૫ નારી ૪૬૬ ૪૬૯ ૪૬૯ ૩૫૫ तह यजाई गांत ४७६ ૩૫૭ ૩૬૧ ૩૬૬ ૩૬૮ तहय जाई गति नाश अम्भोधौ ૪૮૨ ૪૮૩ डम Page #667 -------------------------------------------------------------------------- ________________ અશુદ્ધ બધદેવ સમાાપ્ત વિકસવવા સુમાર પૂર્ણ ઉર્જા વિનીથી मित्रमपति પં'તુ તંભિત રહેરા રત્નસગર રત્નસાગર અજ્ઞા પામના કરી તા જાણાય અનતો निध्वस નિત્રિથી ચારવ ગવડો તા ** हुतगूग् बह्या શુદ્ધ બલદેવ સમાપ્તિ વિક્સાવવા तिय्यरा ગાદિ પરંતુ સુકુમાર પૂર્વ ઉજ્જયિનીધી मित्रमापति પરંતુ ભિત રહેનારા રત્નસાર રત્નસાર આજ્ઞા પોતાના છેકરી જણાય અનંતા निस રત્નત્રયી य ચારિત્ર સગવડો ઈટી ૬ ૧૭ ૪ ૨૯ ૬ ૧૨ ८ ૨૨ ૯ ८ ૨૪ ૨૯ ૨૪ ૨૦ કચ્ છુ ? છ કરવા અનાર્યો करात्वस करोत्वसौ इत्थमपि इयंति इत्थंपि इहपि २ हूतभूग बह्य અને ૧૧ ૧૭ ૨૧ ૧૫ ર ૧૫ ૨૯ 3 દર છે જ ! જે જી ૨૧ तिरथयरा ક્ષપણાદિ न बम्भययारिस्स न बभ्भयारिस्स 3 કર પૃષ્ઠ ૪૯૦ ૪૯૧ ૪૯૨ ૪૯૩ ૪૯૪ ૪૯૪ ૪૯૮ ૪૯૮ ૪૯૯ ૫૦૦ ૫૦૦ ૫૦૦ ૫૦૧ ૫૦૨ ૫૦૫ ૫૧૧ ૫૧૨ ૫૧૬ ૫૧૮ ૫૨૦ ૫૨૩ ૫૨૪ ૫૨૭ ૫૨૮ ૫૩૦ ૫૩૨ ૫૩૭ ૫૩૭ ૫૩૮ ૫૩૯ ૫૪૩ અશુદ્ધ પ્રવી ૫૪૪ चनहनस યુકિતકાર सर्वभब्य भरकंतो આત્રિર્યા સુહસ્તિ પ્રતિષ્ઠ આંકકા રાખ્યનાં જિસેશ્વર નાનામ છાટયું શંખેધરા પ્રતિષ્ઠા ૫૩૫ जन्नाणी નેમિ મંદીશ્વ पुटक આધાર शुद्ध પૂરવી चन्हनस्स નિર્યુક્તિકાર सर्वमभयं / भस्कतो આર્યહસ્તિ સ્થાથ સ્થાનમાં જિનાબ જિનબિંબ ઓગામાં ઓગણીશમા પ્રતિમા આંકડા નમ નંદીશ્વર પતિમા પ્રતિમા સમવરણ સમવસરણ સમવરણ સમવસરણ ગૃહસ્થાના વઘ સજ્ઞા વણ ખવી નાયા અસંખ્યાતાં જિનેશ્વર નેમિનાથ છાંટયું શષ્ઠેશ્વા પ્રતિષ્ઠા આધાર अन्नाणी ગૃહસ્થોના વૈદ્ય સંજ્ઞા કેવળ ખપી મનાયા લીટી ૧૯ ૨૫ ૧૬ ૧૦ ૨૬ ૧૨ ૨૦ ૨૧ ૧ ૩ ૨૧ ૬ ૧૧ છે તે ૨૨ ૧૯ 8 ૨ ૨૪ ૨૭ ૨૩ ૧૪ પૃષ્ઠ ૫૪૪ ૫૪૪ ૫૪૭ ૫૫૧ . ૫૫૧ ૫૫૯ ૫૬૭ ૫૬૭ ૫૬૮ ૫૬૮ ૫૬૯ ૫૭૩ ૫૭૩ ૫૭૭ ૫૮૯ ૫૮૩ ૫૮૭ ૫૮૮ ૫૯૧ ૫૯૨ ૫૯૭ ૫૯૭ ૫૯૭ ૫૯૮ ૬૦૧ ૬૦૨ ૬૦૭ ૬૧૮ ૬૧૮ ૬૧૯ ૬૨૨ Page #668 -------------------------------------------------------------------------- ________________ 66 અમારાં પ્ર કા શ ના ” કલ્પસૂત્ર સુએધિકા ટિકા નં. ૧૨૫૦ સંપૂર્ણ અપાઈ ગઈ છે. જયાનંદ કેવલી પદ્ય કર્તા મુનિસુન્દર સૂરિ-મહરાજ અપાઈ ગયુ છે. પૂર્વાચાર્યાંના કાવ્યો નો સંગ્રહ – સુભાષિત સૂકત સંગ્રહ થાડી નકલા છે. હેમપ્રકાશ વ્યાકરણ ભા. ૨ મલેલી ઘેાડી નકલા છે. - પચપરમેષ્ઠિ નમસ્કાર યાને જૈન ધર્મનું નવપદ દર્શન-યાને પ્રમેાદ ભાવના ચૌદરાજ લેાકની સ્વરુપ આવૃત્તિ ખીજી. ગુજરાતી સુભાષિત સૂક્ત સૉંગ્રહ ભા. ૧ - = યાત્રા થાડી નકલ છે. ઘેાડી નકલ છે. - પૂજા પ્રશ્નોતરી થેાડી નકલ છે. જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઇ આ છેલ્લાં પાંચે પુસ્તકા હાર્થોહાથ ચાગ્ય ને ભેટ જ અપાય છે. પત્રથી મ'ગાવનારને પૂરી ઓળખાણ મેળવી હાથેાહાથ લઈજનાર ને અપાય છે. પેટથી મડગાવવા ટાઈમ બગાડવા નહી એટલી પ્રાથના. તા. ક. :– મગાવનારે પોતાની પૂરી ઓળખાણ લખવી. Page #669 --------------------------------------------------------------------------  Page #670 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક લેનાર, નિગ્રન્થા અને ગૃહસ્થા પ્રત્યે નમ્ર પ્રાર્થના : 1 શુદ્ધિપત્રક, પ્રસ્તાવના, વિસચદશન, નિવેદન જરૂર વાંચ્યા પછી ગ્રન્થ વાંચશે. ર વાંચવાની ઈચ્છા હોય, શ્રદ્ધા હોય, ભાવના હાય, રસ હોય તેણેજ પુસ્તક લેવા ભાવના રાખવી. 3 ઈચ્છા, શ્રદ્ધા, ભાવના, રસ વગરના મહાશયો લેસેજ નહી. 4 આ પુસ્તક ભંડારમાં મુકવાગ્યે નથી ફકત વાંચવા ચેષ્ય જ છે. 5 વિદ્વાનોને ઉપયોગી નથ પરંતુ અમારા જેવા અલ્પજીને માગદશ ન કરાવશે. 6 પુસ્તકને ઘણા માણસો વાંચે તેવા વિશ્વાસથી અપાય છે માટે દેશ-વીશ માણસે વાંચે તેવી કાળજી રાખવા ધ્યાનમાં લેશે. છ પુસ્તક અનેકની ચક્ષુઓથી પવિત્ર થાય તોજ પૈસા પ્રયત્ન અને પ્રજ્ઞા સફલ થશે. 8 પુસ્તકને હાલને હાલ કેરું', નવીન, ચોકણું સારું પુઠું' ચડાવશે. 9 પુસ્તકને રખડતુ મુકશે નહી. શું ક, ઠેસ, પુ's નલાગે તેટલી કાળજી રાખશે. KK પ્રકાશકે "