SearchBrowseAboutContactDonate
Page Preview
Page 603
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬૮ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ તથા વ્યવ્યંતરમાં અને જ્યોતિષીમાં ચિત્યે અસંખ્યતા છે. પ્રતિમાજી પણ અસંખ્યાતી હોય છે. પ્રશ્નઃ આ પ્રતિમાજી કયા કયા જિસેશ્વરનાં હોય છે? ઉત્તર : ૧ ઋષભાનનસ્વામી, ૨ ચંદ્રાનનસ્વામી, ૩ વારિણસ્વામી, ૪ અને વર્ધમાન સ્વામી. પ્રશ્ન : આ ચાર પ્રભુજી સમશ્રેણિએ બેઠા છે કે જુદી રીતે બેઠેલા છે? ઉત્તર : આ શાશ્વતપ્રતિમા બધા ચૌમુખ બેઠેલા હોય છે. અને કમસર ચારે દિશાઓમાં ઉપર લખેલી ચાર પ્રતિમા બીરાજમાન હોય છે. પ્રશ્ન : તમે લખેલાં ચિત્ય અને પ્રતિમાજી માટેના શાસ્ત્રીય પુરાતા હોય તે બતાવે. ઉત્તર : ગાથા સાળા સત્તા, જીણા જીણા મોરિો. बत्तिसय बासिआइं, त्तिबलोए चेइए वंदे ॥ અર્થ : સત્તાણું હજાર છપનલાખ આઠ ક્રોડ બત્રીશશે અને બાસી ત્રણેકના ચૈત્યને વંદન કરું છું. નિડ કે બત્રીસસોને ખાસીને, સત્તાણું હજારમાં ઉમેરવાથી, એક લાખને બસો ખ્યાસી થાય છે તેને છપ્પનલાઓ સાથે જોડવાથી, સત્તાવન લાખ થાય છે. ૮૫૭૦૦૨૮૨ ચૈત્ય થાય છે. તથા બિંબગાથા જનરલ જોરિયા, શો૪િ જણ માત્ર छत्रीस सहस असिइं, सासयबिंबाइं पणमामि ॥१॥ અર્થ : પન્નરોડ, બેતાલીશકોડ, અઠ્ઠાવન લાખ છત્રીશહજાર એંસી (૧૫૪૨૫૮૩૬૦૮૦) શાશ્વતબિંબને પ્રણામ કરું છું ઈતિ, રાઈપ્રતિક્રમણ જગચિંતામણિ ચૈિત્યવંદ ગા. ૪–૫ પ્રશ્ન : આતો બધી શાશ્વતી પ્રતિમાઓ બતાવી, પરંતુ અશાશ્વતી પ્રતિમાઓ તે હમણાંના જમાનામાં જ બનવા લાગી છે ને ? આપણે જેમના દર્શન-વંદન-પૂજન કરીએ છીએ. આ બધી પ્રતિમા તો ડાકાળ પહેલાં જ બની છે ને? ઉત્તર : અશાશ્વતી પ્રતિમાઓ, હમણાં જ થવી શરૂ થઈ છે, એ ખોટી વાત છે. જુઓ હમણું જે ગિરનાર પર્વત ઉપર મૂલાનાયક, નેમિનાથ સ્વામીની પ્રતિમાજી બિરાજમાન છે. તે ગઈ ચેવિસીના ત્રીજા સાગરજિનેશ્વરના તીર્થમાં બનેલી છે. આ ઘટના નીચે મુજબ જાણવા ગ્ય હોવાથી લખી છે. પ્રતિમાની પ્રાચીનતા-સમર્થક નિબંધ ૧લે
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy