________________
૧૧૨
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ
'
“સંતપુરુષના શરીરની કિંમત કદી નવ થાય, દાન આપી સેવા કરી, સેવક સ્વગે જાય.” “સતપુરુષના શરીરને, અન્નજળ અલ્પ અપાય, નરભવ, સુરભવ ભાગવી, દાતા મુક્તિ જાય.” “ સંત શરીર ને વાણમાં, વાણી માટી ચીજ, લાખા ક્રેાડા જીવમાં, વાવે ધર્મનાં બીજ, '' “ જિનવર ને ગણધર તણાં, શરીરના ક્ષય થાય, પણ જિનવાણી શાશ્વતી, સર્વ જીવ સુખદાય.”
- શરીર જિનવર દેવનું દર્શન પાવનકાર, પણ વાણી શ્રવણે પડે, ઉતારે ભવપાર.
77
અને સન્યાસી આંખમાવાળાને કહે છે, ‘સાંભળ ભાઈ! તને મારા શરીરની કિંમત જેટલી ચે ઘેાડી પણ મારા વચન પ્રત્યે શ્રદ્ધા નથી. માટે આજથી હું જીવું ત્યાં સુધી મારે તારા ફળ આદિ કોઈ પણ વસ્તુ હરામ ખપે. તારે હવેથી કયારે પણ આશ્રમમાં આવવું નહીં. હું કોઈ દિવસ કાંઈ નહીં લઉં.’
આવા અજ્ઞાની દાતાર ઘણીવાર લાભની જગ્યાએ અનથ મેળવે છે. આંબાવાળાએ, દાન અને વચનને ભેદ્ય તારબ્યા નહીં. અને આખી જિંદગીના લાભ ખાયા. અને પશ્ચાત્તાપ મેળવ્યેા.
પ્રશ્ન : ગુરુપુરુષાની સેવાનું ફળ મેટું કે ગુરુપુરુષોની આજ્ઞાનું ફળ મોટું ?
ઉત્તર : સેવાનું ફળ ઘણું મોટું તે પણ આજ્ઞાનું તેા સેવા અચ્ચુ જ ગણાય એટલે આજ્ઞા હેાય ત્યાં સેવા જરૂર હાય જ. સેવા હાય ત્યાં આજ્ઞા હેાય કે ન હેાય. એ અચેાક્કસ માટે જ આજ્ઞા મોટી. જુએ આજ્ઞા વિચાર :
“ગુરુ આજ્ઞા ગુરુસેવના, એમાં મેટી આણુ,
આજ્ઞા વિષ્ણુ સેવા થકી, લાભ નહીં પણ હાણુ,” ૧
“જિણ આણુ તિહાં સેવના, જરૂર આવી જાય, આણા સેવા દયથી, અવશ્ય મુક્તિ થાય.” “આજ્ઞા ધારક જીવડા, સેવક અને જરૂર, આણા વિષ્ણુ સેવા કરે, કેવળ એક મજૂર.”
ર
૩