SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ જગત વ્યવસ્થાની સમજણું : પ્રકરણ ૧ લુ ૫ ઈશ્વરે જંગત બનાવ્યા પહેલાં આ બધા જીવા ક્યાં રહેતા હતા ? કેવી હાલતમાં હતા ? આવા ઘણા પ્રશ્નો ઉત્પન્ન થયા વિના રહેશે નહીં. પ્રશ્ન : તેા પછી જગતની વ્યવસ્થા કેવી છે તે ટુંકાણમાં સમજાવેા. ઉત્તર : આ સંસારમાં જીવ અને અજીવ એ મુખ્ય વસ્તુએ છે. આ બે વસ્તુ અનાદ્રિ અનંત છે. ક્યારે નહાતી એમ નથી અને ક્યારે પણ નહીં હાય આમ પણ નથી. સંસાર અનાદિ અનંત છે. તેમાં જીવા, ચારગતિ, પાંચજાતિ, છકાય-ચારાસીલાખયાનિ વડે ચૌદ રાજલેાક ઠાંસી ઠાંસીને ભરેલા છે. જીવા અન તાન ત છે. અને જીવા થકી પુદ્ગલ પરમાણુએ અન તગુણા છે. જીવા અને પુદ્ગલાના સયાગ એનું નામ જ સંસાર છે. પ્રશ્ન : જીવ સાથે કર્મોના અને કર્માંના ચેાગે શરીરના સયાગ કયારે થયા ? ઉત્તર : જીવ અને ક'ના સંયોગ, ખાણામાં રહેલી માટી અને સુવર્ણ તથા રત્નાના સમાગમ જેવા છે. મહાપુરુષ આનંદઘનજી કહે છે કે, “કનકાપલવત પયડ-પુરુષ તણી જોડી અનાદિ સ્વભાવ.” અર્થ : સુવર્ણ અને પથ્થર જેમ સાથે રહેલાં છે, તે એમાં પહેલું કેણુ ? એ નક્કી નથી, તથા તે બેને ભેગાં કાણે કર્યા કયારે ભેગાં થયાં ? તેના કાળ અચોક્કસ છે. તેમ પ્રકૃતિ અને પુરુષ એટલે કમ અને આત્મા પણુ અનાદ જ છે. અને જ્યાં સુધી આત્માને અન્ય એટલે કમ તથા શરીરના સયાગ છે, રહેવાનો છે, ત્યાં સુધી જીવ પણ સંસારી કહેવાય છે, અને દુઃખને ભાગવશે. પ્રશ્નઃ ધ –જૈનધર્મ –કયારે શરૂ થયા ? ઉત્તર : અનંતાકાળથી ધમ ચાલુ છે જ. પ્રશ્ન : કેટલાક કહે છે કે જૈનધમ મહાવીર સ્વામીએ જ ચાલુ કર્યો છે. આનો ઉત્તર શું ? ઉત્તર: ભગવાન મહાવીર સ્વામીના જન્મ પહેલાં, ૨૭૮ વર્ષ પાર્શ્વનાથ સ્વામી પણ મહાવીર પ્રભુ જેવા તીર્થંકર પ્રભુ થયા હતા. અને ૩૦ વર્ષે સંસારમાં રહી, દીક્ષા લઈ, ૮૪ દિવસે સ`જ્ઞ પરમાત્મા થયા. ૭૦ વષૅ સરપણે વિચર્યાં. લાખા આત્માઓને જ્ઞાન-દન ચારિત્રની પ્રભાવના કરી મેક્ષે પધાર્યાં. પાર્શ્વનાથ સ્વામી પહેલાં પણ ઋષભદેવ સ્વામી વગેરે ૨૨ જિનેશ્વર થયા છે. આ બધા વિસ્તાર અમે ત્રીજા દ્વારમાં વિગતવાર લખવાના છીએ. ભગવાન ઋષભદેવ સ્વામીથી જ પ્રશ્ન : ચાવીસ ભગવાના થયા. એટલે પહેલા કાળે જૈન ધર્મ શરૂ થયા. પહેલાં કાઈ જૈન ધર્મ હતેા નહીં ને ? ઉત્તર: જેમ જીવ અને કેમ અનાદ કાળથી ચાલુ છે, અને અનત કાળ ચાલુ રહેવાના છે, તેમ જૈન ધર્મ પણ અનંતાકાળથી ચાલુ છે. અન તાન તતીર્થ કરદેવા ટ્
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy