SearchBrowseAboutContactDonate
Page Preview
Page 526
Loading...
Download File
Download File
Page Text
________________ અબ્યુઠ્યાહીત હરિભદ્ર ભટ્ટ મટીને જૈનાચાય થયા ૪૯૧ = ઉત્તર ઃ ૧ લા–૨ જા–૫ મા – છઠ્ઠા – સાતમા – નવમા – દશમા – અગિયારમા આઠે ચક્રવર્તી મેાક્ષમાં, ત્રીજા ચક્રી અને ચેાથા ચક્રી-ત્રીજું સનત્કુમાર નામા સ્વ. આઠમાબારમા સાતમી નરકમાં. આ પ્રમાણેના એક ગાથાના અ સાંભળી મહાવિદ્વાન હરિભદ્ર ભટ્ટજી પ્રતિઐાધ પામ્યા અને વિદ્યાધર કુળના આચાર્ય ભગવાન જિનદત્ત સૂરિના શિષ્ય થયા હતા. તેઓ અતિ ઉચ્ચતર ચારિત્ર આરાધી ૧૪૪૪ - નવીન ગ્રન્થા બનાવી શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર એક માસનું અનશન કરી સ્વ માં પધાર્યાં છે. “સારું તે મારુ ગણે, તે પડિત કહેવાય, તેવાને સમજાવતાં, ક્ષણ પણ વાર ન થાય.” ૧ “ઈન્દ્રભૃત્યાદિ બ્રાહ્મણા, ચૌદ વિદ્યા વિશ્રામ, પણ જિનવચન સાંભળી, પામ્યા ગુણ ગણુ ધામ.” ર “ મારું તે સારું બધું, પકડીને ફરનાર, ગાશાળા જેવા બધા, બહુ ભટકે સસાર. ૩ પ્રશ્ન : આ કાળમાં અનશન કરી શકાય કે નહિ ? ઉત્તર : મજબૂત સંઘયણુ અને અપ્રમાણુ ધીરજવાળા તથા પેાતાનું આયુષ્ય જ્ઞાનથી ચાક્કસ જાણી શકે તેવા, આત્મા અનશન કરી શક્તા હતા. આ કાળમાં સંઘયણ ઘણાં જ શિથિલ હેાવા સાથે, ધીરજની ખૂબ નબળાઈ અને આયુષની સમાપ્તનું જ્ઞાન ન હાવાથી, સાગારી અનશન કરી શકાય છે. આગાર વિનાનું નહીં. પ્રશ્ન : સાગારી અનશન-કાને કહેવાય ? ઉત્તર : એક દિવસનું, અર્ધા દિવસનું, એક કલાકનું વગેરે, સમાધિને ધ્યાનમાં રાખીને અભિગ્રહા લઈ શકાય છે. પ્રશ્ન : અમે પહેલાં પૂછ્યુ છે. અને હજીક અમારી શંકાનુ સમાધાન થયુ' નથી. પ્રશ્ન એ જ છે કે આત્મા અમૃત છે, અને મહાજ્ઞાની છે. તેને મૂ અને જડપુદ્ગલથી નુકસાન કે નફા-અનુગ્રહ-ઉપઘાત કેમ થઈ શકે ? એટલે જડ એવી પાષણ પ્રતિમાથી આત્મકલ્યાણ કેમ થાય ? ઉત્તર : આવી શંકાએ ઊભી કરનારાઓ, ભેાળા લેાકેાને ભ્રમણામાં નાખી, આલખન સામગ્રીથી આરાધકોને વિમુખ બનાવી, પાતે ડૂબે છે. અને બીજાઓને ડૂબાડે છે.
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy