Page #1
--------------------------------------------------------------------------
________________
ЗЭСЭЭСЭeӘСӘeea* શ્રી આગમોકારક
Учя, ніі
૧૩૦ થી ૧૮૫=૫૬ પ્રવરનાને
х-ч ( Iэг
сек: «ӘКӘСевере Сен-Реверей
(СЭСЭСЭСЭСЭЭЭЭЭЭЭСӘКӘС
:: yql? ::
આ ગમાદ્વા૨ક આચાર્ય શ્રી આનન્દસાગરસૂરીશ્વરજી મ.
:: аңчее 8te - 24'чі€8 :: આ. શ્રી હેમસાગરસૂરિજી મહારાજ
; 181gi8 :: શેઠ મોતીશા અમીચ'દ સાકરચંદ 2 પાલીતાણા ચેરીટેબલ ટ્રસ્ટ
не СЭВЭЭСЭЭСЭЭ
Page #2
--------------------------------------------------------------------------
________________
શ્રી આગમોદ્રારક પ્રવચન શ્રેણી
૧૩૦ થી ૧૮૫=૫૬ પ્રવચનેાના
૪–૫ વિભાગ
ધ
ઃ પ્રવચનકાર ક
આગમાહારક આચાય શ્રી આનન્દસાગરસૂરીશ્વરજી મ.
::
પ્રકાર – સ’પાદક :: આ. શ્રી હેમસાગરસૂરિજી મહારાજ
:
* પ્રકાશક :
રશેડ માતીશા અમીચ'દ સાકરચંદ પાલીતાણા ચેરીટેબલ ટ્રસ્ટ
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક –
શે' મેાતીશા અમીચંદ્ર સાકરચંદ પાલીતાણા ચેરીટેબલ ટ્રસ્ટ
પ્રથમ આવૃત્તિ નકલ ૫૦
વીર્ સ, ૨૫૦૦, વિ. સ. ૨૦૩૦, ઇ. સ. ૧૯૭૪
મૂલ્ય : 90/00 pa
મુદ્રક
૪ થા વિભાગ પ્રગતિ મુદ્રણાલય : સુરત ૫ મે। વિભાગ પાર્શ્વનાથ પ્રિન્ટ :: સુરત
Page #4
--------------------------------------------------------------------------
________________
શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર મોતીશા શેઠની ટૂંક,
અગાસી તીથ ની સ્થાપના કરનાર, મુંબઇ શ્રી જૈન કવે. સંઘને અનેક ધમ સ્થાનકે સમર્પણ કરનાર
શાહ સોદાગર સુશ્રાદ્ધવર્યા
શેઠ મોતીશા અમીચંદ સાકરચંદ
Page #5
--------------------------------------------------------------------------
Page #6
--------------------------------------------------------------------------
________________
શ્રી ગીતાર્થ અનુયોગભ્યો નમઃ
સંપાદકીય નિવેદન
શ્રી તીર્થકર ભગવતેએ આપેલ ત્રિપદી શ્રવણ કરીને પૂર્વભવની અનુપમ આરાધના ગે તેવા વિશિષ્ટ જ્ઞાનને ક્ષયે પશમ થવાથી ગણધર ભગવંતએ ચૌદ પૂર્વ સહિત દ્વાદશાંગી રૂપ શ્રતની રચના કરી. સૂત્ર-અર્થથી આત્માગમ, અનંતરાગમ અને પરંપરાગમ રૂપે હોવા છતાં વર્તમાનમાં આપણને પરંપરાગમ રૂપે આચાર્યોની પરંપરાથી આગમશ્રત પ્રાપ્ત થએલું છે. શાસનના છેડા સુધી અર્થાત ૨૧ હજાર વર્ષના પાંચમા આરાના છેડા સુધી પરંપરાગમકૃતના આધારે આ તીર્થ ચાલવાનું છે. તીર્થને મુખ્ય આધાર હોય તે શ્રમણ સંઘ છે. શ્રમણુસંધ વગર પરંપરાગમ નથી, પરંપરાગમ ન હોય તે શ્રમણ સંઘ નથી, બંને પરસ્પર આધાર-આધેય સંબંધથી રહેલાં છે. પૂર્વકાળમાં તેવા શ્રતધર આચાર્ય ભગવંતે પિતે આગળથી વિચારતા કે મારી પાસે રહેલ શ્રત કયા ગ્ય અનુગામીને આપીને શાસન અવિચ્છિન્ન પ્રવર્તાવું ? તેવા યોગ્ય આત્માને તૈયાર કરી શાસનનું સુકાન તેવા ગ્ય ગીતાર્થ પુરુષને સેંપતા હતા. તેવા અનુગામી આચાર્યો પણ ગુરવચનના અનુસાર શાસનની ચિંતા નિરંતર રાખતા હતા. કામ પડે તે વાત્માર્પણ કરતા હતા. તેમના હૃદયમાં સ્વદીતિ, સમુદાય કે સ્વપક્ષ કરતાં શાસન-તીર્થનું હિત ઓતપ્રેત થએલું હતું.
શાસન ઉપકારી કેટલાંક ધર્મકાર્યો શ્રાવકગણે શ્રમણે ઉપર લાદી દીધાં છે, અગર કેટલાક શ્રમણેએ પિતે ઉપાડી લીધાં છે, તેમાં પિતાને સર્વ પુરુષાર્થ રેડી દે છે, તેથી વિશેષ ઉપકાર શ્રમણવર્ગને પરંપરાગમઝુતા આપવામાં જરૂર થવાનું છે, તેમાં શ્રુતદાયક અને શ્રુતગ્રાહક બનેને સરખે યેગા થાય ત્યારે જ શ્રુતાભ્યાસ સુલભ બને. કેટલાક અપવાદ સિવાય આગમ અને શ્રુતજ્ઞાનને વધારો થવે જોઈએ તે આજની સંખ્યા પ્રમાણમાં ઘણે અલ્પ ગણાય. શાસનના ધારીએ તે તરફ લક્ષ આપે તે આ વિજ્ઞાન
Page #7
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિ યુગમાં ઘણા તેવા સમર્થ શારા તૈયાર થઈ શકે અને પરંપરાગમસ્કૃતને અવિચ્છિન્ન પ્રવાહ વહેતો રહે.
વર્તમાનમાં આપણા ઉપકારી પૂર્વના મહાપુરુષો આપણા માટે શ્રતને મહાવીરસે મૂકી ગયા છે, જેને નિરંતર અપ્રમાદપણે અભ્યાસ કરવામાં આવે તે ત્રણ જિદગીમાં પણ શ્રતાભ્યાસ અપૂર્ણ રહે એમ કહેવામાં અતિશયેક્તિ ન ગણાય.
આવા કપરા કાળમાં શાસનના સદભાગ્યે શાસનપ્રભાવક બહુશ્રુત આગમ દ્ધારક આચાર્યશ્રી આનન્દસાગરસૂરીશ્વરજી મહારાજાએ અનેકાનેક શાસનસેવાનાં તીર્થરક્ષાનાં કાર્યો ઉપરાંત પરંપરાગમ ટકાવવા માટે પિતાના જીવન દરમ્યાન મહાપુરુષાર્થો અને સુસાહસે કરેલા છે. હસ્તલિખિત પ્રતે વાંચવાની કળા આજે લુપ્તપ્રાય થતી જણાય છે. તેવી પ્રાચીન પ્રતે વાંચી, ટીકાઓ સાથે મૂળ આગમે સુસંગત કરી અત્યારના કાળના શ્રમને સુવાચ્ય બને તે રીતે શક્ય અર્વાચીન પદ્ધતિથી સુંદર રીતે સંપાદન કરાવ્યાં. સાધુ-સાધ્વી સમુદાને ગંભીર ગ્રંથેની વાચનાઓ આપી. ભાવિ પેઢીમાં કઈ અપલા૫ ન કરે, સૂત્ર ન ઓળવે, તે માટે આરસપાષાણમાં અને તામ્રપત્રોમાં સંશોધનપૂર્વક કરાવી આગમશાસ્ત્રોને અખંડિત-સુરક્ષિત કર્યા.
વળી તેમના અસાધારણ તલસ્પર્શી ઊંડા આગમાદિ શાસ્ત્રોના જ્ઞાનની વ્યાખ્યાન દ્વારા ચતુર્વિધ શ્રી સંઘને પ્રભાવના કરી. તે સમયના શ્રેતાઓ તેમની અમેઘવાણી શ્રવણ કરી ઘણું શાસ્ત્રરહસ્ય પામી ગયા. પરંતુ ભાવી પેઢીને પણ તેમની વૈરાગ્ય વાણીને લાભ મળે તેવા શુભાશયથી બાળવયમાં
જ્યારે શ્રવણ કરતા હતા ત્યારે તેમન, બેલેલા શબ્દ શબ્દના હું અવતરણ કરતે હતે. ઘણું વર્ષો વીત્યા બાદ તેમની વાણીને અક્ષર-લિપિ દેહ આપી પુસ્તકમાં પ્રતિષ્ઠા કરાવી. શરુમાં મારા અવતરણે સિદ્ધચક્ર પાક્ષિક-માસિકમાં છપાતાં હતાં. પરંતુ તેમાં તે ગણતરીના જ વ્યાખ્યાને છપાવી શકાય. એટલે મેં પેન્સીલથી લખેલાં વ્યાખ્યાને શાહીથી પ્રેસકેપી કરાવી સુધારી મઠારી પેરેગ્રાફ, હેડીંગ વગેરેની ગોઠવણી કરી વાચકને સુગમ પડે તેમ તૈયાર કરાવ્યાં. આનંદસુધાસિંધુ, આગમ દ્વારક દેશના સંગ્રહ, પર્વવ્યાખ્યાન સંગ્રહ, ભગવતી સૂત્રના ૮ મા શતકના
Page #8
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાને, જામનગરમાં વંચાએલ ભગવતી સૂત્રનાં ૧૦૫ વ્યાખ્યાને, પાલીતાણાના ૧૯૯૮ ના ચતુર્માસના ભગવતી દેશના સમુચ્ચયના બે ભાગો, સિદ્ધચક્રમહામ્યની બે આવૃત્તિઓ, ત્યાર પછી આગદ્ધારક પ્રવચનશ્રેણી એમ ક્રમસર રનીંગ નંબરો આપી ૧-૨-૩-૪-૫ વિભાગો સંપાહન કર્યા. ચાલુ ૪-૫ વિભાગમાં ૧૩૦ થી ૧૮૫ એટલે કુલ પ૬ પ્રવચને છપાવ્યાં છે, બાઈન્ડીંગ સંયુક્ત કરાવ્યું છે. અંદર કયા વિષયે છે તે અનુક્રમણિકા વાંચવાથી સમજી શકાશે. કેઈક તેવા ગંભીર સ્થળે ન સમજાય તે ગુરુને વેગ મળે ત્યારે સમજી લેવા પ્રયત્ન કરે.
આગમ દ્ધારક પ્રવચનશ્રેણી વિભાગ ૪-૫ સંપાદન કરવામાં મને વિશેષ ઉત્સાહ અને સહકાર સુરત નિવાસી પ્રસિદ્ધ ધર્મિષ્ઠ કુટુંબના એક સભ્ય સમ્યગજ્ઞાન-ધ્યાન-રસિક, નિરંતર સ્વાધ્યાય-ગ-પ્રવૃત્ત સુશ્રાદ્ધવર્ય શ્રી પ્રવીણચંદ્ર અમરચંદ ઝવેરીના શુભ પ્રયાસથી શેઠ મોતીશા અમીચંદ સાકરચંદ ચેરીટેબલ ટ્રસ્ટ પાલીતાણાના જ્ઞાનખાતાના સંપૂર્ણ આર્થિક સહકારથી સંપાદન થએલ છે.
આ સંપાદનકાર્યમાં સેવાભાવી વિનયરિગુણાન્વિત મુનિરાજ શ્રી ગુણસાગરજી મ. તથા સુશ્રાવક શાંતિચંદ્ર છગનલાલ ઝવેરીએ પ્રેસને લગતા કાર્યમાં વખતોવખત સુંદર સહકાર આપેલ છે. બીજા પણ કાર્યોમાં કેટલાકને સહકાર મળે છે તે પ્રશંસનીય અને અભિનંદનીય છે.
પ્રવચનકારના આશય કે શાસથી વિરુદ્ધ કઈ સ્થાન જણાય તે સંપાદકને જણાવી વાચક વર્ગ ઉપકૃત કરશે તે સાભાર પરિમાર્જન કરીશું. વિરુદ્ધ લખાણ બદલ મિચ્છા મિ દુકક.
તા. ૧૦-૧-૭૪. જૈન સાહિત્ય મંદિર
પાલીતાણા
! |
લિ. પૂ. આગમ દ્વારકશ્રીને શિષ્યાણ આ૦ શ્રી હેમસાગરસૂરિ
Page #9
--------------------------------------------------------------------------
________________
આગમોદ્ધારક પ્રવચનણી વિશ્વાગ ૪ થા ની
ક અનુક્રમણિકા ,
પ્રવચન ૧૩૦ પાનું ૧ :- સાંસારિક સુખને દુઃખ કેમ માનવું છે અંતદષ્ટિ સુખનું લક્ષણ ૨. ખણના સુખ સરખાં ઈન્દ્રિયનાં સુખે પરિણામે દુઃખદાયક છે. ૩. સાવ અને અનાશ્રવ ધર્મ ૪. શાસ્ત્રકારે પુણ્યના કારણેને નિષેધ કર્યો નથી. ૫. અનુકંપા અને અહિંસાને તફાવત ૬. સાવદ્ય નિરવા અનુકંપા ૭. દેવલોક એ થાક્યાને વિસામો છે. ૮.
પ્રવચન ૧૩ મું નિશ્ચય-સાધ્ય વગરની ક્રિયા ૯. મોક્ષની અભિલાષા કયારે થાય? ધર્મ એજ અર્થ પરમાર્થ, ધર્મ સિવાય જગતના સર્વ પદાર્થો આત્માનું અનર્થ કરનાર ૧૦. અર્થની સમાન કેટીમાં પણ ધર્મ હજુ ગણ્ય નથી ૧૧. મેળવેલું દરેકને મેલીને જ જવાનું છે. ૧૨. મેળવેલું સાથે આવવાનું શું ? કેવળીનાં વચન યોગ્યતાનુસાર પરિણમે ૧૩. સમ્યકત્વ બીજ અવિનાશી કેવી રીતે ? સનેપાત સમયે શાણે અને ભૂખ સમાન છે ૧૫. અભયની દીક્ષા વખતે શ્રેણિકની પરમાર્થ ભાવના ૧૬.
પ્રવચન ૧૩ર મું. કલ્પના કરતાં ઉપદેશક શીખવવું જોઈએ. ૧૮. અભવ્ય અને જાતિભવ્યને મેક્ષની કલ્પના ન હૈય ૨૦. એક અને ઉભયપદ અવધારણ કેવલી સિવાય છાસ્થ કે અભવ્યની છાપ મારી શકે નહિ. ૨૧. શ્રાવકપિતા તરીકેની ફરજ ૨૨. કલ્પનાનુસાર ધર્મ કલ્પવૃક્ષે દેવે કે ચિંતામણિ ફળ આપે ૨૪. અનુમોદન કોને કહેવાય ? ૨૫.
પ્રવપન ૧૩૩ મું શાસ્ત્ર ઉપદેશની જરૂર કોને? ૨૬. સ્વતંત્ર અને શાસ્ત્રાધારે પ્રાયશ્ચિત્ત કોણ આપી શકે? ૨૭. મેહક્ષય થયા વગર સવજ્ઞ બનતા નથી. ૨૮. સર્વ તીર્થકરને પણ ત્યાગના અપવાદમાં રાખ્યા નથી. તીર્થ કર માટે ગોશાળાના આક્ષેપ ૨૯. દુનિયાથી પ્રતિકૂળ વર્તવું તે પ્રત્યાખ્યાન ૩૦. મહોત્સવ ભક્તિ કરનાર દેવને તીર્થકર શું સંભળાવે ? દુનિયા ગમ ખાઈને કામ કાઢી લે છે. ૩૧. અગવડ વગર ધર્મ કે વધે નહીં અને ફળ પામે નહિ. ૩૨.
પ્રવચન ૧૩૪ મું, સમ્યકત્વના લક્ષણોને ક્રમ કેવી રીતે લે? ૩૩. અનુકંપાથી હાથીને કેટલે લાભ થશે ? ભાવાનુકંપ સમ્યકત્વ સિવાય ન હેય ૩૫. અવિશેષપણે ઉભયાન ૩૬. ભાવાનુકંપા એટલે મા, દ્રવ્યાનુકંપા
Page #10
--------------------------------------------------------------------------
________________
એટલે મુદતની મહેતલ ૩૭ દ્રવ્ય-ભાવ અનુકંપામાં બલવતરતા કોની ? ૩૮. મૂર્તિપૂજાના વિરોધીઓને પ્રશ્ન ૩૮.
પ્રવચન ૧૩પ મુ. ૪૦ મૂર્તિ ભરાવતાં કે દેર બંધાવતાં પહેલાં દ્રવ્યની શુદ્ધિ. ધર્મના દ્રોહી ન બનશે ૪૧. શ્રાવકવર્ગની સાધ્યદ્રષ્ટિ ૪૨. સમકિતી ભવિષ્યની આપત્તિ ન વધારે ૪૩. શ્રાવક ધર્માધમ કેમ? ૪૪. પિતાને સંધને દાસ માનનાર સંધમાં ગણાય, તીર્થકરે તીર્થને શા માટે નમસ્કાર કરે? ૫ બાર પર્ષદામાં આગળ કેણ પ્રવેશ કરે ! ૪૬.
પ્રવચન ૧૩૬ મું ૪૭. જો કે જિનમંદિર છે છતાં સાવધ કાર્ય ૪૮. શ્રાવકચિત હિંસા છતાં શુભ પરિણામથી લાભ છે. ૪૮. ટીલાને વિરોધ નથી, માત્ર કેસરના તિલકને વિરોધ છે. ૫૦. પ્રાતિહાર્યોની સતત હાજરી, પૂર્ણિમા અને બીજના ચંદ્ર જેવા એટલે શું? ૫૧. સર્વવિરતિના ધ્યેયપૂર્વક દેશવિરતિ હેય. ૫૨.
પ્રવચન ૧૩૭ મું વસ્તુ નાશ થવા છતાં તેનું જ્ઞાન રહેવાનું ૫૪. તતડીયા ગુવાર જેવા અશુભ સંસ્કારની પરંપરા કયાં અટકશે? નિગોદમાં અલ્પ બંધ અને અધિક નિર્જરા કયારે? ૫૫. ચાર જ્ઞાની સરખા પણ અનંત કાળ નિગોદમાં રખડે પ. આરંભ-પરિગ્રહના પોષણને સાધુ ઉપદેશ આપે? પ્રથમ વિચારનું પરિવર્તન ૫૮. સ્વ અને પરની સત્તા એટલે આત્મા અને ઇન્દ્રિયની સત્તા ૫૯. મહાભારાડી મંડિક ચેર ૬૦.
પ્રવચન ૧૩૮ મું, ૬૧. ઝેર અને પાપ દૂર કરવા માટે કોઈ અકાળ નથી, પ્રત્યાખ્યાનની જરૂર કેમ ? ૬૨. પાપ જાણવું, તેની પ્રતિજ્ઞા કરી પાલન કરવું તે વ્રત કહેવાય ૬૩. ધર્મમાં કાળ ગમે તેટલું જીવતર, ઈશ્વર નહિ પણ કર્મસ્વભાવ ફળ આપે છે ૬૪. સામાયિકમાં બે પ્રતિજ્ઞા કઈ? ૬૫. આવશ્યક શા માટે કરવું? ૬૬. રોકડ અને ઉધારીય વેપાર ૬૭. પકખી-માસી પ્રતિક્રમણની જરૂર કેમ? ૬૮. ચાર પ્રકારના પૌષધ ૬૯. પ્રવચન ૧૩૯ મુ. ૬૯. પરિણામક ભાવનું ભવ્યપણું અનાદિનું છે ૭૦, ભવ્યત્વરૂપી લેટરીનું નામ જાહેર થયું છે. ભવસ્થિતિને પરિપાક એટલે શું ૭૧. શત્રુ તરફ ધિક્કારની નજરનું મહાહથિયાર ૭૨. ચાર શરણુ કયારે સફળ થાય ? દુષ્કૃત નિંદનાદિ, સુકૃત અનુમોદન ૭૩. શત્રુના ગુણની અનુમોદના થવી જોઈએ ૭૪ ગુણની વચનથી પ્રશંસા કે અનુમોદના કોની હોય ? ૭૫. અલ્પપાપ બહુ નિર્જરા ૭૬. જરૂરી, બીનજરૂરી પરિસ્થિતિમાં શ્રાવકને ભક્તિમાં શે લાભાલાભ? ૭૭.
Page #11
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૪૦ મું. દેવગુરુનું આરાધન ધર્મતવ માટે ૭૯. દ્રવ્યપૂજા સમયે ધારણ કઈ રખાય? ૮૦. ભૂખ્યા તરસ્યા સાધુઓને અચિત્ત તલ અને જળની મનાઈ કેમ કરી? ૮૧ કયા સાટા તરીકે ગુરુને આહારાદિક વહેરાવે છે ? સાગાર-ગૃહસ્થને ધર્મ કો લે? ૮૨. માર્ગાનુસારી ગુણોની આવશ્યકતા શાથી? ૮૩. કેટલાંક બીજ વગરખેડેલીમાં પણ ઉગે. ૮૪. અહીં ચૂકીશ તે ફરી ૮૪ના ચક્કરમાં, એક સામાયિકનું ફળ ૮૫. સાતિચારમાં નિરતિચાર અનુષ્ઠાન આવે
છે. ૮૬.
પ્રવચન ૧૪ મું. ૮૭. જૈને વ્યક્તિદેવને માનતા નથી. ૮૮. અન્યોએ ભંડામાં ભગવાન માન્યા ૮૯ ગુણવાદ-વ્યક્તિવાદની વિચારણું ૯૦. જ્ઞાની દ્વારા જ્ઞાનની આરાધના ૯૧. ભરતે ચક્રરત્નની બેદરકારી કેમ કરી? ગુણ દ્વારા એક વ્યક્તિની આરાધનાથી તમામ ગુણની આરાધનાનું ફળ ૯૨. એક ગુણીની વિરાધનાથી સર્વ ગુણીની આશાતના. ૯૩, સંવર વગરની તપસ્યા અંધારા ઉલેચવા સરખી છે. ૯૪.
પ્રવચન ૧૪૨ મું, ધમને એથી જ ધર્માધિકારી છે. ૯૫ પહેલાંના શ્રાવકે દેવતાને પણ ચૂપ કરતા હતા, ૯. ભવિતવ્યતા ધર્મ દ્વારાજ ફળ આપનારી છે. હ૭. નિગોદ સાધારણ કેમ? ૯૮. ૧૪ પૂવ સરખા પણ પ્રમાદયેગે બીજા જ ભવમાં નિગોદમાં. પ્રાવકવર્ગનું નામ ધર્મશ્રવણના આધારે ૯૯. ભવિતવ્યતાની વ્યાખ્યા અને દૃષ્ટાન્ત, ભગવાન મહાવીર અને ચંડશિયાની અનુપમ સહનશીલતા. ૧૦૦. પુરુષકારની પ્રબળતા. ૦૧. એકલી ધમ.
બુદ્ધિ માત્રથી ધર્મ ન થાય. હું કમભાગી કે આજે સાધુ માંદા ન પડયા. ૧૩. તૂટવાના ભયથી પચ્ચકખાણ ન લેનાર. ૧૦૪.
પ્રવચન ૧૩ મું. ૧૦૫. સત્તા ગુનાને નાબુદ કરી શકતી નથી. ૧૦૭. ધર્મ સ્થાનમાં ગુનાની સજા સામે જઈને મંગાય છે, તેમાં આનંદ માને છે. ૧૦૮ ધર્મસ્થાનકમાં નિસીહી કહી પ્રવેશ કરવાનો છે. ૧૧૦ માહણવર્ગની ઉત્પત્તિ અને તેમનું કાર્ય. ૧૧૧. પાપત્યાગને ઉપદે કોણ આપે? ૧૧૨.
પ્રવચન ૧૪૪ મું, ૧૧૩. આત્માની પરિણતિને બાહ્યસંગ નડતા નથી. ૧૧૩. સ્વલિંગ એટલે કયું લિંગ? ૧૧૪. જનેતા વાંઝણી ન કહેવાય, પણ મા વાંઝણી કહેવાય. ૧૧૫. થોરીયા દૂધથી આંખ-રગ કેમ ગયે ? ૧૧૬. અન્યલિંગ એટલે રખડાવનાર લિંગ. ૧૧૭. આવઈકરણ, કેવળજ્ઞાન પ્રમાણિત કયારથી ગણવું ? ૧૧૮.
Page #12
--------------------------------------------------------------------------
________________
७
પ્રવચન ૧૪૫ મુ ૧૨૦૦ સુદેવદિ માનવા છતાં મિથ્યાત્વ કેમ ? ૧૨૧ ક્રમ કરવામાં જીવ સ્વતંત્ર અને ભાગવવામાં પરતત્ર ૧૨. વિરુદ્ધ કારણ મેળ વવાનાં ફળ શકે. ૧૨૩ અપવાદ સૂત્રેા પ્રથમ કાય કરે પછી ઉત્સગ સૂત્રેા. ૧૨૪. અરિહંતના વ્યુત્પત્તિ અને નિરુક્તિ અથ, મતિયા રૃખી મને માને તે કરતાં કમ તેડનાર તરીકે માને. ૧૨૫.
પ્રવચન ૧૪૬ સુ`. ૧૨૭, પાંચ પ્રકારની ક્ષમાએ. ૧૨૮. માહણને ન મારો ૧૨૯. ઉપકાર ક્ષમા, અપકાર ક્ષમા. ૧૩૦, ચંડકેશિયાની કઇ ક્ષમા, વિપાક ક્ષમા. ૧૩૧. વચન ક્ષમા. ૧૩૨. નિષેધ કયારે કરાય ? ૧૩૩. ધ ક્ષમા ૧૩૪.
પ્રવચન ૧૪૭ મુ. ચાર વર્ગ કેમ કહ્યા ? ૧-૫ જૈના બાકીના ત્રણને પુરુષાથ ન માને ૧૩૭, મનુસ્મૃતિમાં પાપપેષણ કરનાર કથન. ૧૯૮. ધમ પુરુષાથ કયાં સુધી. ૧૩૯. ભુખરી માટીના થાંભલા સરખા સંસારના પદાર્થોં ૧૪૦, ધર્મ ક્ષમા વચનથી જુદી કેમ ગણી ? ૧૪૧,
પ્રવચન ૧૪૮ સુ’. ૧૪૨. સહરાના રણુ ખાતર ભંડાર લશ્કરના નાશ કરનાર કેવા ગણાય ? ૧૪૩. તીર્થંકરો ઉપકારી શાથી ? તીથ કર અને કેવળીને તફાવત. ૧૪૪. દાન-દયાની દુશ્મનને ચીમકી, અજ્ઞાની બાયડીએને ફસાવવા ફાંટા બતાવી ભ્રામત કરનાર, ૧૪૫. કેવલી કરતાં તીર્થંકરને અધિક ક્રમ માન્યા ? ૧૪૭, ઇન્દ્રિયસુખત્યાગની બુદ્ધિ કરાવનાર પ્રથમ ક્રાણુ ? સંવર વગરની નિરા હલકી કાટિની છે. ૧૪૮, સવર અખ્તરની તાકાત કેટલી ? ૧૪૯. સ`વર વગરની તામલીની તપસ્યાનુ અલ્પ ફળ ૧૫૦.
પ્રવચન ૧૪૯ મુ. ધમના ફળમાં ફરક નથી, સ્વરૂપમાં કુક છે. ૧૫૨. સવર અને નિર્જરા ધમનાં સ્વરૂપ છે. ૧૫૩. દરરોજ સામાયિકાદિક કરવા છતાં પરિષ્કૃતમાં શુદ્ધિના વધારા કેટલા થયા ? ૧૫૫. એનાીસ્ટની પાપની ટોળીમાંથી રાજીનામુ આપે તે પાપથી છૂટી શકાય ૧૫૬. સમાન જીવવા છતાં ઇન્દ્રિયની અધિકતાએ પ્રાયશ્ચિત્તતી અધિકતા, પાપ ન કરવા છતાં અવિરતિથી પાપ બધાય. ૫૭.
પ્રવચન ૧૫૦ મુ. ૧૫૯ વારતવિક ઝવેરી ક્રાણુ ? ૧૬૦. ત્રણ પ્રકારના પરીક્ષા, શાસ્ત્રનાં તમામ વાકયેા મથ્યાત્વી કેવી રીતે? ૧૬૧. સિદ્ધોને ધમ માંગલ કેવી રીતે ? ૧૬૨. અહિંસાદિક ધર્મની મંગળતા કેવી રીતે? ૧૬ ૩. ત્રણ પ્રકારના અર્થો. ૧૬૪. દ્રવ્યયા અને ભવયા એટલે શું ? દયાના દુશ્મનોની • દલીલ. ૧૬ ૫. તેમની લીલાનું સચોટ ખંડન. ૧૬૭. મહેતલ કરતાં મારી બળવાન છે. દ્રવ્ય શ્યાના ભોગે ભાવદરા કરણીય છે. ૧૬૮.
Page #13
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૫ મું. આસ્તિક નાસ્તિકની વ્યાખ્યા. ૧૬૯. વાંઝણની વહુ રંડાય કયાંથી ? ૧૭૧. દરેક આત્મા સિદ્ધસ્વરૂપ કેવળજ્ઞાનવાળા છે. ૧૭૨. આસ્તિક નાસ્તિકની વ્યાખ્યા ૧૭૩. સંસારને કેદખાન જે હજુ ગણ્ય નથી. ૧૭૪. દષ્ટાન્ત દરેક જાતનાં મળે છે. સંયમલાયક કણ બની શકે ૧૭૫.
પ્રવચન પર મું. પૌષધ અને સામાયિક, ૧૭૬. વાડમાં છીંડા પડે તે આખી વાડીને નુકશાન થાય. ૧૭૭. એક વ્રતના અતિક્રમમાં પાંચેયને અતિક્રમ છે. સામાયિકની બે પ્રતિજ્ઞા કઈ? ૧૭૮. ઓછામાં ઓછું બે ઘડીનું પચ્ચકખાણ હેવું જોઈએ. ૧૭૯. રેવે વગેરે વાહનમાં સામાયિક પ્રતિક્રમણ ન કરાય ૧૮૦.
પ્રવચન ૧૫૩ મું. ૧૮૧. બ્રાહ્મણ છોકરાની ઢેડ સાથે ભાઈબંધી. બહારના પદાર્થોની મમતા ન છૂટે તે શરીરની કેમ છૂટશે? ૧૮૩. ખેડૂત અને શ્રાવક બેમાં ઉત્તમ કોણ? ૧૮૪. ટ્રસ્ટીએ ટ્રસ્ટની ચીજ લેવાય નહિ. ૧૮૫. શ્રાવકે દેવદ્રવ્યને પસે વ્યાજે ન રખાય. ૧૮૬.
પ્રવચન ૧૫૪ મું દેવ, ગુરુ અને ધર્મને કસોટીથી પરીક્ષા કરી માનનાર હેય તે માત્ર જૈને જ છે. ૧૮૮. પુરાણોના આજ્ઞાસિદ્ધ પદાર્થોમાં પ્રશ્ન કરવાને ન હેય. ૧૯૦. આજ્ઞાસિદ્ધ પદાર્થો કયારે અને કયાં કહેવાય ? ૧૯૧. કાંક્ષામહનીય દૂર કરવા માટેનું આ વચન છે ૧૯૨. સત્ય અને નિ:શંક-એમ બે કેમ કહ્યા ? ૧૯૩. ધર્મ માટે આજ્ઞા કસોટી છે. ૧૯૫. - પ્રવચન ૧૫૫ મું. અરૂલ્પતિ ન્યાયધારા ધર્મનું લક્ષણ. ૧૯૬. અરિહંત મોટા ક્ષાથી ? જૈનશાસન પામી પરિણતિ ન સુધારે, માત્ર ધર્મક્રિયા કરે તેથી શું ? ૧૯૭. અરુન્ધતિ ન્યાયે નિરપાલિકપણાનું લક્ષ રાખવાનું. ૧૯૯, ઉત્તમ મુનિની ભાવના. ૨૦
પ્રવચન ૧૫૬ મું, મેક્ષની મુસાફરીમાં દેવલેક મળી જાય તે વિસામા સમાન છે. ૨૦૧. ચારિત્ર ભવાંતરમાં સાથે આવતું નથી. ૨૦૨, ચારિત્રપ્રાપ્તિને વિવિધક્રમ. ૨૦૩. ક્ષાયોપથમિક ચારિત્ર ફરી અલ્પ નિમિત્તમાં મળી જાય મેક્ષમાર્ગમાં દેવલોક વિસામા સમાન છે. દેવામાં સમકિતી દેવતાને બળાપ. ૨૦૪ વીરના શરણમાં ઉપદ્રવની શાંતિ, ૨૦૫. સમકિત સહેલું નથી. ૨૦૬. ગુનેગારને બચાવવા ઈન્દ્ર જાતે કેમ નીકળ્યા હશે? દેવને પશ્ચાત્તાપ. ૨૦૭. ચારિત્રની આરાધના ભવાંતરમાં ચારિત્રની સુલભતા કરે છે. ર૦૮.
આગમેદ્ધારક પ્રવચનશ્રેણી વિભાગ ૪ થે સંપૂર્ણ
Page #14
--------------------------------------------------------------------------
________________
શ્રી આગદ્ધારક પ્રવચનણ વિભાગ ૫ માની
કા અનુક્રમણિકા પર
પ્રવચન ૧૫૭ મું.:- પાનું–૧. રત્નમંદિર બંધાવનાર કરતાં સંયમ–તપનું ફળ અનેકગણું વધી જાય. ત્યાગી ને અને કયારે કહેવાય ૨-૩. ચાણક્ય અને સુબંધુ પ્રધાન–૪. ચાણકયે શું કર્યું ? ૫. ચાણકયની અંતિમ સાધના–૬. વગર ઈચ્છાએ પરાણે ભેગ છોડનારને ત્યાગી ન કહેવાય-૭. ભવિષ્યના ભોગો છે તે ત્યાગી-૮. ભેગોને હલાહલ ઝેર ગણનાર જ ભવિષ્યના ભોગેને ત્યાગ કરે–૯.
પ્રવચન ૧૫૮ મું - જ્ઞાનદાન-૧૦. જ્ઞાનદાનના પ્રકાર-૧૧. જ્ઞાનદાન કોને કહેવાય ? ૧૨.
પ્રવચન ૧૫૯ મું. સંસારમાં સર્વ સ્થાનકે અશાશ્વતા છે. ૧૩. દરેક ભવમાં મેલવા માટે મહેનત કરી છે, સાથે લઈ જવાની શોધ નીકળે તે પાછળ માટે કંઈ ન રાખે. ૧૫. પટેલ અત્તરને ઉપયોગ કર્યો કરે ? ૧૬. છ મહિના સુધી કચડાનાર દેવો. ૧૭. દેવદ્ધિગણી ક્ષમાશ્રમણની દેવભવમાં ચારિત્રાભિલાષા. ૧૮. હરિણગમેથી દેવને સુલભ ચારિત્ર માટે પૂર્વ પ્રયત્ન. ૧૯. ચારિત્ર અને રથની દુર્લભતા. ૨૦.
- પ્રવચન ૧૬૦ મું. આસ્તિકતાનાં છ સ્થાનકે. ઈર્યાસમિતિવાળાને જીવવધ થઈ જાય તે પણ અ૫ બંધ નહિં. ૨૨. મહાવ્રત અને સંયમને તફાવત ૨૩. કર્મોદયના કારણમાં ઉપઘાત કરી શકાય છે. ૨૪. અનુકંપા લક્ષણ કેનું ? ૨૫. મેઘકુમારના જીવે કરેલી છવની અનુકંપા અને તેનું ફળ. ૨૬.
પ્રવચન ૧૬૧ મું. જિનેરોએ ધર્મ કે અધર્મ બનાવ્યો નથી પરંતુ બતાવ્યું છે. ૨૮. ઋષભદેવ પહેલાં પણ પુણ્ય–પાપ-આશ્રવ-સંવર હતાં. ૨૮, અન્યમતવાળા સર્વજ્ઞતાને તે સ્વીકારે છે ૩૦. ઐતિહાસિક પુરુષોને ઈશ્વર માન્યા ૩૧. આગમમાં એતિહાસિક પુરુષ તરીકે સ્થાન. ૨. કૃષ્ણની કીર્તિ કેમ વધી ? ૩૩, તીર્થંકરપણાની જડ સામાયિકની પ્રીતિ, ૩૪. રાજ્ય લઉં તો સંયમ જાય. ૩૫. અભય કણિકને ગર્ભથી ઓળખતે હતે. ૩૬.
પ્રવચન ૧૦૨ મું. ભાવદયાની મહત્તા, મેક્ષ રોકનાર સેનાની બેડી સમાન પુણ્ય બંધની શી જરૂર? ૩૭. કર્મોને રસ અને સ્થિતિ કેના આધારે? ૩૮. તીર્થંકર નામકર્મની ઉત્કૃષ્ટી સ્થિતિ કેણ બાંધે? ૩૯. પાપકર્મ તેડવાની માફક પુણ્યકર્મ તેડવાનાં સાધન કેમ નથી બતાવ્યાં? ૪૦. ભાવદયા અને તેની
Page #15
--------------------------------------------------------------------------
________________
૧૦
પ્રધાનતા કેમ? ૪૧. ભૂલા પડેલા સાધુએ નયસારને ધર્મમાર્ગે ચડાવી અનેક મરણથી બચાવ્યા. ૪૨, એક જીવની ભાવદયા આગળ ચૌદ રાજલકની દ્રવ્યદયા હિસાબમાં નથી, ક્ષણિક ભાવદયાનું પિષણ પણ દ્રવ્યદયા કરતાં ઘણું ચડિયાતું છે. ૪૩. સપ મટીને પુલની માળ કયારે થઈ હશે? ૪૪.
પ્રવચન ૧૬૩ મું, ગુણોત્પત્તિ ક્રમ કયો ? ૪૬. શાંતિસાગરની અવળી પ્રરૂપણ. ૪૭ સમ્યકત્વ વગર અભવ્ય મિથ્યાદૃષ્ટિએ નવ વેયક શી રીતે ગયા? ૪૮. મિથ્યાત્વીને સપ્રવૃત્તિની મનાઈ નથી ૪૯.
પ્રવચન ૧૬૪ મું શમ સંવેગ નિર્વેદ અનુકંપા અને આસ્તિકતાને ઉત્પતિમ અવળો કેમ રાખ્યો ? ૫૦. મેક્ષ સાખ્ય વગરનાં અન ત ચારિત્ર નિષ્ફળ કેમ ગયાં છે. સાધ્યશૂન્ય આસ્તિકતાના કુતા ૫૨. જાતિભવ્ય કયાં હેય? પ૩. આ ગાથાને ઉપયોગ ચારિક ચૂકવવા માટે કર્યો ૫૫ અનુકંપા ભવનિર્વેદ માટે થવી જોઈએ, લવાભાઈનું બ્રહ્મજ્ઞાન ૫૬
પ્રવચન ૧૬૫ મું. ૫૭. આત્માને કયા ચિહ્નથી ઓળખવો ૫૮. બહુ પ્રતીતિથી માલમ પડે તે આત્મા એક પદની અશ્રદ્ધામાં મિઠાવી ગણાય છે ૫૯. ધકડા તેલવાના કાંટાથી ઝવેરાત ન તેલાય તેમ સૂમ બુદ્ધિ વગર સિદ્ધાંત ન સમજી શકાય, નિવિભાજ્ય કાળ-સમયના બે વિભાગ ન થાય તે જમાલિ સરખાને નિહ્નવ કેમ જાહેર કર્યો? ૬૨. આત્મા પોતાની ઘોર પિતાની મેળે બેદી રહ્યો છે. ૬૩. આંખ આખા જગતને દેખે, માત્ર પોતાને ન દેખે ૬૪. તિરસ્કારથી બોલાએલ દીક્ષા શબ્દ સવળે કાને પડે? ૬૫.
પ્રવચન ૧૬૬ મું. ૭. સર્વવિરતિના ઉપદેશમાં સવ નિરુપણ સમાઈ જાય, કંઈ ન કરી શકે તે છેવટે પાપસ્થાનકે ત્યાજ્ય છે તે શ્રદ્ધા ટકાવી રાખજે. ૬. સમ્યકત્વ રૂપી શીતલ યંત્ર. ૬૯. મેક્ષમાર્ગ ગીરવી મૂકીને દેવલે કે જાય છે. દેવતાને દેશવિરતિનું સ્ટેશન આવતું નથી. ૭. સમ્યકત્વ વગર ગુણસ્થાનરૂ૫ દેશ-સર્વવિરતિ હેય નહિં. ૭૧. સમ્યકત્વ વગર દેવા–સર્વવિરતિની ક્રિયા આવી શકે. ૭૨.
પ્રવચન ૧૬૭ મું. ૭૩. અતિથિ-સંવિભાગમાં શિક્ષાવ્રત કેવી રીતે ? ૦૪. સાધુને દાન તે એકલું પુણ્ય બંધાવનાર નથી. એકલું એકાંત નિજેરા કરાવનાર કયારે ? દુત્વજ-દુષ્કર કેમ? ૭૫. સર્વત્યાગ મેળવવા માટે દાન તે દુષ્કર અને દુર્યજ છે. ૭૬. સાધુપણુના માલનું સીલ મારવું તે દુષ્કર દુત્યજ છે. ૭૭, ચાર પ્રકારના સિદ્ધાંત, અધિકરણ સિદ્ધાંત. ૭૮
Page #16
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૬૮ મું ૮૦. સામાયિકમાં શેઠાઈ બતાવવાની છૂટ નથી. ૮૨. નાટકીયે વેષ બરાબર ભજવે છે. ૮૩. દેવપૂજામાં સામાયિકને ઉદેશ કેવી રીતે સચવાય ? ૮૫ બ્રહ્મચર્ય અધું સાધુપણું ગણાય, કર્મક્ષય માટે તપ કરવાને છે. ૮૬.
પ્રવચન ૧૬૯ મું. ધર્મરત્ન પ્રકરણ. ૮૭. જીવ બનાવવાનાં કારણે કર્યા ? ૮૮. તારનારું લાકડું વમળમાં આવે તે ડૂબાડનારું થાય. ૮૯. ભેગમાં જે આનંદ આવે છે તેવો ભાગ-ત્યાગમાં આવે તે ગ્રંથિભેદ મણાય. ૯૦. ધર્મનું વાસ્તવિક અથી પણું આવ્યું નથી, ધર્મને હથિયારની ઉપમા ન આપતાં રત્નની કેમ આપી ? ૯૧.
પ્રવચન ૧૯૦ મું ૯૨. બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્મા. ૯૩. અતરજીવનનાં સાધને જરૂરી કાણુ ગણે? ૯૪. રજપૂતે માફક બાહ્ય સાધનોને સમકિતી તુચ્છ ગણે, પતિ છતાં સાળીની માગણી કરનાર ચંડપ્રદ્યોતનને થાપ આપનાર મૃગાવતીએ શીલ અને બાલ-રક્ષણ કેવું કર્યું. ૯૫. શીલરક્ષણ માટે મૃગાવતીએ કરેલ પ્રપંચ ૯૬. ચંડપ્રદ્યોતનની શરમ ક૭. અભ્યતર જીવનની શરમાવાળા માર્ગ–સન્મુખ થાય છે. ૯૮.
પ્રવચન ૧૭૧ મું. ૯૯. સર્વભક્ષક કાળ ક્ષાયિક ગુણોને બક્ષી શક્તા નથી. જ્ઞાન-ક્રિયામાં બલવત્તરતા કેની ? ૧૦૦. વ્યક્તિ-જાતિ દ્વારા ગુણને દુષિત ન માનવા. ૧૦૧. શ્રેણિકે બીજા પાસે ન કરાવતાં જાતે સાધ્વીની સુવાવડ કેમ કરી ૨ ૧૦૨. રોડ જેટલી ખામોશ રાખતાં શીખે. ૧૦૩. અન્યમતવાળા ચૌદ પૂર્વધર કેમ બન્યા હરો ૨ ૧૦૪. જ્ઞાનનાં ઉત્તરોત્તર ફળ કયાં ? ૧૦૫. - પ્રવચન ૧૭૨ મું ૧૬. નિર્જરા બીજ ૧૪ મા ગુણઠાણે કેમ લઈ જાય? ૧૦૭. દરિદ્ર શ્રાવકની નિર્લોભતા ૧૦૮. ધર્મના હેતુ-ફલ-સ્વરૂ૫ વાચાર્ય અને લક્ષાર્થ. ૧૦૯. બીજી ઉષમા ન મળવાથી ધર્મને રત્નની ઉપમા આપી. ૧૧. ધર્મનું પરિમાણ આમાના પરિણામ ઉપર આધારિત છે, ધનને આધાર ધર્મ ઉપર છે, ધન સાથે ધર્મને આધાર નથી. ૧૧૨.
પ્રવચન ૧૭૩ મું ૧૧૪. જાણે તેટલું કહી શકાતું નથી. ૧૧૫. બલવું અને ભસવું કોને કહી સકાય? વગર વિચાર્યું બોલનારે આખા કુટુંબને નાશ કર્યો, ૧૧૬. બેલતાં માબાપ શીખવશે, તેલ કરતાં જાતે શીખવું પડશે. ૧૧૭. ગંભીરતા ગુણ વગર શાસ્ત્રવચન સાંભળી શકાય નહિં. ૧૧૮. ન્યાયાધીશે ખૂનીના બચાવ કેમ સાંભળતા હશે? તેના તે વચને હોવા છતાં આપણે કેમ તરી શકતા નથી ? ૧૧૯. છૂટે હેય તે બાંધેલાને છડે. ૧૨૦.
Page #17
--------------------------------------------------------------------------
________________
૧૨
૧૨૨.
પ્રવચન ૧૭૪ સુ ૧૨૧. ગ્રન્થ એટલે ઉચ્ચારણના સકેંત નાટ–દસ્તાવેજ–ચેકહુંડીના આકારને માને, તે મૂર્તિને પથર કેમ કહેવાય ! ૧૨૩. કલ્યાણકારી વસ્તુ સાંભળીને જાણી શકાય. ૧૨૪. વિરતિ-અવિરતિરૂપ શ્રાવકપણામાં પુણ્ય પાપ ઉભય મળશે. ૧૨૫. શ્રાવણ ને જ્ઞાન બદલે એક જ્ઞાનપ રાખીએ તે?, ત્રીજી વિજ્ઞાન ભૂમિકા ૧૨૬. તુચ્છતા ગયા સિવાય અનુભવ વિરુદ્ધ ન સાંભળી શકાય. ૧૨૭. આખલો ધૂંસરૂ ન સહે તેમ તમે શીલવતા કાબુ ન સહી શકા. ૧૨૮,
પ્રચન ૧૭૫ મુ. ૧૨૯. ધરત્ન રાખ્તની વિવિધ વ્યુત્પત્તિ, સાર્ધામક ભક્તિમાં કેટલું અપાય અને શું ન અપાય? ૧૩૦. જયદેવ અને ચિંતામણિરત્ન ૧૩૧. રબારી પાસે ચિંતામણિ રત્ન. ૧૩૨. એકલા નફાના ભાગીદાર અને ભીયાભાઇના અર્ધા દાણાના ભાગીદાર ૧૩૩. સ*સારીને વૈરાગી કરતાં વેશ્યાબાજ થાય તે સારા ૧૩૫.
પ્રવચન ૧૭૬ સુ. ૧૩૬. હેય-ઉપાદેયના વિભાગ કઇ ભૂમિકાએ થવાના ? ૧૩૭. અભવ્ય પણ દેશના તે। માર્ગોને અનુસારે જ આપે. ૧૭૮. દરેક જીવ સ્વરૂપે સિદ્ધ સરખા જ છે, ૧૩૯, તીર્થો કર કરતાં પણ મેક્ષની સ્થિતિ ચડિયાતી છે. ૧૪૦, તીથંકરને પણુ તીર્થંકરનુ પુણ્ય છેડવાલાયક અને સિદ્ધિ મેળવવાભાયક ૧૪૧. સુખશત્રુ દુ:ખમિત્ર માને ત્યારે સમ્યકત્વ, સુખ નવાં કમ` ખેંચી લાવે, દુ:ખ કેવલ સુધી પહાંચાડે. ૧૪૨ લાતીકના પુરુષાર્થ કર્યાં વગર ખેડા ન આવે. ૧૪૩.
પ્રવચન ૧૭૭ મુ`. ૧૪૪. તવા કાર મેહનીયની ક્રેટલીક પ્રકૃતિ પુણ્યની ગણાવી છે. ૧૪૫. નવતત્ત્વકારે પાપમાં કેમ લીધી : ૧૪૬. આ વાકયના ઉપયેગ કયારે કરવાના ? ૧૪૭. વકીલે શેને બતાવેલી. યુક્તિ, શાસ્ત્ર કે યુક્તિ એક્રેય કામ ન લાગે ત્યારે આ વાકય ખેલવુ. ૧૪૮. નવતત્ત્વકાર તે પુણ્ય-પ્રકૃતિને પાપરૂપ શાથી કહે છે ? ૧૪૯. અધાતી પાપ કરતાં બાતી પાપા તરફ વધારે તિરસ્કાર જોઇએ. ૧૫૦. આબદાર નજરકેદથી જે તેમ ત્રીજી ભૂમિકાવાળા દેવ–નર–ગતિથી ધ્રૂજે, શાસ્ત્રકારોએ શા મેધુ ક્રમ કર્યુ ? ૧૫૧. જ્ઞાન કરતાં પરિશુતિવાળા થાય તે ઈષ્ટ છે. ૧૫૨. શ્રુતસ્કંધ સપાપને નાશ કરનાર છે, નહિ કે નમસ્કાર. તમને આચરણાથી ભરાયે નવકાર આપેલા છે. ૧૫૩.
પ્રવચન ૧૭૮ મું. ૧૫૪. સનના આગમાને ૧૫૬. જૈન ઝવેરી. ૧૫૭. હીરા રતન અને પત્થર બંને
અજ્ઞાન કેમ કહેવાય ? સગા ભાઈ છે, એક
Page #18
--------------------------------------------------------------------------
________________
ખાણમાં ઉત્પન્ન થયા છે. ૧૫૮. છૂટી ગયા પછી પણ ધર્મરત્ન પાછળ આવે છે. ૧૫૯. મારવાડીના દૃષ્ટાન્ત દુષમા કાળની જઘન્ય આરાધના પર્યતે કેવળ પમાડનાર થાય. ૧૬૦. માર્ગ આરાધવાનો ચાલુ રાખીશ તે આગળ માર્ગ મળશે ૧૬.
પ્રવચન ૧૭૯ મું. ૧૬૨. જ્ઞાન અને વિજ્ઞાનનો તફાવત ૧૬૩. શાસ્ત્રો માટે વકીલ ન બને, અસીલ બને. ૧૬૪. રત્નત્રયી અને રત્નાધિકનું વિવેચન ૧૬૫. ધમ સિવાય બીજા દુનિયાના રને પથરા ગણનારા ત્રીજી ભૂમિકામાં, ૧૬૬. ઉભયાધારણ ધર્મ એજ રત્ન, ધમ રત્ન જ, પારમાર્થિક રત્ન. ૧૬૭. દુનિયાના રત્નોને રતન કહેવા પડે છે. ૧૬૮.
પ્રવચન ૧૮૦ મું. ૧૬૯. ત્રણ પ્રકારની પુતળી. ૧૭૦. ભાડુતી ઘર જેવા શરીરની મમતા અનર્થક છે. ૧૭૧ નિભાડાના અગ્નિ સરખા અંદરના કષાય-દાવાગ્નિ, વિષ્ટામાંથી રતન મેળવી લે. ૧૭૨. દુર્જન સરખું શરીર. ૧૭૩. સંસ્કાર ટકાવવા-વધારવા ક્રિયાની જરૂર, કાયાને વશ કરવાની પ્રથમ જરૂર સુમ-એકેન્દ્રિય ઊંચે શાથી આવ્યો? ૧૪. કાયાથી ન પડયા તે પુરુષોત્તમ ગણાયા. ૧૭૫, કાયાને કાબુમાં રાખતાં મન-વચન આપોઆપ કાબુમાં આવી જશે. ૧૭૬.
પ્રવચન ૧૮૧ મું. ૧૭. બીજી ભૂમિકાએ આવેલે ડેવલ વકીલાત કરી જાણે. કમને આશ્રવ અને બંધ ૧૭૮. જગતમાં કમની વર્ગણામાં વિભાગ નથી ૧૭૯. દરેક સમયે જીવ આઠ સાત છે અને એક પ્રકારે કર્મ બાંધે છે. ૧૮૦. અનાદિની જીવને લાગેલી તેજસની ભઠ્ઠી. ૧૮૧. આઠ પ્રદેશો સિવાય આત્માના દરેક પ્રદેશ ઉકળતા પાણી માફક ઊચા-નીચા ફરે છે, અધ્યવસાય અનુસાર કર્મ બંધાય. ૧૮૨.
પ્રવચન ૧૮૨ મુ. ૧૮૪. અનંતી વખત જિનેશ્વરની કોટિનું ચારિત્રપાલન છતાં ત્રીજી ભૂમિકામાં કેમ ન આવ્યું. ૧૮૫. દ્રવ્ય ચારિત્રને વર્તાવ કાળાનુસાર કરે જ પડે. ૧૮૬. સામાયિક પદમાત્રથી અનંતા સિદ્ધિ કયારે પામ્યા ? સ સારમાં એક પણ ચીજ વૈરાગ્યના કારણ વગરની નથી. ૧૮૭. ધર્મનું કઈ પણ અવયવ ધમ રત્ન જ છે. ૧૮૯. જૈન શા ઇષ્ટ-અનિષ્ટ સ્વરૂપ જણવરનાર છે. ૧૯૦.
પ્રવચન ૧૮૩ મું. ૧૯• શ્રેતાને લાભ થાય કે ન થાય પરંતુ વક્તાને તે એકાંત લાભ કેમ થાય ? તીર્થકર વગર કેવળે ઉપદેશ આપતા નથી તે
Page #19
--------------------------------------------------------------------------
________________
સાધુ કેમ આપી શકે? ૧૯૨. સ્વયં પાપ પરિહાર કરનાર જ ઉપદેશના અધિકારી ૧૯. સકષાયીને પરમેષ્ઠિમાં સ્થાન તે દેશવિરતિને સ્થાન કેમ નહિં ? ૧૯૪. જ્ઞાનનું ફળ વિરતિ મળે તે જ્ઞાન કિંમતી. તીર્થંકર દેવેન્દ્રના દષ્ટાને ગર્ભ અને જન્મથી આરાધ્ય છે. ૧૯૬. ઉપદેશ દેવાને શ્રાવકને અધિકાર નથી. તે વિપરીત પ્રરૂપણને કેમ આવવાની? ૧૯૭.
પ્રવચન ૧૮૪ મું. ૧૯૭. મંથિભેદ થયા વગર વિજ્ઞાનભૂમિ મેળવી શકાતી નથી, સત્રના નકાર કકાર દ્રવ્યથી પણ કયારે બેલી શકાય ? ૧૯૮. લીટી ઉપર લહરકા વધાર્યા પણ તે લીટી ભૂસી નથી. ૧૯૯. આખલે થાય તે પહેલાં બળદ કરી નાખું. ૨. પૌગલિક સુખ રાજા અને ધરમ તેને નેકર. ૨૦૧, પાપ વળગ્યું તે નથી છૂટતું પણુ વધારવું નથી જ. ૨૦૨. નિશાળના ભણતરને ઉપગ બહાર કરવાનું છે. ૨૦૩.
પ્રવચન ૧૮૫ મું ૨૦૪ પુણ્ય ખસેડવાનો પ્રયત્ન કરે પડતું નથી. ૨૦૫. કાદશાંગીનું મુદ્ધિજ્ઞાન. ૨૦૬. હિંસા જૂઠ ચોરીમાં પાપબુદ્ધિ થાય છે તેટલી વિષય-પરિગ્રહમાં થતી નથી. ૨૦૭. સામસામું પાપ પતતું નથી. ૨૦૮. પાપમાં સહાયક થનાર પિતાને દેવે વંદન ન કર્યું. દેવતાઓ અહિં કેમ નથી. આવતા ? આવે તે કયા કારણે ૨૦૯. આગામેારક પ્રવચન શ્રેણી વિભાગ ૫ મે સંપૂર્ણ
Page #20
--------------------------------------------------------------------------
________________
શ્રી આગમાદ્ધારક પ્રવચનશ્રેણી વિભાગ ૪ નું શુદ્ધિપત્રક
પત્ર પક્વ અશુદ્ધ
પન્ન પક્તિ અશુદ્ધ શુદ્ધ
પમરજ્ઞાની પરમજ્ઞાની
સાશની શાસ્ત્રની
પાનાથ- પાના
ના
થજીના
સજવલ સંજવલન
છામસ્થિક ાસ્થિક
१०
૧
3
૫
૫
ૐ
h
19
د.
૧૨
૧૩
""
,,
,,
""
+3
19
૧૯
'
૨૦
૨૨
૨૨
૨૩
૨૬
""
૧
રર
૧૬
૩૧
૧૪
૧૨
૨૦
૧૨
૧૭
૨૩
૧૪
૧૭
."
૨૧
23
રા
રહ
૧૮
૧૯
.
૧.
૨૭
૪
७
11
૧૩
શુદ્ધ
માય
હિમાભાગવાનું ભાગાતુ
કેવળ જ્ઞાની કેવળજ્ઞાની
मुच्यते
उच्यते
રાકાવ
કાય
શસલાની સસલાની
શસલાનું
સસલાનું
આયડી
निरथे
બાપડી
निग्म थे
ભવમાં
ભવમાં
ક્ષાપિક
ક્ષાયિક
ભાવવમાં ભાવમાં
સામરાયમે સાગરોપમે સાગરીયમ સાગરાપમ અ પુદ્ગ અ પુદ્
લપરાવતમાં ગલપરા
વમાં
યેાગ્યતાનુ ચેાગ્યતાનુ
સાર
સાર
દીક્ષ
દીક્ષા
ચિત્તામણી ચિંતા
મણી
પરિણાણુ પરિમાણુ
જમજવું
સમજવું
કેળવી
કેવળી
જરે
રમાઈ
અગીકાર
ই
સમાઇ .
અંગીકાર
આત્મા
આત્મ
સ્વરૂપ
સ્વરૂપ શાંતારસમાં શાંતરસમાં
૨૬
ર
31
97
',
૨૯
૩૧
""
૩૧
૩૪
""
..
૩૫
૩૭
૩૮
૪.
૪૨
૪૩
હર
33
૫૦
પા
""
૨૨
૨૬
૨૭
.
૧૫
૨૫
ર
૧૨
૪૪
૪
૪૮ ૨
૪૯
૧૫
૨૪
૪
ૐ
૩.
७
૨૮
૪
3
}
૩૧
૨૮
૩૧
↓
૧૩
૧૬
મત
શ્રુત
કહેવાળા કહેવાવાળા
૨૫
૨૬
રાગવાવાલા રાગવાળા તિથ યમાં તિય ચમ
નસી
જનામાં
હિ ક્ષાદિક
શશલાને
મેતલ
નથી
જૈનમાં
હિંસાદિક
સસલાને
મહેતલ
મેટલ
મહેતલ
વરધાડા વરધાડા
यतिधर्मानुं यतिधर्मानु આપતિ આપત્તિ
અવિરતિ
વિગેરે
ચે માસુ
૯ સાંખરા સાંખરો
પૌદ્ગસિક પૌદ્ગલિક
બાપડીએ બાયડીએ
અવિરત
વિગે
ચેાસ
અનુચિત અનુચિત
અનાથ
અનાય
આંગળને આંગળીને
Page #21
--------------------------------------------------------------------------
________________
૨૫
પત્ર પંક્તિ અશુદ્ધ શુદ્ધ પત્ર પંક્તિ અશુદ્ધ શુદ્ધ પર ૨ સાધુધમ સાધુધર્મ
સચિત સચિત્ત , ૫ હરિભદ્ર- હરિભદ્ર
૩૦ એટવુજ એટલું જ સુરિ એ સૂરિએ | ૮૦ ૧૯ ધમ તવ ધમંતવ સામાયીક સામાયિક
સાધુતી સાધુની નિજક નિજેરા ૮૨ ૧૧ આચાર્યો આચર્યો બાહાર બહાર ૮૪ ૨ માર્ગાનુરીના માર્ગોનુ તવાસવા તપાસવા
સારીના થરાય ? જરાય ? ૮૬ ૩૧ સાતિવાહૂ સાતિવાધરાય ધરાય
रात् ૬૦ ૭ સઋત્વી સમ્યકવી ૮૯ ૨ ઝકડે જકડે ૬૧ ૪ દહાડે દહાડે ૯૯ ૧૩ દ્વારાએ ધારાએ १३ २४ अम्युपेत्य अभ्युपेत्य ૯૧ ૧૦ કેવળ જ્ઞાન કેવળજ્ઞાન ૨૬ સ્વાભાવ સ્વભાવ
કહિં. નહિ. ૩૧ પરી ખરી
સામયક્ર સામાયિક ૭ પરસ્પર પરમેશ્વર
તેણું શ્રેણી ૨૦ નિદન નિંદન
૭ પ્રવર્તિ પ્રવૃત્તિ ૫ જાલર ઝાલર
सूक्ष्मबुद्धया सूक्ष्मबुद्धया અપ્રતિમણુણ અપ્રતિ
धर्मबुध्यैव धर्मबुद्धयैव
હરિભન્દ્ર- હરિભદ્ર૨૪ પરિણામિક પરિણા
સૂરિએ સુરિએ
૨ ભવિષ્યતતા ભવિત૫ અમે થયો
હતા ૧૬ સેરઠી સેરટી
૧૬ સંયારું સહિયારું સેમાં
१०. २६ शढे शाढय शठे સત્કૃત્યત્યાનુ- સત્યાનું
शाठय મોદન મોદન
૩૧ જાડ ઝાડ ૨૧ મીંઠું મીંડું
अत्थि भत्थि ૧ આપ્યું. તેનું આપ્યું. | ૧૦૩ ૯ ધર્મબુધ્ધિવ ધર્મનામનિશાન
બુહમેવ ૬ ૨૨ મેધમ ધમ | ૧૪ ૨૮ પચ્ચક- પચ્ચખાણ ૭૭ ૧૨ વખતે વખતે
: : : : : ૬ કર ર ર ૪ ૬
૧૮
.
સાંસ
૧૦૨
ખ
Page #22
--------------------------------------------------------------------------
________________
પત્ર પંક્તિ અશુદ્ધ સક્રિતિતી સમુકિતી
શુદ્ધ
૨૦૧ k
પ્રતિ
પ્રવૃત્તિ
મંતવ્ય
ક્ષ`તંત્ર્ય
દુનીદારીથી દુનિયા
દારીથી
બાયડી
૧૦૬
""
33
""
19
૧૧.
33
13
૧૦૯ ૨૩
23
૧૨૭
૧
૩
3
* 2 323 3
'
૧૬
૩૧
""
૧૧૨ २७
૧.
૧૮
૧૨૨ ૧૦
૧૨૪ ७
૧૪
૧૪
૨૩
૧૫ ૧૭
૨૫
ર
૧૧
૧૪
..
८ ૧૮
૧૯
૨૪
ટ
૧
માપડી
Ø -
ખાપડીને
૯
ભાગડી
કહેડા
વીધમ સ્થા
નકમાં
૨૫
સિદ્ધત
સિદ્ધાંત
૧૮ વેદનાથી વેદનાથી
બાયડીને!
અગડી
કહેવડાવી
ધ સ્થા નમાં
ક્રીડ
ડીડ
ઉપાલંભ ઉપાય ભ વીશમાં છવીશમા
ઘેલમારી ધેાલમારી મેાસતન્ય માત્ત—
વેદનાથી વેદવાથી
શુદ્ધ
पौषधनि पौषध પ્રવચનશ્રેણી પ્રવચન
૧૫૭ મુ
ચાસ્ત્રિમાં ચારિત્રમાં ઇન્દ્રિયના ઇન્દ્રિયના
प्रकीर्तितः प्रकीर्तितम्
મેળવા
જબૂત
સાગરોપમાં સાગરા
પમમાં
મેળવવા
મજબૂત
¿
૧૭.
પુત્ર પંક્તિ અયુદ્ધ
૧૨૯
હ
25
35
૧૩૮
૧૪૧
પર
૫૫
૧૫૭
૧૬૧
૨૦૦
૧૬૯ 3
૧૮૬
७
૧૯૦ ૧૫
૧૯૧
3
૧૯૩ ૩૧
૧૯૭ २७
૧૯૯
૨
શ્રી આગમેાદ્ધારક પ્રવચનશ્રેણી વિભાગ ૫ નું શુદ્ધિપત્રક
પત્ર પક્તિ અશુદ્ધ
૨૨
७
८
८
૨૪
****
""
૨૫
પત્ર પક્ત
૧૮
૩૨
૨૮
39
२७
,'
૫
૯
૧૧
૨૪
૨૫
૨૮
૨૯
33 ૧૧
शुद्ध
ઉપ્તન્ન ઉત્પન્ન થયે
કર્યા
૨૯
પૂરતા
મયા
ગુ-હા
અનુસંગ
બતાવે
થય
પૂરતી
ચિંતા મટી
સામાન
કથનમાં તે
ગુના
અસગ
મચાવે
ગઇ
સમાન
ગ્રંથન
માને
મૂર્તિ
નથી સૂર્યને
માત
નયી
સસરાને
થર્મ :
દૃષ્ટાંત
કિંનત
મિત
નિરુપાક નિરૂપાલિકપશુધ્ધિાનું પાનું નિ: વૃદ્દે નિઃ æÌ
પડદ
ધર્મઃ
દૃષ્ટાંત વડે
અશુદ્ધ
શુદ્ધ
યદુયુકત
યદુકત
નિજં તુ
નિષ્ટ તુ
માંડ
માંકડને
માંકણુ માંકણને કરવવાના કરાવવાના તિર્યંચની તિય ઇંચની
થાપતાના સ્થાપના
આશ્યકમાં
આવ૫૪માં
દા
Page #23
--------------------------------------------------------------------------
________________
૧૮
૧૯
પત્ર પંકિત અશુદ્ધ શુદ્ધ | પત્ર પંક્તિ અશુદ્ધ શુદ્ધ ૩૬ ૨૮ પરિણામ પરિણામ ૧ર. ૨૩ ઉડાવડાને ઉડાવવાને
થયા , ને થયા, ૧૩૮ ૭ મુશ્કેવી મુશ્કેલ ૪ એઈએ જોઈએ ૧૪૫ ૧૭ નાણુતરાય જ્ઞાનાતલેવામાં લેવામાં
રાય ૧૮ ઉગયોગ ઉપયોગ
૧૪૫ ૨૪
શેષ પાપં શેષ પાપહેતું હે હેતુ દે ૧૪૭ ૨૧ તત્ત્વા તત્વો આવશ્યક આવશ્યક
, ૩૨ ઝંપલાય ઝંપલાઈ પ્રીતતિથી પ્રતિતીથી ૧૬૦ ૧૪ પર્યને પર્યન્ત. सूए
सुए
૧૭૬ ૨૨ નિમાયુ મટ્ટ તિ સદ૬૯ સદુહ
भोएसु ભગવાન ભગવાનના
૧૮૨ ૧૫ ચલાયમન ચલાયમાન - ૩૨ કદલી કલી
૧૮૪ ૫ ધૂમ જ ધર્મ જ ૬૬ ૩૦ ચાદર ચૌદશ
સિવાથ સિવાય ૬૭ ૬ પંચાગીમાં પંચાંગીમાં
, ૨૯ બધી બાંધી ૬૯ ૨૪ પાયમ પાપમ
૧૮૭ ૧૭ કહે. શાસ્ત્ર કહે. ૭૭ ૨૯ ભવનિદર્વે ભવનિર્વેદ
કાર છે.. ૧૫ માસા માને, સામા
૧૮૯ ૨૬ વાવ વાવયું માયક યિક
૧૯૪ ૩૦ પરમેષ્ઠિ પરમેષ્ઠિ અધ્યનન અધ્યયન
૧૯૭ ૧૧ મe aa સ્થિમિ સ્થિતિ
,, परुघणा ए परूवणाए સાંળળી સાંભળી આાનો. માને.
૧૯૮ ૩૨ દિવ્ય થકી દ્રવ્ય થકી
દવ્યથી દ્રવ્યથી ધવાય
ઘવાય ૧૩ રત્નથી રત્નથી
૧૯૯ ૩ કરેમિભં કરેમિ ૨૬ દે દીક દેરું કે
તેની ભતેની દૌકરો
૨૦૦ ૧૯ રહે, પછી રહે, ૨૭ દેરૂં કે માંગે દે
આખલે
થયા પછી ૯૬ ૨૮ તાકતા તાકાત
,, ૨૫ નકટ નફટ ૧૦૯ ૨૯ દુર્બોભને દુર્બળને
૨૦૪ ૩ ગુવાર ગુરુવાર ૧૧૧ ૨૩. ઉપથા ઉપમા
,, ૨૦ નિગ્ધા- નિશ્વાયણ ૧૧૪ ૧૫ સભ્યત્ર- સમ્યગષ્ટ
યણ ટ્રએ ટ્રાએ
૨૦૬ છે यमाईती यमाईती ૧૧૯ ૪ વખતની વખતની ૧૧૨ ૨ ગ્રા
યુવા ૨૦૮ ૨૪
સુધાર સુધર , ૩ નાડું કાળાડૂ
• ૩૨ પાય
પા૫ ૧૨૫ ૩૨
૨૧૦ ૧૮ હતું
૨૨
માંગે
मुष्टि
पि
હત
Page #24
--------------------------------------------------------------------------
________________
श्री अनुयोगवृद्धेभ्यो नमः શ્રીઆગમ દ્વારક-પ્રવચન–શ્રેણું
વિભાગ ચોથે પ્રવચનકાર–પ. પૂ. આગામે દ્ધારક આયશ્રીઆનન્દસાગરસૂરીશ્વરજી મહારાજ અવતરણકાર–આ. શ્રીહરસાગર સૂરિ મહારાજ સ્થળ – શેઠ નેમુભાઈની વાડી, ગોપીપુરા, સુરત. સમય–વિ. સં. ૧૯૮૯ અષાસુદિ ૫, બુધવાર
પ્રવચન ૧૩૦ મું द्रष्यतेो भावतश्चैव, प्रत्याख्यान द्विधा मतम् ॥ अपेक्षादिकृत हिमाद्य-मतोऽन्यच्चरम मतम् ॥१॥
(હારિભદ્ર ૮ મું અષ્ટક) શાસ્ત્રકાર મહારાજા ભગવાન હરિભદ્ર સૂરીશ્વરજી ભવ્ય પ્રાણીઓના ઉપગારને માટે પ્રત્યાખ્યાન નામના અષ્ટકમાં સૂચવી ગયા કે આ સંસારમાં અનાદિકાળથી આ જીવ રખડે છે. તે રખડપટી મટાડવા માટે દેવાદિકનું આરાધન હોય છે. જિનેશ્વરે દેવાદિનું આરાધન જણાવેલું છે, તે કેવળ ભવક્ષયને માટે. સામાન્યથી જેથી મનુષ્ય અને દેવના ભવમાં પૌગલિક જય પ્રાપ્ત થાય અને પર્યાવસાનમાં નિઃશ્રેયસ સુખ-મેક્ષ મળે, તેનું નામ ધર્મ, ધર્મ વાર 2 વર્ગ અને અપવર્ગ એ બનેને દેનારે ધર્મ છે. અહીં વિચારવાનું કે બન્નેને ધર્મ દેનારે છે, તે પછી જિનેશ્વર મહારાજે સ્વર્ગ અને મેક્ષ બન્નેને માટે કહેલે ધર્મ કેમ ન માને? જ્યારે ધર્મથી દેવલેક અદ્ધિ સિદ્ધિ મળે, સમૃદ્ધિ મળે અને મોક્ષ મળે. અને વસ્તુ ધર્મથી મળે તે ધર્મ કહેનાર બન્ને વસ્તુ માટે જ ધર્મ કહેલ હેય. એક વસ્તુ ઈષ્ટ ને એક અનિષ્ટ. મેક્ષ એ સર્વથા ઈષ્ટ, દેવલોક એ પૌગલિક વસ્તુમાં સુખ ગણનારા ભલે એને ઈષ્ટગણે, પણ આત્મ સ્વરૂપને જાણનાર તે દેવલોકાદિક પૌગલિક વસ્તુને ઈષ્ટ ગણે નહિ
Page #25
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૩ મું
સાંસરિક સુખને દુખ કેમ માનવું?
ના વિદ્યુત હુ તુવં મનાઇ રાજા, મહારાજા, ચક્રવતી દેવતા અને ઈન્દ્રના સુખને દુખ માને, આથી સ્વર્ગના સુખ અગર મનુષ્યના સુખ સમ્યગદ્રષ્ટને દુઃખરૂપ હેય. પ્રત્યક્ષ અનુભવથી સુખ દેખાય તેને દુઃખરૂપ મનાય કેમ અનુક્રતાર્થ કુર્ણ અનુકૂળપણે ભેગવાય તે સુખ ને પ્રતિકૂળપણે ભેગવાય તે દુઃખ, એવા સુખે મનુષ્ય અને દેવતામાં રહેલા છે. તે તમે ગણતરીમાં નહીં , ને દુઃખરૂપ કહેશે તે કેણ માને? નારકી તિર્યંચની અવસ્થામાં પ્રતિકૂળપણે દ્વઃખ ભેગવાય છે. તેને દુઃખરૂપ કહે તે માનવામાં અડચણ નથી, પણ અનુભવથી મનુષ્ય દેવકમાં સુખ છે, તે અનુભવથી વિરૂદ્ધ શાસ્ત્રીય ઉપદેશ હોય નહિ. દષ્ટ એટલે પ્રત્યક્ષ પ્રમાણુથી સિદ્ધ થતી વસ્તુ, ઇષ્ટ એટલે અનુભવથી સિદ્ધ થતી વસ્તુ. પાંચે ઈદ્રિયમાંથી કેઈ ઇદ્રિયથી સુખ, એ જાણવાલાયક ચીજ નથી. મનથી વિચારીએ તે મન જડ સ્વભાવ હોવાથી સુખને વેદનારું હોતું નથી. જે જેને વેદે નહિં તે તેને જાણે નહિ, જાણવાનું વેઠવા ૫છી થવાનું. પાંચ ઇન્દ્રિયથી કે મનથી નહીં. કેવળ આત્માથી જ સુખ વેદી જાણી શકાય. પ્રત્યક્ષ અનુભવથી જે પદાર્થો જણાય તે સર્વ પદાર્થથી વિરૂદ્ધ ન હોય, તેવું શાસ્ત્રનું વાક્ય જેવું જોઈએ. એ હિસાબે દેવતા મનુષ્યનાં સુખને દુઃખરૂપ મનાવે તે અનુભવ વિરૂદ્ધ, લક્ષણથી વિરૂદ્ધ ખરૂ નહિ અનુકળપણે ભેગવીયે તે સુખ, એવું જે દેવ-મનુષ્યપણમાં હોય તે સુખ. લક્ષણની અપેક્ષાએ તે સુખ છે, છતાં તમે દુઃખરૂપ કેમ કહે છે? આ શંકાકારે કહ્યું. અનુકુળપણે વેઠાય તેને સુખ કહેવું એ બાહ્ય દષ્ટિથી બાંધેલું લક્ષણ છે.
અંતર્દષ્ટિ સુખનું લક્ષણ ' અંતરદષ્ટિનાં લક્ષણને અંગે વિચારીએ તે પરાધીન ન હોવું જોઈએ. પિતાને પિતાના સ્વરૂપથી લેવું જોઈએ. બીજાના સંગથી થએલું હોવું ન જોઈએ. “
ભ ગવં', સંગથી થયું એટલે પરાધીન, પરાધીનમાં સંયોગ થયે એટલે સુખ, પણ પ્રાપ્ત ન થયા હોય તે દુઃખ, આવીને જાય ત્યારે શેક, અપ્રાપ્ત થાય ત્યાં સુધી ચિતાનું દુઃખ અને પ્રાપ્તમાં ગુલામી અને નાશ થાય એટલે શેક. એક પદાર્થ સારો લાગે, મળે તે ઠીક ચિંતાની
Page #26
--------------------------------------------------------------------------
________________
આગમાદ્વારક પ્રવચન શ્રેણી, વિભાગ ચેાથેા
શરૂઆત કે ઈષ્ટપદાર્થ કયાંથી મેળવવા, કેમ મેળવવા, સાધના કયાં, અનુકૂળને કેમ અનુકૂળ કરું, પ્રતિકૂળને કેમ ખસેડુ ? પ્રાપ્ત થયા પહેલાં આવી ચિંતા થાય, પ્રાપ્ત થયા પછી રાજ જેને સાધન સાથે ખટાસલેજનની ટેવ પડે તેવાને સાધનમાં ખરસમાં ઓછાશ હાય તે અર્ધા ભૂખ્યા રહે, ધરાઈને ખાઈ શકે નહિ, તળાઈમાં સુવાની ટેવ પડી, એ મનુષ્યને સથારે સુવું પડે તે અર્ધી ઊંધ બગડી જાય, શાથી? જેને તમે ઈષ્ટ ગણેલુ તે પ્રાપ્ત થયું ને તેના સંસ્કારવાળા થયા તેથી. પ્રાપ્તિ પહેલાં ચિંતા ને મેળવવાનું દુઃખ, પ્રાપ્ત થાય એટલે આધીન થવાનું અને નાશ પામ્યું તે આપણે કહીએ છીએ, ન ઢાય તેના અસેસ એટલે હાતા નથી. પણ હાય તેનું ાય તેના પૂરા અક્સેસ થાય છે. તે પ્રાપ્ત ન થયું હોય તે। પ્રાપ્તિની ચિંતા, પ્રાપ્ત થાય ત્યારે ગુલામી અને નષ્ટ થાય ત્યારે શાક. જેમાં ચિંતા, ખરાબ સંસ્કાર અને શાક, આવી વસ્તુને સુખ ગણુનારની સ્થિતિ કઈ ? આ તે ખાદ્ય દૃષ્ટિમાં ચાલીએ છીએ. સચેગથી થનાર સુખને દુનીયાએ સુખ માન્યું છે, આ અપેક્ષાએ વિવેકીને તમામ પૌદ્ગલિક સુખ દુઃખરૂપ છે.
ખણના સુખ સરખાં ઇન્દ્રિયનાં સુખા પરિણામે દુઃખદાયક છે.
હવે અંતર દૃષ્ટિમાં જઇએ. સુખ કેનું નામ, જેમાં નિષ્ઠાન એટલે અનિષ્ટ એવા કર્મબંધ ન થાય, બંધન ન થાય અને અનુકૂળપણે ભેગવાય તે સુખ. જેમાં કર્મ બંધાય નહુિં અને અનુકૂળપણે ભગવાય તે સુખ. હવે કર્મબંધન વગરનું સુખ કાં? ચારે ગતિમાં એક પણ જગાએ ક્રના બંધ ન હેાય અને અનુકૂળપણે ભાગવાનું હોય એવું સ્થાન એક પશુ નહિં મળે. માટે શા મહારાજા દેવતાદિકના સુખને શાસ્ત્રકારે દુઃખ રૂપ ગણાવ્યા. અર્થાત્ અનુકૂળપણે ભોગવાયા છતાં જે ખસ ખણુવા જેવા ભલભલાને મજા આવે છે. વિદ્વાન ડ્રાય સમજુ હાય, ખણવાનું પરિણામ જાણે છે. ખણવાનું પરિણામ જાણતા હોય તે પણ ખસ ખણુતી વખત લીન થઈ જાય છે. ખસનું ખણુવું તે અનુકૂળ વેદન ખરું કે નહિ? હવે સુખ કહેવું કે નહિં? ખણુમાં રાકે અને સુખમાં અંતરાય કરનાર માનવે ને ? અત્યારે અનુકૂળ લાગે છે પણ પિરણામ ભયરૂપ છે. અનુકૂળ વેદન છતાં ખસના ખશુવાને આપણે સુખ કહી શકતા નથી. ખમ્રનું ખણુવું છતાં પરિણામે નુકશાનકારક હાવાથી સુખરૂપ ગણુતા નથી.
3
Page #27
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૩૦ મું
તેમ તત્ત્વદૃષ્ટિવાળા પુરુષા દેવતાદિકના સુખને ખસના ખણુવા જેવા તાત્કાલિક અનુકૂળ ગણે છે, પણ પરિણામે ખણવા પેઠે ભયંકર છે. માટે તેને સુખ રૂપ નથી ગણાતા અને દુઃખ રૂપ ગણે છે. ઇન્દ્રાદિકના સુખને સમ્યકત્વવાળા જીવ દુ;ખ રૂપ જ માને, જ્યારે દેવલેાકના સુખા, મનુષ્યના સુખ દુઃખ રૂપ છે, તે તેને ધર્મોના ફળ તરીકે કેમ કહેવાય ? તમે દેવતાહિકના સુખને અભ્યુદય કહ્યો, તે અભ્યુદય ધર્મથી થાય છે, આ જણાવી ગયા. જ્યારે અભ્યુદય દુઃખરૂપ, વગ દુઃખરૂપ તે ધર્મથી થવાવાળા અભ્યુદય ને સ્વર્ગ એ કેમ કહ્યું ? તાત્વિક દ્રષ્ટિએ ધમ દુઃખરૂપ ગણાવ્યા, દેવલાકાત દુઃખરૂપ કહ્યા, તે ધમ દુઃખ દેનારા કેમ જણાવી
શકા.
સાશ્રવ અને અનાશ્રવ થમ
ધમ એ પ્રકારના, એક કર્મ બંધવાળા ધર્મ ને એક કનિર્જરાવાલેથમ ક્રમ ખ'ધવાળે ધમ-જે ધર્મ કરતાં પુણ્ય બધાય દેવ મનુષ્યનું આયુષ્ય ગતિ ખંધાય તે ખધે ધમ સાશ્રવ ધર્મ, બીજો સંવર નિજ રારૂપ ધ જે શુભ આશ્રવરૂપ ધર્મ તે કબ ધનવાળા છે. હવે ક્ર બંધનવાળા ધમ છે તે તે ધમ તે આશ્રયવાળા ધર્મ, તે કરવા લાયક નથી, પણ એ કેમ અને છે તે ધ્યાનમાં લે, કર્મ બંધનની અપેક્ષાએ ધમ કરવા. પુન્યમ ધની અપેક્ષાએ ધમ કરવા એમ શાસ્ત્રકાર કહેતા નથી. કેમ બને છે તે જણાવતાં આત્માએ પહેલાનાં કર્મના ક્ષયાપશમ કર્યાં તેથી શુદ્ધ પણિતિ થઇ. તે સાથે હજી કમ`ના પ્રદેશ-ઉદય છે. ક્ષાયિક ભાવે હજુ ગયા નથી. ક્ષાયેાપમિક ભાવમાં હાવાને લીધે જે ક્રમના ક્ષય કર્યાં છે. તેના માકી રહેલા પ્રદેશને ભોગવે છે. પ્રદેશને લીધે જાય શુભમાં. એકની એક જ ચીજ, જેમ સમ્યગ્દર્શન એ નિરાનું કારણ કે બંધનું કારણુ ? શુષ્ક પશ્થિતિની અપેક્ષાએ નિશનું કારણ, શુભની અપેક્ષાએ મધનું કારણ તેથી સભ્યદગ્દર્શનાદિને મેક્ષના રસ્તા કહીએ છીએ, તેને દેવલેકનું કારણુ કહીએ છીએ, દેવતાના આયુષ્યના બાંધવાના કારણ જણાવતાં સરાગ સયમને દેવલાકનું કારણ જણાવ્યું. શુદ્ધ પરિણતિની અપેક્ષાએ નિજ રાનું કારણુ શુભની અપેક્ષાએ મધનું કારણ શુભયાગ. શુભપરિણતિની અપેક્ષાએ મધનું કારણુ સરાગ સંયમ, સંયમપણુ એ બન્ને છે. સંયમ કરે નિજ રા. સરાગપણું કરે મધ. એજ સંયમમધનું કારણ. અનુક ંપાદાન કરે
Page #28
--------------------------------------------------------------------------
________________
આગમાદ્વારક પ્રવચન શ્રેણી, વિભાગ ચેાથે
એટલે તમને પુણ્યખ ધ થાય અને તે કાય તમારે કરવું ન જોઈએ, તેમને પૂછો. આ કાળમાં કે કોઈ પણ કાળમાં પહેલાં સ ંઘયણ સિવાય મેક્ષ હાય ખરા ? તીથકરના કાળમાં પહેલા સઘયણુ નથી, તેમને મેક્ષ થવાના નહિં. જો મેક્ષ થવાના નહું તે તેના સયમનું પવસાન કયાં આવવાનું ? સરાગ સંયમ એ કયાંનું આઉખુ' બંધાવશે ? દેવલેકનું. રાગવાળા સય મથી દેવલાકનું આયુષ્ય ખરૂંધાય છે. પહેલા ભવના તપ સંયમે કરીને દેવતાએ દેવલે કમાં ઉપજે છે. તમારે દેવલેાકમાં દેવતાનું કારણ તપ સયમ, માટે પહેલા સાયણ સિવાય જે સયમ તે દેવલેાકનું કારણ તે પહેલા સંાયણ સિવાય સંયમ લેવા નહિ, સ યમધારી મેક્ષ મેળવે તે પહેલા સંઘયણવાળા ઢાય, જેને પહેલુ સ`ઘયણ ન હોય તે સયમ ધારણ કરે તે પશુ કેવળ કે મેક્ષ મેળવી શકે નહિં. દેવલેજ મેળવે. અનતગુણી પુણ્ય પ્રકૃતિ બંધાય, જેનાથી પુણ્યમ ધ થાય તેવી ચીજ તમારે કરવી નથી. જેમ અનુકંપાથી પુણ્ય બધાય માટે અનુકંપા ન કરવી જેઈએ, તે પહેલા સ ંઘયણ સિવાય શુભગતિ શાતાવેદનીય અંધાય છે તે સજમ પશુ કરવા ન જોઈએ. તેરમા ગુણુઠાણે કેવળ જ્ઞાની થયા છે, ક બધક છે કે અબંધક ? કર્મ બાંધનારા છે. શાતા વેદનીય માંધનારા છે
શાસ્ત્રકારે પુણ્યના કારણેાના નિષેધ
કર્યાં નથી
પુણ્યમ ધનું કારણ દેખી જો પરિહાર કરવામાં આવે તે સોગી કેવળીના પણ પરિહાર રાખવા શાસ્ત્રકારે પુણ્યના કારણુ તરીકે લાણી વસ્તુ છોડી દેવી એ મુદ્દે કહ્યુંજ નથી. પુણ્ય અને પાપ બન્નેના ક્ષયની સ્થિતિ કયાં છે, તે તપાસેા, પુણ્ય ધારીને કરવું નહિ, બાકી પુણ્યનું કા ન કરવુ તે ભલા તમે સાધુને દાન દે છે કે નહિ ? તેમાં પુણ્યમ ધ ખરા કે નહિ ? વન કરે છે. તેમાં પુણ્યખંધ છેકે નહિ? છાડતા આવે. શુભ દી આયુષ્યનું કારણુ દાન ખરૂં કે નહિ ? જેનાથી પુન્ય બંધ થાય તે તારે નકાસુ. જેમ દીર્ઘ આયુષ્યના લેખ તેમ વદનમાં ઉંચગેાત્રના લેખ છે. તે પુન્યનું કારણ છેડી દેવુ ? જગતના વ્યવહારમાં જે પુણ્ય ખેાલી શકે છે તે આશ્ચર્ય છે. પુન્ય થાય માટે ન કરવું, નાગાઇની પણ શીખા ચઢે તેમ પાપમ ધના કારણમાં ન પડવું તે ઉપદેશ હાય તેથી ધમતુ લક્ષગુ કરતાં દુર્જતિ પ્રવતત્ ન તૂન धारणाद्धर्म મુચ્યતે દુર્ગતિથી પડતા એવા પ્રાણીને બચાવે તે ધર્મ. તેમના હિસાબે
Page #29
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૩ મું
સદ્દગતિથી બચાવે તે ધર્મ. જેનાથી પુણ્યને બંધ થાય તે વસ્તુ ન કરવી, તે સદ્દગતિ જેનાથી જવાનું થાય તે ન કરવું તે ધર્મ. પુન્યનું કારણ છે કે તેનું નામ ધર્મના પાપનું કારણ કે તે ધર્મ, તેમાં વિવાદ નથી. વિવાદનું સ્થાન પુણ્યનું કારણ શેકવું તે ધર્મ, આ વિવાદ છે. અનાદિ સૂમ નિગોદમાં આ જીવને પુણયના કારણે કેટલા
કાયા છે? સંપિચેંદ્રિય ચૂથે પાંચમે છà ગુણઠાણે રહેલા વધારેમાં વધારે પુણ્ય બાંધવાના. જેમ ચાલે તેમ તમારા હિસાબે વધારે અધમી થયે, એટલે એકેન્દ્રિયપણામાં ઘણું પુણ્ય રોકાયું તે નિદિયાને ઘણે ધર્મ, તે તેમને ધર્મનું ખરેખર સ્થાનક નિગોદ, બીજે સગી ગુણઠાણે જે શાતા વેદનીય બંધાય તે અનુત્તર વિમાનની શાતા કરતાં અનંતગુણી જબરજસ્ત છે, તે વધારે અધર્મ સગીમાં? છઠ્ઠા સાતમા ગુણઠાણે કારણ તરીકે પરિહાર કે ઈછા તરીકે પરિહાર? પુની ઈચ્છાએ નહિં પણ દયાબુદ્ધિથી કરી શકાય કે નહિં? પુન્યનું કારણ બને છે માટે દયા કરવી નહિં. એને ધામ ગણાવે તે તેરમે ગુણઠાણે અધર્મને ઢગલે વધારે થાય. નિગોદમાં ધર્મ ઘણે થાય-એમ બોલવું પડશે. હવે ઈચ્છા ઉપર આવીએ. પુણ્યની ઈચ્છાએ પુન્યના કારણોમાં પ્રવર્તવું તે પણ જે અનુચિત હોય તે શાસ્ત્રકારે ધર્મની વ્યાખ્યા કરતાં
જ્યાં ગર્ભની વ્યાખ્યા ચાલી ત્યાં મેક્ષને પરમ સાધ્ય તરીકે રાખી ગૌણમાં પ્રાપ્ય સ્થિતિએ સાધ્ય સ્થિતિએ નહિં. સાધ્ય ક્યાં? માત્ર પક્ષમાં, પણ પુય દેવવેકાદિમાં પ્રાપ્યપાણું રહેલું પવિત્ર કાર્યોથી પુણ્ય અને વગ થવાના? જે પુણ્યકાર્યોથી સ્વર્ગાદિક થાય તે પુણ્યકાર્ય છોડવા, કઈ સ્થિતિએ?
અનુકંપા અને અને અહિંસાને તફાવત
અનુકંપ એકલે પુણ્યબંધ કરાવે છે તે માનનારા દિશા ભૂલી જાય છે. મેઘ કુમારના જીવે સસલાને બચાવ્યું અને એ જ દયાને અંગે મનુષ્યપણું મળ્યું, ઋદ્ધિ મલી. ચારિત્ર મળ્યું, અનુત્તરમાં ગયે અને આગળ ક્ષે જશે. સસલાની હિંસા ન કરી તેવી બીજા ની હિંસા ન કરી હતી. માત્ર સસલાની જ દયા કેમ કરી? સસલાની અનુકંપા કરી છે. અહિંસા આખા મંડળની છે. બચાવ એકલા સસલાનો છે. બીજાને બથાવવાની સ્થિતિ નથી. મરે નહીં એવું કરવું તે લાભદાયી.
Page #30
--------------------------------------------------------------------------
________________
આગદ્ધારક પ્રવચન શ્રેણ, વિભાગ ૨ પિતાથી મરે નહિં એવું ધારી પગ ઉચો રાખ્યો, ન મર્યો તે અઢાર પાપસ્થાનક લાગે, પિતાને એકલી હિંસા લાગત ને એ અઢાર પાપથી બચત, બચનારા પ્રાણિનું ચાહે તે થાય એની આપણે દરકાર કરવી નહિં, બચેલે બહુ પાપ કરે તે બચાવનારને પાપ લાગે તે સસલાને બચાવનાર હાથી સસલાની બાકીની જીંદગીનાં પાપને ભાગીદાર થે જોઈએ અહિંસા સમ્યકત્વરત્ન મળ્યું નથી, જેથી તેને ફાયદે મળે. શાતા અહિંસાએ અને અનુકંપાએ પણ બાંધે અનુકંપાને અર્થ અહિંસા હેય તે આ બે જુદા ન કહેતે. અહિંસા એટલે પ્રાણ વિનાભાવ એટલે તે સસલાની માફક બીજા પ્રાણીને પણ પ્રાણુ વિચગાભાવ છે. અનુકંપા એના બચાવ માટે છે, અહિંસા હું કર્મથી બંધાઈશ માટે અહિંસા કરે છે. મેઘકુમારની રક્ષણબુદ્ધિ એકલા શસલાની છે. અહિંસા તે દરેક પ્રાણમાં છે. આગળ મનુષ્ય થઈ ચારિત્ર પામી યાવત્ અનુત્તરમાં ગયે.
સાવધ-નિરવ અનુકંપા
અનુકંપાના કેટલાકે બે વિભાગે પાડે છે. એક સાવધ અનુકંપા એક નિરવઘ અનુકંપા. બીજા જીવની વિરાધના કરી બીજા જીવને બચાવ તે સાવદ્ય અનુકંપા, પાણીમાં માખ ગીરોલી પડી ને કાઢીએ તે વખતે પાણીને જીને પણ નાશ થાય. બીજુ અહીં માખી તમર ખાઈ પડી જાય તેને બચાવીએ તે વધે નહિં, એટલે નિરવઘ અનુકંપામાં અડચણ નહિં. તે આ શસલાનું રક્ષણ કેમ બન્યું છે. જે જનપ્રમાણ માંડલું કરી વર્ષની આદિમાં ને અંતમાં ઝાડ બીડ થાય તે બધું હાથી ઉખેડી નાખ હતું. આ બધું પાપ તે વખતે માત્ર વરક્ષણ હતું. આ પાપ કેટલું થયેલું? એક્સે વર્ષ ઉપર એકસ વીસ વરમનું આયુષ્ય. કંઈ વર્ષો સુધી ઝાડ બીડ ઉખેડી માંડલું કર્યું તે સસલાની બુદ્ધિમાં રહ્યું કે ગયું? કંઈ વરસ સુધી માંડલું કરવા માટે ઉખેડેલા ઘાસ ત્રસની વિરાધના, વરસે સુધી કરેલી વિરાધના જોર ન કરી શકી, તેટલું જોર સસલાની બચાવની બુદ્ધિ કરી શકી. કેવળ પિતાની રક્ષા માટે કરેલું વર્ષોના વરસનું આરંભ કાય તે સસલાની રક્ષાબુદ્ધિ આગળ પીગળી જાય, તે દયાને માટે પુણ્યનું કારણ હોય એટલે છોડી દેવું, આ ધર્મની વ્યાખ્યા નથી. કારણે જાણું છેડી દેવા આથી પુણ્યના કારણ તરીકે જોડવાનું છે નહિ.
Page #31
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૩ મું
૪-૫ ગુણસ્થાનની ક્રિયા પુણ્યના કારણરૂપે બને
ચોથા પાંચમા ગુણઠાણાની લગભગ બધી ક્રિયા પુણ્યના કારણરૂપ છે. જેણે કેવળ મોક્ષના કયેયથી શરૂઆત કરી છે તે સંયમી પુણ્યની દરકાર ન કરે તે સ્વાભાવિક છે, પણ જે સંયમી નથી, અવિરતિ અગર દેશવિરતિ છે, તેમને ગૌણપણે મેક્ષની ધારણા રહે તેમાં કઈ જાતની ધર્મને અડચણ નથી. દાન દેતાં દેવલેક શીલપાલતા તપસ્યા કરતાં દેવકી દેવકને માટે એક મનુષ્ય ધર્મ દાન શીલ તપ આચર્યા, તે દેવકે જાય કે નહિં? અભવ્યજીવે મિથ્યાદ્રષ્ટિ જીવે સાધુપણું લીધું, તે દેવલોકની અપેક્ષાએ, એ સાધુપણાથી દેવલેકે જાય કે નહિ? દેવકની ઈચ્છાએ કરેલું ધર્મકાર્ય દેવલેકની ઈચ્છા પુરી કરે કે નહિ? દેવકદિની ઈછાએ ધર્મ કરે તે પણ પુણ્ય બાંધે. પાપ ન બાંધે. અનુકંપ પુણ્યની ઈછાએ કરવામાં આવે તે પુણ્યબંધ કરાવે. પાપ નજ કરાવે. પુન્યની ઈચ્છાએ અહિંસા તપ મહાવ્રતમાં પ્રવર્તતે હોય તે પણ પુન્ય બંધાવે છે, પણ પાપને છાંટે નથી જ. અમે મેક્ષની વાત કરીએ છીએ. મેક્ષના કારણેમાં જાણું જોઈને પુણ્યબુદ્ધિ લાવે એ ઉપદેશ છેજ નહિં, મોક્ષના કારણમાં પરમ સાધ્યપણું મોક્ષનું રાખવાનું જ છે. તમે પુણ્યને બંધાવનાર માટે ન કરવું તેમ કહેતા હતા તેથી કહ્યું, જેને સ્વસ્વરૂપ ઉપર ખ્યાલ છે, સંસાર ચક્રને ખ્યાલ છે, તે પુન્ય પાપ તથા તેથી થતા સુખદુઃખ ઉપર દેરાવાનો નથી. આત્માના ગુણ કેમ પ્રગટ થાય તે તરફ દેરાએ હેય. આથી જે ધર્મનું આચરણ કથન કર્યું તે કેવળ મોક્ષને માટે. સમ્યગ્દર્શનાજ તે મોક્ષમાર્ગ. મેક્ષ અને દેવલેક બનેને માર્ગ ન કહ્યો, સમ્યગર્શનાદિ ને આદરે ને તેથી દેવલેક મળે, તે તરીકે તીર્થકરની દેશના નથી. સવકમરહિત થઈ સિદ્ધપદવી વરે એ માટે સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રની આરાધના છે. દેવલોક એ થાક્યાને વિસામે છે.
શાશ્વતાસિદ્ધ, પછી અ૫ કર્મવાળે મહર્ધિદેવતા બીજાનંબરે, મક્ષ સાધ્ય તરીકે રહેવું જોઈએ. દેવલેકપ્રાપ્ય રહે દેવલોક વિગેરે પરિણામે કટુક વિપરીત પર્યવસાન-છેડાવાળા હેવાથી તે ઉપર સુખવાળી દષ્ટિ સમકતી ધરતે નથી. તેને દુઃખ તરીકે જ માને. કઈ અપેક્ષાએ દુઃખ? વેદનમાં-ગવતી વખત પુણ્યના ફળરૂપ અનુકુળ લેંગવે પણ
Page #32
--------------------------------------------------------------------------
________________
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ એથે ભવિષ્યને અનુબંધ જોડે લાગે છે. પાપ બંધાવનાર પુન્ય, નિરનુબંધ પુન્યબંધ એ છે તો પુદગલને આધીન નથી, માટે સ્વાધીન, અ બીજાના સંગ વગર થતું સુખ તે જ ખરું સુખ છે. આથી આ જીવે અનાદિકાલથી ભવભ્રમણ કરતાં અનેક પ્રકારના સુખની ઈરછા કરી, પણ સુખનું સ્વરૂપ સમજે નહિં. સાચું સુખ કયું છે, તેને જરા પણ એકાંતે બેસી વિચાર કર્યો નહિં ને સંસારના સુખને કે જે પરિણામે દુઃખરૂપ છે તેને સુખ માન્યું, તેથી સાચું સુખ કયું છે તેનું કવરૂપ કેવું તે અધિકાર અગ્રે વર્તમાન.
પ્રવચન ૧૩૧ મું સંવત. ૧૯૮૯, અષાસુદિ ૬, ને ગુરૂવાર
શાસકાર ભગવાન હરિભદ્ર સૂરીશ્વરજી ભવ્ય પ્રાણુઓના ઉપગારને માટે અષ્ટક પ્રકરણની વ્યાખ્યા કરતાં થકાં આગળ સૂચવી ગયા કે આ સંસારમાં જીવ પિતાનું સ્વરૂપ સમજ્યા પછી જીવને બાધક કેણુ છે, તે બાધકને દૂર કરી શકે તેમ છે. આ નિશ્ચય ન થાય ત્યાં સુધી આત્માની ઉન્નતિના રસ્તે જીવ ચડ્યો નથી. કાર્ય કરવાવાળાએ પ્રથમ કાર્યને નિશ્ચય કર જઈએ. પછી તેના સાધનો મેળવવા જોઇએ અને નિશ્ચયને અમલ કરવું જોઈએ. નહિંતર બાવા જેવી દશા થાય.
નિશ્ચય-સાધ્ય વગરની ક્રિયા
બા ગામ જાય છે. દેરડી રસ્તામાં પડી છે. જેઈને ચાલતે થયે, આગળ ગયે. વળી દેરડી લેવા પાછે વળે, થેડી દૂર રહી એટલે વિચાર કરવા લાગ્યું કે કાઈની હશે, આપણે કોઈ સાથે લડાઈ થશે, માલીક મળશે તે, લીધા વગર પાછો વળે. ફેર વિચાર થયો. કેઈની પડી ગઈ છે, તેને માલિક હવે લેવા આવવાને નથી. માટે પાછા લેવા આવ્યું. બાવાજીએ ઉઠાવી લીધી–એમ લેકે કહેશે, એમ પાછો જઈને પાછું આવે, લઉ કે ન લઉં એમ વિચાર વમળે ચડ્યા જ કરે છે. કંઈ નહિં. ન લઉં પણ કારાણે તે સુકું. હું કોરાણે મુકીશ તે પેલે જેવા આવશે તે કયાં મળશે માટે આપણે લેવી નહિં ને મુકવી નહિં, માટે હું ત્યાં ઉભે રહે, એ આવે તે બતાવી દઉં, નહિં તે લઈ લઉં. આમ
Page #33
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૩૧ મું
જાવડ આવડમાં પચાસ આંટા ખાધા, વખત ગયે, મુસાફરી કરી, ફળ કંઈ નહિં; તેમ દુનિયાનાં દરેક કાર્યમાં સાધ્યને નિશ્ચય ન થાય તેમાં જિદગીની જિંદગી ચાલી જાય તેમાં કંઈ વળ્યું નહિં, અર્ધ પુદગલપરાવર્ત કાળ આ એ સાધ્ય અને આ એ સાધ્ય તેમાં ચાર જાય છે.
મેક્ષની અભિલાષા કયારે થાય?
મેક્ષની ઇચ્છા એક પુદગલ પરાવર્ત સંસાર બાકી હેય ત્યારે જ થાય, અન્યત્ર એટલે છેલલે પુદગલ પરાવર્ત ન ય તે મોક્ષને આશયઅભિપ્રાય પણ ન થાય. મોક્ષની ઈચ્છા એક પુદગલ પરાવર્ત સંસાર બાકી હોય ત્યારે જ થાય. તે મેક્ષ જ જોઈએ એવી ઈચ્છા નહીં પણ માક્ષ પણ જોઈએ તેવી ઈછા તેથી મોક્ષ માગે. તે માટે ક્રિયા કરે પણ સાથે કેવી રીતનું ? મેક્ષ પણ જોઈએ ધન માલ બાપડી છોકરા કુટુંબાકિ જઈએ, તેવું મેક્ષ પણ જોઈએ. “મોક્ષ જ જોઈએ તેવું નહિં. ધર્મ એજ અર્થ પરમાર્થ, ધર્મ સિવાય જગતના સર્વ પદાર્થો આત્માનું અનર્થ કરનાર
એક પુદગલ પરાવર્ત સંસાર બાકી હોય તે એક અપૅનું પગથીયું cળક જાવને અ, ઉ, જેણે મળ આજ નિન્ય પ્રવચન તેજ અર્થ, પરમાર્થ, બાકી અનર્થ, ધર્મના ત્રણ પગથીયાં, આ નિર્ચન્ય પ્રવચન-આ જૈનશાસન એ અર્થ, અર્થનું પ્રથમ પગથીયું, આપણે પ્રથમ પગથીએ આવ્યા છીએ કે નહિં તે તપાસે. હજુ પ્રથમ પગથીયું છેટું છે, દુનીયાદારીનું પરમાર્થ જેટલું આ ધર્મને ગણે તે વખતે દુનીયામાં જે લાભ થાય તે વખતે જે ઉત્સાહ આવે છે, તે ઉત્સાહ અહીંના લાલ વખતે આવે છે ખરા ? અહીં પાંચ ગાથા કરે તે વખતે એટલે ઉત્સાહ આવે છે ? પાંચસે કમાવ ત્યારે કેટલે આનંદ આવે છે? અને ધર્મનું એક કાર્ય કરો પછી તેટલે આનંદ આવે છે ? દુનીયાહારીના વિષયને જે અર્થ ગમે તે સિદ્ધિથી અંતઃ કરણ ઉલ્લાસમાન થાય તેટલે ધર્મ કર્યા પછી ઉલાસ આવે છે ? જે તેટલે ઉત્સાહ આવ્યું હોય તે ફેર ધર્મમાં જવા ઈચ્છા કરે ને વેપારીને ત્યાંથી કમાઈ થઈ હેય એ વેપારી સ્વાભાવિક અરૂચિ
Page #34
--------------------------------------------------------------------------
________________
આગમેદ્ધારક પ્રવચન શ્રેણ, વિભાગ ચોથે
દેખાડે તે ચિંતા થાય, તે પ્રમાણે અહીં એક દહાડે ગાથા કરી બીજે દહાડે ગાથા ન થઈ, તેને અંગે તેટલી ચિંતા થઈ છે ? જે જગાએ ત્રત પ્રત્યાખ્યાન મલ્યા, લાભ મળે તે જો પર જવાનો વિચાર આનંદથી થયે ? આપણે તે મહારાજ પાસે જઈએ તે બાધા દે છે, માટે મહારાજ પાસે જવું નહિં. બધાને નુકશાન રૂપ બંધનરૂપ ગણું સાદામાં લાભ સમજ્યા છે. પ્રત્યાખ્યાનમાં લાભ સમજયા નથી. જેની પાસેથી માલ ભૈ, વેપાર કરી પાંચસો મેળવે. જ્યારે એક બાધા લીધી હોય તે મહારાજે કહ્યું એટલે બાધા લીધી. મહારાજ ઉપર પાડ કર્યો. તમે તમારા માટે કરતા નથી. નહીંતર તમને પિતાને આનંદ કેમ ન આવે ? મહારાજ માટે કરે છે.
જંબુસ્વામી સુધર્માસ્વામી પાસેથી નગરમાં જતાં રસ્તામાં ગળે પિતા ઉપર આવ્યું. જે હું અવિરતિમાં મરી ગયે હતું તે ? માટે સમ્યકત્વ અને શીલના પચ્ચખાણ કરી લઉં. આ મનુષ્ય ગુરૂને પાડ કરનાર ન હતા. આપણે ગુરૂને પાડ કરનાર છીએ. આ દશા છે. આથી પિતાના આત્મા સાથે વિચારી લેજે કે હું ધર્મને અર્થ-વિચારનાર થયે છું કે નહિં ? કુટુંબ ધનાદિકને અર્થ ગણું છું તેટલે ધર્મમાં અર્થ ગણનાર છું કે નહિં ? તે અર્થ માં છે. પાંચ રૂપીયાનું નુકશાન થાય ત્યારે હૃદયમાં કેમ થાય છે ? ત્યારે જે અફસેસ થાય છે તે અફસેસ ગાથા ન થઈ હોય, વ્રત ન થયું હોય તીર્થયાત્રાદિ ન થયા હોય ત્યારે તેટલે અફસેસ થયે?
અર્થની સમાન કેટીમાં પણ ધર્મ હજુ ગણ્ય નથી.
સાધુઓ અણસણ કરી જે કાળ કરે તે શીલાનું નામ સિદ્ધશીલા. મેક્ષે જાય તેનું નામ સિદ્ધશીલા. મુનિઓ ત્યાં જઈ અણુસણ કરે તેથી આવશ્યકના અધિકારમાં જણાવવું પડયું કે કોઈ મુનિનું શરીર શીલા પર પડયું. આ શરીરે શીયળ ચારિત્ર પાછું માટે આ શરીર દ્રવ્ય આવશ્યક કહેવાય. જયારે જ્યાં પ્રતિબિંબ કઈ નથી તે પણ શીલાને સિદ્ધશીલા કહેવાય, તે જ્યાં આગળ તીર્થકર ક્ષે ગયા હેય આવી કલ્યાણુક ભૂમિની તીર્થયાત્રાને અંગે ન થાય તે બળાપો-અફસેસ થાય છે? વેપારમાં ઉઘરાણું ન આવે તે જે ચિંતા થાય તે ચિંતા જ્ઞાનદર્શન
Page #35
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૩૧ મું ચારિત્રની ક્રિયા ન બનતી હોય તે તે વખત એટલી ચિંતા થાય ? તેના જેટલી ચિંતા ન થાય તે હજુ અર્થના પગથીયામાં આવ્યા નથી. બલવામાં દરેક અસાર રૂપ બની શકે. પણ અંતઃકરણને પૂછે, એ ધનના લાભે જે આનંદ એટલો આનંદ આ ધર્મના લાભ થાય છે? નુકશાને અકસેસ થાય છે, બીજું પગથીયું પરમાર્થ, આ બધા અર્થ છે.
મેળવેલું દરેકને મેલીને જ જવાનું છે.
આ બધા સંસારીએ અર્થ, નાટકના સ્ટેજ પર ગએલે પાટે ભજવે, આ સ્ટેજ સુધી, સ્ટેજથી નીચે ઉતર્યો એટલે કંઈ નહિં. તેમ અહીં આ જગતમાં જે કંઈ સ્થિતિ એ બધી ભવનાટકમાં આ સ્ટેજ લઈ પાર્ટ લેવા આવ્યો છે. સ્ટેજથી ઉતર્યા પછી કશે સંબંધ નથી. મહારાણા પ્રતાપસિંહ, સાહરિશ્ચંદ્ર ને શીવાજ, ચાહે તે બને એ સ્ટેજની નીચે ઉતર્યા પછી સંબંધ નથી. હું આ સંસારરૂપી નાટક અંદર કર્મરૂપી મેનેજર સન્મુખ રટેજ ઉપર પાર્ટ ભજવી રહ્યો છું. આ બધા નાટક ભજવવાના સાધને છે. અહીં કેડ રૂપીઆ પેદા કર્યા હોય એ માણસ મરી બીજ ઉત્પન્ન થયે તેને કઈ દા સાંભળે છે? આ રટેજ પર હતે, આ વેષ-પાટમાં હતો ત્યાં સુધી જ માલિક સંબંધ. આ દુનીયાદારી ના ચહે અર્થ કામ ધન માલાદિ છે, એ બધી આ પાર્ટીને ઉપયોગી છે. જ્યારે આ ધર્મ આત્માની ઉપગની ચીજ છે. અહીં મેળવીને મેલવું છે. આપણે અનાદિકાળથી રખડ્યા. એ રખડવામાં દ્રવ્ય એ મનુષ્ય સંજ્ઞા પચેંદ્રિયપણમાં હોય પણ આહાર, શરીર, ઇંદ્રીય, એકેન્દ્રિયપણુમાં પણ હેય આહાર, શરીર, ઇંદ્રી, વિષયો દરેક ભવમાં હતાને? આહારદિયા ભવમાં ન હતા? અને તેના સાધને દરેક બવમાં મેળવ્યા છતાં તેની સરત જબરજસ્ત, મેળવવાની છૂટ પણ અહિં મેલી જવું. ખાણના મજુરને હીશ બેદી કાઢવાની છુટ, ડૂબકી મારનાર ચાહે તેવું મેતી લાવે, પણ તેને તે તેની મજુરી પૂરતું લેવું. મેળવવાની છુટ પણ શરતે મેલવાની, આપણને દરેદ ભવમાં આહાર શરીરાદિ મેળવયાની છુટ હતી, પણ સરત કઈ હતી? મેલવું, મેળવીને લઈ જવાનું નહી. મેળવીને મૂકી જવાનું. ચક્રવર્તી પણું મળ્યું હોય તે પણ, એ સરત દરેક માટે
Page #36
--------------------------------------------------------------------------
________________
આગમ દ્વારક પ્રવચન શ્રેણી, વિભાગ મેળવેલું સાથે આવવાનું શું ?
એક એવી દુકાન છે, જેમાં મેળવ્યું તે પછી મેલવાનું નહિ, તેમાં પણ આખી જિંદગી મહેનત કરી મેળવે તે પણ મેલવાનું અહીં. આગળ ખરેખર પ્રયત્ન કરે તે અંતર્મુહૂર્તની મહેનતમાં મેળવે. જે કઈ દિવય મેલવું ન પડે. તમારા આત્માને અંગે ઉત્કૃષ્ટ રૂપે તમે એક અંતર્મહત ૪૮ મીનીટ કરતાં એક ટાઈમ, એટલી મહેનત ખરારૂપે કરે તે તમને બધું મળી જાય અને તે કેઈપણ કાળે ખેલવું પડે નહિં, મિથ્યાત્વથી ચડવા માડે, ઠેઠ કેવળીપણું લે. જો શુદ્ધ રૂપે આગળ વધતા હેય તે ક્ષાયિક સમ્યકત્વ પામ્યા પછી કાય નહિં. સીધો ક્ષક શ્રેણીએ પહોંચી જાય. આયુષ્યને એકરાર કર્યો હોય તે સિવાય કઈને કાવું પડતું નથી, ક્ષાયિક સમ્યકત્વ પામ્યા પછી કાય કેણ? માત્ર પહેલું આયુષ્ય બંધાયું હોય તે. જે કેવળજ્ઞાન, કેવળદર્શન, વીતરાગ પણું અનંતવીર્ય મેળવ્યું તે ક્ષાપિક ભાવે મેળવેલા કયારે જવાના? કઈ દિવસ જવાના નહિં. કાચી બેઘડીની મહેનત તે સંપૂર્ણ માલ મેળવી આપે, તે એવી રીતને કે જે કોઈ દિવસ ખસે નહિં. માને કે ક્ષાયિક ભાવમાં ન ગયા, ક્ષાપશમિક ભાવવમાં ગયા, તે દર સાગરયમે પડે નહિં તે ક્ષાયિક ભાવ મેળવી આપે ને મોક્ષ મેળવી આપે. ક્ષાયિક ભાવ થ એ ભાવ રહેવા દ્યો. લાપશમિકભાવ થઈ ક્ષાયિકભાવને રહેવા દ્યો પણ અંતમુહૂર્ત સમ્યકત્વ પામી છેડી દે તે મેળવીને મેહ્યું કે નહિં? ક્ષાયિક ભાવ ન છૂટે તે કબૂલ, પણ લાપશમિકભાવનું ૬૬ સાગરયમ પછી છૂટી જાય ને પડે તે વાત ખરીને? તે જેઓ દુનીયાહારીને માલ મેળવી એને મેલીએ તે ઓપશામક અને ક્ષાપશમિક ભાવનું મેળવ્યું તે પણ મેલવું પડે છે. દુનિયાદારીમાં મેળવેલું બધું મેલવું પડે છે. તે જગે પર ક્ષાયિક ન મેલવું પડે પણ ક્ષાપશમિક ઔપશમિક ભાવનું મેળવેલું તે પણ મેલવું પડે છે. પણ તે મેલાતું નથી. પડી જાય એ વાત કબૂલ પણ પાછું મેળવાનું નહીં એ કેમ કહેવાય? વાત સમજે. પથમિકભાવ ક્ષાપશમિકભાવ પામી પડી ગયો તે જીવ અર્ધપુદ્ગલ પરોવર્તમાં જરૂર પા પામવાને વધારેમાં વધારે કેટલીક વખત? કેવળીનાં વચન એગ્યતાનુંસાર પરિણમે
બે શ્રાવક કેવલી પાસે ગયા. સાહેબ ! અમારા ભવ કેટલા? એકને અસંખ્યાત એકને સાત ભવ જણાવ્યા. કેવળી મહારાજના વચન નિભંગી
Page #37
--------------------------------------------------------------------------
________________
૧૪
પ્રવચન ૧૩૧ મું
જીવને કેટલા અવળ! પરગમે છે સવળા ભાગ્યવાળાને કેવા સવળા પગમે છે, તે ખીજાને અવળા પરગમે તેનું શુ? કેવળી મહારાજનું વચન જૂઠ્ઠું ન થાય, તેમ સાતભવવાળાએ વિચાયું. ગુનેગારના વકીલ લાઈનના સ કરે, પશુ પવસાનમાં ફળ આવે છે. તે હું ધર્મ કરૂં તે પશુ સાત ભવની અંદર માણે જવાનેા નથી અને ધર્મ નહીં કરૂં તે સાતના આઠ ભવ થવાના નથી. કેવળજ્ઞાનીના વચનના અર્થ કેવી રીતે લીધા ? એ કડાકુટ કાણું કરે? ધર્મ કરવાથી સાતના છ ને ન કરૂં તે સ્રાતના આઠ ભવ થવાના નથી, તે ધરમનું દુઃખ શું કરવા વેઢું? સામાયિકા કશું કરવાનું બંધ કર્યું, આપણે તે છાપ વાગી ગઈ છે. ધની કડાકૂટ શા માટે કરુ? સાત ભવવાળાને અવળું પરગમ્યું. જેને અસંખ્યાત ભવ કહ્યા છે તેમ દેવળીમાહારાજે ધમ આત્મ-કલ્યાણ કરનાર કહ્યો છે. એ વચન પણ એમનું છે. માટે અસ ંખ્યાત ભવનુ સાચુ તે આ જૂઠું કયાંથી ? ભવ અને આરાધન બન્ને સાચા જાણી પેલે સ`ખ્યાત ભવવાળા ધર્મ આરાધન કર્યું જાય છે. વસ્તુ સ્થિતિ કહેવી તે તેમનુ કામ, જેટલા થવાના હાય તે કહેવા તે તેમનુ કામ છે. એમણે કાંઇ તેમના ઘરનુ કહ્યું નથી. સારા હીરા ધાર્યા હાય ને દીવા કર્યાં તે ઇમીટેશન માલમ પડે તે દીવાના ગુન્હા ? દીવાનુ કામ જે હોય તે દેખાડવાનું કામ છે. દ્વીવે પોતાના ઘેરથી હીરા કે ઇમીટેશન દેખાડતા નથી. તેમ કેવળી મહારાજ જે રૂપે વસ્તુ હેાય તે રીતે વસ્તુ નિરૂપણ કરે. મારા અસંખ્યાત ભવ હતા તે તે કહ્યા. તેના સાત ભવ હતા તે સાત કા : એમણે જેમ ભવ કહ્યા તેમ આરાધના કરવાનું કહ્યું તે પણ તેમના જ વચન છે. આ ધારી ધર્મમાં લીન રહ્યો. છેવટે પેતે અણુસણુ કર્યું. અંત અવસ્થાએ ઘરના માણ્ણા માગળ ખેરડીનું એર લાલ થયુ છે. વિચાર આવ્યા કે એર કાઈ લાવી દેતા ઠીક. આહાર સંજ્ઞા કઈ વખત કુદકા મરાવે છે. અણુસણુ કર્યું છે. ખાવામાં તુચ્છ ફળ, કુટ્ કાળ કર્યાં, તેજ આરમાં સીધે ક્રીડા, તેમાંથી નીચે ઉતર્યાં, પડવા માંડ્યો એટલે કચાં અટકે તેના પત્તો નહિ' એકેન્દ્રિયમાં ઉતર્યો. જ્યાં એક શ્વાસેાવાસમાં સાડાસત્તર ભવ થાય, ત્યાં અસંખ્યતાભવ કરતાં પલ્યાપમ પશુ ન લાગે, પેલા સાત ભવવાળે તદ્દન ધર્માંથી નિરપેક્ષ ધર્મદ્રષ્ટ બની પરિણામે સાતમી નરકે ગયા. ત્યાં તેત્રીસ સાગરાપમ-૩૩૦ કાડાકાંડ પલ્યેાપમ, તેમાં હજી તેનું એક પચેપમ નથી પુરૂ થયુ, તેટલામાં અસંખ્યાત ભવ પુરા કરી આરાધના કરી મેલે ગયે ક્ષાયે પરામિક ભાવે કે ઔપમિક ભાવે મેળવેલી ચીજ
Page #38
--------------------------------------------------------------------------
________________
આગામે દ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ ચેાથે
ચાલી ગએલી દેખાય તે પણ બીજ અંદર રાખીને જાય છે. બીજ અવિનાશી છે. જે સમ્યકત્વ આવ્યુ હેય ને ચાલ્યું જાય તે પણ બીજ અવિનાશી હોય છે. તેથી જરૂર બહાર નીકળે તે નીકળે, તેથી અધેપુદગલ પરાવર્તસંસાર કહીએ છીએ. સમ્યકત્વ પામ્યા પછી ચાલ્યા ગયા છતાં બીજ અવિનાશી. સમ્યકત્વ-બીજ અવિનાશી કેવી રીતે?
આ જગપર એક શંકા જરૂર થશે, જે જે નિમાં ઉતરી જાય ત્યાં બધા સરખા છે. અનંતા અને સાથે આહાર શરીર, શ્વસે શ્વાસ લેવા એટલે અનંતાની એક કંપની, તેમાં કેઈક જીવ ઉચે આવે તેનું કારણ? આપણે પહેલા અનંતકાયમાં જ હતા. આપણું અનંતા ભાગીદાર જેડીયા હતા. એક સરખી રીતે ખેરાક શ્વાસ લેનારા હતા, તેમાંથી આપણેજ ઉંચે આવ્યા. એ આપણા જેડીયા એમને એમ ત્યાં પડી રહ્યા છે, તેમાં ઉંચે આવવાની મુશ્કેલી કેટલી? આંધળે પાંગળે અને દારૂના ઘેનમાં છકેલે એ ભૂલે પડેલ માર્ગ કેમ આવે? કદાચ દેવગે વિદ્યાધરે એવા આંધળાને લંગડાને ઉન્માર્ગમાંથી લાવી માર્ગમાં મૂક હોય ને સાવચેત થાયતે, ઉન્માર્ગે જવાને વિચાર કરે ખરા? પાણીમાં ડુબેલા કઈ બચે છે ને? તે હવે તમને ડૂબવાને ડર નથીને ? ભલે સેંકડે બચતા હોય તે પણ બચવાને ભરોસો નહિં. પાણીથી નિર્ભય બનતા નથી. પાણીમાં ડુબવાને હંમેશા ભય રહે છે. અહીં એકેન્દ્રિયમાંથી જે આગલ આવ્યા તે આંધળા હતા, લંગડા લુલા હતા, ઘેનમાં છાકેલા હતા. જ્ઞાનાવરણીય સજજડ હતું, સત્સંગ કે ઉપદેશ કઈ ન હતું, અને ભાન પણ ન હતું કે શું કરવું, શું ન કરવું, તે આંધળા તુલા લંગડા છાકેલા હતા તે ભવિતવ્યતાના જોરે, આપણે તેમાથી નિકળી અહીં આવ્યા. હવે રખેને એકેન્દ્રિયપણમાં તિર્યચપણમાં જઈ ચડીએ તેની બીક કેમ નહિં? હવે બીજો ભરેસે કર્યો કે ત્યાં ફેર જઈશું, ત્યાંથી ફેર ભવિતવ્યતા બહાર કાઢશે? એ કેન્દ્રિયપણામાં આપણે પણ નિદિયા હુતા હું કોણ છું તેમને વિચાર ન હતું તેમાં ગએલે પાછા ઉપર
સનેપાત સમયે શાણે અને મૂર્ખ સમાન છે.
સનેપાત સમયે શાણે અને મૂર્ખ બંને એક જ રૂપે હેય. પ્રોફેસરને મુખને સનેપાત થયે હેય તે બને સરખા, પણ સનેપાત ખચ્ચે એટલે
Page #39
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૩૧ મું કે પ્રોફેસર તે પ્રોફેસર અને મૂર્ખ તે મૂર્ખ તેમ સમ્યકત્વ પામેલ છવ એકેન્દ્રિયમાં જાય ત્યારે સરખા પણ પેલી વખત સમ્યકત્વ પામેલે જે ઉંચે ચડેલા, કર્મના ઉદયે નીચે પડેલા તેને પડવાના કારણ ખસી જાય એટલે પાછા તૈયાર. સનેપાત ખસ્યા પછી પાછે વિદ્વાન જેમ હોય, તેમ મિથ્યાત્વ નિગેહપણું ખસ્યા પછી પૂર્વનું સમ્યકત્વ પામેલ હોવાથી જલદી પાછો તૈયાર થઈ જાય છે. આત્માને અંગે જે કમાણી મેળવીએ મેળવેલું જ રહે છે. ખસી જાય તે પણ તેનું બીજ જાય નહિં. તે જેનું બીજ જત નથી, એક અંતર મુહુર્તમાં મેળવેલું સર્વકાળ ટકે છે, જે અહીં મેળવીએ તે આવતા ભવમાં જેડે આવી શકે છે. સમ્યકત્વ મતિ શ્રત આવતાભ જેડે આવે છે. બીજ રૂપે કેઈ દહાડે નાશ ન પામે, તેવું આ મેળવવાનું છે. માટે આ આત્માની વસ્તુ મેળવીએ કાયમ રહે છે. આ નયાદારીની વસ્તુ સટેજ પર છીએ ત્યાં સુધીની. આવી માન્યતા થાય તે પરમાર્થ. જગતના લાભના અંતરાયને અંગે જે અફસોસ થતે હતો તે ધર્મના અંતરાયને અંગે થાય છે? આ બીજું પગથીયું. ધામિક એક પણ કાર્યખલના ન પામે ને દુનીયામાં બધી બાબતની ખામી હોય તે પણ જેનું અંતઃકરણ વિંધાય નહિં.
અભયની દીક્ષા વખતે શ્રેણિકની પરમાર્થ ભાવના
શ્રેણિક મહારાજ રાજ્ય ચૂક્યા, પ્રજા પણે રહેવાનું ચૂક્યા, અભયકુમારની દીક્ષા થવાથી કેણિકનું તેજ ચડયું, તેથી શ્રેણિકને રાજગાદીથી
ટા થવું પડયું. કેદી તરીકે શ્રેણિકને રહેવું પડયું. આ તે ૧૦૦-૧૦૦ કોયડા તેમાં પણ છેલ્લી વખત એ ધારણ થઈ કે આ કેણિક કમેતે મારવા આવ્યું. કેથિક છે. આને દુનીયાદારીને અંગે નુકશાનમાં બાકી કયું? રાજ ગયું, કેદી બન્ય, કેયડા ખાધા, કમાતે માને વખત આબે, તે પણ કરાથી, જે છોકરાને આખું કુટુંબ મારવા તૈયાર થયું હતું. ઉકરડે નાખેલું હતું, કુકડે પણ કરડે, આંગળી પાકેલી તેન છ મહિના સુધી આંગળીઓ મેઢામાં રાખી છવાડે, પોતાના પ્રતાપે જે રાજ કુટુંબમાં ટકયે, એ પિતાને છેક તે તરફથી આ દશા. છેવટે કમોતે મરવાને વખત દેખાયે. આ વખતે એક જ વિચાર આવ્યું હોત કે મહાવીર મહારાજે એક અભયને દીક્ષા ન આપી હોત તે શું હતું? કણિક કળા છે એ તો જાણતા જ હતા. અભયકુમાર મારી
Page #40
--------------------------------------------------------------------------
________________
૧૭
આગમહારક પ્રવચન શ્રેણી, વિભાગ છે જીવન મુડી છે. દરેક વખતે અભયકુમાર હાજર રહેતું હતું. મારા રાજ્યની જડ, આવા એકને દીક્ષા ન આપી હતું તે ૧૪૦૦૦ માં શું ખોટ પડવાની હતી? એવા અભયકુમારને દીક્ષા આપનાર મહાવીર એવાને પરમભક્ત રહેનાર, અભયની દીક્ષામાં શ્રેણિક ભક્ત શી રીતે રહી શક્ય હશે? આખું રાજ્ય ઉથલી ગયું અને કમોતે મરવાને વખત આવ્યું. તે પણ એક રૂંવાડે અભચે કે મહાવીરે ખોટું કર્યું એ મનમાં ન આવ્યું. આ શાના પ્રતાપે? નિગ્રન્થ પ્રવચનને પરમાર્થ તરીકે ગયું હતું. આ બધા દેખાવના–ઈમીટેશનના ડાભડા કરતાં સાચા હીરાની એક વિટી બસ છે. તેમ રાજપાટ બધા ઈમીટેશનના ડાબડા છે. અને એક ચારિત્ર હીરાની વિટી છે. કર્તવ્ય કરાવવા લાયક અનુમેદનીય આજ છે. આ દશામાં પરમાર્થ રાખે છે. પરમાર્થપણુ આવા વખતમાં પણ ભૂલાતું નથી. આ પરમાર્થ આ અર્થ વચ્ચે અર્ધ પુદગલ પરાવર્તનું આંતરું છે. અર્થ એક પુદગલપરાવત બાકી હોય તે આવે છે. ગંગાદાસ અને જમનાદાસ, ગંગાએ જાય તે ગંગાના ભગત, જમનાએ જાય તે જમાનાના ભગત. આપણે ઉપાશ્રયે ગયા તે ઉપાશ્રયના, ઘેર ગયા તે ઘરના, આતે ચાહે ત્યાં જાય તે પણ પરમાર્થ ખસે નહિં. એમાં ત્રીજું પગથીયું આગળ છે. ત્રીજે જાય તે તેણે બળ નિગ્રંન્ય પ્રવચન સિવાય જગતની જે કઈ ચીજ હોય તે અનર્થ, અનર્થકારક જુલમકારક, આત્માને ધખાવનાર, આશ્રવનું આશ્રરૂપે, હેયનું હેયરૂપે હવે ભાન થયું. બધા આશ્રવ છાંડવા લાયક, મને ભવમાં રખડાવનાર, એ આવે ત્યારે ત્રીજું પગથીયું ત્યારે સમ્યકત્વ. અણુટ્ટમાં આવ્યા છે ? નિગ્રંથ પ્રવચન સિવાય જે કોઈ વસ્તુ તે આશ્રવ અને બંધરૂપ છે, આત્માનો ઉદ્ધાર કરનાર આ એકજ ચીજ છે, અહીં આવીએ તે ત્રીજું પગથીયું છે. પહેલા પગથીયામાં “મેક્ષ પણ જોઈએ ધન કુટુંબ બગીચ વિગેરે જોઈએ અને મોક્ષ પણ જોઈએ, પણની સ્થિતિમાં જેઓ મેક્ષ ઈ છે તેને એક પુદગલ પાવત બાકી હોય. પણ “મોક્ષ જ જોઈએ,’ મેક્ષના સાધન તરીકે જે સંવર નિર્જરા તે આદરણીય, આશ્રવ બંધ છેડવાલાયક, મોક્ષનું અદ્વિતીય સાધ્ય હોય ત્યારે મેજ જોઈએ એ નિશ્ચય થાય, માટે પ્રથમ નિશ્ચય કર જોઈએ. ઉંભય અવધારણને નિશ્ચય થાય તે કાર્ય કરવા પ્રયત્ન થાય. મેક્ષ જ મેળવે છે, મેક્ષ મેળવે જ છે, આ નિશ્ચય થાય તે સમ્યગ્દર્શન મેક્ષનું ધ્યેય, મેક્ષ સિવાય ઈતર પદાર્થનું હેયપણું, “પણુવાલું હોય તે પહેલા પગથીયામાં, આ જીવ
Page #41
--------------------------------------------------------------------------
________________
૧૮
પ્રવચન ૧૩૧ મું
પિતે પોતાનું સ્વરૂપ જાણે, તે જાણ્યા પછી સ્વરૂપના પ્રતિબંધક કે વિગેરે વિચારે ત્યારે વરૂપ કેમ રોકાયું છે તેનું કારણ તપાસવું જોઇએ. હવે તે શી રીતે તપાસવું જોઈએ તે અધિકાર અગ્રે વર્તમાન.
પ્રવચન ૧૩૨ મું અષાડશુદી ૭ શુક્રવાર
શાસ્ત્રકાર હરિભદ્ર સૂરીશ્વરજી અણક નામના પ્રકરણને કરતાં થકાં સૂચવી ગયા કે ચાહે તે સમ્યગદર્શન જ્ઞાન કે ચારિત્રની કેઈપણ જાતની કરણી યથાસ્થિત ફળને દેનારી કયારે થાય? જ્યારે જિનેશ્વર મહારાજે જે સાધ્યથી કરણ કરવાનું કહ્યું છે, તે મુથી કરાય તે તે ફળને આપનારી થાય. જિનેશ્વરે સંવર નિર્જરાની ક્રિયા આકરવાની કહી પણ તે શા માટે કહી? કેવળ અનાદિનું ભવભ્રમણ મટાડવા માટે. જિનેશ્વરની દેશનામાં મેક્ષ સિવાય, તેના સાધન સિવાય બીજું દયેય કે સાધ્ય હોય નહિં. દાન, શીલ, તપ, ભાવ, અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહાચર્ય, નિર્મમત્વ તે પણ મોક્ષ માટે, જેનાથી જે ચીજ બનવાની છે તે કહેશે તે પણ બનશે, નહિં કહે તે પણ બનશે. અને સ્વભાવ બાળવાને છે. તે કહેશે તે પણ અગ્નિ બાળવાને, નહિં કહે તે પણ અગ્નિ બાળનારે છે. તે ધર્મ કરતાં મોક્ષનું ધ્યેય શખજે–એમ કહેવાની જરૂર નથી. જેનાથી જે બનવાનું છે તે તમે કહે તે પણ બનવાનું છે, ન કહે તે પણ બનવાનું છે. મોક્ષ માટે ધર્મ કહું છું એ કહેવાનું નિરર્થક છે. વાત ખરી પણ એક સવાલ છે.
કલ્પના કરતા ઉપદેશક શીખવવું જોઈએ.
બાદા પદાર્થો મન ઉપર કઈક જ જગો પર આધાર રાખે છે. કહપવૃક્ષ ચિંતામણી એ બાહ્ય પદાર્થો મન ઉપર આધાર રાખે છે, બાકી બાહા બનાવને આધાર દ્રવ્ય પદાર્થ ઉપર છે. મનમાં ચિંતવે કે રક્ષણ કરવું છે ને છરી મારો તે જ ધારણા રાખો જીવવાની ને ખાવ અફીણ તે શું થાય ? બાહા પદાર્થોને અંગે કહ૫વૃક્ષ ચિંતામણને છોડીને કેવળ પદાર્થ સાથે સંબંધ રહે છે, તેમ જેવી ક્રિયા કરીએ તેવું પરિણામ થાય છે. બાહા ક્રિયામાં કેવળ પદાર્થના સંગની ક્રિયા જ કામ કરે છે.
Page #42
--------------------------------------------------------------------------
________________
આગમેદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ ચેાથેા
૧૯
તેમાં પરિણામને સબંધ રહેતા નથી. ટાઢ વાતી હાયને આઘે ચૂલે સળગતા ડાય તે ટાઢ મટતી નથી. બાહ્ય પદાર્થોમાં દ્રવ્ય ઉપર દ્રવ્યના સબંધ ઉપર દ્રવ્યની ક્રિયા ઉપર ધેારણ રહેલું છે, તેટલું અંતર પરિણામ ઉપર ધારણ નથી. આ પ્રમાણે ધર્મમાં નથી. ધર્મોમાં એકની એક ક્રિયા કલ્પવૃક્ષ પાસે કેરી માગે કેરી, રાજ્ય માગે તે રાજ્ય એરાં માગે તે ખેરાં આપે, જેવી કલ્પના તેવા ફળને મેળવે. કલ્પવૃક્ષ પાસે માગનારે વિનયથી નમ્રતાથી ખાસડા માગે તે ખાસડા આપે, આભૂષણ માગે તા આભૂષણુ આપે, આથી કલ્પવૃક્ષ જુઠ્ઠા નથી, તેમ ચિંત્તામણી અટ્ટમ કરી આરાધન કર્યું, પછી માગ્યું કે આંખ ફુટે, આંખ ચાકખી થાય તા જે માંગ્યું તે મળ્યું. આરાધનાની ક્રિયા તેજ, ચિ'તામણી તેજ, ક્ક શાથી પડયે ? જ્યાં અશુભ કલ્પના હતી ત્યાં અશુભ ફળ થયું. તે આરાધકને કલ્પના કરતાં ઉપદેશકારે શીખવવું જોઈએ. આમ કલ્પના ન કરતાં આમ કલ્પના કરીશ તે આવુ ફળ થશે, કલ્પવૃક્ષ કે ચિંતામણી કે દેવતા દ્રવ્ય સંબંધે, આરાધના એ ક્રિયાની રીતિએ સરખા હાવા છતાં આપત્તિ વખત વરદાન માગનાર ઉપર આધાર રાખે છે. કુંભકરણે ઈંદ્રાસન માગતા નિદ્રાસન માગી લીધું. વરદાન માગતા કલ્પના કરતાં લગીર ભૂલ ખવાય તે। પરિણામ શું આવે ? જિ ંદગી સુધીનું ભયંકર પરિણાણુ આવે. તેમ તીર્થંકર મહારાજ જે ધર્મોપદેશ કરે તે આચરણમાં દેખાવામાં સરખા હોય તે પશુ પરિણામ કુટિલ થાય તે પરિણામ કુટિલ આવે. આ સ્થિતિ વિચારીએ તે પેલી શંકા રહેવા પામશે નહિ, જિતેશ્વરે કહેલા ધમ મેક્ષ આપવાના છે, તેા કરનારે મેાક્ષ ધાર્યા હાય પશુ ધર્મના પ્રભાવ છે કે મેક્ષ આપશે. આવા જે પ્રશ્ન હતા તે ચાલ્યું. ગા. દ્રશ્ય સચાગ સરખા છતાં પના જે આવી હાય, દેવતા આશય જોતા નથી. જિનેશ્વરે કહેલે ધમ આત્મોય કલ્પવૃક્ષ છે. એની ક્રિયા આચરણુ આરાધના સરખી છતાં કલ્પના મેાક્ષની રાખે તે તે આરાધના, ક્રિયા માક્ષ આપનારી થાય. આમાં દેવલેાક કે રાજયની કલ્પના કરે તા દેવલેાકાદિક મળે. કલ્પના કરે તે પ્રમાણે મળે. જેએ જૈન ધર્મ આામતા મેાક્ષની કલ્પના રાખે તે જ મેાક્ષફળ મેળવી શકે. જે માક્ષફળની કલ્પના ન રાખે તે મેક્ષફળ મેળવી શકે નહિં, આથી અલભ્યને મેાક્ષફળની કલ્પના હાય નહું. અભવ્ય પશુ જિનેશ્વરે કહેલા જ ધમ કરે, કુદેવાદિને ન માને, સુદેવાદિને જ માને.
Page #43
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૩ મું અભવ્ય અને જાતિભવ્યને મેક્ષની કલ્પના ન હોય
જેને મેક્ષની કલ્પના આવે તે ભવ્ય છે એમ જમજવું. તવ એ છે કે મેક્ષને અભિપ્રાય તે ભવ્યજીવને જ થાય. કેને? તે કે જે ભવ્ય હેય, ભવ્યમાં પણ જાતિભવ્ય નહિં, મને વહેલે શપુદગલ પરાવર્તે ચાહે સે પુગલ પરાવર્તે જવાને હેય, જાતિભવ્ય તેમાં કામ ન લાગે. જેમ મગને દાણે કોયડું કહેવાય. રંગ આકાર નામ બધું એનું એજ, છતાં તેનામાં સીઝવાની તાકાત નથી. તેમ ભવ્ય લાયક કહેવાય છતાં સિદ્ધ થવાની લાયકાત નહિ. અહીં શંકા કરી છે. જાતિભવ્ય જેઓ ભવ્ય કહેવાય છે અને મોક્ષે જવાના નથી, લાયકાત છે, આવા જાતિભવ્યને મોક્ષને વિચાર હોય નહિં. હવે શંકા થશે કે એનું કારણ શું? અહીં કાગડું મગ ન સીઝે તેનું કારણ શું? શું પાણી, અગ્નિ ટાઈમ નથી મળતું, શું કારણ છે, તેની છાલ એવી વિચિત્ર છે કે જેને લીધે અંદર પાણીને પ્રવેશ થતો નથી. એટલે સીઝે નહિં, તેમ અહીં અંદર જે જાતિભવ્યો હોય તે એકેન્દ્રિય પણામાંથી બહાર આવેલા જ ન હોય તે પછી મેક્ષને સંકલ્પ કરે એ વખત જ કયાં છે? સંજ્ઞી પંચેન્દ્રિયને, જાતિભવ્યને ત્રસાદિને વખત જ નથી. એવા અનંત જીવે છે. હવે વિચારો ત્રસપણું જ ન મળ્યું હોય તે મોક્ષને સંકલપ ક્યાંથી આવે? જાતિભવ્યને પણ મેક્ષને સંકલ્પ હોય જ નહિં. ત્રસાદિ પરિણામ જાતિભવ્ય ન પામે, આટલું કહેલું છે. સૂકમનિગોદમાંથી નિકળ્યા પછી આગળ આવવાને પ્રતિબંધ કર્યો? પણ અહીં શાસ્ત્રકારે આટલું કહ્યું છે જે જાતિભવ્ય એ તે ત્રસ થાય જ નહિં, તે પંચેંદ્રિય સંજ્ઞી તેમાં પણ વિચારને લાયક તે હેય જ ક્યાંથી ? એટલે જાતિભવ્યને મોક્ષની કપના હાય જ નહીં. અભવ્યને ત્રસાદિકપણું મળી જાય છતાં તેને મોક્ષની માન્યતા ન હોય. મને મોક્ષ મળે એ કલપના ભવ્યને જ હાય. મેક્ષની કલ્પના હોય તે જ ભવ્ય. આ નિયમ આંબે એ ઝાડ પણ ઝાડ એ આંબે એમ નથી. મોક્ષને સંકલપ થાય તે ભવ્ય, જે જે ભવ્ય તેને તેને મોક્ષને સંકલ્પ થાય, આ નિયમ નહિં. જે જે ભવ્ય તેને તેને મેક્ષ મેળવવાનો વિચાર થાય તે નિયમ નથી. એકેન્દ્રિયમાં અનંતા ભળે એવા છે કે જેને આ પરિણામ છે જ નહિં. મેક્ષના સંકઃપવાળે જે જીવ તે ભવ્ય એમ ખરું, પણ જેમ જે જે ઝાડ તે તે આંબે એમ નહીં, તેમ જે જે ભવ્ય તેને તેને મોક્ષનો સંકલ્પ, આ નિયમ નહીં.
Page #44
--------------------------------------------------------------------------
________________
આગારક પ્રવચન શ્રેણી, વિભાગ
પક્ષના સંકલ્પ વગરના એકેન્દ્રિય વિગેરે ઘણ રહેલા છે. એ બધાને અભવ્ય કહી દેવા?
એક અને ઉભય પદ અવધારણ
એક પદાધારણ, કેટલાક નિયમ એવા છે કે ઉભયપદ અવધારણ જેમ ચેતનાવાળે જીવ, ઉભયપદ અવધારણ જે જે છે તે બધા ચેતનાવાળા, ચેતનાવાળા બધા જીવે, આ ઉભયપદ અવધારણુ રૂપિણ પગલા રૂપી જ પુદ્ગલે અને પગલે રૂપી જ, પુદ્ગલ સિવાઈ કેઈમાં રૂપ પણું નથી. તેમ કંઈ પણ પુદ્ગલ રૂપ વગરનું નથી. એમ જેમ ચેતનાવાલ જીવ રૂપી પુદગલે છે, આ ઉભય અવધારણ નિયમ છે, તેમ અહીં ઉભય અવધારણ નથી. પણ એક પદ અવધારણ, જે જે ભવ્ય, તે તે મોક્ષને ઈચછે અને જે જે મોક્ષ ઈચ્છે તે તે ભળ્ય, આ ઉભય અવધારણ ન લેવું, પણ એકાદ અવધારણું લેવું. એમ અહીં ભવ્ય હોય છતાં મેક્ષને અભિલાષી હોય કે ન પણ હોય, પણ મેક્ષને અભિલાષી હેય તે ભવ્ય જ હાય. કેવલી સિવાય છદમસ્થ કે અભવ્યની છાપ મારી શકે નહિં
આથી આપણને અભવ્યને નિશ્ચય કરવાને હક મળતું નથી, પિતાના આત્માનાં ભવ્યપણામાં નિશ્ચય કર હોય તે એક સાધન આપ્યું, પણ અભવ્યપણાનો નિશ્ચય કરવાનું તમારી પાસે સાધન નથી. અભવ્ય એટલે શું ? મેક્ષે જવાની લાયક્ત નહિં, મોક્ષ ન જાય તેમ નહિં, કેમ કે મોક્ષ નહિં જનારા જાતિભવ્યું અને અભ ઘણા છે. પણ મોક્ષે જવા લાયક નહિં. જે મેક્ષને તથા મેક્ષના કારણેને જાણે નહિં તેને અભવ્ય તરીકે છાપ મારવાને આપણને હક નથી. અભવ્ય તરીકેની છાપ સર્વ કાળને મેક્ષ જાણે, અનંતાનંત કાળે પણ મોક્ષ કણ કણ પામવાનું છે એ જાણે, એમાં પણ આને મોક્ષ થવાને નથી. ત્યારે અનંતાનંત કાળે આને મેક્ષના સાધને અસર નહીં કરે ને મેક્ષ નહીં પામે, આ નિશ્ચય કરી શકે તે બીજાના આત્માને અભાવ્ય કહી શકે. સર્વ કાળનું જ્ઞાન જીવનું જ્ઞાન કારનું જ્ઞાન સર્વકાલમાં મોક્ષનું કારણનું જ્ઞાન જાણે ત્યારે એને હક મળે કે આ અભવ્ય છે. આથી ચૂર્ણિકાર ટીકાકાર ભગવાને જણાવ્યું છે તે ભવ્યાભવ્ય પર્દાર્થો કેવળીગમ્ય છે. બીજાથી જાણી શકાય
Page #45
--------------------------------------------------------------------------
________________
સ
પ્રવચન ૧૩૨ મું
તેવા નથી. સકાળ જાણે સ` કાળને મેક્ષ તેના કારણે જીવની સત્રકાળની અવસ્થા જાણે તેને મેક્ષ નહી મળે—એમ જાણે ત્યારે અભવ્ય કહી શકે. આ જાણ્વું તે કણ જાણે ?
તીર્થકર મહારાજની વખત જેટલા અભવ્યના નિશ્ચય થયે એટલે એમાં કહેવાતુ નથી. પણ જે વખત કેવળ જ્ઞાની વિચરતા ન હતા, તે વખતે વિનયરરત્ને ખાર વરસ ઉદાયી રાજાને મારવા માટે સાધુપણું પાલ્યું, તેને અભવ્ય કહીએ છીએ. એ વખત કેળીની હૈયાતી નથી. સુસ્થિત આચાર્ય છે. પછી અસભ્ય તરીકે કાણે જાણ્યા ને કહ્યો ? અંગારમ`ક આચાર્ય વખત કેળવી નથી, તા અલપણાના નિશ્ચય શી રીતે થયા ? કે વિનયરત્નની વખત શ્રુત કેળીપણુ` છે કે નહિ? શ્રુતકેવળી અને કેવળી બન્ને પ્રરૂપણામાં તુલ્ય હોય, તેથી સમજાવાની તાકાત છે. તેમજ દેવતાનું આવવું જેવું થાય તેથી મંદિરસ્વામી પાસે પૂછી-લેવાય છે. ખૂન્નુ યક્ષાને પેાતાને લઈ ગયા છે, તેમ પૂછ્યું થાય તેમાં અડચણુ નથી. પશુ મૂળ જડ કેવલિ સિવાય ખીન્ને અભવ્યને જાણી શકતા નથી. તત્ત્વ એ છે કે સાક્ષત્ અભવ્યપણાને સ્વભાવ કેવળી સિવાય બીજાથી જાણી શકતા નથી. શાસ્ત્રકાર ભવ્યપણાને નિશ્ચયના સાધન આપે છે.
શ્રાવક પિતા તરીકેની ફરજ
સિદ્ધાચલની જાત્રા કરી ને તીથંકરના કુટુંબમાં જન્મ્યા તે। ભવ્ય, અભવ્ય તીર્થં કરના કુટુંબમાં ન જન્મે, પરમાધામી ન ચાથ, અનુબંધવાળી પૂજા, ભક્તિ, દયા અભવ્યને હાય નહિં: ચારી કરવા પણ સિદ્ધાચલજી અલભ્ય ન જાય. ચંદનના સ્વભાવ છે કે સુંગધ લેવાની બુદ્ધિએ કાપે બાળા તે પણ સુગંધ આપે. તદન અરૂચિવાળા શ્રાવકકૂળમાં ભગવાનની પ્રતિમા દેખી અરૂચિ થાય, ભવાંતરે તેજ અરૂચિવાળી પ્રતિમાએ સમકીત પમાડવું છે. પ્રતિમા આકારના મત્સ્ય દેખ્યા તેથી યાદ આવતાં જાતિસ્મ રણુ જ્ઞાન થયું. ઉત્તમ શ્રાવકનું મૂળ તેમાં છેકરા જન્મ્યા. છેકરા ધમ ને ધીંગ ગણે છે, ખાપે વિચાય કે ચંદ્રમાંથી અ`ગારા જરે, ચંદ્રમાંને શરમ છે. આ છેકરી ખીજે જન્મ્યા હાત તા ત્યાં આહાર શરીર વિષયે તેના સાષના મેળવત. અહીં આવ્યા એમાં વધારે શું? આહારદિકના ફાયદે ખીજાના સમધમાં પશુ હતા. મારા સંબંધમાં છોકરાને ફાયદો
Page #46
--------------------------------------------------------------------------
________________
આગદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ છે
૨૩ શું? જગતના સામાન્ય પદાર્થો જેવું લે તેવું દે, લાકડું અહીં સળગે તે બીજાને પણ સળગાવે, તે હું જિનેશ્વર પાસેથી આચાર્ય–સાધુ પાસેથી ઉત્તમ ધર્મ પામ્યો છે તે મારામાં ને મારામાં જ રમાઈ જાય તે હું જડ પદાર્થ કરતાં ગયે. મારા કુળમાં આવ્યા તરીકે મને મળ્યું તે મારે પુત્રને આપવું જોઈએ. યાચક બનીએ તે એને ન આપીએ, પણ બીજાને પાપીએ તે બદલે વળે. માટે મેં દેવગુરૂ પાસેથી જે ધર્મારાધન મેળવ્યું છે. તેને બદલે આપી શકે તેમ નથી. તે આને બદલે મારા સંબંધમાં આવનારને સંસ્કારવાળા કરૂં. “નજીકમાં નબળું ફરમાં દેખાડવું' વસ્તુ તે એ ન હોય, બીજા ને ધરમના માર્ગની વાત કરું ને મારે ત્યાં અંધારૂં, જે જે તેજવાળા પદાર્થો તે નજીકમાં વધારે અજવાળું કરે. હું મારા કુટુંબમાં ધર્મનું અજવાળું ન કરૂં તે ધર્મ સમયે શા કામને આ સમજી છોકરાને ધર્મમાં જોડવા માગે છે. ભવિતવ્યતા ન પાકી હેય ત્યાં સેંકડો ઉપાય નકામાં જાય. પુત્રને ગુરૂ આચાર્ય પાસે લઈ ગો, સેંકડે ઉપાય કર્યા, પણ છાણ પર લીંપણું બાપ પ્રેરણા કરનાર, આચાર્યાદિ પ્રેરણામાં સામેલ થયા, શ્રાવકે સાધમિકે પણ જોડે પ્રયત્નમાં પણ કશું ફળ નથી. હવે શું કરવું? એમ કોઈક સાધર્મિકને પૂછ્યું આ પુત્ર તાન જન્મ હારી જાય છે. ત્યારે કેઈ શ્રાવકે કહ્યું કે બનાવટી ઉપાય કર. તારા ઘરનું બારણું ઉંચું છે તે નીચું કર. નીચું કરીશ તે આમ વાંકા વળી જવું પડશે. એટલે તીર્થંકરની મૂર્તિ ઉપર તેની નજર પડે. છોકરામાં અરૂચિ કેટલી હોવી જોઈએ? કુળની લાજે કાંઈપણ કરવા તૈયાર નથી, અરૂચી કેટલી બધી? પોતાની મેળે જાય ધ્યાન કશું નથી. એવા મનુષ્યને ઘરનું બારણું નીચું કરી સામી મૂર્તિ રાખી. કોઈ વખત આ યાદ આવશે તે પણ કલ્યાણ છે. કેવળ અરૂચિથી જાતિસ્મરણની સંભાવના રાખી કરાય છે. પુત્ર મ. સ્વયં ભૂરમણમાં માછલે થયે મૂતિના આકારનું માછલું દેખ્યું. વિરોધી દેખીને વિરોધ જાગે પણ તે અંગે વિચાર જરૂર કરવું પડે. મત્સ્ય ઉપર વિચાર કરવા માંડે. ખ્યાલ આવ્યું. મારા બાપે આટલા ઉપાય કર્યા ને મેં તે વખતે ધર્મારાધન ન કર્યું, તેને આ વખત આવે. શા માટે હતું? એને તો અરૂચિ માટે હતું છતાં પણ અરૂચિ માટે હતું છતાં પણ અરૂચી માટે સંસ્કારની ચીજ હતી તેથી અરૂચીને રૂચી પરિણામ થયે. ચેરી કરી નરકમાં જાય તે જાતિસ્મરણથી પશ્ચાતાપ કરે, તે અમુક નિર્જર કરી. મારા જેવા નિર્માગીએ ચેરી કરી.
Page #47
--------------------------------------------------------------------------
________________
૨૪
પ્રવચન ૧૩ મું
કલ્પનાનુસાર ધર્મ કલ્પવૃક્ષ દેવે કે ચિંતામણિ ફળ આપે
દ્રવ્યથી સિદ્ધાચળની જાત્રા કરે તે પણ ભવ્યપણાનું નિશ્ચય કરનારું સાધન છે, પણ પિતાના કે પરના અભવ્યપણને નિશ્ચય કરવાનું સાધન નથી. તેમજ અભવ્યને અભવ્ય જાણવાનું મુદ્દલ સાધન નથી. આ ઉપરથી મૂળ વાતમાં આવે. મેક્ષની ઈચછા જેને થાય તે જ ભવ્ય. હવે મોક્ષની ઈચ્છાની જરૂર શી? જે ધર્મ મેક્ષ દેનાર છે તે મોક્ષની ઈચ્છાએ ધર્મ કરો. વગર ઈચ્છાએ ધર્મ કરે. આવી શંકા કરી કહ્યું હતું કે તીર્થ કરે કહેલે ધર્મ કર, મોક્ષની ઈચ્છા કરવાની જરૂર નથી. તેના માટે કલ્પવૃક્ષ વિગેરેના દષ્ટાંતથી જણાવ્યું છે, તેમ દેવાદિનું આરાધન ક્રિયાની રીતીની આરાધનાએ સરખું હોય છતાં દેવલેકની કલ્પનાવાળાને દેવકની લાઈનમાં ફળ આપે. બેર માગવાવાળાને બાર આપે, આથી કલ્પનામાં ફરક પડે તે ફળમાં પણ ફરક પડે. આથી તીર્થંકરે જે ધર્મ કહ્યો તે શા માટે કહો? જ્યાં ક૯૫ના ઉપર આધાર રહ્યો તે ફળનું નિરૂપણ જરૂર કરવું પડે. માટે ફળની કઈ કલ્પના રાખવી તે નક્કી કરવું પડે. માટે દેવ ગુરૂનું આરાધન મેક્ષ માટે જણાવ્યું. તીર્થંકર મહારાજે ધર્મનું આરાધન મોક્ષ માટે જણાવ્યું. તીર્થકર મહારાજે ધર્મનું આરાધન જણાવ્યું તે મેક્ષ માટે જણાવ્યું છે. પછી બીજે પૌગલીક ફળ મેળવી લયે તે તે માટે તીર્થકર મહારાજે કહ્યું નથી. કલ્પવૃક્ષ આરાધવાની રીતિ કઈક બતાવે તે તેને લાભ ઉદય થાય, એ ઉદયથી બતાવે, પણ “મારી એક આંખ ફેડે કહ્યું તે આરાધન બતાવનારે આંખ ફેડવા બતાવ્યું હતું તે બુદ્ધિને વિપર્યાય થાય ને આંખ ફડે તેમાં બતાવનારને શો વાંક? તેમ સમ્યકત્વાદિની ક્રિયા કરતાં ભવાભિનંદી કદી પુદગલ ફળની ઈચ્છા કરે તેટલામાત્રથી તીર્થંકર મહારાજે પુદગલ માટે આરાધના બતાવ્યું ન હતું, દેવલેક એ આંખ ફરવા જેવું નથી. ઈષ્ટની સિદ્ધિ બતાવે એમાં નવાઈ શી? નાના છોકરાને બળીયા વખતે ખણવું ઈષ્ટ છે તેથી હાથ બાંધે છે. હવે હાથ બાંધે તે એને અકળામણુ છે કે બીજું કંઇ? જે ઈષ્ટમાં ભવિષ્યમાં અનિષ્ટ હોય તે ઈષ્ટ હતૈષીથી ખમી શકાય નહિં. આ પિદુગલિક પદાર્થો પુદગલ આરામીઓને ભલે ઈષ્ટ લાગે, પણ પરિણામે ભયંકર પરિણામ લાવનાર છે. પરિણામે દુઃખ આપનારું ફળ, માટે તે ઉપદેશ કરતા નથી. કમ સેકાયા ન કાય, કર્મ બાંધવાના સવભાવવાળા, દોષે ખસ્યા હોય તે કુશળ એટલે મોક્ષને જ જોડે, એવું
Page #48
--------------------------------------------------------------------------
________________
ખગમેદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ ચેાથે
ક્રમ એટલે નિનુ°ધ કર્યું. જગતને જે ઇષ્ટ હાય છતાં પરિણામે અનિષ્ટ હાય તા તે હિતેષી કરવા તૈયાર નહીં થાય,
અનુમાદન કાને કહેવાય ?
તીર્થંકરે સથા હિંસાદિક પાંચના ત્યાગ કર્યાં છે. તે ત્રિવિધે મન, વચન, કાયાથે કરી કરવું નહિં કરાવવું નહિં અને અનુમેદવું નહિં. તમે કરવામાં સમજી જશે કે-પાત કરે તે કરવુ', પણ અનુમેાદન કૈાનું નામ ? ત્રણ ચીજ, પ્રશ'સા–અનુમેદન-સહવાસ, અનુમાઇન-અનિષેધ અનુમાનના સારૂ ગણવું એ પણ અનુમેદના. સારૂં' ન કહે પણ એના સહવાસ રાખે તે અનુમેદન, શ્રાવકપણામાં પાપના ત્યાગ તે કેટલે ? દરવાજા ખુલ્લા ને ખાળે ડૂચા એટલે તમે તમારા અંગત પશુ ત્યાગ કરેા એટલું જ, કીડીની હિંસાને ત્યાગ કર્યા. તમારી બાયડી છે.કરાએ ખુન કર્યું તે વખત તમે આરેાપીના વકીલ કરી કે બચાવવાંના વકીલ કરે છે ? ભાઈ ભાંડું મિત્ર ઓળખીતા વેવાઈ એ બધામાંથી કાઈપણુ ખૂન કરે તેના બચાવમાં કેડ
૨૫
બાંધી ઉભા રહેનારા. એકનુ અધ, અનેકનું ટ્રે, એક નખ પુર જેટલે પણ સબંધી તેનું ક્રામ હોય તે રગદોળી નાખવા મહેનત કરીએ. જે શાસ્ત્રકાર કહે છે કે ઘર છેાડી નિકળે ત્યારે જ સાધુ પણું, પાતે સાચી સાક્ષીપૂરવામાં જૂઠાપણુ આવે તેથી ડરે છે. આવી રીતે સાચી વાતમાં ભળતુ જૂઠ્ઠું ખેલાય તે વખતે ગભરાય, પણ કુટુંબમાં કાઈ ખાટા દસ્તાવેજ
કરી આવે તે વખત બચાવમાં ઉભા રહેવાય છે. આમ ચારી બ્રહ્મચર્ય માં ગૃહસ્થ પવિત્ર રહે તે પણ ખાળે ડુચા ને દરવાજા ખુલ્લા. આ શાથી ? સહવાસ હાવાથી, તેમ અનિષેધ કાઈપણુ આપણી નજરે ખુન યા તે બીજું ભય કર કાર્ય કરતા હાય અને આપણી શક્તિ છતાં ન રેકીએ તે અનિષેધ અનુમેદના. તેમ જે જે પાપના પ્રસંગે તે જાણ્યા પછી રૈકવાને માટે ન કહીએ તે આખા કુટુંબની છાયા ખચાવ કરવા તરફ જાય છે. માટે સહવાસ બધાનુ કારણ હાવાથી એ અનુમેાઇનાનું કારણ છે, આ ત્રણ પ્રકારની અનુમાદના છે તેા, તીર્થકર મહારાજ ઋષ્ઠિ કષાયે કે પૈગલિક સુખ માટે ધર્મ કહેવાનું કહે તે પાંચે મહાવ્રત અનિષેધ અનુમાઇનામાંથી ખસી જાય. તેથી મેક્ષ માટે જ ધર્મ કહ્યો છે તેનુ’ વિશેષ સ્વરૂપ અગ્રે,
Page #49
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૩૩ મું
પ્રવચન ૧૩૩ મું
અષાડ સુદી ૧૨
શાસ્ત્રકાર મહારાજા હરિભદ્ર સૂરીશ્વરજી અષ્ટકના વ્યાખ્યાન કરતાં દેવનું સ્વરૂપ બતાવતાં જણાવે છે કે દેવની પરીક્ષા કરીને તેને માનવા. તેઓએ બતાવેલ ત્યાગધર્મ એજ શ્રેષ્ઠ છે. તે અગીકાર કરવા પ્રયત્ન કરે. અન્યમતીઓ આને માટે કહે છે કે જૈન શાસન કુતીથિકને ત્યાગ શબ્દથી બીવરાવી દે છે. જ્યાં ત્યાંથી મોક્ષમાર્ગ કહેવામાં આવે છે, તીર્થકર મહારાજને પણ છૂટ આપતા નથી. એથી તેમની મૂતિ દેખતાં પ્રથમ શાંતરસનું ભાન થાય છે. કેધાદિને ત્યાગ કરવાથી પ્રાપ્ત કર્યું છે આત્માસ્વરૂપ જેઓએ, એવા વીતરાગદેવનું ખરું સ્વરૂપ તેમની પ્રતિમાને દેખવાથી અને થાય છે. તે માટે કહ્યું કે જે દેવે કપમાનરિમાનં, શાંતારસમાં નિમગ્ન હેય. દ્રણિપુર પ્રસન્ન જેએની દષ્ટિ પણ
એવી શાંતરસથી ભરપૂર હોય કે જેને જેવાથી પ્રસન્નતા ઉપન થાય. તે વિતરાગદેવ જાણવા. અનાદિના વિકારે ત્યાગ કર્યા તેથી તેમને આપણે દેવ માનીએ છીએ, તે તીર્થકરને પણ કોઈ પણ જાતની છૂટ ન આપી અર્થાત્ અપવાદ તરીકે ન રાખ્યા. શાસ-ઉપદેશની જરૂર કેને?
આચાશંગ સૂત્રમાં ગણધર મહારાજા જણાવે છે કે સ્વતંત્ર કેવળજ્ઞાનથી દેખનારને ઉપદેશ કે શાસનનું અનુસરવું થતું નથી. જેની આંખ ચેકખી હોય તેને ચશ્માની જરૂર રહેતી નથી. દેખવામાં અડચણવાલાને ચશ્માની જરૂર હોય છે. જેઓ પમરજ્ઞાની, રૂપ અરૂપી સૂક્ષ્મ બાદર નજદીક અને છેટેના પદાર્થોને જે સાક્ષાત્ દેખી જાણી શકે છે. કર્મબંધ, તે રેકવાના કારણે કર્મની નિર્જરા, મેક્ષ ને તેના કારણે જેણે સાક્ષાત દેખ્યા છે, તેમને શાસ્ત્રની જરૂર નથી. તેવા પુરૂષ શાસ્ત્રના પ્રતિબંધમાં નથી. સ્વતંત્ર કેવળજ્ઞાનીને કેવળદર્શનીને સાશની જરૂર નથી. મહાવીર પાર્શ્વનાથજીના શાસ્ત્રમાંથી ઉદ્ધરીને કહ્યું છે તેમ નથી. તે તે સ્વયંજ્ઞાન લબધ છે, તેમને કેઈના શાસ્ત્રો જાણ્યા અને તે આધારે કહ્યું તેમ નથી. તેમ દરેક કેવળજ્ઞાનીઓ જે કથન કરે, શાસ્ત્રોમાં આમ કહ્યું છે માટે હું કહું છું તેમ નથી.
Page #50
--------------------------------------------------------------------------
________________
૨૭
આગમ દ્વારક પ્રવચન શ્રેણ, વિભાગ ચોથે સ્વતંત્ર અને શાસ્ત્રાધારે પ્રાયશ્ચિત્ત કોણ આપી શકે?
પ્રાયશ્ચિતના અધિકારમાં દશપૂર્વથી વધારે જ્ઞાનવાનેને સવતંત્ર પ્રાયશ્ચિત્તના આપવાને હક છે. શાસ્ત્રમાં અમુકને અંગે અમુક પ્રાયશ્ચિત હોય પણ તે ઓછું વધતું દેખે તે પિતાની સ્વતંત્રતાથી પ્રાયશ્ચિત આપે. અતીન્દ્રિય પદાર્થો જાણવાને શક્તિમાન છે. કાયા રૂપે આ આત્માની શુદ્ધિ થશે તે જાણે તે રૂપે પ્રાયશ્ચિત આપે, પણ કૃતવ્યવહાર નથી. કેટલાકની અપેક્ષાએ નવપૂર્વથી આગળ વધેલાએ પ્રાયશ્ચિત પિતે જે રૂપે શુદ્ધિ દેખે તે રૂપે આપે. શાસ્ત્ર એક ચમા તરીકે છે, ચશમા કેણ ચડાવે? જેને એ વગર દેખાતું ન હોય, જેઓ પિતે અતીન્દ્રિય જ્ઞાની ન હોય. પાપની શુદ્ધિને તેને ખરેખરો ઉપાય ન જાણી શકતા હોય તેવા આ શાસ્ત્ર દ્વારા પ્રાયશ્ચિત આપે છે. ચેકની આંખવાળે ચશમાં ન પહેરે, તેથી આંખની ખામીવાળાને ચશ્માની કીમત પૂરી છે. દૂષિત આંખવાળા માટે ચશ્મા નકામા નથી. તેમ આજ્ઞા વ્યવહારવાળાઓ શાસ્ત્ર રૂપી ચશમાં ધારણ કરે છે. જે અતીન્દ્રિય જ્ઞાની છે. જેમની એ તાકાત છે કે જીવના અસંખ્યાત ભ થઈ ગયા ને થવાના એ કહી શકે તે માટે શ્રતજ્ઞાનનો મહિમા કહેતા કહે છે. અસંખ્યાત ભ કથન કરે. પ્રશ્નકાર જે કંઈ પૂછે, એકલા ભવે જ ઉત્તરમાં આપે તેમ નહીં. પ્રશ્નકાર જે કંઈ પૂછે તે બધાને જવાબ આપે. જેને પિતાને અવધિ મન:પર્યવ કેળજ્ઞાન ન હોય, તે જાણી ન શકે કે આ કેવળી નથી. એટલું પ્રકૃષ્ટ જ્ઞાન હોય કે શ્રોતાને છમસ્થ છે–એમ માલુમ ન પડે. આમને આજ્ઞા વ્યવહારી કહે છે. પિતાના જ્ઞાનથી વ્યવહાર કરે, શ્રુતદ્વારાએ નહીં. તેટલા માટે શ્રુત નકામું એમ ન કહેવાય. શાસ્ત્રમાં જે અવધિ મન:પર્યવ કે કેવળ જ્ઞાની થયા નથી. તેમને આ શાસ્ત્ર જરૂરી છે. શ્રત કેળીઓને જે અતીન્દ્રિય દશ પણું છે, તેમને આલંબન લેવાની જરૂર રહેતી નથી. કેવળીએને શાસ્ત્ર અનુસરવાનું રહેતું નથી. એને અર્થ તેઓ શાસ્ત્રથી વિરૂદ્ધ વિચાર વર્તન કરતા હતા, તેમ નહિં. ત્યારે શાસથી પણ વધારે ચડીયાતી રીતિએ વિચાર-વર્તન કરતા હતા. તીર્થકર મહારાજા તે શાસ્ત્રનાં ઉપદેશની ભલે બહાર હે, કેવળી થાવત દશપૂર્વધરથી વધારે એવા મહામુનિ શાસ્ત્રના ઉપદેશમાં નહિં તેને અર્થ એ નથી કે ત્યાગ વૈરાગ્ય કરતા ન હતા.
Page #51
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૩૩ મું
મેહક્ષય થયા વગર સર્વજ્ઞ બનતા નથી.
કેવળજ્ઞાન કેણ મેળવે? સર્વથા મેહનીયને ક્ષય કરે તે. વિચારમાં પણ અપવિત્રતા ન હોય. શાસ્ત્ર વર્તનની વાત વધારે કરે, અહીં જ્ઞાનીઓને વિચારની પણ સુંદરતા. સર્વકાળને માટે સર્વક્ષેત્રને માટે સર્વદ્ર. વ્યને અંગે સર્વ અવસ્થાને અંગે જેમના વિચાર મલીન થવાના નથી. વર્તન અપવિત્ર થતું નથી. વિચાર પણ અપવિત્ર થતા નથી થવાના નથી. પછી આપણે સર્વજ્ઞપણું ગણીએ છીએ. હવગરને હેય ને સર્વજ્ઞ ન પણ હોય. હવગરને સર્વજ્ઞ ન માન્ય, મેહ રહ્યો હોય ને સર્વજ્ઞ હોય તેમ માન્યું નથી. આ નિયમ નક્કી માં. સર્વજ્ઞ થનારને પ્રથમ મેહને ક્ષય કરજ પડે. તેથી ગુણસ્થાનરૂપે એજ માનીએ છીએ. ઉપશાંત મહુ, વીતરાગ મેહ છદ્મસ્થ, પણ સર્વજ્ઞ સમોહી માન્યા નથી. પહેલે મેહ જ જોઈએ, મેહુ ગયા વગર કેઈ સર્વજ્ઞ થતું નથી, થો નથી, થશે નહીં. વર્તનને ને વિચારને અને મેહુ અનંતાનુબંધી શ્રદ્ધા ગુણને મુંઝવનાર, અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાની પ્રવૃત્તિને બગાડનાર, સંજવલ પરિણામ બગાડનાર. તેવા કષાય ક્ષય કરનારને આપણે સર્વજ્ઞ માનીએ છીએ. સર્વજ્ઞને શાસ્ત્રની દરકાર નહીં. આપણે શાસ્ત્રમાં શું કહ્યું છે તે જોવું પડે સર્વજ્ઞ ભગવાનને પદાર્થનું નિરૂપણ કરવું હોય, જીજ્ઞાસા જણાવવી હોય તેનું નિરૂપણ શું કર્યું છે તે તેમને શાસ્ત્રમાં જોવાની જરૂર રહેતી નથી, જાણે બધું, પણ શાસ્ત્રની દરકાર વગર પ્રવૃત્તિ કરે. શાસ્ત્રની દરકાર કરે તે સર્વજ્ઞ નથી. શ્રુતજ્ઞાન લાચાપશમિક ભાવનું, કેવળજ્ઞાન સાયિક ભાવતું જ્ઞાન, ક્ષાયિક અને ક્ષાયપશામક ભાવ બંને સાથે રહી શકે નહિં. જુદા જુદા વિષયે જુદા જુદા ભાવવાળા ખુશીથી અલગ રહી શકે. પણ એક જ વિષયના બે ભાવ કદી હાય નહીં. એ જ્ઞાનને અંગે ક્ષાપશમિક અને ક્ષાયિક જ્ઞાન હોય તે કદી બને નહિં. છાદમસ્થિક જ્ઞાન નષ્ટ થયા પછી જ કેવળજ્ઞાન. એ ઉપરથી શાસ્ત્રને અનુસરવું મેલી છે ત્યારે જ સર્વસ, ચમા ન લાગે તે ચકખી આંખવાળે, તે મેલી આંખવાળે ચશમા છોડી દે, તેથી આંખે ચકખી થઈ જતી નથી. તત્વ એ છે કે ચશમા દ્વારાએ જે જવાય તે કરતાં ચમા વગર ચેકબું અને સારું દેખાય, તેમ શાસ્ત્ર રૂપે ચશમાની જે આત્માને જરૂર નથી અને તે વગર જણાય ત્યારે સર્વજ્ઞ. શ્રતને અનુસરવાનું બંધ કરે, ત્યારે સર્વસને પદાર્થ જ્ઞાન અખ્ખલિત રહેવું જોઈએ. અહીં શાને અનુસરવાનું છોડી દે તે જ કેવળીઓ
Page #52
--------------------------------------------------------------------------
________________
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ ચોથે
નષ્કિા શમરિયા ના મતિ શ્રત અવધિ મનઃ પર્યવ એ ચાર જ્ઞાન નાશ પામે ત્યારે જ કેવળ. કેવળીને શ્રુતપગ હોય નહિં, કેમકે બેભાવ એક સાથે હેય નહિં. એ ચાર જ્ઞાનનો ઉપગ નષ્ટ થાય તે સર્વથા મોહ નાશ થયા પછી, ભવિષ્યના સર્વકાળની ત્યાગની ખાત્રી થાય તેવાને જ સર્વજ્ઞ કહીએ છીએ. સર્વજ્ઞ તીર્થકરને પણ ત્યાગના અપવાદમાં રાખ્યા નથી
સર્વજ્ઞ તીર્થકરને પણ શાસ્ત્રકારોએ ત્યાગમાં અપવાદમાં મેલ્યા નથી. શાસ્ત્રના અપવાદમાં મેલ્યા નથી. શાસ્ત્રીય ઉપદેશ સાંભળ શાસ્ત્રને અનુસરવું તે કેવળીને નથી, પણ ત્યાગની બહાર તીર્થકરને પણ અપવાદ નહિં. શાસ્ત્રોના વચનમાં દશ પૂવને જુદા રાખ્યા, પણ ત્યાગની બાબતમાં અવધિ મન:પર્યવજ્ઞાની કે કેવળજ્ઞાનીને અપવાદમાં રાખ્યા નથી. કદાચ કહેશે કે પિતાની માતાને કેઈ ડાકણ કહેનારા ન હોય, તેમ જિનેશ્વરના ભકત જિનેશ્વરમાં સર્વગુણ દાખલ કરે જ. ની જાન તતિ તે તમે જિનેશ્વરના રાગી તેથી જિનેશ્વરને વાંક તમે તે દેખેજ નહિં. મનુષ્ય માત્ર ગતકાળનો થાય એટલે કીંમતી. જિનેશ્વર મહારાજની પાછળથી આ બધી કિંમત વધારી દીધી. આ જે કઈ કહે તે ભૂલ કરે છે. કેમ? પહેલાં જિનેશ્વરના જીવન વખત જે બૌદ્ધ વિગેરે મતે હતા તે તે તમારા શત્રુ હતા, ને તે કબૂલ કરે છે કે ભગવાન મહાવીર કહેતા હતા કે હું સર્વજ્ઞ-સર્વદર્શ છું. મહાવીર મહારાજા પર્ષદામાં સર્વાપણું તે જ વખત જાહેર કરનારા હતા. તે મર્યા પછી કીંમત કયાંથી લાળ્યા ? જે વખત મહાવીરનું જીવન હતું તે વખત વિરુદ્ધ મતે કહેલા શબ્દો ખ્યાલમાં ન લે તે તારા જે આંધળે બીજે કશે? અભિમાન માટે ન કહે પણ સર્વપણાની પ્રતીતિ માટે તે હું સર્વજ્ઞ છું એમ કહે નિરૂપણના રૂપમાં જાય ત્યારે કહે કે મેં મેહનીયને ક્ષય કર્યો, ત્યારે આમ કહી શકે. તીર્થકર માટે ગૌશાળાના આક્ષેપ
ખુદ મહાવીર મહારાજની હૈયાતી વખત સર્વ-સર્વદશીપણું જાહેર હતું, ને પાછળથી ભક્તએ ઉપાડી લીધું તેમ નથી. સમવસરણમાં બેસે કરે, દેવતા પિતે દેશના વખતે બેસે, તે છતાં ગશાળાએ આદ્ર
Page #53
--------------------------------------------------------------------------
________________
૩૦
પ્રવચન ૧૩૩ મું કુમારને સવાલ કર્યો કે પહેલાં મહાવીર જંગલમાં રહેતે હતે. હવે આડંબર કરીને બેઠે છે. આડંબર માટે વિરોધીઓ ટકા કરતાં હતાં? આવી આરંભ ક્રિયા કરીને એક જનને વાયરે વિકુ. જેથી લાકડા પત્થરા વાયરે અચિત્ત કહે પણ ઉડવાથી ત્રસાદિકની હિંસા તેનું શું? સંવતંક નામને વાયુ, જળ વૃષ્ટિ વિગેરે ચેક પાઠ છે. જ્યારે આમ વાય વિકવી કાંટા-કાંકરા કાઢી નંખાય તે તીર્થકરના નામે છતાં તીર્થકર તેને ઉપગ કરે. તમારા તીર્થકર ખરેખર ડૂબી જવાના. તમારા સાધુ માટે મકાન બનાવે તે ન ખપે તે જન પ્રમાણનું સમવસરણ ખપે, ચામર ૨૪ કલાક ઢળાય, કેમ નિષેધ ન કર્યો? કેમ ઉપગ કર્યો? તીર્થંકર મહારાજા સમવસરણમાં બેસે દેશના માટે, તેને સવાલ ગે શાળાએ ઉભે કર્યો તે તેમના વર્તાવમાં બીજું ત્રીજું હતું તે વિરોધીઓ પીખી નાખત. સર્વજ્ઞ લીલામાં હેત તે પીખ્યા સિવાય રહેત ખરા? તેમને પિતાને ધનાયક થઈ ધર્મદર્શક થવું પડે છે. પિતે આચારથી વ્યતિક્રાંત રહિત હતા તે તીર્થંકર જુદા રૂપમાં ગણુતે, ભક્તોએ ઊંચા કર્યા છે તેવું છે નહિં. તેઓ વીતરાગ સર્વજ્ઞ જ હતા. તેને જ જૈન આલમે વીતરાગ સર્વજ્ઞ માનેલા છે. પાછળથી “માને ડાકણ ન કહેવાય તેમ કર્યું નથી. ભકતે ન કહે તે પણ વિરોધીઓ શાના છેડે ?
દુનીયાથી પ્રતિકૂળ વર્તવું તે પ્રત્યાખ્યાન
ક્ષાયિક ભાવ વખતે દેવતાની રચેલી વસ્તુમાં આક્ષેપ કરે તે બીજી બાબતમાં છેડે શાના? શાંતરસમાં જ જેમની મૂતિ મગ્ન છે. તેમ આખે શ્લેક સમજી લેજે, અત્યારે શું કહેવું છે. તીર્થકરને ત્યાગના કાયદામાં અપવાદમાં મૂકી શકતા નથી. આ જૈન શાસનને કાયદો હોય ત્યાં જે ભક્તિ-પ્રેમથી વિષય–કષાયથી મોક્ષ માનનારા તેમને ચીરડો પડે તેમાં નવાઈ શી? એ પ્રત્યાખ્યાનમાં પ્રતિ શબ્દ કઈ સ્થિતિએ રહે છે? અનાદિકાળની જેટલી વિષયાદિકની પ્રવૃત્તિ તે બધી પ્રવૃત્તિને અંગે પ્રતિકૂળતા. જેઓ કહું છું તે બધામાં એક વાત, દુનીયાથી પ્રતિકળપણે વર્તવું, દુનીયામાં જ્યાં હોય ત્યાંથી લઈ આવવું. અહીં હોય તે ફેંકી દેવું. વધારેમાં વધારે તમે કહે છે કે ભીખ માગીએ. અહીં પહેલી ભીખ માગવાની. વિચાર તમારા અંગે જે જે પ્રવૃત્તિઓ તે પ્રવૃત્તિને
Page #54
--------------------------------------------------------------------------
________________
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ ચેાથે
૩૧
અંગે પ્રતિકૂળતા છે. અહી' છતી વસ્તુ પણ ન વાપરે તેનું નામ ત્યાગી, તમારે આવતા લાભ ન ખાય તેને જીતીયા. પ્રતિ એ શબ્દ જ કહી આપે છે કે પ્રતિકૂળતા. તમારે માનવુ હાય તા માના, અમે તા એજ બતાવવાના. તમારે અને ઈન્દ્રિયને પ્રતિકુળ તે જ બતાવવાના.
મહાત્સવ-ભક્તિ કરનાર દેવાને તીથ કર શું સંભળાવે ?
દેવતા અને ઇંદ્રોની પરિણતિને ધન્યવાદ દ્યો. જે દેવતા પાંચે કલ્યાણકામાં મહેાત્સવ ભક્તિ કરે તેને તીથંકર થ્રુ સંભળાવે? અરે આ દેવતા વિષયે માં આસકત, વિષય એટલે સંસારના કચરામાં ખૂંચેલા. બીજી વખત એ સાંભળવા કેમ આવતા હશે ? પેાતાને ધમ થી દૂર રહેલા કહે, અવિરતિમાં ખુંચેલા કહે, તે ખીજી વખત કેમ આવતા હશે ? જેને દરદ કાઢવાની ગરજ તે દરદને કહેવાળા દાકટરથી ઊઁભગત નથી. ક્ષય હયેા, ત્રીજા સ્ટેજમાં ગયા, એ ક્રાકટર ખરામ લાગતા નથી. દરદ કાઢવાની ગરજ છે. ઉલટા કહેનાર દાકટર મળે ત્યાં રાજી થઇ ફી આપે છે, તેમ દેવતા ઈંદ્રો સમજે છે. અમે ધના ક્ષય રોગવાવાલા છીએ, આ વૈદ્ય અમારૂં શરણ છે, પછી પણ શરણુ આજ છે. જેને પૈાતાના દેષ પ્રતિકૂળ જાણી ચીડ થતી હોય તે સત્ય પ્રરૂપક તરફ રાગ ધરાવી શકતાં નથી. ભગવાન દ્ધિસેન દિવાકર સૂરિ મહાવીર મહારાજની સ્તુતિ કરતાં જણાવે છે કે દુનીયાદારીની અપેક્ષાએ મારી ભૂલ છે છે કે હું તમને માનું છું, કારણ દુનીયામાં નિયમ છે કે આશીર્વાદ સાંભળવા દરેક તૈયાર થાય, પણ પ્રતિકુળ ગાળા સાંભળવા કાઇ તૈયાર નથી. મને તમે અનાદિના રખડતા નરકાદિક ગતિમાં ભમનારા કહેા, અનાદિના આરંભ પરિગ્રહવાળાં કહેા ને હજુ સાવચેત નહીં થાવ તેા નરક તિથ યમાં રખડશે. ગાળ અને શ્રાપ એ સાંભળવા આવું, તે મારી ભૂલ છે. ગાળેા અને જોડે શ્રાપ, મે સાંભળું ને વળી ખુશ થાઉં. દુનિયામાં બન્યુ કે બનવાનું નથી, પણ હું એક જ મુદ્દાથી સ્તુતિ કરૂ છું.
દુનીયા ગમ ખાઇને કામ કાઢી લે છે
કન્યા લેવી હાય, ઉઘરાણી પતાવી રકમ કાઢી લેવી હાય તા, લેશુદાર એવા ગમ ખાય કે પોતાનુ કામ કાઢી લે. વર તેારણે ઉલા રહે ત્યાં આવડી આવડી ગાળ જોખી દે, પણ માં આમ ન કરે. એક જ
Page #55
--------------------------------------------------------------------------
________________
૩ર
પ્રવચન ૧૩૩ મું
સિદ્ધાંત કે વહુ લાવવી છે. ચંચળભાઇ લાવવા માટે દુનીયા ગાળા ખાય, તે દુનીયાદારીમાં ચંચળખાઇ માટે જયારે આટલી ગાળા ખવાય તે શ્રાપ દેવાય તા અહીં ગાળા મટવાના, શ્રાપ ચાલ્યે! જવાના ઉપાય મળે તે વખત ગાળા ને શ્રાપથી ડરૂ' શા માટે ? સંભળાવનારા મારી ગાળા ખધ કરનારા છે. શ્રાપે। અધ કરનારા છે. જેમ વેવાઈ અત્યારે ગાળા દે પણ ભવિષ્યમાં કાઈ વાંકુ ખેલે તે માથુ ફાડનાર થાય છે. તે ભવિષ્યમાં શ્રાપ બંધ કરનારા, મારી સ્થિતિ જણાવે તેને શ્રાપ કે ગાળે ગણું કેમ ? તમે તે વસ્તુ સ્થિતિ જણાવવા કહે છે. ગાળ કે શ્રાપ તરીકે છેજ નહિ. માટે જેમ દરદી દરદ કાઢવાના અથી હોય તે વૈદ્ય દાકટરનું સન્માન થાય. તમે તે। કહીને કાઢનારા તેનુ સન્માન કરૂ તેમાં નવાઈ શી ? ઇંદ્રો અને દેવતાઓની જે ધમ કરવા જિંદગી અચેાગ્ય, ત્યાગ માટે જેમને દરવાજા બંધ, માક્ષને માર્ગ ત્યાગ તે તમારે દેવતાને નહિં અને તેથી તમારા દેવતામાંથી કાઈ પણ મેક્ષે ગયેા નથી તે જવાના નથી. આ વાકય કેવુ ભયંકર લાગે? ક્ષયના રાગ ભયંકર તેમાં, ત્રીજું સ્ટેજ ભયંકર, છતાં પેાતાને સાવચેત થવું છે તેથી દાકટરનું વચન ભયંકર લાગતું નથી, તેમ અહીં આ આત્મા કચે સ્ટેજે છે તે દેખાયું. માટે આ ઉપગારી આવી રીતે અનાદિ કાળથી પ્રતિકૂળતા છે ત્યાં પ્રત્યાખ્યાનની પહેલી જરૂર છે.
અગવડ વગર ધર્મ ટર્ક વધે નહીં
અને ફળ પામે નહિ
આ પંથ અગવડીયા, અગવડ વગર ધમ જ નહિં. સગવડ થાય તે કરીએ. અગવડે જ ધર્મ આવવાના ટકવાના વધવાના અને અગવડે જ ધર્મનું ફળ પામવાના, અનાદિકાળથી આ જીવનને ઈષ્ટ વિષય મલ્યા એટલે પતંગિયાની માફક જ પલાવવુ તેને જ દુનીયાએ સવડ ગણી. પ્રાપ્ત થયેલા વિષયાને મળ્યા છતાં પણ વાસરાવે તે ધમસન્ન થાય, અને તે અનાદિકાળથી જે પ્રવૃત્તિ હતી. લટ્ટુ આપે। આપ ચમક તરફ ખેંચાય, તેમ વિષયા તરફ આપે। આપ આ જીવ ખેંચાય છે. એ ખેંચાય રહેલાને તેણે બંધ કર્યો માટે પ્રત્યાખ્યાન શબ્દમાં પહેલા પ્રતિ શબ્દ મલ્યા, પહેલાંની પ્રવૃત્તિ કરતાં વિરૂદ્ધ કર, પ્રતિકૂળતા કરવી છે, તે આંખા મળી છે તે ફાડી નાખેા. અહીં' પ્રતિકૂળતાના એવા રૂપે અથ નથી. વિષયે ખધ કરવા અગર ઈન્દ્રિયોના નાશ કરવા તે નથી. તેથી વચમાં આ,’
Page #56
--------------------------------------------------------------------------
________________
આગમે દ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ
છે
ઉપસર્ગ મેલે છે. શાસ્ત્રમાં કહ્યા મુજબની પ્રતિકૂળતા આ મર્યાદા મર્યાદાથી એકલી પ્રતિકૂળતા પર લક્ષ્ય આપે તેમ નહિં. પ્રતિકૂળપણે મર્યાદાથી વર્તવું રાખીએ તેમ નહિં, જે ભવિષ્યને અંગે ન વર્તવાનું કબૂલ ન કરે તેને વર્તમાનનું વર્તન ન થાય તે હિસાબમાં નથી, એકેન્દ્રિયને રસાદિકનું વર્તન નથી તે તેમને ભવિષ્યના નિષેધ માટે વાફપ્રતિબંધ થવું જોઈએ. આવું પ્રત્યાખ્યાન નામ જેમનું છે. એવી પ્રતિજ્ઞા નિરૂપણ કરનારૂં અષ્ટક. તે પહેલાં તેનું ફળ તેની જરૂર શી? તે કહેતાં જણાવે છે કે અનાદિનું ભવભ્રમણ ટાળવા માટે, નહીંતર આટલી સ્થિતિ ઉઠાવવવાનું કંઈ કામ ન હતું. અનાદિનું ભવભ્રમણ ટાળવાનું આનાથી ટળે, એ ટાળવાને આ ઉપાય માને ત્યારે પ્રત્યાખ્યાન તરફ પ્રિતિ જાગે. એ પ્રત્યાખ્યાનનું સ્વરૂપ કેવા પ્રકારનું છે તે અધિકાર અગ્રે વર્તમાન.
પ્રવચન ૧૩૪ મું
અષાડ સુદિ ૧૩ બુધવાર શાસકાર મહારાજા હરિભદ્રસૂરીશ્વરજી પ્રત્યાખ્યાન અષ્ટક રચતાં છતાં જણાવે છે કે-કર્મથી હું છૂટું, બીજાને છોડાવું આ ભાવના આવી નથી, ત્યાં સુધી આત્માને બચાવું, આખા જગતને બચાવું છેવટે બચાવ વાને પ્રયત્ન ન કરી શકું તે પણ બચે એ અભિલાષા હેવી જ જોઈએ. આસ્તિક્યનું ફળ અહીં જ છે. સમ્યકત્વને પાંચ લક્ષણે માનીએ છીએ. શમ-સંવેગ-નિર્વેદ અનુકંપા અને આસ્તિક્ય, આ ક્રમ ગેરવાજબી નથી. વ્યાજબી છે પણ દેખનારે છેટેથી પહેલે ઝાડની ડાળ ટેરો દેખે. જેમ જેમ નજીક આવે તેમ વચલે ભાગ અને મૂળ દેખે. તે દર્શનની અપેક્ષાએ આદિમાં ટેચ, મધ્યમાં ડાળાં અને અંતમાં થડ. ઉત્પત્તિની અપેક્ષાએ વિચારીએ તે ટેચથી ડાળ ડાખલા થયા નથી. જેમ દેખવાની અપેક્ષાએ આદિમાં અગ્રભાગ, પછી વચલે ભાગ, પછી મૂળ. પણ ઉત્પત્તિની અપેક્ષાએ પ્રથમ મૂળ થડ પછી કાળાં ને ટેચ, તેમ આ ક્રમ મુખ્યતાની અપેક્ષાએ છે. સમ્યકત્વના લક્ષણોને ક્રમ કેવી રીતે લે?
કાર્ય રૂપ છેલ્લામાં છેલ્લું કાર્ય શમ, તે પહેલાં સંવેગ, તેમ અનુક્રમે અનુક્રમે છે. કાર્યરૂપે છેલું કાર્ય મુખ્ય સમ. તેથી પહેલી ગણતરી તેની ગણુઈ. આ અનુકમ યથાપ્રધાન્ય ન્યાયે કરીને કરેલે છે.
Page #57
--------------------------------------------------------------------------
________________
૩૪
પ્રવચન ૧૩૪ મું
શ્રેષ્ઠ શ્રેષ્ઠ પહેલું મૂકવું. પાંચમું શ્રેષ્ઠ તે પહેલું પછી ચારમાં શ્રેષ્ઠ હોય તે પહેલું, તેમ તવ એ છે કે સમાદિ પાંચ આ અનુક્રમ ઉત્પત્તિની અપેક્ષાને નથી. કઈ અપેક્ષાને છે? યથા પ્રાધાન્યતાને છે. ઉત્પત્તિન્યાયે પશ્ચાનુપૂર્વિ છે. પહેલાં આસ્તિકય ઉત્પન્ન થાય. આસ્તિય એકલા જમાં હોય ને અનુકંપા અન્યમમાં પણ હોય છે. આસ્તતા વગર
જેટલા જીવે છે તે બધા અનુકંપા વગરના હોય તેમ કહી શકાય નહિ મિથ્યાત્વી હોય ત્યાં પણ અનુકંપા હોય છે. જ્ઞાતાસૂત્રના અધિકારમાં લેવાય છે. તે હાથીને જીવ સમ્યકત્વ પામ્યું ન હતું, હાથીના જીવે સસલાની દયા કરી તે વખત સમ્યકત્વ પામેલો નથી. ચેકખા શબ્દોમાં લખ્યું છે. હાથીને જીવ જેને સમ્યકત્વ રૂપી રત્ન મળ્યું નથી. એક ખે નિષેધને પાઠ હોય તે પછી હશે કે નહીં કહ્યું હોય તે શી રીતે મનાય? અઢધ રમત્ત થi અહિંસા બુદ્ધિ જે ધરતા હોય તેમણે ધ્યાન રાખવું જોઈએ કે અહિંસા એ અણુવ્રતને અંશ. અનુકંપા અને અહિંસા આ બે માં ફરક છે. અહિંસા એટલે હિંસાથી નિવર્તવું, અનુકંપા એટલે એનાં દુઃખને નાશ ધાર, દુઃખના નાશને વિચાર કરે તે સમ્યકત્વના ઘરની અનુકંપ. અહિંસા એ વ્રતનો અંશ. ભગવતીજીમાં અશાતવેદનીયને અધિકાર ચાલ્યા, ત્યાં જીવ-પ્રાણ-ભૂત-સર્વને હિંસા કરવાથી દુઃખ દેવાથી અશાતા બંધાય. જીવ શાતાદનીય શાથી બાંધે? પ્રાણ ભૂત જીવ સત્વ એની અહિંસાથી અને અનુકંપાથી. આ બેથી શાતાવેદનીય બાંધે. જે અહિંસા એ જ અનુકંપા હોય તે પછી આ બનેનું હેતુપણું શાતામાં રહે નડુિં શાતા વેદનીયમાં બન્નેનું હેતુપણું જુદુ બતાવ્યું. અશાતામાં બેનું વિરૂદ્ધ પણે જણાવ્યું હતું. સમ્યકત્વનું લક્ષણ અનુકંપા. હિંસાથી વિરમવું તે વ્રતનું કાર્ય છે. હાથીના જીવને અંગે સસલાની અનુકંપ. હિંસા તે બધાની કરી નથી. બચાવવાની બુદ્ધિ ન હોય ને મારે આત્મા કલંકથી બચે એવું હોય તે પિતે કરમથી બચવા માટે પગ અધર રાખે એમ કહેવાય નહિં. પિતાના આત્માને કરમથી બચાવવા માટે પગ અદ્ધર રાખ્યું. સસલાની
અનુકંપાનું સ્થાન નથી. હિંસામાં કર્મ અલ્પ લાગે. સાધુ ઉપદેશ આપી હિંક્ષાદિક બંધ કરાવે. ઉપદેશથી અઢારે પાપસ્થાનક રોકાય જાય તે કેઈકને જ, એ કરતાં સાધુ હું એક જ પાપ વહેરી ૧૮ પાપસ્થાનકથી તેને બચાવું. તમારા (તેરાપંથ) કરતાં “ભવ વિચમક સારે દુઃખી થતાં પ્રાણીને મારી નાખવાથી દુઃખીને ઉપગાર થાય છે. એમ માનવાવાળાએ
Page #58
--------------------------------------------------------------------------
________________
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ ચોથે
૩૫
એકલા દુઃખીને મારવા છે. તમારે દુઃખી સુખી બધાને મારવાલાયક. મુનિ મહારાજ ઉપદેશથી જે ન કરે તે તમે હિંસાદ્વારા કરી શકે છે. અઢાર પાપ સ્થાનકથી બચાવી શકે છે. એક હિંસાનું પાપ લાગ્યું એટલું ભેગવી લેજે અનુકંપાથી હાથીને કેટલો લાભ થયો?
વિચારે એક શિલાને બચાવવાની બુદ્ધિ કરી તે મિથ્યાત્વ અવસ્થામાં અહીં ભાવ અનુકંપ નથી, દ્રવ્ય અનુકંપા છે. તે કયા વની અનુકંપ શાસ્ત્રકારે વખાણી છે. શશલાની અહિંસા કયા રૂપે છે. હાથીને જીવ દરેક વખત ચોમાસાની શરૂઆતમાં મધ્યમાં ને અંતમાં ઝાડ બીડ વેલડી વનસ્પતિ ઉખેડી નાખતે હતે. આ બધી હિંસા કયાં કહી? એક જીવની અહિંસા બુદ્ધિમાં. આ બધી હાથીએ કરેલી હિંસા તણાઈ ગઈ છે કે અહિંસા બુદ્ધિ નથી, પણ તારા સંતેષ ખાતર માનીએ. પણ આટલી જોજન ભૂમિની હિંસા દરેક વર્ષે કરતે તેમાં ત્રસજીવે પણ મરી જતા હશે. તેનું શું ? એણે તે પિતાના રક્ષણ માટે માંડલું કર્યું હતું. તે શશલાના બચાવ માટે ન હતું, એથી શું કહેવા માગે છે? અનુકંપા બુદ્ધિ રાખી બચાવ કરે તે ખરાબ. પિતાના સ્વાર્થ માટે કરે તે સારું? વર્ષો સુધી પિતાના શરીર ખાતર માંડલું કરેલું તેમાં કેટલું કરમ લાગવું જોઈએ ? એ બધું પાપ એક જીવ બચાવવામાં તણાઈ ગયું? નહિંતર મેઘકુમાર, શ્રેણિકને ત્યાં જન્મવું, ચારિત્ર મળવું ને અનુત્તર વિમાનમાં જવું, એટલે મેક્ષની સરહદમાં પહોંચ્યા. પિતાના સ્વાર્થની ખાતર કરેલી હિંસામાં અનુકંપા બુદ્ધિ આવવાથી તણાઈ જાય છે. તે અનુકંપા અને અહિંસા સ્વતંત્ર જુદી વસ્તુ છે. અહિંસા વિશેષ. અનુકંપા સામાન્ય. આગળ ચાલે. અનુકંપા સમ્યકત્વમાં જ હોય. બીજામાં ન હોય તેમ કહી શકો નહિં, પણ એક વાત સમજજે. ભાવાનુકંપા સમ્યકત્વ સિવાય ને હોય,
ભાવ અનુકંપા સમ્યકત્વ સિવાય બીજે હોય નહિં. દ્રવ્ય અનુકંપ સમ્યકત્વ સિવાય પણ હાય. મિથ્યાત્વ ન ગયું હોય ને સમ્યકત્વ થયું ન હોય તે બધી કરણ નકામી તે પૂર્વભવમાં મેઘકુમારમાં સમ્યકત્વ કયાં હતું? આથી આત્માને મેક્ષ માર્ગના આરાધકપણે જોડવામાં તત્કાળ કામ કરતી નથી. કાળાન્તરે એને એ જ કામ કરે છે. તે જ દયા વખતે
Page #59
--------------------------------------------------------------------------
________________
૩૬
પ્રવચન ૧૩૪ મું
સ’સાર પાતળા કર્યાં. પરંપરાએ એ જ અનુકંપાથી સર્વવિરતિના સંચાગ મળ્યા, તેથી સંસાર એ થયા. વિપાક સૂત્રમાં સુબાહુએ મુનિને દાન આપ્યું તે વખત મિથ્યાત્વી છે, છતાં તેણે આપેલું દાન સ'સારને ઓછું કરનાર થયું કે નહિ? મિથ્યાત્વી દયા દાન કરે તે નિષ્ફળ જાય તેમ કહેવાય નહિ, અત્યારે તે આરાધક ભૂમિમાં નથી, ભવિષ્યમાં આવશે જ. ભવિષ્યમાં ક્ળ નિર્હ આવે તે કહેનારા ધર્મના દુશ્મન છે. ધર્મ પામેલા ધર્મો સમજેલા ગુણની ક્રિ`મત કર્યા વગર રહે જ ન&િ. મિથ્યાત્વની કરણી નિષ્ફળ તે આરાધકની ભૂમિ તે અપેક્ષાએ નકામી છે. દ્રવ્ય અનુકંપા મિથ્યાત્વી પણ કરે છે. તે વાત શાસ્ત્ર સહમત છે તે મિથ્યાત્વીએ કરેલા દયા ને દાન તે ભાવિમાં આત્માને ફાયદાકારક છે.
અવિશેષપણે ઊભયાનુક’પા
હવે મૂળ વિષયમાં આવે. મિથ્યાત્વી અનુકપાવાળા ન હોય તેવા નિયમ નથી. જ્યારે સમ્યકત્વવાળા સિવાય ખીજામાં ભાવ દયા ન હેાય. અનુ કંપા મિથ્યાત્વીમાં હોય તા અનુકંપાને સમ્યકત્વનું ચિહ્ન કહેવાય નહિ આ અનુકંપા દ્રવ્ય ભાવ ઉભય અનુકંપા. એકલી દ્રવ્ય અનુકપા નહિં. ભાવ અનુક ંપા સાથે વિશેષપણે મારા અગર પારકા સંબંધી અગર અસંબંધી સજ્જન કે દુન હિંસક કે અર્હિંસક કઋણ ભેદ ન પાડતા બચાવની બુદ્ધિ કરતાં એ શું કરશે તે જોવાનું હાય નઠુિં, સસલાને બચાવ્યા તેના ૧૮ પાપસ્થાનક હાથીને લાગ્યા, તેના પ્રતાપે મેઘકુમાર થયા ? મહાવીર મહારાજ મળ્યા, ચારિત્ર મળ્યું ? સજ્જનતા કર્યા રહે ? શ્રેષ્ટપુરૂષ ધીષ્ઠ પુરૂષ એના બચાવમાં રહે. રાજા મડારાજા દીક્ષા લે તે વખત બંદીખાનામાંથી ચારા હિંસકે ગુનેગારને છેડી મૂકે, તે ટીને શું કરવાના ? કેંદ્રીને છેડવામાં આવે, શું ખંદીખાનામાં સજ્જને પડ્યુંઃ હતા? ના, ફ્નાને હવે છેાડવાનું શું કારણ ? જે વખત ખાંધ્યા માત્રને સ્મૃગે અનુકપા આવી તે વખત એક જ દ્રષ્ટિ કે આ ખીચારે દુઃખી થતા મટે. આ પાપ કરે તે બુદ્ધિ હાતી નથી. જ્યારે એ કલ્પના નથી, તે અનુકંપાની બુદ્ધિથી છેાડાવે. તેમનાથજી મહારાજે સંસારથી વૈરાગ્ય મેળબ્યા, શુ કરવા વાડે છેડયે વૈરાગ્ય બુદ્ધિ થયા પછી મહાપાપ કરાવ્યું ? વૈરાગ્ય બુદ્ધિ થયા પછી પાપનું પોટલું શુ કરવા બાંધ્યું ? જેમ હાથીને સસલે ખચાવવાનું, તેમનાથજીને પશુ બચાવવા, તે પાપ સ્થાનક સેવે એવી બુદ્ધિ હૈાતી નથી. એક પણ અનુકંપા કરનાર આ બુદ્ધિમાં
Page #60
--------------------------------------------------------------------------
________________
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ ચોથે
૩૭ હેય નહિ. સનીની દુકાને ભેળસેળ કેઈ કરતું નથી. ભગવાન નેમનાથ
ની બુદ્ધિ કેવળ બચાવવાની. તેમાં બાધ શાસ્ત્રકારે જણાવ્યું નથી, દેખે નથી, તે બીજા જીવને બચાવવાથી પાપ ક્યાંથી થયું? દ્રવ્ય અનુકંપા અવિશેષણપણે તેમાં વિશેષને સ્થાન નહિં. અમુકને બચાવે અમુકને ન બચાવે તેમ નહિં. મારે કુટુંબીક સંબંધી ઉપગારી કે અનુપગારી તેમ બીજો પણ વિશેષ અનુકંપામાં રાખી શકાય નહિં. અવિશેષથી બચાવે તે સમ્યકત્વની અનુકંપા, નહિંતર પિતાના બચ્ચાને વાઘણ પણ અનુકંપા. કરે છે. કેવળ બચાવની બુદ્ધિએ બચાવ કરાવે તે અનુકંપા છે. દુઃખી જીને નિર્વિશેષ બુદ્ધિએ દયાના કારણથી બચાવવા તે દ્રવ્ય અનુકંપા. એક મનુષ્યને કંઈક ખોટ આવી તેને એ પ્રામાણિક આદમી મલ્યા કે હાડકાને ચામડા કાઢી વેચવા પણ કેડી ન રાખવી. એ સલાહ શું આપે ને ચિંતવન શું કરે ?કેઈની કડી રાખીશ નહિં એવી સલાહ આપે. તેના રૂંવાડા રૂંવાડામાં અપ્રમાણિકતાને તિરસ્કાર પ્રામાણિક્તાની પ્રીતિ ભરેલી છે. તેથી બીજાને પણ તે લાવવા કહે છે. અહીં જેઓ ખરેખર આસ્તિક હેય સાચે સાચા જીવને માનનારા જીવને નિત્ય છે. કર્મ કરનાર છે. કર્મ ભેગવનાર છે, એમ માનનાર. વળી મેક્ષ છે. તેને ઉપાય છે. તેને માનનારા તેવા સાચા આસ્તિક હોય. કહેવાના આસ્તિક નહીં. કહેણું મામે મેસા ભરવા તૈયાર નહીં રહે, મોસાળ તે ખરેખર મામે હશે તે જ ભરશે. મામે કહે તે કહેણે મામે હુંકારે ભરે, તેમ સાચી આસ્તિકતા નિત્ય આદિ રીતિએ જીવને માન્ય હેય, તેમ છ સ્થાનક માનનારે, તેને તે સાતમી નરકના દુઃખ જેટલા ભયંકર ન લાગે, તેટલું ભયંકર મિથ્યાત્વ લાગે. નરકના દુઃખ તેત્રીસ સાગરેપમે પણ જેને છેડે છે. મિથ્યાત્વ ચેરિટે કેટલા સાતમીના ભવ કરાવશે તેને પત્તો નથી. મિથ્યાત્વ ખસી જાય તે પાંચ સાત ભવે મોક્ષે જાય પણ અંદર ચાર પેઠે હેાય ત્યાં સુધી ૭-૬ નરક નિગદના બારણું ખુલા છે. સાતમી એટલે ડેસી મરી. મિથ્યાત્વ એટલે જમ પેદા થયે. ભાવઅનુકંપા એટલે માફી, દ્રવ્યાનુકંપા એટલે મુદતની મેતલ
સાતમી નરકના નારકના દુઃખ દેખી જે અનુકંપા આવે તે કરતાં મિથ્યાત્વી જીવને દેખી અનુકંપા આવે તે હદપારની હોય, પણ તે ભાવ અનુકંપામાં ગયે હેય ત્યારે. નરક નિગોદ દુર્ગતિ બધાની જડ
Page #61
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૩૪મું
મિથ્યાત્વ અવિરતિ કષાય ને વેગ છે. આ જગતમાં જે દ્રવ્ય અનુકંપા છે, ભાવ અનુકંપાની બલિહારી કંઈ છે તે સમજાવવું છે. ભાવ અનુકંપા એટલે માફી, દ્રવ્ય અનુકંપા એટલે મેટલ. મહિના પછી આપજે અને જા હું માંડી વાળું છું. આ બે માં કેટલે ફરક છે? તેમ કેઈક જ્યની અંદ૨ ગુનેગારને રવિવારે ફાંસી હોય, રાજ્યને મહત્સવ હેય ને એક દિવસની મેતલ વધી અને સર્વથા માફી કરે છે, આ બે માં માફી અને મેતલમાં ફરક છે, તેમ દ્રવ્ય અનુકંપા એ સજાની મેતલજ અને ભાવ અનુકંપા એ સજાની માફી છે. મારો અંગુઠે સડ, મરડાઈ ગયે, ચગદાઈ ગયે, દયાની બુદ્ધિથી સારો કર્યો, ભલા એ શાથી ખરાબ હતા? અશાતાના ઉદયથી. બેલે અશાતા તમે કાઢી ? અશાતા કાઢી નથી. પાકેલું અંદર ને ઉપર આવી ચામડી. માત્ર દુઃખના સંજોગે પલટાવ્યા બાવળીયા નીચેથી બાર વાગ્યે તેથી કાંટા ખસી ગયા પણ હવા આવી એટલે કાંટા પડે તેમ હવા બંધ કરી નથી. દુ:ખના સંજોગ ફેર ઉભા નહિં થાય એ આપણા હાથમાં નથી. અશાતા છે ત્યાં સુધી દુખના સંજોગ આવવાના.
મહેતલ પણ મુશ્કેલીના વખતમાં મળે તે ઉપગાર કરનાર થાય છે. અમેરીકાએ મોટા મોટા રાજ્યને રકમ કે વ્યાજ માફ નથી કર્યા, મેતલ કરી છે. મોટા મોટા રાજ્યો મેતલમાં માને છે તે મતલની કિંમત નથી એ કહેનારની કિંમત કેટલી? આ પ્રાણુને નાશ કરનાર દુઃખેની મેતલ પડે તે તે કેમ નહીં માગે? માટે મેતલને ઉપગાર નથી–એમ ન સમજશે. આપણે માફીની અપેક્ષાએ મિતલની કિંમત કેટલી? તે વિચારીએ છીએ. એમ અહીં ભાવ અનુકંપા એ માફીનું સ્થાન, દ્રવ્ય એ મેતલનું સ્થાન, દુ:ખ વેઠવું તે ભરણાનું સ્થાન. આ વાત મગજમાં ઠસી ?
ડીવારમાં આ વાત ખસી જશે માટે મગજમાં ઠસાવી . હમણાં પલટી જવાશે. દ્રવ્ય-ભાવ અનુકંપામાં બલવત્તરતા કોની
ભાવ અનુકંપામાં સાધને દ્રવ્ય અનુકંપાના ભાગે કરવા લાયક ગણે તે સમકાતિ. ભાવ અનુકંપાના સાધને સમ્યગ દર્શન જ્ઞાન ચારિત્રની આરાધનાને ઉપદેશ, તે પમાડવાની જે ક્રિયા તે બધી ભાવ અનુકંપામાં, તે કહે કે દ્રવ્ય અનુકંપાના ભેગે પણ તે કરવા લાયક છે. ને ઉલટા રહે જે દ્રવ્ય અનુકંપા કરવા માટે ભાવ અનુકંપે ફેંકી દેવી તે મિથ્યાવી
Page #62
--------------------------------------------------------------------------
________________
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ
છે
૩૯.
ભાવ અનુકંપાના ભેગે દ્રવ્ય અનુકંપાનું પિષણ સમ્યકત્વવાળાને ત્યાં હોય નહિં. આ મુદાએ એક ઘેડાને પ્રતિબંધ કરવા સપરિવાર મુનિસુવ્રતસ્વામી કેવળી ભગવાને સાઠ જજન તેરાત આવે છે. સાધુ સંજમના પાલન માટે ગાઉ જેટલી નદી ઉતરી જાય છે. સમીતી જીવ દ્રવ્ય અનુકંપાને ભેગે પણ ભાવ અનુકંપાને રાખે. મિથ્યાત્વી ભાવ અનુકંપાના ભાગે દિવ્ય અનુકંપ રાખે. ઘેડ સરખા જાનવર માટે આમ ૬૦ જેજન આવે. તે વખતે “ઘેડાનું નસીબ” ભગવાનને માલુમ ન પડ્યું ? ભાવ અનુકંપા દ્રવ્યના ભેગે પણ કરણીય છે, તે માને તે સમકતી.
શષભદેવજી મહારાજ સમયે તાપસ વિગેરેના મતે પ્રચલિત થએલ હતા. ચાર હજારે સાથે દીક્ષા લીધી ને એક વરસમાં ભગવંતથી છૂટા થયા. અષભદેવે સમ્યકત્વનું નિરૂપ કર્યું તેમાં એ બધા વનવાસી મનાતા બંધ થયા. ભગવાનને ધર્મ નિરૂપણ કરવું જોઈતું ન હતું. સમ્યકત્વનું નિરૂપણ કર્યું. સર્વજીની અપેક્ષાએ અનંતે ભાગ સમ્યકત્વને, બાકીના બધા મિથ્યાવીને ઉધાડા પાડ્યા. તાપસેએ પિતાનું રખડવાપણું સાંભળ્યું, એ સાંભળીને જે દુઃખ અપમાન લાગે તેનું કારણ ભગવાનની દેશના? મૂર્તિપૂજાના વિરોધીઓને પ્રશ્નો
તમે દહેરે જાવ, પૂજા-કરો, પૃથ્વીકાય, અપકાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પિતિકાય જીવ માને છે કે નહિં? તે પછી તેની વિરાધનાથી પૂજા કેમ કરાય? કેટલાક દેવના વિરેધી. તેટલા માટે જ મૂર્તિપૂજા બંધ કરીએ છીએ એમ કહે છે. તેઓ વીતરાગના વિરોધી છે. કારણ કે મતિ ન માનનાર, તેની સભામાં મહાદેવની આડ કરી, હનુમાનને ચાંદલે કરી જાય, તેના તરફ જે દ્રષ્ટિ નહીં ખેંચાય, તેવી દષ્ટિ કેસરને ચાંદલે દેખી ખેંચાશે. આ વાત અભિપ્રાય તરીકે લીધી છે. એ મતના પરિચયવાળા છે. તેમનામાં હનુમાન, માતા, મહાદેવની માન્યતા કેટલી છે? તે તપાસ્ય, જિનેશ્વરને અંગે વાંધ? તેમાં મારવાડ મેવાડમાં ફરશો તે માલમ પડશે કે ઘેર ઘેર શેત્રીજો હશે, હેળી તે તેમના બાપની છે. હોળીના ચકલામાં કાંટા નથી દેવાયા. જિનેશ્વરને મંદિરમાં કાંટા મેલાયા છે. પહેલા ઉપર સચોટ એક પ્રહાર છે તેને અંગે મિથ્યાત્વી દેવેની માનતા પૂજા હજી રહેવા પામી છે. જિનેશ્વરની પૂજાનું સ્થાન તેમને રહ્યું નથી. આ કયા ઉપદેશનું ફળ છે તે ઉપર જે પ્રહાર તે પ્રડાર પેલા ઉપર નથી. દેવનું આરાધન ખર્યું તે દીક્ષાને વરઘોડે ને મડદાનું સામૈયું વિગેરે કેમ
Page #63
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૩૪ મું
અસ્યા નથી ? પેાતાના અંગે માન સન્માન ડાય તે હિંસામય હાય તે! પણ નિષેધ કરવા નથી. દીક્ષાના વરઘેાડે લાભનું કારણુ, સાધુ કાળ કરી જાય તેનું સામૈયું શા માટે ? મડદામાં કયું ગુણુઠાણું ? જેથી અમારે તેા સ્થાપના માનનારા હેાવાથી મડદું પૂજ્ય છે. તમને પ્રતિમા ખપની નથી ને મડદું ખપે છે. મડદાંના મહાત્સવ કેમ કરી છે ? સાધુ કાળ કરે તા અગ્નિદાહ ન દેવા તેવી ભાષા આપી ? ભગવાનની વાત આવી એટલે ભુક્કા કરવા છે. પેાતાની વાતમાં કશે। પ્રતિમ'ધ કરવા નથી. સામૈયા ન કરવા, વળાવવા ન જવું, વંદના કરવા ન જવું, તેવી ખાધા આપેા છે ? મારા દર્શન કરે તેમાં તરી જાય છે. દ્વવ્ય અનુપાને ભાગે પણ ભાવ અનુક ંપા કરનાર તરી જાય છે. નહીંતર તારી સામા આવનાર શી રીતે તરી જવાના ? દ્રવ્ય અને ભાવના ખનેના પ્રસંગ હોય તા ભાવ અનુકંપા કર્તવ્ય છે. દ્રશ્ય અનુક’પાને ભાગે પણ ભાવ અનુકંપા સાચવવાની છે.
૪૦
ખંધક મુનિ સાચું' નિરૂપણ કરે તેમાં પાલકે પાંચસેને મારી નાખ્યા, તે પરિણામ શાનું ? પાંચસે સાધુના પ્રાણના ભેગ વખતે પણ ભાવ અનુકંપાને ભાગ ન અપાયે. ચાહે જેટલા ભાગે જ્ઞાન દર્શન ચારિત્ર જે ભવતારણ છે માટે દ્રવ્ય અનુકંપા આગળ કરી શકાય નિહું અને દ્રવ્ય અનુક ંપાને સ્થાન આપે તે મિથ્યાત્વ. આ બંને અનુક ંપા સમ્યગદ્રષ્ટિ ને કવ્ય. તે કરનાર સમ્યકત્વનું બીજી' ચિન્હ પામ્યા ગણાય. જગત માત્રના જીવે કર્મથી કૅમ બચે તે દૃષ્ટિ હાય તેને કઢી કોઇ જીવ પાપ ન કરો, કદી પાપ કર્યા હોય તા ક્ષય થાવ, આખું' જગત કમના બ ધનથી છુટી જાવ, મૈત્રી કૈાનું નામ ? આખું જગત દુઃખ રહિત થાવ. આવી રીતે જ્યારે કમના સપાટાને ભયંકર ગણે, ત્યારે કર્મના કારણેા ખસેડવા તૈયાર થાય, મિથ્યાત્વ અવિરતિ કષાય એ ત્રણ સંસારમાં જીવને રખડાવનાર છે. ચૈાગ ભવાંતરમાં રખડાવનાર નથી, પશુ અવિરતિ રખડાવનાર માટે વિરતિ એ કર્મને રોકનાર તેથી અનાદિ કાળના આ જીવને ક્રમ લાગેલા છતાં પણ ટળી શકે છે. તે કેવી રીતે ટળી શકે તેને માટે જૈનશાસ્ત્રમાં કેવા પ્રકારનું વિધાન કર્યું છે તેવિગેરે અધિકાર અગ્રે વત માન પ્રવચન ૧૩૫મું
અસાડ સુદી ૧૫ શુક
लामायिकाssवश्यक पौषधानि, देवार्चनस्नात्रविळेपनानि । ब्रह्म क्रियादानतपेोमुखानि, भव्याश्चतुर्मासिकमण्डनानि ॥ १ ॥ શાસ્ત્રકાર મહારાજા ભવ્ય પ્રાણીઓના ઉપગારને માટે ચાતુર્માસિક વ્યાખ્યાન કરતાં જણાવી ગયા કે ધર્મ એ વસ્તુ આસ્તિકને ઈષ્ટ છે.
Page #64
--------------------------------------------------------------------------
________________
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ એથે
પણ ધર્મ શબ્દ તરફ દેરાવા કરતાં ધર્મના ગુણ તરફ ધ્યાન રાખવાની જરૂર છે. દૂધ શબ્દથી દેરાએલે આકડા અને થેરીયાનાં દૂધને પીવાવાળે થાય, તેથી પુષ્ટિ ન મેળવે, તેટલું નહિં પણ નુકશાન પામે તેમ ધર્મ શબ્દથી શુદ્ધ ધર્મ પામે તે ગાય વિગેરેના દૂધની માફક પિષણ થાય, પણ એ જગો પર ધર્મને-ધર્મના વિરોધી પદાર્થને ધર્મ માની પ્રવૃત્તિ કરે તે પરિણામ શું આવે? ધર્મના નામે કરેલી ધર્મ વિરૂદ્ધ પ્રવૃત્તિઓ ધમને પોષણ ન કરતાં ધર્મને નુકશાન કરનાર બને છે. મૂર્તિ ભરાવતાં, કે દેરું બંધાવતાં પહેલાં દ્રવ્યની શુદ્ધિ
તમે દેહ બનાવે, પ્રતિમા બનાવે, તે પણ અન્યાયના પિતાનું દેરૂં, મૂર્તિ શાસનમાં જોઈતી નથી. તે માટે વિધાન કર્યું કે જેને દેરૂંપ્રતિમા કરાવવા હોય તેણે પ્રથમ પિતાના શેપડા તપાસવાના. અન્યાયની રકમ કેટલી છે? પછી શું કરવું? જેની જેની અન્યાયની રકમ કેટલી છે? પછી શું કરવું? જેની જેની અન્યાયની રકમ માલમ પડે, તેની તેની પાછી સુપરત કરી દ્યો, મૂર્તિ ભરાવવા પહેલાં રકમ સુપરત કરે, પછી સંઘને જાહેર કરે કે મેં મારા દ્રવ્યની શુદ્ધિ કરી છે. અન્યાયના દિવ્ય દ્વારાએ હું ફળ મેળવવા માગતા નથી. જે ધન જાણ બહાર રહ્યું. હોય તે સંઘને જાહેર કરે છે, અન્યાયથી લીધું હતું તે આપી દીધું છે, પણ મારે જાણવામાં ન હોય તે એ સંઘ વચ્ચે જણાવે. જે મારું દ્રવ્ય મારી જાણ પ્રમાણે શુદ્ધિ કરી છે. જે બાકી કાંઈ રહી ગયું હોય તે તેનું ફળ તેને મળે અન્યાયના દ્રવ્ય વડે હું ફળ મેળવવા માગતો નથી. આમ કરે તે બંધાવવાને, મૂર્તિ ભરાવવાનો અધિકારી બની શકે. ધર્મ પિતાના માટે કરાતા અન્યાયને સહન કરવા તૈયાર નથી. ધર્મના દ્રોહી ન બનશે
આ સ્થિતિની જગે પર જ્યારે અન્યાયને ધર્મ મનાય તે પિષણની બુદ્ધિથી થેરીયાનું દૂધ પીવાય છે. થેરીયાના દૂધને દૂધ કહીએ છીએ, પણ ગાય ભેંસના દૂધના ભસે તે દૂધ પીવાય તે તેનું પરિણામ શું આવે? માટે આગળ જણાવ્યું કે આસ્તિક માત્રને ધર્મ પ્રિય છે, છતાં ધર્મને નામે દેરાવું નહિં પણ સત્ય પરીક્ષા કરી સન્મ ધર્મ અંગીકાર કરે. તેમાં એક ગૃહસ્થ ધર્મ. એક સાધુધર્મ, પલેટ-કવાયત કરતું લકર અને તૈયાર લશ્કર જે પરેડ કવાયત કરતા હોય તે છે કે પૂરા
Page #65
--------------------------------------------------------------------------
________________
કર
પ્રવચન ૧૩૪ મું
લશ્કરી નથી, રાંગણુમાં તે ઉતરી શકે તેવા નથી, છતાં પણુ તેની ગણતરી લશ્કરી ખાતામાં, તેમ સાધુ વગ ક રાજુની લડાઈમાં ઉતરેલે. ત્યારે શ્રાવક વર્ગ કવાયત શિક્ષા લઇ રહેલે વર્ગ, તે ધ્યેય કર્યુ રાખે ? રાંગણનું. રણાંગણનું ધ્યેય ન રાખે તેને તેમાં દાખલ થવાના હક નથી. ગૃહસ્થાને શ્રાવકધમ હોય પણ તિધર્માનુરતનાં જેએ સાધુ ધર્મીમાં તલાટીન, કવાયત લેનારા એજ મનેાથમાં હાય કે રણાંગણમાં જઉં, શત્રુને પાછા હઠાવું, કદી કવાયત લેનારાના અવળે વિચાર ડાય કે તૈયાર થઈને શત્રુને મળુ તે તે દ્રોહી છે. તેમ ધર્મથી મેહનું પેષણ કરવા માગે તે તે દ્રોહિ કહેવાય, વફાદાર નહિ, વફાદારની એ ક સ્થિતિ હાય કે ક્યારે તૈયાર થાઉં, શત્રુને હરાવું. તેમ આ જીવ જ્યારે પૌદ્ગલિક સુખ માટે ધર્મ કરે, ચાહે રિધ્ધિ-રાજય કુટુંબ માટે ધર્મ કરે તા તે દ્રોહિ જેવા, પૌદ્ગલિક સુખ ઉપર પ્રીતિ કરી આત્મા ઉપર હલ્લે લાવનારા છે. શત્રુને જેટલું પાષણ મળે તેટલા આ પાછળ પડે, ક્રેડ પૂરવ સુધી સાધુપણું પાહ્યા છતાં ભવ્યત્વ સરખી છાપ નહિ. કારણુ દ્રોહિપણું, ધારણા પુદ્ગલ પેષણમાં છે, હજી સાતસીગ સરખા દેશના દ્રોહિ બન્યા, પણ છેલ્લે અવસરે પાછા દેશના ભક્ત થયા. મહારાણા પ્રતાપને મરવાના વખત આવ્યા તે વખતે પેાતાના ઘેાડો આપ્યું. અહીં ક્રોડપૂરવ સાધુપણું પાળે તે પણ વફાદારી એક મિનિટ આવે નહિ પુદ્દગલ-પેષણમાં તાંત ખાંધી છે. જ્યાં પૌલિક પેષણના દે.ર ઉપર આધાર રહે ત્યાં આત્માના પાષણની છાયા કયાં પડે? ત્યાં વફાદારી કેવી રીતે ગણાય ? જો સરદારને માલમ પડે કે આ વફાદાર વર્ગ નથી. દ્રોહિ વર્ગ છે, તે જનરલ તેની શી સ્થિતિ કરે ? તેમ જેએ વફાદારીમાં આવી શકે તેવા નથી, તેવાને બહાર કાઢયા છૂટકા થાય. અગારમક સરખાને કેમ દૂર કર્યો તેને ખુલાસેા થશે. તેને વફાદારીમાં આવવાનો સંભવ નથી. કેટલાક અત્યારે ભલે દ્રોહી છે પણ ભવ્ય હાવાથી વફાદાર થાય તેવા છે. શ્રાવકવર્ગની સાધ્યદૃષ્ટિ
શ્રાવકવર્ગ જે ગણ્યા તે બધા પરેડ-કવાયત કરનારા વ, તેનું ધ્યેય આત્મીય હાય. શ્રાવક શ્રાવિકા ઉપર દેવતા તુષ્ટમાન થાય તે મારે કાંઈ માગવાનું નથી, માશુ તે મળવાનું નથી. પુદ્ગલથી સાધ્યપણું કેટલુંક ખસ્યું હાય, પણ તેમાં સાધ્યદ્રષ્ટિ ન હોય. જેટલુ પુદ્ગલનું પેષણ તેટલું આત્માનું શાષણ છે. શ્રાવક રાજાએ પેાતાના પુત્રને રાજ્ય મળે તે ચિંતા
Page #66
--------------------------------------------------------------------------
________________
આગામે દ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ ૨
થાય. ઉદાયન રાજાએ અભિચિપુત્રને રાજગાદી ન આપી. નરકે જશે. જે રાજ પરાપૂર્વથી ચાલ્યું આવ્યું છે તે રાજ્ય પુત્રને આપવું તેમાં સંકોચ છે. આને રાજ આપું ને નરકે જાય તે મારે ભરોસે રહેલાને નરકે મેર્યું તે મારી દશા શી? કલપક ચાણક્યને પિતા તેને પ્રધાનપણું આપવાનું કહ્યું, પણ ના કહે છે કે મારે એકેક જેડી લુગડા ને ખાવાનું મળી રહે છે. મારે પ્રધાનપણું જોઈતું નથી. આ દષ્ટિ કેટલી મુશ્કેલી એટલું જ નહિં પણ સ્થલભદ્રજીએ શું કર્યું? નંદરાજાએ પ્રધાનમુદ્રા માટે શ્રીયકને કહ્યું. વિનય ખાતર કુળ મર્યાદા ખાતર મારે માટે ભાઈ છે, છતાં મારે આ મુદ્રા ન લેવાય. સ્થૂળભદ્રજીને બોલાવ્યાતેણે કહ્યું કે વિચાર કરીને જવાબ આપીશ. તમે તે લક્ષમી ચાંલ્લો કરવા આવે તે મહે ધવા જાય એમ આવાને કહે છે,
એક ગે પર રાની મહેલ કરવા માગે છે. જ્યાં મહેલની સરવાઈ કરી સડક કરવા માંડી. સડક વાંકી કાઢવી પડે તે ખરચ વધે. એક સરવાઈ કરી, તેમાં જ પાંચ સાત લાખ રૂપીઆ એકઠા કર્યા. રાજા શજી પ્રજા રાજી, એ ભેળા કરી તેની વ્યવસ્થા કેમ કરવી તે તે પ્રધાન જાણે રાજા અને પ્રજા બંનેને ફેલી ખાય ને બંનેને રાજી રાખે. સમકિતી ભવિષ્યની આપત્તિ ન વધારે
આવી સ્થિતિમાં સ્થૂળભદ્રને પ્રધાન મુદ્રા આપે છે તેમાં શું વિચાર કરવાની જરૂર હતી? સ્થૂળભદ્રજી બીજી દશામાં છે? રંડીબાજીમાં બાર વરસથી છે, ઘર ભૂલી ગયા છે, એવા રંડીબાજી પણ પ્રધાનવટાને અંગે આપત્તિ ગણે છે. રાજાએ પણ દેખ્યું. આપત્તિ ગણવાવાળા મનુષ્ય વિચાર કરે છે કે ન મારે બીજાને અપાય ને ન મારે ના કહેવાય. વિચાર કરીશ, એટલે રાજા સપડાયે. રાજાને કહેવું પડ્યું કે વિચારમાં લાંબી મુદત ન ચાલે, માટે અશકવાડીમાં જઈ જલદી વિચાર કરો. છેવટે વિચાર કરતાં રાજ્યાધિકાર ધિક્કારનું કાર્ય છે. આવી સ્થિતિને મનુષ્ય પ્રધાન પણને ઉપાધિરૂપ ગણે, તે વખતે તેના આત્માની કઈ સ્થિતિ હેવી જોઈએ. દુનીયાદારીને સામાન્ય વિષય માટે લાઈન બહાર હતા, તેવા પ્રધાન મુદ્રા લેવા તૈયાર ન થયા. તેના પરિણામે સાધુપણું. ચાલુ વિષયની ઈચ્છા છતાં પરંપરાની આવેલી પ્રધાન પદવી છતાં એવા મનુભ્યોને સંસ્કાર એવા ઉત્તમ જેથી પ્રધાનપણાને આપતિ ગણે. આ બધું શાને અંગે ? વિચારશો તે માલમ પડશે કે પૌગલીક સુખની તીવ્ર ઈચ્છાએ સાધ્ય
Page #67
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૩૪ મું
તરીકે ધરાવતા ન હતા. પ્રધાન મરે યારે ક મને પદવી મળે ? તેની પશુ જો તીવ્ર ઈચ્છા હાય તેા. આપ્યા છતાં ન લે એ કયારે? કલ્પકને રાજાએ વિનતિ કરી, સ્થૂળભદ્રને રાજા વિન'તિ કરી પ્રધાનપણું આપે છે. આ સ્થિતિએ વિચારીશું તે દેવતાએ। શ્રાવકને પ્રસન્ન થયા છતાં શ્રાવક। કંઇ માગતા નથી. સમકિતષ્ટિ દેશવિરતિવાળે આપત્તિમાં પડે તે નભાવી લે પશુ ભવિષ્યની આપત્તિ ઉભી ન કરે. બાપને દારૂનું વ્યસન પડયું છે, પણ પેાતાને દારૂમાં આસકિત છતાં અંદર શું રહે છે ? કાઈ પશુ મારા પશ્ર્ચિયવાળાને દારૂ પીવાની સલાહ આપુ નહિ. સમજી અને અણુસમજુ દારૂડીયામાં આજ ક્રક. પેાતે દારૂ અફીણમાં દ્વારાએલા હાય, પશુ ખીજાને વળગાડું નહિ, મારે વ્યસન પડયું છે, તેમાં વધારો કરવાની વાત કરૂં નહિં. આ વાત મેહની જગેા પર લાવી નાખે. આત્માને માહના દારૂ-અફીણુ વળગ્યા છે. વ્યસનવાળા દારૂ છોડી શકતે નથી પણ ખીજાને વળગાડવાને સમજી દારૂડીયેા તૈયાર થાય નહિં. અણુસમજુ બચ્ચા થોડા દારૂ પી એમ કહે. એમ સમીતિ જીવ દારૂડીયેા. અફીણીચે છે, પશુ સમજી છે. જો સમજી હેય તા એજ ફરક કે કોઈને પશુ દારૂ અફીણુ વળગવા દે નહિ, ને પેતાને નવું વ્યસન આવવા હૈ નહિં એમ આ સસારમાં જે સમકિતી તે સમજુ દારૂડીયા, મિથ્યાત્વી એ અણુસણજ અફીણીયા દારૂડીયા, તે બીજાને દારૂ અફીશ લગાડે-વળગાડે. વિચાર કરશે તેા સમકીતની સ્થિતિ કંઈ જગાપર છે. પૌઢગલિક સબંધ દારૂના અફીણના વ્યસન જેવું દેખે. ધ દ્વારાએ ગુરૂદ્વારાએ કે દેવદ્રારાએ પૌદ્ગલિક પોષણ કરવાની બાજી કેમ કાઢી નાખી છે, તે સમજણુ પડશે.
૪૪
શ્રાવક ધર્માધી કેમ ?
આથી જે શ્રાવક ધમ વાળા તે પરેડ કવાયત કરનાર, જેમનું ધ્યેય મુખ્ય રણાંગણમાં ઉતરવાનું, સાધુ ધમ માં તલાલીન, સાધુપણા તેને પૂજ્ય આરાધ્ય સીરસાવદ્ય ગણા છે, નમસ્કાર કરવામાં પંચપરમેષ્ઠિ કેમ લીધા ? દેશવિરતિ અવિરત સમકીતષ્ટિને તે નમસ્કાર કરવા હતા ? નમો ફેર્તાવથાળ સઠ્ઠિીળ કેમ નહિ? એને ધ્યેય કયાં છે ? વિસામે દેશવિતિમાં ડાય પણ અવિરત સમકીતષ્ટિનું ધ્યેય સવિરતિનું હોય, ચેાથું અગર પાંચમું ગુણુઠાણું તે છઠ્ઠા માટે તૈયાર કરવાનું સ્થાન એટલે સાધુપણાની નિશાળ, જે શ્રાવક ધર્મ કહ્યો તે કૈાની અપેક્ષાએ ?
Page #68
--------------------------------------------------------------------------
________________
આગદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ ૨
એ નિશાળપણાની અપેક્ષાએ. સાગારીપણામાં જે ધર્મ તે ધન ધાન્ય કુટુંબની અપેક્ષાએ ધર્મ કહ્યોજ નથી. ત્યાં કવાયત કરો છો તે અપેક્ષાએ તમારામાં ધર્મ કહ્યો છે. સૂયગડાંગમાં કહ્યું છે કે શ્રાવક ધર્માધમી. ધર્મ કયે અધર્મ કર્યો? જે સ્થળ હિસાદિકથી વિરમે તે ધર્મ. જેટલાથી વિરમે નથી તે અધર્મ, તમારામાં ધર્મને અંશ કે? જે ચતુર્વિધ સંઘમાં દાખલ થયા હોય તે પિતાને અધમાધમ ગણવે, પિતાની ઉત્તમતા વિચારવાને વખત નથી, તે બલવાને વખત ને તેને લીધે માન મેળવવાને વખત ક્યાંથી હોય? પિતાને સંધને દાસ માનનાર સંઘમાં ગણાય - જેને ધર્મ હું બગ લાગતું હોય, જે પિતે તીર્થકરને પૂજ્ય ગણાવા તૈયાર થાય તેને ચતુર્વિધ સંઘમાં શી રીતે ગણાય? પિતે શેઠ જણાવે તે વખતે કહી શકીએ કે બેશરમ છે, જે ચાલુ સ્થિતિમાં ગણાતા હોય તે તે પિતાના મેઢેથી ગણવે તે બેશરમાં છે. તમારામાં સંઘપણું હેય તે તમારે રૂંવાડે રૂંવાડે સંઘનું દાસપણું હેય. તમે ધર્મના દાસ બને, સર્વવિરતિના સેવક ગણે તે શાસ્ત્રકાર તમને સંઘમાં ગણે. (અમે સંઘ)એ શબ્દ બેલનારને કહી આપે છે કે તમે સંઘમાં નથી, દેશવિરતિ એટલે ધરમની અપેક્ષાએ અમારી કેડીની કિંમત નથી. કેઈ ભાવશાળીઓ શાસનને બચાવનારા, સાચા સંઘને વિચાર કયા હોય? જે તમે કઈને ઉપગાર માને તે વખત સામે કહે છે કે મેં તે મારી ફરજ બજાવી છે. મેં કંઈ કર્યું નથી, તે આપણે ઘરના મનના ઉપગારી થઈ બેસવું, જે ધારે છે કે અમને તીર્થકર મહારાજા નમસ્કાર કરે છે તેવાને સ્વપ્ન પણ તીર્થકર નમસ્કાર કરતા નથી. તીર્થકર તીર્થને શા માટે નમસ્કાર કરે?
પ્રશ્ન થયે ત્યારે જે કેવળી થયા પછી કેવળીને પણ નમસ્કાર ન કરે, તીર્થકરને પણ નમસ્કાર ન કરે, તેવામાં સર્વ કેવળીના આગેવાન તેવા તીર્થને નમસ્કાર કરીને કામ શું ? ન નમસ્કાર કરે તે મેક્ષ ચા જવાને નથી, જે નમસ્કાર કરવાથી ફાયદે નથી ને કરવાથી નુકશાન નથી તે તીર્થને નમસ્કાર કરીને તીર્થકરને શું કામ છે? તીર્થકર કેવળી તીર્થને શા માટે નમસ્કાર કરે છે? તમામ કેવળીને એ અધિકાર કે તારણ કહીને બેસે. કેવળી કેવળીને કે તીર્થકરને નમસ્કાર ન કરે. તેવા
Page #69
--------------------------------------------------------------------------
________________
૪૬
પ્રવચન ૧૩૪ મું
તેવા વખતમાં નમે તિત્ત્પન્ન કહી કેમ બેસે ? ત્યારે ત્યાં ખુલાસે કર્યો કે નવું પ્રાપ્ત થવા માટે નમસ્કાર નથી. તેમ જુનાના રક્ષણુ માટે પણ નમસ્કાર નથી. આપત્તિ ટાળવા માટે પણ નથી, ત્યારે છે શાના માટે ? જે તીથ પણું મળ્યુ છે જે કેવળજ્ઞાન મળ્યું છે તે આ વર્ષોંની સહાનુભૂતિથી જ મળ્યુ છે. પૂર્વ ભવમાં વીશસ્થાનક તપ આરાધ્યે પણ આ વ સહાનુભૂત ન હતે તે વીશસ્થાનક આરાધતે શાના ? હું પામત જ નહિ, આ વગની સહાનુભૂતિથી જ મળ્યુ છે. આરાધના આ વર્ગની સહાનુભૂતિથી જ કરી શકયા છું
એક શેઠ જ્ઞાની પાસે ગયા. તેણે ઋદ્ધિ સિદ્ધિ સારી મેળવી? તેના જવાબમાં પહેલાના દાનમાં પ્રભાવે ભાગ્યશાળી થા. આટલી ઉંચી સ્થિતિ ગરીબને દાન દેવાના પ્રભાવે, ગરીબને શેઠે નમસ્કાર કર્યાં. પેલા ગરીબ મૂછ મરડે કે અમને શેઠીયા નમસ્કાર કરે છે. શેઠ ગુણી છે, તેથી નમસ્કાર કરે છે, પણ ગરીખ તે ધારણા રાખે તે ? તેમ ચતુર્વિધસંધ તેની મહત્તા શાથી ? કે તમારા સહાનુભૂતિ-સહકારને લીધે તીર્થંકર પદવી પામ્યા છું, માટે નમસ્કાર, તીર્થકર મહારાજને તીના સહકારથી પદ્મવી મલી છે. તે કારણથી નમસ્કાર કરે છે, પણ આપણે કહીએ તે જનારી લાજતી નથી શું ?
બારપદામાં આગળ કાણુ પ્રવેશ કરે ?
ખાર પદામાં આગળ કાણુ ? પ્રથમ પ્રવેશ શ્રમણુ પદાને થાય છે, આગળ શ્રમણ બેસે છે, જે પ`દામાં શ્રાવકની બેઠક પાછળ છે. તેવાએ પેાતાને પૂજ્ય ગણાવે છે. જે પવિત્ર દાનતવાળા છે, માર ખાય છે, છતાં સમજે છે કે મારામાં અવગુણુ છે તેથી માર પડે છે. ચાહે સમકીત દૃષ્ટિ હૈ, દેશ-વિરતિ હૈ। પણ પેાતાના આત્મામાં રહેલી ન્યૂનતા ટાળવા માટે કટિબદ્ધ હોય. જેટલા વ્યસની બન્યા તે વ્યસનનું ભૂંડાપણું દેખનારે બીજાને વ્યસનમાં જોડે ન.િ જે પૌદ્ગલિક ભાજીને દારૂ તરીકે વ્યસન ગણે તે બીજાને વ્યસનમાં જોડનાર હાય નહિં. જે આત્માને મેહ મદિરાનું વ્યસન પડયું તે અણુવ્રત કરે પૌષધ કરે, તે સમજી અફીણીયા લહરકા ઓછા કરતા જાય, પણ વધારે નહિં. તમા અણુવ્રતે દારૂનું અફીણનું માપ, ગુણુવ્રત એ લહરકા ઓછા કરવાના, શિક્ષાવ્રત, આંતરે આંતરે છે।ડવાના, શિક્ષાત્રતે મેહ દારૂના આંતરા છે. અણુવતા વિરંગે
Page #70
--------------------------------------------------------------------------
________________
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ છે
૪૭ આચરતે તે સંઘમાં. તેથી તીર્થકરને, કેવળીને આલંબન આપનાર સંઘ તેને ઉપગારી ગણી નમસ્કાર કરે છે. તેમાં મહત્તા તેમની છે, આપણી મહત્તા નથી. જે. શેઠ ગરીબને નમસ્કાર કરે તે પુન્યનું મને આ સાધન મળ્યું હતું, તે અપેક્ષાએ એ સહકારની કિંમત તીર્થકર તીર્થને નમસ્કાર કરે છે. તે અપેક્ષાએ શ્રાવપણામાં ધર્મ ગણ્યા. પગલિક બાજીથી નિરાળ રહે તે અપેક્ષાએ ધર્મ ગણ્ય. તમે અદ્ધિવાળા વિગેરેવાળા થયા તેથી નમસ્કારણીય છે તેમ સ્વને પશુ માનશે નહિ. તીર્થકરેએ આશ્રવને નવે કર્યો નથી, તે એ જણાવ્યું. તીર્થકર માત્ર જણાવનારા, કરનારા નથી, હીરે દીવાએ જણાવ્યું, દીવાએ હીરો બનાવ્યું નથી. જિનેશ્વરે કહે ધમ કેવળીએ કહેલે પણ કેવળી એ બનાવીને આપણને વળગાડ નથી. તીર્થકર સાફ જણાવે છે કે અનંતા તીર્થકરેએ આજ અધમ ને આજ ધર્મ કહ્યો. જમાને જમાને પલટ થાય તે કેટલાક તીર્થકરે આને ધર્મ કહ્યો, કેટલાકે બીજાને ધમ કહ્યો, તેમ જુદા પડવાનું થતું. આથી સાગાર-ગૃહસ્થને પણ ધર્મ માને, પણ પૌગલીક બાજીથી નિરાળા થવા માટે ધર્મ માન્ય છે, એવા સાગરિકાએ રોજ ધર્મ કરવાનો ન બને તે માસામાં જરૂર કરો. હવે તે ક ધર્મ તે અધિકાર આગળ બતાવવામાં આવશે.
પ્રવચન ૧૩૬મું
અષાડ વદી ૧ શનીવાર શાસ્ત્રકાર મહારાજા સૂચવી ગયા કે આ સંસારમાં જે મનુષ્યપણું આદિ તથા પંચેન્દ્રિયની સંપૂર્ણ પ્રાપ્તિ પામીને જેઓ આસ્તિકપણામાં આવ્યા છે તે ધર્મને શ્રેષ્ઠ માનનારા છે. દરેક આસ્તિક ધર્મ માન્યા છતાં ધર્મને નામે ભેળવાએલે ધર્મવિરૂદ્ધ પ્રવૃત્તિ કરે તે શું પરિણામ આવે? જૈન શાસન પિતાને માટે પણ વિરૂદ્ધ પ્રવૃત્તિ કરવાની મનાઈ કરે છે, દેરું મતિ ભરાવવા હોય તેણે પિતાની મિલકત ચકખી કરવી જોઈએ. અન્યાયથી આવેલી મિલકત તે પાછી આપી દેવી જોઈએ. ચતુર્વિધ સંઘમાં પિતે જણાવે કે મેં મારી મિલક્તની શુદ્ધિ કરી છે. જે કેઈ અશુદ્ધિ રહી હોય તે આ સંઘને જણાવું છું. બાપદાદાથી કાંઈ અન્યાયની રકમ આવી ગઈ હોય તે માટે સંઘને જણાવે. મારી જાણુબહાર મારા પાસે જે અન્યાયની રકમ રહી હોય તેનું ફળ હું ઇચ્છતું નથી, દેરા સરખું મૂર્તિ ભરાવવાનું કાર્ય અન્યાયથી કરે તે પણ
Page #71
--------------------------------------------------------------------------
________________
૮
પ્રવચન ૧૩૨ મું
શાસકાર સાંખવા તૈયાર નથી. એના કાર્ય માટે પણ જે અન્યાય કરે તે તેને થાબડવા શાસકાર તૈયાર નથી. જ્યારે એવા અન્યાય જુઠને શાસ્ત્રકાર થાબડવા તૈયાર નથી, તે પૂજામાં થતી હિંસાને થાબડવા કેમ તૈયાર થાય છે? ખુદ ભગવાનના મંદીર અગર મૂર્તિને અંગે જુઠ ચેરીને થાબડતા નથી. તે આ હિંસાને કેમ થાબડે છે? જુઠી સાક્ષી ભરી દેરાંમાં આવક કરનારો અગ્ય છે. એમ કહી ધો. સરખું ત્રાજવું હવે લેવાદેવાના કાટલાં જુદા ન હોય. તે એકને એક કાટલામાં જુદા રાખ્યા. ધરમના કાટલામાં જુઠ ચોરી બંધ કર્યા ને હિંસા રાખી. એક બાઈ વિધવા છે, ગુરૂ પર રાગ થયે, ગુરૂને ચેલ નથી. પોતે અધમ કર્યો, ધર્મ પિતાને બાને કોઈ પણ અધર્મ થાય તે તેને થાબડવા તૈયાર નથી, ધર્મ પિતા માટે પરિગ્રહ-અબ્રહ્મચારી જુઠ પોષવા તૈયાર નથી, તે હિંસા પિષવા કેમ તૈયાર રહે? હિંસા કરી પૂજા કરવામાં ધર્મ છે તે ચેરી અબ્રહ્મ જુઠને પરિગ્રહથી ધર્મ કેમ નહિં? આમ તમે કહી શકશે. શાસ્ત્રકાર હિંસાને પિષીને અમે ધર્મ કહેતા નથી, પૂજા માટે હિંસા કરે એમ કહેતા નથી. સાધુ સ્નાન કરી પૂજા કરે છે? ભલે પૂજા છે. ભલે, છે, કે શબ્દ વસ્તુ ઈષ્ટ હેય અને કારણથી અનિષ્ટ થતી હોય ત્યાં આ બે શબ્દ વપરાય છે. જે કે જિન મંદિર છે છતાં સાવધકાર્ય
આથી કમલપ્રભાચાર્યની વાત ધ્યાનમાં લેજે. એકલા ચિત્યવાસી શહેરમાં છે, સાધુપણું સારું પણ શાસનની ઉન્નત્તિ અપુર્વ લાભદાયી છે. એ મુદામાં બે મત ન હતા, પણ મુદ્દો કયાં ઉતર્યો? માટે ભગવાનની પૂજા સાધુઓએ કરવી જોઈએ. આ બાબતના બે પક્ષ પડ્યા. કમલ પ્રભાચાર્ય તે વખતે ગીતાર્થ, બેલાવ્યા, આવ્યા, નિર્ણય કર્યો કે સાધૂથી કોઈપણ પ્રકારે સાવધકાર્ય થાય નહિં. ચોમાસાનો વખત આવ્યે, બધાએ મળી વિનંતિ કરી. કે આપ અહીં ચણાસું રહે. માસું કરે તે તમારે માટે પણ એક મંદિર બંધાવીએ, ત્યારે ત્યાં કમલપ્રભાચાર્યું ખુલું કહ્યું. ન ગણ્યા શ્રાવકોને, ચિત્યવાસીને છતાં ખુલે ખુવલું કહી દીધું કે જેકે જિનમંદીર છે તે પણ સાવધ છે, તેનો અર્થ કેટલે જિનમંદીર તે માન્ય છે, જો કે કયારે કહેવાય? પહેલાં ઈષ્ટપણુ જણાવવું હોય ત્યારે સારું છે, પણ ચિત્યવાસી માટે, અમારા સાધુના નિભાવ માટે કરે તે તે કામનું નથી. જો કે તે પણ વાળું વાકય. જોકે વાળું ઈષ્ટ
Page #72
--------------------------------------------------------------------------
________________
૪૯
આગદ્ધારક પ્રવચન શ્રેણી. વિભાગ ચોથે હોય ને તે પણવાળું અનિષ્ટ હોય, જે જિનપૂજા માટે વિચાર કરીએ. જોકે જિન પૂજામાં લાભ છે, પણ ત્યાગી થએલાએ પૂજા માટે હિંસામાં પ્રવર્તાવાનું નથી, ધર્મના નામે હિંસાની છૂટી હતું તે ઉઘાડા માથાવાળા સાધુને પણ છૂટી આપતે, તે પાઘડીવાળાને કેમ છુટી આપી ! જે હિંસા જુઠ ચેરી, વ્યભિચાર પરિગ્રહ વિગેરે ધર્મને અંગે છોડવાની વાત થઈ હતી તે શ્રાવક ધર્મને અનુચિત. જેમ જુઠા આદિ એ શ્રાવક ધર્મને અનુચિત કરે, તે ધર્મ સાંખે નહિં, તેમ અહિં પણ શ્રાવક ધર્મને અનુચિતે હિંસા થશે તે ધર્મ સાંખશે નહિં.
કંદમૂળ ભગવાનને ચડાવે તે તે શ્રાવકને ઉચિત નથી. ફળ ફેલમાં હિંસા છે તેમ આ કંદમૂળમાં હિંસા છે. શ્રાવક ધર્મને તે ઉચિત નથી. શ્રાવક ધર્મને અનુચિત હિંસા પૂજાને બાને ચલાવે તે શાસનમાં માન્ય નથી. શ્રાવક ધર્મને ઉચિત એવા આરંભમાં અધર્મ માનવું હોય તે ખોરાક દાન દે તે પણ અધમ માન, હિંસાથી ખોરાક બન્યું. દાનમાં વધારામાં સારું માનતા નથી? પૂજામાં વધારે ફૂલ આવ્યા હતે તે ઠીક હતું, ધૂપ-દીપ વધારે થયા હતે તે ઠીક હતું. ભક્તિથી અમારા આત્મ કલ્યાણને માટે કરીએ છીએ, તે પછી એમાં જેમ થાય તેમ વધારાની બુદ્ધિ રહે, દાન પણ વધારે આપું તો સારું એમ થાય છે. ત્યાં જેમ ભાવની વૃદ્ધિને અંગે વધારે હોય તે વધારે આપું, તેમ અહીં ફલાદિકમાં ભાવની વૃદ્ધિ માટે અધિક આપે તે ઠીક થાય, તેમાં હરકત શું ? વ્યાખ્યાનમાં દૂરથી આવે તેના ભક્તિભાવને વખાણ નહિં, કારણ કે દૂરથી આવનાર ચાલવામાં વધારે હિંસા કરી, નજીકથી આવનારે ચાલવામાં ઓછી હિંસા કરી. અહીં હિંસાનું અનુમોદન નથી. શ્રાવકોચિત હિંસા છતાં શુભ પરિણામથી લાભ છે.
હિંસા કરી છતાં લાભ માનો તે અયોગ્ય હતું, પણ શ્રાવક ધર્મને ઉચિત જે હિંસા તેમાં શુદ્ધ ભાવ રહી શકે છે. અસયંમથી ઉપાર્જન કરેલું કર્મ અને બીજું પણ કર્મ અને શુભ ભાવથી તેડી નાખે. પૂજાના અધિકારમાં જ જૈન શાસન ચલાવી લેતું નથી. ચેરી, અબ્રહા, પરિગ્રહ તે શ્રાવક ધર્મને અનુચિત, માટે તે જૈન ચલાવી લેતા નથી, તેમ અહિં આ હિંસા પણ શ્રાવક ધર્મને અનુચિત હોય તે જૈન શાસન ચલાવી લે નહિં, શ્રાવક ધર્મને અનુચિત જુઠાદિક નહીં ચલાવી લેવામાં આવ્યું. તે ઉચિતમાં નાખી દે તે કમળાવાળે જ નાખી દે.
Page #73
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૩ મું
ટીલાને વિરોધ નથી માત્ર કેસરના તિલકને વિરોધ છે.
પ્રતિમા ન માનનારા ભાઈઓને કેવળ જિનેશ્વર મહારાજને વિરોધ છે. પિતાની પરખદામાં ટીલું કાઢીને કેટલાક આવ્યા હોય તે ઉપર વાંકી નજર નહીં, પણ કેસરને ચાંલે કરી આવ્યું હોય તે જ વાંકી નજર પિતાનામાંના હેળી ખેલે, મહાદેવ હનુમાન માને, તેની અડચણ નહીં, માત્ર કેસરના ચાંલ્લાવાળાની તરફ વાંકી નજર, મારવાડ મેવાડમાં નેરતા હોળી ખસ્યા નથી ને જિનેશ્વરના દેરા કેમ ખસ્યા? હનુમાન મહાદેવ મિથ્યાત્વીને માને તેના કરતાં આ માનનારા ઉપર વાંકી દૃષ્ટિ છે એ કબૂલ કર્યું. હવે આ ઉપર આવીએ. અહીં કેસરને ચાંદલાવાળા ઉપર કટાક્ષ વધારે રહે છે. એ કબૂલાત થઈ. વીતરાગને બીજા રૂપે માને તે મિથ્યાત્વ માતા મહાદેવ પાસે તેમ બાવા જેગી પાસે દુનીયામાં જ હોય ને તમારી પાસે પગસિક સુખના રાગની ઈચ્છા રાખે તે? માતા મહાદેવ પાસે જઈને જે લૌકિક ઈચ્છા કરી એમની પાસે જવા દેવા, જે વીતરાગદેરની વીતરાગ તરીકે માને એમાં જે પૂજન કરે તે કયા શાસ્ત્ર આધારે તેં મિથ્યાત્વ કહ્યું? તારી છબી બાપડીએ હાથમાં લીધી તે તારે આલેયણ કેમ ન લેવાની? મૂતિને તરૂપ તારે. માનવી નથી. તદ્દરૂપે માને તે તારે મિથ્યાત્વ કયાંથી લાગવાનું. મૂતિમાં કુદેવપણું કયાં છે? માતા હનુમાનની મહાદેવની મૂતિને માને છે. મૂર્તિ એ કુદેવ કયાં છે? મૂર્તિ જે કુદેવ હેય તે જિનેશ્વરની મૂર્તિ સુદેવની છે. જે મૂર્તિ મૂળ જિન મૂરતિ જિન સારીખી રૂપે માનવી ન હોય તે કુદેવ કયાં છે? તમારે મૂર્તિને સંબંધ છે કે મૂળને ? તે સંબંધ કબૂલ કરે તે કુદેવને ત્યાગ કરનારે કુદેવની મૂર્તિ પણ ન માનવી તે સુદેવને માનનારે સુદેવની મૂર્તિ માનવી જોઈએ. કુદેવ ત્યાગ કર્યો તેમાં કુદેવની મૂર્તિને ત્યાગ આવ્યું કે નહિ ? કઈ અપેક્ષાએ. જે દેવ અને મૂર્તિને સંબંધ છે તે સુદેવને અંગીકાર કરવાથી કુદેવની મૂર્તિ પણ અંગીકાર થઈ ગઈ. મિથ્યાત્વના ત્યાગવાળાને કુદેવની મૂર્તિને ત્યાગ છે તે સુદેવની મૂર્તિને અંગીકાર છે. દુનીયાઠારીમાં ફેટાને અંગે અસલના શરીરે કંઈ પણ અસર થતી નથી, પણ લાગણીનું ચિહ્ન કરે છે. આ તીર્થકરનું એક બાવલું ગણાય પણ સન્માન કરવાથી લાગણી પ્રદર્શિત થઈ કે નહિં? ભલા તેમને ભગવાનની મૂર્તિ જોઈતી નથી તે તમારા ફેટા શા માટે ? ફિલ્મો શા માટે? અજમેર મોરબીમાં ફલેમ લેવાઈ છે. લુ મુનિમ પહેલાં હડતાળ શેઠના નામ ઉપર મૂકે, તેમ જૈનશાસનની વેષધારી પેઢીમાં ભગવાનને નામે હડતાળ મૂકે.
Page #74
--------------------------------------------------------------------------
________________
૫૧
આગમ દ્ધારક પ્રવચન શ્રેણ, વિભાગ છે પ્રાતિહાર્યોની સતત હાજરી
મૂર્તિને અંગે મૂળને નુકશાન કે ફાયદે કંઈ નથી, માત્ર લાગણી પ્રદર્શન. તીર્થકર ભગવાન હૈયાત હતા ત્યારે છત્ર ચામર ધરાતા વીંજાતા હતા, તે છત્ર ચામર કોના ચિહ્ન? તે તમારા તીર્થંકર ત્યાગી હતા જ નહીં એમ કહી છે. રાજાઓ ચોવીસ કલાક છત્ર ચામર સાથે રાખતા નથી, માત્ર સભામાં રાખે. સસરણ કેઈ નવી જગાએ કઈ નવીન દેવતા આવે એવા કારણોમાં થાય, પણ આઠ પ્રાતિહાર્ય શબ્દનો અર્થ સમજે. પ્રતિહાર એટલે ચેપદાર, તેની જે કિયા તે પ્રાતિહાર્ય. ચેપદારની માફક ચોવીસ કલાક નિયમિત પ્રાતિહાર્યોની હાજરી, જીવતા સંસારમાં હજુ રહેલા શરીરવાળા, જેમાંથી બચી શકાય તેવું છે. ત્યાં કરે ત્યાં ત્યાગી પાછું ને અહીં કરે ત્યાં ભેગીપણું માને છે. દેવતાની ઈંદ્રની તાકાત નથી કે છત્ર ચામર ધરી શકે. જે ભગવાન ને કહે છે, જેને સાક્ષાતમાં વધે નથી તેને મૂર્તિમાં કયે વધે આવે? શેઠના નામ ઉપર જ હડતાળ મારે છે. એટલે બધું પિતાને મળે. દેવતાઓ જે ચામર વિજે તેના એક રત્નની કિમત કેટલી ? કહે એટલા પરિગ્રહધારી ભગવાન હતા. મણિરાન વૈર્ય જડેલા દેવતાઈ રત્ન અને મણીઓની કિંમત કેટલી? તે ભગવાન પરિગ્રહધારી હતા. નિષ્પરિગ્રહી ન હતા? પૂણિમાં અને બીજના ચંદ્ર જેવા એટલે શું?
ચાલે મૂળ વાતમાં આવે. જૈનશાસન જૈનધર્મ પિતાને નામે પિતાને અનુચિત પ્રવૃત્તિ થાય તે તે ધરમના નામે ચલાવી લેવા તૈયાર નથી. આથી ઘેરીયાનું આંકડાનું દૂધ પાય તે ભેળવાઈને પીવું નહિં. તેમ અહીં ધર્મમાં પણ પિતાને નામે અનુચિત પ્રવૃત્તિ ચલાવી શકાય નહિં. મનુષ્ય ભેદને ન જાણે તે સામાન્ય જાણી શકે નહિં. આર્ય અને અનાર્થ મનુષ્યના ભેદ હોય તે આર્ય અનાર્ય વસ્તુને ઓળખે નહિં તે મનુષ્યને ઓળખે નહિં. જેમ આંગળને અંગૂઠે જાણ્યા સિવાય પંજે જણાય નહિં તેમ શ્રાવકધર્મ અને સાધુધર્મ જેણે ધર્મ જાણ હોય તેણે બંને જાણવા જોઈએ. ધર્મને જાણે કયારે? આ બે પ્રકારના ધર્મ જાણે ત્યારે, નહીંતર ધર્મ જાણ્યા જ નથી. શ્રાવક અને સાધુ ધર્મ સિવાય જગતમાં ધર્મ ચીજ નથી. જેમ પાંચ આંગળી મળી પંજે થયે
Page #75
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૩૪ મું
છે. તેમ શ્રાવક અને સાધુ ધમ મળી ધર્મ ચીજ બનેલી છે. એમાં પણ શ્રાવક ધર્મ એ પહેલું પગથીયું.
એથી કેટલાક સમજતા હોય કે તાબેદાર નાના રાજાને પ્રધાન હતા. તે પ્રધાન કેઈક વખત મોટા રાજાને ત્યાં ગયો. મેટા રાજાએ પ્રધાનની પરીક્ષા કરવા માટે પ્રશ્ન કર્યો કે તારે રાજા કે ને હું કે? હવે શે ઉત્તર દે? જે પિતાના રાજાની ન્યૂનતા કરે તે ત્યાં ગળું કપાઈ જાય. અહીં ન્યૂનતા કરે તે તરત ભૂક્કા નિકલી જાય, સાબ ! આપ પુનમકા ચંદ્ર જેસે, હમરા રાજા ધ્રુજ-બીજકા ચાંદ જેસા. આ રાજાને સંતોષ થયે, પછી પિતાના રાજા પાસે ગયે ચર-હૂત કરતાં ચાડીયા રાજ્યમાં વધારે હેય. ચાડીયાને પગાર દે ન પડે. ત્યાં જઈ ચાડીયે કહે કે તમારે પ્રધાન આમ બોલ્ય. સીબાત. મેરી સેવા અર્પણ હુઈ એટલા દિવસ પણ બુદ્ધિથી સેવા ન મલી. જગતમાં એકબી આદમી પુનમકી ચાંદકું નમસ્કાર કરતા નહીં હૈ, દૂજકા ચાંદકું સબ નમસ્કાર કરતા હે. પુનમકા ચાંદ બઢ ગયા પણ હવે ઘટતા જાય છે. એર બીજકા ચાંદ વધતા જાય છે. દિન પ્રતિદીન. ઉસ રાજમેં પિલ દેખી અપને રાજમે એસા પ્રતિબંધ છે કે-દીન પ્રતિદીન રાજ બઢતા હે. કહેવાની મતલબ એ છે કે અગમચેતી વાપરી, જે પ્રશ્ન પૂછનારમાં અક્કલ ન હોય તો ઉત્તર પણ એવો જ દેવાય. તમે આ વિચાર કરશે. આ મને ખ્યાલ ન હતું. બીજના ચાંદની સ્થિતિ તમે ન સમજ્યા. અમને પહેલે પગથીએ કહ્યા એટલે નીચે જમીન સાથે લાગતું પહેલું પગથીયું. ઉચું જુદું છે, એ ધ્યાનમાં લે. પહેલું બીજું પગથીયું ચડવા માટે, પહેલું પહેલું કહેવાય પણ ફળ કયારે ? આગળ ચડે ત્યારે, એકડે એકે પહેલે હેય. એકડે શીખવ્યા વગર ૧૦૦ શીખવાય નહિં. તેમ સર્વવિરતિ એ દેશવિરતિ વગર અપાય નહિં. એકડા વગર ૧૦૦ નહિં ને? કહેનારને મુદ્દો એ છે કે દેશવિરતિ આપે, તે પાળે પછી સર્વવિરતિ આપે. એક ભણુને ભૂ તેને ચાહે જે યાદ કરી શકે. ભણતર થઈ ગયું છે, તે સર્વવિરતિ આત્માને સ્વભાવ છે. તે પછી તને સવાલ રહેતું નથી કે પહેલાં કયું કરવું? સર્વવિરતિના ધ્યેયપૂર્વક દેશવિરતિ હોય
અભયદેવસૂરિ, હહિભદ્રસૂરિ એ લખ્યું કે, દુષમકાળમાં પ્રતિમા ધારણ કરી પછી જ સાધુપણું લેવું, પંચાશકમાં આ નિયમ બાંધ્યું તે
Page #76
--------------------------------------------------------------------------
________________
આગમ દ્વારક પ્રવચન શ્રેણી, વિભાગ ૨
૫૩
તમારે કબૂલ છે કે નહિં? દરેક શાસન પ્રેમીઓને એ કબૂલ કરવું જ પડે. અહીં પ્રતિમા વડન કરવાની હરિભદ્રસૂરિજીએ કહેલું છે, પણ લગીર પૂછે કે પ્રતિમા માટે સામાન્ય એક બે મહિના યાવત અગીઆર મહિનાની મુદત છે, તેમ બીજી મર્યાદા છે કે નહિં? દરેક પ્રતિમા અંતર્મદૂત કાળની પણ છે. અગીઆર અંતર્મુક્ત એટલે બાવીસ ઘડીથી ઓછો દિવસ હેતું નથી. પ્રતિમાને નિયમ કરે છે. તે અંતરમુહૂર્ત ઉપર ચીઠ્ઠી ચડવી છે. જેને શ્રાવક પણના પરિણામ થાય તેને પણ સાધુએ સાધુપણામાં લાવવાને ઉપદેશ દે કે પરિણામ ન લાવવાને વિચાર કરાવવે.? શાસ્ત્રકારો સામે સવાલ કર્યો છે કે તમે ગુરૂ પાસે વ્રત શા માટે લેવાના રાખે છે? પિતાના આત્માથી વ્રત કરવું છે તેમાં ગુરૂને વચમાં શું કરવા છે? જે પરિણામ નથી થયા તે વચમાં ગુરૂને નાખીને શું કામ છે ? માટે પરિણામ ન હોય તે પણ ગુરૂની શાક્ષીની જરૂર નથી. ત્યાં સમાધાન આપ્યું છે કે જે પરિણામે વ્રત લેવા માંગતે હોય તેમાં ગુરુ ઉપદેશ આપી વધારો કરે. અપરિણામીને પરિણામી બનાવે. જે પરસ્ત્રી ત્યાગના વ્રત લેવા આવ્યા તેને ગુરુ સ્વસ્ત્રીની છૂટ છે એમ કહેવાના કે અસ્ત્રીને પણ ત્યાગ કરવાનું કહેશે ? દેશવિરતિ લેવા આવેલાને સર્વવિરતિ લેવાને પણ ઉપદેશ આપશે. તમારા હિસાબે સર્વવિરતિને તે વખત ઉપદેશ અપાય નહિં. મૂળ તેમને આશય અગીઆર પ્રતિમાને નામે પાંચ વરસ કાઢી નાખવા તે શ્રાવક ધર્મ છે, કર્તવ્ય છે, કલ્યાણકારી છે, મેલની જડ છે, પણ કયા મુદાએ? જેને સર્વવિરતિનું ધ્યેય ન હોય તે શ્રાવકપણાને વ્રત પાળે તે નકામા પગથીયા ઘસે છે. એકડીયામાં છોકરો શા માટે ભણે છે ? આગળ વેપાર રોજગારમાં હોંશીયાર નિવડે તેથી. શ્રાવક પણવાળાને સર્વવિરતિનું ધ્યેય નથી, તેને દેશવિરતિ આવતી નથી. એ શ્રાવક ચોમાસામાં સામાયક, આવશ્યક, પૌષધ, દેવાર્શન, સ્નાત્ર, પૂજા, દાન, તપસ્યા આ વિગેરે કાર્યો કરે, એ કયા મુદ્દાથી કરે ? આ મારું ચોમાસું એમાં શોભે. ચોમાસાની શોભા આ નવ કાર્યોમાં, તેમાં સામાયકનું સ્વરૂપ આગળ બતાવી ગયા છીએ. તેનું ફળ દેવતાના ૨,૫ત્રપપ પપમ જમે કરી શકે. ૪૮ મીનીટમાં આટલી મિલકત મળે. આટલી દેવતાઈ પુણ્યાઈ બેઘડી સામાયિકમાં મેળવી શકે. આ તે નિર્જક કે બંધ? સામાયિક સંવર નિજર કે બંધ માટે? સામાયિકમાં જે શઢ પરિણતિ એ નિર્જરાની શ્રેણિએ જવાની, પણ અશુભ પરિણતિને અભાવ એ શુભને સદ્ભાવ. એ શુભ બંધ કરાવશે. દુર્ગતિ ન થાય
Page #77
--------------------------------------------------------------------------
________________
૫૪
પ્રવચન ૧૩૪ મું
તે ધર્મનું ફળ છે. તે દ્વારા સંવર, શુભબંધ, શુભબંધ ભવમાં રખડાવનાર નથી. હવે તે કેવી રીતે ભવમાં રખડાવનાર નથી, તેનું સ્વરૂપ આગળ બતાવવામાં આવશે.
પ્રવચન ૧૩૭ મું
અષાડવદી ૨ રવિવાર શાસ્ત્રકાર મહારાજા આગળ સૂચવી ગયા કે-દરેક જીવે દરેક મનુષ્ય દરેક આસ્તિકે સમજવાની જરૂર છે કે-આ જન્મ પછી જીવની કેઈ પણ અવસ્થા રહેવાની છે. આ જીવન, પચીસ, પચાસ કે તે વર્ષનું પણ અંતે છેડે છે. જીવને માન્યા પછી પુણ્ય અને પાપ સદુગતિ અને દુર્ગતિમાં મતભેદ હોય, પણ મરણમાં મતભેદ કેઈને નથી. નાસ્તિક પણ મરણમાં મતભેદવા નથી. જીવ સ્વર્ગ પુણ્ય પાપ નરકમાં મતભેદ છે, મરણ એ સર્વમાન્ય સિદ્ધાંત. જીવ–પુણ્ય-પાપ-સ્વર્ગ-નરક એ બધા આસ્તિકને માન્ય, મરણ એ સર્વમાન્ય છે. તે જીવને માનનારાએ એક સિદ્ધાંત માનવાને જરૂર રહ્યો, જીવ મરવાને તે જીવની કંઈક બીજી અવસ્થા થવાની. આ અવસ્થાના પલટા સાથે જિંદગી સુધી જે મહેનત કરી મેળવ્યું તે બધું મેલવાનું. ત્યારે હાથમાં રહેવાનું શું ? વસ્તુ નાશ થવા છતાં તેનું જ્ઞાન રહેવાનું
જગતમાં વસ્તુને નાશ થયા છતાં વસ્તુનું જ્ઞાન આપણુ પાસે રહે છે. ચેપડી ફાટી જાય પણ તેથી મેળવેલું જ્ઞાન રહે છે. વસ્તુને નાશ થયા છતાં વસ્તુનું જ્ઞાન રહે છે. તે મેળવેલી ચીજ મેલવી પડશે. વસ્તુ નાશ પામશે પણ વસ્તુના સંસ્કાર નાશ પામવાને નહિં, સારા સંસ્કાર મેળવ્યા હશે તે રહેશે. ખરાબ સંસ્કાર મેળવ્યા હશે તે તે ખરાબ સંસ્કાર રહેશે. જ્ઞાનદર્શન ચારિત્રના સંસ્કાર નાખ્યા હશે તે ટકશે. જગતના પદાર્થો પુણ્ય અગર પાપના સાધન છે. નાશ પામે, ચાલ્યા જાય છતાં તેને અંગે થએલું પુણ્ય પાપ એ નષ્ટ થવાનું નથી. જ્યારે આ જિંદગી પછી આ જિંદગીના સાધનોથી મેળવેલું પુણ્ય પાપ એ બેમાંથી એકેને નાશ નથી. જેમ વસ્તુથી ખોટે સંસ્કાર મળે તે ખોટા સંસ્કાર નાશ પામે. જે પાપના કાર્યો કર્યા હોય તે કાર્યોથી પાપ બંધાયું હોય, તે કાર્યોથી પાપ બંધાયું હોય તે પાપ બીજા ભવે જ્યારે પવિત્ર સંસ્કાર
Page #78
--------------------------------------------------------------------------
________________
આગદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ
૫૫
થાય ત્યારે જ તેને નાશ થઈ શકે. બીજા ભવમાં પવિત્ર સંસ્કાર ન થાય ત્યાં સુધી પહેલાંના સંસ્કાર નાશ ન પામે. પાપના સંસ્કાર નાશ થાય અને સારા સંસ્કાર આવવા એ કેટલું અસંભવિત છે. બાવળીયે વાવાઈ ગયો. પાછા બીજ કાંટા પડયા, પડવાના, પાછા બાવળીયા ઉગવાના, તેમ બાવળીયાની પરંપરા ચાલવાની. તેમ આપણે પાપ કરીએ તે આવતા ભવમાં પાપના સંસ્કાર ફળે. આ વાત ધ્યાનમાં લેશો તે શાસ્ત્રકાર જે જણાવે છે કે એક પણ વખત ચૂકી ગયા ને ખરાબ સંસ્કાર આત્મામાં પડી ગયા છે તેને છેડે આવવું મુશ્કેલ પડે. તતડીયા ગુવાર જેવા અશુભ સંસ્કારની પરંપરા કયાં અટકશે?
તતડીયે ગુવાર-કઠણ ગુવાર તેને એક દાણે વાગ્યે એટલે આખી સીંગ તેવો જ ગુવાર, તેના જેટલા દાણું તેવી જ સીંગ થાય, તેને છેડે કયાં? એક દાણામાંથી સેંકડો તત્તડીયા ગુવાર થાય. તેમ પાપને સંસ્કાર આત્મામાં પડયે તે, પાપની પરંપરા દરેક ભવે ચાલ્યા કરવાની. મહાનુંભાવ! આ મનુષ્યભવ ચિંતામણી રત્ન સરખો મળે, તે ખસી ગયા તે તમને અનંતકાળે ફરી મનુષ્યભવ મળવાનું ઠેકાણું પડશે નહિં. તતડીયા ગુવાથી પરંપણ શરૂ થઈ તેમાંથી એક ગુવાર મુશ્કેલ છે. આપણે પાપના સંસ્કારમાં પડી ગયા તે ચડવું ઘણું મુશ્કેલ છે. આથી ચડવું મુશ્કેલ નહીં પણ અસંભવિત થયું, કેમકે તતડીયામાંથી તતડીયા જ થવાને. કેટલીક વખત એવા સંજોગે બને કે પહેલાંના સારા સંસ્કાર પડી ગયા છે, તતડીયે ગુવાર ન વવાય તે ફેર ઉગે નહિં, તેમ નિગેદમાં ન જઈએ. નિગોદમાં અલ્પબંધ અને અધિક નિર્જરા ક્યારે ?
આથી દરેકને કેટલી નિગદ દશા કહીએ છીએ. પચેંદ્રિયમાંથી ચૌદ્રિય તેમાંથી તેઈદ્રિય; તેમાંથી યાવત નિગદ ને નિગદમાંથી પાછા વળે. તે સિવાય બીજામાંથી પાછા વળવાનો નિયમ નથી. નિગોદમાં નવા સંસ્કાર આવે નહિં અને જુના સંસ્કારનું ફળ ભેગવવું પડે. ત્યાં બહ નિરા ને અ૫બંધ. એટલે બાંધવાનું ઓછું તે અકામ નિર. નિગે દમાં બંધ ન હોય તે બહાર આવી ભગવે શું? નિગોદમાં પણ શું
Page #79
--------------------------------------------------------------------------
________________
પ
પ્રવચન ૧૩૪ મું
ભગવે? જેને મહુ નિશ છે તેને જલદી નિકળવાનું છે, પણ ત્યાંના સસ્કાર પાછા મળતા રહે તે અપમધ લઅને અલ્પ નિર્જરા રહે. નિક ળવાના પહેલાંના ભવ તેમાં અપબંધ ને બહુનિજશ હેાય. તત્ત્વ એ છે કે જ્યાં જીવ શું છે? એ સમજવામાં નથી. ક તેડવાની કેવી જરૂર છે, તે પણ જાણવામાં નથી. આગળ કઈ અવસ્થા સુંદર છે ? તેને ખ્યાલ નથી. તેવાને કમ ત્રુટવા એ કેવી રીતે બને ? હું ભૂલે પડયો જ નથી. ભૂલા પડેલા છે છતાં એ માગે કેવી રીતે આવે ? આપણે આ ક્ષેત્રાદિ પામ્યા છીએ, એથી આ અવસ્થા અમુક કૅથી છે. વિગેરે ભવિષ્યને ખ્યાલ છે. બીજી દશા મેળવવાના પ્રયત્ન છે. તે મેળવે એ સ્વભાવિક છે, પણ જેને ચાલુ અવસ્થાનું ભાન-પાપ, જીવ, કર્મ વિગેરેનું ભાન નથી એવી અવસ્થામાં પાપ ક્ષય થાય અને પુણ્ય બંધાય તે કેટલું મુશ્કેલ ? આથી અનતા જન્મા, જેને પુણ્ય પાપને ખ્યાલ નથી, પુણ્ય મેળવવાનું ને પાપ તેડવાનું લક્ષ્ય નથી અને પાપ ભરાયેલું છે એવાને પાપ છુટવા માટે અનતા જન્મા જોઇએ. આથી જ્ઞળતજાયાાળસાપે કહ્યું એટલે અનંતકાય જીવા અનતી ઉત્સર્યાંણી અવસર્પીણી સુધી પેાતાની કાયામાં ઉપજે છે અને મરે છે. એક ઉત્સÖણીમાં કેટલા જન્મા થાય. એવી અનંતી ઉત્સÅણી અવસણી થાય પણ પાપક્ષય કરવાના કે પુણ્ય મેળવવાના વખત આપણને મળે નહિ.
ચાર જ્ઞાની સરખા પણુ અન તેાકાળ નિગેાદમાં રખડે
૩૦દ લહુ માનુષે મવે હે ગૌતમ! મનુષ્યભવ મળવા ઘણા દુષ્કર છે. ગૌતમ સ્વામી ચાર જ્ઞાનવાળા, તેને મહાવીર ભગવાન જણાવે છે. ચાર જ્ઞાનવાળા પણુ અનેક જન્મા રખડે છે. મતિ ને શ્રુત સંપૂણૅ` ઢાય, ચૌદ પૂર્વધર ડ્રાય, અવધિ પણું સંપૂર્ણ હૈાય એટલે લેાકને જાણકાર એવા અવધિજ્ઞાની તથા મન:પર્યવ-જ્ઞાનવાળા, આવી સ્થિતિએ પહોંચેલા જીવે એ પણ પત્તિત્ત થાય તે એ નિગેદમાં અનંતી ઉત્સર્પિણી ને અવસપણી સુધી રખડયા કરે. કેટલીક વખત પદાર્થની પ્રીતિ હોય ત્યારે લૂટારાના ભય દેખી પદાર્થાની રક્ષા ખરાખર થાય. કેટલીક વખત ભય દેખે એટલે પહેલા પેાતીયા કાઢી નાખે. ધન ઉપર તીવ્ર રાગ છે. એનું ધન ગયું પશુ મારે તા રક્ષા કરવી છે. કેટલાકા એ સ્થિતિમાં હશે કે ચૌદ પૂર્વી અધિ મનઃપૂવ જ્ઞાની પડી જાય તેા આપણે પડીએ તેમાં નવાઈ શી ? આ શબ્દો માયલાના છે. હજુ ધમ રાગ જાગ્યા નથી. કાટિધ્વજ ને ત્યાં ચારી થાય
Page #80
--------------------------------------------------------------------------
________________
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ ચોથા
તેથી પતે ધન ફેંકી દેતા નથી. ચાહે ઉપશમશ્રેણિએ ચઢેલા પડ્યા હેય. ચૌદ પૂર્વી અવધિજ્ઞાની પડ્યા હોય, તે પણ પેાતાને મળ્યું હાય તેની વધારે રક્ષા કરે. ઉલટા વધારે જાગતા થાય. અહી આ પાપને કના, વિષય કષાયના, ભરાસે ન રાખતાં ઘેાડા પણ ધરમ કરતા જાગતા રહે, તમને જાગતા રહેવા માં સમાચાર આપ્યા છે. તમે ચૌદ પૂવિ વિગેરે પડ્યા તે તમે જોયું નથી. એમણે જાણેલું દેખેલું તમને કહ્યું શું કરવા ? સરકારે એક ચારી થઇ હાય તે છાપી જાહેર કરી. શા માટે ? તમારે તાળા તવાસવા, ઘર મેલી ચાલ્યા જવા મખર આપી કે સાવચેત થવા ખખર આપી ? આવા ચાર છે માટે ગફલતી ન રાખશેા. વિષય કષાય આરંભ પરિગ્રડ આવા ચાર છે તે કેટિવજને ઘેર ખાતર પાડે છે. ઉપશમશ્રેણિવાળાને ચૌદપૂર્વાને પણ પાડી નાખે છે અને અનંતાભવ સુધી રખડાવે છે. તમે ગફલતમાં રહ્યા તે તમારી વલે શી ? ગૌતમ ! વિષયાદિક એ ચાર છે. એ કાટધ્વજને ત્યાં કાંણુ કરતા ડરવાના નહિં, માટે હે ગૌતમ ! મનુષ્યભવ મળવા ઘણા દૂર્લભ છે. વિકલેન્દ્રિય વિગેરેમાં જાય તે અમુક મુદ્દત સુધી રહેવું જ પડશે, અહીં પાપના સંસ્કાર એક વખત આત્મામાં પેઠા તે। અનંતા કાળે તે પાપ પરપરાએ બંધ થવાના. આવી રીતે જે સમજે, તે ધમ શા માટે જીનેશ્વરે કહ્યો ? તે કે આટલા જ માટે. પાપના સસ્કાર આત્મામાં પેસે નહિ અને પાપની પરપરા ચાલે નહિં અને નિગેહમાં જઈ પાપની પરરંપરા ભાગવવી ન પડે. ધમ એ દુર્ગાતવારવા માટે જીનેશ્વરે કહ્યો છે. દરેક આસ્તિકને કરણીય છે.
૫૭
એ ધમ નામે છેતરાઈ જશે નહિં. નહીંતર મીયું મેતી પશુ મેાતી કહેવાય. ઈમીટેશન હીરા પણ હીરા કહેવાય. હીરા માતી નામથી કૈાઈ ઝવેરી ઘરાય ? ધરાય ગમાર. ઈમીટેશનથી ગમાર હાય તે સાષ પકડે, પણ ઝવેરી તેથી સ ંતેષ પકડી શકે નહિં. તેમ અહી ધમ નામ સાંભળી સતાષ પકડા તા. ગમાર જેવા ગણાવ. પારખીને સાચા હીરા હાય તા જ ઝવેરીએ સતેષ પકડવાના હોય, તેમ ધર્મ નામ સાંભળી સ ંતેષ ન પકડા પણ સ્વરૂપ સમજી સાચા ધર્મ પકડા. તેથી ધર્મનું સ્વરૂપ સમજાવ્યું. દુર્ગતિ વારનાર ને સુગતિ આપનાર અહિંસા સંયમ અને તપરૂપ ધર્મ છે, તે ધમ જિનેશ્વરે બતાવેલા છે. તે કહ્યો છે. દુનીયાની ચીજોમનને મુઝાવનારી છે. જિનેશ્વરે કહેલા માત્ર'નુ' આચરણુ આ ભવે અને ભવાંતરે પશુ સુંદર પરિણામ લાવે,
Page #81
--------------------------------------------------------------------------
________________
૫૮
પ્રવચન ૧૩૪ મું
આરંભ-પરિગ્રહના પિષણને સાધુ ઉપદેશ આપે ?
આથી ધર્મ સિવાય બીજું કર્તવ્ય નથી, એવું જે માને તે સમકિતી પણ શુદ્ધ દેવને માન્યા કયારે ગણાય? છેલલામાં છેલ્લું શુદ્ધ દેવે કહેલું કરવા લાયક છે. ગુરુ શું કહે છે? આરંભાદિક સારા ગણાવે છે? ના તે પણ ખરાબ કહે છે. જે આરંભાદિક ગુરૂ સારા કહે તે એલામાંથી ચૂલામાં પડયા. ગુરૂએ કહ્યું કે કરવું જોઈએ તે તે પછી “નાદા કુરાપાન મૂળમાં વાંદરે ને તેને પાયે દારૂ, પછી શું બાકી રહે. મૂળ આરંભાદિકમાં દેરાએ ગૃહસ્થ, તેમાં આરંભાદિકનું પિષણ કરવામાં આવે તે? તે ગુરૂ શું કહે ? ગુરૂનું વકતવ્ય એ જ હોય કે આરંભ પરિગ્રહ વિષય કષાયને છેડવા જ જોઈએ. ગુરૂ એલામાંથી ભઠ્ઠીમાં નાખે, કારણ પહેલાં પિતે ઘેર હતા ત્યારે આરંભ પિતાના ઘર જેટલે કરે, પરિગ્રહ પોતાના ઘર જેટલે, હવે આખા ગામની ફીકર. બધાને આરંભાદિકને ઉપદેશ દઈ ભઠ્ઠીમાં બળી મરવાનું. જે એ આરંભ-પરિગ્રડની વિરતિને ઉપદેશ હેાય તે ગુરૂમહારાજ વિરતિ કરવાનું જ કહે છે. હવે આરંભાદિકના ત્યાગને કે તેના પિષણને ધર્મ ગણે છે? પહેલાં ધર્મને ધર્મરૂપે જાણવાની તમારી ફરજ છે. એ જાણ્યો ત્યારે એ જાણવાની જરૂર છે કે આરંભાદિક ડૂબાડી મારનારા છે. વસ્તુનું સ્વરૂપ ખ્યાલ બહાર જવું ન જોઈએ એ જ સમકત.
પ્રથમ વિચારનું પરિવર્તન
મેંગ્રેસે જે પિતાની હીલચાલ શરૂ કરી તે વખત કંઈ પણ સત્તા ન હતી. માત્ર વિચારનાં પરિવર્તન. આખા દેશને આંગળી ઉપર નચાવ્યા તેની જડ માત્ર વિચાર પરિવર્તન ઉપર હતી. રચનાત્મક કાર્યક્રમ થોડી મુદતથી શરૂ થયું, પહેલાં માત્ર વિચારે સુધારે, તેમાં વરસે નિકળી ગયા. માટે પહેલાં વિચારનું વાતાવરણ સુધારે, તે જ સમકત. અનાદિકાળથી સ્પર્શને અનુકૂળ આવ્યું તે સારું, પાંચ ઈન્દ્રિયને જે અનુકૂળ તે તમારે અનુકૂળ, તેને જે પ્રતિકૂળ, તે તમારે પ્રતિકૂળ. ઈન્દ્રિયને ભલે અનુકૂળ હોય, પણ મને–આત્માને અનુકૂળ છે કે નહિં? તે વિચાર ન કર્યો. જે તમારી ઉપર સત્તા ચલાવનાર વર્ગ તે કયા રૂપે રજુ કરે. પિતાના ફાયદાને, તમે ઇન્દ્રિયો દ્વારા અવાજ રજુ કરે છે. તમારા તરીકે અવાજ કયારે ૨જુ કર્યો? જન્મો સુધી અભિપ્રાય રજુ કર્યા પણ
Page #82
--------------------------------------------------------------------------
________________
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ ચેાથે
એ ઇન્દ્રિયે કઢાવે ને એ તમારા આત્માના નામે રજુ કરે. સત્તા તમારી આત્માના તરફના પ્રતિનિધિ નીમે પણ પસંદ પાતે કરે. એટલવાનું પસંદ કાણુ કરે? જો આ જગત જૂલમ ભરેલું લાગે તે। આત્મા માટે જુલમ ભરેલું કેમ નથી લાગતું ? તમારા આત્માના હિતના અવાજ કયારે રજુ કર્યાં? તમને ગમે એ મને ગમ્યું ? દરેક જન્મમાં ઇંદ્રિયને જે ગમ્યું તે તમારે ગમતું ગણવું પડયુ. પણ તમને જે ગમે તે એણે ગમતું ગણ્યું ? સંવરના સાધના તમને હિતકારી, નિરાના તમને હિતકારી, તે ઈન્દ્રિયાએ ગણ્યા
૫૯
સ્વ અને પરની સત્તા એટલે આત્મા અને ઇન્દ્રિયાની સત્તા
આ સત્તા દ્વારાએ અવાજ રજૂ થતા ખંધ કરવા અને જાહેર કરવું કે આ અમને દબાવીને અમારી મિલકત ઝુંટવી લેવા માગે છે. અગ્રેજ દેઢસા વરસ લુંટતા રહ્યો છે તેને કાઢતા કેટલી મહેનત પડી તે, અનાદિના મેહ લુંટારા, આનું જીવન શા ઉપર ? ઇન્દ્રિયા ઉપર શાકારાએ પહેલા જણાવ્યું કે ઇંદ્રિયેથી થએલા સુખને સુખરૂપ ગણશે નહિં. ઊંડા ઉતરી, ઇંદ્રિયા જાતે આત્માની અવનતિ કરનાર છે. આત્માની ઉન્નતિ તે ઇંદ્રયાને ઘેર શેક. જે દેશ ઉપર પાષાય રહ્યો હાય તે। દેશ પણ ઈંદ્રિયા દ્વારાએ. જે પેાતાને નુકશાન ન હેાય તેવા હિતમાં જ ભળતે થાય. જેમાં ઇંદ્રિયાને અડચણુ ન હોય તેવા રસ્તે જવા દે. તપ-૪૫–યાન અભ્યાસમાં અડચણુ ન પડે કાને ? અત્માને કે ઇંદ્રિયાને ? ઇંદ્રિયા અને તેના વિષયેાને અડચણ પડે તે થવા દેવાનું નહીં. માનચેસ્ટર ને લીવર પુલને નુકશાન થાય તેવું નુકશાન હાય તા થવા દેવું નહુિં તેમ ક્ષણે ક્ષણે આત્માના સુખમાં આડા આવનાર ઇન્દ્રિય સત્તાધીશ છે. તે તમારી ફરજ કઈ ? એના આડાપણાની દરકાર ન કરતાં તમારૂં હિત તમારે ચિંતવી લેવુ. ધની વિચારણા વખતે ઇંદ્રિયની અનુકૂળતા પ્રતિકૂળતા જોવી ન જોઇએ. ઇંદ્રિયનું હિત તપાસી જોઈ કબૂલ કરવા જાવ ત્યાં સુધી તમારૂં હિત કે ફાયદા થવાના નથી. જે અનાદિકાળના તમને ખાવવામાં જ પેાતાનું હિંત માનનારા એવાને પૂછીને તમે ધર્મ કરવા જાવ? શુનેગાની મરજી પ્રમાણે જે કેર્ટીમાં ન્યાય ચૂકવાય તે ન્યાયની કે ન કહેવાય. અહીં તમે શું કરે છે? આ ઈન્દ્રિયા ગુનેગાર બની પાંજરામાં ખડી થઈ. તેને પૂછે છે. તેને અડચણ ડાય તે નહીં અને કહી દે છે ? ગુનેગારને પૂછીને ન્યાય તેાલનારા તે ન્યાયાસન કેવું શૈભાવી શકે ? તેમ
Page #83
--------------------------------------------------------------------------
________________
૬૦
પ્રવચન ૧૩૪ મું
આત્માને શી આદત પડી છે કે ગુનેગારની મરજી ન હેાય તે બંધ કરવું પડે. તેટલા માટે જણાવ્યું કે ધર્મ કરનારે વિચારવાની જરૂર છે કે આ શરીર જડ, હું ચેતન, આ વિભાગ શા માટે જણાવ્યેા છે? આ પરદેશી સરકાર, આ સ્વદેશી સરકાર, જડ અને ચેતનના વિભાગ, જ્ઞાન-કે શ્રદ્ધા વગર કાઈપણ જગાએ સમ્યકત્વ માનેલું નથી. બન્ને વિભાગ જાણે નહીં, માને નહીં, ત્યાં સુધી સકવી હાઈ શકતા નથી. પૃથ્વીકાયાદિકને ચેતન ધારવા પહેલાં, ધર્માસ્તિ કાયાદિકને જડ ધારવા પહેલાં, આ શરીર જડ, આત્મા ચેતન એના વિચાર તેા કર, વૃઢવી જ્ઞજ જ્ઞહળ વાક કહે છે. પણુ પહેલાં આ ચેતન, આ શરીર જડ ગણેા. આપણે કાની ચાલે ચાલીએ છીએ, જડની ચાલે ચાલીએ છીએ. જડને ત્યાં ચેતન મુનિમ છે કે ચેતનને ત્યાં જડ મુનિમ છે ? આ શરીરનેા માલીક હું, આ તે મુનિમ, એને બહાર કરવા એ મારી મુખત્યારી છે. મારૂં હિત-હાય તેવે રસ્તે જવું તે તેની ફરજ છે. એ રસ્તે ન જાય તે નાકરીથી ખસેડવા,
મહાભરાડી મડિક ચાર
આ જીવન શા માટે ટકાવાય છે પાષય છે ? હામાસન જે લાભે મળ્યા છે. તેનાથી ખીજા સારા લાભ મેળવવા માટે, જે કડુાટે લાભા મળતા બંધ થાય તે દહાડે આ શરીરને રજા આપી દેવાની-વાસરાવવાનું. આથી મડિક ચારનું દ્રષ્ટાંત દ્વીધું છે, તે દહાડે બજારમાં બેસે પાટા આંધે લંગડા ચાલે. જયાં રાત પડી એટલે ખજારમાં બેઠેલા એટલે મધુ દુકાનમાં કયાં માલ છે તે જાણે, રાતાત ખાતર પાડે, ખાતર પાડી નગર ખડાર ભોંયરૂં ત્યાં નાખી આવે, સવાર પહેલાં પાટા બાંધી બેસે. બજારમાં એઠેલેા ચાર પકડાય શી રીતે ? પકડાતા જ નથી. કાટવાળા થાકી ગયા, નગરના લેાકા પણ થાકયા, રાજા પાતે ચાર પડવા નિકક્ષ્યા, આ બધા નાકરીની ચાકરી કરે છે, પ્રતિનિધિ છે, ખુદ જોખમદાર રાજા છે, તેથી પોતે ચારને શેાધવા નિકક્લ્યા. એક જગા પર ઢાય ધરમશાળાના એટલે સુતે છે. હવે ભરાડી ચાર નીકલ્યા. જે ખાતર પાડી તૈયાર કરેલું પેટલું મજુર ધારી રાજાના માથે ચડાવ્યું. ચેર સાથે લઈ ગયેા. ભોંયરામાં ધન નખાવ્યું. ચારની એન બધાને ભાંયામાં નાખે છે. બહેને ચેતવ્યે એટલે ચેર નાશી ગયા ને ચાર પાછળ રાજા દોડચે, એક મૂર્તિ હતી તે ઉપર ઘા માર્યા, ચારની રાજાને ખબર પડી, તારી બહેન મને પરણાવ, આપી લેશે, નહીંતર પરાણે લેશે, ખજાનામાં ખેાટ પડી માટે ધન લાવ, કેટલાક દહાડા થયા,
Page #84
--------------------------------------------------------------------------
________________
આાગમેદ્વારક પ્રવચન શ્રેણી, વિભાગ ચેાથે
૧
ત્રીજી વખત ત્રીજી વખત ચેકર પાસેથી ચેારેલું ધન લીધુ, જ્યારે કંઈ નથી ત્યારે પેલા મડીક ચારને પેચ્ચે જીવતા રહેવા દીધા. તે માલ કઢાવવાના મુદ્દાએ. જે દહાડે માલ આપવાના અંધ કરે તે દહાડે ફાંસીએ ચડાવવાને, જયાં શરીર માલ આપતું બંધ થાય ત્યારે વેસરાવવાનું. સમકીતી કેનું નામ ? પહેલા માન્યતા આટલી થાય, અત્યારે વહીવટ શરીરના હિત માટે થાય, શરીરનું અહિત હૈાય તે ન થાય. આ રસ્તે વહીવટ ચાલે છે માટે વહીવટ પલટો. આત્માનું શ્રેય થાય તેવા વહીવટ તે જ સમકીત. આત્મા અને શરીર એને જુદા પાડી જુવા. આ આત્માના હિતમાં પેષણ કરે તેટલું તે તરફ જીએ. જિનેશ્વરેાએ તમને શું કહ્યું ? આત્માના તુર્કશાન થવાને અંગે જે વહીવટ થઈ રહ્યો છે તે બંધ કરે. તીથંકરની દુષ્કરતા-દૂ ભતા તમારા ધ્યાનમાં આવશે. ઇન્દ્રિયાના વહીવટને ખાટા કહેનાર કેણુ નીકળવાના ? બધા જીવેા દેખીએ તે ઇન્દ્રિયેાની મુખ્યતા, આત્મા સ્વતંત્ર વહીવટ કરે એ મુશ્કેલ. આખી દુનીયામાં ઇન્દ્રિયા મુખ્ય વહીવટ કરી રહી છે. હવે આત્મમુખી વહીવટ કરે એ સમકીત. આ ધ્યાનમાં આવે ત્યારે ધર્મ સમજી શકાય. કલ્યાણુ માક્ષ એનું જ નામ જે ધર્મના એ ભેદ પાડ્યા તે ઇન્દ્રિય મુખી વહીવટને કરી શિક્ષણ મેલવનારા તે શ્રાવક વર્ગ, ઇન્દ્રિય વહીવટ બંધ કરી કટીમદ્ધ થએલા વર્ગ તે સાધુ વગ તેનું વિશેષ સ્વરૂપ ગ્રે.
ધ
પ્રવચન ૧૩૮ મું
અષાડ વદી ૩ ને સેમવાર
શાસ્ત્રકાર મહારાજા ભવ્ય પ્રાણીએના ઉપગારને માટે ધર્મોપદેશ કરતાં થકાં જણાવી ગયા કે દરેક આસ્તિક ધમને શ્રેષ્ઠ માને છે. પણ ધર્મના નામે ઢોરવાઈ ન જતા ધર્મના સ્વરૂપ-ળ ઉપર લક્ષ્ય આપવું જોઇએ. જો ધર્મીના સ્વરૂપ કે ફળ ઉપર લક્ષ્ય ન આપે તે માત્ર નામ ઉપર લક્ષ્ય આપવામાં આવે તે દૂધના નામ ઉપર લક્ષ્ય આપનારા ગાય તથા ભેંસના દૂધની જગા પર થારીયા અને આકડાનાં દૂધને પીવા લાયક ગણે, માત્ર ધર્મ નામ ઉપર લક્ષ્ય ન આપતાં ધર્મના સ્વરૂપ અને ફળ ઉપર લક્ષ્ય આપવાની જરૂર છે. એક અંશથી પાપ દૂર કરવા, એક સ`થી પાપ દૂર કરવા તે અનુક્રમે શ્રાવક અને સાધુ વર્ગ, એવા એ ધમ કહ્યા, ૩૬૦ દિવસ ધમ એ કતવ્ય જ છે.
Page #85
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૩૪ મું
૬૨
ઝેર અને પાપ દૂર કરવા માટે કાઇ અકાળ નથી.
જેમ રાગીને દવા લેવામાં કાઈ પણ અકાળ નથી. સાપ કરડયે હાય તેમાં કોઈ પશુ કાળ ઝેર ઉતારવામાં અયેગ્ય નથી. તેમ આત્માને લાગેલા અને લાગતા પાપ રૂપી ઝેરને અધ કરવાના સર્વ વખત છે. અમુક વખત કનું ઝે૨ન ઉતારવું તેવા એક પણ વખત નથી. એ ઝેરીલા પદાર્થો કાઢવા માટે અગર ઘુસતાને રોકવા માટે કઇ વખત સાવચેત ન રહેવું તે કહી શકાય નહિ. છતાં પણ સાપે કરડેલા હાય તેનું ઝેર ન ઉતરે તે પણ તેને નિદ્રામાં ન આવવા દેવા. ઊંચેા તા ઝેર ઉતારવુ` કે કાઢવું" મુશ્કેલ પડે એ ઊંધી ન જાય તે વાત ધ્યાનમાં લેવી પડે છે. ફટકા મારીને પણ જાગતા રાખવા પડે છે. એમ અહીં બાર મહિના ક રૂપી ઝેરથી બચવાનું છે, છતાં પણ ચામાસાને ટાઇમ કમરૂપી ઝેર માટે રાત્રિના સમય છે. તે વખત સાવચેત ન રહે તે કર્મ બંધનના પાર ન રહે, ચામાસામાં નવી નવી ત્રસજીવની ઉત્પત્તિ, લીલ ફુલની ઉત્પત્તિ, વનસ્પતિની ઉત્પત્તિ હાવાથી ર્હિંસામાં એટલે વધારો થાય કે જે વધારા શીયાળામાં કે ઉનાળામાં હાતા નથી.
પ્રત્યાખ્યાનની જરૂર કેમ ?
ઝેર ખાનારની રાત્રિ દશા ખાખર ન રખાય તે ઝેર ઉતારવુ મુશ્કેલ પડે, તેમ ચાતુર્માસિકમાં જે ધરમમાં ન આવે તેા બીજી સાવચેતીના ધરમના વિચાર કરવાના વખત આવવાને હું તે માટે ચાતુર્માસિક નૃત્યમાં પ્રથમ સામાયિક બતાવ્યું. શરદીની હવા ચાલી રહી હૈાય તે વખત ક્રમાડ ખોંધ કરવામાં ન આવે તે હવા આપે!આપ આવી રહી છે. તારા બચાવ બારણું બંધ કરવામાં છે. બારણુ ખંધ ન કરે તે હવા અસર કરી રહી છે. એમ આત્માને અવિરતિના ક્રર્મી હવા પેઠે, શરદી પેઠે આવી રહ્યા છે. કહેશે કે હું પાપ કરતા નથી, તે કયાંથી પાપ આવે ? કરે તે ભાગવે, આ સિદ્ધાંતથી અમને પાપના સંબધ શે? આમ કહેનારાને માટે સામાયક ચીજ નકામી છે. સામાયક એટલે ખારણુ બંધ કરવુ, પચ્ચખાણુ કરવું, પાપ કરે તેને જ લાગે, વગર કર્યા લાગતું જ નથી. તે પાપ ન કરવું એટલું જ કામ. પાપ ન કરવાની પ્રતિજ્ઞાની શી જરૂર છે ? હિંસા કરીએ તે હિંસાનુ' પાપ લાગે. ચારી સીગમન જીઢ પરિગ્રહ કરીએ તા તેના પાપ લાગે, ન કરીએ તે કંઈ નહિ.
Page #86
--------------------------------------------------------------------------
________________
આગમેદ્ધારક પ્રવચન ાણી, વિભાગ ચેથા
૬૩
પ્રતિજ્ઞાની જરૂર શી ? કરશે તે ભરશે, કરે તે ભાગવે, તે ન્યાયને વાસ્તવિક ન સમજીએ તેા સાધુપણું પૌષધ કઇ કામના નહીં. જ્યારે સમજવામાં આવે કે પાપની પ્રતિજ્ઞા ન કરવાનું કારણ શું? કચેરીમાં સાચે સાચી બીના લખાવાના હૈ। પણ પહેલાં પ્રતીજ્ઞા ન કરે તે। દફ્તર ઉપ૨ આંકડા પણ પડે નહિ. હું જુઠ્ઠું નડું મેલુ એવી પ્રતિજ્ઞા કરી, ઇશ્વરની સાક્ષીએ હું સાચું એલીશ એવી પ્રતિજ્ઞા કરેા, ત્યારે જ તમારૂ ખેલેલુ લખવામાં આવે. જો ખાતે રકમ જમે કરાવે તે વ્યાજ દેવું પડે. જેમ ઉપલક-અનામત મેલી જાય તે વ્યાજ ન દેવું પડે. જેમ તે બંધારણ તે પ્રતિજ્ઞા, તેમ અહીં પણ પાપ ન કરવાની પ્રતિજ્ઞાનું બંધારણ છે.
પાપ જાણવુ તેની પ્રતિજ્ઞા કરી પાલન કરવું તે વ્રત કહેવાય
પાપ ન કરવાની પ્રતિજ્ઞા ન કરે તે પાપ ન કરવા છતાં કર્મ લેપાય છે. નહિંતર એકેન્દ્રિય જીવે એકેન્દ્રિયમાં રખડત નહી. એકેન્દ્રિય છત્ર હિંસા કરતા નથી, જુઠ એકલતા નથી. ચારી કરતા નથી, ભંડાર રાખતા નથી, સ્રીગમન કરતા નથી, પાંચમાંથી એક પણુ પાપ કરતા નથી, તમારામાંથી સાધુ થયા, ઉપચેગ રાખે, ઉપયેાગે ચાલતા પણ હિંસા થઇ જાય, પણ એને તે મુદ્દલ હુિંસા ન થાય. તેમાં સૂક્ષ્મ નિગેાદના જીવા કાઈની હિંસાના કારણુ ન બને, ન કેઈને મારે કે ન કોઈથી મરે. પેતે બીજાથી મરે નહિં. પેાતાની હિંસાથી બીજાને ક્રમ` ન લાગે. આવા સૂક્ષ્મ એકેન્દ્રિય છે. એતે સર્વથા પાપ સમજ્યા નથી. પાપ ન કરવાની પ્રતિજ્ઞા કરી નથી. પાપ સમજવા અને પાપની પ્રતિજ્ઞા કરવી તેમાંથી એકેય નથી, માટે કરમથી બચતા નથી. પાપને જાણે! ને જાણીને પાપ ન કરવાની પ્રતિજ્ઞા કરે। અને પ્રતિજ્ઞા કરી આગળ તેનું પાલન કરે. આ માટે જે શાસ્ત્રકારે વ્રતનું લક્ષણ કહ્યું શાસ્ત્રા ઘુપેચ ક્ષારળ પહેલાં જાણવું ને જાણીને પ્રતિજ્ઞા કરવી અને પછી તે પાપ ન કરવું, તેનું નામ વ્રત કહેવાય. હવે આ જગા પર પાપ જાણ્યા વગર પ્રતિજ્ઞા વગર પાપ ન કરવુ તેટલા માત્રથી બચવું થતું નથી. ર્હિંતર એકેન્દ્રિય કયારનાએ માક્ષે ગયા હોત. પેાતે હિંસા કરતા નથી, એ કંઈની હિંસામાં આવતા નથી, તે એ કેટલા બધા પાપ વગરના હોવા જોઇએ. પ્રતિજ્ઞા વગર પાપથી ખચાતું નથી. એકેન્દ્રિયને પ્રતિજ્ઞા કરવાની નથી, કરતા નથી તેથી ધરમને જાણનારની પ્રથમ ફરજ છે કે જે જે પાપ ન કરવું હાય તેની પહેલેથી
Page #87
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૩૪ મું
પ્રતિજ્ઞા કરવી જોઈએ. માટે સમાયક એ માસીનું પહેલું કૃત્ય છે. જેટલે કાળ બારી બંધ રહી તેટલે વખત શરદી ઓછી લાગી. બારી ઉઘાડી રહી તેટલે વખત શરદીએ અસર કરી. ધર્મમાં કાળ ગયો તેટલું જીવતર
તેમ સામાયિક પૌષધાદિમાં સમય ગણે તેટલે વખત કર્મથી બચ્યા. ગૌતમસ્વામી તુંગીયા નગરીમાં જાય છે. ત્યાં ખોડેલા પથરાઓમાં લખ્યું છે કે ફલાણે શ્રાવક બે-ચાર–સાત વરસ જીવે છે. બાર વ્રતધારી થયે છે. તેણે આટલા સામાયક કર્યા છે. આટલી પ્રતિમા વહન કરી છે. આ શું? ચાર પાંચ સાત વરસ જીવનારા સામાયક પૌષધ કરે, પ્રતિમા વહન કરે આ શું? ગૌતમ સ્વામીએ જવાબ આપે. આ શરીર જીવન નથી. આ ધર્મજીવન લખ્યું છે. ધર્મ જીવનમાં સામાયિક પૌષધને પ્રતિમાને ટાઈમ એકઠો કરે, તેમાં તેટલું લખાય. ધાર્મિક જીવન જેટલું ગુજાર્યું તેટલું જીવ્યે, તે સિવાયને ટાઈમ તે જીવન જ નથી. આ મનુષ્ય જિંદગીમાં જીવીએ છીએ કેટલે ટાઈમ ને મરીએ છીએ કેટલે ટાઈમ? અવિરતિરૂપી બારણેથી કર્મરૂપી શરદી ચાલી આવે જ છે, તેમાં વિરતિરૂપી કમાડબંધ કરીએ એટલે ટાઈમ કર્મથી બચીએ. ચોમાસામાં સામાયકની વધારે પ્રવૃત્તિ કરવી. જે વખત ફરસદ મળે તે વખત સામાયકમાં બેસી જવું જોઈએ. શરદીવાળે હવાથી, ખુલ્લા શરીરથી કે સાવચેત રહે? અવિરતિની હવામાં સામાયક ન કરૂં એટલે વખત ઉઘાડે રહેવામાં ભયંકર માને છે, તેમ અવિરતિપણે રહેનારાએ ચોમાસામાં અવરતિ પણ ભયંકર ગણે, માટે પહેલું કૃત્ય સામાયક કહ્યું. એથી આવતા કર્યો બંધ કરી દીધા, પણ પહેલાં શરદી આવી છે તેનું કેમ? નવી શરદી રિકવા માટે બારણું બંધ કર્યા, તેમ નવા કર્મ આવતા રોકવા માટે સામાયક કરી પાપનાં બારણા બંધ કર્યા પણ જુના પાપનું શું? ઈશ્વર નહિ પણ કર્મ સ્વાભાવ ફળ આપે છે
શરીરમાં પેસતી શરદીને હિસાબ કે ખે? શરીરમાં આવતી ગરમીને હિસાબ ન રાખે પણ તેનું કાર્ય કર્યું જ જાય. ચાહે ખરાબ કે સારા કર્મોને હિસાબ રાખવું પડતું નથી, પણું કર્મો પતે પિતાને સદભાવ જણાવે છે. શરદીના પુદગલેને સ્વતંત્ર સ્વભાવ છે કે છાતીને
પરી કરી નાખે, ઉપયોગની ખામી લાવી નાખે, નાડીઓ ઢીલી કરી
Page #88
--------------------------------------------------------------------------
________________
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ છે નાખે. ગરમી શરીરમાં થઈ હોય તે તે ગરમીના હિસાબે પિતાનું કાર્ય કરે છે. વાત એ છે કે આખી જિંદગી જે પ્રમાણે કર્મો કરવાના તે કર્મોના પ્રભાવે આપે આપ ભેગવવાના. અહીં શંકા થશે કે ઈશ્વર શું કરશે. બીજાઓએ કર્મના હિસાબ રાખનાર ઈશ્વર માન્ય છે. તમે કર્મના સ્વભાવે કમને હિસાબ અને ફળ માન્યું. તમારે પરમેશ્વર માનવાની જરૂર નથી. જે કર્મનું ફળ પરમેશ્વરના હાથમાં રાખે તેને પરસ્પર માનવાની જરૂર. કાંટાને હિસાબ અજવાળું રાખતું નથી. કાંટાનું ફળ અજવાળું કરતું નથી, પણ કાંટાથી બચાવવાનું કામ અજવાળું જરૂર કરે છે. તેમ અમારે સાહેબ દુઃખ કરતું નથી, ફળ આપતું નથી પણ પાપ કરનારે કર્મના સ્વભાવે પિતે દુઃખી થશે, તેમાં સાહેબને લેવા દેવા નથી. કાંટાથી બચાવવાનું જરૂર કરી શકે છે. એમ અહીં જે સાહેબ-પરમેશ્વર તે જ્ઞાન આપે છે. આ પાપ કહેવાય તે હેરાન કરશે ને આ પુન્ય કહેવાય તે સદગતિમાં લઈ જશે–એમ જ્ઞાનરૂપી અજવાળું આપે છે. દીવા હિરા પથરાને ડિસાબ રાખતા નથી. પથરાનું ને હીરાનું સ્વરૂપ બતાવી દેવું, તેમ સાહેબનું કામ પાપ અને પુન્યનું સ્વરૂપ બતાવી દેવું, સૂર્ય રોશની દ્વારા સારા નરસા પદાર્થ બતાવે, તેમ ભગવંત પિતાના જ્ઞાન દ્વારાએ જગતને પાપ અને પુન્યના વિભાગ બતાવે છે. આથી આપોઆપ કર્મને ભેગવવાનું સાહેબ ઉપર રાખીએ તે કસાઈ બકરીને મારે તે વખત કે મારે છે? સાહેબ મારે છે કે કસાઈ? જે ફળ સાહેબ આપે તે સાહેબ જ મારે છે. ચોરી કરનાર ચેર નથી, ચેર સાહેબ. આપણુ પાપના ફળ તરીકે આપણે ઘેર ચેરી કરાવી તે ચોરી કરનાર સાહેબ, માટે બધા પાપ કાર્યોને કરનાર સાહેબ થાય, તે જીવેને પાપ લાગવાનું રહ્યું કયાં? એકને કેઈએ માર્યો તેને ફાંસીની સજા. હવે કોરટના જલ્લાદ, તે ખુનીને મારી નાખવાને તે ગુનેગાર ખરો કે નહિં કેરટના હુકમથી મનુષ્યને મારનાર જલાદ ગુનેગાર થતો નથી. તેમ અહીં બકરીને મરાવનાર જઠું બેલાવનાર ચેરી કરાવનાર વગેરે કરાવનાર સાહેબ, જગતમાં એકેને ગુન્હેગારી ન હોવી જોઈએ. તે પાપ ચીજ કયાં? દીવાના અજવાળાની પેઠે માત્ર સારી ખાટી સરસ નિરસ વસ્તુ જણાવનાર છે, તે કર્તા પિતે જ ગુનેગાર અગર શાબાશીવાળે થાય. સામાયિકમાં બે પ્રતિજ્ઞા કઈ?
આથી અવિરતિથી કર્મ માનનારા ક્ષણ ક્ષણ સામાયકમાં જ ઉપયોગ રાખે. અહીં આવતા કર્મ રોકાય પણ ભૂતકાળમાં આવ્યા તેનું શું?
Page #89
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૩૮ મું
સામાયકમાં ભૂતના વર્તમાનના ને ભવિષ્યના ત્રણે કમ તેાડે છે. ‘કરેમિ ભંતે! સામાઈય, સાવજજ દ્વેગ પચ્ચકખામિ' જ્ઞાનાદિક ત્રણના ઉદ્યમ કરવા જ. પહેલાં પ્રતિજ્ઞા કરવાની, નહીં કરવાની પ્રતિજ્ઞા પછી છે. શુ' કરવું છે ? જ્ઞાન દન ચારિત્રના સ્વરૂપ મૂળ રૂપે જે કાર્યાં તે મારે કરવા જ જોઇએ. ૪૮ મિનીટમાં જે ક્રાંઈ ઓછુ કરે તેમાં દૂષણુ લાગે, તમે સામાયકમાં સમ્યગદન જ્ઞાન અને ચારિત્રના કારણ તરીકે સ્વરૂપ કે ફળ તરીકે જે કંઈ હોય તે તમારે કરવું જ જોઇએ. આથી સામાયકમાં ઊંઘને આળસને અતિચાર ગણ્યા, આળસ નિન્દ્રા જો કે સાવદ્ય યાગને કરાવવાવાળા નથી, તા પશુ સમ્યગ દર્શન જ્ઞાન ચારિત્રના કાય માં વિઘ્ન કરનાર છે. માટે સામાયક કરવાની પ્રતિજ્ઞા. હવે બીજી પ્રતિજ્ઞા સાવદ્ય વ્યાપાર ન કરવાની. મન-વચન-કાયાયે કરી ‘જાવ સામાઈઅ' અથવા-‘જાવજીવ' ભવિષ્યમાં આટલા કાળ સુધી સાવધ વ્યાપાર નહીં કરું. હવે ભૂતકાળનું ‘તસ્સ અંતે પડિમામિ' ભૂતકાળમાં જે સમ્યગ દČનાદિની આરાધના ન થઇ હાય જે સાવદ્ય પાપ કર્યું હોય તે પાપમય આત્માને વેસરાવુ છું. આથી સામાયકમાં ત્રણે કાળના અદેખસ્ત કર્યાં છે. હવે આવશ્યકનું કામ શું ? ત્રણેકાળ પાપથી બચવાનું તે સામાયકે કરી લીધું.
આવશ્યક શા માટે કરવું ?
હવે તમારે આવશ્યકનું કામ જ નથી. જે ભૂતકાળના પ્રતિક્રમણ નિદન ગર્હ ણુથી પાપે જાય તેવાં હતા તેને ખદેોબસ્ત થઈ ગયેા. જે વધારે શિક્ષાને લાયક ક્રમાં હતા તેનું શું થાય ? સાવદ્યપાપ સેકડા જાતના છે. તે જાતિ વગર પ્રતિક્રમણ નિર્દેન ગણુ કેવી રીતે થવાના. પાસ તરીકે મલ અંદર પેસે તે પાણી માત્રથી ખરી ન જાય, ચાંટેલે કાદવ તે ખરી જાય. પાણી આવતા મેલને રાકે. ભૂતકાળના મેલને રાકે વિમાં લાગતા રાકે પશુ પાણી ઉપચેટીયા મેલને કાઢે, પણ અંદર પાસ લાગેલા હાય તેને સાબુ કાઢે. તેમ જે પાપ માફી માત્રથી નીકળી જાય, તે સામાયકમાં થયું. સામાયકમાં ભૂતના સજ્જડ પાપે અગર વિભાગે લાગેલા પાપે નીકળી જતા નથી. માટે વ્યક્તિદીઠ શુદ્ધ કરવા માટે પ્રતિક્રમણની જરૂર છે. અહી' પ્રતિક્રમણુ શબ્દ ન મૂકતાં આવશ્યક શબ્દ કેમ કહ્યો ? પ્રતિક્રમણુ તે ભૂલને સુધારા તેનું નામ પ્રતિક્રમણુ, પ્રતિ એટલે પાછું આવવું, પાછું ગમન કરવું તેમાં એ વાત હાવી જોઈએ. અરે કંઈ જગાએ ગયા હતા, ત્યાંથી મૂળ સ્થાને કેવી રીતે આવે ! ધર્મ
Page #90
--------------------------------------------------------------------------
________________
આગદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ ૨
६७
ભાવનામાંથી ખસી કર્મ ભાવનામાં, ત્યાંથી ખસી પાછું ધર્મ ભાવનામાં દાખલ થવું તે પ્રતિક્રમણ. અહીં આવશ્યક શબ્દ દીર્ધદ્રષ્ટિથી મૂકે છે. સર્વને જાહેરાત, કાયદે સરકાર કરે તે જાહેર કરે તલાટી, તે ચરે ચારે કાયદે જાહેર કરે. અગર જાલર વગાડી જાહેર કરે. ત્યારે પછી ગુનેગાર બન્યું તે શીક્ષાપાત્ર થાય, તેમ અહીં પણ આ જિનેશ્વર મહારાજના આસન તરફથી જાહેરાત થાય. આવશ્યક-અવશ્ય કર્તવ્ય આનું નામ ગુણથકી પ્રતિક્રમણ હતું. જે ઔદયિક-અનાત્મ ભાવમાં ગયો હતે ત્યાંથી પાછા આત્મભાવમાં પથમિક ભાવમાં આવે, તે પ્રતિક્રમણ
સૂત્રકાર જણાવે છે કે અમે ગુણથકી પ્રતિક્રમણ કહીએ છીએ. પરિણતિરૂપી ઢેર બહાર નીકળી ગયું છે તેમાંથી લાવી ધરમના વાડામાં રાખવું તે પ્રતિક્રમણ. પણ જાહેરાતને અંગે કહીએ છીએ તેથી તેનું નામ આવશ્યક. શ્રમણ એટલે સાધુ નામધારી હાય, સાધુ તરીકે પિતાના આત્માને સ્થિર કરે હોય તેવાએ જરૂર દિવસ અને રાત્રિના છેડે પ્રતિક્રમણ કરવું જોઈએ. સર્વશ્રાવક અને સાધુને કરવા લાયક, તે માટે આવશ્યક કહે છે. કડિ અને ઉધારીયા વેપાર
અહીં શંકા થાય કે પહેલા ને છેલ્લા તીર્થકરને અંગે આવશ્યક કહી શકે, પણ બા વીશ તીર્થકરના શાસનના સાધુઓને કયાં જરૂર કરવાનું? જે પ્રતિક્રમણ નિયમિત ન કરવાનું તે આવશ્યક કયાં રહ્યું ? અહીં વતુ સમજવાની છે. સ્ટેશન પર સંધ્યાએ કેઈક મનુષ્ય ગયે, ત્યાં આગળ ઉધારે દેવાનું નથી. ઉધારીઓ વેપાર નથી, તે સાંજે ઉઘરાણી કરવાની હાય કયાંથી? અહીં તે રોકડીયે વેપાર છે. તે દુકાનમાં ઉધારીઓ વેપાર છે. જ્યાં કામ પત્યું ત્યાં ખુશીથી સુઈ રહે. તેમ બાવીશ તીર્થકરના શાસનમાં રેકડીઓ વેપાર ને પેલા છેલ્લા તીર્થકરના શાસનમાં ઉધારી વેપાર. આખા દહાડા ને રાતનું પાપ ભેળું કરી પ્રતિક્રમણમાં આળે, આપણે બાર કલાકના ખાતાવાળા થયા. સાંજ સવાર બે જ વખત ગલે ખેલનારા. આખા દિવસ અને રાત્રિને હિસાબ ભેળે થાય. ત્યાં બાવીશ તીર્થકરના શાસનમાં જ્યાં જે વખતે અતિચાર લાગે તે વખતે પડિકમણું એમને તે દૂષણ લાગ્યા સાથે જ પડિકમણું છે. તેથી ચેકબે ચાખું જણાવે છે કે પહેલો બીજે -ત્રીજે કે ચૂંથો પહોર હોય, જે વખતે દેષ લાગે તે વખતે જ પડિકમણું કરે. ક્ષણવાર વિલંબ કરીએ તે આયુષ્ય
Page #91
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૩૮ મું ક્ષીણ થયું તે? એ લેકેને લાગેલા પાપને આવવા પડતા ન હતા, પ્રાયશ્ચિત લાગતા ન હતા, તેમ ન હતું. તેમને આવેચન, નિદન, ગર્હણ, પ્રાયશ્ચિત લેવું પડતું હતું, પણ આપણે માફક ચેપડા રાખવાની જરૂર પડતી ન હતી. બાવીશ તીર્થકરમાં પણ પાપ લાગતું હતું, આલેઅનાદિ કરવા પડતા હતા. આપણે પ્રતિક્રમણ ધર્મ કેમ કહેવાય છે? પેલા છેલલાને ધર્મ સપ્રતિકમણ ધર્મ, તેમને અપ્રતિક ગુણ કેમ કહેવાય ? પ્રતિક્રમણ શબ્દથી છ અધ્યયન લઈએ તેવું પ્રતિકમણ તેમને ન હતું. બાવીશ તીર્થકરના સાધુઓને છ આવશ્યકરૂપ પ્રતિક્રમણ ન હતું. તત્કાળ પ્રતિક્રમણ કરવું પડતું. અહીં ફરક છ અધ્યયનને અને સવાર સાંજ નિયમિત કરવાને અંગે પ્રતિકમણમાં ફરક છે. આવશ્યક એટલે સવાર અને સાંજ પ્રતિકમણ હોવું જ જોઈએ, એથી આવશ્યક કહ્યું. આથી આવશ્યકની જાહેરાત કરી. હવે જાહેરાત કર્યા છતાં તે પ્રમાણે ન વર્તે તે ગુનેગાર બને કે નહિ? પખી-ચોમાસી પ્રતિક્રમણની જરૂર કેમ?
આથી મુસલમાનોને નિમાજ વગર, બ્રાહાણેને સંધ્યા વગર ચાલે તે જૈનેને પ્રતિક્રમણ વગર ચાલે. આવશ્યક આ બંને વખતનું પ્રતિક્રમણ આવશ્યક–જરૂરી કર્તવ્ય. રાજ કરે તે પંદર દહાડે પકખી વિગરે ફેર કેમ કરવા પડે? રોજ ધોતીયું જાતે ધુએ છતાં પછી ધાબીને કેમ આપે છે? બરોબર શુદ્ધિ કરવા માટે બેબીને આપે છે. તેમ બરાબર શુદ્ધિ કરવા માટે સર્વથા શુદ્ધિ કરવા માટે પકખી વિગેરે કરવાના છે. તે તે નિત્ય કર્તવ્ય થયું તેને માસી કર્તવ્યમાં કેમ ગયું? ચતુર્માસિક કર્તવ્યને અર્થ સમજ. “ચાતુર્માસિક મંડનાનિ' એટલે માસીને શેભાવનાર એ ચોમાસાનું જ થયું. બાકીનું ન થયું તેમ તારાથી કહેવાય નહિં. માસીમાં જરૂર કરવું. બાર મહિના જરૂર કરવું. એ ન બને તે
માસીમાં જરૂરાજરૂર કરવું ચોમાસામાં પડિકમણાની બેવડી જરૂર કેમ ગણ? ચોમાસીની અંદર સ્થિરતાને વખત. સંકલ૫ વિકપની ઓછાશ, તેમાં જે શુદ્ધિ થાય તે ઉત્તમ થાય છે. ચોમાસામાં આરંભ સમારંભ વધારે. પ્રવૃત્તિ ભલે ઓછી. પણ ડગલે ને પગલે આરંભ છે. શરદ ત્રાતુમાં કવીનાઈન લેવી. બારે મહિને ટેનીક તરીકે લેવી પણ શરદ ઋતુમાં રેગને હલે, તે વખતે બરાબર સાવચેત રહેજે. ચેમાસું ખરેખર કર્મ બંધનનું સ્થાન, માસામાં વધારે વેપાર ન હોય. મંદીમાં નવરાશમાં
Page #92
--------------------------------------------------------------------------
________________
આગદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ ૨
વધારે નખેદ વાળે. તેમ અહીં પણ બીજા પાપોની પ્રવૃત્તિ ચોમાસામાં ઘણી થાય. વિષયકષાયની વૃદ્ધિમાં પ્રતિક્રમણ નહીં કરે તે તમારા આત્માને બચવું મુશ્કેલ. આવશ્યકમાં સામાયિક આવી ગયું તે જુદું કેમ કહ્યું? જ્યારે જ્યારે વખત મળે ત્યારે ત્યારે સામાયક કરવું જ જોઈએ. નવરા પડવું ન જોઈએ. એથી સામાયક પદ જુદું કહેવું પડયું. પ્રતિક્રમણ સાંજ સવાર કરવાનું. “પૌષધાનિ બેઘડીનું સામાયક તેમ આવશ્યક તે કેટલા છે તે બધું વિચારવાનું છે. ચાર પ્રકારના પૌષધ - ધર્મની પુષ્ટિ ધારણ કરે તે પૌષધ, તેમાં કહેનારા છે કે પર્વ સિવાય પૌષધ કરે નહિં. પૌષધ કેટલા પ્રકારના? તે કે ચાર પ્રકારના, આહાર શરીર, સત્કાર, અવ્યાપાર ને બ્રહ્મચર્ય–પૌષધ. હવે ક પૌષધ પર્વ સિવાય ન કરે? ચારે પ્રકારના સર્વ પૌષધને ન કરવા? કે કેઈપણ પ્રકારને પૌષધ પર્વ સિવાય ન કરવો? તે પર્વ સિવાય કરે તે આપત્તિ આવે. આહાર પૌષધ તેનું દેશથી એટલે વિગયથી માંડી ઉપવાસ. એ બધા આહાર પૌષધ. આહારને દેશ પૌષધ-કરે તે તમારા હિસાબે ગુનેગાર. પર્વ સિવાય વહારે ઉપવાસ કરે તે ડૂબી જાય? વિગયત્યાગ નીવી આંબેલ ઉપવાસ ન કરવા? શરીર સત્કાર પર્વ તિથિ સિવાય કંઈપણ શરીરને સંસ્કાર ન છેડ. છેડે તે પાપ લાગે તેમ માનવું? સર્વથા શરીર સંસ્કાર છોડે તે પાપ માનવું? પર્વતિથિ સિવાય બ્રહ્મચર્ય કરે તે પાપી? દુનિયાદારીના વેપારને સંકેચ કરે અગર બંધ કરે તે પાપ લાગે? એવી અણસમજણ અહીં ન લેશે કે માસી કે પર્વ સિવાય પૌષધ કરીએ તે પાપ લાગે, તેમ માન્યતા ન કરશે. આને અર્થ એ કે
માસી સિવાય સામાયિક પૌષધ આદિ કરવાનો નિષેધ નથી. માસીમાં તે જરૂર કરવા એગ્ય છે. બાકી હંમેશા કર્તવ્ય છે. આ બધું બતાવ્યું હવે એને વિસ્તાર જે બતાવશે તે અગ્રે વર્તમાન.
પ્રવચન ૧૩૯ મું
અસાડ વદી ૪ ને મંગળવાર શાસ્ત્રકાર મહારાજા જણાવી ગયા કે સ્વરૂપ અને ફળ વિચારવું જોઈએ. ધર્મ બે પ્રકારે જણાવતાં એક તે સંપૂર્ણ પાપને ત્યાગ ને એક નિર્વાહની દરકાર રાખી કરતો ત્યાગ. મેક્ષના માર્ગમાં જેઓ વધતા હોય
Page #93
--------------------------------------------------------------------------
________________
૭૦
પ્રવચન ૧૩૯ મું તેમને પિતાને આત્મા કેટલું વધે ને કેટલું વધવું બાકી છે, તે તપાસવા માટે શાસ્ત્રકારે ખીંટા માઈલ સૂચક પાટીયા કે પત્થર નિયમિત કર્યા. જે સડક ઉપર જઈએ, ત્યાં માઈલના ખીંટા હોય. આ ગામ આટલે દૂર છે એમ માલમ પડે. છ માઈલ આવ્યા ને છ માઈલ બાકી રહ્યું, આમ માઈલના થાંભલા મેલી નિયમિત કરવામાં આવ્યું હોય ત્યાં ચાલનારને કેટલું આશ્વાસન રહે. જ્યાં ખીંટા ન હોય ત્યાં ચાલવામાં આશ્વાસન અને અનાશ્વાસમાં ફેર પડે છે. વ્યવહારથી નિયમિત થએલામાં આ સ્થિતિ છે. સામાન્યથી નિયમિત થએલા માર્ગમાં જ્યાં માપણી થએલી હોય ને માઈલના થાંભલા લાગેલા હોય ત્યાં ચાલનારને આશ્વસન રહે છે. તે વાત અહીં સમજે. પરિણામિક ભાવનું ભવ્યપણું અનાદિનું છે
દરેક ભવ્યજીવને મેક્ષ જોઈએ છે. મારા ભવ્યપણાનું ફળ શું? બીજી ચીજોનું ફળ સમજીયે છીએ, તેમ આત્મામાં અનાદિનું ભવ્યપણું છે તેનું ફળ શું? નિધાનમાં પૃથ્વીમાં દાટેલું ધન સરખું આપણું ભવ્યપણું છે. દાટેલું ભગવટામાં કામ ન આવે. મનમાં માત્ર માનવાનું કહે છે. ન દેવાના કામમાં આવે, તેમ આપણે ભવ્ય પણું અનાદિનું પણ એમાં નિપજયું શું? ભવ્યપણું એ પરિણામિક સ્વભાવ એટલે પલટવાવાળે નહીં, અનાદિને હેય તેને તે રહેવાવાળે, તેથી ભવ્યને અભવ્ય ન થાય. અભવ્ય તે અભવ્ય રહે, તે ભાવ પરિણામિક હેવાને લીધે, જીવપણું અનાદિનું છે તે અજીવને જીવ થતો નથી. અજીવ પણ જીવ થતું નથી. આપણે આત્મામાં જીવપણું ઉત્પન્ન કર્યું નથી, તેમ ઈશ્વરે પણ જીવ પણું ઉત્પન્ન કર્યું નથી. જીવપણું છે હંમેશાં તેથી પરિણામિક સ્વભાવ. પરિણામિક સ્વભાવ એટલે અનાદિ સ્વભાવ, તેમ ભવ્યપણું એ પણ અનાદિ સ્વભાવ. હવે અહીં ભવ્યપણાનું ફળ કેમ વિચારવા બેઠા? જીવપણાનું ફળ વિચારવાની જરૂર નથી. તેનું ફળ હંમેશા પ્રવતેલું છે. ચેતના સ્વરૂપ એ જીવપણાનું ફળ છે. જ્ઞાન દશારૂપ ચેતના સર્વકાળ રહેલી છે. જેનું ચાલુ ફળ મળતું રહેલું હોય તેનું ફળ કયું એ કહેવાને પૂછવાને વખત નથી, પણ ભવ્યપણાનું ફળ કઈ મળ્યું નથી. નિગોદમાં, બાદરમાં બે, ત્રણ ચાર ઇંદ્રિયમાં હતા ત્યાં ભવ્યપણું હતું, પંચેન્યિમાં નરકમાં દેવતામાં બધે ભવ્ય પણું હતું. અહીં પણ ભવ્યપણું છે પણ તેનું ફળ શું? એ વિચાર્યું નથી.
Page #94
--------------------------------------------------------------------------
________________
૭૧
આગામે દ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ ભવ્ય પણાનું ફળ એ શબ્દદ્વારાએ વિચારીએ તે સમજી શકાય તેવું છે. ભવ્યશબ્દ ભ એક બે ચાર દશ વિસ કેઈપણ સંખ્યાન ભએ જેને મેક્ષ મલવાને હોય તેનું નામ ભવ્ય, એટલે મેક્ષને લાયક તે ભવ્ય. જે મનુષ્યને ભવ્યપણાને નિશ્ચય થમે હોય તે જરૂર જે વિચારે કે મારે મેક્ષે જરૂર જવાનું જ છે. તે વિલંબ કેને? મારા ઉદ્યમની ખામીને, એટલે વિલંબ કરીશ તેટલે મોક્ષ મેડ મલશે. ભવ્યત્વરૂપી લેટરીનું ઈનામ જાહેર થયું છે
આપણા નામે ઈનામ ચઢયું છે. માત્ર ઓફિસમાં જઈ લઈ આવવાનું છે. સેરટીમાં લેટરીમાં જાહેર થઈ ગયું છે. લઈ આવવામાં વિલંબ કરે તેને શું કહેવું? એમ અહીં જગતની અંદર આપણી સેરટી પાકી ગઈ. આપણે નિગદમાં હતા. સેરટી પાકી ન હતી, બાદર નિગોદમાં બે ઇંદ્રિય, તેઈન્દ્રિય, ચૌરંદ્રિય. વિકદ્રિયમાં આવ્યા હતા, દેવતા-નારકી– પણામાં તિર્યંચના ભાવમાં સરટી પાકી ન હતી, પણ આર્ય ક્ષેત્રાદિ લાંબી જિંદગી દેવાદિકની જોગવાઈ મળી, આ સેરટી પાકી છે. ભવ્યપણને જો નિશ્ચય છે, તે સેરડી પાકી છે, પણ લેવા જવાન સેસાં છે. ટાઢ લાગે છે, તડકે લાગે છે, ખાવાને ફરવાને સુવાને વખત થયેલ છે. તમે સવારથી સાંજ સુધીના વખતમાં નિયમિત કામમાં હે છે. આ કામમાંથી નવરા થાવ ત્યારે સેરટીનું ઈનામ ઓફીસે લેવા જાવને? જાતિભવ્ય-દરિયાના તળીયે સોનાની ખાણ હોય તેમાંથી તેનું નિકળવાનું નથી, ઘરેણું થવાનું નથી, પણ કહીએ સોનાની ખાણ, તેમ મોક્ષે જવાને નથી, પણ મેક્ષે જવા લાયક છે. તેથી જાતિભવ્ય કહીએ. સેરટી પાકી એટલે તારું આ ઈનામ છે. ન લઈ જાય તેટલી તારી ખામી. અહીં મોક્ષની નિસરણી મળી ગઈ ભવસ્થિતિને પરિપાક એટલે શું
ભવસ્થિતિ પરિપાક એટલે નિસરણી ન ચડે તેજ ભાવસ્થિતિ પાકી નથી. જે શક્તિને અભાવ ન હોય તે એકેન્દ્રિય બેઈદ્રિય તેઈદ્રિય ચોરેન્દ્રિયવાળા શક્તિને અભાવ કહી શકે. મનુષ્યદેહ સંપૂર્ણ શક્તિવાળે દેહ. એટલા માટે તે શાસ્ત્રકારોએ ઔદયિક ભાવ વખા. શ્રત સંયમ શ્રદ્ધા એ ક્ષાપશમિક ભાવ અને મનુષ્યપણું એ ઔદયિક ભાવનું છતાં તેની શાસ્ત્રકારોએ પ્રશંસા કરી. ભવસ્થિતિ પકે એ પૂર્વકાળ કે
Page #95
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૩ મું
પશ્ચિમકાળ ધર્મ કરીએ તે ભાવના કારણે તેઓ કે ભવના કારણે પહેલા ત્રુટી જાય. મિથ્યાત્વપણું આપણે ઉદ્યમ કરીએ તો તેડીએ. આપણે તેડીએ તે તૂટે તે ભવસ્થિતિને અર્થ એ કે તમે તેડતા નથી. પંચ. સૂત્રની ટકા જે હરિભદ્ર સૂરિએ કરી છે તેમાં કહ્યું છે કે તમારા ભવ્યત્વને પરિપકવ કરો. શી રીતે ભવ્યત્વ પકવવું? એ કેરી કે જાંબુ છે કે પરાળમાં કે ખાડામાં નાખીએ તેથી પાકી જાય? કેરીને પકાવવા માટે ઉપાય કરે છે. પાકી ગયા પછી પકવવાનું હતું નથી. કાચી હોય તે પરિપકવ કરવાના સાધને મેળવવા જોઈએ. પાકી માટે કેણ પરાળ મેળવે છે ? કેરીમાં તે પરાળ હોય, પણ અહીં કઈ પરાળ સાફ કહ્યું કે તથા ભવ્યત્વને પરિપકવ કરવાના સાધને. ભવ્યપણું પરિપકવ કરવું હોય તે ચારના શરણે રહે, અરિહંતાદિકના શરણે રહે, શરણે આવેલે શી રીતે વર્તે? રાજાને શરણે થાય ત્યારે કેમ વર્તે? તુંહી તુંહીં. લગીર વર્તાવ કરતાં વિચાર કરે, તેને ખોટું ન લાગે. ગુનામાં ન આવી જઉં, તેમ અહીં તમારા આત્માને અરિહંત સિદ્ધ સાધુ અને કેવળીએ કહેલા ધર્મને શરણે મુકી દો. એને હકમ તપાસો. તેના હુકમ બહાર ન જવાય તે તપાસે. પરાળ લાવવી નથી, કેરી પરાળમાં નાખવી નથી ને કેરી વગર પાકી રહી કહેવું છે એમ બૂમ મારવી છે. તેમ ચાર શરણમાં ન રહે તે ભવ્યત્વ સ્થિતિ પરિપાકના રસ્તામાં જ નથી. જેડે દુક્કડગરિહા, પૂર્વની જિંદગી યા પૂર્વભવમાં થએલા પાપ, ચાલુ કાળમાં થતાં પાપો તરફ ધિક્કારની નજર નાખે. શત્રુ તરફ ધિક્કારની નજરનું મહાહથિયાર
ઓગણીસસે ચૌદમાં જ્યારે જર્મનને શરણે થવું પડયું ત્યારે જણાવવું પડ્યું કે અમારા કીલાં હથિયાર, સ્ટીમરે, શત્રુઓએ કબજે કરી બધું કબજે કર્યું, પણ એક હથિયાર અમારી પાસે અમોઘ છે, આ શત્રુરાજ આખી દુનીયાને કબજે લે તે પણ અમારૂં, તે હથીયાર બુઠું થાય તેવું નથી. ખુલ્લું કહ્યું છે. “શત્રુ તરફ ધિક્કારની નજર આ હથિયાર અમેઘ છે. ચાન્સેલરે કયું હથીયાર દેખાડયું? શત્રુ તરફ ધિક્કારનું હથીયાર, એ શત્રુથી કાબુમાં લેવાય તેવું નથી, તે સહદેવ જેવું છે. સહદેવને જેટલા ઘા વાગે ને લેહીનાં ટીપાં પડે તેટલા સહદે ઉભા થાય. તેમ આ હથિયાર એવું જબરદસ્ત છે કે જેટલું દબાવવા જાય તેટલું તેજ થાય, માટે સહદેવ. જેટલું દબાણ કરો તેટલું તે
Page #96
--------------------------------------------------------------------------
________________
આગમોદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ ૨
૭૩
હથીયાર તેજ થતું જાય. માટે અમેઘ હથિયાર જણાવ્યું. એ હથીયાર બુરું થયું નથી અને થઈ શકે તેવું નથી, તેમ અહીં એક હથીયાર તમારી પાસે પણ અમોઘ છે, શાસ્ત્રકાર જણાવે છે કે એક હથીયાર અમેઘ છે. પાપના તરફ ધિક્કારની નજર. તમારી પાસે અમેઘ હથીયાર એક જ. તીર્થંકરના શરણે ગયા છે તે પણ શરણ આપે છે, તે અમેઘ હથીયાર તરીકે નહિં. પાપને ધિક્કાર ન હોય ને તેનું શરણ અંગીકાર કરે તેથી કશું ન વળે, પાપ તરફ ધિક્કાર ન હોય પછી તેની ચાહે તેટલી આરાધના કરે તે પણ તમારે બચાવ થઈ શકે નહિં. ચાર શરણ કયારે સફળ થાય?
ચારે શરણો કયારે કામ કરે? રસાયણ ચાહે સુંદર પણ કેડે સાફ હેય તે જ કામ કરે. રસાયણ વગર ભયંકર વ્યાધિ ન જાય. પણ એ કાર્ય કયારે કરે ? કાઠે ચોકખે જોઈએ. એમ અરિહંત સિદ્ધ સાધુ અને ધર્મ ને ભવને રોગ મટાડે એવા જબરજસ્ત છે, પણ તે કયારે મટાડે? જ્યારે પાપ તરફ ધિક્કારની નજર રાખી આત્માને શોધી લે ત્યારે. પાપના પક્ષકાર બને, અનુમોદક બને, સહાયક બને ત્યા સુધી જિનેશ્વરાદિકનું શરણરૂપી રસાયણ તે ફાયદે કરી શકે નહિં? દુકૃત
એટલે જે જે પાપે તે બધાની ગહ એટલે શું? ચાન્સેલરે માનસિક ધિક્કાર કહ્યો પણ એટલું અહીં બસ નથી. મનમાં ચણેલે મહેલ પડતાં વાર ન લાગે તે માટે દુષ્કતની નિંદા ન રાખતાં ગર્વી શબ્દ રાખે, એકલી પિતાના આત્માથી જે નિંદા કરવામાં આવે તે નિંદા, ગહ કેનું નામ? પિતાને આત્માથી ધિક્કારની નજર હોય અને તે મંડલીના સભ્યની વચમાં ધિક્કાર જાહેર કરે તે ગર્યા. આત્મામાં ધિક્કાર રાખવા પૂર્વક સકલમંડળ સમક્ષ ધિક્કાર જાહેર કરે તેનું નામ ગહ, સામાયિક કરતાં પૂર્વકાળનું નિંદન ગઈણ પડિક્રમણ બોલે છે પણ તે સ્થિતિને વિચાર કરે તે રૂંવાડે પણ આવતું નથી. દુષ્કૃત નિંદનાદિ, સુકૃત અનુમોદન
દુકૃતનું નિંદન કર્યું પણ કડાયા માંજી સાફ કર્યો તેથી પેટ ન ભરાય. જો કે કડાઈયા ન માંજીએ તે રસેઈ બધી બગડે, પણ કડાઈ માંજીને સામાન્ય તૈિયારી જોઈશે. માટે જે જે સત્ક જે ઉન્નતિના કાર્યો તે તરફ અનુમેહન રાખે, ખેડુત ખેતરમાં ખેડીને બીજ વાવીને ઘેર બેસી
Page #97
--------------------------------------------------------------------------
________________
૭૪
પ્રવચન ૧૩૯ મું
જાય તે પરિણામ શું આવે? ખરી ખુબી પાણી સીંચન અને રક્ષણ કરવામાં છે. બી વાવીને રક્ષણ ન કરાય તે સ્થિતિ કઈ થાય? તેમ તેમ જત્રા સામાયિક પૂજા પ્રભાવના ઉપધાન જે કંઈ કરે તે માત્ર ખેતી કરી બીજ વાવવાનું, પણ એનું પિષણ કયું? હંમેશા અનમેદન. મારો જન્મ કૃતાર્થ, કે મેં આ કર્યું. આ વાત ખ્યાલમાં લેશો તે વિચાર આવશે કે મરણ વખતે છેલ્લી વખતે પણ જે સુકૃત કર્યા હોય તેનું હું અનુમેદન કરું છું. ગઈને ગુજરી માને તે જૈન શાસનમાં ચાલે તેમ નથી. ગઈન વિભાગ કરી સારીનું અનુદન ને ખેટીનું નિંદન-ગર્પણ કરે. ગઈ છે ગુજરી ગઈ તે નિંદન ગર્વણ અનુમોદન શાનું કરશે? શાસ્ત્રકારે તે આ ભવનું નહીં પણ ભવભવનું શેચે છે. આ ભવ પરભવ વળીય ભવ.
જ્યાં આનં–રૌદ્ર ધ્યાન ની વૃદ્ધિ થતી હોય તે પંડિતાએ જ ન શાયર ગઈ ગુજરી ભૂલી જવી. સમુદાયે અબ્રહ્મનું (મૈથુનનું) નિંદન ગણ છે. વિભાગ કરવાનું નથી. તેમાં ખસવાના–લપસવાના સંજોગે છે. લપસણું હોય તે જગ પર પગ મૂકતા વિચાર કરવાને છે. શગુના ગુણની અનુમોદના થવી જોઈએ
સત્કૃત્યાનુદનમાં આત્મા ઘણો લાભ મેળવે છે. કરવામાં માત્ર પિતાના પ્રયત્નનું ફળ, અનમેદનમાં ભૂત-વર્તમાન અને ભવિષ્ય પ્રયત્ન બધો લાભ મેળવી શકે. કરણમાં સ્વપ્રયત્નને લાભ મેળવી શકે. અનુમોદનમાં બધાને લાભ મેળવી શકે. સુકૃતને સમય રહ્યો છે પણ અનમેદનમાં આંબળા જેવું મીંઠું છે. બીજાનાં સત્કૃત્ય તરીકે અનુમોદન બીલકુલ નથી. અમુક સાથે રાગ હોય તે બે ઉપવાસ કરે તે જબરા નેમુભાઈ. તે જગે પર ઉત્તમભાઈ સાથે પાસેળ હોય તે તેણે છ કર્યો હોય તે કર્યો છટ્ર પિતાને ભગત સંઘ કાઢે તે અનુદે, બીજાએ કર્યું હોય તે કંઈ નહિં, અહીં સુકૃતની અનુમોદના કે સ્વપક્ષની અનુમોદના કટરમાં કટ્ટર શત્રુ હોય પણ તેના સુકૃતનું અનુમોદન રહે તે સમજવું કે આ સુકૃતનું અનુમદિન છે. ધ્યાન રાખો કે શાલિભદ્રના તથા ધન્નાજીના જીવે કયવન્નાના જીવે ગરીબીમાં દાન દીધા, પણ જોડે રહેનારી પાડે શણે બાયડીની જાત. પાનીએ શળ સણગાર સજે તેથી બાયડીની બુદ્ધિ પાનીએ. એવી બાયડીએએ પેટે પાટે બાંધી દાન આપ્યું. જેનું નામ નથી નિશાન કે સંબંધ નથી. જે સાધુને દાન આપ્યું તેનું નામ નિશાન પેટે પાટે બાંધી રોતાં મળેલી ચીજ અજાણ્યાને આપી, તે ૧ખત પડોશણ
Page #98
--------------------------------------------------------------------------
________________
આગમેદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ ૨
૭૫ બાયડીને જ અનુદન કરે છે. ધન્ય છે આ જીવને, ધર્મકાર્યની અનુ મિદના કઈ સ્થિતિમાં હોય ? આ છેક ગમાર, ઢોર ચારનાર, એક સાધુને દાન દે તેમાં બાયડીઓ અનુદન દે છે. આપણે સંબંધી હોય તે અવગુણ ઢાંકી દઈએ- ગુણે જાહેર કરીએ છીએ. જીવમાં અવગુણ ભરેલા છે. એમાં ગુણ આવે તેની બલિહારી. તે બીજા વખતે કેમ નથી થતું? મારા અંતઃકરને જે ગમે તે માટે અને મારા અંતઃકરણમાં જે ન ગમે તે માટે પણ જુદુ શાસ્ત્ર છે. નહીંતર અહીં ગુણને અંગે અવગુણ નડતાં નથી, તે પણે કેમ નડે છે? વસ્તુતાએ અનુમોદના નથી, સત્કૃત્ય તરીકે અનુદના હેય તે ચાહે તેની અનુમોદને હેય. ભરત બાહુબળને અંગે ગુરુએ પહેલા ભવમાં વેયાવચ્ચના વખાણ કર્યા. આચાર્યની સ્થિતિની અપેક્ષાએ ભરત બાહુબલમાં શું વધારે હો? અગીતાપણું હતું, ઇતર ગુણે સાથે ન લેવાથી અગીતાર્થ પણું કીધું. એક ગુણને અંગે વર્ણન છે. અવગુણને અંગે ગુણ મારી નાખવામાં આવે તે સર્વગુણવાળો થાય ત્યારે અનુમોદનીય છે તે નિશ્ચયમાં આવ્યા. અરિહંત ને સિદ્ધ બેને જ માને. આચાર્ય ઉપાધ્યાય સાધુ એટલે મેહનીયને આધીન, મેહમાં રહેલી વ્યક્તિ. ભગવાન મહાવીર મહારાજે કામદેવ વગેરેને જે વખાણ્યાં તે કામદેવ વિગેરે સર્વગુણ સંપન્ન હતા? જે ગૂણની અનુમોદના કરવી છે તે ગુણ ઉપર જ ખ્યાલ રાખવું પડશે, ગુણની વચનથી પ્રશંશા કે અનુમોદના કેની હોય?
આ અંગે પર ગુણની પ્રશંશા-અનુમોદના કરે ત્યાં દેષ કહ્યો છે, ગુણ ગમે તેના હેય તે અનુમોદનીય હોવા જોઈએ તે અહીં મિથ્યાદષ્ટિની અનમેદના પ્રશંસાને દૂષણ રૂપ ગણે છે. હવે સવાલ રહ્યો કે ગુણની પ્રશંસા કયાં રહી? તે કયા રૂપે તે લક્ષ્યમાં લે, દુનીયાદારીથી દૂધપાક સારી ચીજ, વખાણે, ઉત્તમ ભેજન ગણે, પણ ઝેર ભરેલ હે ન જોઈએ. અખંડ ચેખાની જએ ખંડિત ચાલશે. બદામ પસ્તા હલકા હશે તે ચાલશે પણ ઝેર ભળેલ ન હૈ જોઈએ. તેમ અહી જૈનશાસ્ત્રને અંગે જેના હૃદયમાં સત્યતા ન હોય, જેના હૃદયમાં દેવાદિ ત્રણની પ્રતીતિ ન હોય, તેવા ગુણોનું અનુંસેદન કરતાં સાવચેત રહેવાનું કહે છે. જે અનમેદનથી મિથ્યાત્વનું પિષણ હોય, તે અનુમોદવા નહીં, પણ જેના અંગે મિથ્યાત્વનું પિષણ ન હોય તેવાને અનુમોદવા. ધનાજી ને કવયના એ સમ્યકત્વી હતા ને દાન દીધું કે સમ્યક
Page #99
--------------------------------------------------------------------------
________________
છઠ્ઠ
પ્રવચન ૧૩૮ મું
વગરના હતા ને દાન દીધું? એકેય પણ તે વખતે સમ્યકત્વવાળા નથી, પછી દાનનુ અનુમાદન કેમ કરે છે? જે અનુમેદનથી મિથ્યાત્વને પેષણ મળે, મત તરીકે અનુમેાદન કરાય નહિં. પણ જે અનુમાદનથી ધર્મના કાર્યનું- પાષણુ હેાય તેવું અનુમાદન કરવામાં કોઈ જાતની અડચણુ નથી. સમ્યકત્વના દૂષણમાં પ્રશંસાને નિષેધ પણ્ તે આવા પ્રકારના નિષેધ જેમાં વિરૂદ્ધવાસનાનું પેષણ ન હોય, તેવાના ગુરુનુ અનુમેાદન કરવાનું,
મેઘકુમારની જીવદયા વખાણુવી નહિ? જિનેશ્વરના આગમને અનુસરતા મિથ્યાત્વીના ગુણ અનુમેદન કરવાના. શકટાલ મંત્રી રાજાની સેવા કરતા, વરરૂચિને વખાણતી ત્રખત ન વખાણ્યા, રાજાના વખાણ થાય, વરરૂચિ સ્તુતિ કરે, તેમાં જે કાઈ રાજાની સ્તુતિ કરે તેમાં શકડાલને અડચણુ નથી. અને વરરૂચિ કરે તેમાં અડચણુ. રાજાની સ્તુતિ થાય તે સ્તુતિ મત પર ન પડતાં રાજ્ય ઉપર ચઢવાની, અને વરરૂચિ સ્તુતિ કરી લાભ મેળવે તે મત ઉપર. મૂળ વાત એ છે કે અનુમેાદનની લાઇન આપણા કાર્યને અંગે ઘટી ગઈ છે. અત્યાર સુધીમાં જે જે ધાર્મિક કાર્યો છે તેને યાદ કરી છે ? અનુમેદન કરે છે ? તમારા સમૃત્યુને તમે અત્યારે યાદ કરી અનુમૈાદન ન કરી તે ખરેખર કરીને અનુમાઇનના લાલ ખેાઈ દેવાય છે. તે છેલ્લી જિંદગીમાં યાદ કયાંથી કરવાના ? તા પછી દુષ્કૃતને ક્રચાંથી યાદ કરવાના ? આટલા અત્યારે યાદ નહીં કરા તા છેલ્લે ઢગલાને શી રીતે યાદ કરવાના ? તે નિંદન ગર્હણુ કરવાના શી રીતે ? ભલે મેધમ કરવાના, કાથળામાં પાંચશેરી. જે કાય પરત્વે જે અનુમાદના નિંદન એ બેમાંથી એક પણ કરી શકવાના નહિ. માટે દુષ્કૃત ચાહે જેવુ હોય તેા પશુ નિદાને પાત્ર છે. સુકૃતને અંગે અનુમાદનાને પાત્ર છે.
અપ પાપ બહુ નિજ રા
જે સુકૃતને અનુમેદતા મિથ્યાત્વનું પોષણ ન થવું જોઈએ. ધન્ય છે કે એણે માવાને દાન દીધું. નું ફળ કયાં ? ભૂલ થઈ કે ફૂલ તેડ્યા તે જિતેશ્વરની પૂજા કરી. મેં હિંસાની નિંદા કરી પણ એના અથ કયાં ગયા ? જે સમ્યકત્વની કરણી, સાધુની સામા ગયે, દાન દીધું, ફૂલથી પૂજા કરી, તે ધર્મ કાર્યાંની નિ ંદા કરે તા તેની છાયા કયાં ? કાઈ પણ ક્રિયા આ ત્રણ ક્રિયા વગરની ક્રિયા હાય નઠુિં'. એ અપેક્ષાએ ત્યાં નિઢવા જાય તે
Page #100
--------------------------------------------------------------------------
________________
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ ચેાથેા
સમકીતીની કરણી બગડી જાય. અનુમાદન નિર્દનમાં અપ્રશસ્ત અંશ પ્રશસ્ત અંશ પાષાવા કે ભગાડવા ન જોઈએ. ખીન જરૂરી કરીએ તે વેદન કરવું પડે. દાન દેતાં સાધુને ધારી રસેાઈ કરીએ ને એ રસેાઇ વહેારાવીએ તે ‘અલ્પ પાપને બહુ નિરા’ તે અલ્પ પાપ વેદનમાં ન આવે તેવું, એ જગેા પર શુદ્ધ આહાર પાણી તે હિંસા વગર થતાં નથી, પણ તે વહેરાખ્યું. ઉનું હોય ને ઢાંકણું ઉઘાડયું, તમે ચાલ્યા, તપેલા લેઢાના ગાળા જેવું ગૃહસ્થનું હલન, તેમાં વેદનમાં પાપ ન લીધું. તેમાં કર્મ બધાય પણ તરત ત્રુટે, વેદન નહીં. કેટલાનું એવું કહેવું છે કે બંધ વખતે શુભ ભાવના છે. જે વખતે બંધાવવાનું કહેા તે વખતે શુભ ભાવના હાવાથી તે છે. જે તીથંકરની મુદ્રા દેખાતાં પૂજન કર્યા પછી જે આહ્લાદ થાય તે આણ્વાદ પહેલેથી હેતે નથી, માટે તે વખને જે શુભ ભાવ થાય તે લાગતા કર્મને તેડવાને સમથ નથી. કેટલાક આ મતના છે. કાકાળે તેડવાનું, કેટલાક કારણ કાળે તેાડવાનું કહે છે. અલ્પબંધ કયાં ? જરૂરની બહાર, કાચું પાણી વહેરાવ્યું. સાધુને ઠંડીમાં ધ્રૂજતા દેખી લાકડા સળગાવી ભક્તિ કરે તેને શું ગણવું ? અવસ્થા સમજવી. જરૂરી, બીનજરૂરી પરિસ્થિતિમાં શ્રાવકને ભક્તિમાં શે
લાભાલાભ ?
७७
જંગલેના સીધા લાંખે તે છે. વચમાં પાણીની સવડ નથી. તમે જોડે પાણી લીધું છે. વચ્ચેવચ સાધુને દેખ્યા. તરસથી પીડાતા, કેવળ તરસે તર છે. સાધુ બેભાન થએલે છે. જંગલ છે, અચિત્ત કરવાનું સાધન નથી. અગર તમે તે સમજતા નથી. તે વખતે તમે પાણી પાઈ દીધું, તમને શું થયું? તમે દુર્ગતિ ખાંધી કહેવું? પરિસ્થિતિ દશા ધ્યાનમાં લ્યેા. શાસ્ત્રકારો કહે છે કે સાધુ માટે રસેાઇ પાણી કર્યા ત્યાં સાધુ કહે કે તે ભક્તિ અનુકંપાથી લાભ મેળવ્યે મારે પતું નથી માટે લેતા નથી. સાધુ તરીકે ભક્તિ અને ખીજું કંઈ સાધન નથી, માટે તેનું શું થશે ? તેથી અનુકંપા. સાધુ માટે અગ્નિ સળગાવ્યા, સાધુ ના કહે, પણ તે ભક્તિ-અનુક ંપાથી લાભ મેળવ્યેા. આ ખીનજરૂરી. જરુર અત્યારે નથી. હવે ખીન જરૂરીમાં આવે. જ્યાં ગામ છે, ખીજુ મળે એવુ છે, છતાં કાણુ રખડે–તપાસ કરે, માટે ઠોકને, આ બીનજરૂરી. તેમ પૂજામાં ખીનજરૂરી હિંસા–જૂઠ કરે, કરે તે વેદન કાળનું અલ્પ પાપ બાંધે, કર્યું છે ખુદ પૂજાને અંગે, પાણી સચિત આપ્યું તે સાધુને અંગે, છતાં વેદન
Page #101
--------------------------------------------------------------------------
________________
G૮
પ્રવચન ૧૩૯ મું
કાળનું અ૫ પાપ, બહુ નિર્જરા સાથે કરે છે. અલ્પ આયુષ્ય-શુભ કર્મ કરે, પણ બીનજરૂરી હિંસાનું, જરૂરીમાં કાર્યકાળ, કારણકાલમાં ફરક છે. અહીં એકાંત નિરવ નહીં મનાય, નહીંતર સાધુને કર્તવ્ય થઈ જાય. એ પ્રજાને સાતમી આઠમી પ્રતિમામાં નિષેધ કર્યો છે. અહીં શરીરે કીડા પડે તે પણ સચિતને નાશ ન કરે, કુટુંબ માટે ના પ્રવર્તે, તે શ્રાવક છતાં ભલે પૂજા ન કરે, એવાને છૂટે કર્યો તે શી અપેક્ષાએ? સર્વથા નિરવઘ હેય તે છૂટે કરવાનું કારણ શું? કાર્યકાળ-કારણકાળ અને વેદનકાળ ત્રણને જુદા ગોઠવશે તે બરાબર સમજાઈ જશે.
અનમોહન અંશ એટલે બધે ઉપગી, નિંદન એટલે ઉપયોગી કે આત્માનું ભવ્યત્વ પરિપકવ કરનાર છે. એ નિંદન કરતાં સન્માર્ગનું નિંદન ન થઈ જાય, પડિકમણું કરતાં તેનું નિંદન ન થઈ જાય, તેમ મિથ્યાત્વનું અનુમદન ન થઈ જાય તે વાત મગજમાં રાખવી. આ ત્રણ વસ્ત (૧) ચારનું શરણ (૨) સુકૃત અનુમોદન (૩) દુકૃત નિદન રાખે તે ભવ્યપણું પાકી જાય. કેરી પાકયા વગર મીઠી ન હોય, પણ પકવવાના સાધન છે. તેને ઉપયોગ કર્યો. ભવ્યત્વપણું તેને પરિપકવ કરવાના સાધને પકડવા જોઈએ. તે માટે પૂર્વ ધર આચાર્યે જણાવ્યું કે તે ભવ્યત્વને પરિપક્વ કરવાના ઉપલા સાધન છે. તે ચેકખા બતાવ્યા છે, જે આ ત્ર કરતાં થકાં ભવસ્થિત ન પાકી હોય એવે તે લાવો. આ ત્રણમાંથી ખસે ને રખડે તેમાં નવાઈ શી? આ નકકી કરો તે ખીલા ડોકેલા છે તે માલમ પડે. પાપન કાર્ય તમામ નિંદનીય ગણે, સુકૃતને અનુમોદનીય એ ગણે ગણતરીને પેલે પીટે છે. બીજો એક મારે નિભાવ. મારું જીવન કે સંસાર એ છોડી શકતા નથી, પણ તે કેમ ઓછા પાપે બને એ સિવાય બધું પાપ કેમ છેડી દઉ, તે સ્થિતિ આવે, મારા જીવનમાં કુટુંબ નિર્વાહમાં તીવ્ર પાપ ન રહેવું જોઈએ. તે બીજે ખીંટે, દેશવિરતિ આજ નિર્વાહના કારણ તરીકે મોટા પાપ ન રહેવાં જોઈએ અને નિર્વાહ સિવાયના બીજા બધા પાપ બંધ થવા જોઈએ. ત્રીજા ખીટે આવે ત્યારે પાપ ન થવું જોઈએ, ચાહે તે સજેશમાં. હવે ચે ખીંટે કર્યો? મારા પરિણામ પણ બગડવા ન જોઈએ. પ્રવૃત્તિ ન બગડે, નિર્વાહજીવનની દરકાર નહીં, એટલું જ નહિં પણ પરિણામ પણ ન બગડે. પહેલા ખીંટાનું નામ સમકત, બીજુ દેશવિરતિ, ત્રીજું સર્વ વિરતિ ને ચોથું વીતરાગપણું. મોક્ષના માર્ગમાં આ ચાર ખીંટા ઓળંગવાના
Page #102
--------------------------------------------------------------------------
________________
આગમ દ્વારક પ્રવચન શ્રેણી, વિભાગ ચેાથે
માટે સાગાર અને અણુગાર ધર્મ એમ બે પ્રકારના ધર્મ કહ્યા. હવે તે ધર્મનું ષિષ ૨વરૂપ આગળ કેવી રીતે જણાવશે તે અગ્રે વર્તમાન.
પ્રવચન ૧૪૦મું
અષાડ વદી ૬ ગુરૂ શાસ્ત્રકાર મહારાજા આગળ જણાવી ગયા કે આસ્તિકય માત્ર ધર્મની ઈચ્છાવાળે હોય, પણ નામ માત્ર તરફ ન દેરાતાં સ્વરૂપ અને ફળ તરફ દોરાવુ જોઈએ. ધર્મ નામ માત્ર લેનાર ફળ મેળવી ન શકે. જે વસ્તુ કઈ પણ પદાર્થ કરી શકતા નથી તે વસ્તુ ધર્મ બનાવે છે. એ પદાર્થ ક! આવતી જિંદગીને અંગે જે દુર્ગતિ કવી અને સદગતિ મેળવી આપવાની તાકાત હોય તે તે માત્ર ધર્મમાંજ છે. દેવ ગુરૂ જે દુર્ગતિ રેકે ને સદ્ગતિ આપે તે ધર્મ દ્વારાએ. દેવ ગુરૂની જરૂર નથી એમ કહેનારે વિચારવાનું છે કે ધર્મ દેખાડાય સમજાવાય ત્યારે જણાવનારી વસ્તુ છે કે પોતાની મેળે જણાય એવી ચીજ છે? ધર્મ પાંચ ઈન્દ્રિયથી જણાતે પદાર્થ નથી. ધર્મ જરૂરી છે તે ચીજ પૂરી પાડનાર કોણ! મારે કેરી જોઈએ છે, પણ આંબે જગતમાં ન જોઈએ? આંબે ન હોય તે કેરી કયાં છે? તેમ ધર્મને જણાવનારા ને સ્વતંત્ર જાણનારા આચરનારા ગુરુ મળે નહિં તે ધર્મ મળવાને કયાંથી? હમને ગુરુ ધર્મ આપે, તેમને તેમના ગુરુ આપે, યાવત તીર્થકર તેમને ધર્મ આપે. તે જેમ પોતાની મેળે ધર્મવાળા થયા તેમ અમારો આત્મા પિતાની મેળે ધર્મવાળે કેમ નહિં? જગતમાં જેટલા આત્મા છે તે બધામાં આત્માપણું સરખું જ છે. તીર્થકરના આત્મામાં આત્માપણું અને આપણામાં આત્માપણું સરખું જ છે. તિર્થંકર દે ગુરુ વગર ધર્મ જાણી શક્યા, ફળ મેળવી શક્યા છે, તે અમે પણ દેવગુરુ વગર ફળ મેળવી શકીશું. વળી અમારે જરૂર તે એમને જરૂર કેમ નહિં? દેવગુરુનું આરાધન ઘર્મતત્વ માટે
તીર્થકરના આત્માને દેવગુરુની જરૂર નથી એમ કહેનાર ભૂલે છે. કટીવજને છેક વગર કમાયે હજારો ખરચે ને ભીખારી વિચારે કે હું બે હાથવાળ વાળે છતાં હું કેમ ન ખરચું-એમ વિચારે તે? તેમ તીર્થંકરે દેવગુરુની અપેક્ષાવાળા નથી, તે ભવની અપેક્ષાએ. સર્વ
Page #103
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૪૦ મું
કાળની અપેક્ષાએ નહિં. પહેલાં ભાવની અપેક્ષાએ દેવગુરની અપેક્ષાવાળા હતા. તીર્થંકર નામકર્મ નિકાચીત કર્યા પછી તીર્થંકરનાં કલ્યાણકમાં ઉમંગપૂર્વક ભાગ લે છે. તીર્થંકરના ભાવમાં જન્મથી સમ્યકત્વવાળે ત્રણ જ્ઞાનવાળે હય, પહેલાં ભાવમાં તીર્થકર નામકર્મ બાંધ્યું હોય ને એકલા ભવમાં દેવગુરુનું આરાધન ન કરે તે હરકત નથી. સમ્યકત્વનું, જ્ઞાનનું ઠેકાણું નહિ એવી સ્થિતિવાળે તીર્થંકરની સરખાવટ કરવા જાય તેનું શું થાય ? આ ભવમાં શ્રેણિક મહારાજે અદ્વિતીય આરાધના કરી. એ આવતા ભવે પદ્મનાભ-નામના તીર્થકર થશે, ત્યારે ભલે ન આરાધે. દેવગુરુ દ્વારાએ મળનારી વસ્તુ ગર્ભમાં મળી ગઈ હોય, તેનું ખાતું લઈ બીજા ન આરાધે તે તે ન ચાલે. સ્વયંબુદ્ધ સિવાય દેવગુરુનું આરાધન છોડી દે તે ધર્મ પામે નહિં. ઉંદર બીલાડી વગર દવે દેખે તે તમે દીવા એલવી નાખે કે? કહે એની આંખમાં એટલું તેજ છે તેથી તેમને દીવાની દરકાર ન હોય, તેથી મંદ તેજવાળા આપણે દીવાની દરકાર ન રાખીએ તે પાલવે નહિં. જે તીર્થકરને પેલા ભવના ત્રણ જ્ઞાન સમ્યકત્વ એવા દેવગુરુનું આરાધના ન કરે તેથી અમારે આરાધનાની જરૂર નથી-એમ કેમ બેલાય? દેવગુરુની આરાધના કરી તીર્થંકરપણું મેળવનારા છે. તેથી બીજા જીવને આરાધનાની જરૂર નથી-એમ કહી શકાય નહિં અર્થાત્ દેવગુરુનું આરાધન ધર્મરત્વ પ્રાપ્ત કરવા માટે. આથી ભગવાનની દ્રવ્ય પૂજા કરનારે કણ ગણાય? તેને દ્રવ્ય પૂજા કયારે ગણવી? જેણે એ ધારણું હાય કે આ મહાપુરૂષની છખંડની ઋદ્ધિ ઠકુરાઈ રાજકુટુંબ બધું મળેલું તેને ઝેર જેવું દેખ્યું ને છોડયું ત્યારે કલ્યાણ થયું. દેવગુરુને ન માનનારા તીર્થકર–મનુષ્યને તેવા વખતમાં પણ ત્યાગ વગર ન ચાલ્યું. ત્યાગ અંગીકાર કર્યો ત્યારે જ તીર્થકર પણું વાસ્તવિક મળવાને અધિકાર આ. દ્રવ્યપૂજા સમયે ધારણ કઈ રખાય ?
ગૃહસ્થને કેવળ જ્ઞાન કદી થાય, પણ તીર્થકરને ગૃહસ્થપણે કેવળજ્ઞાન હોય જ નહિં. તીર્થંકર ત્યાગી થાય થાય ને થાય જ, ત્યાગ સિવાય તેમને કેવળજ્ઞાન નથી. તીર્થકર સરખાને સર્વવિરતિનું હથીયાર લેવાય ત્યારે જ કેવળજ્ઞાન તાબે થઈ શકે. માટે જ આ સર્વવિરતિના સરકારની પૂજા કરું છું. તીર્થકર એટલે સર્વ વિરતિને સરદાર, એમની પૂજા એટલાજ માટે કે મને સર્વ વિરતિ મળે. સર્વવિરતિ મેળવવાનું કારણ જાણી જે
Page #104
--------------------------------------------------------------------------
________________
ગાદ્વારક પ્રવચન શ્રેણી, વિભાગ ચાથા
૮૧
પુજા કરે તેમનુ જ દ્રવ્ય પૂજન છે. દ્રશ્ય શબ્દ સાંભળી ભડકશે નહિ. ભવિષ્યમાં ભાવને લાવનાર, સવિરતિને જરૂર મેળવી આપનાર એવુ
પૂજન 2 દ્રષ્યપૂજન. બાકીની દ્રવ્યપૂજા પણ તે કહેણા મામા જેવી પૂજા, વાસ્તવિક દ્રવ્યપૂજા નહિં. સવિત્તિના ધ્યેયી સ વિરતિના સરદાર ભગવાન છે. તે શમશેર દ્વારાએ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યુ છે, માટે કેવળજ્ઞાન પામવા માટેજ સવિરતિના સરદાર એવા તીર્થંકરની સેવા કરૂ છું. આ ભાવનાએ આ પરિણતિએ સેવા કરવામાં આવે તે તે દ્રબ્યસેવા. જૈન શાસનની સેવા અથવા તીથ કર મહારાજની સેવા ગણાય. એમની પાસેથી પ્રવિતિ મેળવવાની છે, એ વિચાર વગર કરાતી પૂજા શાસ્ત્રોક્ત પૂજા નથી.
ભૂખ્યા તરસ્યા સાધુએને અચિત્ત તલ અને જળની મનાઇ કેમ કરી !
તમારા ઘેર તમે મુનિમ રાખે, તે મુનિમને હુક આપી દ્યો. એના નામથી હજારા આપે ને લઇ આવે, તેમાં વાંધા નડે, પશુ એક વાત નક્કી હાવી જોઇએ. એ આ હુકમના ઉપયેગ મારા વેપાર રાજગાર સિવાય ખીજામાં ઉપયોગ કરશે નહિ, એ ભરેસે પ્રથમ હાવા જોઈએ. એ સિવાય અખત્યાર આપતા નથી, દુરૂપયોગ કદી નહિ કરે. તેમ અહી તમને તીથકર મહારાજ જે પાણીના માટલા જી માટે સાધુના પ્રાણ જવા બહેતર ગણે છે. કાચા પાણીની વાત દૂર રહી, પણ અચિત પાણી છતાં જે વ્યવહારથી સુચિત હાય એટલા માત્રથી જે સાધુની દ્બેિગી કુરબાન કરે છે. જે તીર્થંકરા અપકાયની દયા માટે જવાની દયા માટે સાધુના પ્રાણની એદરકારી કરે, તે તીથ કરી તમને પૃથ્વી-અપકાયાક્રિકની પૂજામાં છુટી આપે છે, દેરૂ બંધાવે, ધૂપ દીપ અપ વિગેરેની છુટી આપે છે, તે તેમને પેાતાના માનની દરકાર હતી ને સાધુતી કિંમત ન હતી ? જો પોતાની માનતા-મેટાઇ-બઢાઈ પૂજા માટે આટલી છુટ આપે તે સ્વપ્ને પણુ તીર્થંકરને ન માનીએ. તે માન કે પૂજાની ઈચ્છાવાળા હતા ! કહે એક જ વસ્તુ બને. આખા શરીરના રક્ષણ માટે સડેલા અંગુઠા કાપવા પડે. અંગુઠે કાપવા ઉપર તત્વ નથી. તત્વ આખા શરીરના રક્ષણ ઉપર છે. તેમ સ્વરૂપથી દેખાવ માત્ર જે પૂળમાં હિંસા કરે તે અહિંસામાં પગમવાવાળી ઢાય, તેજ તમને છૂટ મળે. પુજનથી ભક્તિ ટકાવે; તેઓ અઢાર દોષ રહિત છે.
Page #105
--------------------------------------------------------------------------
________________
૮૨
પ્રવચન ૧૪૦ મું
તે તરફ ધ્યાન રાખી એ માગે આવનારા થાવ. એ માર્ગે આવનારા થાવ ત્યારે હિંસા સ્વરૂપથી હતી, તે અંગૂઠે। કાપી શરીર મચાવવા જેવું થયું. શરીર બચાવવાનું લક્ષ્ય ન હોય તે અંગૂઠા નકામા કાપવાનો, તેમ ત્યાગ તરફ લક્ષ્ય ન હોય તે ક્રિયા સાધ્ય વગરની થાય છે. નહિંતર જેમ અંગાર મક માચાય તે અસભ્ય દ્રવ્ય આચાર્ય, તેમ આ પૂજન અવાસ્તવિક. સવિરતિના ધ્યેય વગરની પૂજા તે ભાવપૂજાના કાણુ તરીકે દ્રવ્ય પૂજા ન ગણવી, પશુ માત્ર કહેવા તરીકે દ્રવ્ય— પૂજન ગણવું.
તીર્થંકરાને માનીએ છીએ તે ધર્મને જ માટે. તેમણે ધર્મ આચાર્યો જણાવ્યે તે દ્વારાએ પામવે છે, માટે તેમનું આરાધન કયા સાટા તરીકે ગુરુને આહારાદિક વહેારાવા છે ?
ગુરુ મહારાજને આટલા રોટલે આટલું પાણી આપે તે સાટા તરીકે કયુ સાટું ? આ મહાપુરૂષ સેક્ષના માર્ગ અમલમાં શૈલી રહ્યા છે. હું માક્ષના માર્ગે જતે નથી, તે માગ છેવટે છે તે નજીક કેમ કરવા ? કરનારાને મદદ કરવાથી અછતા ગુણા પણ પ્રાપ્ત કરી શકાય છે. આ મેાક્ષ માગે જાય છે, તેને સયમાદિના સાધનની મદદ કરૂં તે મારે માક્ષ માર્ગ નિકટ થઈ જાય. સાધુને અનાદિ અપાય તેમાં ધ્યેય કર્યું ? મને આ માર્ગ મળે તે માટે. આ અપેક્ષાએ આપે એમાં એકાંત નિજ રા. સયત સાધુને શુદ્ધ અશનાદિ આપે તે એકાંત નિર્દેશ જ્યાં એક જ ધ્યેયને અમલમાં મૂકી રહ્યા છે. આવા ને મદદ કરૂં તે મને તે સંયમ માર્ગ મળે, આ અપેક્ષાએ આપે તે એકાંત નિરા. આથી દેવગુરુ અન્નનું આરાધન ધમ પ્રાપ્તિ માટે, તે દેવગુરુ દ્વારાએ ટ્રુતિ રાકાય સદ્ગતિ પ્રાપ્ત થાય તેમાં મુખ્ય હેતું હોય તે તે ધર્મો જ છે. પશુ તે ધર્મ નામ માત્રના નિડુ વાસ્તવિક ધર્મ જોઇએ, તે માટે શાસ્ત્રકારે એ એ ભેદ રાખ્યા, સાગાર અને અણુાગાર ધમ, ગૃહસ્થ અને સાધુને ધર્મ. સાગાર-ગૃહસ્થના ધમ કયા લેવા ?
અહી કેટલાક કહેશે કે ગૃહસ્થીએ ધર્મી છીએ. આવા ગૃહસ્થપણામાં ધર્મ કયા ? જે વ્રતને ધર્મ ગણ્યા, પણુ વિષયકષાય
ગૃહસ્થને પશુ ધર્મ કહ્યો. આપણે ખાટે સાષ પકડનારાએ સમજવાનું કે મેાક્ષમાગ માં અનુકૂળ થાય તે. ખાર આરભાદિકને ધર્મ ગણ્યા નથી.
Page #106
--------------------------------------------------------------------------
________________
આગામે દ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ ચોથે, જે તે ધર્મ નથી ગ તે માર્ગાનુસારીને સામાન્ય ધર્મ ગણે છે કે નહિં. ન્યાયથી પસે પેદા કરેલું જોઈએ. વિવાહમાં સમશીલ. શીલકુળ
એ સરખા હેય અન્ય ગોત્ર સાથે વિવાહ કરેલા હેય. આ બધું માનુસારી ગુણેમાં જણાવે છે તે પરિગ્રહ અને વિવાહ એ સામાન્ય ધર્મ કહી ઘો. હમારે દુનીયાદારીમાં પૈસે પેદા કરવા, લગન કરવા એ પણ એક ધરમનું કામ છે. આમ કહેનારે સમજવાનું છે કે દેવદત્ત યજ્ઞદત્તના મેલા ફાટેલા લુગડાં દેખ્યા, તેથી પેલાએ કહ્યું કે ફાટેલા મેલાં લુગડાં કાઢી નાખ. દેવદત્ત લુગડા ફેંકી દીધા ને નાગ થઈ ગયે. દેવદતે અને બીજાએ ઉપાલંભ આપે, ત્યારે યજ્ઞદત્તે કહ્યું કે તમે કહ્યું તેમ કર્યું. આ ઉત્તર વાજબી દીધે? મેલા લુગડાં કાઢી નાખ આ વાકયમાં તત્ત્વ શામાં હતું? મેલા ફાટેલા કાઢી નાખવામાં, લુગડાં કાઢી નાંખવામાં તત્વ ન હતું. જે લુગડાં કાઢી નાખે તે મુર્ખ બને, તેમ અહીં સમજે. વિશિષ્ટ વાકયે એટલે વિશેષણવાળું વાકય હોય ત્યાં વિધાન કે નિષેધ કરીએ તે તે વિશેષને લાગુ પડે, વિશેષણને લાગુ ન પડે. તેમ માર્ગનુસારીપણુ પસે કમાવામાં વિધાન લઈ ગયા પણ પેદા કરવામાં વિધાન નથી, વિધાન ન્યાયમાં છે. મેલા લુગડાં કાઢી નાખ, તેમાં મેલાપણું કાઢવામાં તત્વ હતું. પૈસે પેદા કરવામાં તત્વ ન હતું, તત્વ ન્યાયમાં ડતું. એ ઉપરથી એક વાત નક્કી થઈ કે પૈસે પેદા કરવામાં ન્યાય જોઈએ. બાકી બીજામાં અન્યાય કરીએ તે અડચણ નહીં મેલા લુગડાં ન જોઈએ તેમ શરીર મેલું હોય તે ચાલે? અહીં મેલને નિષેધ તેમ વિભવ એક ઉપલક્ષણ છે. અહીં ખરું વિધાન ન્યાય કરે જોઈએ. માગનુસારીએ અન્યાયને રસ્તે ન ચાલવું. અહીં અન્યાયને નિષેધ છે. જગતમાં ઘણે ભાગ પૈસાને માટે જ અન્યાય કરનારે હોય છે, માટે અન્યાયનું મુખ્ય સ્થાન પકડયું. પૈયામાં ન્યાયને અગ્રપદ આપ્યું. બીજામાં ન્યાયને અગ્રપદ હેય તેમાં અડચણ શી? એમ વિવાહમાં પણ સમાન કુળ ન હોય, સમાન શીલ ન હોય, એવા સાથે વિવાહ કર નહિં. તત્વ નિષેધમાં છે. અસમાન શીલ કૂળને નિષેધ કરે તેમાં અડચણ શી? માર્ગનુસારી ગુણેની આવશ્યકતા શાથી?
માનુસારીના ગુણ નહિં નીકળે, તે આચાર્ય કપીને ઉભા કર્યા છે? પ્રથમ સમજ કે આ વસ્તુ શી છે. પછી સૂચવેલા છે કે શું છે તે
Page #107
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૪૦ મું
પછી સમજાશે. માર્ગાનુરીના ગુણે જે ગૃહસ્થ પિતે ધારતા હોય કે મારૂં કુટુંબ ધમી થવું જોઈએ, તે તે ગુરૂ મહારાજ મળે ત્યારે ધર્મી બને. પણ જ્યાં સુધી ગુરૂ મહારાજ મલ્યા નથી, મલ્યા તે ધર્મ જથ્થો ન હોય, તે એ સદગૃહસ્થ કુટુંબમાં રિવાજ એવા પાડે કે સંજોગ મળે કે સીધું પ્રાપ્ત થાય. ગુરૂ મળે ત્યારે ધર્મ પામવામાં વિદ્ધ ન નડે. તેમ જે કુટુંબની તૈયારી કરે. જેમાં ગુરૂને જેગ ન મળે પણ જ્યારે મળે ત્યારે જેમ લુગડાં ને રંગ કર હેય તે ખટાશમાં બોળી રાખ્યા હોય તે જે રંગ ચૅટ કે પાકે રંગ, તેમ ગુરૂ પાસેથી ધમને ઉપદેશ મળે કે તરત જ અસર કરે. આખા કુટુંબને કેળવવા માટે માર્ગાનુસારીના ગુણે આખા કુટુંબ સાથે સંબંધ ધરાવે છે. પિતા માટે ૨૧ ગુણે જેમાં આવ્યા હોય તે જ્યારે ગુરૂ મળે ત્યારે ધર્મ પામો જાય. આપણું આત્માને ૨૧ ગુણોવાળે બનાવો. માર્ગાનુજારીના રૂપ ગુણે સમષ્ટીની અપેક્ષાએ, ૨૧ પિતાની અપેક્ષાએ ગુણે રાખ્યા છે. વિશેષ ધર્મ પાંચ અણુવ્રત-ત્રણ ગુણવ્રત ને ચાર શિક્ષાવ્રત રૂ૫. આથી કુટુંબના માલીક તરીકે સામાન્ય ધર્મ ગૃહસ્થ બરાબર કરી લેવાને.
હેય છે તે સંસ્કાર માટે, ગૃહસ્થ ધર્મ–બાર પ્રકારના શ્રાવક ધર્મને અંગીકાર કરું છું. નહીંતર ૩૫–૨૧-૧૨=૯૮ પ્રકાર કહેવા પડે. વાવેતરમાં જમીન ખેડીને, રંગવામાં ખટાશ ચડાવીને તૈયાર રખાય, તેમ માર્ગોનુંસારી ગુણ પમાડી ધર્મ માટે કુટુંબને તૈયાર રખાય. કેટલાંક બીજ વગર–ખેડેલીમાં પણ ઊગે
માનુસારીના ગુણે માત્ર ખેતી તરીકે અથવા ખટાશ તરીકે, ૨૧ ગુણે પણ તેમ છે. મૂળધર્મમાં લેવામાં આવ્યા નથી. કેટલીક વખત માર્ગાનુસારી ૨૧ ગુણ ન હોય તે પણ ધર્મ પામે. રહિણી ચાર કેટલા ગુણવાળે. અર્જુન માલી ચિલાપુત્ર એલાયચીપુત્ર વિગેરે ધર્મ નથી પામ્યા? એવું રૂપક આપીએ તે આ બધાને ધર્મ થયે જ નથી એમ ગણવું પડે. એથી એ ગુણો ન હોય તે ધર્મ ન આવે એમ ન કહી શકાય. ધરમનું રૂપ બારવ્રતમાં આપ્યું છે. ૩૫ કે ૨૧ ગુણમાં ધર્મપણું જણાવ્યું નથી. પેલે જે ધર્મ તે ધર્મ દુર્ગતિવારણ રૂપે, પણ સદ્દગતિવારણ રૂપે છે જ નહિં, ભૂમિકારૂપ છે. ખટાશરૂપે છે. કેટલાક બીજ વગરખેડેલી જગામાં પડે તે પણ ઉગે, તેમાં બીજ જરૂર જોઈએ.
Page #108
--------------------------------------------------------------------------
________________
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ ચેાથે
આપણે સમ્યકત્વ પામ્યા, શ્રાવકધર્મ પામ્યા તે વખતે ધ્યાન રાખવું જોઈએ કે આપણે મક્ષથી કેટલા માઈલ હજુ દૂર રહ્યા? અહીં ચૂકીશ તો ફરી ૮૪ ના ચક્કરમાં
સમ્યકત્વને પ્રથમ ખીંટે આવે તે અર્ધપગલથી વધારે સંસાર હેય નહિં, અનંતા પુગલ પરાવતે ઠેકાણું જેનું ન હતું તે અર્ધપગલ પરાવર્તમાં જરૂર મેક્ષે જવાને. હવે સમ્યકત્વના ખીંટાથી દેશવિરતિના થાંભલે ગમે તે આઠ ભવ, બાર પ્રકારના શ્રાવક ધર્મથી મેક્ષ આઠ ભાવ છે, જ્યાં દેશવિરતિ મળે તો આઠ ભવમાં મેક્ષ, આપણે ભવ્ય છીએ મેક્ષ લે જ છે. તે દેખાતાં થાંભલાં કેમ છોડાય? દેશવિરતિ અને સર્વવિરતિના થાંભલા છે, જેમાં ચેકખા આઠ ભવ તેમ લખેલું છે. જવું છે ચક્કસ તે પછી દ્રાવિણ પ્રાણાયમ શું કરવા કરે છે? જે કોઈ ભવ્યજીવ એ ભવ્યજીવ સમજણમાં આવ્યું ત્યારથી મેક્ષના ધ્યેયવાળે છે, તે દેશવિરતિ કે સર્વવિરતિ લીધા વગર મોક્ષે જવાવાનું નથી. હવે દેશવિરતિ સર્વવિરતિ ન લેવી તે આગળ પાછળ ચક્રાવા ખાવા છે? ભવમાં ભ્રમણ કરવું છે? અહીં પાપ કરે, ભવભ્રમણ કરવું છે ને મનુષ્યભવ મળે ત્યારે કરવા માગે છે, ત્યારે હવે એટલે વિલંબ થાય ત્યારે ચક્રાવામાં વધારે વિલંબ થાય છે. જે જવું જ છે તે શા માટે ચક્કરમાં જાય છે. મનુષ્યપણું મળ્યું છે. તે તમારા હાથની ચીજ નથી. દરીયામાં તણાતા આવેલું લાકડું કદાચિત કાઠે આવ્યું. પણ પાછો વમળમાં પડી જાય તે, અહીંથી ચૂકયે તે ચોરાશીના વમળનાં ચક્કરમાં, એ પાછો મનુષ્યભવને કાંઠે આવશે એને શે ભરોસે? દરિયામાં ડૂબતે મનુષ્ય હાથ આપે તે વખતે વાયદે કરે ખરે? તે જીવજીવનને નુકશાન કરનાર ચેરાશીનું ચક્કર તેમાં વાયદો શી રીતે થાય? એક સામાયિકનું ફળ
ખરેખર મોક્ષની તેવી ઈચ્છા થઈ નથી. મેક્ષના ને વાસ્તવિક કારણે માન્યા નથી, નહિંતર વિલંબ કેમ થાય ? બીજા મનુષ્ય ભાવ પર મદાર રાખતા હે તે તે માત્ર અજ્ઞાનતા છે. જે ધરમ કરવાને વખત મળે છે તે વખતે તમે સફળ કરતા નથી અને આગળ કરીશું. અરે તારે ખજાને તપાસ્ય, મનુષ્યપણની પુણ્યપ્રકૃતિ બંધાવે તેવી પ્રકૃતિ નથી. સમ્યકત્વને ખટે જ્યાં આવે ત્યાં અર્ધ પુદ્ગલ પરાવર્ત દેશવિરતિ
Page #109
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૪ મું
આવે તે સાત-આઠ ભવ, સર્વવિરતિ આવે તે ત્રણ ભવ, અને વીતરાગપણું આવે તે તેજ ભવે મોક્ષ. પિતે જે ખીંટા આગળ આવ્યું હોય તે ઉપર ધ્યાન આપે ને જુવે કે હું કેટલે આ ને બાકી કેટલું રહ્યું તે માલમ પડે. માટે અહીં સર્વવિરતિ અને વીતરાગના ખીંટા સુધી ન પહોંચ્યા પણ દેશવિરતિના ખીંટાએ તે પહોંચે. બાર મહિના ન બને તે ચોમાસાને અંગે આ 5 કરવા જોઈએ. દિવસે દિવસે એક મનુષ્યદાન દે છે. શાનું? સેનૈયાનું ખાંડીથી, લાખે ખાંડી લાખ ખાંડીઓનું દાન દે છે રોજ રોજ, વિચારે કલ્પના કરો, લાખ ખાંડી સેનું દાનમાં દેવું તેને લાભ કેટલે હવે જોઈએ? એ આત્મા જે ફાયદે કરે અને એક મનુષ્ય દિવસે દિવસે એક સામાયિક કરે તે તે લાખ ખાંડી દાન દેનારે સામાયકવાળાને પહોંચે નહિં. આ તે પરણે એને ગવાય તેમ સામાયકને અધિકાર ચાહ તેથી સામાયકને મેટી પદવી આપી. દાનમાં થએલે રસ શાનું પિષણ કરશે? સેનૈિયા લાવવાનું, નહીંતર આવે કયાંથી. જ્યારે સામાયક શાનું પિષણ કરે? સામાયિકની ભાવના એ છે કે જ્યારે એ દિવસ આવે કે બેઘડીનું કર્યું છે તે જિંદગીનું કયારે કરીશું? તમને સુય સાવ હવા ઘણા સામાયક પારતા બેલે છે, સામાયક કરે એટલે સાધુ જેવા થયા. આનું લક્ષ્ય કયાં? બેઘડીના સામાયકમાં સાધુપણુ જેવા ગણાવા માંગે, તે સાધુપણાની પદવી ઊંચી કેવી ગણતા હોવા જોઈએ ? નહીંતર “સમણે ઈવ' અપમાનકારક પદ લાગશે. લાભ દેખાડનાર કયારે જણાય? સાધુપણાની સ્થિતિ ઊંચી છે એમ માને ત્યારે જ આ પદ ગમે. સામાયકના સંસ્કારવાળો પિતાની તાંત-સંબંધ સર્વવિરતિ સાથે બાંધે છે. દાનવાળે તાંત માલમિલકતમાં બાંધે છે. આ દૃષ્ટિથી વિચારશે તે દાન દેવા કરતાં આ સામાયક કરનારે લાભ વધારે બાંધશે. સાતિચારમાં નિરતિચાર અનુષ્ઠાન આવે છે
અહીં કે વિચાર કરશે કે સામાયક ઊંચી દશાનું. આ સામાયકે નહિં. સમણે ઈવ કયા સામાયકમાં બેલ્યા ? જે પરિણતિ ઉપર જાવ તે તે અંતરમદુત્તની પરિણતિમાં કેવળજ્ઞાન હેય. તે સમણે ઈવ કહેવાને વખત નથી. આ સામાયક ૪૮ મીનીટમાં મેક્ષ દેનારું, ઊંચી પરિણતિવાલું જ નહિં પણ રહસ્યથી વિચાર કરીએ કે જાતિવાર નિત ચાર મતિ. ચેકનું અનુષ્ઠાન મેલાથી જ જન્મે છે. પહેલે એકડે કે કર્યો
Page #110
--------------------------------------------------------------------------
________________
૮૭
આગમેદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ ચોથો હતે? તેમ અહીં શરૂમાં અતિચારવાળું જ અનુષ્ઠાન થાય, નિયમથી પહેલાં ચારિત્ર મોહનીયને પશમ થવાને કે ક્ષય થવાને ? ક્ષાપશમ થયા પછી કાળાંતરે ક્ષય થવાનો. લાપશમ મેલા છાંટા નાખે ને ધવડાવે. ક્ષપશમ વખતે પ્રદેશદય માનશે કે નહિં? તે પ્રદેશદય શું કરશે ? અનંતાનુબંધી દર્શન મેહનીયને બંધ શંકા દાક્ષિણ્ય ઉભા કરે, અપ્રત્યાખ્યાની દેશ વિરતિમાં અતિચાર લગાડે, પ્રત્યાખ્યાની સર્વવિરતિમાં અતિચાર લગાડે છે. શાસ્ત્રમાં સર્વ અતિચાર સંજ્વલના ઉદયે હેય તમારા હિસાબે ફેર થયું, પણ જે સર્વથી નાશ કરે તે દેશથી નાશ કરનાર. મૂળ વાત એ કે પ્રથમ શિક્ષણમાં આડા અવળું હોય પણ આડા અવળામાં પ્રવર્તે તો ક્ષાપશમિકમાં અતિચાર રહેવાના. અતિચારવાળું સામાયિક થવાથી આ વસ્તુ ઉડી ગઈ છે, એમ ન સમજવું, પણ અતિચાર ટાળવાને ખપ રહેવું જોઈએ. અહીં સામાયિકમાં સર્વ વિરતિમાં વ્રતમાં પચ્ચખાણમાં શુદ્ધિની ઈચ્છા હોવી જોઈએ. એ રામાયક કરનારે કેટલો લાભ મેળવે ? પંડિતના દષ્ટાંતે જ્યારે દાનની વાત થાય ત્યારે આમ છે, વખત ખરાબ છે, સામાયિકની વાત આવે ત્યારે બે પૈસા ખરચી દઈએ, આ સામાયક ન બને. દાનની વાત આવે ત્યારે વગર પિસાની વાત હોય તે ધરમ કરીએ, સામાયક જેવી ચીજ શા માટે દરેકથી નથી બનતી? શા માટે પરિણતીની શુદ્ધિ નથી રખાતી? તેનું સ્વરૂપ સમજવું જોઈએ ને ફળ કયું? વળી આવશ્યક તેમાં પણ સામાયિકની જરૂર પડે છે તેનું સ્વરૂપ અગ્રે.
પ્રવચન ૧૪૧ મું
અસાઢ વદી ૭ શુક્રવાર શાસ્ત્રકાર મહારાજા આગળ જણાવી ગયા કે સંસારમાં દુર્ગતિથી બચાવનાર અને સદ્ગતિ પ્રાપ્ત કરાવનાર માત્ર ધર્મ છે. ધર્મ દ્વાર ન હોય તે દેવ કે ગુરુની તાકાત નથી કે સદ્ગતિ મેળવી આપે કે દુર્મતિ રેકી શકે. આ ઉપર જૈન શાસ્ત્રને પામે છે. જિનેશ્વર મહારાજ પણ પાપથી દુર્ગતિથી ધર્મ દ્વારા સિવાય રોકી શકતા નથી. પાપ કરેલા હોય તે ધર્મ દ્વાર ગ્રહણ ન કરે તે જિનેશ્વર પણ દુર્ગતિ રોકી શકે નહિં, પિતે સ્વતંત્ર કેઈને પણ પાપને ક્ષય કરી શકતા નથી. જે વચમાં ધર્મરૂપી દ્વાર ન લવાય તે દેવદ્રારાએ પાપને ક્ષય થઈ શકતો નથી. જે એકલા દેવથી પાપને ક્ષય ન થાય તે દુર્ગતિ તે રેકાય કયાંથી? તેમ સદ્ગતિ દેવ
Page #111
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૪૧મું
ગુરૂદ્વારા થાય. અંતરદ્વાર ધર્મનું આવવું જ જોઈએ. કોઈ પણ જ્ઞાનાવરણીય ક્ષય કર્યા વગર જિનેશ્વરના પ્રભાવે કેવળજ્ઞાન મેલવ્યું નથી. કેઈએ પણ મેહનીય કર્મક્ષય કર્યા વગર જિનેશ્વરના પ્રભાવથી વિતરાગપણું મેળવ્યું નથી. જિનેશ્વર મહારાજ પરમ ઉપગારી ત્રણ લેકના નાય પણ ધર્મ દ્વારાએ. ધર્મનું દ્વાર ખસેડી નાખીએ તે ખુદ જિનેશ્વરમાં જિનેશ્વરપણું નથી, જિનેશ્વરમાં જે જિનેશ્વરપણું રહ્યું છે તે પણ ધર્મ દ્વારાએ. જેને વ્યક્તિ દેવને માનતા નથી.
આપણી માતાને રોગ થયો હોય, અડકાવ આવ્યે હય, તે પણ માતાપણું જનેતા તરીકે માનીએ છીએ. તેથી માતાપણામાં એાછાશ માનતા નથી. જનેતા ને જનેતા તરીકે માનીએ છીએ તે પછી બીજી અવસ્થા તરફ જોવાનું હેતું નથી. તેમ પરમેશ્વરને પરમેશ્વર તરીકે માનતા હોઈએ તે તેમાં આશ્રવ છે કે બંધ હો, ભવના કારણ છે કે મેક્ષના કારણ છે, એ આપણે જોવાનું હતું નથી. જે પરમેશ્વરને વ્યક્તિ તરીકે માનીએ તે પછી હિંસાદિક કરે, તે પણ આપણે જોવાનું હતું નથી, પણ વ્યક્તિ તરીકે માનતા હતા. પણ જૈન શાસનમાં દેવને વ્યક્તિ તરીકે માનવાના નથી. જેને દેવને બરાબર માને છે. બીજા દેવની
વ્યક્તિને વ્યક્તિ તરીકે માને છે, તેથી તેમના ગુણદોષના વિચારને સ્થાન નથી. તે ચાહે તે કરે. જૈને વ્યક્તિ તરીકે દેવને માનતા નથી. જેમ માતાને જન્મ આપનાર તરીકે ઉપગારી ગણી તેમાં બીજા વિચારને અવકાશ નથી. જગત્ કર્તા તરીકે માન્ય પછી ઈશ્વરના દેશે તરફ જવાનું રહેતું નથી. જૈન શાસનમાં આ સંસાર જગત એ કમ રાજાનું કેદખાનું માનવામાં આવ્યું છે. કર્મરાજાની આ જેલ છે, તેમ સંસારને માન્ય. કર્તા તરીકે પરમેશ્વરને માનવામાં આવે તે પરમેશ્વર બધાને જેલમાં ઘાલનાર મનાય. ક કેદી કેદમાં ઘાલનાર માજીસ્ટ્રેટને ઉપગાર માને ? આખું જગત કે સમાન, એને આ જડ શરીરમાં ગંધાઈ રહેવું પડે તે પણ કેદ. શરીરને કેદ માને છે. શરીરને કેદ મનાય ત્યાં બીજા પુદ્ગલને કે મનાય તેમાં નવાઈ શી? તે શરીર-જગતને બનાવનારને ઉપગાર માને કે અપકાર માને? ખુવાર મેળવનારને કઈ શરપાવ દેતું નથી. હું તારું નખેદ કાઢે તું મને શું આપીશ? એ પ્રશ્ન કેમ થાય? સારું કામ કરી હજુ મંગાય, તેમ આત્માને અજ્ઞાની બનાવે શરીરને કેદી
Page #112
--------------------------------------------------------------------------
________________
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ ચેાથે
૮૯
બનાવે, આત્માને પુગલમાં આસકત ખનાવી જંજીર એડીમાં ઝકડે તેને ઉપગાર શી રાતે માનવા? અન્યમતવાલા જગત કર્તા ગણી ઈશ્વરને ઉપગારી ગણી પરમેશ્વર માને, ઉપગારી માન્યા. અમે જન્મવા પહેલાં ઈશ્વરનું શું બગાડયું કે જેથી નવ મહીના મને ઊંઘે માથે લટકાવ્યા? જન્મ દેવાને અંગે જગતના મેહક પદાર્થો બનાવનાર હાવાથી તેમને ઉપગારી લેખાય તે ઠીક નથી. માતાને જનેતા તરીકે દુનીયાએ ઉપમારી માની, તેમ ઉત્પાદક તરીકે ઇશ્વરને ઉપગારી માન્ચે નથી. જેનાનાં મદીરા તીર્થં પૂજા ાત્રીએ પ્રસિદ્ધ છે. એ ઇશ્વર ન માને તે તે તીર્થાદિકને સ્થાન ન હતું. માત્ર પરમેશ્વર માને છે કૈયા ! તમારા જેવા નિહ. અન્યાએ મુડામાં ભગવાન માન્યા
તમે ભુંડામાં ભગવાન રાખ્યા છે. છેકરા જન્મ્યા તેથી ચીઠ્ઠી લખા તા અખંડ સે।ભાગ્યવતીએ પુત્રને જન્મ આપ્યું છે. વિવાહમાં ચી॰ ભાઈ ફલાણાન પુત્ર, જણવામાં ખાયડી જોડવામાં તમે, નવું જુનું અને, કાળે તરી લખા ત્યારે ફલાણાભાઇ દેવગત થયા, ઘરની દશા વિચારતાં કલમકંપે છે, પણ પરમેશ્વરને ગમ્યું તે ખરૂં. તારે માકણુ માંડવામાં ને મારવામાં પરમેશ્વર રાખવા છે. આવી રીતે જે પરમેશ્વરને માનતા હાય તેમ, મૈં ઉકરડે નાખવા વખતે પરમેશ્વરને માનતા નથી. સારૂ થાય તે ટુ, ભુંડું થાય તા ભગવાન. તે તરીકે જેના પરમેશ્વરને
24
માનતા નથી.
ધર્મના ધારી પોતે પણ ધમ કરનારા ને બીજાને ધર્મના માર્ગ બતાવનારા માટે જેને ધર્મને દેવ દ્વારાએ માને છે. દેવ ૧૮ દ્વેષ રદ્વિત દેવમાનવા છે તે ૧૮ દોષ હાય કૈં ન ાય તેમાં શું ક્ક છે ? અમારે વ્યકિત તરીકે દેવ માનવા નથી. ૧૮ દોષ ટાળવારૂપી પૂરે પૂરા ધમ હાય તેવા દેવ મા.વા છે. અમારે વંશવેલા તરીકે ગુરુ નથી. પંચમહાવ્રત આદરે તે ગુરુ હીરા, કાલસા થયા પછી હીરાની લાઈનમાં નથી. તેમ પાંચ મહાવ્રત કેટલા વરસ પાળે અને પછી કારાણે મૂકે તે ગુરુ નહિ. જ્યારે ધર્મ દ્વારાએ દેવ અને ગુરુની માન્યતા રહે તે જ આવી રીતે બની શકે, નહિંતર દેવ માનવામાં ગુણે જોવાની જરૂર નથી. એકમાના જળેલા ભાઈ હાય તે! લુચ્ચા ખાલક ચાહે તેવે હાય તે પણ ભાઈપણું જતુ રહેતુ નથી. તેમ અહીં દેવપણું ગુણની અપેક્ષાએ ન હેાય તે દેવના ગુણુ જોવાની જરૂર ન હાય.
Page #113
--------------------------------------------------------------------------
________________
૯૦
પ્રવચન ૧૪૧ મું
ગુણવાદ–વ્યકિતવાદની વિચારણા
અહી' વ્યકિત તરીકે કેાઈણ જાતના સબંધ નથી. હવે વ્યકિતને સબંધ નથી તેા ગુણુના જાપ કરા, વ્યકિતના ગુણીના જાપ શા માટે કરે છે ? ઘરે બેઠા ગુણુદ્વારાએ જાપ થતા હૈાય તા ઋષભ દેવ, મહાવીર સ્વામી ગૌતમ સ્વામી, સુધ સ્વામીને છેાડવા પડશે. પકડવા છે વ્યકિતવાદ ને ખેલવામાં ગુણુવાદ ખાલે છે. અમલ કરી છે. તિવાદ અને એલે છે। ગુણવાદ, તે આ એ કેમ બને? તું સેાનું હીરા મેતીને માને તે ગુણથી માને છે કે વ્યક્તિથી ? એક હીરા ડાય. હીરા કીમતી ગણ્યા શાથી ? તેજથી, તેજ દ્વારાએ કિંમત છે. મેતીની કિંમત પાણીથી છે. સેાનું ટચથી કીંમતી ગણ્યુ, તે તેજ પાણી અને ટચ હાય તા સભાળી લે. હીરા મેતી કે સેનાના કટકાને શું કરવા વળગે છે ? તેજ દ્વારાએ હીરાની કિંમત છે. પાણી દ્વારાએ ટચદ્વારાએ મેાતી સેનાની કિંમત છે, તેજ પાણી ને ટચ સિવાય તે તે વસ્તુએ હતી નથી. તમે હીરા મેતી સાનામાં ગુણુ માને છે. કે પદાર્થ એજ હીરા અત્યારે તેજવાળા છે તે કીંમત જુદી છે. એજ તેજ અગડી ગયું તે પછી કીંમત એછી કરે છે. ટચ અને પાણી તેજના આધારે કિ ંમતી, છતાં પણું તેજ પાણી ટચવાળા તે તે પદાર્થા લેવાય છે. તેમ ગુરુની જ કીંમત, ધમાઁની જ કીંમત છતાં પહેલી વ્યક્તિએ જે ગુણુવાલી ધર્મવાળી હોય તે દ્વારાએ ગુણુ અને ધર્મનું આરાધન થાય. તેજ ટચ ઊંચી હાય, હલકી કીંમત કરે તે ગાંડા ગણેા છે. જે કટકામાં જે તેજ હાય તેને લાયક કીંમત કરે તે જ શાણા ગણાય, તેમ કીંમત ગુણુદ્વારાએ પણ જે જે ગુણવાલા જે જે ધર્મવાલા તે તે ગુણ ધર્મ દ્વારાએ કિંમત કરે તે જ શાણા ગણાય. ઋષભદેવજીથી માંડી મહાવીર સુધીની વ્યક્તિની દેવ તરીકે કિંમત ગણીએ તે જ શાણા ગણાઈ એ. જે જે વ્યક્તિએ ગુણવાળી હાય તેમને ગુણી તરીકે માનવી જોઈ એ. સમ્યકત્વમાં સથારા પેરસીમાં અરિતા મહાદેવા, જે જે અરિહંત તે તે બધા દેવ મહાવીર ઋષભદેવજી જ દેવ અથવા ગૌતમ સ્વામીજી જ ગુરુ એમ નથી. જે જે સારી વ્યક્તિ તે તે ગુરૂ. તેમને માનનારા તેજદાર હીરાની કિ ંમત કરે તે જ ઝવેરી ગણાય. ટચ પ્રમાણે કિંમત કરે તેા જ ચાકસી ગણાય. તેમ ધર્મની ગુણુની સંવરની નિરાની કિંમત કરતારો ધમી ગુણી. સંવરવાળાની કિ`મત કરે તે જ શણા ગણાય. અહીં ઘેર બેઠા નમે અરિહંતાણું ગણી લઈશું–એમ કેઇ કહી દેતે. નમા લેાએ સવ્વ સાદ્ભુ
Page #114
--------------------------------------------------------------------------
________________
આગદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ છે
૯૧
કહી દઈશું. ઉપાશ્રયે ઉપાશ્રયે દેહાદેડ શું કરવા કરીએ. આતે આખા જગતના તમામ દેવગુરુને માની લઈશું. ઘેર બેઠા પાણું તેજ ટચના આધારે કીંમત ગણી હીરા મેતી કે સેનાને ન સંઘરે તેની દશા શી થાય? તે જ પાણી ટચને જાણે કહે તેની વાત કરે પણ હીરા મોતી સેના સામું ન જુવે તે તેની વાતની કિંમત કેટલી? તેમ દેવ અગર ગુરુ કોઈ ગુણવાળી વ્યક્તિ હોય તેની ઘેર બેઠાં કીમત આંકનારે મૂર્ખ બને. જ્ઞાની દ્વારા જ્ઞાનની આરાધના
અહીં ભરત મહારાજાને ચક્રરત્ન ઉત્પન્ન થયું છે. અહીં ઋષભદેવ ભગવાનને કેવળ જ્ઞાન થયું તેની વધામણી આવી છે. ભરત મહારાજા ત્યાં ગયા એટલે કેવળજ્ઞાન ભરત મહારાજાએ જોયું નથી, રહા કે ગયા દેખવાની ચીજ નથી. કેવળ જ્ઞાનીની પાસે શું કરવા ગયા? કેવળ જ્ઞાનને મહિમા કરવા માટે. કેવળ જ્ઞાની પાસે કેમ ગયા? મહેલમાં બેઠા બેઠા કેવળ જ્ઞાનને મહિમા થઈ શકતે. જ્ઞાનની આરાધના જ્ઞાનીની આરાધના દ્વારા થાય. આ વાત સાથે મૂળ પ્રસંગ કહ્યો. હવે પ્રાસંગિક વાત કહું છું. છ ખંડની માલીકી દેનારૂં એક બાજુ ચક્રરત્ન ને એક બાજુ કેવળજ્ઞાન તે પણ બાપને, પિતાને લેવા દેવા નથી. છ ખંડની માલિકી પિતાને, કેવળજ્ઞાન બાપને મળ્યું. બાપના આત્માને કેવળ જ્ઞાન મલ્યું તે પિતે જવાથી કેવળ જ્ઞાન વધતું નથી ને ન જાય તે કેવળમાં કાંઈ ઘટતું નથી, એવી સ્થિતિનું કેવળ એટલે પારકા આત્માનું કેવળ જ્ઞાન. તે જગાએ છ ખંડ આપનાર ચકે રત્નની બેદરકારી કયા વિચારથી થઈ હશે? છ ખંડ ચૌદરત્નને નવ નિધાન આપનાર ચક્રરત્ન. માત્ર કેવળીનો મહિમા કરે. કેવળજ્ઞાન દેખવાના નથી માત્ર કેવળજ્ઞાન પામ્યા તેને મડિમા કરવા માટે જે છ ખંડની માલિકી આપનાર ચક્રને લાત મારે તે કઈ પરિણતિ હોવી જોઈએ. તમારી અપેક્ષાએ રાષભદેવજી એ પથરો, મુતરની કથળીને વિષ્ટાને ટેપલે, હાડકાંને માંસને ઢગલે કે બીજું કંઈ ? જે માંસને ઢગલે છતાં પ્રગટ ગુણવાલે નિર્મલ આત્મા અંદર રહ્યા છે તેથી તેમની કીંમત. કેવળજ્ઞાનીનું શરીર હાડ માંસને ઢગલે જ છે. એક ગુણવાળે જોડાયે તેથી પૂજ્ય ગણ્યું. એમનામાં ગુણ તેથી હાડકા માંસ પૂજ્ય ગણ્યું. ખુદ હમારામાં ગુણ ઉત્પન્ન કરે તેને પૂજ્ય માનીએ તેમાં શું? છતાં તેને પત્થર માને તેને શું? તારી અપેક્ષાએ ભગવાનની મૂતિ પર છે. તે તેમનું શરીર હાડ માંસ મુત્તરની કથળી છે. શાસ્ત્રકારે
Page #115
--------------------------------------------------------------------------
________________
હર
પ્રવચન ૧૪૧ મું
માંસ રૂધિરમાં રંગ બીજો કહ્યો તેથી માંસ રૂધિર નહિં તેમ નથી, અમારે તે ગુણીના સંગે રહેલે માંસને તે પણ નમસ્કરણીય છે, ગુણીના સંબંધમાં રહેલ અશુચિ શરીર પણ નમનીય છે, તારે એકલે હાથે લે છે, ભગવાનને આકાર લેવા છતાં તારે પત્યારે કહે છે, તે તારે ભગવાનને વિષ્ટાના ટેપલા તરીકે માનવા છે. ભરત ચક્રરત્નની બેદરકારી કેમ કરી?
મૂળ વાતમાં આવે. ઋષભદેવ ભગવાન કેવળજ્ઞાન પામ્યા તે એમના આત્મામાં તેમાંથી ભરત મહારાજને ભાગ મળે તેમ નથી. જવાથી કેવળ મેળવે તેમ નથી, ભક્તિવાળા પામી જાય, અહીં અષભદેવ પાસે ભરત મહારાજા જાય તેમાં કશું વળવાનું નથી. ભાવનાથી વહોરાવજે, રોટલે આપે તે દ્રવ્ય કે ભાવ? માટે દ્રવ્ય બંધ કર, ભાવથી મહારાજને આપ્યું. મહારાજે વાપર્યું તેમ કલ્પી લે. તમારા આહારાદિ માટે દ્રવ્ય ભાવ બને જોઈએ છે. માત્ર ભગવાનની ભક્તિમાં દ્રવ્ય જોઈતું નથી. ભાગવાન રાષભદેવજીને કેવળ થયું. ભરતે તે સાંભળ્યું તેને મહિમા કર છે, રાષભદેવ રૂપ વ્યકિત તે દ્વારા ગુણને મહિમા, તે કરવા માટે ચોક રત્ન, છ ખંડને નવ નિધાન આપનાર ચક્રરત્નની બેદરકારી કેમ કરી? ઈષ્ટ વસ્તુ લાગી હોય તે તેને દેખવાની તાલાવેલી જુદી લાગે, ચક્રરત્ન થયા પછી બાહુબળજીની વખત હાર ખાધી તે વખતે શંકા થઈ કે ચકી એ કે હું? એ શંકા થઈ તે અહીં ચક્ર ચાલ્યું જો એમ શંકા કાં ન થાય? દેવતાની આપેલી વસ્તુ છે. બેદરકારી કરી–તેથી કદાચ ચાલ્યું જાય, તેમ રાંકા કાં ન થાય ? અહીં કેવળજ્ઞાનને મહોત્સવ કરવા જાય ત્યાંથી ભાગ મળવાનું નથી. કેવળજ્ઞાન મેળવનારની મુદ્રા દેખવી તેની એટલી હિંમત કે ત્યાં ચક્રની કિંમત નથી. એ વખત ક્ષણવાર વિચાર આવ્યો કે કેવળને મહિમા કરું કે ચક્રરત્નને મહિમા કરૂં? અહીં શંકા થઈ. ગુણ દ્વારા એક વ્યક્તિની આરાધનાથી તમામ ગુણની આરાધનાનું ફળ
ઝવેરી ચિંતામણી દેખે અને એક બાજુ કાંકરે દેખે. આ લઉં કે આ લઉં? આમાં આટલો જ વિચાર કરે તે કઈ સ્થિતિમાં ગણ? ગણાતે ઝવેરી હોય ત્યાં આ બેલે કે વિચારે તે હું સમકિતી આત્માની સ્થિતિ સમ
Page #116
--------------------------------------------------------------------------
________________
આગમ દ્વારક પ્રવચન શ્રેણ, વિભાગ
છે
જનારે, કેવળજ્ઞાન સાધ્ય માનનારે, આને દુર્ગતિ દેનાર માનનારે તેની તુલ્ય સ્થિતિ મા તું, આ ભરત મહારાજા વિચાર છે. અહીં આ વ્યક્તિ માટે વિચાર કરે છે. મહિમા વ્યક્તિને છે. કેવળને મહિમા કયારે ગો?
જ્યારે કેવળજ્ઞાની વ્યક્તિને મહિમા કર્યો ત્યારે. આપણે ગુણે માનનારા પણ તે જાતિ વ્યક્તિ સિવાય હાય નહિં. માટે ગુણે અને જાતિની પૂજા વ્યક્તિ દ્વારા હોય, માટે એક પણ વ્યક્તિની આરાધના ગુણ દ્વારાએ કરાય તે જગતની તમામ વ્યક્તિની આરાધનાનું ફળ મળે. એક પણ વ્યક્તિની વિરાધના તે જગતની તમામ વ્યક્તિની વિરાધના છે. ગુણવાન વ્યક્તિની વિરાધના દ્વારા ગુણેની વિરાધના થઈ તેથી દરેક તે તે ગુણવાળાની વિરાધના થઈ, ગોશાળ ત્રેવીસ તીર્થંકરનો ભકત હતું, છતાં મહાવીર મહારાજનો પ્રત્યેનીક હોવાથી તમામ તીર્થંકરને પ્રત્યેનીક ગણાય. કહે તીર્થંકરના સ્વરૂપનો ગુણને રાગી ગોશાળ તિર્થંકરમાં સર્વજ્ઞપણું વીતરાગપણું ઉત્તમત્તા માનનારો ફકત ભગવાન મહાવીરરૂપી
વ્યક્તિને ન માનનારે. છતાં તમામ તીર્થંકરની આશાતના કરનાર. તમામ તીર્થકરને પ્રત્યનિક ગણાશે. ગુણવાળી એક વ્યક્તિની વિરાધના તે તમામ તેવા ગુણવાળાની વિરાધના થઈ. વ્યક્તિની પૂજા તે ગુણદ્વારા થતી હવાથી એક વ્યક્તિની પૂજા તે તમામ વ્યકિતની પૂજા. એક ગુણીની વિરાધનાથી સર્વગુણીની આશાતના
ગુણવાળી એક વ્યકિત વિરાધાઈ તે તમામ ગુણવાળી વ્યકિત વિરાધાઈ. મહાવીરે કહ્યું કે સાત છો તલના છેડવામાં થશે. હવે અહીં તીર્થકર જઠા કેમ પડે, આ બુદ્ધિએ ગોશાળાએ તે છોડ ઉખેડી ફેંકી દીધે. એમાં બુદ્ધિ કઈ? જાણી જોઈને મૃષાવાદી બનાવવા. આમ બધી સ્થિતિ દેખી લેજે. પ્રત્યનિકપણામાં દષ્ટિ કયાં હોય છે? એક વ્યકિતની વિરાધનાવા તે ગુણની આરાધના કરતે હોય તે પણ તેની કિંમત રહેતી નથી. ગોશાળાની ભુંડી દશા એક વ્યકિતમાં થઈ. એક વ્યકિતની વિરૂદ્ધતાના અંગે ત્રેવીશ વ્યકિત માનવા છતાં આ દશા થઇ. માટે અમે તીર્થકરને ગરને માનીએ છીએ તે ગુણ અને ધર્મ દ્વારાએ. તે ગુણ અને ધર્મ દ્વારા વ્યકિતને માનવી જોઈએ. ગોશાળાને સર્વજ્ઞયણનું માન હતું. સર્વાપણું વીતરાગપણું નિર્ગસ્થપણું ઉત્તમ છે. તે ધારણા હતી જ. ધારણા બગડી કયાં ? નિન્ય મહાવીરને નિગ્રંથ માન્યા નહીં ને નિગ્રંથની અવજ્ઞા કરી. તે ગુણવાળાને ન માન્યા. આથી સાધુને માનીએ
Page #117
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૪૧ મું
પણ અમુક સાધુને નહિં. આમ કહેનારા ગશાળા સરખા સમજવા. એ ગુણવાળો એક હેય ને તેની અવજ્ઞા કરી તે બાકીનું માન્યું તે મીડું છે. એકલા ગુણ કે જાતિ દ્વારમાં જઈ વ્યક્તિની બેદરકારી કરે તે શાસન પ્રમાણે
ગ્ય નથી, તીર્થંકરપણું સરખું માની આસજોપકારી હેવાથી વધારે માનીએ પણ આશાતના કરાય કહિં. આશાતના એકની કરી તે બધાની આરાધનમાં પાણી ફેરવ્યું આથી દેવની ગુરુની આરાધના ધર્મ દ્વારાએ છે. દુનીયાના પૌગલિક સંબંધથી દેવગુરુને માનતા નથી. ત્રાદ્ધિ સમૃદ્ધિને અંગે દેવ ગુરુ ધર્મને માને તે મિથ્થાવ. જ્યાં જેટલા ગુણે હય, જે સંખ્યામાં ગુણે માનીએ છીએ તે સંખ્યામાં તેટલા ગુણે છે, તેને ન માન્યા તે શું થાય? ગુણે જો હોય ત્યાં વ્યક્તિની ગણતરી ન થાય તે ગુષ માનનારો ન થાય ? સેનું આપણું હે કે પારકું છે, સગાનું છે કે બીજાનું છે પણ સરખી કીંમત. ચાહે આપણી વ્યક્તિ છે કે પારકી છે તેને સંબંધ માત્ર ગુણ સાથે, તેજ પાણી સરખું હોય પણ પારકાને હીરો હોય તે કીંમત ઉતારી દે તે ઝવેરી નથી. આથી ધર્મને અગ્રપદે મેલવું પડયું. આથી તેના ભેદે જણાવતા કહ્યું કે દેવ કે ગુરુના આલંબને ધર્મ હેય.
સંવર વગરની તપસ્યા અંધારા ઉલેચવા સરખી છે. - બે ચીજ ધર્મ, સંવર અને નિર્જરા, સંવર નિર્જરા બને તે ધર્મ ગણ. જ્યાં સંવર નિર્જરા ન બને તે ધર્મ ન ગણવે. અહીં તીર્થકર નામ કમ આશ્રવ ને બંધ રૂપ છે તેને ધર્મ ન ગણવે. પહેલાં તે તીર્થંકર નામકર્મ સંવર નિર્જરાના પ્રભાવે બંધાય છે. તેથી ઉત્તમ મનાય તેમાં આશ્ચર્ય નથી. તેથી એજ ધર્મ હોય તે પ્રથમ સંવર કે નિજેરાને ધર્મ? પાણી ઉલેચવા પહેલાં દરવાજા બંધ થવા પહેલા જરૂરી. પાણીનું દ્વાર બંધ ન કરે તે પાણું ઉછતા પાર ન આવે, તેમ સંવર મૂલક નિર્જરા માની. તેથી સંવરથી તપ લાવી તપથી પછી નિર્જરા લઈ ગયા, પ્રથમ સંવરને સ્થાન. જ્યાં સુધી સંવર કરી શકો નહિં ત્યાં સુધીની નિર્જ અંધારા ઉલેચવા જેવી છે. તામલી તાપસની સાઠ હજાર વરસની તપસ્યાની કીંમતી ન ગણું કેમકે સંવર વગરની હતી. સંવર પહેલાં કર્તવ્ય તરીક. આથી માસીના કાર્યોમાં પ્રથમ સામાયકને સ્થાન આપ્યું. અહીં સામયક્ર તથા સંવરને શું સંબંધ તે અગ્રે વર્તમાન.
Page #118
--------------------------------------------------------------------------
________________
આગમેદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ ચોથે
પ્રવચન ૧૪ર મું
અષાડ વદી ૮, શનીવાર શાસ્ત્રકાર મહારાજા આગળ સૂચવી ગયા કે દરેક આતિકે ધર્મને શ્રેષ્ઠ માને છે, છતાં નામ માત્રથી ધર્મને અંગે દેરાવું નહિં. પણ સ્વરૂપ અને ફળ વિચારવાની પ્રથમ જરૂર છે. ધર્મ નામ. માત્રને અંગે પ્રવતિ કરનારા થાય તે થેરીયાના તથા આકડાંનાં દૂધને નામ માત્રથી પીવાવાળાની માફક દશા થાય. આથી જ કહ્યું છે કે,
सूक्ष्मबुद्धया सदा शेयो, धर्मो धर्मार्थिभि : नरैः॥
अन्यथा धर्गबुध्यैव तद्विघात : प्रसज्यते ॥ १॥ જે અર્થ કામમાં જ આસકિતવાલા હાય, આહારાદિકમાં જે રામ્યા હોય, આહારદિકના અને ઈન્દ્રિયેના વિષયેના અર્થી હોય, તેમને ધર્મમાં અધિકાર નથી. આથીપણું ધર્મનું જ લેવું જોઈએ. વિષયે ન છુટવામાં અશકિત આસકિત ગણે, પણ જેનું ધ્યેય ધરમ તરફ ન હોય તેને અહીં અધિકાર નથી. ધર્મ સિવાય સર્વ અનર્થ રૂપ લાગ્યું હોય તેવાને આ વાત કહું છું. ધર્મને આથી જ ધર્માધિકારી છે.
હરિભદ્રસૂરિએ ચેકની જાહેરાત આપી છે કે મારું વચન કોણે માનવું કે જેઓને ધર્મનું અથાણું હોય. ધર્મનું અથાણું ન હોય તે ઝવેરીને ત્યાં ચીભડા લેવા જવા જેવું થશે. પહેલા તપાસવું જોઈએ કે આ દુકાન શાની છે. કંદેઈની કાછીયાની છે કે ઝવેરીની? ઝવેરીને ત્યાં મેતી હિરા લેવા હોય તેણે જવાનું, તેમ તમે અર્થ કામના લેનારા હેતે અહીં તમારી ઈચ્છા પુરી થવાની નથી. ઘાસ દેવાવાળું અનાજ પણ ઘાસની બુદ્ધિએ વવાય નહિં. અનાજ વાવવાથી ઘાસ અને અનાજ બને થશે. ફળ તરીકે બન્ને ગણાય, પણ સાધ્ય અનાજ ગણાય, ઘાસ સાધ્ય ન હતું. ધાન્ય થાય તે જ સારે કાળ. તેમ ધર્મને અંગે સાધ્ય મેક્ષ. આથી આનુષંગિક લાભ કહીએ છીએ, કસ્તુરીને વેપાર કરતાં સુગંધ આવી જાય, પણ ફળ કમાઈ છે. તેમ અર્થ કામની ઈચ્છા હોય તેવાએ આ ધર્મ-દુકાનની મુલાકાત લેવા જેવું નથી. લુંણ, કરીયાણા, તેલ,
Page #119
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૪૨ મું ભીંડા, કારેલા જોઈએ તેણે આ દુકાનની મુલાકાત ન લેવી. અર્થ કામના ઈચ્છક માટે હરિભદ્ર સૂરિ પાટીયું મારી દે છે કે અહીં ધર્મને અર્થીએ આવવું. સીધા અર્થ કામ જોઈએ તેનું અહીં કામ નથી. અમુક પ્રકારનો ધર્મ થયે હશે તે સીધે મેક્ષ, પણ અનંતર ધર્મને અથી હવે જોઈએ. અનંતર દ્રવ્યના અથી હાય, અનંતર કામના અથી હોય, તેવાને અહીં સ્થાન નથી. અનંતર અર્થે લેવાવાળે આ દુનીયામાં એક ધાણે વાવે તે હજારે દાણ થાય છે. રૂપીઆ ખરચે તે જેઓ ઉદારતાભાવ વિધિ અનુમોદન જોઈએ. મૂળ મુદો કયાં તે ? જે પૈસાના ગરજ, ઈદ્રિના વિષયોના ગરજ હેય તેવાને ધર્મમાં સ્થાન નથી. સીધે ધર્મને જ અર્થ જોઈએ, ધર્મના અથી મનુષ્ય એક વાત ધ્યાનમાં રાખવી. તે ધર્મ બારીક બુદ્ધિથી જોવાને છે. પંચાતમાં કેણુ ઉતરે પંચાતમાં ઉતરીએ તે સારે ને બેટે કહેવું પડે. આમ બેલાય છે. ઘેર મોતી લાવવું હોય છે તે વખતે તે વિચાર આવ્યો કે આપણે માથાકુટ શું કરવા કરવી? એક હીરો લે હોય તે ૮૭ જગપર તપાસ કરાવે છે? શા માટે કરે છે? જે આવે તે ઠીક છે. ચાહે સો ટચનું ચારટરનું નેશનલ બેંકનું આવે ગમે તે આવે એની અડચણ નહી ને ? માલ ખેટે આવી જાય તે બાણ નીકળી જાય, તે ધરમમાં જૂઠી વાત આવી જાય તે શું થાય ? દુનીયામાં ચાંદીની જગપર કલઈ આવી જાય તે ઘાણ નીકળી જાય. અહીં સાચું ધારશે ને ખોટું હશે તે શું થશે? મેલવાની ચીજમાં માલની ફેરફારી ખમી શકાતી નથી, ને સાથે લેવાની ચીજમાં વિચાર ન કર ? આપણામાં ઊંડા ઉતરવું જ નહિ એમ કહેનારા છે. હીરા મેતી સંઘરવા છે ને હીરા મોતી સાચા
ટા છે તે જોવા નથી, તે કામ ન લાગે. તેમ ધર્મ જેવી ચીજ અહિં મેલવાની નથી. દુનીયાની વસ્તુ જતી વખતે જરૂર મેલી જવાની છે. લઈ જવાના છીએ એની પરીક્ષા કરતા નથી. ધર્મ લઈ જવાની વસ્તુ, માલ મેલી જવાની વસ્તુ, તેમાં ફેરફાર થાય તે છાતી બળે, ધ ન આવે, ધર્મમાં ફારફેર હોય તે દરકાર નહિ. પહેલાના શ્રાવકે દેવતાને પણ ચૂપ કરતા હતા.
શા માટે ઊંડા ન ઉતરવું. શાસ્ત્રકાર શ્રાવકને ભેટ ભદ્રિક કે મૂર્ખ કહેતા નથી અદા, દાદા વિરાછા વિગેરે વિશોષણથી નવાજે
Page #120
--------------------------------------------------------------------------
________________
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ ચેાથા
છે. જ્યાં શ્રાવકના વર્ષોંન ચાલે છે ત્યાં જેને શાસ્ત્ર સાંભલવાના મલ્યા છે, અ ગ્રહણ કર્યાં છે, જ્યાં શંકા પડી ત્યાં પૂછીને નિશ્ચય કર્યો છે. જે પદાર્થો તેના નિશ્ચય કરેલા છે. આપણે વીએ નિહું ને નદીએ નહિ. ઊંડા પાણીમાં કેણુ ઉતરે ? સાચા જુઠા કયાં કરવા ? આ શખ્સ દુનીયાદારીમાં . ચાંદીની જંગે પર કલઇ અથવા તેવા કીમતી પદાર્થાની જગેાએ હુલકા પદાર્થો લે છે ? શ્રાવકને અગે એ સ્થિતિ છે કે દેવતા વાત કરવા આવે તે પણ ચૂપ કરી દે. અન્ય મતવાળા કે તેમના ગુરુ શું પશુ દેવતા અન્યતિ હોય તે દેવતાને ચૂપ કરે.
નરે
ભવિતવ્યતા ધર્મ દ્વારાજ ફળ આપનારી છે
મહાવીર બહારાજ પાસે દસ શ્રાવકમાંથી એક શ્રાવક પહેલા ગેશાળાના ભક્ત હતા. હવે મહાવીરના ભકત થયા છે. તે બેઠા છે તે વખત દેવતા આવે છે. કાલે મહાનિર્યામક, સાÖવાડ મહાગેપ આવવાના છે. દેવતા જ્યાં કહે છે ત્યાં પ્રશ્ન કરે છે. કાણુ ? ગેાશાળા, તું દેવતા સાચા કે જુઠા ? સાચા કહેવું જ પડે. ત્યાં શ્રાવક દેવતાને કહે છે. જો સાચા દેવતા છે
તે દેવતાપણું શાથી મળ્યું ? ગેાશાળાના મત પ્રમાણે તારા દેવતાપણાને આ કૃત્ય આભરી નહીં. જો વગર કૃત્ય દેવતાપણું મળ્યું તે, આખા જગતને કેમ ન મળ્યું ? જો પ્રયત્નથી મળ્યું તે ગેાશાળાને જલાંજલિ દે. સત્ કૃત્ય વગર દેવતા થવાતું હોય તે કુકર્મી કેટલા દેવતા થયા છે? ભવિતવ્યતા એ સત્કૃત્ય હાય તા પશુ, સત્કૃત્ય ન હાય તે પણ દેવતા પણું થાય. સત્ કૃત્યવાળા કાઇ નરકે ગયા ? એવેા તારા ધર્મમાં કોઈ છે? ભવિતવ્યતા જે કરે તે પ્રમાણે થાય ? ભાવિવાળા વિચાર કરો કે અપકૃત્યવાળા દેવતામાં ગયા ? સતકૃત્યવાળા એકે દુર્ગતિમાં નથી ગયા. અપકૃત્યવાળા દેવતામાં નથી ગયા તે તેનું કારણ શું? ક્ષેપકમેશિ ન માંડી ને કેવળજ્ઞાન ન ઉપજાવ્યું, તેવા કાઇ મેક્ષે ગયા ને કેવળ ઉપજાવ્યું? તેવા અહીં સંસારમાં કાણુ રહ્યો ? ભવિતવ્યતા સતકૃત્ય અને દુષ્કૃત્યની ગુલામડી છે. સત્કૃત્ય કરા તા ાંવતવ્યતાને ફરજીયાત સદ્ગતિ આપવી પડે, તે કાનું ફળ ? ભવિતવ્યતા હેાત્રાને લીધે અપકૃત્ય સત્કૃત્ય કરવા પડયા તેમ થતું નથી. ભવિતવ્યતા પશુ ફળ આપવામાં આ ધર્મ દ્વારાએજ ફળ આપે છે. ધમ કરાવ્યા વગર સદ્ગતિ આપતી નથી. પાંગળી છે. આ હિંસામે ભવિતવ્યતા કરવાની શું ? ઉદ્યમ કરે તેવું કળ
Page #121
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૪૨ મું
મળે તે ભવિષ્યતતા ચીજ કયાં રહી ? ઉદ્યમથી જુદી સ્થિતિએ ભવિતવ્યતા ચીજ માને છે તે નથી.
નિગોદ સાધારણ કેમ?
નિગેદમાં હતા ત્યાં અનંત છને જ જોડે હતે, ભાગીદારી એવી હતી કે કઇ જગે પર એવી ભાગીદારી હોતી નથી. એકઠા ખાવાની કે ચાવવાની ભાગીદારી હેતી નથી. ભારંડપક્ષી ચાવે જુદા, ખેરાકની શરીરની ભાગીદારી, શ્વાસ અનંતાએ મળીને લે, ઉત્પત્તિમાં આહાર, શ્વાસ યાવત્ મરણમાં પણ ભાગીદારી, એવા અનંતજી એક કંપનીના ભાગીદાર. વેપારની ભાગીદારી હોય પણ બાકીના સંજોગો જુદા હોય, પણ ત્યાં તે બાહાના કે અંદરના સંજોગે એક સરખા. આહાર શરીર જન્મ મરણ બધામાં ભાગીદારી આવી ભાગીદારીમાંથી બધા રહી જાય અને એક તરી જાય તે કેમ બને? અનંતા જીવને એકજ શરીર બધાને સરખી ભાગીદારીનું, માટે તેનું નામ સાધારણ, તેથી એ જીને સાધારણ કહીએ છીએ. સાધારણ કેમ ? એ બિચારે સ્વતંત્ર શરીર ન કરી શકે. અળગાપણું કંઈ નહિં. બધુ સંયારૂં. મરણ પણ સંયારૂં ત્યારે સાધારણ મય, બધું સંયારૂં. આવી સ્થિતિમાં અનંતા સહીયરો ભેગા રહ્યા. એમાંથી એકાદ ખાટી જાય. બાકી બધા રખડતા રહે. તેમાંથી એકાદને ખાટવું કેટલું મુશ્કેલ? બાકીને તે બધાને રખડતા રહેવું. તેમાંથી નીકળવું તે કેટલું મુશ્કેલ? અહીં કોને આધાર? અહીં સાધન સ્થાન સંયોગ જુદા નથી, એવી જગપર શું થાય? આ જગપર ભવિતવ્યતા કહી શકીએ, તે સવતંત્ર કાર્ય કરી શકતી નથી. માત્ર ભવિષ્યમાં થવાની ભવિતવ્યતા એ કઈ ચીજ નથી. ભવિષ્યમાં જેને નીકળવાનું હોય તેવાને આત્માની પરિણતિ ઓછી બગડે, બીજું કંઈ નહિ, તમે નિગદ બહાર આવ્યા છો તે આવી વખતે આત્માની પરિણતિ બગડવા ન દીધી, ત્યારે બહાર આવ્યા છે. અનતા ભાગીદાર માંથી બહાર નીકળ્યા તે અહીં સ્વતંત્ર છે, તે પરિણામ કેમ સુધારતા નથી. તમે પરિણામ બગડવા ન દીધા, ત્યારે છુટયા છે. બંધ છે થયે ત્યારે અકામ નિર્જરા થઈ ને તમે બહાર આવ્યા. અહીં ધારીને કર્યું તેમ કહી શકાય તેવું નથી. તે વખતે જે પરિણામને બગાડે ન થયે તેમાં ભવિતવ્યતા કારણ લઈ શકીએ. જ્યાં બીજે કઈ આધાર
Page #122
--------------------------------------------------------------------------
________________
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ ચેાથે
૯૯
નથી; કાઇ આપણા ક્રમ હલકા કરનાર નથી, સમજણ, પ્રયત્નાદિક ત્યાં ન હતાં. આપણે અનંતા સાથે કેદમાં રવડતા હતા, તેમાં બીજા જીવા એમને એમ પડી રહ્યા. આપણે મધ આછા થયા ત્યારે બહાર આવ્યા. એક વખત નીકલ્યા તે ફેર પારખા કરવા ન જશેા. ઝેરના પારખા ન હાય, ૧૪ પૂર્વી સરખા પણ પ્રમાદાગે બીજાજ ભવમાં નિગેાદમાં
હવે અમે નિગેહમાં ન જઇશું એમ ન ધારશે. એ તરવાર મુઠી થઈ નથી, કારણ એ તરવાર ચાર ચાર જ્ઞાનવાળા ચૌદ પૂર્વી આહારક શરીર કરનાર થાય, અગીઆરી ગુણુઠાણું જાય, તેવા ઉપરથી પણ એ તરવાર ખસી નથી. તે તરવાથી તમે નિર્ભય શું જોઈને થાય છે? જે ભવમાં ચાર જ્ઞાનવાળા રખડે ને પછી નિગેાદમાં ઉતરે, જે ભવમાં ઉપશમ શ્રેણિવાળા તેના બીજા જ ભવમાં નિગેાદમાં, જે ભવમાં ચાર જ્ઞાન, ચૌદપૂર્વી, આહારક શરીર, ઉપશમશ્રેણિવાળા તે ભવના જોડેના ભવમાં નિગાદીયે થાય. દેવતામાં જઈ પછી જાય તેમ નઠુિં, જ્યાં ચાર જ્ઞાન વિગેરેવાળા ઉપરથી જે નિગેાદપણાની તરવાર ખસી નથી, તે આપણા ૯પરથી ખસી તેમ ન માનશે. ડર માનવા જોઈએ. ડાલહવાલ થવાને ડર કયાં રહે છે? સાંભળે ત્યારે ડર રહે છે.
શ્રાવક વર્ગનું નામ ધમ શ્રવણના
આધારે
ધ શ્રવણુ આત્માને કેટલું ફાયદો કરનાર છે ? કે ઘેર બેઠાં શાક કરતાં જમતાં ઊઠતાં નિગેાદના ડર કયારે આવ્યા ? ખરેખર આપણને ડર ડરાવનાર ચીજ ધર્મ શ્રવણ છે. ધર્મ શ્રવણુની ફરજ કેમ રાખી ? તમારું નામ ધર્મ શ્રવણુ ઉપર. શ્રાવક એટલે “જિનેશ્વર મહારાજના વચના સાધુમુખથી પરલેાકની હિતબુદ્ધિથી સાંભળે તે શ્રાવક.' તમારા આખા વ તેનું નામ શાશ્રવણુ ઉપર રાખ્યું. એકેન્દ્રિયપણાની સાધારણપણાની તરવારને ભાસ કયાં થાય ? સાંભળે તે વખતે. ન સાંભળેા તે વખત જાણે છા પણ જાણેલું ડાય પણ દુનિયામાં પ્રવતિએ છીએ તે વખતે એ જ્ઞાન, એ શ્રદ્ધા, એ વિચારા તાજા રૂપમાં રહેતા નથી, પણ વાસી. વાસી ભેજન ઠંડુ હોય, તેમ દુનિયામાં પ્રવતિએ તે વખતે માપણું જ્ઞાન શ્રદ્ધા બધુ વાસી ઠીકરા જેવું થાય છે. ધમ શ્રવણુ વખતે ઊનું થાય, એ સિવાય નહીં. એટલા માટે તમારુ નામ એ શખ્યું. સાંભળતી વખત નિગેાદની તરવારના ડર રહે છે. છેકરા પણ પાઠ નહીં કરું । માસ્તર મારશે.
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૦૦
પ્રવચન ૧૪૩ મું
રમતી વખતે પણ માસ્તરનો ડર રાખે છે. સાવચેત રહે તે છોકરા કે નિશાળે આવે તે વખતે ડર રાખે તે છેકરા? છોકરાએ તે માસ્તર મારશે એ ડરથી ઘેર બેઠા લેશન કરે છે. આપણે આ ધર્મ શ્રવણનું પગથીયું છેડયું એટલે ડર ગયે. પુણ્ય-પાપ–ધર્મ-અધર્મ–સમકત-મિથ્યાત્વની– ભવની–મેક્ષની વાત અહીં કરીએ, પણ છોકરા જેટલા પણ આપણને ડર રહેતું નથી. ચાર જ્ઞાની ચૌદપૂર્વી વિગેરેને માથે લટકતી તરવાર. બે આદમી નિર્ભય ફરી શકે, કાંતે બાળક કે કાંતે અજ્ઞાની બાળ કે બાવળે (ગડે). આપણે શામાં? લટકતી તરવાર છતાં નિર્ભય ફરીએ છીએ. ઝેર પારખા કરવા જવું છે કેમ નીકળે તે તપાસવા જવું છે? ભવિતવ્યતાની વ્યાખ્યા અને દૃષ્ટાન્ત
આ કોઈ ભવિતવ્યતાના જોરે બહાર આવ્યા, હવે સાવચેત થાવ કે તેનાં બારણાં બંધ થઈ જાય. આથી ભવિતવ્યતા કયાં ગણાય ? જ્યાં આપણે ઉદ્યમ ન ચાલતું હોય. આપણે ઉદ્યમ સાધન સામગ્રી વિરૂદ્ધ હેય, આકસિમક પલટ થાય ત્યાં આપણું ધાર્યા કરતાં ફળ જુદું થાય, ત્યાં ભવિતવ્યતા. પાર્શ્વનાથ ભગવાન કાઉસ્સગ ધ્યાને છે. મેઘમાળી આવે છે. હું એને સમ્યકત્વ પમાડું તે ધારણાએ ઉદ્યમ નથી. મારા શ્રમણ ધર્મને અંગે હું સહન કરું, એવાનું સહન કરૂં? એવાનું સહન કરું એ સવાલ ગૃહસ્થપણામાં. સાધુમાર્ગમાં તે નીચનું છે કે ચાકરના ચાકર હે તેનું પણ ફક્ત કર્મ ખપાવવાના કારણે સહન થાય છે. ભગવાન મહાવીર અને ચંડ કેશીયાની અનુપમ સહનશીલતા
ભગવાન મહાવીરે પહેલે દહાડે શેવાળીયાનું સહન કર્યું. જે જમતા સાથે મેરૂ કંપાવનાર તેવા પુરૂષ તે શેવાળીયાનું સહન કરે છે. કઈ સ્થિતિએ? જન્મ સાથે મેરૂ ધ્રુજાવનાર મૂકી મારી દેવતાને રાડ પડાવનાર મહાવીર ભગવાન તે ગોવાળીયાને સહન કરે. ક્ષમા ધર્મ કઈ સ્થિતિએ આવો જોઈએ. “ શાતાં સાર થાય તેવા થવું તે શઠો માટે, પણ ધર્મશાસ્ત્રકારોનું આ વાકય નથી. દુનીયામાં લીન થએલા મારજૂડમાં માચેલાનું આ વાકય છે. શાસ્ત્રકાર જણાવે છે કે કાળે નાગ મનુષ્યને ખેળીને મારતું નથી. દબાણ ચંપાણનું કારણ મળે, કારણવગર કાળે નાગ પણ કેર વર્તાવતે નથી, તારા હિસાબ પ્રમાણે જાડ બોડ શઠે શાયંના ન્યાયમાં નથી આવ્યા. તમે એને
Page #124
--------------------------------------------------------------------------
________________
૧૧
આગમેદ્ધારક પ્રવચન શ્રેણ, વિભાગ થો તમને મીઠાશ આપે. તમે છે છતાં છાયા આપે. એ બીચારા તમારા જેવા દુર્બદ્ધિવાળા થયા નથી. એ ન્યાયમાં આવે તે ગાય ઘાસ ખાય તેનું દૂધ કરે ને તેના બચ્ચાંને તરફડતાં રાખી તમે લઈ લે. એ ન્યાય લેતે તમને શીંગડે શીંગડે મારી ન નાખે! એ વાસ્તવિક ન્યાય હોય તો તમે જીવવા ન પામે. સાધુ પુરૂષે માટે એ વાકય નથી, એ વાક્ય અધમે માટે છે. તેથી મડાવીર સરખા પણ ગોવાળીયા સરખે ઉપદ્રવ કરી જાય તે સહન કરે છે, ક્ષમા ધર્મ એ છે. કાળાનાગ ઈ છેડે બેલાવે નહીં તે શાંત રહે છે. અધિકતા ત્યાં છે, છંછેડે ત્યારે શાંત રહે તે ચંડકેશિયે–દરેક પજુસણમાં તમે તેની કથા સાંભળે છે. ભગવાન મહાવીરનું રૂપ દેખી પ્રતિબંધ પામે છે. જાતિસ્મરણ જ્ઞાન થયું છે ને પૂર્વ જન્મમાં કરેલ પાપની આલોચના માટે બીલમાં મુખ રાખી રહ્યો છે. છેકરાઓએ પથરા માર્યા છે, તે પણ પથરા મારનારને અંગે કે લેહી લેડાણ કરનારને અંગે મેં બહાર ન કાઢયું. મેં બહાર કાઢે તે દષ્ટિ બહાર જાય તે તે બીચારા મરી જાય. આ દ્રષ્ટિવિષ સ૫ આમ વિચારે છે. લોકે પથરા મારે છે, લેહલેડાણ શરીર થાય છે. એથી બીલમાં મેં ઘાલી રાખ્યું છે, સાપ સરખાં ક્રૂર પ્રાણુને દુનીયામાં જેની ખરાબ ઉપમા દઈએ છીએ, કાળે નાગ દરમાં મેં ઘાલી રાખી મારથી બચવા નથી માગતે, ને સહન કરે છે, નહીતર લેક ડરકણ એવા હતા કે ઝાડની ઓથે રહી પથરા મારતા હતા. અને આ ભાવના પંદર દિવસ સુધી રાખી. આઠમા દેવલોક સહસ્ત્રારમાં તે મરીને ગમે તેમ ગાઇએ છીએ. આઠમે સ્વર્ગે ગયે તેમ ગાઈએ છીએ. પણ આ ગાયું ? જેના આ પરિણતિ પંદર દિવસ સુધી રહી છે. લેહીલુહાણ થયે છે, કીડીઓએ ચાલણ જે કરી નાખે છે. છતાં મારનાર મરી જાય તે દશા મારે પાલકતી નથી. તે મરવાની અણુ સુધી એની એ સુંદર ભાવના. આઠમ દેવલોક કેમ થાય છે તે સમજ જે. દષ્ટિવિષ સર્પ, પથરાવાગે લેહી નીકળે તેની ગંધે કીડીઓ આવે, છતાં મારનાર મરે નહિ તે માટે મેં બહાર કાઢવું નથી. જે ક્ષમાને માપી શકતા હોતે માપ લગાડો. માલમ પડશે કે-ધર્મના અર્થી કેમ થવાય છે? દુનીયાદારી કેમ નકામી લાગે છે? પુરૂષકારની પ્રબળતા
અહીં તમે અર્થકામ એજના અર્થી હેતે પાટીયું વાંચીને આવવું, એટલું નહીં પણ સૂમ બુદ્ધિ દેડાવીને આવવું. એક શાસ્ત્ર શ્રવણ વખતે
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૦૨
પ્રવચન ૧૪ર મું
જે ખ્યાલ આવવાને તે ખ્યાલ ક્યાં આવવાને. હવે મૂળસ્થિતિમાં આવે. સંગે પ્રતિકૂળ હતા, વેદના તીવ્ર હતી, ત્યાં પરિણામ બગડ્યા નહિં તો એકેન્દ્રિયપણામાંથી નીકળી બહાર આવ્યા. બારીક બુદ્ધિથી ધર્મને
ખ્યાલ કરે. આથી ભવિતવ્યતા વિચારજે. કરિશ જે થિ મે મથિ વીgિ અઘિ
છે બલ કર્મ વિર્ય પરાક્રમ પુરુષકાર-ઉદ્યમ એ કાર્ય કરનાર છે. આ દૃષ્ટિથી દેવતાને કહે છે. બધે આપણું કમને ઉદ્યમને ભરોસે છે. તું દેવતા કેમ થયે? જે સાચે દેવતા હેતે ગોશાળાને મત ઠે. દેવતાને કબૂલ કરવું પડયું કે-મહાવીર કહે તેજ સાચું. સન્ કૃત્યના જેરે જે દેવતા થાય છે, આકસિમક સંયેગને પલટો થઈ જાય છે તેમાં ભવિતવ્યતા કારણ છે. પાર્શ્વનાથજી એ ન વિચારે કે મેં એનું શું બગાડયું છે. શ્રમણ ધર્મમાં એ ન્યાય નથી. ત્યાં ઉપદ્રવ સહન કરે છે. ધરણેન્દ્ર પિતાની મેળે આવે છે. મેઘમાળીને ઉપદ્રવ કરતાં બંધ કરે છે. આ સમતા. આટલે ઉપસર્ગ છતાં અફસેસ નથી ને ધરણેન્દ્ર પદ્માવતીની સેવા વખત આનંદ નથી. જેને આવા ઉપસર્ગ વખત, સેવા વખત હર્ષ-શેક ન થાય તે ખરેખર આત્મ સ્વરૂપની રમણતા જ હેય. અહી મેઘમાલી સમ્યકત્વ પામે. અહીં સમ્યકત્વ પામવામાં કારણ કયું? ઉપસર્ગ કારણ ન કહેવાય? અહીં સુંદર વિચાર તે જેણે ઉપદ્રવ વખત કે ઉપશાત વખતે આંખ ઊંચી થતી નથી. વીતરાગતાને સ્વભાવ આવે છે. અહીં આ શુભ વિચાર આવ્યું તે કારણ છે. આકમિક સંગે મેઘમાલીને વિચારને પલટે થયે. મેઘમાલીને જે વિચારને પલટે તે કેવળ આકસ્મિક પલટો. અહીં ભવિતવ્યતાની મુખ્યતા લેવાય. સમજે છે તેવાને ભવિતવ્યતા પકડી લઈ બેસવાનું હેય નહિ. આમ ઉધમદ્વારાએ ભવિતવ્યતા કાર્ય કરે છે. તે પણ સારો ઉદ્યમ કર્યો તે દેવતા થયા. તારા કુટુંબીઓએ અપકૃત્ય કર્યા તે રખડી ગયા, માટે પિતાનાં કૃત્યને પિતે જવાબદાર છે. ભવિતવ્યતા એ જવાબદાર નથી, એ કબૂલ કર. કબૂલ કર્યું.
શ્રાવકોને જાણવું નહિં, જોવું નહિં, એ સ્થિતિમાં મેલ્યા નથી. લદ્ધા. કહ્યું છે. કેઈ કાંટા પથરાએલી જમીનમાં જાય ને આંખ ઉઘાડી કરી નથી, તેની શી વલે થાય? આજકાલ ચારે બાજુ મિથ્યાત્વના કાંટા પથરાએલા છે. તે જગ પર બુદ્ધિને ઉપગ કરવાની જરૂર નથી, તે તમારી શી વલે થાય? માટે બારીક બુદ્ધિથી ધર્મ જેવું પડશે. મેલી
Page #126
--------------------------------------------------------------------------
________________
આગમાહારક પ્રવચન શ્રેણી, વિભાગ ચેાથે
દેવાના માલમાં સાવચેત રહા છે અને પરભવમાં લઈ જવાના માલમાં કેમ ભેટ અને
૧૦૩
એકલી ધમબુદ્ધિ માત્રથી ધર્મ ન થાય
જૈનધર્મ સમજી લીધા પછી બારીક બુદ્ધિ કરવી તેમ નહિં. સદા મેશાં ખારીક બુદ્ધિ કરવી. દરેક સાદે ખારીક બુદ્ધિ રાખા છે કે એક વેપારમાં ? તેમ અહીં દરેક ધર્મના કાર્યમાં ખાંરીક બુદ્ધિથી જોવાની જરૂર છે. આ પંચાત અમારે શી ? અમારા પરિણામ સારા છે, તે અમને લાભજ છે. પરિણામના ભરોસે ન રહેશે. અન્યથા ધર્મમુથૈવ. ખારીક બુદ્ધિથી નહીં તપાસેા ત ધરમના પરિણામ છતાં ધરમના નાશ થશે. બુદ્ધિ ધરમની રહે પણ પાપ લાગે. જૈન ધર્મ કરનારા ધરમની બુદ્ધિ રાખે તે બીજા ધર્મની બુદ્ધિ નથી રાખતા? મુસલમાન ક્રીશ્ચીયન. વૈષ્ણવ ચૈત્ર દરેકમાં ધરમની બુદ્ધિ નથી રાખતા? બધા ધરમની બુદ્ધિ રાખે છે, તેા ધરમ બધાને થઇ જાય છે ? ધરમની બુદ્ધિ માત્રથી બચાવ થઈ જાય તે આખા જગતના ખચાવ થઈ ગયા. કહા ધરમની બુદ્ધિ હાય તે પણ સાચા ધર્મ હોય તે જ ધર્મ થાય. સેનાની બુદ્ધિથી આનંદ થાય, પણ સેતુ જોઈએ અને પીત્તળમાં સાનાની બુદ્ધિ કરી તે એમાં કઇ વળે નઠુિં. તેમ અહીં ધર્મ ન ઢાય તે કરનારની બુદ્ધિ ધર્મવાળી હોય તે પશુ ધર્મના નાશ થાય. સાચે ધર્મ હોય અને ધરમની બુદ્ધિ હોય તે ધરમ મેળવી શકે, પણ સાચા ધર્મ ન હેાય તે ધમ ન મળે, ધર્મ સાચા, બુદ્ધિએ સાચી, વચમાં ફેરફારીનાં પડદો ડાય તેમાં ધરમને નાશ.
હું કમભાગી કે આજે સાધુ માંદા ન પડયા
એક આચાર્ય હતા. વ્યાખ્યા કરતાં જણાવે છે કે બધી ચીજ અજીરણવાળી, જ્ઞાન સામાયક પેાસ પૂજા. પ્રભાવના દાન શીલ તપ બધી ચીજ અજીરણુવાળી. દાન દીધું' તપસ્યા કરી દ્વેષ આવ્યેા. જ્ઞાન ભણ્યા મારા જેવા કાણુ ? બધી ચીજો અજીરણુવાળી છે. અજીરણુ વગરની એક જ ચીજ, વેયાવચ્ચ વેયાવચ્ચ અપડિવાઈ. સજાગે પ્રતિપાતિ. વેયાવચ્ચ કરતાં બાંધેલું શાતા વેદનીય, જીભગત, શુભઆયુષ્ય એ ઉપક્રમ, પલટી જાય તેવા નથી. ખીજા દાન જ્ઞાનાદિક કર્માને ઉપક્રમ લાગે, વેયાવચ્ચથી જે ઉત્તમગતિ આયુષ્ય માંધ્યું . તેને ઉપક્રમ નહીં લાગે. ફેર આચાયે
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૦૪
પ્રવચન ૧૪૨ મું
જણાવ્યું કે બધાને આધાર વૈયાવચ્ચ ઉપર છે. શરીર નિરોગી હોય તે જ્ઞાન સંયમ કરી શકે. સંયમ સ્વાધ્યાય ત૫ વિનય–બધું નિરોગી પણ ઉપર આધાર રાખે છે. એટલા માટે વેયાવચ્ચ ઉત્તમગુણ છે. તેથી ખુદ સાધુને પણ મહાવીર મહારાજાએ ફરમાવ્યું કે જે માંદા સાધુની માવજત કરે. અહીં ગ્લાન શબ્દ સાધુ માંદા હોય તે માટે વપરાય છે. બીજા માટે આતુરાદિ શબ્દ વપરાય છે. બીમાર સાધુની માવજત કરું તેજ મને માનનારો છે. અને જે સાધુની માવજત કરે છે તે મારી સાધુ, તેમ મને માને તે ગ્લાનની સેવા જરૂર કરે. આવી રીતે હોવાથી આચાર્ય વિસ્તારથી વૈયાવચ્ચનું સ્વરૂપ જણાવ્યું, એક ભદ્રિક ભાવીક સાધુએ વૈયાવચ્ચની બાધા માગી. બીમાર સાધુની વૈયાવચ્ચ ન કરૂં ત્યાં સુધી ખેરાક ન લે. બીજે દહાડે બીમાર સાધુ તપાસવા લાગ્ય, સેવા–વેયાવચ્ચ કરવા લાગ્યા. એમ કરતાં કરતાં કેઈક વખત એ આવ્યું કે જેમાં કઈ સાધુ માં નથી. આચાર્યું જેને આટલે મહિમા કહ્યો હતો, જે કરવાથી તીર્થકરને માન્ય ગણાય, તેવાને અભિગ્રહ લીધે. પણ મારા કમભાગ્ય કે કઈ સાધુ આજે માંદે પડયે નથી. વૈયાવચ્ચ ધરમનું કાર્યો તેમાં ને નથી. એની બુદ્ધિ ઊંચી છતાં વચલા દલાલ–પરિણામ બગડી ગયે. જે સર્વ સાધુ નિગી છે. તપ-સ્વાધ્યાયમાં લીન છે તેમ વિચારી લે તે તે સીધું હતું. તેણે વિચાર્યું છે? કે કઈ માં પડશે નહિ. આ જગે પર આત્મા શું મેળવે? બને ઉત્તમ છતાં ચિંતવન વેયાવચ્ચે કરવા માટે માંદા પાડવાનું મન થયું. માથું કુટયાં શીરે મળે છેવટે શીરે ખાવા માટે માથું ફાડવું, તેમ તેયાવચ્ચ કરવા માટે માંદા પાડવા માંગે છે. ધર્મની બુદ્ધિ અને કાર્ય હતા, છતાં બારીક બુદ્ધિ ન રહેવાથી ચીંતવનમાં ફરક પડી ગયા. તેમાં શાસ્ત્રકાર કહે છે કે ધર્મને નાશ થાય. આવા કાર્યોમાં ચિંતવનમાં ફરક પડે તે ધર્મને નાશ થાય. તે બુદ્ધિ ઈજારે મુકીએ ને ધરમ કરીએ તે ધરમ શી રીતે બનવાને? દુનીયામાં બુદ્ધિના ઈજારદાર બનીએ ધરમમાં બુદ્ધિના બારદાન બનીએ તે કામ નહીં લાગે. તૂટવાના ભયથી પચ્ચકખણ ન લેનાર
સર્વવિરતિ લીધી નથી, તેવાને એક બુદ્ધિ જરૂર રહેવી જોઈએ. હું આશ્રવમાં લપટાએલ છું. ગૃહસ્થ આમ વિચારી જેમ સંવર બને તેમ કરો તે પ્રથમ જરૂરી. વખતે કદી પચખાણ તૂટી જાય માટે પચ્ચખાણ ન લેવા. આમ ઘણું માને છે. આ મનુષ્યભવને લાભ કયા મુદ્દાથી સમ
Page #128
--------------------------------------------------------------------------
________________
આગમ દ્વારક પ્રવચન શ્રેણી, વિભાગ એથે
૧૦૫
જે છે ? અવિરતિ જેટલા દહાડા રહેશે તેટલા દહાડા તારા આત્માની દશા શી થશે ? તે તપાસી? તે સામાયિક લેવાવાળાએ ચરવળ કટાસણું લઈ બેસવું. વખતે ભંગ થશે તે? અવિરતિ રોકવામાં ઢીલ ન કરે. પ્રથમ સાવચેતી રાખવાની જરૂર. પાળવાની સાવચેતી ન રાખવી. અગર ઓછી રાખવી તે કહેતું નથી. છતાં કદી તૂટી જાય તૂટયાનું પ્રાયશ્ચિતથી શાધન છે કે અવિરતિથી ધન છે? પ્રાયશ્ચિત લઇ શુદ્ધિ કરવાનું અને શામાં ? અવિરતિ રહેવામાં શદ્ધિ? કેઈ આચાર્ય અવિરતિની શુદ્ધિ બતાવી નથી. આપણે સમકિતિતી થઈએ, વ્રત લેવું નહિં, વખતે ભાંગી જાય માટે ન લેવું. તે ડહાપણનું કામ ન ગયું. શ્રાવકને અવિરતિનો ડર એ હોય કે નકામી-અવિરતિ રહે નહિં. મસી પચ્ચખાણમાં શું છે? આજકાલ તે મુઠ્ઠીવાળીને નકાર ન ગણું ત્યાં સુધી પચ્ચખાણ, અસલ પિરિસી કરી દુકાન પર બેઠા. મારી પિરસી પૂરી થઈ ઘેર જવું છે, ડીવાર છે. ત્યારે તે વખત એટલે કાળ અવિરતિ ન રહે, એટલા માટે મુઠ્ઠસી. જ્યાં સુધી મુહૂસી ન છોડું ત્યાં સુધી પચ્ચખાણ. આગળ પરસેવાનું બિદુ ન સુકાય ત્યાં સુધી પખાણ હતું. વિચારે શ્વાસ લેવાય એટલે કાળ અવિપતિમાં ન રહે. પિરિસી વિગેરે ઉત્તર ગુણ છે. ઉત્તર ગુણમાં આટલી અવિરતિ ટળાતી નથી તે માટે પચ્ચખાણ છે. ઉત્તરગુણ અવિરતિને આટલી હલકી ગણે એ મૂળ ગુણની અવિરતિથી બચવાને કેટલું રાખતા હશે? અવિરતિ સમજ્યા પછી કેમ રહેવા દે. આ સમજશે ત્યારે એક વખતના ઉપદેશમાં પાંચ જણ સાથે શી રીતે દીક્ષા લેતા હશે? કેવળ અવિરતિને ડર લાગે તેથી. અવિરતિને ભયંકર સમજનારાએ બાર મહિના ન બને તે ચોમાસામાં સામાયિક વિગેરે કરી અવિરતિ ટાળવી જોઈએ. અવિરતિથી બચવા માટે વિરતિ તેનું સ્વરૂ૫ ફળ જાણવું જોઈએ. એ જાયા પછી આવશ્યક વિગેરે સ્વરૂપ આગળ ઉપર બતાવવામાં આવશે.
પ્રવચન ૧૪૩ મું
અષાદ વદી ૯ રવિવાર શાસ્ત્રકાર મહારાજા આગળ સૂચવી ગયા કે–સંસારમાં દુર્ગતિ ટાળનારને સદ્ગતિ મેળવી આપનાર માત્ર ધર્મ છે. કેટલાકને અર્થકામની અભિલાષા હેવાથી જેમ સ્વાદમાં લુપ થએલે તવે ભરેલ હોય તે કવીનાઈન કે કરીયાતાનું નામ સાંભળે, ત્યાં જ ઉલટી જેવી દશા કરે, તેમ અર્થકામની આસક્તિવાળાને ધર્મ કડવું લાગે, પણ હિતેષીની ફરજ
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૦૬
પ્રવચન ૧૪૩ મું
છે કે દરદીનાં મેં સામું ન જોતાં દરદને મેં સામું જોવું જોઇએ. શ્રોતાની સગવડ ઉપર ધ્યાન રાખી જે ઉપદેશ આપે, પ્રવતિ કરે તે હિતૈષી ગણી શકાય નહિં. વૈદ દાકટરે દરદ પર ધ્યાન રાખવું જોઈએ. તને શું ગમે તે ઉપદેશકે ધ્યાનમાં રાખવાનું નથી. વિદે દરદી દરદથી મુક્ત કેમ થાય તે વિચારવું જોઈએ. ન્યાય કરનારે ન્યાય તપાસ હાય, ગરીબે ન્યાય કર્યો હોય તે ગરીબાઈને અંગે ન્યાયને અન્યાય ગણાય નહિં. રાજા શાહજાદા કે પ્રધાનને કે રંકને ગુન્હ હોય પણ ન્યાયની કેરટે બીજી સ્થિતિ ન જતાં કેવળ ન્યાયની સ્થિતિ જેવી ઘટે છે. દીક્ષાને અંગે બૂમ મારીએ છીએ, પણ પરણીને તરત આજ ખૂન કરી કસ્ટમાં આવ્યો. કરેલા ગુન્હાનું ફળ જોતી વખત બાહ્ય સંજોગ જોવામાં આવતા નથી, તે ગુના છોડવા વખતે બહારના સંજોગો કેમ જોવાય દીક્ષા એટલે ગુના છેડવા. હિંસાદિક ન કરવા. જે ગુનાના સ્થાન તે છોડવા, તે વખત શા માટે બીજુ જેવું જોઈએ. દરિદ્ર મા–બાપ માટે ચોરી કરવા નીકળે તેને કઈ છેડી મૂકે છે ખરી ? તે શાસ્ત્રોમાં મા-બાપને નામે કાંય છૂટું કર વાનું રાખે તે કેમ ખંતવ્ય ગણાય ? મા-બાપ માટે કેઈપણ ગુન્હ કરે તે છૂટ છે ? બાયડી માટે ચેરી કરે તે છૂટ છે કહી ઘો. ન્યાયના હિસાબની આગળ કેઈની પણ કથા પડવી ન જોઈએ. જે નીદારીથી ન્યાયને હિસાબ કરતી વખતે ન્યાય સિવાય બીજાની છાયા ન પડવી જોઈએ અને છાયા પડે તે અન્યાય કહેવાય. કાલે પર છે તે આજે છેડી દ્યો એમ ન્યાયમાં કહેવાતું નથી. દુનીયાદારીથી ખૂન જૂઠ ચેરી એ કેઈપણ બચાવને અંગે સંતવ્ય નથી. તેમ શાસ્ત્રમાં કાયમાંથી કેઈની પણ હિંસા કરે તે ક્ષેતવ્ય નથી. ચાહે મા બાપ કે બાપડી કે પિતા માટે પણ હિંસા કરાય તે સંતવ્ય નથી. ચારને કેદમાં નાખતી વખત માબાપ બાપડીને કેરટ વિચાર કરે છે ? આખું કુટુંબ પોક મેલી ૨વે તે સરકાર માફી દે છે? એક જ ન્યાય તેલ હોય તે ન્યાયની જ છાયા જોઈએ. ઈતરછાયા ન પડવી જોઈએ. એમ પિતે પાપ કડવા માગે તે વખતે બીજી લાઈન કેમ જોવાય ? પાપના ત્યાગ કરતાં બીજી લાઈન નડવાવાળી ગણે ત્યારે જે પાપના ત્યાગના સિદ્ધાંતમાં હે તે બીજી દષ્ટિ તમારે ન હોય. તેમ જે પાપના ત્યાગને ઉપદેશ આપે તેમ અર્થ કામની આકાંક્ષાવાલાને ધર્મને ઉપદેશ કડ લાગે છે, પણ હિતેષી દાકટરને દરદીને ફાવશે કે નહિં, ભાવશે કે નહિ તે વિચારવાનું હોતું નથી. તેમ દુર્ગતિને ટાળનારી ચીજ ને સદગતિને
Page #130
--------------------------------------------------------------------------
________________
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ
૧૦૭ મેળવી આપનાર કેશુ ? તે કે ધર્મ. તે તેને ઉપદેશ દેતી વખત અર્થ ને કામની ઈચ્છાવાળાને આ ગમશે કે નહિ એ વિચાર કરવામાં આવે તે પાપના ત્યાગના સિદ્ધાંત કરતી વખતે જોવાનું હોતું નથી. સત્તા ગુનાને નાબુદ કરી શકતી નથી
ગુનેગારને રૂચે તે સજા દંડ-કેદ કરવી એ બનતું નથી. તે અહીં આત્માએ કર્મને કેટલે ગુને કર્યો છે, કોઈનું મકાન પડાવી લઈ પિતાનું કરવા માગે તો કેરટ સજા કરે કે નહિં? તે આ પારકા પુદ્ગલને મારા મારા કરે તે સજા થવી જોઈએ કે નહિં? આ આત્મા ચેતન જાતને ને શરીર જડ જાતનું, શરીર આત્માની નાતનું જાતનું નથી, છતાં મારૂં કહી વળગી પડે ત સજાપાત્ર કેમ ન બને ? અહીં તે સત્તાની રૂએ સજા રાખી નથી, પણ શાણપણની રૂએ સજા રાખી છે. સજા દ્વારાએ રેકતે ગુન્હ નિ:શેષ થતું નથી. એ કેરટની અપેક્ષાએ કેદને દંડને હાઉ રાખેલો હોય ત્યાં સુધી ડર્યા કરે, પણ કેદને ડર ભાંગી જાય તે વખત શું પરિણામ આવે છે? પરાણે જવા તૈયાર થાય છે. કેદની બીક ભાંગી ગઈ છે, તેથી જાણી જોઈને જવા તૈયાર થાય છે. સત્તા ગુનાને નાબુદ કરી શકતી નથી, તેથી આ બાજુ ચાર વરસની ચળવળમાં બન્યું છે તેમ સેંકડે એંશી ટકા તેને તેજ કેદી, નવા તે ૨૦ ટકા પરાણે આવે છે. સત્તા ગુનાને નાબુદ કરનાર હોય તે એના એ ગુન્હેગાર ફેર આવે કેમ? અહીં પણ સત્તા દ્વારા કરાતી સજા પણ હાઉના ડર જેવી છે. આબરૂ પિકારે ત્યાં સુધી ડર, આબરૂ ખીંટીએ મેલી તે પછી ડર રહેતું નથી. આબરૂ ખીંટીએ મલી પછી પાંચમાંથી પાંચને પકડે, આબરૂને ડર રાખે ત્યાં સુધી ડર રાખે, બીજી બાજુ સત્તાની સજા મુગલાઈ છે. કાયદા-કાનુન તરીકે ભૂલ છે. એમને અગવડ ન પડે તે લખેલે કાયદે. એમને અગવડ પડે તે એડનન્સ, કાયદાના અક્ષરે ન દબાયા એડનન્સ, પહેલા મોગલાઈ કહેતા હતા, આતે મેગલાઈન ભાઈ કે બીજું કંઈ? પહેલેથી મેગલાઈ હોય તે સાવચેત હેય ચકખું પીત્તળ સારું, ગીલેટવાળું પીત્તળ ભલભલાને ફસાવી નાખે. સત્તા ગુનાને નાબુદ કરી શકતી નથી. એક અપેક્ષાએ ગુન્ડા કરવાની નીતિ સમજાવે છે. જે સત્તાધીશોની જોડે બેસનારા છે, તે જે સફાઈથી ગુને કરી શકે તેવા બીજા ગુન્હા કરી શક્તા નથી. આમ કર્યું. હત તે વધે ન હતે. ગુનાનું કેકડું એવું ગુંચવણવાળું થાય છે કે જે ખેલવું મુશ્કેલ પડે છે.
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૮
પ્રવચન ૧૪૩ મું
ધર્મ સ્થાનમાં ગુનાની સજા સામે જઈને મંગાય છે, તેમાં આનંદ માને છે.
અહીં શાણપણનું સામ્રાજ્ય રાખ્યું છે. તમે લીલેરીની બાધા રાખી, ભૂલેચૂકે ખાધી તે પાછા અહીં કહેવા આવ્યા. મારી પ્રતિજ્ઞા ત્રુટી તેની શુદ્ધિ કરવી જોઈએ. ઘરનું કામ છેડી તરત અહીં આવે છે. મહારાજ ! આમ થયું. આંબેલ કરજો. તત્તિ, દંડ લેવા આવે માગે અને લઈને ખુશ થાય અને દંડ દેનારની ભક્તિ કરે. ગુને કરનાર પિતાના ગુનાને સમજે, પિતે ગુનેગાર થવામાં નાનપ ન સમજે. લીલોતરી ખવાઈ પાપ લાગ્યું, વ્રતને બટ્ટો લાગે, પેતાની મેળે ગુન્હ સમજે. તે ગુનો દૂર કરવાની મારી ફરજ છે. તે સમજે છે. ગુને પોતે જા, દંડ માગે, રાજી થઈ લે. દંડ દેનારને ઉપગાર ગણે. આ બધું શાના અંગે ? વધારે દંડ માગે વધારે દંડ માગવામાં સત્તા પાસે કેણ તૈયાર થાય છે? સા દેનારને ઉપગારી કેણે ગ ? અસંભવીત. જગતને અંગે. કુટુંબીઓ પણ આંબેલને દંડ આપ્યા હોય તે ઠીક કર્યું કહે છે. જ્યાં સમજણની શ્રેષ્ઠતા છે ત્યાં ગુને બંધ કરો. ગુને બંધ કર્યા પછી ભૂલ થાય તે શુદ્ધિ કરવી શુદ્ધિ કરનારને ઉપગાર માનવે. તે કયાં બને છે શાણપણની શ્રેષ્ઠતા મનાઈ હોય ત્યાં. હવે ત્યાં દંડ દેતે એ ધનાઢય છે, એ ગરીબ છે, કબવાળે છે, એ ધ્યાનમાં લેવાય તે દંડને રસ્તે રીગ્ય ગણાય નહિં. ચાહે રાજા કે રંક હેય પણ ગુનાથી દૂર રહેવું. બનેલા ગુનાને દંડ લેઈ આનંદ માન કે મારું ગુમડું મટયું. પ્રાયશ્ચિત લઈ આનંદ માનવે તે શાણપણની નિશાની છે. તેથી જ્યારે દુર્ગતિ નિવારવી છે, સદગતિ મેળવવી છે. તે વખત અર્થ કામની અપેક્ષાએ પૈસાના શરીરના કયા વિચાર કરે છે તે વિચારવાને આવકાશ નથી. ન્યાયાસન પર બેઠેલાને ન્યાય જ તેલ, તેમ પાપને પરિહાર કરવા પરાયણ થએલાને એક જ આવકાશ, જગતના પાપ કેમ બંધ થાય, એ સિવાય બીજા કાર્યને આવકાશ નથી.
શાસકારે સાધુને અગે ઉપેક્ષા નામને સંયમ કહ્યો છે. ગૃહસ્થનું ચાહે જેવું કાર્ય હોય તે નાશ પામતું હોય તેમાં જીભ ચલાવવી નહિં, તે ઉપેક્ષા સંયમ. સંયમના ભેદ ૧૭ કહે. પ્રવૃત્તિ તરીકે સંયમના સત્તર ભેદ તેની વ્યાખ્યા નિવૃત્તિ તરીકે છે તે રહેવા દ્યો. અથવા જે દશવૈકાલિકમાં “અડુિંસા સંજમે તવા” તે વખતે સંયમના ૧૭ પ્રકાર કયા ગણ્યા
Page #132
--------------------------------------------------------------------------
________________
આગામે દ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ ચોથો
૧૦૯
ન્યાયાસન પર બેસી ન્યાય કરે તે વખતે ન્યાયને લગતી વાતે કરાય. ફરીયાદી અગર આપીને ત્યાં ચાના પ્યાલા પીતે હેય તે કેરટ વચ્ચે ન્યાયાધીશને પૂછી શકાય છે. ફરીયાદીને અંગે ન્યાયાધીશે અલિપ્ત રહેવું જ જોઈએ. દુનીયાદારીથી સંબંધમાં આવી જાય તે ન્યાય કરવાને હક નથી. તે અહીં તમારા ભાઈને કેમ છે, તમારા વેપારમાં કેમ છે? વિગેરે પૂછે તે તેને કેઈને શુદ્ધ કરવાને હક રહેતું નથી. ન્યાયમાં ઉપગી તે સિવાય બીજામાં ભળે નહિં તે જ ન્યાય ચૂકવવાને હક છે. તમ સંસારની બાજુમાં ન ઉતરતાં શાસ્ત્રથી શું કરણીય છે તે વિચારે તે જ અહીં બેસવાને લાયક છે. માટે અડી પહેલાં તમારા આત્માનું કલ્યાણ કરવું હોય તે એક જ રસ્તે કરવું પડશે, અર્થ કામની વાસના ઉપાશ્રયની બહાર મૂકો. ધર્મસ્થાનકમાં નિસિહી કહી પ્રવેશ કરવાનો છે.
જે કચેરીની અંદર અન્યાય છેડવા બંધાતું નથી તેને કઈ સ્થિતિમાં મેલો પડે? તેફાની કેરી ને બેડી સહિત કોરટમાં હાજર કરાય છે. તેમ આ પાપ પરિહારની કોરટ છે. ત્યાં પાપના તેફાનમાં રહે છે ? મહારાજ પૈસા કન્યા મેળવી આપે, નાતનું જાતનું ઘરનું કોકડું ઉકેલી દે? કોરટમાં પિઠેલા મસ્તાન કેદી કેટમાં પેઠા તે લગીર મસ્તી બંધ રાખે. કેરટમાં પેસતા હથીયાર લાકડી છોડી પછી પેસવાનું છે, તેમ અહીં ધર્મસ્થાનકમાં નિસિહી કહી પિસવાનું છે. હથીયાર લાકડી છોડાવ્યા છતાં કેરટમાં સખણે ન રહે તે બેડી પહેરાવવી પડે. અહીં કોરટમાં તમારા હથીયાર છેડાવ્યા તે પણ મસ્તી બંધ થઈ નથી. તેમ ભાઈઓ ફલાણાને આમ, રૂ ના ભાવ આ, વડી બગડી ગઈ, પાપડ બાગડી ગયા, હજુ મારી દુર્ગતિ કેમ રોકાય ને સદગતિ કેમ મળે? કલ્યાણ કેમ થાય તે ધ્યેય આવ્યું નથી. નહીંતર આ મસ્તીની દશા ન હય, અર્થ કામની ચિંતાને અંગે ધર્મમાં સ્થિરતા ન રહેતી હોય તે? તેના ઉત્તરમાં જણાવે છે કે-કેઇ કહે કે લુચ્ચાઈ વિગેરે કર્યા વગર મારાથી ન્યાયમાં ટકાતું નથી. ન્યાયાસને બેઠેલાએ છુટી અપાય? એવા વખતમાં દઢતા રહે તે જ ધર્મ છે. વગર આપત્તિએ ધર્મને શ્રેષ્ઠ માને છે ? કુટુંબાદિક મારા પર મમતા ન કરે તે હમણા ત્યાગ કરી દઉં, એ તે ભલે વળગતા આવે, તું ત્યાગ કર. ધનાઢય માટે ધરમ કહો નથી. ચિત્ત સ્થિર નથી રહેતું એમ કહેનારને પૂછીએ કે તારૂં ખરચ પચીસ વરસ
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૧૦
પ્રવચન ૧૪૩ મું
પહેલાં ને આજ કેટલું છે? મોંની મેકાણું માંડવા ફેશની ફીશીયારી મારવામાં, અઠવાડીએ અઠવાડીએ સીનેમા નાટક જેવા જોઈએ, હોટલમાં જવું જોઈએ, ને ધરમને એ બાને ઘટાડે છે. ચિત્ત રહે એને અર્થ શે? નિર્વાડ ન થતો હોય તે આંબેલખાતા જગે જગે પર છે. શક્તિ કેળવે, ધરમનું નામ લેવું છે. કેવળ ધરમના નામે ધૂર્તતા. કેટમાં હાજર થએલા આરોપીએ પણ શાંતિમાં ન રહે તે કેરટે એના હાથપગ રોકવા પડે. તેમ અહીં અર્થ કામ એ બેની ઈરછા રૂપી હથીયાર લાકડી મેલાવી દીધી છે. નિસિહી-નિસિહી કહેડા વિધર્મસ્થાનકમાં પેસાડ્યા છે. ઘરમાં કામ સિવાય બીજી બધી ચીજને નિષેધ છે. ત્રણ વખત નિષેધથી ક્રીડ ઉપર સહી કરાવી છે. નિસિહી નિમિહી નિસિહી સંસારના કાર્યો નિષેધવા લાયક છે. અહીં નહીં કરું, અહીં આવ્યા તેપણ એના એજ. ન્યાયની અદાલતમાં ગએલા આરોપીઓ ન્યાયની અદાલતમાં પણ સખણ રહેતા નથી. તે માટે શાસ્ત્રકારને કહેવું પડયું કે દુર્ગતિને રોકવાના સાધન ને સગતિને મેળવવાના સાધને દેખાય છે તે વખતે તે મેળવવા તિયાર રહેતા નથી. અર્થની કામની સેવા ચાહે જેટલી કરે છે તે એક પણું સેવા દુર્ગતિથી બચાવનારી નથી. એટલા માટે શાસ્ત્રકારે ધર્મ શબ્દ રાખે. ધારણ કરી રાખે તે ધર્મ. દુર્ગતિમાંથી તમને બચાવી રાખે ને સદ્ગતિમાં ધારણ કરી રાખે તે ધર્મ પડતાં ને ધારી રાખવું તે, જે દુર્ગતિથી બચાવનાર, ને સદ્ગતિ મેળવી આપનાર ચીજ ધર્મ. ડાહી સાસરે જાય નહિ અને ગાંડીને શિખામણ આપે
જ્યાં પિતે અર્થની કામની ઈચ્છાવાળા હોય પિતે કુંવારે, પિતે બાયડી માટે ફાંફાં મારનારે તે તમને શી રીતે ઘર માંડવા દેશે? એ તમને અર્થ કામની વિરતિનું એક વાક્ય કહેશે નહિં. ડાહી સાસરે જાય નહિં ને ગાંડીને કહે શું? પિતે મારું ઘર બંધાવવું એ વિચારોમાં પડયે હોય તે બીજાને કેવી રીતે કહે કે તમારા આત્માનું શું વન્યું? બાયડી છોકરાદિક કેના? એવી સ્થિતિમાં હોય તે તે કહી શકે. તમારા આત્માની અનુકૂળતા કેટલી થઈ એમ કે કહે? શેઠને ઘેર શિયાળામાં ખાવા માટે પાક કરેલો, છોકરાએ પાક ઉઠાવી ભાઈબંધમાં છાને વહેં, છોકરાને ઉપાલંબ આપે. જે ખાવામાં સામેલ હતા ને ન હતા. બે જાતના છોકરા જોડે છે. તે વારે જે સામેલ ન હતા, તે બળ્યા કે લેવું.
Page #134
--------------------------------------------------------------------------
________________
આગમેદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ છે
૧૧૧ હતું તે કહીને લેવું હતું. એ તે પાકના હિસાબે ખવાય-એમ અલગ હતે તેણે કહ્યું. આરંભ પરિગ્રહમાં લેપાએલા વચન શું જોઈને કહે કે તમારા આત્માનું શું થયું? માહણવર્ગની ઉત્તિ અને તેમનું કાર્ય
જે ધર્માત્મા શ્રાવકે ત્યાગી સિવાય પિતાના નેકર તરીકે રાખે તે ત્યાગની સ્થિતિમાં ભરત મહારાજાએ માહણ નામને એક વર્ગ ઉભે કર્યો. શ્રાવક બધા હતા, માહણ વર્ગનું કામ એક જ કે મહારાજ ભરત ચક્રવતીને છ ખંડના માલીકને કહે છે. જે પહેલે માલીક તેનાં મગજમાં કેટલી રાઈ હેય, નવી શોધ થઈ હોય ને આપણે હાથે થઈ હોય તે કેટલી રાઈ આવે ? જેણે પહેલ વહેલા છ ખંડ જીત્યા હશે તેવા અભિમાની આગળ જઈ કહેવું, જેને છ ખંડમાં હરાવનાર કે દેવતા રાજા કે સુભટ નથી, તે કૂવાના કાઠે ઉભે રહે. એ ડાબા હાથે સાંકળ પકડી રાખે, એ સાંકળ ૮૪ લાખ હાથી, બધા ઘડા રથે બધા જોડાય ને સાંકળ ખેંચે તે તે સર્વની તાકાત નથી કે કાંઠે ઉભેલા ચક્રીને ડગલું પણ ખસેડે. પતે ડાબા એક આંચકે ખેંચે ને એક હાથે વિલેપન કરે, પાણી પીએ તે પિતાને આંચકે ન લાગે, તે કઈ સ્થિતિની ચક્રવતીની તાકાત. આવી સ્વતંત્ર તાકાતવાળે છે. ચક્રવતી વાસુદેવની ત્રાધિ પ્રમાણે આખું લશ્કર બંડખેર થાય તે પણ તેને ભય તેને ન હોય. એ અધિપતિ લશ્કરને બેવફા થવાને ડર ન રાખે એમાં નવાઈ શું? તેની આગળ જઈ કહેવું કે-તમે હાર્યા, ક્ષત્રીયને, ને તેમાં આવા શૂરવીરને આવા સત્તાધીશને કહે કે, તમે હાર્યા–એમ શી-રીતે કહી શકાય? પિતાને ટૂકડે ખાનાર કહે. એ માહણ વગ પિતાને આધારે નભે છે. ભરત મહારાજા સવારે ઉઠયા હોય ત્યાં તેમની પાસે સવારના પહેરમાં આશીર્વાદની જગો પર તમે હાર્યા કહે, તે કેમ સહન થતું હશે? એ સ્થિતિએ તમે એક દહાડો રેટ ન આપે. એટલું કહી બેસી નથી રહેતા. તે મયં તમે હારી ગયા છે. ભયની તલવાર જજુમી રહી છે. મગજમાં સવા શેર મગરૂબીવાળાને તમે હાર્યા છે ને ભય વધતું જાય છે. તે કેમ કહી શકતા હશે. ને સાંભળી શકતા કેમ હશે? એવું કહેવડાવવા માટે ભારતે આખો વર્ગ ઉભે કર્યો. પિતાની હાર સાંભળવાનું દીલ છે, તે વર્ગ ઉભું કે કર્યો? માહણ વર્ગ સાધુપણાની ફેકટરી. તેમને માટે મુદ્રાલેખ. સર્વેએ બ્રહ્મચર્ય સર્વથા રાખવું જોઈએ ને બ્રહ્મચર્ય ન પળે તે સ્વદારસંતોષવ્રત લેવું
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૧૨
પ્રવચન ૧૪૩ મું
જોઈએ. એથી જે સંતતિ પેદા થાય તે સીધું સાધુ સાધ્વીને અર્પણ. જે એની મરજી ન થઈ તે પછી તેને આ ને આ વર્ગમાં રહેવું. એને ખેતી વ્યાપાર ન કરવા. કેવળ શાસ્ત્ર અધ્યયન કરવું, આ વર્ગ એમ કહે કે તમે હા, તમારે મરણદિક ભય વધે છે. આમ કહેનાર માહણને વર્ગ કરે પડશે. પાપ ત્યાગનો ઉપદેશ કેણ આપે ?
હંમેશા પિતાને પિતાના સ્વરૂપને એક વખત ખ્યાલ આવી જાય. દહાડામાં એક વખત ચાટલું દેખું. માડણ આવીને કહે કે તમે હાર્યાને ભય વધે છે. તે કહે એજ આરીસો-ચાટલું આ ચાટલામાં હાડકા માંસ દેખાશે.આ ચાટલામાં આત્માનું રૂપ દેખાશે. જે મનુષ્ય આરંભ સમારંભમાં રહેલે છે, તે બીજાને આરંભ સમારંભના ત્યાગને ઉપદેશ આપી શકે નહિં. કેઈ ધિ થઈ આરંભદિકમાં આસક્ત રહી અહે આરંભ આવે છે. તે છે. તે ભાગતા ચેરની બૂમ મારે છે. માટે શાસ્ત્રકાર કહે છે કે ઉપદેશકેને અંગે જે વસ્તુને ઉપદેશ આપે તે પ્રથમ તમે પિત છોડો. છોડીને ઉપદેશ કરશે તે બીજાના આત્માને અસર કરશે. તમે આરંભદિકનો ત્યાગ ન કરો ને બીજાને ત્યાગને ઉપદેશ કરે છે તેમાં કશું ફળ ન આવે. જે પિતે આરંભથી અર્થેની કામની પ્રતિજ્ઞા કરી ખસ્યા હોય તે જ તમને ઉપદેશ કરી શકે. બીજા કરે તે ઉપદેશ તમને લાગે નહિ. સંક્રાંતિને દહાડે હતે. દાન આપે છે. પચીસ બ્રાહ્મણ આવ્યા, એવામાં છવીશમે આવ્યા. શેઠજી મને આપે. તેમ બધા બૂમ મારતા હતા. તેવામાં પેલો છવીશમે કહે કે અઢળક છે તમે પચીસ છો પણ પચાસ છે તે પણ શેઠ આપે એવા છે. પચીસે જણ લાઈનમાં ઉભા રહે. શેઠ અહીં છે. ૨૫ ને ઉભા રાખી પિતે આગળ જઈ કહેવા લાગ્યું કે શેઠજી ! આમાં નાખજે. આ કઈ સ્થિતિને ઉપદેશક? તેવી રીતે અહીં અર્થ અને કામમાં પિતે ડુબેલા તે બીજાને અર્થ કામના ત્યાગને ઉપદેશ આપે તે છવીશમાં બ્રાહ્મણની માફક થાય, માટે ઉપદેશક સર્વ આરંભ પરિગ્રહને ત્યાગી હોય. એવા ત્યાગી ન મળી શકતા હોય તે વિચક્ષણ રાજાએ એ કર્યું. ભલે અંદરથી ત્યાગી ન હોય પણ બહારથી ત્યાગી કરી મેકલવા. હડક મહારાષ્ટ્ર વિગેરે દેશમાં સાધુ ન જતા હતા, ત્યાં વંઠ પુરૂષે મોકલ્યા, પણ તે મહાવ્રતની ચર્યાવાળા. ને સાધુના વેશવાળા, માટે મુખ્યતાએ ખુદ મહાવ્રતવાળા એ ઉપદેશક, એ ન હોય
Page #136
--------------------------------------------------------------------------
________________
બગદ્ધારક પ્રવચન શ્રેણું, વિભાગ ૨
૧૧૩ તે મહાવ્રતધારીની રીતિએ વર્તવાળા એવા ઉપદેશક હોય. પૈસાની ખેજવાળા ઉપદેશકે હાય નહિં. અસંભવીત સ્થાને પણ એવા ઉપદેશક ન હોય તે, ધમને ઉપદેશક હેય તે પતે અર્થ કામને ત્યાગી હવે જોઈએ. ધર્મની ઈચ્છાવાળાએ અર્થ કામને ઉપદેશ ન સાંભળ જોઈએ. ધર્મ ત્યાગ સિવાય નથી, તેને અંગે ગૃહસ્થને ઉપદેશ કરતાં જણાવ્યું કે મુખ્ય ધર્મ સામાયક, તેનું વિશેષ સ્વરૂપ અગ્રે વર્તમાન.
પ્રવચન ૧૪૪ મું
અષાડ વદી ૧૦ સોમવાર શાસ્ત્રકાર મહારાજ જણાવી ગયા કે આ સંસારમાં દુર્ગતિથી બચાવનાર ને સદગતિ આપનાર કેવળ ધર્મ જ છે દેવ અને ગુરુ બે તે જરૂરી છે, એ વગર કઈ પ્રકારે ધર્મતત્વની પ્રતીતિ થતી નથી. પણ દેવ ગુરુની ઉત્પત્તિ સ્થિતિ અને સ્વરૂપ એ બધું ધર્મતત્વ ઉપર અવલંબેલું છે. ધર્મથી નિરપેક્ષ દેવ કે ગુરૂ માનવા તૈયાર નથી. રામાજિક નં. એમ કહી દેવ માને છે. જેનું દષ્ટિનું જોડલું શાંત છે, મુખકમળ પ્રસન્ન છે, અંગ તે સ્ત્રી રહિત છે, હાથ હથિયાર વગરના છે, તેમને હું દેવ માનું છું. દેવને દેવ તરીકે માનવા હોય તે બાહ્ય વસ્તુના સંબંધ તરફ જોવાની જરૂર નથી. જિનેશ્વરને દેવ તરીકે માને છે તે કયા મુદાથી? આત્માની સુંદરતાએ કે બાહો સુંદરતાથી માને છે? જો આત્માથી માનતા હે તે મેં પ્રસન્ન છે કે ન હો, હથિયાર હે કે ન હે. એથી તમારે શી મતલબ ? જ્યારે આત્માની સુંદરતા ઉપર જવું છે તે બાહ્યા સંયોગની તમારે મતલબ નથી. તે પ્રસન્નવદન કમળ ને હથિયાર રહિત હાથને તમારે જોવાનું કામ છે? ચાહે જે અવસ્થામાં ચાહે જે આત્મા શુદ્ધિ મેળવી કેવળજ્ઞાન મેળવી શકે છે. ગૃહસ્થલિંગે અન્યલિંગે સિદ્ધ માને છે, સિદ્ધપણું સર્વકર્મ ક્ષય વગર નથી થતું એ ચોક્કસ છે. હથિયાર હોય તે પણ, સ્ત્રી હોય તે પણ મુખને ચહેરો ફર્યો હોય તે કેવળજ્ઞાન થવામાં આત્માને અડચણ આવતી નથી. જે અડચણ હોય તે ગૃહલિંગ સિદ્ધ મનાય નહીં. આત્માની પરિણતિને બાહ્ય સંગ નડતા નથી.
પૃથ્વીચંદ્ર ગુણસાગરના ચરિત્રમાં હાથ મેલાપમાં કેવળજ્ઞાન માનો છે. ચેરીમાં ફેરા ફરાય છે ત્યાં કેવળજ્ઞાન મનાએલું છે. બહારના
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૧૪
પ્રવચન ૧૪૪મું
સંગ નિયમિત માનતા હે તે બહારના સંગ પર લક્ષ્ય રાખવાની જરૂર નથી. આત્માની શુદ્ધિ વિરૂદ્ધ સંગ હોય તો પણ કેવળ હે ઈ શકે છે. કૂર્મપુત્રની વાત તે હદ બહારની છે. કેવળ પામ્યા પછી છ મહિના ઘેર રહ્યા. બાહય સંગ ઉપર આત્માના ગુણને આધાર નથી, તે સુદેવના લક્ષણ તરીકે “પ્રશમરસ નિમગ્ન” માની શકાય નહિં. આ દેવની સ્થિતિ ક્યારે માની શકે કે બાહય સંજોગ નિયમિત માનતા હતા. પૃથ્વીચંદ્ર ગુણસાગરના ને કમપુત્ર તથા ભરતાદિકના વૃત્તાંતથી કહી શકે છે કે આત્માની પરિણતિને બહારના સંગ નડતા નથી. આથી દેવના લક્ષણ માનવાનું કારણ રહેતું નથી. બીજા દેવને હલકા પાડવા આ લક્ષણ કર્યું છે. જેના ખોળામાં સ્ત્રી, તે કુદેવ. હથીયાર વાળાને કુદેવ. ફક્ત બીજાને કુદેવ ઠરાવવા માટે આ ગોઠવી દીધું, આવું દારા કે કહે. આપણે માનીએ છીએ તેમ નહિં. તે માટે સમજવાની જરૂર છે. જે ગૃહિલિંગે તથા અન્યલિંગે સિદ્ધ તે શબ્દમાં તેને પૂછવું છે આ સિવાય બીજે કઈ ભેદ છે કે નહિં? સ્વલિંગસિદ્ધ નામને ત્રીજે ભેદ છે. સ્વલિંગ એટલે કયું લિંગ ?
સ્વલિંગ સિદ્ધ એનો અર્થ ? સ્વ એટલે પિતાનું, સિદ્ધનું વરૂપ ચાલે છે તેમાં પિતાનું લિંગ એટલે કયું લિંગ એ જ ગાથા અને ગ્રંથકાર કહે છે કે મોક્ષે જવાનું લિંગ આજ છે, નહિંતર સ્વલિંગ કેમ ? સાધુલિંગ શબ્દ ન કહેતાં સ્વલિગસિદ્ધ શબ્દ કેમ કહ્યો? કદાચ કહેશે કે સાધુલિંગ પણ કહીએ. સ્વ અર્થ ભલે સાધુ કરે. પણ પન્નવણ સૂત્રમાં અને ઠાણાંગજી સૂત્રમાં સ્વને અર્થ શાસકારે, કેવળીઓ. ચોદપૂર્વધરોએ છાપ મારી. મોક્ષે જનારાનું આ લિંગ છે. સ્વલિંગ શબ્દથી બેલાયું વાતુ સ્ટિંગ વિજ્ઞા” સ્વલિંગ સિદ્ધ કોણ? સાધુઓ. સાધુપણાને વેષ તે આ લિંગ. કદાચ કહેશો કે વેષ સ્વલિંગ નહિ પણ સાધુપણાની પરિણતિ તે સ્વલિંગ. ત્યાગમય પ્રવૃત્તિ ન લેવી હોય અને સમ્યગદર્શનાદિ રૂપ જે સાધુની પરિણતિ તે સ્વલિંગ. અન્યલિંગ એટલે પરિકૃતિને અભાવ. અહીં અન્યને આ અર્થ કરવું પડશે, એટલું જ નહિં પણ ગૃહિલિંગમાં શું લેવું? સાધુપણની પરિણતિને અભાવ કે સદૂભાવ? અહીં તેટલા માટે ભજના શાની? દ્રવ્યલિંગની, ભાવલિંગની ભજના ચાલે જ નહિં. મોક્ષે જવા માટે ભાવ
Page #138
--------------------------------------------------------------------------
________________
આગમ દ્વારક પ્રવચન શ્રેણ, વિભાગ ચોથો
૧૧૫ પરિણતિ હોય કે ન હોય તે વિક૫ ભાવલિંગમાં ન હોય. સ્વ શબ્દથી દ્રવ્યલિંગની સાધુતા ગ્રહણ કરો તો તીર્થકરો ગણધરે ચૌદ પૂર્વ ધરે મોક્ષનું કારણ. સ્વ શબ્દ કહી આ સાધુપણું માને છે. અન્યલિગે ગૃહીલિંગે પણ સિદ્ધ કહ્યા ને ? જ્યાં શબ્દમાં ખુલે ભાવાર્થ દેખાડવામાં આવે છતાં સમજે નહિં તેને શું કહેવું?
પિતાએ પુત્રને હુકમ કર્યો કે મારી આગળ લેખ લખ. અહીં જેઓ રતન સ્ટિan gઃ વસ્તુ ન સમજ્યા “તેણે લેખ ન લખે, પણ જોડે લખ્યું છે કે પિતાની આજ્ઞા ઓળગી નથી, જેની લાઈન ધ્યાનમાં લીધી હોત તે નર એટલે નમ્રપણે વિનયવાળા પુત્રે લેખ લખ્યા, પિતાની આજ્ઞા પુત્ર આળગે નહિં, આગળ પાછળના પદ ખ્યાલ ન હેય ને મનમાં તે અર્થ કરી દે. ખ્યાલવાળાને અન્યલિંગ શબ્દ બસ છે. જનેતા વાંજણી ન કહેવાય, પણ મા વાંજણી કહેવાય.
આ મોક્ષનું લિંગ જ નથી. આ તે મેક્ષની વિરૂદ્ધનું લિંગ. જ્યાં સ્પષ્ટ શબ્દમાં મોક્ષની વિરૂદ્ધ લિંગ કહે છે. ત્યાં સાધુ જાય તે જ મેક્ષે જતા હશે? બીજા લિગે શું ક્ષે જતા નથી? તીર્થંકર પૂર્વધા વિગેરે કહી રહ્યા છે કે, ભૂલે ચૂકે આ મોક્ષનું લિંગ ન ગણશે. તે માટે અન્યલિંગ ગૃડીલિંગ શબ્દ વાપર્યો, મેક્ષ ન દેનારૂં ચિન્હ ચેકનું કહી દીધું. તીર્થકર કેવળીએ એકરાર કર્યો કે મોક્ષનું નહિં પણ મેક્ષથી વિરૂદ્ધ લિંગ, તે કેવળીના વચનમાં પરસ્પર વિરૂદ્ધતા, એક બાજુ અન્ય લિંગ ને ડીલિંગ કહેવું છે ને બીજી બાજુ તે લિંગે સિદ્ધ કહેવું છે. જે અન્યનું લિંગ છે તે તેમાં સિદ્ધિ ન હોવી જોઈએ અને સિદ્ધિ થતી હોય તે અન્ય કે ગૃહીલિંગ ન કહેવું જોઈએ. મા કહે તે વાંજણી નહિ, તેમ અહીં અન્યલિંગ કહી અન્યલિંગે સિદ્ધ કહેવા છે. વાંજણી હોય ને ખેળે લાવ્યે હોય તે મા કહે કે નહિં? જનેતા વાંઝણું ન કહેવાય, પણ મા વાંજણ કહેવામાં અડચણ નથી. જેમ ખેળે આવેલું હોવાથી વાંજણ પણું મટતું નથી. જનેતા મા જણનારી વાંજણ ન હોય, તેમ અહીં અન્ય લિંગને સ્વભાવ એ છે કે મોક્ષથી ઉલટી દિશાએ જવું. જેમ ખેાળે લાવેલા છેકરાથી વાંજણ મા, પણ મા બની ગઈ તેમ અહીં છે. અન્યલિંગ સંસાર વધારનાર પણ આકરિમક સંયેગે જૈનના પરિચય કે સંસ્કારથી સંબંધથી શ્રવાણુથી વગર ઈરછાએ
Page #139
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૪૪મું
રોહિણીયા ચેરની પેઠે કાકતાલીય ન્યાયથી શ્રવણ થયું છે તે પણ કેવળ પામે. વિદનું દષ્ટાંત સમજે. થોરીયા દૂધથી આંખ-રોગ કેમ ગયે?
વૈદ ઘેર બેઠેલે છે. દવાને ઘાણ બગાડે છે. તે વખતે એવી ગભરામણ છૂટે કે એક તે માલ જાય ને મુર્ખ ગણાય. વૈદ વેદની લાઈનમાં મૂર્ણ કરે તે ખમાય નહિં. એવામાં કઈ ભીલની અખ આવી છે. આખી રાત ખટકા માર્યા છે. એમાં પ્રકૃતિ બગડી એમાં નવાઈ નથી. પ્રકૃતિ મારવા ઉપર ખાનદાની રહે છે. પ્રકૃતિ ન મારે તેમાં ખાનદાની ન ગણાય. પડોશી મર્યાદા બહાર લે તે કજાત છે કે વાણીયા બ્રાહ્મણ લડે છે, એમ કહે છે. લેક જાતથી તમારી ભિન્નતા હોય તો આંખ કાન માથે હાથ પગ તમારા જેવા છે. ફેર માત્ર પ્રકૃતિ અને અવસરને મેળવી શકે છે. ઉંચી જ્ઞાતિવાળા આબરૂ વ્યવહાર ખાતર પ્રકૃતિ ઉપર કાબુ મેળવનાર હોય છે. ભીલ જાત તે મા રેટ મૂકતા વાર લગાડે તે મારી સાસુ કહી નાખે છે. કેને બેસું છું, શું બેલું છું તે વિચારવાની ખાનદાની ન હોય. લેક જાતમાં પણ ભીલની જાત છે. આંખનું દરદ આખી રાત ખટકે, એ ચીડાએલે એ કે અલ્યા વૈદ! સત્કાર કર એગ્ય વચનથી બેલાવ એ ભીલમાં હેય નહિં. વિનય નમ્રતાના શબ્દો એના કૂળમાં ન હોય તે આવે કયાંથી? આ બાજુ ભીલના બેવકુફીના શબ્દ ને આ બાજુ વૈદને અફસેસ છે. વૈદને કે ચડશે, કહ્યું કે જા થોરીયાનું દૂધ લગાડ. આંખ આવવા ઉપર થેરીયાનું દૂધ બતાવ્યું. હવે વૈદની જાત એ આવેશ ઉપરથી સમજી ન શકે કે આવેશથી બે છે કે બરાબર કહ્યું છે. તે વિચાર કર્યા વગર થેરીયાના દૂધના પાટા આંખે બાંધ્યા. પરિણામ એ આવ્યું કે બીજે દહાડે આંખ ચકખી થઈ. વૈદ જબરે ખરે, બીજે દહાડે કરીને ટેપ લઈને આ. વિદ! લે, તે શું કર્યું. થેરીનું દૂધ બાંધ્યું, આંખ ચકખી થઈ ગઈ. વૈદે જાતે જઈને તપાસ્યું. કેઈક વખત ઘીની બરણી લઈ કઈ જતા હશે, ત્યાં ઘીની બરણી દટાઈ ગઈ. તે જગએ થેર ઉ. થેરીયાનું મૂળ ઘીની બરણીમાં ગયું, તેથી ગરમીને સ્વભાવ હટી ગયેલો. આ જગએ થેરીયાના દૂધે આંખનો રેગ ગયે, આ બેલવું કે નહિં? આને અર્થ કયાં સમજવાને, થોરીયાને સ્વભાવ આંખ ફેડવાનો છે, પણ આથી કઈ પ્રસંગે ફાયદો થયે તે અમુક કારણસર થેરીયાનું દૂધ
Page #140
--------------------------------------------------------------------------
________________
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ ૨
૧૧૭ તે આંખને નુકશાન કરનાર છે, પણ કેઈ દહાડે ફાયદો થઈ જાય તેથી આંખે થેરિયાના દૂધ લગાડાય નહિં. અન્યલિંગ એટલે ૨ખડાવનાર લિંગ
અન્યલિંગ એટલે શેરીયાનું દૂધ, આ રખડાવનાર લિંગ, મોક્ષથી વિરૂદ્ધ લિંગ, સ્વલિંગની જગે પર મેક્ષની છાપ. અન્ય લીંગની જગો પર વિરૂદ્ધતાની છા પ. છાપ મારી છતાં તે ભરેસે જાવ તે? પણ શબ્દ આખા વાકયને નિયમમાંથી કાઢી નાખ્યું. બીજું હવામાં તે કહેશે નહિં, પણ વાપરવું પડે છે. સંજોગ વિશેષે દવારૂપ થાય છે. પણથી વાત થાય ત્યાં કાયદારૂપે ન થાય. અન્યલિંગ એટલે સાધન તે દુર્ગતિનું, સંસારમાં રવડવાનું, મેક્ષ ન મળવાનું, પણ સિદ્ધ સ્વલિંગ શબ્દથી સ્વલિંગે સિદ્ધ તે નિયમ. અન્યલિંગ સિદ્ધ એ અપવાદ, ગૃહિલિંગે પણ અપવાદ, મુખ્ય કયું? સ્વલિંગે સિદ્ધ ઉત્સર્ગ તરીકે, પણવગરનું કહી શકાય. ગૃહી અન્યનું લિંગ તે પણ સિદ્ધ થારીયાનું દૂધ તે પણ આંખની દવા બની, તેમ અન્ય કે ગૃહીલિંગ છતાં પણ સિદ્ધ. આથી મુખ્ય કાયદે સ્વલિંગમાં, અન્ય–ગૃહી-લિંગે સિદ્ધ એ અપવાદ. આથી સ્વલિંગે સિદ્ધ ગૃહીલિંગ સિદ્ધ ને અન્યલિંગે સિદ્ધ એક સમયમાં સિદ્ધ. કેટલા? ઘણું જ ઓછા. એક સમયને વિષે સ્વલિંગે ૧૦૮ મેક્ષે જાય, બારીકમાં બારીક કાળ તે સમય, તેમાં ૧૦૮ જાય તે સ્વલિંગે. અન્યલિગે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ જ ને કઈ વખત છે. મોક્ષે જવાવાળા ને બાહ્ય ત્યાગની જરૂર છે અને બાહ્ય ત્યાગ એજ મોક્ષનું લિંગ છે. બાહા ત્યાગ વગર કેઇ વખત મોક્ષ બને છે તે અપવાદ છે. તે અન્ય–ગૃહી-લિંગ એ બે શબ્દ જ કહી આપે છે. દેવને બાહા ત્યાગવાળા કેમ માનવા? સુદેવ કેશુ? દષ્ટિની જોડ સુપ્રસન્ન હાય, મુખકમલ શાંત હય, હથિયાર રહિત હાથ હોય, સ્ત્રી વગરનો છે હાય, આ બાહ્ય સંગ દેવમાં નિયમિત કેમ કર્યા? કદાચ કહેશે કે પ્રશસ્ત ચહેરાવાળાને સુદેવ માનવા તે હજુ કબૂલ કરીએ. ધુમાડે હાય ત્યાં અગ્નિ માનવામાં અડચણ નથી. પણ અતિ હેય ત્યાં ધુમાડો હોય તે માની શકાતું નથી. જ્યાં પ્રશમરસને છલતી ચક્ષુડી જેવાય, આવા મહાપુરૂષે હય, ત્યાગી થએલા હોય, એવાને દેવ માનવામાં અડચણ નથી. પણ ત્યાગી ન થયો હોય તેટલા માત્રથી દેવ ન માનવે ત્યાં અન્ડ ચણ છે. અપવાદે તમે અન્ય ગૃહીલિંગે સિદ્ધ માન્યા છે. આત્માની પરિણતિ સુંદર હોય એ બે માનવા તૈયાર છીએ. કુદેવનું લક્ષણ અમારી
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૧૮
પ્રવચન ૧૪૪મું
ધ્યાનમાં ઉતરતું નથી. સુદેવનું લક્ષણ ભલે લઈ જાવ. તમારું શાસ્ત્ર કહે છે કે ભરતાદિકને બાહ્ય ત્યાગ ન હતાં, છતાં આત્માની પરિણતિ સુંદર હતી તેથી શુભ ચિહ્નવાળાને દેવ માને તેમાં અડચણ નથી. પણ બાહ્ય સગ અસુંદર હોય તેથી સુંદર ન માનવા તે ઠીક નથી. જેને કેવળજ્ઞાન થયું તે બેઘડીમાં ત્યાગી હાય હાય ને હેય. ગૃહસ્થલિંગે કે અન્યસંગે ભલે કેવળજ્ઞાન થયું હોય, પણ બેઘડી પછી સ્વલિંગમાં આવવું જ પડે. આવ-કરણ
કેવળજ્ઞાન થયા પછી મિક્ષ થવા માટે બેઘડીનું વચમાં કારવાઈ કરવાનું કાર્ય બાકી છે. જેને આવકરણ કહે છે. બાયડીએ ચૂલા સળગાવતાં બીજાને ઘેરથી એક અંગારે લાવી ઉપર છાણાને ભૂકે નાખે, તેના ઉપર છેડીયા મુકે ને તેના ઉપર લાકડું મૂકી કામ કરવા બેસી જાય છે. પહેલા છાણનાં ઝેરને બાળે, પછી છડીયા સળગે, પછી લાકડા સળગે, આ ક્રમ બેઠો . બાઈને ત્યાં બેસી ન રહેવું પડે. તેમ ચૌદમાં ગુણઠાણે જે કર્મ બાળવા છે તેને અહીં બેઠવે છે. એક સમયે ઓછા પછી બીજે સમયે વધારે ત્રીજે સમયે તેથી વધારે એમ છેલલા સમયે એવા કર્મ ગોઠવે કે એક પણ કર્મ બાકી ન રહે. જે બાકી રહ્યા હોય તે સમુદ્રઘાત કરી તેડે. સમુદ્દઘાત પ્રથમ કરે. આવાજીકરણમાં કર્મની રચના, સમુદ્દઘાતમાં અધિક કર્મ તૈડે. આ શ્રેણિ રચના સિવાય શ્રેણિ ક્યાં લેવી? એ તેરમાં ગુઠાણાને છેડે એવી રીતે કર્મની ગોઠવણ કરે. જેમ બાયડી અગ્નિ સળગાવે તેમ આપોઆપ અગ્નિ સળગી જાય, તેમ તેરમે ગુણઠાણે એવી રચના કરે કે ચૌદમે આપોઆ૫ કર્મો સળગી જાય. આવી રચના દરેક કેવળીને કરવી પડે. છ મહિનાથી અધિક આયુષ્ય હેય તે સમુદ્રઘાત કરે વા ન કરે. આવાજીકરણ અને અગી કેવળજ્ઞાન એ બે અંતરમુહૂર્તનાં છે. વધારે આયુષ્યવાળો સ્વલિંગ લે લેને તે જ કેવળજ્ઞાન પ્રમાણિત કયારથી ગણવું
શાસ રીતિએ ત્યાગના વ્યવહારમાં ન આવે તે કેવળજ્ઞાન થયું છે. તો પણ એ માની લેવા લાયક નહિ. ભરત મહારાજનું કેવળજ્ઞાન ઇંદ્રને માલમ પડયું છતાં ભરત મહારાજના દસ્ત ઈદ્ર કહીએ તે ચાલે, નહષભદેવજી પાસે બને જોડે રહેનાર છે. આ નરેન્દ્ર આ દેવેન્દ્ર,
Page #142
--------------------------------------------------------------------------
________________
આદ્ધિારક પ્રવચન શ્રેણી, વિભાગ છે
૧૧૯
ભગવાનના મોટા પુત્ર છતાં કેવળજ્ઞાન થયું છે તે જાણયું છે, તે પણ ત્યાગ ન લીધે ત્યાં સુધી વંદન ન કર્યું. આત્માની પરિણતિ શુદ્ધમાં શુદ્ધ થઈ હોય તો પણ બાહ્ય ત્યાગમાં ન આવે ત્યાં સુધી વંદનાને લાયક રહે નહિં. આ નિયમ કર્યો ત્યારે કૂર્મપુત્રને સવાલ ઉભું થાય છે. કૂર્મપુત્રને કઈ પણ સાધુ સાધ્વીએ શ્રાવક શ્રાવિકાએ કેવળજ્ઞાની તરીકે વ્યવહાર કર્યો નથી. બાહ્યા સંગ અનુકૂળ ન હોય ને આત્માની પરિણતિ હોય તે કેવળજ્ઞાન થઈ જાય, પણ કેવળી તરીકેને વ્યવહાર બાહવેષ લે ત્યારે જ કરાય. જેઓ પાસે સ્ત્રી હથિયાર હોય તે આત્મા શુદ્ધ હોય છતાં વંદન ન કરીએ તે બાહ્ય અશુદ્ધિવાળા, વ્યવહારલાયક નથી. આથી બાહ્ય સંગ જેમને ખરાબ છે તે સુદેવ ન મનાય. કેવળીઓને શાસ્ત્ર બંધન નથી
કુર્મા પુત્રને દેવતાએ વેષ કેમ ન આપે? બેઘડીને નિયમ બાંધે, તે દેવતા બેઘડી પછી વેષ આપે છે. આગળ વધારે વખત ગૃહલિંગે રહે નહિં પણ શાસ્ત્રીય નિયમો વ્યવહારવાળા માટે કે ખદજ્ઞાની માટે આપણે શાસ્ત્ર જોઈને ચાલવું કે કેવળજ્ઞાનીએ શાસ્ત્ર જોઈને ચાલવું. આચારાંગમાં જણાવ્યું છે. કેવળજ્ઞાનીઓ તેમને શાસ્ત્રનું બંધન નથી. શાસ્ત્ર જોઈને કેવળીને વર્તવાનું નથી. શાસ્ત્રમાં બેઘડીને નિયમ છે માટે કૂર્મપુત્રે એ વિચારવાનું નથી. શાસ્ત્રકારને નિયમ માટે ઠર્યો કે નહિં ?કેવળજ્ઞાનીનું દ્રશ્રુત ક્ષાપશમિકભાવે, શ્રતને નિયમ કેવળીને ઉપગ ન હોય, પણ કેવળાના વર્તન દેખી જે બનતું હોય તે છે, માટે શ્રેતદ્વારા લખવું જોઈએ. શ્રુતઆધારે કેવળીનું વર્તન ન હોય, પણ કેવળીના આધારે શ્રતનું વર્ણન-વર્તન હોય. કેવળજ્ઞાની વિશિષ્ટ કારણે જે કરે તે માર્ગરૂપમાં કહી શકાય કે કેમ? માર્ગરૂપે સ્ત્રીની સાથે સાધુએ વાત ન કરવી. ધર્મોપદેશ-શુદ્ધાં મુખ્યતાએ ન આવે, તે એકાંતમાં એકલી બાઈને એક સાધુ વાત કરે તેની આજ્ઞા તીર્થકર આપે તેનું શું? ગૌતમ સ્વામી મૃગાપુત્રને જેવા જાય છે. મહાવીરની આજ્ઞા લે છે. એકલી રાણું એકલા ગૌતમ સ્વામી ભોંયરામાં જાય છે. ભગવાને આજ્ઞા કરી છે પણ એને અર્થ એક જ છે. વિશિષ્ટ કારણોને અંગે વિશિષ્ટ આજ્ઞાઓ કરેલી તે આજ્ઞામાં ન આવે. તેથી સ્ત્રીની સાથે સાધુએ જાહેરમાં પણ ઉભા ન રહેવું, ન બોલવું, આ નિયમ બાંધનારા જ્ઞાનીઓ. અપવાદને બચાવ કાયદાની કલમના બચાવમાં હેત નથી.
Page #143
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૪૪ મું
૧૨૦
અહીં મુખ્ય માર્ગ તેમાં કેઈ વિશિષ્ટ કારણસર વિશિષ્ટ પુરૂષને અંગે આજ્ઞા વચમાં લેવાતી નથી. આથી કેવળજ્ઞાની કૂર્માપુત્ર વિશિષ્ટ કારણસર રહ્યા હોય તેમાં જે કૂર્માપુત્ર અહીં રહ્યા છે, માતા-પિતા છ મહિનામાં તેનાથી જ પ્રતિમાષ પામવાના છે. તેથી કેવળજ્ઞાનથી એમ દેખ્યું હાય, ત્યાગ નથી લીધે તે વિશિષ્ટ કારણ-પુરૂષ-સચેદિ કારણ છે. પાતાને નુકશાન નહિં છતાં ખીજાને ચારિત્રની પ્રાપ્તિ છે. આથી ગુરૂના પ્રતિમાધ માટે છ મહિનામાં કૂર્માંપુત્રે અમુક સાવદ્ય પાપ કર્યું" છતાં વીતરાગપણાની કેવળીપણાની સ્થિતિ અખંડ રહી અને રાખી છે. અપવાદ પણ છેલ્લે પાટલા ન હતે.
આથી એક વાત નક્કી કરી. બાહ્યત્યાગ ાય ત્યાં જ દેવપણું માનીએ, ખાત્યાગ ન હેાય ત્યાં આત્માની શુદ્ધ પરિણતિ છતાં દેવપણું માની શકીએ નહિં. દેવનું દેવત્ત્વ એ ધર્મને જ અવલબીને છે. જેમ આ સુદેવને અંગે કુદેવને અગે ત્યાગને સદ્ભાવ અભાવ રાખ્યા, તેમ સુગુરૂની માન્યતા પણ ધર્મને આશ્રીને છે. આથી દેવ-ગુરૂ આરાધવામાં કેવળ લક્ષ્યબિન્દુ હાય તા ધમ તત્ત્વ જ છે. ત્યાગરૂપ ધર્મ શા માટે ગણાય તે અધિકાર અગ્રે વમાન,
પ્રવચન ૧૪૫ મું અષાડ વદી ૧૧ ને મગળવાર
શાસ્ત્રકાર મહારાજા જણાવી ગયા કે દ્રુતિ રોકનારા ને સદ્ગતિ મેળવી આપનાર કેવળ ધર્મો જ છે. દેવ કે ગુરૂતત્ત્વને સદ્ગતિ મેળવવા તથા દુર્ગતિથી રોકવા માટે ભજીએ છીએ, પણ દેવમાં ગુરૂમાં ધર્મ વગર તે પમાડવાની તાકાત નથી. દેવ ગુરૂ દ્વારાએ થતું કલ્યાણુ ધમ દ્વારાએ જ છે. પરમેશ્વર ધર્મ કરનારને કઇ દિવસ દુર્ગાતમાં મેકલી શકે નહિ. તેમ ધર્મની સેવા આરાધના ન કરે તેવા કોઈને સદ્ગતિમાં માકલી ન શકે. તેમ ગુરૂદ્વારા પશુ જે ધર્મોમાં પ્રર્ચ્યા ન હેાય તેવાને સદ્ગતિ અપાવી શકતા નથી, દુર્ગાંતિ ટાળતા નથી. આથી દેવની ગુરૂની ભક્તિ સેવા ધર્મતત્ત્વની પ્રાપ્તિ માટે છે. આથી મિથ્યાત્વ કાને કહે છે? જૈતધર્મ આરાધતા હોય છતાં મિથ્યાત્વ. દેવ પાસેથી આત્મકલ્યાણુ માટે ધર્મ પ્રાપ્તિ ન ઈચ્છતાં જે અર્થકામની ઇચ્છા કરી લે, ગુરૂની સેવા કરતાં આત્મધમની ઈચ્છા ન કરતાં કામની ઇચ્છા કરે, તેમને શાસ્ત્રકાર
Page #144
--------------------------------------------------------------------------
________________
૧૨૧
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ મિથ્યાત્વી કહે છે. ધર્મનું સાધ્ય મિક્ષ વસેલું નથી. ધર્મનું સાધ્ય અર્થ કામ માની બેઠા છે, તેમને મિથ્યાત્વી કહે છે. સુદેવાદિ માનવા છતાં મિથ્યાત્વ કેમ?
હમે જિનેશ્વર દેવ. પંચમહાવ્રત ધારીને સુગુરૂ માનીએ છીએ છતાં અમને મિથ્યાત્વ લાગે, પણ અમે તે સુદેવ સુગુરૂને માનીએ તે પછી અમને મિથ્યાત્વ કેમ લાગે, કુદેવાદિકને કદેવ માનીએ છીએ. આ જગ પર સુદેવાદિકને સુદેવ, કુદેવાદિકને કુદેદિક માનીએ છીએ, તે અમને મિથ્યાત્વ કેમ? માતા-મહાદેવદિકને સુદેવ કે જેગી સન્યાસીને સુગુરૂ માનતા નથી. અગીઆરસ વિગેરે મિથ્યાત્વના પર્વો ન માનીએ પછી મિથ્યાત્વ કેમ ? વાત ખરી, એક બચું હાથમાં હીરો રાખે, હીરે બચ્ચાંએ લીધો તેથી બચ્ચાને ઝવેરી કહે કે નહિં હીરાને હીરે કહે છે તેને ઝવેરી કહે કે નહિં? તે અત્યારે હીરાને કાચ કહેતા નથી. હીરાને હીરે કહે તે ઝવેરી કહેવાય કે નહિં? તેને ઝવેરી ન કહેવાય. હીરાના તેજ ને તેની સ્થિતિ સમજી તે હીરાને હીરો કહેતું નથી. તેમ અહીં જૈનકુળમાં જન્મેલે તેથી સુદેવાદિ મળી ગયા. તેથી સુદેવાદિક કહે છે, પણ સુદેવ શાથી માનીએ છીએ તેની સ્થિતિ, સ્વરૂપ જેના મગજમાં ન હોય તેને મિથ્યાત્વી કેમ ન કહે છે ઝવેરીને છેક હિરાને હીરે કહે છે ને બે રાંવાળી આવી તેને હાર આપી બેરાં માગે તે શું કહેવું ? અહીં કાચને હીરો માનતું નથી. હીરે કહે છે, છતાં હીરાને ઉપગ બેરા લેવામાં કરે તે મુરખ કહેવું પડે. તેને ઝવેરી ન કહેવાય. મેક્ષ માર્ગ બતાવે તેની ખાતર આપણે નમસ્કાર કરીએ છીએ. મોક્ષમાર્ગની ઈચ્છા વગરનાને અર્થકામનું સાધ્ય તે બેરાં માટે હીરાને ઉપગ કરે તેમ અર્થ કામ માટે તીર્થકરાદિક આરાધે તે પણ તે મૂર્ખ જ ગણાય. કદાચ કહેવામાં આવે કે મગ સાટે મેતી દેવા પડે, ઘેરે વિગેરેની સ્થિતિ દેખીએ છીએ કે મગ સાટે મેતી દેવા પડે, જીવન ટકાવવું મુશ્કેલ હોય ત્યાં મગ સાટે મેતી દેવા પડે, પણ તે વખતે એના હૃદયમાં તપાસી લે કે શું થાય છે? કેટલાએ વલખા મારે છે? આ સ્થિતિમાં હેય, બાકી મોક્ષ વસ્તુ તેનું કારણ ન સમજાય, કીંમત સમજ્યા વગર મગ માટે મેતી દે તે મૂર્ખ ગણાય. તેમ જિનેશ્વરનું આરાધન કેવી રીતે આત્માને કલ્યાણ કરનારૂં છે, તે લક્ષ્યમાં હેય ને પછી જાવ તે તમે હજી ડાહ્યા છે. વગર સંગે મગ સાટે મેતી દે છે કે ગણાય તેમ જિનેશ્વર મેક્ષ દેનાર હોવાથી દેવ છે.
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૨૨
પ્રવચન ૧૪૫મું ન્મે કરવામાં જીવ સ્વતંત્ર અને ભેળવવામાં પરતંત્ર
બીજા લોકોમાં પૃથ્વી પાણી અગ્નિ વિગેરે ઈશ્વરે કર્યા, તેથી તેમને ઉપગાર મનાય છે. અહિં જૈન શાસનમાં પૃથ્વી વિગેરે જીવના પિતાના કર્મોને લીધે થએલા છે, તેમાં ઈશ્વરને કરવામાં કંઈ જરૂરત રહેતી નથી, તેથી સર્વ મતવાલાને કબૂલ કરવું પડે છે કે મોક્ષમાં જાય ત્યારે પાણી પૃથ્વી કશાની પણ જરૂર હોતી નથી. જીવની અશુદ્ધિ કરી કેણે? જે જીવે કરી તેમ માની લઈએ તે પરમાત્માનું કર્તવ કેરાણે મૂકવું પડશે. બારીક દષ્ટિથી દેખીએ તે જે ફળ તે જ કર્મનું કારણ. જે કર્મનું કારણ તેજ ફળ. એકને કર્મનું કારણ, એકને કર્મનું ફળ. એકને કઈ કે ઘેલમારી ઘેલ ખાનારને કર્મનું ફળ ને મારનાર ને કર્મનું કારણ, તેમ ચેરી જૂક વિગેરેમાં સમજી લે. જ્યારે ફળ એજ કારણ, કારણ એજ ફળ હોય તે ઈશ્વરને ફળદાતા માને તે કારણ તરીકે એજ રહેવાનું. શિક્ષાની શિક્ષા હેતી નથી. ખુનની જગો પર નિરપરાધી મનુષ્યવધ જહલાદ શિક્ષાપત્ર ન થાય. જજ અગર ન્યાયાધીશ શિક્ષાપાત્ર ન થાય. માટે નિરપરાધ શબ્દ ગઠવીએ છીએ. કસાઈ બકરીને મારે છે તે બકરીના કરમનું ફળ છે કે નહિ? તે ઈશ્વર બકરીને મારવાની પ્રેરણા કરે છે તે સાઈને કર્મ ન લાગવું જોઈએ. જેલર શિક્ષાપાત્ર ન બને, તેમ પહેલાંનાં કર્મનું ફળ આપનાર તરીકે અન્યાયી જીવે ફળ આપનાર હોય તે કર્મ ક્યાંથી બંધાયું ને ફળ કયાંથી ભેગવવું પડે છે. માટે પ્રાણું કરવામાં સ્વતંત્ર અને ભેળવવામાં પણ સ્વતંત્ર છે. ગુનેગાર પણ પોતાની મેળે કેદમાં જઈ બેસતું નથી. આ શિક્ષા બીજાએ કરેલી ભગવાઈ. તે પણ આત્માની શિક્ષામાં આવ. મરચાં ખૂબ ખાધાં તેને બળતરા મરચાં કરે છે કે બીજે આવીને બળતરા કરે છે ? તે વખત તે સ્વતંત્ર છે પણ મરચાં ખાધા પછી સ્વતંત્રતામાં નથી, એ મરચાનાં પુદ્ગલેની પરિણતિને આધીન છે. તેમ અહીં પાપને બાંધવાવાળે પાપની પરિણતીને આધીન હોય, પુણ્ય કરવાવાળે પુણ્યથી પ્રકૃતિને (પરિણતિને) આધીન હોય, પણ ઈત્તરવ્યક્તિ તેને આધીન હોય તેમ માનવું તે અયુકત છે. પુણ્ય કરનાર પુણ્યના ફળ ભગવે. એટલે તમારા હાથમાં કંઈ રહ્યું નહિં. ઈશ્વર ક્તત્વ માનીએ તે હંમેશા આત્માની ગુલામી માનવી પડશે. જે પોતાના કૃત્યની જવાબદારી કે જખમદારી માનતા નથી, તે ઈશ્વરની ઉપર જોખમદારી નાખે છે. જેને સદગતિના કાર્યો કરો તે દુર્ગતિમાં મોકલનાર કેઈ નથી. તમારા
Page #146
--------------------------------------------------------------------------
________________
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ ૨
૧૨૩
કૃત્યેની જવાબદારી જોખમકારી તમારા માથે છે. ઈશ્વરકર્તતા માનવાથી જીવની જવાબદારી જોખમદારી રહેતી નથી. તમે કર્મને કર્તા તરીકે માની લે તે જીવની જવાબદારી જોખમદારી ઉડી જાય નહિં. ઈશ્વરની કતૃતા રાખવાથી કર્મની જવાબદારી જોખમદારી ઉડી જાય છે. પણ કમ -ઈશ્વર ઉપર જીવને કાબુ છે કે નહિં? ઈશ્વરને કર્તા માને તે તમારા ઉપર તેને કબૂ છે પણ તે માની શકે નહિં, એ અપેક્ષાએ ઈશ્વરકર્તા નહિં, પણ ઈશ્વર નેકર થયે. ઈશ્વર ઉપર તમારે કાબૂ નથી પણ કર્મ ઉપર તમારે કાબુ છે કે નહિં? તે વિચારે. ખાંડ ખાવી કે નહિં. મરચાં ખાવા કે નહિ તે આપણું કાબુની વાત છે. તેમ સદગતિ કે દુર્ગતિને લાયક કર્મો કરવા એ આપણા કાબુની વાત છે. આટલું જ દેવગુરૂનું તત્ત્વ છે. તમે દુર્ગતિના લાયક કર્મોથી કાઈ જાવ ને સદગતિને લાયકના કર્મીમાં જોડાવ, આ વસ્તુ ન હોય તે મુદેવ સુગુરૂની કંઈ પણ જરૂર નથી. ફળમાં હમે સ્વતંત્ર નથી. ખાંડનું પાણી ન પીવું અગર પીવું, મરચાં ખાવા કે ન ખાવા, તેમાં સ્વતંત્ર, પણ તે ખાધા પછી બળતરા થવા દેવી કે ન થવા દેવી, શરદી થવા દેવી કે ન થવા દેવી, તેમાં તે સ્વતંત્ર નથી. અહીં “કર્મ કરવામાં જીવ સ્વતંત્ર છે પણ ફળ ભેગવવામાં જીવ સ્વતંત્ર નથી.” વિરૂદ્ધ કારણ મેળવવાના ફળ રોકે
પાપ કરે છે તે પિતાની મેળે કરે છે, પાપ ભેગવવામાં ઈશ્વર ભગવાવરાવે છે. કર્તા પણે જીવ સ્વતંત્ર, ભેગવટામાં ઈશ્વર છે. આમ કહેનારે સમજવાનું છે. શરદી થએલી ગરમી થએલી રાકવી શક્ય કે અશક્ય ઉપાય કરે તેને ને ? શરદી થઈ હોય ને ફેર ખાંડ પીએ. મરચાં ખાધા હોય ને બળતરા થતી હોય ને ફેર મરચાં ખાય તે જેઓ શરદીના કારણેથી વિરૂદ્ધ કાણે મેળવે તેજ શરદી રોકી શકે. વિરૂદ્ધ કારણ મેળવે તેજ ગરમી રાકે, જીવે કર્મ બાંધેલાં છે, તેથી વિરૂદ્ધ વર્તે તે કર્મ તેડી શકે. ખાંડનું પાણી પીએ ને ગરમ ઈલાજ ન લેવાય તે હેરાન થવું પડે. મને શરદી થઈ છે તેમ ચિદથી તપાસ. નાક ગળવા માંડયું છે. માથું ભારે થયું છે, આ લક્ષ્ય આવે અને વિરૂદ્ધ કારણને મેળવે તે શરદી શકાય. મરચાં ખવાય ગયા હોય તેથી પેસાબમાં બળવા માંડયું તે હવે સાકર ઘી ખાવા દે. આવા ઉપાયે વિચારીને બળતરા રોકવાના ઉપાય કર્યા તેને બળતરા રોકવાનો વખત આવ્યે, તેમ
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૨૪
પ્રવચન ૧૪૫ મું
પહેલાંના પાપ કર્મો સમજે. હું મિથ્યાત્વાદિકર્મો રહ્યો તેથી આવા કર્મો બંધાયા. આને જેને ખ્યાલ આવે તે પિતાના આત્માનું સ્વરૂપ વિચારે. મિથ્યાત્વથી આવેલા કર્મો કવા માટે સમ્યકત્વ, અવિરતિ રોકવા માટે વિરતિ સંવર વિગેરે ધ્યાનમાં લઈ ઉપાય કરે તે બંધાએલા કર્મો ઉપા યથી ત્રુટી જાય. તે માટે કહ્યું છે કે
अवश्यमेव भोक्तव्य, कृतं कर्म शुभाशुमम् ।
नामुक्त क्षीयते कर्म, कल्पकाटिशतैरपि ॥१॥ અપવાદ સૂરે પ્રથમ કાર્ય કરે પછી ઉત્સર્ગ સૂત્ર
કરેલું શુભ અથવા અશુભકર્મ અવશય ભેગવવું જ પડે છે. સેંકડે ક્રોડ વર્ષે પણ ભગવ્યા સિવાય કમ ક્ષય થતું નથી. અબજો વર્ષો થાય તે પણ ભગવ્યા સિવાય તેને નાશ નથી, જરૂર જોગવવું પડે છે. ચાહે શુભ હોય ચાહે અશુભ હોય, તે કર્મ ન પણ ફળે તે સિદ્ધાંત શી રીતે રાખી શકે. કરેલા કર્મથી છૂટવાનું થતું નથી, પણ કરેલા કર્મો વેદનાથી ક્ષય થાય છે તે કબૂલ કર્યું છે. કર્મ પરિણામના બગાડવાથી થાય છે, તે તેના સુધારવાથી તે આખેઆપ જાય છે. વેદીને એટલે ભેગાવીને અગર તપસ્યાથી પણ ક્ષય થાય. તપસ્યાથી ક્ષય કરાય તે ઉત્સર્ગ માર્ગ બતાવતાં, ત્યાં બતાવાની જરૂર ન હતી. કમ ભેગવવું પડે તે એક સિદ્ધાંત, તપસ્યાથી કર્મ નાશ પામે આ બીજો નિયમ. પહેલાં અપવાદ સૂત્રે પ્રથમ કાર્ય કરે, અપવાદની પ્રવૃત્તિ ન થાય તે પછી ઉત્સર્ગ સૂત્ર કામ કરે. વ્યાકરણમાં મુનિ અન્ન તેમાં ૬ વર્ણદિને વિજાતીય સ્વર પર છતાં ૪૬ ૪ થાય. ને ? ( 5 ને ૪ ને. બીજી બાજુ એ પણ નિયમ છે કે આ સ્વરે દ્વિવચનમાં હોય તે તે ફેરફાર ન કરે. ત્યાં ચ થવાને નિષેધ કરીએ છીએ એ સિવાયનું સ્થાન હોય તે ય જ કરવા. એમ કર્મ ભેગવવાને સિદ્ધત કયાં લાગુ થાય? જ્યાં તપસ્યાને નિયમ લાગુ ન પડ હોય ત્યાં બાકી પહેલાં જ ૪ કરી નાખે તે જા કરવાને સિદ્ધાંત શું કરવાને? “ તાવતુ માવો અનિવારે અપવાદ ન લાગે તે ઉત્સર્ગ સૂત્ર લગાડવું. તપસ્યાથી કર્મક્ષય ન કર્યો હેત તે કરેલા કર્મ ભેગવવા પડે. વાત ખરી, પણ “ખાટલે મોટી ખોડ કે ચા પાયે જ ન મલે” કર્મના જોરથી ભારે થએલે આમાં તપસ્યા રે જ્યારે કે આટલે હલકો થાય? બિલાડીને ગળે ઘંટ બાંધવાનો ઉંદરોએ
Page #148
--------------------------------------------------------------------------
________________
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ ૨
૧૨૫ વિચાર કર્યો પણ બાંધે કોણ? તેમ અહીં તપસ્યા કરે કે પહેલા નંબરમાં તપસ્યા થાય શી રીતે ? કર્મને રોકી રાખે તે માસિમજી ચાવે જ નીરવ દિક્ષ છે. મલલ પ્રતિમલના ન્યાયે કઈ જગપર જીવ બળવાન થાય, ક્યાંક કર્મનું બળવાન પણું રહે. અરિહંતને વ્યક્તિ અને નિરૂક્તિ અર્થે
આથી જીવ કર્મ કરવામાં ને ભેળવવામાં સ્વતંત્ર છે આ વાત લક્ષ્યમાં રાખો તે નવકારનો મહિમાં ધ્યાનમાં આવશે. વિના નિત્યથri Harગુi બલી શકતે. વિધિ બેલી શકતે. પછી એ પદે ન રાખતાં ન મદિરા એ પદ કેમ રાખ્યું? ચુક્ષત્તિ અર્થે બાજુ પર રાખીએ. વ્યુપ્તત્તિથી પ્રાતિહાર્યથી જે પૂજાને લાયક તે અરિહંત. આથી જે પ્રતિમાની પૂજા થાય તેથી પ્રતિમાના નામે ભગવાનને ભેગી માનતા હોય તેણે અરિહંત પદ પર હડતાલ મૂકવી. અરિહંતના ૧૨ ગુણ, તે દેવપણાનું ચિહ્ન, અશોકવૃક્ષ, સુરપુષ્પવૃષ્ટિ વિગેરે પ્રાતિહાર્યોથી ઉત્કૃષ્ટ પણું. ચામર વીજાય તે દેવપણાનું ચિહ્ન, ત્રણ છત્ર દેવપણનું ચિહ્ન. ચામર વીંજવામાં ખુદ ભગવાનનું ત્યાગીપણું હણાતું નથી, તે પછી મૂતિ ઉપર વાયાવિદ્યાને ઘરેણાં, અંદર રાખે રૂપું ને ઉપર દેખાડે છે. દેવતાઈ વસ્તુથી ત્યાગી રહ્યા અને અહીં ભગવ્યું એમાં રાગી થઈ ગયા? ચામરને વાયરો એતા અચિત નથી ને? પૂજાના સામાનથી ભેગી મનાય કે કેમ? તેના ઉત્તરમાં જણાવે છે કે મૂળ મ્યુતિ વિચારીએ તો આઠ પ્રાતિહાર્ય એજ પૂજા ગણવામાં આવી. આ ધાતુ દ્વારાએ પૂજ્યતા લે તે જ કાર્ફત શબ્દ બને, નહિંતર તિ
કાં રેતિ પૂજા કરે છે. અત્ એટલે પૂજા કરનારે એ અર્થ થશે. gશ gિiાથે સૂત્રથી પૂજાને લાયક છે. પૂજાને લાયક શબ્દ ઉપરથી મન શબ્દ બનાવ્યો. અતિશય દેખી મને માને તે કરતાં કર્મ તોડનાર તરીકે માને
હવે નિરૂક્તિ અર્થ લઈએ. અરિ એટલે કર્મ રૂપી શત્રુ તેને હણનારે તેનું નામ અરિહંત. પહેલાં પદમાં શું સૂચવે છે કે તમે મને માનનારા હોત કમને શત્રુ માનજો. કર્મને શત્રુ ન ગણે ને મારી પૂજા કરે તેની કશી કીંમત નથી. તમે કમને મિત્ર રાખે, કર્મને ભરોસો રાખે, જૈનીથી મારા કરમ બેલાય નહિં. શત્રુની કરેલી વાત અટકતી હોય કે આધાર
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૨૬
પ્રવચન ૧૪૫ મું
હોય કે આધારરૂપ હેયર કર્મના ઉદયને બચાવ તરીકે શાસકાર લઈ શકતા નથી. મેં કર્મને હણ્યા ને મને તમે જે માને છે તે મારા અતિશયને અંગે માને તે કરતાં મને કર્મના હણનાર તરીકે માને. કર્મના હણનાર તરીકે પ્રથમ પરમે છે માનવા છે, તે તમારે કઈ દિશા પકડવાની? જે તમે કર્મની ગુલામીની દિશા પકડે તે fari કર્મશત્રુથી હણાયા તે બધાને નમસ્કાર કરું છું એ અર્થ શખજે. કર્મની આધીનતા સ્વીકારવી હોય તે નવકારમાંથી અનુસ્વાર કાઢી નાખજે. નહિંતર ત્રણ જગતમાં કર્મ સિવાય આ આત્માને કોઈ શત્રુ નથી. જીવે જૈનશાસન પામવું ત્યારથી કમ હઠાવવા માટે બળવાન થવું જોઈએ. કર્મ વિકારે રોકવા માટે બળવાન ન થાય તે જૈનશાસન પામ્યું નથી. આ સમજશે એટલે સમજાશે કે કરમ કરવામાં ભેળવવામાં વિલંત્ર, બાંધનારે આ જીવ, કર્મ તેડનારો આ જીવ, માટે પિતાના કૃત્યથી જવાબદારી જોખમદારીથી આ જીવ નીકળી શકતું નથી. કેવળ પરમેશ્વરને નામે આત્માને ગુલામીમાં રાખનારાઓ વસ્તુ સ્વરૂપ સમજી શકતા નથી. પરમેશ્વરને દોષ દેવે તે નકામે જૂઠે છે. ત્યારે દેવાદિક માનીને શું કરવા? ગરમી શરદી હઠાવવી, પણ શરદી કે ગરમી હઠાવવાના ઉપાય બતાવનાર વૈદ્ય ગાંધી જોઈશે કે નહિં? ત્યાં વૈદ ગાંધી લે પડે તેથી પરાધીન થઈ જતા નથી. તેમ કર્મ હઠાવવા માટે જિનેશ્વરરૂપી વૈદ્ય અને ગાંધીરૂપી ગુરુ છે. જિનેશ્વરે મિક્ષ માર્ગ બતાવ્યું પણ માર્ગે વાળે બતાવે ચડાવે તે ગુરૂ માર્ગ બતાવનાર છે. માટે શરદી ગરમી મટાડવામાં પરાધીનતા થઈ જતી નથી. જવાબદારીઓ ને જોખમદારીએ જિનેશ્વરને જે ભજવાના છે તે એવી રીતે કે જિનેશ્વરના ઉપગારથી મોક્ષમાર્ગ તરફ વળવાનું છે. આથી ભક્તિ પૂજા પ્રભાવના દ્વારા મોક્ષ મેળવવાના છે તે આપણે અર્થ કામરૂપી કચરાની માગણી કરીએ તે આપણે મૂર્ખ ગણાઈએ. મિથ્યાત્વી કેમ ન ગણાય? માટે સુદેવ હેય તેને સુદેવાદિ તરીકે માને પણ જે મુદાએ માનવાના છે તે મુદાએ ન મનાય તે ખરેખર સમ્યકત્વ નથી. માટે ધર્મના સ્વરૂપ અને ફળથી જાણકાર થવાની જરૂર છે. સંવર અને નિર્જરા એ બે ધર્મ તેમાં પહેલ કયે ધર્મ? વસવાના ઉદ્યમ પહેલાં, વાછરડાને પહેલે ખસેડ, નહિંતર “આંધળે વણે ને વાછરડે ચાવે માટે સંવરને પ્રથમ ઉદ્યમ કર ને પછી નિર્જરને ઉદ્યમ કરે. હવે તે નિર્જરાનું વિશેષ સવરૂપ શું તે આગળ વિચારીશું.
Page #150
--------------------------------------------------------------------------
________________
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ ચોથો
૧રહ
પ્રવચન ૧૪૬ મું
સંવત ૧૯૮૯ અષાડ વદી ૧૨ બુધ શાસકાર મહારાજા આગળ જણાવી ગયા કે–આ સંસારમાં કઈપણ બીજી ચીજ ગતિથી બચાવનાર નથી. ને સદ્ગતિ પણ આપનાર હોય તે એક જ પદાર્થ છે કે તે માત્ર ધર્મ. જિનેશ્વરનું ઉપગારીપણું ગુરૂનું સહકારી પણું પણ ધર્મ દ્વારાએ છે. ધર્મ જેવી ચીજ ન હતું તે દુર્ગતિથી બચાવનાર ને સદગતિ આપનાર બીજી કઈ ચીજ નથી. આથી ધર્મ ન હોય તે દેવગુરૂને માનવાની જરૂર રહેતી નથી. આહાર શરીરાદિ મળી રહ્યા છે. વિષયે પણ મળ્યા જતા હતા. એક પણ દેવગુરૂની આરાધના વગર ન મળે તેમ ન હતું. કમના ઉદયે થનારી ચીજ. અભિમાન, માયા, લેભ એ આપો આપ થાય છે. તેને કઈ કરતું નથી. તેમ આહાર શરીર પણ આપોઆપ થનારી ચીજ છે. તેમાં દેવગુરુએ શું કહ્યું? દેવના ઉપદેશ વગર પુણ્યને રસ્તે આપણને મળી ગયેલ છે. નહિંતર સૂઢમ એકેન્દ્રિયમાંથી નીકળી ત્રસ પણું સંજ્ઞી પણું મનુષ્યપણું વિગેરે ક્યાંથી મળત, પણ તે ધર્મથી મળી ગયા છે તો પણ સંજ્ઞી પંચંદ્રિય થયા વગર દેવને ઉપદેશ મળતું નથી. દેવને ઉપદેશ પુણયને માટે હોય તો તે માર્ગ પહેલાં પકડી લીધું છે. પુણ્યને માર્ગ દુઃખ વેદનાથી પણ મળે છે. વેદીએ એથી અકામ નિજ થાય, એથી પુન્ય બંધાય. આવી રીતે દુઃખ વેઠવાથી મળી જાય છે. જે માર્ગ બીજી રીતીએ મળતું નથી. તે માર્ગ દેવ અને ગુરૂ પાસેથી મેળવી શકીએ છીએ. પુન્યની પ્રકૃતિના ઉદયે ત્રસ–બાદર–સંજ્ઞીપણું-મનુષ્યપણું મળે છે. આને જે વસ્તુ દેવના ઉપદેશ વગર મળી છે. જેમાં દેવતાના ઉપદેશની જરૂર નથી. તે દેવ માનવાની જરૂર નથી. તે એવી કંઈ વસ્તુ છે કે જે દેવતાના ઉપદેશ વગર બનતી નથી? દેવને ઉપદેશ પુણ્ય માટે નથી, દેવના ઉપદેશ પ્રમાણે વર્તવાથી પુણ્ય બંધાય ભલે, પણ ઉપદેશ પુય માટે નથી. આગળ દષ્ટાંત દીધું છે કે-અનાજ વાવીએ ત્યારે ઘાસ થાય, પણ ઘાસ માટે કોઈ અનાજ વાવતું નથી. દેવના ઉપદેશથી પુણ્ય બંધાય પણ દેવને ઉપદેશ પુણ્ય માટે હોતે નથી. અહીં ખુલાસે થશે કે પુણ્ય સિવાય બીજી વસ્તુની કામના ન થાય ત્યાં સુધી માર્ગમાં આવેલું ગણતા નથી. આ ઉપરથી સ્પષ્ટ કરવા માગીએ છીએ કે પુન્યની ઈચ્છા, પાપને ડર થયે હોય તે તેથી જૈન માર્ગમાં આવ્યું છે તેમ ન માનવું. શાથી?
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૨૮
પ્રવચન ૧૪૬મું
પાંચ પ્રકારની ક્ષમા
શાસ્ત્રકારોએ પાંચ પ્રકારની ક્ષમા કહી છે. પિતે કેધના ઉદયમાં આવ્યે, કેઘને ઉદય થવા માંડે તેને રેક. આ ક્ષમાને અર્થ. કેધના કારણે મલ્યા તેનું ફળ નીપજાવ્યું, આત્મામાં ધમધમાટી થઈ, તેને રોકવી તે ક્ષમા. આથી ક્ષમાનું સ્વરૂપ જુદું ધ્યાનમાં લઈશું તે ઉદયમાં આવેલા કૈધને રોકવા તે ક્ષમા અને કેધના કારણે ન થવા દેવા, આ બંને જુદા પાડે છે. ક્ષમા, કેધના કારણે રોકાયા છતાં ધમધમાટ થયે તે વખતે ધમધમાટનું ફળ ન આવવા દેવું. તે ક્ષમા પાંચ પ્રકારે છે. ઉપકાર ક્ષમા ૧ અપકારક્ષમા ૨ વિપાકક્ષમા ૩ વચનક્ષમ ૪ અને ધર્મ ક્ષમા પ. માર્ગની ક્ષમા કઈ તે પછી વિચારીશું. શેરીમાં કુતરું હોય. તેને બચાઓ ટાંટીયે પૂછડું પકડે તે પણ કરડતું નથી. કેમ? મારા પાલક છે. પિતાને ઉપકાર કરનાર ધારી પિતે પણ ધમધમાટી શકે છે. મનુષ્ય ઉપગારની દૃષ્ટિએ ધમધમાટ ન રેકે તે કંઈ સ્થિતિમાં ગણ? રોટલાને ટુકડો આપે છે. બીજી શેરીને માણસ અમથે આવે, કરડવા દે. અહો ઉપગારીપણાને અંગે સહન કરે છે. તે મનુષ્યની અંદર ઉપગારીપણું ધ્યાનમાં ન લે. આપણે ઉપગારને ખાવા જમ્યા છીએ. આટલા ઉપગાર તળે હું દબાયે છું. એવી યાદી આપણી પાસે નથી. તે ઉપગારની ક્ષમા શી રીતે કરવાના? જ્યાં ઉપગાર ખ્યાલમાં નથી તે ઉપગારીને અંગે કેવી રીતે સહન કરવાના? એક શ્રીમંતે સંબંધીને કહ્યું કે અક્કલે વિચાર્યું ને સારું લાગે તે ઢેડ કહે તે સારું લાગે. ટેડ કહે કે મહેર પડી તે સારું લાગે છે અર્થાત્ આપણને ગ્ય લાગે તે તે ચમારનું પણ સારૂં માનીએ છીએ. આવા માતા પિતાના વચને માનીએ તે એમાં શી નવાઈ? વગર ઉપગારે કહે છે તે માનીશ. તેમાં ઉપગારને સંબંધ નથી. ઉપગારને સંબંધ કયાં છે? તને ઠીક ન લાગે અને તેમનું માને તે ઉપગારની ક્ષમા. ગુરૂએ શેઠે સંબંધીએ કહેલું તે આપણા મગજમાં ન જચે ને માને ત્યાં ક્ષમા મનાય. ભુખ્યાને કહીએ કે ખા, તે હકમ મા તે હુકમને લીધે ખાવા બેઠે કે ભુખને લીધે ખાવા બેઠો ઠીક લાગે, પરિણામ સારું ન લાગે, પણ મારે ઉપગારી પુરૂષ છે તેથી કરૂં છું. ત્યાં માતા પિતા માસ્તર ગુરૂની વાત આવી તે વખતે બાવના ચંદનને છાંટે પડ જોઈએ. આઠ હજાર મણને લેઢાને ગળે તપેલ લાલ ચેળ હોય એવા ગળા ઉપર બાવન ચંદ
Page #152
--------------------------------------------------------------------------
________________
આ
દ્ધારક પ્રવચન શ્રેણ, વિભાગ
૧૨૯
નને એક છાંટા પડે તો બધી ગરમી ઉડી જાય અને ઠંડે શીતલ થાય. તેમ આપણા આત્મામાં ચાહે એટલે ક્રોધ ધમધપે હેય પણ ઉપગારીનું વચન મળતા સાથે ઠંડે, તેમાં બીજું લક્ષ્ય નહિં. માહણને ન મારો
ભરત મહારાજમાં બન્યું શું ? કાષભ પહેલા રાજા, આખા જગતની બધી સુધરાઈ તે કરનારા પિત, અગ્નિ ઉપન્ન કર્યો ત્યારે પેટ પૂરતા મદ્યા, યુગલીઆએ સહેજે પાકેલું અનાજ લે. લઈને મસળે, ફેતરાં કાઢે, પાણીમાં ભીંજવે તે પણ અજીરણ ન મટયું. આવા વખતમાં જેમણે અગ્નિ બતાવી ને રાંધીને ખાવાનું બતાવ્યું. દુનીયાદારીની સ્થિતિથી આખા દેશમાં પેટ પુરવાની સ્થિતિ બતાવી છે. ઘરો કરતાં ને દરેક હજૂર કરતાં કેને શીખવ્યા. આ દુનીયાદારીની અપેક્ષાએ જેને કઈ દુનીયામાં સ્વપ્રમાં ન જાણે, હજાર વરસ સુધી ચાર હજાર જેડે નીકળેલા તે એક વરસમાં ધૂળ ફાકી ગયા છે, છતાં જે મહાપુરૂએ ત્યાગ નિયમિત રાખે ને તે ત્યાગથી કેવળ મેળવ્યું. આવી રીતે ધર્મને અંગે અદ્વિતીય અવસ્થા. લાખોની સંખ્યામાં સાધુ સાધ્વી શ્રાવકો થએલા છે. ભરત જેવા ચકવર્તી જેની સેવામાં હાજર રહે. એ સભા-બાર પર્વદા દેખનારને કેટલે આહલાદ થાય ? એ આહલાદ ભરત મહારાજને પિતાને અપૂર્વરૂપે ભાસ્યું છે. અપૂર્વ ભાસે હોવાથી વિચાર આવ્યું કે શાસ્ત્રોમાં નિયમ છે કે જે વસ્તુ ઊંચી ઉછળે તેનો છેડે આવે. જે જે ઉદયે તે ઉદય સર્વકાળ માટે જારી રહે તે બને નહિં, અંતમાં પતન. આ ઉદય તેનું પતન ખરું કે નહિં ? અત્યારની સ્થિતિમાં કોઈ આંગળી ઊંચી કરે તેમ નથી, આ ઉન્નતિને છેડે આવે તે બંધ થશે એમ લાગતું નથી. પાટ પરંપરાએ ઉન્નતિ ચાલશે. ભગવાન ઋષભદેવજીને પૂછયું કે આ સમૃદ્ધ ને જાહોજલાલીને છેડે છે ખરો ? અહીં ઉત્તર આપતાં ભગવાને જણાવ્યું કે નવમા-દશમાં તીર્થકરની વચમાં આ ઉદયન સર્વથા છેડે આવવાને. ભરત મહારાજાને ચમક પેઠી કે ઉદયમાં છેડા લાવનાર કેશુ? ત્યાં પ્રશ્ન કર્યો કે ઉદયને છેડે કયાંથી આવશે? તે વખત ભગવાન કહે છે કે જે માહણવર્ગ છે તેની પરંપરાથી આ ઉદયને છેડે આવશે. આ જગે પર ભરત મહારાજ સમજે છે કે આખા જગતને તારનાર આ ઉદય, તેને નાશ કરનાર આ વર્ગ. આના નાશ કરનારનું બીટ રહેવા દઉં તે નાશમાં હું જ કારણ ગણાઉં. ચક્રવતીને જનરલ કઈ
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૩૦
પ્રવચન ૧૪૬મું
સ્થિતિમાં હોય? સામાન્ય ફોજદારના મગજમાં કેટલે પવન હેય છે? છખંડને ધણી ચક્રવતી તેના સમગ્ર લશ્કરને માલીક કેટલા પવનવાળા હોય? તેને બોલાવી ઓર્ડર કર્યો કે એકેએક માહણને મારી નાખે. શાસનને નાશ કરવાનું બીટ ન જોઈએ. ઉદયને પ્રત્યાઘાત કરનાર મારા રાજયમાં પિવાય તે કદી ન બને. મારા દ્વારા રાજ્ય દ્વારાએ પેલાય તે મને ને મારા રાજ્યને ધિક્કાર છે. સેનાધિપતિને ઓર્ડર કરે છે. માહુ વર્ગને માલમ પડે છે. આખા ભરત ક્ષેત્રમાં આપણને બચાવનાર કોઈ નથી. ચક્રવતીની આડે કેણ આવે? હવે વચમાં કોઈ આવે એવું છે? છખંડ જીતવામાં ઘણી વખત સેનાધિપતિ જઈને જીતી આવે છે, એવી રીતે કરનાર જનરલ ઓર્ડર અમલમાં મેલવા માગે છે કે આ આવી શકે નહિં. ઉપકાર ક્ષમા
છખંડમાં રઝળીએ તે એક પણ આધાર નથી. માત્ર ભગવાન ઋષભદેવજી આધાર છે. ભગવાન પાસે ગયે તે સેનાધિપતિ તેની પાછળ છે. સેનાધિપતિ ગયે, માહણે ત્યાં આવ્યા છે. માહણને ન મારે. હવે વિચારો! ન મારે એટલું ભગવાને કહ્યું તે ખાતર ભરતને રોષ ઉતરી ગયે. ચક્રવર્તી ઠંડા થઈ ગયે. એ કેટલા જુસ્સામાં આવ્યા હશે, તે ઠંડા થઈ ગયા. જેને ઉપગાર ગણતા હોઈએ તે ખરેખર બાવન ચંદનનને છાંટે હવે જોઈએ. નહીંતર બાવન ચંદનમાં પણ આવ્યા નથી. ઉપગારીનું એક વચન બસ છે. આવી ક્ષમતા હોય તે ઉપકાર ક્ષમા. ઉપકારની દૃષ્ટિ ધ્યાનમાં રાખી તે વખતે ક્ષમા રાખીએ તે ઉપકાર ક્ષમા. અપકાર ક્ષમા
અપકાર ક્ષમા કોનું નામ છે કે હાથી રસ્તામાં જાય છે, કુતરાને ચીડ ચડે છે. જેડે ગયા. ભસવું છે, ભસ્યા કરે છે પણ છેટે રહીને, પણ અહીં બોલીશું તે વેપાર કરી લેણદેણને નુકશાન પહોંચશે, “નુકશાન પહોંચાડવાવાળાને માટે ડર રાખી ક્ષમા રાખે તે અપકાર ક્ષમા.” અપકાર કરશે એ ડરથી ક્રોધનું ફળ ન બેસવા દે ને ક્ષમા રાખે તે અપકાર ક્ષમા. આને ક્ષમા કેમ કહેવાય? કેટલાક એવા ક્રોધમાં ચઢેલા હોય છે, કેટલાક એવા ચંડાળ જેવા હોય છે કે પિતાની હૈયાતી હોય તો ઉપગાર ન જેવા દે પણ અપકાર પણ ન જુવે. કેટલાક ક્રોધી પિતાનું માથું ભીંતે અફાળે છે. પિતાને હાથે પિતાને અપકાર કરતાં પણ સંકેચ થતું નથી એવી જગ
Page #154
--------------------------------------------------------------------------
________________
આગામેદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ
૧૩૧
પર બીજો અપકાર કરશે એ વિચાર ભાગ્યશાળીને જ આવશે. ગાઢ કેધ વ્યાપેલે હોય તે અપકાર દેખવાનું છિદ્ર હેય નહિં. અપકાર વિચારી ભવિષ્યનું નુકશાન વિચારી જે ક્રોધને મારે તે અપકાર ક્ષમા કહેવી. ચંડકેશિયાની કઈ ક્ષમા
ચંડકોશીયાની ક્ષમા શામાં ગણવી ? ચંડ કેશિ-દષ્ટિ વિષ સર્પ, આને કશું ઉગામવાનું નથી, આમાં માત્ર નજર ફેંકવી એટલું જ કામ. આવી શક્તિ માં સાપના અવતારમાં વધારેમાં વધારે ડંખીલે હોય તે કાળા નાગથી વધારે દૃષ્ટાંત હેતું નથી. કાળા નાગની જિંદગી છે હૃષ્ટ ફેંકવી માત્ર કાર્ય છે. સામા તરફથી ડર નથી. સામો ચુંચા કરે તેમ નથી.
જ્યાં છેટેથી દષ્ટિ માત્રથી બાળી નાખવે ત્યાં સામે શું કરે? આટલી તાકાતવાળે, કાળા નાગની જિંદગીવાળે તેમાં વગર ગુહાએ તે બિલ આગળ રહ્યો છે, ત્યાં કેઈન ગુન્હો નથી. આવી શક્તિવાળે બીન ગુનેગાર તેને લેકે પથરા મારે છે. પથરાને મારા કાળો નાગ આટલી શક્તિવાળે કેમ સહન કરી શકતો હશે? એ પથરાના મારમાં ચારે બાજુ કીડીઓ ચટકા ભરી એક બાજુ કાણું પાડી બીજી બાજુ નીકળે છે. કઈ સાથે લડતાં પથર માર્યો, તેને ન વાગ્યો છતાં કઈ દશા થાય છે? અહીં પથરા મારે ને લેહી નીકળે તેમાં કઈ દશા થાય? તે છતાં મેં બહાર કાઢતે નથી. રખેને મારી દષ્ટિ એ તરફ જાય ને બીચારે મરી જાય, પથરા મારનારને અંગે વિચારે છે કે બિચારો મરી જાય. આ કઈ સ્થિતિએ સમતા આવે છે? આવી હેરાનગતિમાં મેં બહાર ન કાઢવું. જુઠી કલ્પનાએ કાળા નાગ બની જ. આવી તાકાત આવી જાત, આવી રીતે લેહીલુહાણ તેમાં લેહીલુહાણ ઉપર માં બહાર કાઢે તે મરી જાય. અહીં જે ક્ષમા કરી તે ઉપકાર ક્ષમા કે અપકાર ક્ષમાને સ્થાન નથી. નથી પથરા મારનારાએ ચંડકેશીયા ઉપર ઉપગાર કર્યો. વિપાક ક્ષમા
હવે ચંડકેશિયાએ કઈ ક્ષમા કરી? વિપાકક્ષમા. શાથી એ ક્ષમા આવી? તેનું કારણ ધ્યાનમાં લયે. ચંડ કેશિયો મહાવ્રતધારી સાધુ, ત્યાગી, મહીને મહીને ઉપવાસ કરનાર. સેંકડો ખેતરમાંથી એકઠું કરેલું રૂ એકાદ જ દીવાસળી બાળવાને બસ છે. તેમ એક ક્રોધ કેટલું બળે છે? સંસાર બાયડી છેકરા રિદ્ધિ સમૃદ્ધિ છેડી, પંચમહાવવ્રત ધારણ
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૩૨
પ્રવચન ૧૪૬મું
કર્યા. મહિના મહિનાના ઉપવાસ કર્યા. એક બે ઉપવાસ કરતાં કેમ થાય છે? તે શાસ્ત્રની વાત કરાણે મૂકી તમને પિતાને તપસ્યામાં કેમ થાય છે તે તો અનુભવ છે ને ? લાગલગાટ મહિનાના ઉપવાસ કેમ થયા હશે? આટલે ત્યાગ છતાં ફકત મને હલકે પાડે છે, આ દષ્ટિમાં ગયે. હેજે ચાલતાં પગ નીચે વિરાધને થવી એ સંભવિત છે, અનુપ
ગથી કોઈ જીવ આવે ને મરી જાય તે અસંભવિત ચીજ નથી પણ ચેલાએ કહ્યું ત્યાં કાંટે લાગ્યું. એ વાત હવે કબૂલ કરવાની જ નહિં. રસ્તામાં ગોચરી આવતાં પડિકમણમાં ચેલાએ પાપ આવવા કહ્યું. મારી પાછળ પડી છે, એમ કહી ગુરૂ મારવા દેડ. આ સ્થિતિમાં
જ્યોતિષમાંથી ઉતરી ચંડકેશિયા થયા. કાળો નાગ કેણ? મહાવ્રતધારી નિઃસ્પૃહી અણગાર. એને આટલા ક્રોધમાં કે અભિમાનમાં કહે તેટલામાં કળાનાગપણને ભવ. જાતિસ્મરણથી બધું માલુમ પડ્યું, આ ક્રોધ આ સ્થિતિ લાવનાર છે માટે મારે ન જોઈએ. આ ધારી કેધ આવે તેમ ન કરવું ને આવે તે સફળ ન થવા દે, એ ધારી દરમાં મેં ઘાલી રહ્યો. પંદર દિવસ સુધી વેદના ભેગવી. પછી કઈ પૂજા કરવા આવે તે પણ નુકશાન કરનાર, કારણ? ઘીથી કીડીઓ આવતી ને વેદના કરતી,
જ્યાં કૃષ્ણ મહારાજ સમતામાં હારી ગયા ત્યાં કાળે નાગ સમતામાં જીત છે. જરાકુમારે કૃષ્ણને બાણ માર્યું. જરાકુમાર આવ્યું. હવે બચવાને નથી, પિતે કૌસ્તુભ આપી મોકલે છે. બળભદ્ર આવશે તે મારી નાખશે, માટે ચાલ્યા જા. જરાકુમારને એકલતાં છેલ્લી દશા આવી. ત્યાં મારનાર કાણ? ગયે કયાં? નીચે જવું છે ત્યારે કૃષ્ણની લેશ્યા બગડી. જ્યાં ૩૬૩ યુદ્ધમાં ઝૂઝનારા તે સમતાના સંગ્રામમાં માર ખાઈ ગયા ત્યાં કાળે નાગ જીતે છે. પંદર દિવસ મે દરમાં રાખે છે. કેને વિપાક મેં અનુભવે છે. માટે કોધના રસ્તામાં જવું નહિં. ક્રોધ કરવાથી શું ફળ નિપજે છે તે ફળ અનુભવ્યું છે, માટે કાળજું કુતરા ન ખાઈ ગયા હેય તે એ રસ્તે શી રીતે જઈ શકું? સમતાના સમરાંગણમાં સર્પ પાર ઉતર્યો. આ ક્ષમા તે વિપાકક્ષમા. આવી રીતે ભાવી વિપાકે દેખી બીજાએ ચાહે જે દેખ્યું, મારી નાખવા માંડે તે પણ પિતાનામાં આવેલા આવેશને દબાવી રાખે તે વિપાકક્ષમા. વચન ક્ષમા
જેઓ લગીર આગળ વધ્યા છે કે-કર્મના વિપાકે એના સ્વભાવે
Page #156
--------------------------------------------------------------------------
________________
બાગમ દ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ છે
૧૩૩
આવે છે. તે હસતા પણે, કે રેતા પરે, તે જમીને જવાને-એમ જે કર્મ બાંધીએ તે હસીને કે રેઈને ભેગવવાના છે. ત્રણ લેકના નાથે મને ઉપગારની સડક બાંધી દીધી છે. તે સડકમાં વચનથી ફરમાવ્યું છે કે તમારે ક્રોધ કરવો નહિં. ચાહે ઉપગારી કે અ૫કારી છે કે ન હો. એટલું જ નહિં પણ વિપાક ભેગવવાને છે કે ન છે. જે તદ્દભવે મેગામી , કેવળીના વચનથી નક્કી થયા છે, ચરમ શરીરી નક્કી થયા, તેમને નરક નિગોદમાં વિપાક ભેગવવાનો નથી. તેવાએ કયા રૂપે ક્ષમા શરૂ કરવાની ? દુર્ગતિના દુઃખેથી ડરી જે ક્ષમા કરાય તે ક્ષમા. આસ્તિક પુણ્ય પાપ માનનારાના ધર્મ પ્રમાણે થઈ શકે છે. અન્ય મતમાં સમતા સારી ગણાવી છે. ક્રોધને ખરાબ ગણાવ્યું છે. જેઓ ભગવાનના હુકમને આધીન નથી, તેવા ક્રોધના કટુક વિપાકને લઈને સમતા કરનાર હોય છે, તેમાં જિનેશ્વરને લાગતું વળગતું પણ નથી. ત્યારે વચનક્ષમા ચાહે ક્રોધ સારે હોય કે નઠારે હેય, તેનું સ્વરૂપ જેવા કરતાં મારે મારા મુરબ્બી શું કહે છે તે જોવાનું હોય. લશ્કરમાં સીપાઈએ ઓર્ડર જવાને હાય નહિ. જે ઓર્ડર પાસ કર્યો તે અમલમાં મૂકવાને હેય. પરિણામ વિચારવાનું સીપાઈનું કામ નથી. જનરલના ઓર્ડરને અમલમાં મૂક. પેટ કે દેશ ધન આબરૂ માટે જિંદગીના ભેગે જનરલના હુકમમાં રહે તે પછી આત્મકલ્યાણને અંગે, ઉદ્ધાર કરનારને અંગે એમના વચન પ્રમાણે વર્તવું જ જોઈએ. દુર્ગતિ કે સદ્ગતિના વિપાક થાય તે મારે જોવાનું નથી. શું હુકમ કર્યો તેજ માત્ર અમલમાં મૂકવાને. ભગવાન મહાવીર સરખાને શાળા સરખો ઉપદ્રવ કરવા આવે છે. જ્યાં નક્કી થાય છે કે ગૌશાળામાં તેજેશ્યાની તાકાત છે, તે નક્કી થયું છે. એવી વખત સાક્ષાત્ અપમાન તિરસ્કાર કરવા આવે છે. તે વખત બધા સાધુ ખસી જાવ. શાળા વચ્ચે કંઈ પણ ન બોલવું, તે કઈ દિશાએ સહન થયું હશે ? આ બધું વચનક્ષમા. તીર્થંકરે આ ન કરવાનું કહ્યું એટલે આ બસ. વચનક્ષમા કરવા માગે તે પ્રશસ્ત ક્રોધ કરી શકે કે નહિં? પ્રશસ્ત ક્રોધ આવી જાય પણ લાયક ન ગણીએ. નહીંતર ૧૩૯૬ સાધુ ચૂકયા ગણવા પડે. બે સાધુ જ સારા ગણાય. નિષેધ કયારે કરાય?
ગશાળા કરતાં અનંતગુણી સાધુની તેજલેશ્યા છે. ને તે કરતાં ગણધરની તેજેલેશ્યા છે પણ તે ક્ષમાવાન છે. શેઠીયાની દુકાને દેણદાર
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૩૪
પ્રવચન ૧૪૬ મું
આબે, હીસાબ કરતાં મુનીમ શેઠની લાગણીથી તપી જાય છે. શેઠ શાંત કરે છે. છતાં ઘરાક સાથે લડવું વ્યાજબી છે, એમ ન ગણાય. તીર્થકરમાં તે કરતાં અનંતગુણી તેતેશ્યા છે. વીતરાગપણમાં લબ્ધિનું ફેરવવાનું હાય નહિં. મહારાજે જે હુકમ કર્યો તે ભક્તિની તીવ્રતાએ પાળે નહિં, તે તેર હજાર અઠ્ઠાણું સાધુઓને અંતરાય કર્મો ગણાયને? બંને વસ્તુ એકમાંથી નીકળે છે. એકને વચનની મુખ્યતા છે, એકને ભક્તિની મુખ્યતા છે. ભક્તિની તીવ્રતામાં વચન રાખી ન શકયા. એકસોને ફાયદો થાય તે બે રૂપી આ દલાલીને આપવા પડે. ભક્તિને માટે પ્રશરત બે ટકા જેટલો ગેરફાયદો કરે. ૯૮ ટકા લાભ છે. ગૌતમસ્વામી વિગેરે કરતાં સુનક્ષત્ર અને સર્વાનુભૂતિ વધી ગયા તે કહી ન શકીએ. ભગવાન મહાવીરે સાફ જણાવ્યું કે શિષ્યને ઉકળવાનું નક્કી હતું ત્યારે જ ઓર્ડર કર પડયે ? ૧૪૦૦૦ ને ઉછળવાને સંબંધ શું હતું? એક નાનું બચ્ચું ઉછળ્યા વગર ન રહે. તેથી મહાવીર ભગવાનને નિષેધ કરે પડયે. મહાવીર ભગવાન કેવળથી પ્રાપ્તિ નેતા હતા, તેથી નિષેધ કર્યો. કવિપૂર્વ ઉ નિવેદ: ગુરૂપ્રત્યે એટલી લાગણી વ્યક્તિ છતાં ફરમાવ્યું એટલે ચૂપ. અહીં એક જ મુદ્દો હતે “તત્તિ ).
આ સ્થિતિએ વિચારતાં એ સિવાયના જગતના વિષયે થે. ક્રોધને અવકાશ ન છે. સત્ય હોય તે ક્રોધનું સ્થાન નથી. અસત્ય હોય તે પણ કેનું સ્થાન નથી. ક્રોધ કરીને સાચી બાબતને દબાવી દઉં. જે બીજાએ જુઠું કર્યું. તે જુઠે થાય છે શાથી ? અધુરાપણાથી જુઠામાં જવાવાળે અજ્ઞાની જુઠામાં આવે તે ગુને, કે પુરે જ્ઞાની ક્રોધી થાય તે બેમાં મૂખ કેશુ માટે સાચે કે જઠે તિરસ્કાર અને સંતવ્ય છે. આથી જુઠાને સાચામાં ક્ષમા કરવાનું જ કહ્યું છે. આવી વચનક્ષમ એને અવકાશ કયાં સુધી ? ધમ ક્ષમા
આંખને સુધાર થયા પછી ચશમાને અવકાશ નથી. આત્મા પિતાના સ્વરૂપને-ધર્મને અવલંબી ટકી શકતું નથી ત્યાં સુધી તીર્થકરના વચનરૂપી ચશમાની જરૂર છે. આત્માને ક્ષમાના ફાયદા સમજવામાં આવ્યા હોય, મારો ધર્મ ક્રોધ કરવાનો નથી, એ નિશ્ચિત થયું હોય તે ચાહે જેટલું ચંદનને છેદે બાળે ભેદે તે પણ દુર્ગધ ન આપે. ચંદન છેડવામાં ભેદવામાં બાળવામાં દુર્ગધ આપતું નથી. એ તે જડ ને આ ચેતને તેના કરતાં હલકી સ્થિતિમાં કેમ મૂકું. આ ધર્મક્ષમા. આ પાંચ ક્ષમા
Page #158
--------------------------------------------------------------------------
________________
આગામે દ્ધારક પ્રવચન શ્રેણ, વિભાગ છે
૧૩૫
કહી. આ પ્રકારની ક્ષમામાં ત્રણ પ્રકારની ક્ષમા સુધી મિથ્યાવી પણ હોય. ઉપકારક્ષમા, અપકારક્ષમા અને વિપાકક્ષમા. આ ત્રણ ક્ષમા કરનારે છતાં સમકિતી હોય તે નિયમ નહીં. વચન અને ધર્મક્ષમામાં આવે ત્યારે સમકતપણાને નિયમ. આથી પુણ્યની ઈચ્છા અને પાપને ભય આવી ગયો તે માર્ગ આ કહેવાય નહિં. જ્યારે વચન અગર ધર્મની સ્થિતિ આવી જાય, સંવર નિર્જરાની અપેક્ષાએ દેવગુરૂ ધર્મને માનીએ છીએ. હવે એમાં પ્રથમ જરૂર કેની એ અગે.
પ્રવચન ૧૪૭ મું
અષાડ સુદી ૧૩ શાસ્ત્રક ૨ મહારાજા ધર્મોપદેશ કરતાં જણાવી ગયા કે–આ સંસારભરમાં આત્માને દુર્ગતિથી બચાવનાર અને સદગતિ મેળવી આપનાર એક ધર્મ પદાર્થ જ છે. આપણે કઈ ચીજોનું આલંબન લીધું છે? દુનીયાદારીથીકંચન કાયા કુટુંબ અને કામિની આ ચાર સિવાય પાંચમું કાંઈ આલંબન નથી. ઈષ્ટ વસ્તુ, પ્રાપ્તવ્ય વસ્તુ ગણાઈ હય, જેને માટે ચિંતા–પ્રયત્ન કરવામાં આવ્યા હોય તો આ ચાર વસ્તુઓ. બાહ્ય દષ્ટિથી તપાસી લઈએ તે આ ચાર વસ્તુ સિવાય દુનીયાએ સાધ્ય ગણ્યું નથી. શાસ્ત્રકારોએ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર વર્ગો પાડેલા છે. તેથી એ ચાર વર્ગને પુરૂષાર્થ કહીએ છીએ. ચાર વર્ગ કેમ કહ્યા ?
જગતમાં પુરૂએ ઈષ્ટ માનેલી આ ચાર વસ્તુઓ તે પુરૂષાર્થ. જગતમાં કઈપણ જીવ તપાસીએ તે આ ચારમાંથી કેઈપણ ધ્યેયવાળો હોય. તેથી વર્ગ કહીએ છીએ. ચાર વર્ગ શા માટે કહીએ છીએ ? જે સાધ્ય શબ્દ કહી દે તે શાસ્ત્રકાર વિરૂદ્ધ વક્તવ્યતાવાળા થાય. એકબાજુ “Haો મgora gવિજય રેમ” કામ સુખથી પરિગ્રહથી વિરમવું એ મુખ્ય ધર્મ. એને અંગે શાસ્ત્રકારના ઉપદેશ-આદેશ રહેલા છે. મુડપત્તિ પડિલેહીને કહે. ઈચ્છા. સામાયિક સંદિસાહ ? તથા સંદિસાહે ડાઉને આદેશ આપે. સંવર પ્રત્યાખ્યાનને અંગે પરિગ્રહ મૈથુનની વિરતિની આજ્ઞા આપે ને પરતી વખતે “કાવવું પેલે પાયું કહે ત્યારે ગુરૂ કહે-આ આચાર મુકવા લાયક નથી, આદર ન છોડીશ. બેઘડીના સંવરને શાસ્ત્રકાર કેટલી કિંમતમાં લે છે ? બેઘડીના સામાયિકમાં પારવાની વાત
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૩૬
પ્રવચન ૧૪૭ મું કરે ત્યારે ફેર કરવા લાયક, આદર ન છોડીશ-એમ કહે છે. પૌષધ કર્યો હોય ત્યારે પિસહ પારૂં ? ત્યારે ગુરૂ કહે “પુનરપિ કાયવ” જે સંવરના વિરોધી છે, સંવર અમુક દિવસ સિવાય ન બને, ૫ર્વ સિવાય પૌષધ ન કરનારા પારતી વખતે શું કહેવાના? એ શબ્દ બેલે પણ બીજી લે તે ન લેવાય, એક બાજુ ફેર કરવા લાયક કહે, બીજી બાજુ પેલે લેવા જાય તે ના કહે. ત્યારે જ્યાં જે સંવરનું કામ વિધિથી ઉપદેશથી પ્રેરણાથી કહે તે શાસ્ત્રકાર કરે છે. જે તે જગ પર વિષય અને પરિગ્રહની નિવૃત્તિ શ્રેયસ્કર બતાવે અને બીજીબાજુ અર્થ કામની સાધ્યતા બતાવે તે પરસ્પર વિરૂદ્ધ શાસકાર બને કે નહિં ? વર્ગ એટલે જથ્થ. કેઈ જશે ધર્મને સાધ્ય માનીને ચાલનારે, કઈ અર્થને સાધ્ય માનનારે, કોઈ મક્ષને સાધ્ય માનનારે, તે કઈ કામને સાધ્ય માની ચાલનારો. સર્વ જીવમાંથી વર્ગીકરણ કર્યું, આ ચાર સિવાય કે જગતમાં વર્ગ નથી. પાંચમે વગે નહીં નીકળે. ચાર વર્ગ સિવાયને કઈ મનુષ્ય નહીં નીકળે, આથી શાસ્ત્રકારે ચાર પુરૂષાર્થ અગર વર્ગ કહ્યા છે તે દુનીયાની સ્થિતિ સમજાવવા અર્થથી પૈસા ને કામથી એકલા વિષયો પકડીએ છીએ. પણ જે જે બાહ્યા સુખનાં સાધને તે બધાનું નામ અર્થ. જંગલીઓ પૈસા પર તવ રાખતા ન હતા. માલ સાટે માલ આપતા હતા. શાક આપે તે દાણા પેટે. અર્થનું પરમાર્થ એ છે કે બાહા સુખનાં સાધન. કામને પરમાર્થ એ છે કે જેમને સ્ત્રી નથી, સંજ્ઞી નથી, તેમને કામ રહિત ન મનાય. બાસુખ તેનું નામ કામ. ચાહે સ્પર્શ સના પ્રાણ શ્રેત્ર કે કોઈ પણ ઇંદ્રિયનું સુખ તે કામ. અત્યંતર સુખનું સાધન તે ધર્મ, આત્મીય સુખને અનુભવ તે મોક્ષ. આ ચાર વર્ગોને અર્થ એ છે કે બાહ્ય સુખના સાધન તરફ પ્રવતેલે એક વર્ગ, ને અત્યંતર સુખમાં લીન થએલે એક વર્ગ, તેથી આ ચારનું નામ ચારવર્ગ. પુરૂષાર્થ માત્ર મોક્ષ છે
હરિભદ્રસૂરિજી કહે છે કે પુરૂષાર્થને વિચાર કરીએ તે પુરુષાર્થ એક જ છે ને તે મોક્ષ મોક્ષ સિવાય કોઈ પુરૂષાર્થ નથી, જે પ્રાપ્તવ્ય તરીકે હંમેશાં રહે. કેઈ દિવસ હેય તરીકે થાય નહિં તેનું નામ પુરૂષાર્થ જીને ઉદ્યમથી સધાતી સ્થિતિ એટલે ચાર પુરૂષાર્થ. પણ જેને પ્રાપ્ત કરવા વિવેકીએ મહેનત કરે, પ્રાપ્ત કર્યા પછી છુટા પાડવાને વિચાર ન થે જોઈએ તે પુરૂષાર્થ. પ્રાપ્ત થવાથી પછી દુઃખ ન હોય, એ જે કઈ
Page #160
--------------------------------------------------------------------------
________________
આગમ દ્ધારક પ્રવચન શ્રેણ, વિભાગ એથે
૧૩૭
પુરૂષાર્થ હોય તે કેવળ મોક્ષ જ. અર્થ અને કામ પ્રાપ્તવ્ય લાગે પણ તે અવિવેકીને. વિવેકીને અર્થકામ પ્રાપ્તવ્ય નથી. તે લોકોને તે તે હેય છે. શાસ્ત્રકારે પાપને પણ તવ કહ્યું છે. જેમ જીવ પુણ્ય સંવર ને મોક્ષને તત્તવ કહ્યું છે તેમ અજીવ પાપ આશ્રવ બંધને પણ તત્વ કહ્યા છે. માટે સંવર નિર્જરામાં રમતા કરે તે પણ તત્વ રમણતાવાળા. અમે પાપ, આશ્રવાદિકમાં રમતા કરીએ તે પણ તત્વ રમણતાવાળા છીએ. નહીંતર નવતરવ ન માને, નવેને તવ માને, જ્યારે નવે તવ માને તે તમે સંવર મોક્ષમાં રમણતા કરે તે તવ રમણતાવાળા, અમે પાપાદિકમાં રમણ કરીએ છીએ. જગતમાં તવ રમણતા વગરને કોઈ જીવ નથી. ચાહે નારકી કે દેવતા , એકપણ જીવ તવરમણતા વગરને નથી. સર્વે જ તવરમણતાવાળા છે એમ કહી દેવું? જે નવ તત્વ માને તે પછી તેને તત્વ૨મતાવાળે માનવે જોઈએ. જગતના તમામ પદાર્થને જુએ તે તે સઘળા નવતત્વમાં આવી જાય છે. નવતત્વ બહાર એકપણ પદાર્થ નથી. તમામ પદાર્થોનું આ વર્ગીકરણ છે. તેથી પાપ આશ્રવ બંધને ગળે વળગાડો તે શાસ્ત્રકારનું ધ્યેય નથી. નવતત્વમાં હેય ય ઉપાદેય વિભાગ પાડવા પડે તે, ચાર પુરૂષાર્થમાં બે વિભાગ પાડવા પડે. આથી હેય અર્થ અને કામ છે. ધર્મ અને મોક્ષ એ બે ઉપાદેય છે. આથી મળ્યા છતાં છાંડવાલાયક નહિં એ પુરૂષાર્થ મેક્ષ. જેને બાકીના ત્રણને પુરૂષાર્થ ન માને
બીજા મતના અનુવાદે ધર્મની શ્રેષ્ઠતા જણાવી. બીજાઓએ આ માનેલું છે. ત્રણ વર્ગ સાધ્યા વગર મનુષ્યનું આયુષ્ય નિષ્ફળ જાય છે. તેવા ત્રણ વર્ગને પુરૂષાર્થનું સાધન, જે ત્રણ પુરૂષાર્થ વગર જાનવર જેવા માને છે, તેવા ધમે વગર પશુ જેવી જિંદગી માને છે તે એક વાત. બીજી બાજુ આચાર્યના ઘરનું હોય તે મોક્ષવર્ગ છોડાય કેમ ? મોક્ષને બાતલ કરનાર લૌકિક વ્યવહાર લૌકિક નીતિ. જેમ કૌટિલ્ય વિદુર નીતિ છે તે ત્રિવર્ગ ઉપર ધોરણ રાખે છે. ત્રણ વર્ગ કહેતે મોક્ષવર્ગને આચાર્ય માનતા નથી ? છતાં “વદંતિ’ કહે છે. પિતે કહેતા હોય તે “વદામ કહેવું જોઈએ “ન તદ્દ વિના ધર્મ?' ધર્મ વિના અર્થ કામ થતા નથી. માટે ધર્મને શ્રેષ્ઠ કહે છે. જે વર્ગ ધર્મ દ્વારા માત્ર અર્થ કામને જ માને છે, એ વગર અર્થ કામ નથી. તે માટે ધર્મ કરે તે અર્થકામને ઉત્પન્ન કરનાર માટે શ્રેષ્ઠ ધર્મ છે. એ માનનારા જૈન આચાર્યમાંથી એક
Page #161
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૪૭ મું
પણ ન નીકળે. ધમ વગર અકામ નથી, માટે ધર્મને શ્રેષ્ઠ માને છે. આ વાકય કાતુ હાય ? આપણે દયાનું પાષણ કરતા હાઈએ. બીજાએ હિંસાના સેંકડા વાકયા કહ્યા હોય.
૧૩૮
મનુસ્મૃતિમાં પાપાષણ કરનાર થન
મનુસ્મૃતિ એટલે ધાડ પાડવાનું શીખવનાર, બ્રાહ્મણ કોઇનું લઇ ખાઈ જાય તા પેાતાનું ખાય છે, પીએ છે, આપી દે છે, તે તે પેતાનુંજ આપે લે ખાય છે. આ સ્થિતિના ઉદ્દેશ. બ્રાહ્મણુ ચાહે જેવા ગુન્હા કરે તા પણ ‘અવસ્થા પ્રાણળઃ : ' એ સાથે ‘ન માંનમાળે વાગે' માંસ ખાવામાં કે મદ્ય-મૈથુન સેવવામાં દેષ નથી. લાણા ઋષિએ કુતરીની ચેનિનુ માંસ ખાધુ છતાં પાપ નહી. બ્રહ્માજીએ સ્વપુત્રીની ઈચ્છા કરી, છતાં પાપે ન લેપાયા. જે વૈદની ક્રિયાવાળા બ્રાહ્મણુ માંસ ન ખાય તે એકવીશ ૯૫ સુધી ઢાર થાય, આ મનુસ્મૃતિ કહે છે. આવી મનુસ્મૃતિ છતાં એના બ્લેકમાં જે જીવ જીવાને અભયદાન કે તેને બીજા જીવાથી ભય થતા નથી. ‘જેવું દાન દેવાય તેવું ફળ મેળવાય' આવું વાકય હાય તે આપણે અહિંસાના પાષણમાં લઈ શકીએ. જે અભયદાનની વાતને આપણા પેષણમાં લઈ શકીએ છીએ. કારણ આપણે મનુને પેષણ કરવા ખેડા નથી. મનુને માનનારાઓને અભયદાનમાં લાવવા તેમને બ્લેક ખાલીએ છીએ. તમારી લૌકિક નીતિમાં એ છે કે ત્રણ વર્ગ સાધ્યા નગર ઢાર જેવા ગણાય છે, માટે તમારે ધમ કતવ્ય છે. ખીજા તરફથી પરમની પદવીને પોષણ મળે તે કહેવામાં અડચણુ નથી. એ મેક્ષ ન માને તેના સંબધ નથી. ધમ સિવાય અ ામ થતા નથી. તે અકામની ઈચ્છાવાળાએ ધમ કરવા જોઇએ. આપણી માન્યતા ધ હત ન્યતામાં છે. અહીં ઉપરના કથનને માટે શાસ્ત્રમાં પણ કહેવુ છે કે
त्रिवर्गसंसाधनमन्तरेण पशेोरिवायुर्विफल नरस्य ।
સત્રાતિ ધર્મ, પ્રવર વન્તિ, નત વિના ચડ્મયતાડયેષ્ઠામાં | આથી અન્ય કામ માટે ધમ કરે તે શાસ્ત્રકારના ઉપદેશ નથી, જે માક્ષને ન માનનારા છતાં અર્થ કામની ઇચ્છાવાળાએ ધર્મ કરવા જોઇએ, આમ કહી ધર્મ કરવાના ઉપદેશ આપે છે. તે મૂળ વાતમાં આવે. નવતત્ત્વમાં અષા પદાર્થાની વ્યવસ્થા કરવાની હાવાથી પાપ આશ્રવ બંધ અજીવને પણ તત્ત્વ ગણાવ્યા. તેથી પાપાદિકમાં રમણતા કરવાનું કહ્યું હાય તેમ
Page #162
--------------------------------------------------------------------------
________________
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ છે
૧૩૯
સ્વને પણ ન સમજવું. તેમ ધર્માદિક ચાર દ્વારા તમામ છાનું વગીકરણ બતાવ્યું. આથી અર્થકામ આદરવા લાયક છે, તેમ શાસ્ત્રકાર માનતા હોય તેમ સ્વપને પણ ન સમજશે. નહિંતર મહારંભ મહા પરિગ્રહથી નરકે જવાનું કહેનારા હોય તે ચેરના ચાર વળાવાના વળાવા, બીજી બાજુથી આરંભ પરિગ્રડ બતાવે ને તેથી બીજી બાજુ નરકે જવાનું બતાવે તે તેથી હરિભદ્રસૂરિજી તથા મલયગિરિમહારાજ ચેકખા શબ્દમાં કહે છે કે મેક્ષ સિવાય બીજો પુરૂષાર્થ નથી. ધર્મપુરુષાર્થ કયાં સુધી?
ધમને પુરૂષાર્થ કેમ ન માને? કારણ ધર્મ હમારે જે માનવે જે કરે તે ક્યારે ગણાય ? મેક્ષના ઉદ્દેશથી કરીએ તે, મેક્ષને ઉદ્દેશથી જે કરવામાં ન આવે, નવકારથી માંડી અનસન સુધીની ક્રિયા “એસે પંચ નમુક્કારે' આ પાંચને કરેલ નમસ્કાર તે સર્વપાપને નાશ કરનાર છે. અર્થી મીનીટની ક્રિયામાં મોક્ષ દયેય રહે તે કઈ પણ ક્રિયા મોક્ષના દયેય વગર ન હેય. ધર્મનું સાધ્ય પણું મેક્ષના દયેયથી છે. આથી મેક્ષને જ પુરૂષાર્થ કહે એજ વાજબી છે. આથી કથંચિત્ ધર્મ છેડવા લાયક કયાં? જ્યાં ધમનું કાર્ય મેક્ષ થઈ જવા આવે ત્યાં ધમ પણ છોડવા લાયક. મુસાફરીમાં ઘોડા ઉપર બેસીને ચાલ્યા હે પણ ઘરનું આંગણું આવે એટલે ઉતરી જવાનું. ઘડે કામને હતો પણ કયાં સુધી ? આંગણે આવીએ પછી ઘોડાને છેટે મૂકવાને. રસોડામાં ઘોડાને લઈને કંઈ જ નથી. માત્ર મુસાફરીમાં કામને ઘોડો, તેમ ધર્મ મોક્ષ સાધવાના મુદ્દાથી લેવાય છે. મેક્ષ સિદ્ધ થાય એટલે ધર્મ ખસેડવાને “ધર્મારત્યાજ્યા સારા સંબંધથી થએલા ધર્મના સંગમ ત્યાગ કરવા લાયક. ચૌદમાં ગુણઠાણું વખતે ત્યાં બધું છેડી દેવાનું. આથી ધમને મોક્ષના મુદ્દા સુધી જાળવવાને છે. નહીંતર અભવ્યને પ્રથમ નમસ્કાર કરવાને. ભળે તેટલે ચારિત્રધર્મ નહીં પાળે એટલે અભષે પાળશે. કારણ ભવ્યને ચારિત્ર આવ્યું એટલે આઠ ભવમાં મેક્ષે ચાલી જવાનું. દ્રવ્યચારિત્ર પણ ભાવ લાવીને મેક્ષ પમાડવાનું. પેલાનો છેડો કેઈ દિવસ નથી. હિસાદથી વિરમવું એટલા માત્રથી ધમ હોય તે વધારે ધમી અભવ્ય. તમારા કરતાં અનંતગુણું કરશે. માટે મોક્ષની ધારણુએ, ધર્મની ઉપાદેયતા ન હોય તે અભવ્યને પ્રથમ નમસ્કાર. ધર્મ એ સ્વતંત્ર સાધ્ય નથી. એ સાધ્યનું કારણ છે. આ પ્રમાણે હરિભદ્રસૂરિ અને મલયગિરિએ કહ્યું છે, મોક્ષ એ સાધ્ય તરીકે ધર્મ તેના સાધન તરીકે પુરૂષાર્થ છે.
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૪૦
પ્રવચન ૧૪૭ મું
ભૂખી માટીના થાંભલા સરખા સંસારના પદાર્થો
આથી અર્થ કામને પુરૂષાર્થ ગણતા હોય તે માર્ગમાં નથી, દુનીયાદારી આખી તપાસી લે, તેમાં ચાર જ થાંભલા-કંચન, કામિની, કુટુંબ અને કાયા. આ ચાર સિવાય એકેય પાંચમે થાંભલો નથી. આ ચાર પાયા ઉપર આખે સંસાર ઉભું કરેલું છે. આ ચાર પાયા ભુખરૂ માટીના છે. ચીકણી માટી નથી, એવી કહેવાની, શરદી લાગે તે ખરર ખરી પડે, તેવા ચાર થાંભલા ભુખરૂ માટીના છે. લગીરે ટકે નહિં. બાહ્ય સંગના ચાર થાંભલા તેમ અત્યંતર સંયેગ આહાર શરીર ઈન્દ્રિય તેના વિષયે અને તેના સાધને. આ સિવાય છઠ્ઠી ચીજ અત્યંતર નથી. કરવા ગય હતે આહાર, શરીરનું સાધ્ય ન હતું, આહાર કરતાં બે ભાગ પડયા, રસ અને ખળ. હવે બે થયા. ખોરાક લઉં ને શરીર પણ સાચવું. ખાતાં રસ વળગી ગયે, શરીર વળગ્યું એટલે શરીર સાધ્ય થયું. તેમાં પાંચ ફણગા ફૂટ્યા. ઈનિદ્રયના વિષયે ને તેને સાધના. અત્યંતર સંગે વિચારીએ તે પાંચની પલેજણ દરેક ભવે વળગી છે. આ સિવાય છઠ્ઠામાં ધ્યાન દીધું? આપણા ભવચક્રની અપેક્ષાએ સંસારની અપેક્ષાએ વિચારીએ તે કદી છઠ્ઠો લાગે તે વશ કીર્તિ લાગે, બાકી પાંચની પલેજણ જન્મે ત્યારથી થાય. પાંચની પલેજમાંથી છના છક્કામાંથી એક એવી વસ્તુ નથી કે જે દુર્ગતિથી બચાવી આપે અને સદગતિ આપે. ચાર થાંભલામાંથી એકે એવો નથી. તંતે ભુખરૂ માટીના છે. પાંચમામાંથી કે છઠ્ઠામાંથી એક એવા નથી જે સદગતિ મેળવી આપે. એક રાજયમાં જુદા જુદા અધિકાર કરી શકતા નથી, તે આ રાજ્ય તે પલટી જાય છે. ત્યારે ત્યાં થતી દુર્ગતિથી કેણ બચાવશે? સદગતિ કેણ આપશે ? ૪-૫-૬ એક પણ હાજર નહિં તે તે દુર્ગતિ
કે શી રીતે? સગતિ આપે શી રીતે? સંસારભરમાં દુર્ગતિથી બચાવનાર ને સદ્ગતિ આપનાર એકજ પદાર્થ છે. કેટલાકને સ્વર્ગ–પુણ્ય પા૫-જીવમાં મતભેદ છે, પણ મતમાં કઈને મતભેદ નથી. બેને બે ચાર કહેવાય તેમ મેત માટે કેઈને મતભેદ નથી, તે ચારની ચેકડી પાંચનો પંજે છની હેળી વિગેરે મત આગળ વધાય. આગળ કર્યો પદાર્થ દુર્ગતિથી બચાવે ને સદ્ગતિ આપે? તે એકજ ધર્મ પદાર્થ, એથી દેવની માન્યતા ધર્મને અંગે, ગુરૂની માન્યતા ધરમને અંગે. આથી દેવને પુણ્ય પાપના મુદ્દાએ માનતા નથી તેટલા મેક્ષમાર્ગના ઉપદેશક
Page #164
--------------------------------------------------------------------------
________________
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ છે એને અંગે માનીએ છીએ, નહિંતર વિપાકક્ષમાને લૌકિકમાં ગણત નહીં. વચન ક્ષમા અને ધર્મ ક્ષમા એ લેકોત્તર ક્ષમા ગણીએ છીએ. ધર્મક્ષમા વચનથી જુદી કેમ ગણી?
વચનક્ષમ અને ધર્મક્ષમા બે જુદી કેમ? વચન તીથર્કરના વચનને અનુસરી જે ક્ષમા કરવામાં આવે તે વચન ક્ષમા. ધર્મક્ષમામાં તીર્થંકરના વચન નથી આવતા? માટે કબૂલ કરે, કાંતે ધમેક્ષમાં વચનક્ષમા બહાર છે. નહીંતર ચાર પ્રકારની ક્ષમા કહે, ધર્મક્ષમાં નામનો પાંચમો ભેદ ન કહે, નહીંતર વચનની બહાર કંઈક ચીજ છે. વળી ઉત્તમ છે. વચન બહાર અને પાછી ઉત્તમ ક્ષમા. કહે, વચન સિવાયની એક ધર્મ વસ્તુ રહેલી છે. તેને અંગે ધર્મક્ષમાં માને છે. વાત ખરી પણ કુંભારને ત્યાં ગયે છે કઈ દિવસ જે ગયે હઈશ તે કુંભાર દંડથી ચક્રને ઘુમાવે છે. ઘુમાવીને એવે વેગ કરે કે પછી દંડ ફેંકી દે તે પણ ચક્કર ઘુમ્યા કરે છે. પછી ઘુમે છે એમાં દંડ નથી પણ ઘુમ્યા કરે છે. જેમ દંડ વગર, દડે આપેલા વેગથી ચક્કર ભમ્યા કરે છે, તેમ વચનને ધારણ કરી જે અનુષ્ઠાન કર્યા તેમાં એવી તીવ્ર પ્રવૃત્તિ થાય કે વચન યાદ કર્યા વગર તેજ પ્રવૃત્તિ થાય. દાદર ન થયો ત્યારે જોઈને ચાલશે ને પછી ટેવ પડી ત્યારે સરરર ચડી ઉતરી જશે, ટેવાઈ ગયે. તેમ વચનને લક્ષ્યમાં લઈ જ્યારે પ્રવૃત્તિ થાય ત્યારે વચન ક્ષમા અને વચનને યાદ કર્યા વગર ટેવથી ધર્મ એ થઈ ગયે ત્યારે ધર્મમાં ક્ષમામાં ઉતરી પડે તે ધર્મક્ષમા. આથી વચન અનુષ્ઠાન બને અનુસંગ અનુષ્ઠાન માનીએ છીએ. અસંગઅનુષ્ઠાન વચન અનુષ્ઠાનથી આવેલું માનીએ છીએ. ધર્મક્ષમા વચન વગર થાય છે, તેમ કહી શકાય નહિં. દંડ વગર વેગ થયે નથી, વચન વગર અસંગ અનુષ્ઠાન થતું નથી. કમ એ ભલે હોય, પણ કારણની હૈયાતીને કારણની બીન હૈયાતી હોવાથી બે જુદા પડે છે. આથી વચન અને ધર્મક્ષમા બે જુદી પાડી. શાસ્ત્રગ એ તે માત્ર હાથે કરીને ગતિ કરવા જેવું છે. અપંગને હાથ દઈ દઇ ચાલવાનું છે, શાસ્ત્ર હાથ દઈને ચાલવાનું છે. ભગવાન ગૌતમસ્વામી બારસંગ ને ચોદ પૂર્વની રચના કરનારા તેમને મેક્ષ અળખામણા લાગ્યા, કેવળજ્ઞાનના તથા મોક્ષનાં જે કારણે મેલ્યા છે. તેથી નીકળી જવું હતું? શાસ્ત્રકારનું પિતાનું પણ સર્વાપણું તે વખત ન થયું તે બહારની અવસ્થા વિચિત્ર માનવી પડશે, કે જે શાસ્ત્ર
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૪૨
પ્રવચન ૧૪૮ મું
દ્વારાએ ન આવી ને ગુણઠાણાએ જ આવી શકે છે. ઇચ્છા થાય અને સામર્થ્ય આ ત્રણ પેગ છે. શાસ્તેથી ઉત્પાદક દશા આવતી નથી. નહીંતર શાસ્ત્ર કરનાર માણે ચાલ્યા જાતે. આથી સામર્થ્ય યુગ જુદી વસ્તુ છે. ઈચ્છાગવાળે શાસ્ત્રગમાં જઈ શકે, શાસગવાળે સામર્થ્યોગમાં જઈ શકે છે. તેમ વચન અનુષ્ઠાનમાં ન આવ્યો હોય તે અસંગઅનુ. કાનમાં આવી શકતે નથી. આ સિવાય બીજું નથી એ માનવું પણ અણસમજણવાળું છે. આથી વચનદ્વારાએ મોક્ષમાર્ગ સાધવાને છે. તીર્થકરેની માન્યતા હોય તે વચનક્ષમા અને ધર્મક્ષમાને અંગે વચન ક્ષમા અને ધર્મક્ષમા. જે તીર્થકરને માનીએ છીએ તે એક જ મુદ્દાઓ કે મોક્ષને માર્ગ બતાવનાર. કેઈપણ બતાવનાર હેય તે તે આ ત્રણ 'ભુવનના નાથ જ છે. તેમ ગુરૂને પણ એજ મુદ્દાથી માનીએ છીએ કે ચાર પુરૂષાર્થ, લકત્તરક્ષમા, વિગેરે બતાવનાર હોવાથી હવે દેવ તથા ગુરૂનું વિશેષ સ્વરૂપ અગ્રે બતાવાશે.
પ્રવચન ૧૪૮ મું અષાડ વદી ૧૪ શુક્રવાર
શાસકાર મહારાજા ધર્મોપદેશ કરતાં સૂચવી ગયા કે આ સંસારની અંદર આ જીવની દુર્ગતિ થતી હોય તેને રોકનાર તથા સદગતિ મેળવી આપનાર બીજે કઈ પદાર્થ નથી. બાહાથી (૧) કંચન, (૨) કામિની, (૩) કુટુંબ ને (૪) કાયા. આ ચાર સંસારના થાંભલા ગણાયા છે. જે ભુખરૂ માટીના છે જે શરદીની હવા લાગવા માત્રથી ધસી પડે છે. પિતાના જીવનને અંગે પાંચની પલેજણઆહારદિક પાંચ-કદી આગળ વધીએ તે છઠ્ઠી આબરૂ મેળવીએ. બાહ્ય સંયોગથી ચાર સાધન, અત્યંતર સંગથી પાંચ કે છ સાધન ગણીએ, પણ તે પંદરમાંથી એક પણ ચીજ ભવાંતરમાં આપણે સાથે આવવાવાળી નથી. તમામ વસ્તુને છેડે આ જિંદગીના છેડા સાથે છે. આ પંદર ચીજમાંથી એક પણ વત આપણને આધારભૂત થવાવાળી નથી. તે માટે વેઠેલું દુઃખ કે ખરચેલે પૈસે તેના સરવાળામાં શુન્ય સિવાય બીજું કંઈ નથી. તે દુર્ગતિ થતી હોય તે રોકનાર પંદરમાંથી એકે નથી. જે ચીજ આપણી ભવિષ્યની દુર્ગતિ રક ને સદગતિ આપે એવી ચીજ કઈ? તે આત્માને આત્માના સવરૂપમાં પ્રગટ કરનારી હોય જ ક્યાંથી? દુર્ગતિ ને સદ્ગતિ તે એક ભવ
Page #166
--------------------------------------------------------------------------
________________
બાગમેદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ ૨
૧૪૩
છે. ભવની ચીજ ભવમાં કામ ન લાગે તે અભવ એટલે મોમાં કામ કયાંથી લાગે? દેવતા મનુષ્ય તિર્યંચ ને નારકીના ભાવમાં ભવની ચીજ કામ ન લાગે તે ભવથી જુદી અવસ્થામાં કામ લાગે જ કયાંથી?
સહરાના રણ ખાતર ભંડાર–લકરને નાશ કરનાર કે ગણાય ?
લડાઈ માટે લશ્કર ખજાને હથીયાર ભંડાર તૈયાર કર્યા પણ લડીને મેળવીશ શું તે તે જે. સહુના સાઈબીરીયાના ઉજજડ રણ ખાતર લશ્કર ભંડારાદિને નાશ કરે તે કાને ગ્ય? તે આખી જિંદગી એમાં ખલાસ કરીએ છીએ. મનુષ્યભવ, ઇંદ્રિયેની શક્તિ, જ્ઞાનની શક્તિ મેળવીને સહરાના રણ સરખી પંદર ચીજોમાં આ દુર્લભ ચીજો ખલાસ કરીએ છીએ. દુકાનદારી માંડનાર પ્રથમ સીલક અને કમાયે કેટલું તે તપાસે છે. આ ભવમાં આવ્યા હતા તે વખત સીલક લઈને આવ્યા છીએ. મનુષ્ય-આયુષ્ય–ગતિ શાતાદની કથળીમાં ભરેલી છે. આ બધી કોથળી અહીં ખાલી થઈ છે. હવે કોથળી કચરાની આરંભ પરિગ્રહમાં મસ્ત થઈ વિષયેના ગુલામ થઈ તત્વની કોથળી ખાલી કરી કચરાની કથળી ભરી છે. તમારા પવિત્ર જિદગીના કેટલા કલાક? જેને તમે પવિત્ર જિંદગી ગણે છે તેનાં મૂળમાં સડો ચાલું છે. સામાયિક પૌષધ પડિકમણું કરી, તેમાં પણ સંસારી કલપના ચાલુ જ. પૂજાદિક ધામિક કાર્યોમાં પણ સંસારની કલપના ચાલુ જ રહે છે. આથી મારી કથળી ખાલી કેમ થઈ છે ને શાથી ભરી છે તે વિચાર્યું. ? કસ્તુરી ખાલી કરી કાજળ કોણ ભરે? આપણે મનુષ્યનું આયુષ્ય ગતિ વિગેરે પુન્ય દહાડે દહાડે ખાલી કરીએ છીએ. આ ડઓ હમેશા ખાલી થાય છે. કસ્તુરી નિકળી જાય છે ને કેલસા પડે છે, પણ કસ્તુરી અને કલસા સમજે તેને? નાના છોકરા આગળ બે ડબી મૂકી હોય તે તેને બેને ફરક માલમ નથી. તેમ અહીં હજુ પરભવ માટે શું કરવું જોઈએ તેને ખ્યાલ આળ્યું નથી. આ ભવમાં રહેવાવાળી ચીજ ને ભવાંતરે આવવાવાળી ચીજને ફરક ધ્યાનમાં લીધે નથી. નાના છોકરા કેલસાને પરિચય હોવાથી કેલસા પ્રથમ પકડે તેમ આપણે સંસારને પરિચય હોવાથી વિષય પ્રથમ પકડીએ છીએ.
Page #167
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૪૮ મું
૧૪૪
તીથ કરા ઉપકારી શાથી ?
એકસેસ મનુષ્ય ગુફામાં ગયા છે. અંધારુ ધાર છે. એ અંધારી ગુફામાં રસ્તે દેખવે કૈટલે મુશ્કેલ છે ? ત્યાં એક ચક્ષુના વિષય બંધ છે તેથી કેટલા ગભરાવ છે!? બધા બીજા વિષયે ખુલ્લા છે. ગુફામાં અંધારામાં રહેલા મનુષ્યેા ગભરાય છે. તેમ તીર્થકર મહારાજના જન્મ પહેલાં જગતના વિષયે ભરપદે હતા. જીગલીયાપણું હતું, કેવળ ભેગી જિંદ્રંગી, ઉદ્યમીનું કામ જ નથી, વગર ઉદ્યમે મેાજ મળતી હતી. કલ્પવૃક્ષ પાસે માગીને લેવાનું હતું. ખેતી મજુરી વ્યાપાર કરવાનું હતું જ નહિ. જે ઈચ્છા થઈ ને માગી લીધું કે મળી ગયું. વિચાર, કાળ કેટલે સારે। ગણાય, પણ ગુફામાં પેઠેલાને બાકીનો ઇંદ્રિયોના વિષયેા છુટા; છતાં માર્ગ ન દેખવાથી અકળામણુ રહે છે. તેમ ભવ્યજીવાની સ્થિતિ અકળામણુવાળી હાય, તે અકળામણુ તી કરનેા જન્મ થવાથી જ મટે છે. આત્માધર્મ, મેાક્ષનું સ્વરૂપ સમજવાની જે સ્થિતિ ઉડી ગઇ છે તે અકળામણુ તીર્થંકરના જન્મ સિવાય મટતી નથી. બાહ્ય જગતના સુખના અંગે તે ઉપગારી નથી. તેએ આત્માનું સ્વરૂપ ધર્મની સ્થિતિ મેક્ષના માગ બતાવીને મેક્ષે જવાની લાઇન શરૂ કરવી તેને અંગે ઉપગારી છે. તીર્થંકર અને કેવળીને તફાવત
જેમ તીર્થંકર ત્યાગી તપસી ધર્મોપદેશક મણમાગ ચલાવનાર છે, તેમ મીજા બધા કેવળી હાય છે. તે કેવળી પાપ છેાડયા વગર થયા નથી, કેવળ ઓછું નથી, ત્યાગના ઉપદેશ આપે છે. તા એમાં ફક યા? તીર્થંકરના આત્મામાં અને ખીજા કેવળીના આત્મામાં ફ્ક કર્યો. ? ખીજાની અપેક્ષાએ ભાગી એટલે તીથ કર અને ત્યાગી એટલે કેવળી. સામાન્યથી કેવળીને બાર ગુણુ, આઠ પ્રાતિહા ન હાય, તીથ "કરને પ્રાતિહાય હાય. અહીં ત્યાગી ભેગી કેશુ ? સામાન્ય કેવળીએ આરસાદિકના ઉપદેશ આપતા નથી, માક્ષના માગ સાધન બતાવે છે. તા એવા ત્યાગીને છેડીને ભાગીને શું કરવા ભો છે ? સામાન્ય કેવળી−ત્યાગી તેમને શાકવૃક્ષાદિક આઠ પ્રાતિહા નથી. શુદ્ધ બુદ્ધ ચિદાનંદ તમે ગણ્ણા તેવા નમે અદિતાળ પદ તમારે ગણવાનું જ નડુિ. સામાન્ય કેવળીને અરિહંત પદમાં સ્થાન નથો, તેથી ત્રણે જ્ઞાન સહિત તી કર અવતર્યા. સામાન્ય કેવળી ત્રણ જ્ઞાન સહિત અવતરતા નથી. કેવળીને સાધુપદમાં સ્થાન છે.
Page #168
--------------------------------------------------------------------------
________________
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ ચોથે
૧૪૫
દયા–દાનના દુશ્મનને ચીમકી
જેઓ તીર્થંકરની પૂજાને અંગે એમને ભેગી ગણતા હોય તેવાને સામાન્ય કેવળી ત્યાગી તે તીર્થંકરને પૂજવા છોડી દ્યો. એક પિતાના કુપંથને ચલાવવા ખાતર દેવ તરફ અરૂચિ ધરાવવા ચૂકતા નથી. બીજા પંથે દેવાદિક અને દયાદિક એ બે તરફ અરુચિ. ખરાબ ખેરાક ખાતા હતા. દારૂ માંસ ખાનાર છતાં પણ બચાવનાર ખેટે એ મનમાં નહીં લાવે. બચાવનારને પાપ લાગે તેમ ધારનાર કંઈપણ નહિં નીકળે. એક જ પંથ વર્ગ નીકળે, જેમની માન્યતા એ કે-કસાઈ કરતાં બચાવનારો બૂર. મારે તેને એક પાપ, બચાવે તેને અઢારે પાપ. કહે ત્યારે કસાઈ એક મારનાર અને જીવને બચાવે તે અઢાર પા૫વાળે. આ વચન બોલતાં કેમ સમજ પડતી નથી? આનો અર્થ એ છે કે કેઈપણ પ્રકારે જીવ બચાવવાની તકલીફ ઉઠાવવી નહિં. પિતાને બચાવ નથી ને જગતમાં બચાવે છે તે તેને પાલવતું નથી. નહીંતર આ વાકય બેલનારને ઉદ્દેશ ક? સાધુને તમે દાન આપે છે કે નહિં? સાધુ પ્રમાદકાળ અને અપ્રમાદકાળ કેટલે કાઢવાના? ક્રોડ વરસની જિંદગી હોય તે અંતમેં હૂર્ત જ અપ્રમાદકાળ, બીજે બધો પ્રમાદકાળ, માટે સાધુને આપી પ્રમાદ પિષનાર દુર્ગતિએ જવાનો ! હવે સુપાત્ર માત્ર કેવળી. સુપાત્ર એ પણ કેડ પૂરવના, અંતર્મુહૂર્ત સિવાય તેને પ્રમાદ પિષાય છે કે નહિં? જે છઠ્ઠા સાતમાના હીંચકા ખાનાર છે તે હીંચકામાં અપ્રમત્તને કાળ આખી જિંદગીનો હીંચકા ખાનાર બધે કાળ એકઠો કરે તે પણ અપ્રમત્તકાળ અંતમુહૂર્ત. જાવડ આવડ પુરતું હીંચકાનું દ્રષ્ટાંત છે. સ્થિતિ માટે એ દાંત નથી. તે સાધુનું દાન તે કુપાત્રદાન, કેવળીને દાન ઘો તેજ સુપાત્રદાન ! અજ્ઞાની બાયડીઓને ફસાવવા ફેટા બતાવી ભ્રમિત કરનાર
હવે એક સાધુને દાન દીધું ને રાત્રે ભ્રષ્ટ થયે તો તે પાપ કેને? કહે અમારી તે સાધુપણા તરીકે પવિત્ર માર્ગને અંગે દેવાની બુદ્ધિ હતી, એમાંથી એ અપવિત્ર થયે તે એનું નશીબ. હવે તમારે સવાલ લાવીએ. એક સાધુને મારી નાંખે છે. અત્યારે મરશે તે ચારિત્રની આરાધના કરતે મરશે. વખતે આગળ વંઠી જશે તે કરતાં અત્યારે મારે તો ઠીક છે, તે પાપ કોને લાગે? કઈ મનુષ્યને બચાવ્યા ને સાધુપણું લીધું તે બચાવનારને સાધુપણને લાભ થાય છે? કેમ નહિ? એણે
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૪૬
પ્રવચન ૧૪૮ મું
સાધુપણાની બુદ્ધિથી બચાવ્યેા જ નથી, તે જેએ જીવને બચાવે છે તે એમ નથી. ધાતા કે અઢાર પાપ કરશે-સેવશે, માટે બચાવું તેમ ધારી ખચાવતા નથી. જૈના કે દુનિયાદારીવાળા પાપ કરશે તે ધારી બચાવતા નથી. કેવળ યુક્તિથી શાસ્ત્રથી લૌકિક રીતથી ટકી શકે નહિં, તેવી પ્રરૂપણા અજ્ઞાની બાયડીને ફાસલાવવા ફેટાએ બતાવે, આમ મૂર્તિ માનતા નથી અને બકરીના ફોટા બતાવે. આમ સ્થાપના માનતા નથી ને ફેટામાં ચિત્રને બકરી કહે છે. આ ચિત્રામણુને બકરી કહેા છે. તેમ જિનેશ્વરની મૂર્તિને કેમ નથી ગણુતા ? તમે મૃષાવાદ કબૂલ કરો પછી આગળ ચાલીએ. જિનેશ્વરની મૂર્તિને પથરા કહેતાં શરમ નથી આવતી ? હવે દૂધ દેનાર તરીકે આવીએ, જિનેશ્વરની મૂર્તિ માક્ષ દે છે એમ કાણુ માન્યું ? જિનેશ્વરના ગુણુ-આકારનું સ્મરણુ, તે સ્મરણુ દ્વારાએ થતું બહુમાન. અહીં કથા વહેંચાય, કેવળજ્ઞાન થયું, હાથ જોડી ઘો છે, શબ્દથી કેમ હાથ જોડે છે ? માત્ર કલ્પીને. આવા અરિહંત છે તેને તમારી કલ્પના કલ્પે. તેમાં છૂટ. જે કલ્પા તેના આકાર કરવાથી બગડયું ! સ્મરણમાં કલ્પનાથી પ્રતિબિંબ ખડુ થાય તેને હાથ જોડે છે, મારી દેખેલી સ્થિતિને કલ્પીને હાથ જોડા છે.
ભીખમજીએ મત કાઢયા તેના ભી, રાજમલના રા, પાંચ પાટ થઈ ને તેના પ્રથમ અક્ષર લઇ નેાકારવાળી ગણે છે. લેરાજીવાળાને પૂછીએ કે ભેરાજીને તમે દેખ્યા નથી, મળ્યા નથી, માત્ર કલ્પનાથી નમસ્કાર કર છે. નવકારની માળાના મહિમા કરતાં ભેરાજીની નાકારવાળીને મહિમા વધારે ? યુક્તિ-શાસ્ત્રથી દુનિયાને સમજાવી શકાય નહિ, માત્ર ચાંદીની ગાળીથી લલચાય તેમાં વાત જુદી છે. લાલચુ કઈ જગાપર ઉથલી પડે તેની કિંમત હૈાતી નથી. બાકી લેકવ્યવહારવાળા તે તરફ નજર કરે તેમ નથી. દયા ને દેત્રના વિરેધી થયા છે. તેમ દેવને અ ંગે એમણે ભેગી કહી દીધા. જો મૂતિની ભક્તિને લીધે ઇશ્વરનું ભાગીપણું થાય તે ખુદ હાજરીમાં જન્મ થયા તે વખતે જે અભિષેક કર્યો, મહેાત્સવ કર્યાં તે શું ધારીને ભક્તિ કરી ? કાકા મામેા વેવાઇ ધારી ભક્તિ કરી ? કહે! ત્રણ લેકના નાથની અપેક્ષાએ કરેલી ભક્તિ તે શાસ્ત્રમાં વાંચે છે છતાં શી રીતે ભાગી કહેવાય ? અભિષેક કરતાં ‘મેરુશિખર નવરાવે હૈ। સુતિ’ ગાવ છે, તે તેમાં કઈ અવસ્થા લીધી ? બાલ્યાવસ્થા એમ જ્યાં જુદી જુદી અત્રસ્થાએ જુદી જુદી પૂજા લઈએ છીએ એ વાત છેડી દ્યો. મૂળમાં આવે.
Page #170
--------------------------------------------------------------------------
________________
બાગમાદ્ધારક પ્રવચન શ્રેણું, વિભાગ ચોથા
૧૪૭
તીર્થકર અને સામાન્ય કેવલીને તફાવત
તીર્થકરને પ્રથમ પદે કેમ લીધા? કેવળી કરતાં તીર્થકરને અધિક કેમ માન્યા ? ઘાતિકર્મના ક્ષય તરીકે મોક્ષ પામનાર સરખા, તે બાહ્ય આડંબર વગરના કેવળી મહારાજા તેના કરતાં બાહ્ય આડંબરવાળા કેવળીને અધિક કેમ માનવા ? એ તે દેવતાઓ પોતાની ભક્તિથી કરે છે તેમાં તીર્થકરના ત્યાગમાં લેશ પણ ઓછાશ નથી, એમ કહે તો આ વાત કબૂલ થઈ. તે પછી તીર્થકરેની મૂતિની ભક્તિ તે ભક્તિવાળા પિતાની મેળે કરે છે તેમાં ભગવાનનું ભેગીપણું યે મેઢે છે ? અહીં ભગવાનનું ભેગીપણું શી રીતે થયું? શ્રાવકની કરણી છે કે નહિ? અષ્ટ પ્રાતિહાર્ય કરવા તે દેવતાની કરણી તે આ શ્રાવકની કરણી છે કે નહિ ? કરણું કરવાથી પુન્ય-પાપ, નિર્જરા કે સંવર તેથી બચી શકાતું નથી. કરણ કઈ ને બચાવ શાને કરે છે ? ભક્તિ કરે તેથી દેવતા છબી જાય છે ? કુળાચારે કહેશે તે દુનિયાદારીવાળા કુળાચારે પરણે તમાં વાંધો નહિ ને ? આઠ પ્રાતિહાર્ય તથા જન્મમહોત્સવ કરવાની ફરજ શાથી પાડી ? તીર્થંકર નામકર્મ બાંધ્યું તેથી, માટે તેજ ખરાબ કર્યું કેમ ? ત્યાગી તરફ લેકે ઝકી જાય તેથી ત્યાગીના ત્યાગની કિંમત ઘટતી નથી. દેવતા તીર્થકર તરફ ઝુકી જાય તેથી ત્યાગની એાછાશ થતી નથી. તીર્થકરે શ્રાવકને કહ્યું નથી કે સાધુને વહેરાવજે. ફળ તરીકે દેખાડશે. આનું ફળ આમ થયું એમ દેખાડશે. સમવસરણમાં
નદ્રોને સ્થાન આપ્યા તે ઉપરથી કિંમત થશે કે તીર્થંકર મહારાજને વધારે શાથી માનવા? વળી જે બીજ હોય તેને કેવળમાં ને મેક્ષમાર્ગમાં બન્નેમાં ફરક નથી તે તીર્થકરને શાસનના માલિક કેમ ગણવા? આપણી ગુફાનું દ્રષ્ટાંત યાદ લાવે. એકસે મનુષ્ય અથડાઈ રહ્યા હતા, તેમાં એક દી કઈ કારણથી ઉભે કર્યો. એ દીવાથી સેએ જણાએ કાકડા સળગાવ્યા. બધામાં એક સરખું અજવાળું છે. બધા માર્ગ બતાવનાર સરખા છે, ફરક નથી, છતાં આદ્ય ઉપકારી કેણ? મૂળ સળગાવનારને ઉપકારી ગણે, તેમ જિનેશ્વર મહારાજે પોતાના આત્માને બધ-જ્ઞાને પિતાના નામકર્મના જોરે સ્વયંસંબુદ્ધપણે મોક્ષમાર્ગ શરૂ કર્યો. પ્રથમ શરૂ કરનાર એજ, બીજાએ એમના આશરે-આશ્રયેઆધારે. આથી જગતમાં ઉદ્યોત કરનાર એકજ ભગવાન તીર્થકર. બીજા બધા કેવળજ્ઞાન પામ્યા પણ તે સ્વયંસંબુદ્ધ તરીકે નહિં. સ્વયંસંબુદ્ધ માત્ર તીર્થકર મહારાજ એક
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૪૮
પ્રવચન ૧૪૮મું
ઈન્દ્રિયસુખત્યાગની બુદ્ધિ કરાવનાર પ્રથમ કેશુ?
એક કાકડે ગુફામાં સળગાવનાર એ કાકડાની કિંમત નથી, પણ ગુફામાં સળગાવેલે કાકડે જિંદગીને બચાવનાર છે. તેમ જિનેશ્વર કહે તે ભાષા વર્ગનાં પુદગલની કિંમત નથી. અનાદિની આખી બાજી ઉથલાવી તેની કિંમત છે. સ્પર્શ ઈદ્રિયના સુખ માટે બાહ્ય ઇન્દ્રિયના સુખ માટેની પ્રવૃત્તિ હતી? પણ આત્મા તરફ લક્ષ્યવાળે ન હતા, કારણ આ તે આંધળા ભલા, જેને દેખતે દેરી શકે. પણ દારૂડીયાને દેરાતા નથી, પિતાને દેખે નહિં ને દેખતાનું કહેલું માને નહિં. આંધળા દેખે નહિં, પણ કહ્યું માને. આપણે આત્માનું સ્વરૂપ દેખ્યું નથી અને દેખનારા તીર્થંકરાદિકનું કહ્યું માનવું નથી, આપણે તે દલાલ દેખાડે તેવું દેખવું. કાનથી શબ્દ, જીભથી સ્વાદ, નાસિકાથી ગંધ. જે દેખાડે તે દેખવું. આપણે આ પાંચ દલાલને આધીન, એ દલાલ ત્યાં દલાલી કરવા જતા નથી. ભવિષ્યમાં મારી દલાલી કાયમી તેડી દે તેવી ત્યાંની દલાલી છે. આત્માના સ્વરૂપે પ્રગટ કરનાર તરફ જાય તે પરિણામ કયા? મને ઘેર બેસાડશે. મેક્ષે જવાનું થાય તે તેને ઘેર બેસવાનું છે. માટે પાંચ ઇન્દ્રિયે લુચ્ચાઈથી એ દલાલીમાં પડતી નથી. હવે દલાલ બજાર બંધ કરે ત્યાં આત્માને વેપાર બંધ આ દલાલેએ કર્યો છે. જેના દલાલ ફરતા હોય તેને વેપાર ધીકતે ચાલે, તેમ આ પાંચ દલાલેએ આત્મારૂપી ઘરાકને વિષયના બજારમાં ધકેલ્યા છે. પાંચ ઈન્દ્રિયને જથ્થા મોક્ષની ધરમની કેવળીની દલાલી કરતું નથી, પાંચ ઈન્દ્રિાના વિષયની દલાલી કરે છે. અનાદિકાળથી વિષયના બજારમાં ઘમીએ છીએ એને બીજી દિશાનું ભાનજ કયાંથી હોય? એ કેન્દ્રિયપણામાં યાવત્ બેઈન્દ્રિય, તેઈન્દ્રિય ચઉરિન્દ્રિય, દેવતા, નારકી, મનુષ્ય અને તિર્યચપણમાં આ કલાને લીધે વિષયરૂપી બજારમાં જ ફર્યા છીએ. બીજે ખંભાતી તાળાં ઠેકાય છે. અહીં તે વજજરનાં તાળાં ઠેકાયાં છે. અનંત કાળ ગયે પણ આત્માના બજારનું તાળું ખુલ્યું નહિં. એ તાળું માત્ર ત્રણ લેકના નાથ તીર્થંકર ભગવાન ખેલે છે, પછી બધે બજાર ખેલે છે, પણ પ્રથમ તાળું તીર્થકરેજ તેડે છે. સંવર વગરની નિર્જરા હલકી કોટિની છે.
બીજા બજાર તરફ jઠ કરે તે જ એ બજારમાં જઈ શકે. સામી
Page #172
--------------------------------------------------------------------------
________________
આગમારક પ્રવચન શ્રેણી, વિભાગ ૨
૧૪૯ મારકીટમાં પુઠ કરે તો જ આ મારકીટમાં જવાય, તેમ ધર્મ બજારમાં જતી વખત વિષયના બજારમાં પુંઠ કરવી પડશે. બે વાનાં કરવા જાવ તેની જ મુશ્કેલી છે. અહીં સમકિત છે. શુદ્ધ દેવાદિક, જીવાદિક નવતરવ માનવાનું કહો પણ તે આ બધું વિષય બજારને પુંઠ કરી તેથી દેવ, ગુરુ, ધર્મ માન્યા છે. તેમ જ નવતત્તવમાં આશ્રવ છેડવાલાયક શાથી? વિષયબજારને ગેડી તેથી. વિષયનજર મારે માટે ભયંકર છે, એ ભાસ થવું જોઈએ. વિષયબજારને પૂંઠ કયારે થાય? જે ભયંકર લાગે તે. અને આશ્રવ અને બંધ એ બે વિષયબજારના ગઠીયા છે. ધરમ બજારમાં મને લઈ જાય એવા મારા સંવર અને નિજેરે. આ બે બેઠીયા ધરમબજારના. આ બે ગઠીયાને સમજાવતા હોય તો માત્ર તીર્થકર મહારાજ છે. વિષયબજારને પૂઠ કરાવે ને ધરમબજારના તાળાં તેડી નાંખે. શહેરની પિલીસ ઉભી રહે તેમ ધરમબજારના નાકે અહીં પોલીસ ઉભી રાખી છે. સંવર અને નિરા ધરમબજારના ચેકીદાર. સંવર અને નિર્જરા લુચ્ચા દલાલને સીધા કરનાર. પણ સંવર અને નિર્જરા ત્યાં ધરમબજારમાં, આત્માનું જવું થાય ત્યારે આત્માને સંવર નિજર મળે. આ બધું કાર્ય તીર્થકર મહારાજથી થાય છે. ગણધરો ચૌદપૂવી મનઃપર્ય વિજ્ઞાની વિગેરે બજારના વેપારી છે, પણ ધર્મ બજારના તાળાં તેડનાર તીર્થકર જ છે. આથી ત્રણલેકને પૂજ્ય નામકર્મની કેટલી બલિહારી છે એ બધું સમજી શકીશું. દહીમાં બાર વરસ રહ્યા પણ પઈન વેપાર ન કર્યો તેવા વેપારીને શું કહેવું? આ તીર્થકરે તાળાં ખેલી ખુલ્લા કર્યા, ધરમબજારમાં કરિયાણું કર્યુ? સંવર અને નિજેરાનું. સંવર નિજેરાના વચને એ ઉપદેશ કરનાર વચને રોકીદાર અને સંવર-નિર્જરા ખુદ એ કરિયાણું. આથી ધરમનું શાસનનું મૂળ આત્મકલ્યાણની જડ સંવર અને નિર્જરામાં જ છે. હવે એ બેમાં નિર્જરા અને સંવરમાં મુખ્ય કેમ ? શાસ્ત્રકાર કહે છે કે સંવર, સંવર. વગરની નિજ સેલ (sell) એટલે હરાજીમાં મેલેલા સામાન સરખો છે. સેલમાં રહેલા સામાનની કિંમત હલકી છે, તેમ સંવર વગર હેય ને નિર્ભર કરે તે સેલના સામાન જેવા છે. સંવર-બખ્તરની તાકાત કેટલી ?
એક સાધુ નોકરાશી માત્ર કરે, તેમાં કેટલાં કર્મ તેડે? સાતમી નારકને નારકી યાવત્ ૧૦૦ વરસ સુધી સાતમી નારકીનું દુઃખ ભેગવે
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૫૦
પ્રવચન ૧૪૮ મું
ને તેમાં જેટલાં કર્મ તેડે, તેટલાં કર્મ નવકારશીના પ્રત્યાખ્યાનથી ખપાવે. કર્મને વિપાક ભેગવા ને તે એ ભેગવાયા પછી નિર્જરા થાય. ૧૦૦ વરસ સુધી વેદના ભેગવી જે કર્મ તેડે તે કર્મ શ્રમણનિર્ગસ્થ નવકારશીમાં તેડે, નિજેરાનું જે હોય તે. નારકીનું વધારે જોર હોય પણ સંવરના બખ્તરથી ઘણાં કર્મ તેડી નાખે. જેની પાસે બખ્તર ન હોય તે તેપ લઈને તેપવાળાના ટેળામાં જાય તે માર ખાઈ બેસે. બખ્તર પહેર્યું પછી કોઈ હથિયારને ડર નહિં. અહીં સંવર રૂપી બખ્તર ધારણ કર્યું પછી કર્મ રાજાને ડર નથી. કર્મરાજાના સૈન્યમાં પાંચજ હથિયાર. હિંસા, જૂઠાદિક પાંચ. ભલે ક્રોધ, માન માયા, લાભ, રાગદ્વેષ થાય, પણ એ બધાં પાંગળાં છે, હથિયાર વગરનાં છે. એ હથિયારને બૂઠાં કરવાનું બખ્તર ‘સવાએ પાણઈવાયાઓ વેરમણું” વિગેરે પાંચ વેરમણે છે. પાંચે હથિયારને બૂઠાં કરે, લાગવા ન દે, તેવાં બખ્તરો આપ્યાં છે પણ ઘરનું બખ્તર ન બચાવશે. પહેલું બખ્તર બચાવશે. આપણે પાંચને બખ્તર ગેખીએ તેથી આ આત્માને બચાવ ન થાય. બખતર ઓઢયા સિવાય બચાવ નથી. માટે સંવર એજ બખ્તર પછી એક ડાંગ હોય તે પણ બસ છે. સંપૂર્ણ સંવરમાં આવે. ચૌદમે ગુણઠાણે જ્યાં વેગને પણ સંવર થાય, એ સર્વ સંવર જ્યાં તમને મળી જાય ત્યાં શત્રુથી પાંચ અક્ષર બેલવા જેટલે વખત પણ ટકી શકાય તેમ નથી. સર્વ સંવર અને સર્વ નિર્જરાને આંતરું પાંચ અક્ષર જેટલું સર્વસંવર આવ્યું એટલે સર્વનિજ આવે, આવે ને આવેજ. સર્વનિર્જરાને લાવનાર હોય તે સર્વસંવર જ છે.
સંવર વગરની તામલીની તપસ્યાનું અલ્પ ફળ
તામલી તાપસની તપસ્યા કેવી? એક ઉપવાસના પારણા અત્તરનાયણામાં કેટલી તાલાવેલી થાય છે? લગીર વેલું બેડું થાય છે, તે અગ્નિના વરસાદ વરસાવે છે. એક ઉપવાસમાં નિવિવેકી કેમ બને છે? રાત્રિભેજનને ત્યાગ, રાતના આરંભ સમારંભ વજેવા માટે કહ્યો છે. તે તપસ્યાને નામે રાતે આરંભ સમારંભ કરે તે ઠીક છે? નકારશીને પ્રતિબંધ રાખ્યા છતાં ચાર વાગે ચૂલાની ચકશાર કરે તે નેકારશીને પ્રતિબંધ ન રાખે તે બાર વાગે ખાવા બેસી જતું. આથી ખઉકણને પિષતે નથી ? તિથિપર્વનું ભાન નથી તેને તે કહેવું જ શું? આ તે
Page #174
--------------------------------------------------------------------------
________________
આગાહારક પ્રવચન શ્રેણ, વિભાગ છે
૧૫૧
માર્ગ તરફ ઘસ્યા છે, તેવાને કહું છું. માસી માસીને વરસીતપમાં કેમ થશે' કરનારા છે. તામસી તાપસ ચાવજ જીવ છઠ્ઠ કરતું હતું, છઠ્ઠથી ઓછી તપસ્યા જ નહિ. આપણે જ્ઞાનીમાં ગણવા જઈએ છીએ. તામલીને અજ્ઞાની ગણીએ છીએ. તે આ અજ્ઞાની પ્રતિજ્ઞા કરે છે કે માવજજીવ છઠ્ઠ તમારા ઉપવાસ આગળ પાછળ ભરતીયાવાળા, પાછું વળી જિદગીના છઠું તેમાં ભરતીયા નહિં, એક જ વખત. તે પણ ઘેર બાયડી રાંધી આપનાર હોય તેમ નહિં, ભિક્ષાવૃત્તિએ. એક ઠામમાં બધી ચીજ ભેળી લેવી. એકવીશ વખત પાણીમાં ધોઈ નાખવી. જમતાં જમતાં રોટલીને શાકનો રસે અડે છે તેમાં કેમ થાય છે ! એ દષ્ટિએ વિચારો કે ૨૧ વખત દેવે પછી અનાજમાં શું કસ રહે? આમ છઠ્ઠને પાર ભિક્ષાવૃત્તિ કરી દેઈ પછી ખાવું, ૬૦ હજાર વરસ સુધી આવા પારણાવાળાની તપસ્યા કરનારને આત્મા કે તરી જવું જોઈએ? પણ ઘો ડુંગર અને કાઢયે ઉદર, ફળ બીજે દેવક. એ શાસ્ત્રકાર કબૂલ કરે છે કે “સંવરવાળાએ જે એ તપસ્યા કરી હેત તે એટલી તપસ્યામાં આઠ જણ ક્ષે જાત.” આ વસ્તુ લક્ષ્યમાં લેશે તે આ તપસ્યા અલ્પફળવાળા કેમ બની ? નારકીનાં આટલાં દુઃખ ભેગવ્યાં છતાં એક નેકારશીવાળે નિર્જરા કરી શકે છે, તે સંવરના જેરે. માટે નિર્જરા કરતાં સંવરને પ્રથમ નંબર. એ દેખાડનાર તીર્થકર ભગવાન માટે સંવર અને નિર્જરા. આટલા માટે ચેમાસી વ્યાખ્યાનમાં સંવરરૂપ સામાયિક પ્રથમ લીધું.
આ વ્યાખ્યાનને સારાંશ: (૧) કસ્તુરીની કોથળી ખાલી કરી કોલસા ભરીએ છીએ. (ર) મનુષ્યપણાનું પુન્ય લઈને આવ્યા પણ ખાલી કરીએ છીએ. (૩) તેરાપંથીઓ દેવ અને દયાના દુશમને છે.
(૪) તામલી તાપસની તપસ્યાથી આઠ જણ મોક્ષે જતે, જે તે તપસ્યા સંવરપૂર્વાક હેત તે.
(૫) એક નવકારશીમાં સંવરવાળે સાધુ ૧૦૦ વરસના સાતમી નરકનાં દુઃખેને તેડે છે.
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૫૨
પ્રવચન ૧૪૯ મું
પ્રવચન ૧૪૯ મું
અષાડ વદી ૦)) શનિવાર શાસ્ત્રકાર મહારાજા જણાવી ગયા કે આ સંસારમાં આ જીવને દુર્ગતિથી બચાવનાર ને સદગતિ મેળવી આપનાર માત્ર એક જ ચીજ ધર્મ છે. દેવની ગુરની માન્યતા એ પણ ધર્મને આભારી છે. દેવ ધર્મમાં સ્થિત ન હાય, ધર્મના ઉપદેશક કે સ્થાપક ન હોય તે તે દેવને દેવ માનવા સમજુ તૈયાર થઈ શકે નહિં. તેમ અક્કલવાળે ગુરુને કયા મુદ્દાએ માને ? કહે કે પોતે ધર્મમાં પ્રવર્તેલા છે ને બીજાને ધર્મમાં પ્રવર્તાવે છે. ગુરુના ઈતર લક્ષણ છતાં ધર્મ દ્વારાએ લક્ષણ કર્યું કે ધર્મજ્ઞ અને ધર્મોપદેશક આનું નામ જ ગુરુ. ધર્મ પિતે જાણનાર છતાં પણ શુકજ્ઞાનવાળે ન હોય. શુષ્કજ્ઞાનવાળાને ધર્મતત્વમાં સ્થાન નથી. ધર્મને જાણીને કરનારે આ બધું હોય પણ અમુક મુદતમાં ધર્મ કરનાર હેય સામાયિક પૌષધ કરનાર ધર્મ જાણનાર અને કરનાર છે. શ્રાવક હોય પણ તે નહિં પણ હંમેશાં ધર્મમાં તત્પર હોય, એને વશ કલાક ધર્મક્રિયાને અંગે બંધાએલા હેય. હમેશાં ધર્મ જાણતો હોય, કરતે હાય, લીન હેય પણ બીજાને ઉપદેશ બીજા રૂપે આપતે હેય. કેટલાક રહે કૌરવના પક્ષમાં ને જય ઈઝે પાંડવને. ઉપદેશ આપે ત્યારે ધરમનો નહીં પણ કરમને આપે! ધન પૈસા અર્થને ઉપદેશ આપે ! જીને ધર્મશાસ્ત્રને અર્થ બતાવે, બીજે ઉપદેશ ન અપાય. સાધુને ધર્મ સિવાય બીજી વાત પૂછવા આવે તો એમાં અમારે અધિકાર નથી. ધર્મશાસ્ત્ર સિવાય બીજી વાતને દેશક બને નહિં. ધર્મપ્રધાન શાસ્ત્રના અર્થને બતાવનારે હોય, ત્યારે એવાને ગુરુ કહેવાય. આથી ગુરુતત્વને આધાર ધર્મ ઉપર. જેથી કહ્યું કે ત્રણે જગતમાં કે આખી દુનિયામાં બચાવનાર કઈ હેય ને સદગતિ મેળવી આપનાર હેય તે તે કેવળ ધર્મ જ છે. પણ ધર્મ કહે કેને? ધર્મના ફળમાં મતભેદ નથી, સ્વરૂપમાં ફરક છે
આ તે દરેકને માન્ય છે કે દુર્ગતિથી બતાવે ને સદ્ગતિ આપે તે ધર્મ. ચાહે તે અનાચાર પાપસ્થાનકને ધર્મ કહેનારા હોય તે પણ ધર્મનું ફળ આજ બતાવવાના. ફળ તરીકે કઈ જગેએ મતભેદ નથી. દુર્ગતિથી બચીએ અને સદ્ગતિ મળે, આમ ફળમાં કેઈ મતને વિવાદ
Page #176
--------------------------------------------------------------------------
________________
આગામે દ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ ચોથે
૧૫૩
નથી. એ તે સર્વ સામાન્ય સ્વરૂપ છે. જ્યાં જ્યાં ધર્મ હોય ત્યાં ત્યાં ધર્મનું લક્ષણ જાય એમાં અડચણ શી ? પણ ધમ ન હોય અને માત્ર ધર્મનું નામ હોય તેવી જગાએ લક્ષણ જાય તે અડચણકર્તા છે. આથી દરેકને એ લક્ષણ કબૂલ છે. જ્યારે બધાને એ કબૂલ છે, તે જે પાપસ્થાનકે અનાચારે અન્યાયે ધર્મના નામે કરે તે પણ એ લોકોએ ધર્મ તરીકે ગણ્યા. એની માન્યતા એ થઈ કે આ અનુષ્ઠાનથી દુર્ગતિ રેકીશ અને સદગતિ મેળવીશ. માટે ધમને ફળ દ્વારા કહેવા કરતાં સ્વરૂપ દ્વારા કહેવાની જરૂર છે. ફળમાં ધર્મ અધમ જુદાં નહીં પડે. જ્યારે સ્વરૂપ દ્વારાએ ધર્મ કહે છે તે ધર્મ સદ્ગતિ આપનાર, દુર્ગતિ રેકાઈ ને સદગતિ મળી. - સૂક્ષ્મ એકેન્દ્રિયમાંથી બહાર આવ્યું ત્યારે સદ્ગતિ મળી, સ્થાવરમાંથી ત્રસમાં આવ્યું, પછી અનુક્રમે વિકલેન્દ્રિયમાં, પછી પંચંદ્રિયમાં આવ્યા, જાનવરમાંથી મનુષ્યપણમાં આઘે, તેથી દુર્ગતિ રોકાઈ ને સદ્દગતિ થઈ જ્યારે દુર્ગતિનું રોકાણ ને સદ્ગતિનું કારણ જે હોય તેને ધર્મ કહીએ તો સૂક્ષ્મ એકેન્દ્રિયમાં ધર્મ માનવો પડે. જે જે દુર્ગતિને રોકનાર સદગતિ આપનાર તે બધાને ધર્મ કહી દઈએ તો સૂમ એકેન્દ્રિયમાં ત્રસપણામાં જાનવરપણામાં બધામાં ધર્મ માનવ પડે, તે અહીં લક્ષણ કેવી રીતે કરવું? આ લક્ષણમાં કહેવું પડે કે જે અવસ્થા દુર્ગતિને રેકે જ છે ને સદ્દગતિને આપે જ છે. કેમકે સૂક્ષ્મ એકનિદ્રયમાંથી નીકળ્યા તે અવસ્થા અનાદિકાળથી હતી. વિકલેન્દ્રિયપણામાં અસંખ્યાતા કાળથી હતી. ત્યાં નિયમિત દુર્ગતિને રેકી દે ને સદ્ગતિને જ મેળવી આપે ત્યારે જ તેને ધર્મ કહી શકીએ. ખરી રીતે દેખીએ તે ધર્મને સ્વરૂપઢારાએ દેખવાની જરૂર છે. સંવર અને નિર્જરા ધર્મનાં સ્વરૂપ છે. | સ્વરૂપમાં જણાવે છે કે સંવર અને નિર્જરા એ બે જ ધર્મના સ્વરૂપ છે. જેમાં સંવર નિર્જરાની સ્થિતિ ન હોય તે તે ભલે સગતિ આપનાર હોય ને દુર્ગતિ રોકનાર હોય તે પણ ધર્મ કહેવાતો નથી. અન્યમાં મિથ્યાત્વી મિથ્યાત્વીની કરણ કરનારે તાપસ પરિવ્રાજકની કરણ કરનાર બ્રહાદેવલેક સુધી જાય, જતિષમાં જાય આ નિયમ માનીએ છીએ. એનામાં દુર્ગતિ રેકવાની તાકાત માની, નહિંતર બ્રહ્મદેવલે સુધી જવાની તાકાત
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૫૪
પ્રવચન ૧૪૯ મું કબૂલ કરત નહીં, યાવત મિથ્યાત્વીની તાકાત નવમા ગ્રેવેયક સુધી માની. કહે તાપસમાં પણ સદ્દગતિ પ્રાપ્તિ ને દુર્ગતિ નિવારણનું મિથ્યાત્વીપણામાં પણ તે કાર્ય તમે માનેલું છે. જે કબૂલ હોય તે તાપસ પણામાં પરિવ્રાજકપણામાં મિથ્યાત્વીપણામાં પણ ધર્મ છે. જે “દુર્ગતિ રેકે, સદ્ગતિ આપે તે ધર્મ' આવું લક્ષણ માને તે તે અકામ નિર્જ, બાળતપસ્વીપણું, યાવત્ મિથ્યાત્વીપણું હોય તે પણ દુર્ગતિને રોકનાર અને સદગતિ આપનાર થાય છે. આ બધામાં આ તાકાત કબૂલ કરી તે બધી સ્થિતિને ધર્મ તરીકે કબૂલ કરવી પડે. આ ફળ જણાવ્યું છે પણ લક્ષણ નથી. ફળ તે બીજાથી પણ થાય. દીવાસળી ઘસીએ તે સળગે, વાંસડે વાંસડા ઘસાય તે સળગે, અગ્નિ બધામાં થાય પણ ફળદ્વારા જે નિરૂપણ તે દ્વારાએ નિરૂપણ ન કરી શકાય. નિયમ થાય તે લક્ષણકારાએ. વિચારો, સળગે તે દીવાસળી એમ લક્ષણ કરીએ તે જે જે સળગે તે દીવાસળી કહી ન શકીએ. ફળદ્વારના નિરૂપણમાં વ્યવસ્થાનું તત્વ ન હોય. લક્ષદ્વારાએ નિરૂપણ કરવામાં આવે ત્યાં જ તત્વ. આથી પુણ્યપ્રકૃતિ બંધાઈ જાય, પાપપ્રકૃતિ ન બંધાય તેટલા માત્રથી ધર્મ થઈ ગયે એમ મનાય નહિ. હવે બીજી બાજુ જે એને ધમ કહીએ તે સમ્યગદષ્ટિ અને દેશવિરતિવાળ વધારેમાં વધારે બારમા દેવલોક સુધી જાય, શ્રદ્ધાપૂર્વક ક્રિયા કરનારે શ્રાવક બારમે દેવલોક જાય. શ્રદ્ધા વગરની ક્રિયા કરનાર સાધુ નવમા ગ્રેવેયક સુધી જાય, તે આ બેમાં વધારે ધમાં કયે ગણ? અભવ્ય મિથ્યાદષ્ટિ સાધુને વધારે ધમી ગણ પડે. ને સમ્યગદૃષ્ટિ શ્રાવકને અપધમી ગણ પડે. આ તે ફળ બતાવ્યું. સ્વરૂપ નહિં. સવરૂપ કયું? શય્યભવસૂરિએ જણાવ્યું કે
धम्मो मंगलमुक्किट्ठ अहिंसा सजमो तो। देवा वि त नमसंति जस्स धम्मे सया मणौ ॥१॥
આ ધર્મના ભેદદ્વારાએ સ્વરૂપ જણાવ્યું એટલે અહિંસા સંજમ કે તપ જ્યાં કોઈ પણ હોય ત્યાં ધર્મપણું છે. આ ત્રણને ધર્મ માને તે દાન, ભાવના, જપ એ શામાં આવ્યાં ? સાધુધર્મને ઉદ્દેશીને આ લક્ષણ કરવામાં આવ્યું છે. અહિંસા, સંજમ ને તપ કહ્યું. આમાં શ્રાવકના ઉદ્દેશથી લક્ષણ હતે તે પ્રથમ દાન કહેવું જોઈએ. અહિંસા સંજમ તપ આ ત્રણ બેઠ કહ્યા. હવે દાનાદિક કયાં આવવાના? જપ વિગેરે ક્યાં આવવાના? એને
Page #178
--------------------------------------------------------------------------
________________
બાગમેદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ છે
૧૫૫ ધર્મમાં કયાં લેવાના? આ તે સાધુને ઉદ્દેશીને કહેવામાં આવ્યા છે. ઉત્કૃષ્ટા ધર્મમાં લઈ ગયા ત્યારે જ દેવતાની પૂજ્યતામાં લઈ શકાય. દરરોજ સામાયિકાદિક કરવા છતાં પરિણતિમાં શુદ્ધિને વધારા કેટલો થયો?
આપણે લક્ષણ એવું જોઈએ કે સાધુ અને શ્રાવક બનેને લાગુ પડે. માટે સંવર અને નિર્જરા જેટલી જેટલી બનાવી શકીએ તેટલે તેટલે ધર્મ ગણી શકીએ. આથી વિચારજો કે મારો આત્મા અશુદ્ધ પરિણતિ ઓછી કરનાર કેટલે થયે? અશુદ્ધ પ્રવૃત્તિથી નિવર્તનાર ને શુદ્ધમાં પ્રવર્તનારે કેટલે થયે ? શુદ્ધ પરિણતિ અને પ્રવૃત્તિમાં જેટલો આવશે તેટલે તટલે ધર્મ થવાને. મારી પરિણતિમાં શુદ્ધિ કેટલી આવી, અશુદ્ધિ કેટલી થઈ ? તે પ્રમાણમાં ધર્મ થએલે સમજ. આ લક્ષ્ય નહીં રહેવાથી આપણું સ્થિતિ કેવી થાય? જિંદગી સુધી સામાયિક, પડિકમણું પૌષધ કરીએ પણ પરિકૃતિ અને પ્રવૃત્તિમાં ફેરફાર થતું નથી. કુતરાની પૂંછડીને સેનાની ભુંગળીમાં નાખીએ પણ બહાર નીકળે એટલે એની એજ. તેમ આપણે સામાયિકાદિ હંમેશ કરીએ પણ પાછા એવા ને એવાજ શુદ્ધ પરિણતિ કરનાર તરીકે સામાયિકાદિ કર્યા હોય તે? શુદ્ધ પરિણતિ અને પ્રવૃત્તિ કેમ થતા નથી ? બલિહારી કયાં ? ઉઠે, છુટામાં હે તે વખત પણ તમારી દષ્ટિ ત્યાં ને ત્યાં હાય. ઘરાકને ત્યાં માલ જેવા ગયા છે, માલ લીધા વગર પાછા આવ્યા છે પણ મન ત્યાં ને ત્યાં હાય. બીજાને કહે કે જજે, આપણા ભાગમાં લેજે. કેમ? લાભ ગયે. સામાયિકને અંગે કેટલા ચક્કર માર્યા? સામાયિક થયાં ત્યારે આનંદ કયારે થયો? કેમ ન થયે ? પરિણતિની હજુ ખામી છે. વેપાર કરી માલ લીધે હોય તે? આ હાથ થવાને વખત હજુ કઈ દિવસ આવ્યો નથી. કુકાને તાલ યાદ આવે ને રતનને તાલ યાદ ન આવે ? સામાયિકની સ્થિતિ અંતઃકરણમાં રત્ન તરીકે બેસી નથી. ડાકટરને ઉપકાર કેણ માને ? દરદને ભય સમજે છે. જે બચું દરદથી ડરતું ન હોય તે બચ્ચાને ડાકટરને ઉપકાર ખ્યાલમાં ન આવે. તીર્થંકર આ બધા બચ્ચાંને દવા આપે છે, પણ જે દરદને ડર, દરદના ડરથી ડાકટર પર પ્રેમ અને ભક્તિ તે થતી નથી. સામાયિકાદિક સંવર નિર્જરા તપસ્યા કરીએ છીએ પણ તેમનું સ્વરૂપ સમજી ફળ વિચારીને, એ ન હોય તે કેટલું નુકશાન
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૫૬
પ્રવચન ૧૪૯મું
થાય તે સમજી, કરતા નથી. મારી પ્રવૃત્તિઓ કઈ કઈ થાય છે? એ બંધ રૂપે કેટલી બધી છે ? જે પરિણતિ અને પ્રવૃત્તિ થયા વગર નકામા કર્મ બંધ ને કેમ બધાઉં?
એનાર્કોસ્ટની પાપની ટોળીમાંથી રાજીનામું આપે તે પાપથી છૂટી શકાય
જેમાં તમારી પ્રવૃત્તિ નથી, છતાં તમે દંડાઓ છે. એનાકીની ચેપડીમાં તમારું નામ નોંધાયું હેય ભલે તે માટે તમે વિચાર ન કરતા હે પણ નામ આવ્યું હોય તે શું થાય? વગર પ્રવૃત્તિઓ વગર વિચારે તમારે એક જ બચાવ. જે રાજીનામું મોકલી દીધું હોય તે તમે બચી જાવ. તમે અઢાર પા૫સ્થાનકની એનાકીસ્ટમાં નામ નંધાવ્યું છે કે નહિં? એમાં રાજીનામું આપ્યું છે? હવે અત્યારે તમે એને વિચાર ન પણ કરતા હોય પણું, પણે રાજીનામું આપી નામ કાઢી દેવાય તેમ ૧૮ પાપ સ્થાનકની કંપનીમાંથી રાજીનામું ન આપે તે પણ, પાપના ભાગીદાર થાવ. આથી પાપની પહેલી જડ અવિરતિ. સમ્યગદર્શનની જડ અહીં આવશે. અન્ય મતે “પાપ કરે કે વિચારે તે પાપ લાગે એમ માનનારા છે. જ્યારે સમ્યગદર્શન “પાપની નિવૃત્તિ ન કરે તે પાપ લાગે આ માન્યતાવાળું છે. દુર્ગતિને પાપની પરિણતિ સાથે સંબંધ. કર્મ આવવા સાથે સીધે સંબંધ નથી. જે પાપની પ્રવૃત્તિ બંધ કરવાની પ્રતિજ્ઞા ન કરે તેને પાપ સાથે સંબંધ છે. બારમા ગુણઠાણુના છેડા સુધી પાપને ઉદય છે. જ્ઞાનાવરણીય આદિ ઘાતિકર્મોને ઉદય છે, ત્યાં સુધી પાપને બંધ કહે કે નહિ ? પંચેન્દ્રિયની હિંસા એ નરકનું સાધન ગણું પણ પચંદ્રિય હિંસાની અવિરતિ પાપનું સાધન છતાં નરકનું સાધન નહીં. જો કે આ ઉપરથી જેઓ કહેનારા છે કે જીવ બધા સરખા છે. સૂક્ષ્મ એકેન્દ્રિયને જીવ, ચાહે બે ઇંદ્રિયવાળે હેય કે ચાહે સિદ્ધને જીવ હેય, બધા જીવ રૂપે સરખા છે. ચાહે પચંદ્રિયની હિંસા કરે કે એકેન્દ્રિયની હિંસા કરે, બધી હિંસા નરકનું સાધન છે એ જૂઠું છે. નરકનું સાધન પંચેન્દ્રિયની હિંસા છે. સામાન્ય હિંસા લેવી હોય તે મહારંભ આવી ગયું હતું. મહારંભ એટલે ઘણા ઓની હિંસા.
Page #180
--------------------------------------------------------------------------
________________
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ ચોથા
સામાન વત્વ છતાં ઇન્દ્રિયની અધિકતાએ પ્રાયશ્ચિત્તની અધિકતા
૧૫૭
ઉપર
હવે અહિં યુક્તિમાં જઈએ, હિંસામાં પાપ શાથી? આત્માના ગુણાને નાશ થાય તેથી. આત્માના નાશ નથી, આત્મા તે અજર અમર છે, આત્માને મળેલી શક્તિના પુણ્યના સાધનાને નાશ થાય તેને અંગે ઔિંસામાં પાપ માનવું પડે. આ જાણવા માનવામાં આવે તે શાસ્ત્રમાં પ્રાયશ્ચિત્ત આપે ત્યારે એકેન્દ્રિયનું જુદું, એઈંદ્રિય, તૈઇંદ્રિય, ચરિંદ્રિય વિગેરેનું પ્રાયશ્ચિત્ત જુદું છે. ઋષિના ઘાતમાં દુલ ભમેાધિપણું કહ્યું, ચાહે ઉંદરડા (મલાડી કે કુતરું મરી જાય કે સાધુ મરી જાય, આત્મામાં કાઈ અધિક નથી. એ સાધુહત્યામાં દુર્લભમાધિપણું કેમ? અધિક ગુણેને નાશ. પચેદ્રિયમાં વધારે ગુણા તેના નાશ પ્રાયશ્ચિત્તની વૃદ્ધિ ડાય. વધારે ગુણૢાના નાશ ઉપર વધારે પ્રાયશ્ચિત્ત હાય, અસંખ્યાત એઇંદ્રિયની ઇન્દ્રિયાના સંચાગદ્વારાએ આત્માના જે ગુણા હતા તે નાશ પામ્યા. વધારે ગુણેા નાશ પામવાથી વધારે પાપ લાગ્યુ. અનંતા એકેન્દ્રિય કરતાં પ્રત્યેક એકેન્દ્રિય, એઇન્દ્રિયમાં જે વધારે ઇન્દ્રિયના ક્ષયે પશમજ્ઞાન છે તે અધિક છે. તેમ એત્રણમાં અનુક્રમે ક્રમે અધિક અધિક પાપ છે. પુણ્યસંચાગદ્વારાએ પ્રગટ થતા ગુણે ઉપર શાસ્રકાર આધાર રાખે છે. તે જેટલા જેટલા વધારે ગુણવાળા હાય તેના નાશમાં વધારે પાપ લાગે, તેમાં ફાઈ જાતની અડચણુ નથી. પાપનું કાર્ય કરવાથી દુર્ગતિ થાય એમાં બેમત નહીં પડે, પણ સમકિતીના મત જુદ્દો છે.
પાપ ન કરવા છતાં અવિરતિથી પાપ બંધાય
પાપનું કાર્ય ન કરે તે પશુ પાપ લાગે. તમે આત્માને સ્વસ્વરૂપ માન્યા છે, વીતરાગતા સ્વરૂપ માન્ચે છે, આત્માને સંયમસ્વરૂપ માન્યા છે, તે અસંયમ એ પાપનું ઘર થાય પણ જે આત્માનું સ્વરૂપ સયમ તરીકે ન માન્યા. આત્માને આ અપ્રત્યાખ્યાની ચાકડી તે જ માને કે જે આત્માને પ્રત્યાખ્યાન સ્વરૂપ માને. પચ્ચખાણુને રોકનાર કષાયે માન્યા છે. આત્મા વિરતિ સ્વરૂપ છે. જે આત્માને અવિરતિમાં રહેવાનું થાય છે તે પ્રત્યાખ્યાનારણીય ત્ર કષાયના ઉદયે રહેવાનું થાય છે.
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૫૮
પ્રવચન ૧૪૯ મું
સમકિતીની માન્યતા કયાં આવી ? જેટલા પચ્ચકખાણુ ન થાય તેટલું પાપ. વિરતિ ન થાય તે પાપ. પેાતે પ્રવૃત્તિ કરેા અગર ન કરો, ન બગાડો પણ વિરતિ ન ત્યાં સુધી પાપ જ માનું છું. આ સિદ્ધાંત જગતમાં જાહેર કરવા તે કેટલા મુશ્કેલ ? વધારે હિંસા મમતા ક્રેધ ચારી કરશે તે પાપ લાગે એ તે મિથ્યાત્વીએ પણ મેલે છે. હિંસાદિક પાંચ પાપ છેડવા એ તે બધા મતે માને છે, પણ જૈનદર્શનમાં જુદી ઇંદ્ર બ ંધાય છે. હિંસાદિકની પ્રવૃત્તિ ન કરે, પરિણતિ ન કરે, તેા પણ પાપ લાગે. સમકિતષ્ટિપણું અહીં છે, અવિરતિમાં પાપ માનતા થાય. હિંસા કરીએ, જૂઠ ખેાલીએ, ચેરી કરીએ, એમાં પાપ બધા માને છે. એની વિરતિ ન થાય તે પાપ. ચાહે હિંસાદિક થાવ કે ન થાવ પણ તેને અંધ ન કરુ તેજ પાપ છે. મનુષ્ય પાતાની સ્થિતિને સમજે, મારી એક તસુવાર જમીન જાય તેા મારી નાલાયકી, કેસરીયા કરું, તેમ અહીં આત્મા એ સમજે કે મારી આ જમીન-વિરતપણું નથી આવતું તે જાય છે. શુદ્ધ દેવને માનવા છે? જો માનવા હાય તા પ્રથમ કક્કો આજ છે. અવિરતિમાં પાપ છે. કષાયનું પાપ આગળ મેથ્યુ. પહેલા દક્કામાં અવિરતિનું પાપ જણાવ્યું. દેવ સુદેવ જિનેશ્વર માનવા છે પણ તેમણે અવિરતિનું પાપ કહ્યું તે મારે ગણકારવું નથી. હિંસાદિક કરવાથી પાપ તે બીજા પણ કહે છે. વગર કર્યા, વગર ચિતવ્યા પણ વિરતિ ન કરીએ ત્યાં સુધી પાપ લાગે છે, ત્યારેજ સમ્યગ્દર્શનની ઇંટ મ`ડાઈ. આખા જગતમાં મિથ્યાદર્શન કહા અને અહીં સમ્યગ્દર્શન કહેા તે અહીં શીગડું... ઉગ્યું છે? હા. અહીંજ શીંગડું... ઉગ્યું છે. આત્માને પાપ ન કરે તે પણ પાપ લાગે, અવિરત હાય તે. આ જેને રુચે તે જૈન મત માનનારા. અવિરતિના પાપે નિગેાદ અનાદિકાળથી ભરાઈ રહી છે, નહીતર નિગેાદમાં શું જોઈને ત્યાં પડી હ્યા છે? તેમને હિંસાદિક કરવાના નથી, તે શાથી અનાદિકાળથી એકેન્દ્રિયપણામાંથી નથી નીકળતા ? એ પાપ ન કરવા છતાં, વિરતિ ન હૈાવાથી અવિતિનું પાપ મધાય છે ને ભોગવે છે. જિનેશ્વરે શાસન કયું સ્થાપ્યું? આજ શાસન કે વિરતિ ન કરે તે પાપ ન કરવાવાળા છતાં પણ પાપને ભાગીદાર થાય. ખરેખર સ્થાપવાનું કર્યું હતું ? હિંસા જૂઠાદિકની પ્રવૃત્તિ રોકવા પચ્ચકખાણુ પરિવ્રુતિ ન કરે, તેનાં પચ્ચક્ખાણ ન કરે તે પણ પાપના ભાગીદાર છે. જેટલી વિતિ ન થાય તેટલું પાપ છે. પાપનું કાર્ય
Page #182
--------------------------------------------------------------------------
________________
આગદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ ૨
૧૫૯
કરવાથી બીજા પણ પાપ માને છે, પણ પાપનું કાર્ય ન કરાય ન વિચારાય તે પણ પાપની વિરતિ ન થાય તે પણ પાપ છે. જિનેશ્વર મહારાજને દેવ માનવાનું કારણ એ કે સંવરને સાચા રૂપે જેમણે પ્રગટ કર્યો. સ્વરૂપે ધર્મ કઈ ચીજ સંવર અને નિર્જર. એમાં સંવરને અગ્રપદ કેમ આપ્યું? નિર્જરા કર્યા વગર કોઈ કાળે કોઈ પણ જીવ હેતે નથી. જે ક્ષણે ભેગ તેના બીજા ક્ષણે નિર્જરા હોય. કર્મ ભેગવવાથી થતી નિર્જરા બધા જીવને હેય. નવાઈ શાની છે? સંવરની પ્રાપ્તિ થાય તે. નિજરના બે ભેદ રાખ્યા. સકામ નિર્જર અને અકામ નિર્જરા. સંવરમાં ભેદ નથી, સકામ સંવર, અકામ સંવર તરીકે ભેદ નથી. નિજેરાને સંવરની પાછળ રાખી. સંવરમાં પેસે પછી નિર્જશ. સંવરનું ફળ તપસ્યા. તપસ્યાથી નિર્જરા. જૈનશાસનની વિશિષ્ટતા તરીકે સંવરને પ્રથમ પદ મળશે. સંવરની આગળ આવેલી તપસ્યાને તપસ્યા કહીએ છીએ. એ તપથી થએલી નિર્જરાને નિજર કહીએ છીએ. હવે સામાયિકાદિ કયા આશ્રવને રોકનાર છે તે અધિકાર આગળ ઉપર બતાવવામાં આવશે.
પ્રવચન ૧૫૦ મું
સંવત ૧૯૮૯ શ્રાવણ સુદી ૧ ને રવિવાર सामायिकावश्यकपौषधानि, देवार्चन स्नात्रविपनानि । ब्रह्मक्रियादानतपोमुखानि, भव्याः चतुर्मासिकमण्डनानि ॥१॥ દ્રવ્ય દયા એટલે ગુનાની મહેતલ, ભાવદયા એટલે ગુનાની માફી
શાસ્ત્રકાર મહારાજા ચાતુર્માસિક કૃને ઉપદેશ કરતાં ચાતુર્માસ કરવા ચગ્ય નવ કૃત્યમાં પ્રથમ સામાયિકનો ઉપદેશ કરવાનું કારણ જણાવી ગયા કે જગતમાં આત્માને દુર્ગતિથી બચાવનાર ને સદ્ગતિ પ્રાપ્ત કરાવનાર પદાર્થ હોય તે ધર્મ જ છે. દુનિયાદારીમાં કંચન, કામિની, કુટુંબ ને કાયા એ ચાર થાંભલાને આધારભૂત માનીએ છીએ. અથવા પાંચ કે છ ચીજ અંતઃકરણથી આધારભૂત માનીએ છીએ. આ ચાર કે છ વસ્તુ દુર્ગતિના ડંકા વખતે ઉભી રહેતી હોય છે, પણ સગતિની સહાયતામાં એકે ઉભી રહેતી નથી. તે દુર્ગતિથી રોકનાર ને ગતિ પમાડનારી એક જ ચીજ ને તે ધર્મ. ધર્મ સિવાય બીહા સંગની ચાર ચીજ તથા અત્યંતર સંચાગની છ ચીજ માંથી એકે તેમાં સહાયભૂત
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૬૦
પ્રવચન ૧૫૦મું
થતી નથી. કેઈ પણ ધર્મવાળે પિતાના ધર્મને દુર્ગતિ રોકનાર તથા સદગતિ આપનાર જ માને છે, પણ તે માન્યા છતાં? હીરાની પરીક્ષામાં ઊંચામાં ઊંચે ચડેલે હેય તે હીરાને હીરે કહે છે, મધ્યમ સ્થિતિવાળે સા હી ને કાચ કયે તે સમજનારે હોય તે પણ હીરાને હીરે માને છે. નાના છોકરા કાચના કટકાને હીરો કહી ચલાવે છે. મધ્યમ સ્થિતિવાળે ઊંડામાં ન ઉતર્યો હોય, વાસ્તવિક ગુણદેષને ન જાણતું હોય, હીરે આ જાતને ને તેની આ કિંમત વિગેરે વિસ્તારથી ન સમજતે હોય. હીરામાં રંગ જાત ને પાણી એ ત્રણની સાથે કિંમતને સંબંધ પણ રહે છે, પણ તેના વાસ્તવિક ગુણ સમજનારા ઓછા હોય છે. મહારાજા શ્રેણિકની પર્ષદામાં એક હીરે આવ્યા. ઝવેરીને કિંમત કરવા લાગ્યા. કઈ પાણી–તેજથી તે કઈ આકારથી કિંમત કરવા લાગ્યા. અભયકુમારે રંગતેજ-આકાર ઉપર કીંમત ન કરી, પણ ગુણ ઉપર કીંમત કરી. તેમાં શત્રુના ઉપદ્રવથી બચાવવાને ગુણ છે. જેની પાસે આ રત્ન હય, તેને પજવવાની દુશ્મન બુદ્ધિ પણ ન કરે. કેરટમાં કેસ માંડ સહેલે છે પણ સાબિત કરી આપ ઘણું મુશ્કેલ છે.
વાસ્તવિક ઝવેરી કોણ?
અભયકુમારે હીરાને ગુણ તે કહો, પણ તેને સાબિત શી રીતે કરે? શું રતન આપી શત્રુને બોલાવે? રત્નની પરીક્ષા નિર્ણત થઈ નથી ત્યાં સુધી શત્રુને હલા માટે લાવ તે ઝેરનું પારખું કરવા જેવું થાય. પારેવાને જુવાર વહાલામાં વહાલી. એક બાજુ ઘઉં બાજરી મકાઈ નાખે ને એક બાજુ જીવાર નાખે, તે ઘઉં, બાજરી મકાઈ તરફ તેટલા પારેવા નહીં ધસે જેટલા જુવાર તરફ ધસશે. આ સ્થિતિ સિદ્ધ છે. માટે થાળ ભરી જુવાર મૂકે ને તે ઉપર રત્ન મૂકે. જ્યાં જુવાર નંખાતી હોય તે જગો પર થાળ મૂકે. સવારના પહોરમાં જ મુકા, એકે કબુતર એક દાણે પણ નહીં લે અને રત્ન ઉઠાવી લેશે એટલે એકદમ જુવાર ખાઈ જશે. આ પ્રમાણે દરબારી મનુષ્યના સમુદાય સાથે થાળમાં જુવાર ભરી રત્ન ત્યાં મેલ્યું. કબુતર આવી બેઠા. પા અડધે એક બે કલાક થયા પણ એકેય કબુતર ઉડીને આવતું નથી. એ જગપર બે કલાક સુધી કબુતર બેસી રહે છે, પણ દાણે લેતા નથી. હવે રતન ઉઠા. કબુતરની પરીક્ષા માટે બે કલાકનો ટાઈમ એ નથી જ્યાં ન ઉઠાવી લીધું ત્યાં જુવારને
Page #184
--------------------------------------------------------------------------
________________
બાગમેદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ ચોથે
૧૬૧
થાળ આખો સાફ. આ કિંમત રંગ, તેજ ને આકારને અંગે અભયકુમારે ન કરી, પણ તેના ગુણને અંગે પરીક્ષા કરી કિંમત કરી, નાના બાળકે કાચને હીરો કહ્યો, મધ્યમ બુદ્ધિએ રૂપ-રંગ-તેજથી કિંમત કરી, પણ પરીક્ષામાં ઉંડા ઉતરેલાએ ગુરુથી કિંમત કરી. ત્રણે શબ્દમાં તે હીરજ શબ્દ બેલે છે. હવે જેમ હીરો શબ્દ કહેવાથી ઝવેરીપણું આવી જાય નહિં, પણ વાસ્તવિક ઝવેરીપણું, ગુણેથી તપાસવાથી કહેવાય ને કિંમત પણ તેથીજ ખરી અંકાય. તેમ દુર્ગતિથી રોકનાર ને સદુગતિને આપનાર તે ધર્મ, આથી ધર્મ શબ્દ શરૂ થયે. ત્રણ પ્રકારના પરીક્ષક
નાના બાળકની માફક ખુદ પાપસ્થાનક હાય અધમ હોય છતાં પિતે એને ધર્મ ગણી લે. મધ્યમબુદ્ધિવાળા સામાન્ય હિંસાદિકને નિષેધ હોય એટલે ધર્મ ગણું લે. અજ્ઞાની જીવેને, હેય પાપપ્રવૃત્તિ અને એને ધર્મ કહેવામાં અડચણ નહીં, મધ્યમ બુદ્ધિવાળે જેમ હીરાના રંગ રૂપ આકારથી કિંમત કરી દે, તેવી જ રીતે અહીં પણ મધ્યમ બુદ્ધિવાળે હિંસા-જૂઠ-ચેરી–પરિગ્રહ-પરસ્ત્રીત્યાગ હોય ત્યાં ધર્મ ગણું લે. પણ વિદ્વાન એટલે કે બુધ હોય તત્વજ્ઞ હય, સમજુ હોય તે ધર્મ શામાં માને? હિંસા, જૂઠ, ચેરી, પરસ્ત્રીગમન ને પરિગ્રહને નિષેધ હે કે ન હે પણ જેઓ મોક્ષને જાણનારા, જીવપદાર્થને જોનારા, કર્મની કળીએ કળીને કળનાર એવા મહાપુરુષોએ જે રીતે બતાવે હોય તેને ધમ માને છે. જઘન્યબુદ્ધિવાળા અધર્મને પણ ધર્મ ધારી લે છે. અહીં હિસાદિકના નિષેધમાત્રથી ધમ માની લે પણ શાની રીતિ પ્રમાણે જેઓ સમજે છે, જેમને તત્વજ્ઞ–બુધ-પંડિત-સમજુ કહીએ તેવાએ હિંસાદિકના નિષેધદ્વારાએ ધર્મને ઓળખે નહિં. તેઓ તે ધર્મ તેમાંજ ઓળખે કે સર્વજ્ઞના કથનમાં ને તેને જ ધર્મ સમજે. શાસ્ત્રોનાં તમામ વાકયો મિથ્યાત્વી કેવી રીતે ?
આથી શાસ્ત્રકાર કહે છે કે શાસ્ત્રોના શબ્દને વળગવાવાળા અજ્ઞાનવર્ગ ન વળગે તે તે અજ્ઞાન જ છે, પણ વળગવાવાળા શબ્દને વળગે તે અજ્ઞાન જ છે, કારણ બતાવતાં જણાવ્યું કે “શાનાં તમામ વાક મિથ્યાત્વી ચમકશે નહિં! કારણુ શાસ્ત્રના સર્વ વાકયે નયવાકયથી જ છે. જે જગાએ કહેવામાં આવ્યું કે એક આત્મા. એ જગે પર એક જ આત્મા ધારીએ તે
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૬૨
પ્રવચન ૧૫૦ મું
શું થાય? નયાભાસ એક આત્મા એ નય અને એક જ આત્મા કરી દઈએ તે નયાભાસ, તે કથંચિત્ એક આત્મા તેનું નામ સ્યાદ્વાદ અને તેજ પ્રમાણ વાકય. હેમચંદ્રાચાર્યજીએ જણાવ્યું કે-રવિ નર સ્થાત એક તે સદેવ છે જ, એક છે, એક કથંચિત્ છે. આ ત્રણ પ્રકારે માને છે. પ્રથમ પ્રકાર દુનીતિ, સદેવમાં નયાાસ ને સત્ કહીએ તે નય, સ્યાત્ સત્ કહીએ તે પ્રમાણુ વાય. શાસ્ત્રોમાં કઈ જગ્યાએ સ્યા શબ્દ જોડી સૂત્ર કહ્યું નથી. સિદ્ધોને ધર્મ મંગળ કેવી રીતે?
ધ મંદાદિ એ વાકય પ્રસિદ્ધ છે. ધર્મ એ ઉત્કૃષ્ટ મંગળ છે. તે બેકડા મારૂને ધર્મ ઉત્કૃષ્ટ મંગળ થયું ને ? કહે ત્યાં જ આગળ કહેવું પડશે કે ભાવધર્મ. નામ માત્ર ધમ ઉત્કૃષ્ટ મંગળ નહીં ને ? દ્રવ્યમંગળ ઉત્કૃષ્ટ મંગળ નહીં ને ? તે ઉત્કૃષ્ટ મંગળ તે ભાવધર્મ ખરું કે નહિ? ધર્મ એ ઉત્કૃષ્ટ મંગળ, ધર્મથી ઉત્કૃષ્ટ મંગળતા એ સાધ્યતા રાખે તે જે જગો પર આત્મામાં કર્મને સદભાવ હોય તે જગપર કર્મને સંવર અને નિર્જ કરનાર તે ઉત્કૃષ્ટ મંગળ, જે આત્મામાં કર્મનું બંધન સત્તા ઉદય નથી, ત્યાં ધર્મ કંઈ કાર્ય કરતા નથી. તમારા આત્મામાં કર્મ સત્તામાં ઉદયમાં છે, ત્યાં સુધી ધર્મ કમનાશ કરશે. સિદ્ધમાં ધર્મ સંપૂર્ણ છે તે કર્મને કgયે પણ ખસેડ નથી. તે જે દવે અજવાળું ન કરે તેને દીવે શી રીતે કહે? તે કર્મવાળાથી થતે ધર્મ તે સંવર અને નિર્જરા કરાવે. કમરહિતમાં રહેલે ધર્મ સંવર નિર્જરા કરાવતું નથી. સિદ્ધ માં ક્ષાયિક જ્ઞાન-દર્શનચારિત્ર છે છતાં કર્મના એક કણિયાને ખસેડતે નથી, તે મંગળ કયાં ગયું? “માં નાટયત મા રુતિ રામ' મને ભવ સમુદ્રથી પાર ઉતારે તે મંગળ. હવે ક્ષાયિક ભાવમાં રહેલા સિદ્ધને પાર ક્યાં ઉતારશે? અગ્નિ બાળનારો ખરે પણું લાકડાંને બાળશે, અગ્નિ અગ્નિને બાળશે? ઈતરને બાળશે. ઝેરરને મારતું નથી તે ઈતરને કેમ મારે? તેમ અહીં ધર્મ સંવર અને નિર્જરને ઉપાય પણ કમવાળા હોય તેને. ધર્મ અને મંગળને અંગે કાર્ય કારણની અનવસ્થા આવતી હતી, તે બધું ટાળવાને માટે આવી વ્યાખ્યા કરવી જ પડી કે, ધર્મ ઉષ્ટ મંગળ પણ તે સકર્મ જીને, નિષ્કર્મને કંઈ નહિં.
Page #186
--------------------------------------------------------------------------
________________
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ છે
૧૬૩ અહિંસાદિક ધર્મની મંગળતા કેવી રીતે ?
હવે અહિંસા સંગમે તો અહિંસા, સંજમ ને તપ એ ધર્મના ત્રણ ભેદ લીધા. ભલા આ ત્રણ ભેદો ઘાતિકર્મને ક્ષય કરે કે અઘાતિને? જે વાતિકર્મને ક્ષય કરે તે કેવળી મહારાજમાં ઘાતિકર્મ નથી, તે ત્યાં કેવળીમાં અહિંસા, સંજમ, તપ નથી એમ માનવું? તેના સમાધાનમાં કહે છે કે શાસ્ત્રનાં વાકયે બધા નય વાકયે છે, તેથી ઘાતિકર્મ રહિત એવા કેવળીને અઘાતિ કર્મના નાશને માટે ધર્મ હેતુરૂપ છે. તે ઘાતિકર્મ સહિત એવા જીને અહિંસા, સંજમ ને તપ રૂપ ધર્મ તે ઘાતિકર્મના નાશના હેતુરૂપ છે. ઘાતિ અઘતિ અને પ્રકારના કર્મથી રહિત એવા સિદ્ધ જીવેને તે કર્મક્ષય કર્યો ત્યારે ધર્મ મંગળરૂપ થએલું જ છે. આ ઉપરથી એ કહ્યું કે શાસ્ત્રનાં વાકયે નયથી સમજે તે જ વસ્તુનું રહસ્ય સમજી શકાય. શાસ્ત્રમાં જે વચને પ્રવર્તેલા છે તે બધા એક નયથી. યશોવિજયજી ઉપાધ્યાયજી મહારાજે પોતે બનાવેલ સાડી ત્રણ ગાથાના સ્તવનમાં જણાવ્યું છે કે
જેમ જેમ બહુશ્રુત બહુજન સંમત, બહુ શિષ્ય પરવરિય; તેમ તેમ જિનશાસનને વૈરી, જે નહિં નિશ્ચય દરી.
આ કથન ઉપરથી સમજવાનું એ છે કે-બહુશ્રુત અને જૈનશાસનને વરી, એ બે વસ્તુ કેમ બને ? એક બાજુ શાસ્ત્રને પારગામી માને ને બીજી બાજુ શાસનને વરી માને તે કેમ બને? તે કે એક નનાં શાસ્ત્રોનાં વાકયે તેને એક નયે લે પણ આગળ-પાછળનાં વાકયે મેળવી વસ્તુના સ્વરૂપને સમજવામાં જેની બુદ્ધિ ન પહોંચે. પરસ્પર નાના હેતુયુક્ત વાક્ય તે પ્રમાણુવાકય. સંપૂર્ણ અર્થને નિશ્ચય કરનારું જ્ઞાન થાય તે સ્વાવાદ શ્રુત કહેવાય. સ્યાદવાદ શ્રુત સુધી પહોંચેલે હેય તે બહુશ્રુત કહેવાય. આથી શાસ્ત્રાનાં વાકયે એકનયે (નિશ્ચયનયથી) રહેલા છે. સર્વન મિથ્યાષ્ટિ છે. એટલા માટે સ્યાદવાદ શ્રતવાળો કે? પૂર્વાપર સંબંધ લઈ જે વાક્યર્થ કરે તે જ સ્યાદવાદ શ્રુતવાળ જાણો. “હવે નવા જ તદઘા” સર્વે જેને મારવા નહિં. આ વાકય શાસ્ત્રોક્ત ખરું કે નહિં?
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૬૪
પ્રવચન ૧૫૦ મું
ત્રણ પ્રકારના અર્થો
અર્થો ત્રણ પ્રકારના હોય છે. વાક્યા, મહાવાક્ષાર્થ અને દંપર્યાયાર્થ. જેઓ માત્ર વાકયાર્થમાં ગુંચવાય તે તત્વ પામનારા ગણાય નહિ, ને મહાવાક્યમાં જે ગુંચવાય તે પણ તત્વ પામનારા નહિ, ઔદ્ર પર્ય સુધી પહોંચે તે જ તવ પામનારા છે. વાક્યર્થ એટલે વાક્ય માત્રને જ અર્થ. જેમ છે એટલે સર્વે બધા, ઊંar એટલે દ્રવ્ય ભાવ પ્રાણુને ધારણ કરનાર છે. ઈંત એટલે હણવા નહિં સીધે વાકયને અર્થ. જ્યાં વાક્યર્થ કર્યો, એટલે જિનેશ્વર મહારાજ પિત ગપ્પીદાસ ઠર્યા. મહા વાક્યર્થમાં બધા બાધ. સાધુએ નદી ઉતરે તે આજ્ઞાથી કે વગર આજ્ઞાએ? જે એ વગર આજ્ઞાએ છે તે સાધુઓ વગર આજ્ઞાએ કરે છે. જે તપસ્યા, લેચ, અણુસણ, પૂજા, પ્રભાવના બધું કેણે કહ્યું ? અણસણુ-જાણી જોઈ ભૂખે મરી પ્રાણ કાઢ. જે બીજા જીને બચાવે અને પિતાને શરણે આવેલાને ભૂખે મારી મારી નાખે છે. હું તમને મરવાને ઉપાય બતાવું છું. હું શરણાગતને ભગવાને આવે માર્ગ બતા? જેઓ કુટુંબાદિકને છોડીને તમારા શરણે જે સાધુઓ તુંહી તુંહી કરતાં આવ્યા છે, એક તમારે જ આધ ૨ જેઓએ ગણે છે, તેવાને ભૂખે મારવાને ધંધે કરો છો. બાર વર્ષ પહેલાથી ભૂખ કેળવે પછી જિનેશ્વરને પોતાને પિતાથી વિરુદ્ધ વર્તનવાળા માનવા કે નહિં? તથા લચ. સંજ્ઞી પંચેંદ્રિય મનુષ્ય જે શરણે આવે તેને આ ઘાતકીપણું તમે કરાવે છે, તે તમે સર્વે કીવા ન દંતકવા માં ક્યાં કેમ રહ્યા? જેમ અણસણ લેચ વિહાર કહ્યા તેમ બધામાં ઉતરી જાવ. પ્રાણાંત પણ હિંસાદિક ન કરવા એમ જેને તમે કહો છે, પણ એક શેઠ પિતાના પુત્રને કહે છે કે મરી જાય છે પણ ડાબડી ન છેડીશ, તે છોકરાની કિંમત કેટલી કરી ' એમ કે બાપ કહી શકે ? છોકરાની કિંમતવાળે તે એમ ન કહી શકે. ત્યાં આગળ જેમ છોકરાની કિંમતવાળે આમ ન બોલી શકે, તેમ જે ભગવાનને સાધુની કિંમત હેત તે “પ્રાણાંત થઈ જાય તે પણ જીવહિંસા ન કરશે.” એમ બેલી શકત. અહિંસાદિકની કિંમત થઈ પણ સાધુની કિંમત કેડિની કરી. પણ જિનેશ્વરેએ આ બધું કહ્યું તેથી કેવળ ગપ્પીદાસપણાનું તેઓ કામ કરે છે, આવું મહાવાક્ષાર્થ વખતે ઉભું કરે. વાકયાથ માં એક શબ્દાર્થ થયે હતે. મહાવાક્ષાર્થમાં જેટલા પથર ફેંકયા તેટલા ફેંકયા.
Page #188
--------------------------------------------------------------------------
________________
આગદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ
૧૬૫ વાકયાર્થનું જે મૂળ તત્વ હતું તેના ચૂરેચૂરા કરી નાખ્યા, વાકયાર્થવાળાને બલવાને વખત ન રહેવા દીધું. જ્યાં તપસ્યા-લેચ-વિહાર–પૂજા–પ્રભાવના બધાં કાર્ય અવળાં કર્યા ત્યારે એ પર્યાય જેટલી શિલાઓ–પત્થર વિગેરે પડયા હોય તે બધાને ઉડાડી સાફ કરે, અને વાયાર્થનું તત્વ કયાં છે, તે નક્કી કરે. એ નક્કી કરતાં પહેલાં સમજાવે કે મહાનુભાવ! દ્રવ્યક્રયા એટલે શું અને ભાવદયા એટલે શું આ બે વાત મગજમાં લે. દ્રવ્યથા અને ભાવદયા એટલે શું ?
દ્રવ્યદયા એટલે મહેતલ અને ભાવદયા એટલે માફી. જો કે મહેતલ એ પણ કેટલીક વખત આખી સ્થિતિને ટકાવનારી થાય છે. મેટા મેટા રાજ્ય મહેતલ ઉપર જ જીવે છે. બ્રિટિશ સરખી રાજસત્તા જર્મન સરખી રાજસત્તા અત્યારે મહેતલ આપે છે તે જ કરે છે અને બરોબર લેવામાં આવે તે ભૂકે નીકળી જાય છે. મહેતલથી કિંમત ઉતરી જતી નથી. અને ચૂ સે વરસ જીવે, તેમ મહેતલથી દ્રવ્યદયાની કિંમત ઓછી કરતો નથી. પણ માફી કરતાં કિંમત ઓછી છે. માફી અને મહેતલમાં ફરક ઘણે છે પણ મહેતલની કિંમત નથી. તે માટે દષ્ટાંત કહ્યું છે કે એકને રેગ થયે, દુઃખ આવ્યું. એ દુઃખ તમે મટાડે તે દ્રવ્યદયા. યાવત્ જીવ સંહાર પણ અટકાવે તે દ્રવ્યદયા. તમારા પ્રયત્નથી હંમેશાનું દુઃખ મત ગયું ખરું? તમે તમારા પિતાના હંમેશના દુઃખ મરણને દૂર કરવા શક્તિમાન નથી, તેમ તૈયાર પણ નથી, તે બીજાના દુઃખને હંમેશને માટે ટાળવા માટે શક્તિમાન થઈ શકે જ કયાંથી ? અત્યારે આવતું દુઃખ મેતે રોકી દીધું. ધર્મને પૈસાની કિંમતે વેચવા તૈયાર થએલા કહેવા તૈયાર છે કે જીવન-મરણ કેઈના હાથની ચીજ નથી, પોતાના કર્મના હાથની ચીજ છે; તે એમાં તમે બચાવવા માંગે છે તે તમારા ફાંફા જ છે. મારવા માંગે છે પણ તે ફાંફ જ છે. આમ પૈસાના જોરે અધર્મને ધર્મ મનાવવા માટે કહેનારા છે. ખાટકીવાડામાં હિંસા કરનારા હિંસામાં નુકશાન માની બચાવ ખાતર પેટ માટે પાપ કરવાનું માની બચાવનારને ભાગ્યશાળી માને છે. દયાના દુમનની દલીલ
આ કાળી દાનતવાળા કહે છે કે બચાવનારા પાપે ડૂબી જાય છે. આ બચાવનારને પાપી ગણે છે અને કહે છે કે એનું જીવન-મરણ
Page #189
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૫૦ મું
તમારા હાથમાં નથી તે તે જે બચાવવાની વાત કરવી નિરર્થક છે. સાધુ કેને કહેવા? હિંસાદિક પાંચ આશ્રવ બંધ કરે તેને સાધુ કહેવા. હિંસા તમારા હાથમાં નથી તે તમે નિવૃત્તિ કેવી રીતે કરી ? જ્યારે મારેજીવાડ તમારા હાથની ચીજ નથી તે પ્રથમ મહાવ્રત કયું? સૂક્ષ્મબાદર ત્રણ સ્થાવર કઈપણ જીવને મન વચન કાયાથી ત્રિવિધ મારું નહિં, તે મારવું તમારા હાથમાં નથી, મરાવવું તમારા હાથમાં નથી, તે મહાવ્રત ઉપર કુચડો ફેર. કેઈનું મરણ તમારા હાથની ચીજ નથી, આ કહેવામાં તત્વ ક્યાં છે? તમે બચાવની વાત કરશે તે બેટી છે. કસાઈના હાથમાં મારવાનું ને તમારા હાથમાં બચાવવાનું નથી, તે મહાતની મોકાણ માંડી ઘો. મારવું તમારા હાથમાં નથી તે હિંસાના પચ્ચફખાણ શું જોઈને કરે છે? જે હિંસાના પચ્ચકખાણ કરતા હો તે હિંસા તમારે આધીન છે. જે હિંસા આધીન છે. તે ન કરવી તેનું નામ અભયદાન છે. તે ન કરવામાં હિંસાની નિવૃત્તિ છે. મારા કહેવામાં પણ પાપ છે, તો ન માર એમ કહેવામાં જરૂર પાપનું રેકાણું છે. એક પણ વસ્તુ વિચારીને બેલીશ. શાસ્ત્રોમાં “ભજ કલદારની લાલચ નહિં ચાલે. શાસ્ત્રોમાં રીતસર બલવું પડશે. કર્યા કમ સહુ ભેગવે તે પિતાના આત્માને થતા સંકલ્પવિક ટાળવાની જગો પર કહીએ છીએ. આપણે ત્યાં જેઓ માનતા હોય કે હિંસા કરવી, કરાવવી ને અનુમોદવી એ આપણી ક્રિયાનું ફળ છે. થતી ડિસા ને કરાવાતી હિસાને અનમેદવી એ આપણી હિંસાનું ફળ છે. નહિંતર મહાવ્રતમાં જઈ નહિં શકે. આપણે જીવાડીએ તે જીવે, મરાવીએ તે મરે, તે એનું કર્મ | ખાતું રહ્યું ને? એને જ મારવાની તને બુદ્ધિ થઈ. એને બચાવવાની બુદ્ધિ તને થઇ તેનું કારણ શું? એને શાતા થવાની છે. તેના કર્મના સંજોગે તે કરે છે, તેથી તારા કર્મનું ફળ ચાલ્યું જાય છે તેમ ન સમજતા. તમે કસાઈને ત્યાં ગયા. ૫૦ માંથી ૪ ને છેડાવી તેનું કારણ? કહે, એ ચારનું હજુ આયુષ્ય આવી રહ્યું નથી. ૪૬ નું આયુષ્ય આવી રહ્યું છે. આયુષ્ય હતું તે બચી, આયુષ્ય ન હતું તે ન બચી, તેમાં તમે શું કર્યું? પણ અમે લેવા ન ગયા હતા તે? તે તું રસ્તામાં જોઈને ચાલે. જે જીવ બચે તે તે આયુષ્ય હતું ને બચ્ચે કે આયુષ્ય ન હતું ને ? તું બચાવે છે કેને? જેનું આયુષ્ય નથી આવી રહ્યું તેને બચાવ્ય, તેં દયા કઈ કરી? એનું આયુષ્ય આવી ન રહ્યા છતાં ન માર્યા તે મારા મહાવ્રત છે. આને બચાવવાની બુદ્ધિથી જ બચ્યાં. એને કંઈક પ્રથમ ભવને સંબંધ છે. ચાર ગાયને સંબંધ થયો
Page #190
--------------------------------------------------------------------------
________________
આગમ દ્વારક પ્રવચન શ્રેણી, વિભાગ ૨
૧૨૭ તે રાગનું કારણ હેવાથી કરમ બંધને સંબંધ છે, તે પૂછીએ કે, ૪૦ ને ન છેડાવી તે ઉપર દ્વેષ છે કે? તેમની દલીલનું સચોટ ખંડન
જે ચાર ગાયે છોડાવી તે આ મારી ગાય મારે કામ લાગશે કે મારા સંબંધમાં છે એવું કેઈ દિવસ વિચારતે નથી. આ બચશે-જીવતી રહેશે એજ માત્ર વિચારે છે. તે અહીં ૧૦૦ સાધુ આવ્યા તેમાં ચારને વહોરાવ્યું તે તેને મારા કાકા-મામાં માનવા ? જે કાકા-મામાં માનવા તે સુપાત્રદાન ન થયું ને જે કાકા-મામા છતાં સુપાત્રદાન કહે છે, અહીં પણ એની બુદ્ધિ બચાવવાની હોવાથી અભયદાન છે. તમે મહાવીર મહારાજ ઉપકાર કરનારા હતા એ ઉપર મીઠું મૂકો ! પ્રથમ ગૌતમસ્વામીને ઉપદેશ કર્યો. એમના ઘણા ભવના સંબંધી ગૌતમ. ઘણા ભવના સંબંધી પરિચયવાળા સ્નેહ લાગેલા એવા ગૌતમને પ્રતિબંધ કર્યો તે પણ રાગથી કર્યો. હવે મહાવીરના ઉપકાર ઉપર મીઠું! કરેડમાંથી ચૌહજારને જ કેમ દીક્ષા આપી? તે મહાવીરને ઉપકાર રહ્યોજ નહિં! તમે તમારી દષ્ટિએ ધર્મોપદેશ આપે તે આખા જગતને આપે છે. જે ન આવે તે તમારા ઠેષી છે. પૂર્વ સંબંધીઓ જ આવે છે તેવાને તો ધમે!પદેશ આપે તો ઉપકારને છોટે નથી એમ તમારે માનવું જોઈએ. તે ખાટકીવાડેથી ચાર ગાયે પણ છોડાવનારને અભયદાનો લાભજ છે. આયુષ્ય એ ઉપક્રમથી તૂટવાવાળી ચીજ છે. પોતે ઉપક્રમ વજેવા, જીવિતને મળતાં કારણે કવાં, બીજા જીવના ઉપધાતનાં કારણે વર્જવાં, તેજ હિંસાત્યાગ. બીજાઓ પાસે ઉપરાતનાં કારણે વજવવાં એના કર્મના ઉદયે થાય છતાં પ્રશસ્ત કષાયના વશથી બચાવી શકીએ છીએ. કસાઈઓ જે વચન બોલે તે વચન તેમના મેંઢામાંથી નીકળે છે. જે જીવન અગર મરણ તે કર્મઉદયથી થનારી ચીજ છતાં એમાં આપણે કારણ બની શકીએ છીએ. જીવન ટકાવવામાં, નહીં મારવામાં કારણ બનીએ તે દયા અને અહિંસા. મરવામાં કારણ બનીએ, એના મરણના વિચાર કરીએ, પ્રયનવાળા થઈએ તે હિંસા. તે મહેતલ આપણા હાથમાં ન હોય તે હિંસાને કે દયાને સ્થાન નથી. પણ બીજાને બચાવવાને આપણે ક્રિયા કારણ બને છે. તેથી પાપના ભાગી થઈએ છીએ. આ વાત ખ્યાલમાં લેવાથી મરનારા અને જીવનારા ઉપર
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૬૮
પ્રવચન ૧૫૦મું
એકલું જીવન-મરણ રહ્યું નથી, પણ બીજાના નિમિત્તને પણ આધાર રહ્યો છે. મરણના દુઃખથી બચાવ્યે તે બધું મહેતલ તરીકે અત્યારે બચા તેથી હંમેશ માટે તે બચ્ચે નથી, દુઃખને નાશ થય નથી; મહેતલ છે. એણે જે છોકરાને બચાવ્યા તે સાધુપણું લેશે એ બુદ્ધિ નથી તે બચાવનારને સાધુપણાને લાભ ન મળે, તે બચાવનારો એમ જ્યારે વિચારે છે કે ૧૮ પાપસ્થાનક સેવશે, તે એમ ધારીને કે બચાવે છે? બિચારો મરણ ન પામે હેરાન ન થાય એ બુદ્ધિથી બચા છે. એ વાતને રહેવા દ્યો. મૂળ વાત એક જ. મહેતલ કરતાં માફી બળવાન છે
જીવેનાં જીવન-મરણ કર્મને લીધે થાય છે, પણ આપણે કારણ તરીકે જરૂર બનીએ છીએ; તેથી હિંસા અને દયા બે પદાર્થો કહ્યા છે. આથી અભયદાન દઈએ કે કેઈના ઉપર અનુકંપ કરીએ તે બધું દુઃખની મહેતલ છે. પણ દુઃખની માફી નથી. માફી એને કર્મ કરતા બંધ કરી દઈએ. બંધાએલ કર્મના નિર્જરાને રસ્તે જોડીએ ત્યાં માફીને રતે છે. સર્વ જીવેને ન હણવા ત્યાં સર્વ જીના દુઃખની મહેતલ છે. કર્મક્ષયને રસ્તે જોડાય, સ્વસ્વરૂપ મેળવે. આશ્રવથી બચી સંવરમાં જોડાય તે બધું માફી ગણાય. તે મહેતલ કરતાં માફી બળવાન છે. એ જૈનશાસનની જડ છે. અહીં ચાલુ તકરાર ઉડી જશે. ચાલુ તકરાર કઈ? દ્રવ્યદયાના ભેગે ભાવદયા કરણીય છે.
દીક્ષાની પાછળ કલેશ ન લેવો જોઈએ પણ સમ્યકત્વવાળાએ વિચારવાનું કે દીક્ષા ભાવદયા છે. કુટુંબ એ દ્રવ્યદયા છે. દ્રવ્યદયાના ભેગે ભાવદયા હોય. સમ્યકત્વવાળાને એમ ન ધરાય કે ભાવદયાના ભેગે પણ દ્રવ્યદયા કર્તવ્ય ગણાય. છ એ કાયની દ્રવ્યદયાને તમે દેરા ચણાવતાં રાજીનામું આપ્યું. મૂતિ ભરાવી, વ્યાખ્યાનમાં આવ્યા તે બધાએ દ્રવ્યદયાને ભેગ આપે. ભાવદયાના એક અંશ માટે અસંખ્યાતા જેની દ્રવ્યદયાને ભેગ તમે કબૂલ કર્યો. તમે બધા ક્યાં સાધુ થઈ જવાના છે તે લીલેરી લીલપુલ કચડી અહીં આવ્યા. એક બે ઘડી પણ અમે દુનિયાની પ્રવૃત્તિમાંથી નિવૃત્ત થઈએ. એક વચન ભગવાનનું સંભળાય તે અહીં આરંભ છતાં આ કર્તવ્ય છે. પ્રતિલાભવાની વિનંતિ ન કરશે, દેરા ન
Page #192
--------------------------------------------------------------------------
________________
આગમહારક પ્રવચન શ્રેણી, વિભાગ ચેાથે
૧૬૯ કરશે, રાજ તમે પૂજા કરો છે, ઉપાશ્રયે જાવ છે; દ્રવ્યદયાને ભેગે પણ ભાવદયા કરણીય છે. આ મૂતિ માનનારને ગુરુ માનનારને આ માન્યા સિવાય કે નથી. કેળવણીને પ્રચાર એ કેળવણુને કિંમતી માને તે વખત કહેવું પડે કે એટલા ભેગે આ કરવાલાયક છે. જે પેટપૂતિ માટે કેળવણી કરવાલાયક તે આ દેરા ઉપાશ્રય ભવભવને ટાળનાર તે દ્રવ્યદયાના ભેગે કેમ કર્તવ્ય નહિં? તે અહીં દેરા ઉપાશ્રય સાધર્મિક વાત્સલ્યમાં આ બધું ધારે તે ભાવદયારૂપ સાધુપણું. ત્યાં કુટુંબની દયા કેમ આવે છે? રસ્તામાં હિંસા ન થાય તે સારું, પણ હિંસા ન વધે તે ઉપાશ્રય વર્જવાને ? પૂજાને અંગે હિંસા ન વર્તાય તેથી પૂજા વિગેરે બંધ ન કરવાના. તમે દ્રવ્યદયાને આગળ કરી ભાવદયાને ટેપ આગળ કરે છે આ વસ્તુ ખ્યાલમાં ન આવે ત્યાં સુધી સમકિતની સ્થિતિ છે કે નહિં? ભગવાને પ્રાણાંતે પણ મહાવ્રત પાળવાના કહ્યાં. આતાપના તપસ્યા કરવાની કહી તે ભાવદયાના મુદ્દાએ. ભાવટયા સર્વ સોના વચનથી માલમ પડે. આનું નામ અજંપર્યાયાર્થ. તેમ ચાલુ ચૂર કરેલી ચીજને ખડી દેવી, મહાવાકાના વિધને ફેંકી દેવા તે ઍપર્યાય, તેમ ચાલુ વાકયમાં ધર્મ કરે બધા કહેશે. પછી અધર્મને ધર્મ માનનારાએ ધર્મ કરવા લાયક ગણ, પણ ખરેખર ધર્મ થાય કેને? ધર્મ કાને ગણો? ભાવદયાના ઉદ્દેશ તરીકે તેના સાધન તરીકે જે અહિંસાદિક કર તે ધર્મ સર્વજ્ઞનાં વચને, તેની આરાધના તેજ ધર્મ. સર્વજ્ઞના વચનની વિરાધના તે અધર્મ. વળી પણ ધર્મ અધર્મનું સ્વરૂપ કેવા પ્રકારનું છે તે અગ્રે વર્તમાન.
પ્રવચન ૧૫૧ મું
શ્રાવણ સુદી ૬ આસ્તિક નાસ્તિકની વ્યાખ્યા
શાસ્ત્રકાર મહારાજ ધર્મોપદેશ કરતાં આગળ સૂચવી ગયા કે આ સંસારમાં દુર્ગતિ કિનારી સદગતિ દેનારી ચીજ હોય તે કેવળ ધર્મજ છે. સગતિ આપનાર ધમ સિવાય કઈ પદાર્થ નથી. દેવગુરુની સેવા સદ્ગતિ આપનારા ને દુર્ગતિ રોકનારા છે, આ જ વાત લક્ષ્યમાં લઈશું ત્યારે દેવનું આરાધન ગુરુની સેવા બંધ કરનારા દેવના આરાધનમાં ગુરુના આરાધનમાં આશાતના કહેનારા મોક્ષ પામ્યા. કેવળજ્ઞાન પામ્યા પછી
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૭૦
પ્રવચન ૧૫૧ મું
તીર્થંકરદેવને વંદન કરવાનો ઉપદેશ કરે તે પણ આશાતને કહેવાય છે, રાઈ કર્યા પછી ચૂલે સળગાવવાનું કહેવું તે અજ્ઞાનતા કહેવાય. રસે થયા પછી ચૂલે ઠડે જાણી જોઈને કરે પડે. રાંધવાનું બાકી રહ્યું નથી. તે વખત સળગતે ચૂલે ઠંડે કર પડે, તેમ સર્વજ્ઞનું આરાધના જિનેશ્વરનું આરાધન કલ્યાણ કરનારું છે, પણ ક્ષીણમોહનીય થયે, વીતરાગ થઈ કેવળી થયે તેને આરાધના કરવાનું કહે તે પણ આશાતના છે. ગૌતમસ્વામી ૧૫૦૦ તાપસને પ્રતિબંધ કરી લાવ્યા, પર્ષદામાં આવતી વખત ગૌતમસ્વામીએ ભગવાનને વંદન કરવાનું કહ્યું. હવે વિચારે, “ભગવાનને વંદન કરે તેમાં કયું ખરાબ કહ્યું? છતાં ભગવાન શ્રીમુખે કહે છે કે હે ગૌતમ! કેવળીએાની આશાતના ન કરી કારણ આપણને એમ લાગે કે ભગવાને વંદન કરવાનું કહે તેમાં આશાતના કેમ? અહીં જેને સર્વથા આત્મામાંથી કાળાશ નીકળી ગઈ છે, પ્રવૃત્તિ પરિણતિ અદ્વિતીયપણે શુદ્ધ થએલી છે. ઘાતિકર્મ જેને રહ્યું નથી, તેવા શુદ્ધ આત્માને સાધનને ઉપદેશ દેવે તે વ્યર્થ છે. આશાતના કમ ગણી ? કહે, સિદ્ધને સાધનને ઉપદેશ આપે તેમાં તે અપેક્ષાએ આશાતના ગણીએ તે. દેવની આરાધના કેવળ આત્માની નિર્મળતા માટે જ છે. આત્માની નિર્મળતા થયા પછી દેવની આરાધનાની જરૂર નથી, જ્યાં કેવળજ્ઞાન માલમ પડ્યું. ચંદનબાળા અને મૃગાવતી, અણિકાપુત્ર આચાર્ય અને પુષ્પચૂલા. અહીં કેવળજ્ઞાન માલમ પડયું એટલે ભક્તિ વૈયા– વચ્ચાદિ વ્યવહાર બંધ કર્યો. આથી ગુરુની આરાધના એ પણ કયા મુદ્દાથી? આત્માની નિર્મળતા સંપૂર્ણ થઈ જાય તે દેવગુરુની આરાધનાની જરૂર પડતી નથી. ૧૫૦૦ કેવળી ન બોલ્યા કે હમારે નમસ્કારની જરૂર નથી. ત્યાં પુષ્કચૂલાએ ન કહ્યું કે મારે અરણિકા પુત્રના વિનયની જરૂર નથી. કારણકે શિષ્યભાવને ધારણ કરનાર આત્મામાં કેવળજ્ઞાન પ્રગટ થાય તે પણ પિતાની મેળે વડીલેનો વિનય વિગેરે બંધ કરતા નથી. અહીં જ્યારે ચંદનબાલાએ મૃગાવતીને, અણિકાપુત્રે પુપચૂલાને પૂછયું કે શું જ્ઞાન થયું છે? ત્યારે ચંદનબાળાએ ને અરથિકાપુત્રે કહ્યું કે ગુરુકૃપા. અસિદ્ધવાળાને માલમ ન પડે ત્યાં સુધી સિદ્ધવાળાએ એ વ્યવહાર ચાલુ રાખવાને છે. જે સિદ્ધ થએલે છે, સાધ્યનિષ્પન્ન થયું છે, તે એ સ્થિતિમાં ન હોય કે મારે જરૂર નથી. પેલે ને કહે કે તમે ન કરો. છદ્મસ્થ હેય તેને કેવળી વાદે, છદ્મસ્થાને જાણ થાય એટલે વ્યવહાર બંધ થાય. પિતાની મેળે પતે ગુણ બનવા
Page #194
--------------------------------------------------------------------------
________________
બાગમાદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ ૨
૧૭૧
જાય તે શાસનમાં ઉચિત મનાયું નથી, તે ગુણ ન હોય તે ગુણી બનવા જાય તેને કહેવું શું? તીર્થકર અને ગુરુ બનેનું આરાધન ધર્મ દ્વારાએ જ હોઇ શકે. એ વાત નકકી થઈ કે ધર્મ એજ મુખ્ય તત્વ દેવની આરાધન તે ધર્મને આભારી છે. ધર્મ જેવી ચીજ ન હોય તે દેવનું દેવપણું થાય નહિં, દેવપણે માનવાને વખત રહે નહિં, તેમ ગુરુ પણ ટકે નહિં. માટે ધર્મ દ્વારા દેવગુરુની અધિકતા છે. દેવ પરમાત્માને કહીએ છીએ. ગુરુ અંતરાત્મપણે આગળ વધ્યું હોય તે. સિદ્ધિમાં રહેલાં સિદ્ધો અને સૂક્ષ્મ એકનિદ્રયના નિગદીયાના આત્મામાં કઈપણ જાતને ફરક નથી,તો પરમાત્મા કયાંથી જુદા તારવ્યા? બહાર ચાર્ટર બેંકની લગડી તરીકે સેનું અને ખાણમાં રહેલું સેનું તે બનેમાં કોઈ જાતને ફરક નથી. પણ ભાવ કરવા જાવ ત્યારે ચાર્ટર બેંકના સેનાને જે ભાવ કરો તે ભાવ માટીમાં રહેલા સેનાનો કરો છે? સેનાપણે બને સરખાં છે ને? સેનાપણાએ મને સરખા છતાં જે સોનું તેજાબમાંથી નિકળી શુદ્ધ લગડીરૂપે થયું છે, તેની કિંમત જે આવે તેવી કિંમત માટી સહિત સેનાની–ખાણના સેનાની કેઈ આપતું નથી. સ્વરૂપે સકલ આત્મા એક સરખા છે. સેનાપણાએ બધું સોનું સરખું છે. તેમ આત્મા તરીકે જગતના તમામ આત્મા એક સરખા છે. વાંઝણીની વહુ રડાય કયાંથી?
સમ્યકત્વ કઈ જગપર લાવીને મૂકયું હતું ? પિનાના આત્માને સર્વ આત્માઓ સાથે સ્વરૂપે સિદ્ધિ માનવા. સ્વરૂપે સિદ્ધ ન માનીએ તો બધા જીવને આઠ કર્મો વળગેલા છે, એ માનવાને વખત રહેશે નહિં. જે અભવ્ય જીવોને આઠ કમ માને તે કેવળજ્ઞાનાવરણીય કેવળદર્શાનાવરણીય આદિ ચાર માનવાં પડશે. જ્યારે જ્ઞાનસ્વરૂપ માને ત્યારે જ્ઞાનાવરણીયે જ્ઞાન ઢાકયું-એમ નક્કી કરી શકો. જ્ઞાન જ નથી તે જ્ઞાનને રકે કયાં? વાંઝણીની વહુ રંડાય કયાંથી? તેમ અહીં જે આત્મામાં જ્ઞાન ન માને સર્વજ્ઞ સ્વરૂપ-કેવળ સ્વરૂપ ન માને તે કેવળજ્ઞાનાવરણીય, કેવળદર્શનાવરણીય વિગેરે શી રીતે માનવાના? જે કેવળજ્ઞાન દર્શનસ્વરૂપ ન માને તે મતિ-શ્રુતજ્ઞાનવાળે પણ માની શકે નહિં. કમની પ્રક્રિયા ધ્યાનમાં હોય તે આ સવાલને સ્થાન ન હતું. મતિ–મૃત શી ચીજ ? તે કે જ્ઞાનાવરણીય કર્મો અવરાએલા તેમાંથી નિકળેલું તેજ. કેવળજ્ઞાનાવરણીય કેવી ચીજ ? જેમ સૂર્યની સ્થિતિ છે તેમ આત્મામાં કેવળજ્ઞાનની
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૭૨
પ્રવચન ૧૫૧ મું
સ્થિતિ છે. સૂર્યની આડાં વાદળાં આવી જાય ચાહે જેટલાં વાદળાં આડે આવે તે પણ સૂર્યને સર્વ પ્રકાશ રોકાત નથી. અમાવાસ્યાની મધ્યરાત્રિ ને દિવસને ફરક તે કઈ દહાડે મટતું નથી. એ ભાગ ન નીકળે તે હિષસ અને રાતમાં ફરક રહે નહિં. જેમ સૂર્ય તેમ અહીં કેવળજ્ઞાન, જેવી રીતે વાદળાં તેવી રીતે કેવળજ્ઞાનાવરણય. દરેક આત્મા સિદ્ધસ્વરૂપ કેવલજ્ઞાનવાળા છે.
આ આત્માને ગાઢ કેવળજ્ઞાનાવરણીય લાગે, આખા જગતનાં કર્મનાં પગલે એક આત્માના એક પ્રદેશ પર કેવળજ્ઞાનાવરણીય રૂપે લાગી જાય તે પણ આત્મામાંથી જ્ઞાનને પ્રકાશ બહાર પડયા વગર રહે નહિં. ચાહે તેટલાં વાદળાં હોય તે પણ સૂર્યમાંથી પ્રકાશ બહાર પડયા વગર રહેતો નથી. જે તે નીકળતે જ્ઞાનભાગ અવરાઈ જાય તે જીવ અજીવ થઈ જાય, જીવની કેવળજ્ઞાનની સ્થિતિ કેવળજ્ઞાનનો સ્વભાવ જરૂર અંશરૂપે બહાર પડતે જ રહે. એટલે બહાર ન પડે તે જીવ અજીવ થઈ જાય. મતિ, કૃત, અવધિ, મન:પર્યાવજ્ઞાનનું શું? આપણા મકાનમાં સૂર્યને પ્રકાશ બારીઓ તથા જાળીયાં દ્વારા આવે. બંધ હોય તે પ્રકાશ ન આવે. જેમ બારણાં બારી છે તેમ અહીં મતિ, ભૂત, અવધિમન:પર્યવજ્ઞાન સમજવાં. શાસ્ત્રકારોએ મતિ આદિને ક્ષાયિક ભાવનાં કેમ નથી ગયાં? સૂર્યને મૂળ પ્રકાશ એ તે વાદળાં ખસે તે જ બહાર નીકળે. વાદળાં ન ખસે તે સૂર્યને મૂળ પ્રકાશ બહાર પડતું નથી. બારીબારણાંથી આવતે પ્રકાશ સ્વરૂપે પ્રકાશ નહિં પણ વાદળાંમાંથી નીકળતે પ્રકાશ ગણાય, તેમ અહીં મતિજ્ઞાનાવરણીય, શ્રુતજ્ઞાનાવરણીય, અવધિજ્ઞાનાવરણીય, મન:પર્યવજ્ઞાનાવરણીય ચાહે જેટલું તેડીએ તે પણ મૂળ સ્વભાવ જેટલું જ્ઞાન થઈ શકતું નથી. કેવળજ્ઞાનાવરણીય ખસે ત્યારે ક્ષાયિક જ્ઞાન થાય. એ ન થાય ત્યાં સુધી ક્ષાપશર્મિક જ્ઞાન કહેવાય. કેવળજ્ઞાનાવરણીય ન માનીએ તે મતિ કૃતાદિજ્ઞાનાવરણીય માનવાનો વખત નથી. સૂર્ય ન માનીએ તે બારી જાળીના પ્રકાશને માનવાને વખત નથી. અહીં દરેક આત્માએ કેવળજ્ઞાનસ્વરૂપ છે એમ ન માનીએ તે કેવળજ્ઞાનાવરણીય લાગેલા છે એમ ન માનીએ તે મતિ-કૃતાદિ જ્ઞાનાવરણય માનવાને વખત નથી. આથી એકેન્દ્રિયને તિર્યંચને નારકીને દેવતાનો મનુષ્યને એમ બધા આમા સિદ્ધસ્વરૂપ
Page #196
--------------------------------------------------------------------------
________________
આગમેદ્ધારક પ્રવચન શ્રેણી, વિભગા ચેાથે
૧૭૩
છે. જ્યારે સમ્યક્ત્વ પામે ત્યારે જગતના સર્વ આત્માને કૈવલ્ય સ્વરૂપ દેખે. એ પેાતાના આત્માને કૈવલ્ય સ્વરૂપ કેમ નહીં ઢેખે? આ વાત ધ્યાનમાં લેશે તે આચારાંગજીમાં કહેલ એક સૂત્ર સમજશે. તેમાં કહ્યું છે કેઃ–
શ' સાળ: સવ્વનાળ, સજ્જનાર્ થળ જ્ઞાળક્ એક પાતાના આત્માને શુદ્ધ સ્વરૂપવાળા જાણે તે જગતના તમામ આત્માને શુદ્ધ સ્વરૂપવાળા જાણે. સત્ર આત્માને શુદ્ધ જાણે તે પેાતાના આત્માને પણ શુદ્ધ જાણે આ સ્વરૂપની અપેક્ષાએ. એક રતિ સેાનાની પરીક્ષા કરી તે લાખ તેાલા સેનાની પણ પરીક્ષા કરી શકે. લાખ તેલા સેનાની પરીક્ષા કરી તે રિત સેનાની પણ પરીક્ષા કરી શકે. જે કસેટીએ રતિના કસ કાઢી શકાય તેજ કસેટીએ લાખ તેાલા સેનાના પશુ કસ કાઢી શકાય રાંતને અને લાખો તાલાને નિશ્ચિત કરનાર કસેટી તે, ‘એક આત્માનું સ્વરૂપ જાણ્યું તેણે સર્વ આત્માનું સ્વરૂપ જાણ્યું; સર્વ આત્માનું સ્વરૂપ જાણ્યું તેણે એક આત્માનું પણુ સ્વરૂપ જાણ્યું.'
આસ્તિક નાસ્તિકની વ્યાખ્યા
જીવની શ્રદ્ધા એટલે શું? જીવ કાણુ નથી માનતા ? નાસ્તિક સુદ્ધાં જીવ માને છે. તમે પેલા ભત્રથી આવેલે ને પરલેકમાં જનારા એવે જીવ માને. તે પાંચ-ભૂતથી ઉત્પન્ન થએલા જીવ માને છે. શરી અભેદ માત્ર જીવને માને છે. પાંચ આસ્તિક ને જીવ માને છે. નાસ્તિક પશુ જીવ માને છે. પાંચ ભૂતથી ઉત્પન્ન થએલા શરીરમાં અનેલે એવે પણ જીવ માન્યા. જીવને કાણુ નથી માનતા ? જીવને સ` માને છે પણ જીવ માનવામાં એણે નીતિકૃતિ નીય એમ રાખેલું છે. વ`માનકાળમાં પ્રાણને ધારણ કરનારા તે વ. આ નાસ્તિકાની વ્યાખ્યા થઈ. તેથી નાસ્તિકાએ કહ્યું કે મેાજથી જીવા. તમારી પાસે ન ઢાય તા દેવું કરીને પણ ઘી પીએ, પણ સુખે જીવે. જે જીવ ન માન્યા હોત તા કહેવાને વખત થયાં હતા ? માટે જીવ તે માને છે, તે ‘સુખે જીવે’ આ કહેનારા જીવને નથી માનતા-એમ કહી શકાય નહિ. તે તમારામાં અને નાસ્તિકમાં ફરક શું ? નાતરીયા નાતમાં પણ ઘણી વ્યવહાર કરે છે. ધણી શબ્દથી વ્યવહાર કરાય છે પણ મરજી માની ત્યાં સુધી ધણી, પછી લેવા-દેવા નહિં, કે તારી છાલી હું તે। આ ચાલી.' તેમ અહીં ચાલુમાં જીવપણું માન્યું, પશુ ભૂત કે ભવિષ્યનું ખંધારણુ કઈ નહિ, આસ્તિકાએ. અગીવર્
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૭૪
પ્રવચન ૧૫૧ મું
નીતિ જીવિઘતિ ઇતિ નીવઃ ભૂતકાળમાં પ્રાણ ધારણ કર્યા હતા. વર્તમાનકાળમાં પ્રાણ ધારણ કર્યા છે ને ભવિષ્યકાળમાં પ્રાણ ધારણ કરશે તેનું નામ જીવ. આથી આસ્તિક અને નાસ્તિક બે પદની વ્યાખ્યા કરતાં શાસ્ત્રકાર શું કહે છે. આરિત વાહિત સ્ત્ર પરક વિગેરે છે તેવી જેની મતિ છે તે આસ્તિક. વ્યાખ્યા કઈ કરી ? એ આસ્તિક શબ્દ બનાવે પછી નાસ્તિક શબ્દ બનાવવાની જરૂર નથી. ન માહિતી : નારિતા: જીવ શબ્દ બનાવ્યા પછી અજીવ શબ્દ બનાવવાની જરૂર નથી. તેમ પરલેકાદિ માનવાવાળે આસ્તિક. ન માને તે નાસ્તિક. આપોઆપ શબ્દ બની જતે. નાસ્તિક શબ્દ સ્વતંત્ર બનાવ્યું છે. શા માટે ? પરલેકાદિ છે એવી બુદ્ધિ ન હોય એટલા માત્રથી નાસ્તિક ન કહે. જડપદાર્થોને પરલેકાદિ છે એવી બુદ્ધિ છે? એટલે થાંભલે પાટડે બધા નાસ્તિક. પરનોકાદિ છે એવી બુદ્ધિ ન હોય તે તે થાંભલાહકમાં આવી બુદ્ધિ છે. ના. તે આ નાસ્તિક કહેવાય ? ના. નાસ્તિ ઉજારિ તિક્ષ્ય તિ નારિતા: પરક વિગેરે નથી એવી બુદ્ધિ જેની હોય તે નાસ્તિક! એથી એની અંદરની સ્થિતિ બહાર કાઢી. જેમાં ચેકનું જણાવ્યું છે કેલોક તપસ્યા કરે છે તે એક જાતની પીડા છે. એટલું જ નહિં પણ સંક મેળવંજના સંયમ એટલે ભેગથી ઠમાવું. આડકતરી રીતે ઘણી રીતે એ શબ્દમાં જઈએ છીએ. સંસારને કેદખાના જે હજુ ગણ્યો નથી
બાળદીક્ષિતને જોઈએ તે આપણે શું ખાધું ને શું પીધું? આ શબ્દ કાના! સંયમ કરતાં ભેગની કીંમત વધારે લાગી. નહિંતર શું આવવું જોઈએ? હે જીવ! તું હારી ગયે, તું ભેગના કચરામાં ખેંચી ગયે. આવા વિચાર આવતે. સર્વ કેવળીએ તીર્થકરે ગણધર આચાર્યો સાધુઓ સંસાર દુઃખે ભરેલે જણાવે, ત્યારે તમે તેમનાથી દેઢ ડાહ્યા કહે છે કે સંસારનું સુખ આણે શું જોયું? નહીંતર કલપના શી રીતે આવતે? આડકતરી રીતિએ નાસ્તિકના વચનનું ફળ ફળેલું છે. જે સંયમ લે ત્યાગ કરે તે ભેગથી ઠગવાનું છે. નાસ્તિકના વચનના બીજનું આ વૃક્ષ છે. એણે સંસારને જાળરૂપ, બંદીખાનારૂપ ગણ્યા નથી, નહિંતર જે નીકળ્યા તે વંદનીય ગણે. આ કયાંથી નીકળી ગયો એ ક્યાં આવે? નખશીખાંત શત્રુતા હોય તે એવું આવે. કેઈ કેદમાંથી વહેલે છૂટ તે મનમાં શું આવે? શાણે કેદી હતા કેદીનું અનુમોદન કરે, પણ
Page #198
--------------------------------------------------------------------------
________________
ભાગમાદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ ચેાથે
૧૭૫
નિર્જાગી કદી હાય તા થ્થર એ કેમ વહેલે છૂટયે ? એ કેદમાં રહ્યો હતે તે ઠીક થતે. કેટલીક વખત એમાં બચાવ કરનાર હેાય છે. સમજુ હાય ને ત્યાગી થાય તે ઠીક પણુ અણુસમજુ હાય તે ત્યાગી થાય તે ઠીક નહિં, એમ ગણે. સમજી ત્યાગી થાય તે સુંદર પણ કેદમાં પડેલે પેાતાના કેસના ન્યાયથી પેાતાની હેાશિયારીથી છૂટી જાય તે મહાદૂર. પેાતાની બહાદૂરી ન હોય પણ વકીલ ખારીજીના પેઈંટથી છૂટી જાય તે તેને કેદમાં નાખે છે ? કડા, અક્કલ વગર પારકી અક્કલે કેદમાંથી છૂટે. કેદમાં રહેલા કદી સાચા ડ્રાય તે સજ્જન હોય તે શાખાશી આપ્યા વગર રહે નહિ. પેાતાની અક્કલથી હુશીયારીથી જે કેદમાંથી મુક્ત થાય તે ભાગ્યશાળી, પણ પારકી અક્કલથી છૂટેલા હાય તેને સમજુ પાછે લાવવા માંગતા નથી. તેમ જ્ઞાનવાળા ત્યાગી થાય તે સુદર, પણ તેવું જ્ઞાન ન હેાય તે જેએ તેટલા જ્ઞાનવાળા ન ચાય પણ જેએ સંસારના બંદીખાનામાંથી નીકળે તે ભાગ્યશાળી છે. શાસ્ત્રકાર આ વાત મજુર રાખે છે. દૃષ્ટાન્ત દરેક જાતનાં મળે છે.
દુનિયામાં દ્રષ્ટાંત દરેક જાતનાં મળે છે, જેને શૂન્યવાદ સ્થાપવા છે તે કહી દે છે કે સ્વગ્નના દૃષ્ટાંત આખા જગતને શૂન્ય માનીએ છીએ. ચંદ્રના પ્રતિબિંબનું દૃષ્ટાંત દે છે. એક જ આત્મા જુદા જુદા શરીર-પિંડમાં દેખાય છે. કેઈપણુ પદાની સિદ્ધિ થાય છે. દુનિયાના દૃષ્ટાંતથી સિદ્ધાંત જીરું કહે ત્યારે દૃષ્ટાંતના ખાધ લેવાય છે. સ્વસ પણુ કાને ? સાચું હાય તેને સ્વપ્ત જીવ ઊંઘ સ્વપ્ત એ વિદ્યમાન હાય. સ્વપ્નના ઘેાડા એટલે સાચા ઘેાડા તેની અપેક્ષાએ સ્વમના ઘેાડો, એ એને માધ દીધા તે શાસ્ત્ર ઉપર લક્ષ ટ્વીધું તેથી માષ દઈ શકયા. અહીં કેદનું દ્રષ્ટાંત દ્વીધું. અહીં સંસારની કેદમાંથી છૂટનારા ખર્ચે છે. ચાહે જ્ઞાનથી કે બીજાને ભરાસે. પણ શાસ્ત્રકાર તેમાં સાથ આપે છે કે નહિ? સાંભળીએ છીએ કે પ્રથમ જ્ઞાન પછી ક્રિયા, માટે સસ્પેંસાર અનિષ્ટ જાણ્યાની બુદ્ધિ ન હાય તેવાના ત્યાગ કીંમતી હરતા નથી. કેંદ્રમાંથી છૂટનારા એ જ્ઞાન વગરના હાતા નથી. પારકી અક્કલ છૂટવામાં કામ લાગી પણ હું કેદી કે છૂટા એટલું જ્ઞાન તે દરેક કેદીને હાય છે. સચમલાયક ક્રાણુ બની શકે?
હું કચરામાંથી નિકળ્યે એટલું જ્ઞાન દરેકને હાય. જીત્ર અને અજીત્ર એ પદાર્થને જાણે, જડ અને ચેતન એ પદાર્થને જાણે એટલે સયમને
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૭૬
પ્રવચન ૧૫ર મું જાણે, એટલે સંયમલાયક બને. જે જીવ-અજીવ જીવાજીવને જાણે તે સંજમને જાણે. બધાએ કમ્મર પકડી, તવાર્થ સમજવા જોઈએ. એ નિયમ શİભવસૂરિએ પણ રાખ્યું નથી. જે જીવ-અજીવ જીવાજીવને જાણે તે સંજમને જાણે છે. આવી રીતે સામાન્યથી જીવાજીનું જ્ઞાન હોય તે સંયમ મજેનું છે. એટલી વાત લઈને ચાલીએ છીએ. એમ નહીં, પણ બારમા ગુણઠાણાના છેડે અષ્ટપ્રવચન માતાનું જ્ઞાન. કેવળજ્ઞાન થવાના પહેલે ક્ષણે અષ્ટ પ્રવચન માતાનું જ્ઞાન હોય તેને સાધુ વીતરાગ નિગ્રંથ માનીએ છીએ. નાસ્તિકને અંદર બીજ બીજ છે, સંયમ એ ભેગની ઠગાઈ છે તે જડને લીધે આ બધું બેલાય છે. તપસ્યાને પીડા માને ને સંયમને ભેગની વંચન માને, કારણ ગયે ભવ ને આવતે ભવ માનતા નથી. તેથી નાસ્તિક શબ્દ સ્વતંત્ર બનાવ્યો. ઈષ્ટ ઈન્દ્રિયના વિષયે તે સિવાય ધરમ જેવી બીજી ચીજ નથી. આવી જે માન્યતા એ જ નાસ્તિકતાની જડ. ગયા ભવમાં પ્રાણને ધારણ કર્યા, ભવિષ્યમાં પ્રાણ ધારણ કરશે ને વર્તમાનમાં પ્રાણ ધારણ કરે છે તેનું નામ જીવ. આ તરીકે વાસ્તવિક માન્યતા નાસ્તિકને હેતી નથી. સકળ કાળમાં સ્થિર માન્યતા કરવી તે આરિતકનું કર્તવ્ય. તેમ સમ્યકત્વ પ્રાપ્તિ ને અનંતજ્ઞાન દર્શન કેવળજ્ઞાન દર્શન સ્વરૂપ અનંતસુખ અનંતવીર્યસ્વ રૂપવાળે જીવ માને તે સમ્યગદષ્ટિની માન્યતા. આ શુદ્ધ થએલે આત્મા, જેમણે જગતને આત્મસ્વરૂપ પ્રગટ કરવાને રસ્તે બતાવ્યું તેમને પરમાત્મા તરીકે માનીએ છીએ. આથી દેવ-ગુરુ તે બન્નેને ધર્મદ્વારા માનવાના છે, તે દેવ ગુરુ અને ધર્મ એ ત્રણ તવમાં મુખ્ય ભાગ ભજવનાર ધર્મત છે. આત્માનું શુદ્ધ સવરૂપ ચિદાનંદમય સ્વરૂપ પ્રગટ કરવું. ને મેલા થવાના સાધનેને કેમ રેકવા? વળી તે આત્માનું સ્વરૂપે નિર્મળ થવાના સાધને કેમ મળે? એ વિચારીએ તે પ્રથમ પગથિયું સામાયિક મળશે. સમતાનો લાભ છે જેમાં તે સામાયિક કહેવાય છે. હવે તેથી નિર્મળતા કયા રૂપે કરે છે એ અધિકાર અગ્રે,
પ્રવચન ૧૫૨ મું
શ્રાવણ સુદી ૭ શનિવાર પૌષધ અને સામાયિક
શાસ્ત્રકાર મહારાજા પ્રથમ જણાવી ગયા કે સામાયિક એ ચાતુર્માસિક કૃત્યમાં પ્રથમ કૃય છે. બીજાં બધાં કૃત્યે સામાયિકના ઉદ્દેશથી
Page #200
--------------------------------------------------------------------------
________________
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ ચાથા
છે. આવશ્યકની અંદર વિચારીએ તે ચાકખા શબ્દેશમાં જણાવ્યું છે કે સામાયિકમાં રહેલાએ પ્રતિક્રમણ કરવાનું છે, તેથી કરેમિ ભંતે’ પ્રથમ ઉચરેલી છે, છતાં પ્રતિક્રમણ સૂત્ર કહેતી વખત કરેમિ ભંતે સૂત્ર કહેવું પડે છે. ફેર કરેમિ ભ ંતે કહેવાનું કારણ શું? સામાયિકમાં રહેલાએથી પ્રતિક્રમણ થઈ શકે. મહાનુભાવ ! છ આવશ્યક શી રીતે ? આ સ્થળે સમજવાની જરૂર છે કે છ આવશ્યકમાં પહેલું આવશ્યક સામાયિક. સામાયિક વગર છ આવશ્યક થતાં નથી. છએ અધ્યયનના સમુદાય તે પ્રતિક્રમણું, તે આવશ્યકની અંદર મૂળ જડ તરીકે સામાયિક છે. પૌષધને અંગે આહારના પૌષધ, બ્રહ્મચર્યના પૌષધ, શરીર સત્કાર પૌષધ ને અવ્યાપારના પૌષધ, એ બધા સામાયિક્રસ્વરૂપ છે. આહાર-વ્યાપારસરકાર ખંધ કર્યો, બ્રહ્મચર્ય ચ' તે વખત પૂરતું પણુ તે બધુ' શું? આથી શાસ્ત્રકારે સામે શંકા કરી છે. પૌષધ કર્યા પછી સામાયિક કરવાની જરૂર શી ? પૌષધમાં સાધના ત્યાગ આન્યા છે. હવે સામાયિકની જરૂર શી? કેટલીક સામાચારી પ્રમાણે પૌષધના પાઠ દ્વિવિધ ત્રિવિધ વગરના છે. એ વગરને પાઠ હાય તેને તે એકલે અંગત ત્યાગ થયા, માટે કરાવવાના ત્યાગ કરાવવા માટે મન વચનના ત્યાગ કરાવવા માટે પૌષધ કર્યા છતાં સામાયિક ઉચ્ચવાની જરૂર છે. જેને એ પાઠ માન્ય હાય તેને તે આપણે દુહિ તિવિહેણુ લઇએ છીએ, તે આપણે સામાયિક શા માટે લેવી ? શા માટે ઉચ્ચરે છે? કયા સાવદ્ય વ્યાપાર ખુલ્લા રહ્યો છે ? આહાર વ્યાપાર અબ્રહ્મ સરકાર ખંધ થયા છે તે હવે સામાયિક ઉચ્ચરવાની શી જરૂર? પાતે ૧૧ સું વ્રત અને નવમું વ્રત આરાધવાની બુદ્ધિમાં રહ્યો હાય તે પૌષધ છતાં સામાયિક ઉચ્ચરી શકે. પૌષધમાં બધે સાધના ત્યાગ સામાયિક જેટલે આવી ગયા છે. અગીઆરમા અને નવમા વ્રતનું આરાધન થાય છે.
વાડમાં છીંડાં પડે તેા આખી વાડીને નુકશાન થાય
જો એમ ન ઢાય તે પહેલું ઉચ્ચયુ તા ખીજા ત્રીજા થા પાચમા વ્રતને ઉચ્ચવાની જરૂર ન હતી. જે સાંગેાપાંગ દ્રવ્ય અને ભાવ થકી પહેલું વ્રત પાળવા માંગતા હાય તેને ખીજા ત્રીજા ચેથા પાંચમા વ્રત ઉચ્ચરવાની જરૂર નથી. બીજામાં જૂઠું ખેલી શું કરવું છે ? તે આત્મગુણ્ણાની હાનિ છે. દ્રવ્ય પ્રાણાની હાનિ માટે જ છે. ત્રીજી દ્રવ્ય પ્રાણની હાનિ માટે છે. ચેથુ ખુદ હિંસારૂપ છે. પાંચમું હિંસાનું
१७७
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૭૮
પ્રવચન ૧૫૨ મું
ફળ છે. તે પ્રથમ વ્રત ઉચ્ચારવાથી બીજા વ્રત ઉચરવાની જરૂર નથી. સમુદાયે હિંસા માત્રના પચ્ચકખાણ છે, છતાં એ પૃથ વ્રતે આવી રીતે અંશરૂપે રહેલા છે. એ તે દ્વારા પ્રથમનું રક્ષણ છે. બીજા મહાવતે જેમ ઉચરાય છે તેમ એકને અતિક્રમ થાય તે પાંચને અતિક્રમ થાય. એકનું ખંડન તે પાંચેનું ખંડન, આત્માના ગુણોનું ખંડન. મૂળમાં લઈ આત્માના બચાવ માટે લઈએ તે આપ આપ આખાનું ખંડન થયું. વાડમાં છીંડું પડ્યા પછી અનાજના છોડવાને કેટલા પકડી રાખે? એમ ચાર વતે વાડે છે. વાડમાં છીંડાં પડે તે પણ નુકશાન. અનાજ ઉપર પડે તે પણ નુકશાન એક વ્રતના અતિક્રમમાં પાંચેયને અતિક્ષ્મ છે.
સીધાં દુષણે કે આડકતરી રીતે બીજા વ્રતના દે. એકના અતિક્રમમાં પાંચેને અતિક્રમ છે. એકના રક્ષણે બાકીનાનું રક્ષણ છે. અંશે પણ પચ્ચકખાણ થાય છે તે કરવામાં ફાયદે છે. અહીં અગ્યારમું વ્રત પૌષધ લીધું છે તે સાથે સામાયિક નામનું વ્રત થઈ જાય તો ઠીક છે. એ ધારી સામાયિક ઉચ્ચરે તે અડચણ નથી. આમ સમાધાન શાસકારોએ આપ્યું. પૌષધ પ્રથમ સામાયિક સાથે જ હેય. સામાયિકનું જેટલું પ્રજન તે બધું પ્રયોજન પૌષધથી સિદ્ધ થએલું છે. પૌષધ સામાયિકમય હોય તે સામાયિક પિતે સામાયિકવરૂપ છે. આવશ્યક પણ સામાયિકવાળાને કરવાનું હોવાથી સામાયિકમય છે. પૌષધમાં જે પ્રશ્નોત્તરે સમજ્યા તે ઉપરથી સામાયિક કરતાં પૌષધ લગીર પણ એ છે નથી. અગીઆરમા વ્રત સાથે નવમું વ્રત આરાધું છું. બે વ્રતનું આરાધન થાય છે, તેથી બે સાથે ઉચ્ચારી શકાય. જે તે બે માં સામાયિક અને પષણમાં સામાયિકને ઉદ્દેશ ખસેલ નથી. સામાયિક આવશ્યક પૌષધ એ ત્રણ વસ્તુ સાધુપણાની છાયા છે. તેમાં સામાયિકને ઉદેશ જરૂર છે, પણ અમારી કરણમાં આવે. દેવાર્ચનાદિકમાં સામાયિકને ઉદ્દેશ ક્યાંથી લાવશે? પૌષધમાં પણ કરેમિ ભંતે સામાઈયં એ શબ્દ ન હતે. આડારાદિ પૌષધ હતા. આ ચાર વસ્તુ ન કરવી એ ઉદ્દેશ હતું, પણ સમ્યગદર્શનાદિને ઉદ્યમ કરે એ કયાં હતું? સામાયિકની બે પ્રતિજ્ઞા કઈ?
સાવગના વર્જન સ્વરૂપ અને અનવદ્ય યુગનું સેવન આ બે સામાયિકની પ્રતિજ્ઞા છે. સાઘનું વર્જન કરવું એટલું જ નહિ પણ
Page #202
--------------------------------------------------------------------------
________________
૧૭૯
આગમારક પ્રવચન શ્રેણી, વિભાગ છે અનવઘનું સેવન જરૂર કરવું. આથી પોષક લીધા પછી દેરે ન જાય તે પ્રાયશ્ચિત્ત. પડિલેહણ ન કર્યું, પિષધને અંગે ચાર પ્રતિજ્ઞામાં કઈ જગોએ વાંધે આવ્યું તે પડિકમણું સઝાય ન કર્યા, દેરે ન ગયો, તેની આયણ શા માટે? સામાયિક ઉચ્ચર્યું ને અધ્યયન ન કર્યું તે ગયું શું ? જે સાવત્યાગ એક જ મુદ્દો રાખે, સઝાય ન કરે, ભણે ગુણે નહિં, ઊંઘી જાવ તે સાવઘગ ત્યાગ કરનારને દુષણ આવતું નથી. સાવદ્ય પ્રવૃત્તિ ન કરવી એ પ્રતિજ્ઞા છે ઉંઘમાં એટલે પ્રમાદ નથી. જેટલે બેઠે રહેવાથી ચિંતવન કરશે તેટલું ઊંઘમાં ચિંતવન નથી. અહીં બે પ્રતિજ્ઞા છે. સાવઘગ ન કરે ને નિરવદ્યાગ કરે. સામાયિકમાં બંને પ્રકારની પ્રતિજ્ઞા આવી જાય છે. પિષધમાં દુવિહે તિવિહેણુંથી પ્રતિજ્ઞા કરે પણ ચારને ત્યાગ કરી સાવદ્ય ત્યાગ કર્યો પણ અમે નિરવઘ કરવાની પ્રતિજ્ઞા ક્યાં લીધી છે? જે નિરવની પ્રતિજ્ઞા નથી તે દેરે ન જઈ એ તે આલેયણ શાની? ક્યા પચ્ચખાણુને અંગે આલેયણ ગણે છે? કાર નં ggવાન આ ચારને ત્યાગ કરી ચાર અગર આઠ પહેાર સુધી હું પયુંપાસના કરીશ. પૌષધ વ્રતને અંગે નિરવઘગના સેવનની પ્રતિજ્ઞા ઉgવાતામિ પદથી પ્રતિજ્ઞા લઈ લીધી. આછામાં ઓછું બે ઘડીનું પચ્ચકખાણ હોવું જોઈએ.
બહુવેલ સંદિસાહું? બહવેલ કરશું? એટલે આંખ મીંચવી પડે કે ઉઘાડવી પડે તેમાં વારંવાર ગરને પૂછી શકાય નહિં, તેવી ક્રિયાઓ માટે પહેલેથી છૂટ લઈ લઉં છું. પૌષધ કરનારે શ્વાસે શ્વાસ આંખ ઉઘાડવાની છુટ લીધી તો બાકીના કાર્યોમાં ગુરુને આધીન. અહીં પૌષધમાં સામાયિકની પેઠે સાવદ્યાગ છોડવા જોઈએ તે સાથે નિરવા વેગ આચરવા જ જોઈએ. આ નક્કી હોવાથી સામાયિક રૂપ નવમા વ્રત આરાધવાને અંગે ઉચયું. આથી પૌષધ સામાયિકસ્વરૂપ જ છે? તે કે હા. જાણી જોઈને આવતે લાભ નથી લે ? એ કશુ ન લે ? અર્થાત સહુ કેઈ લે. પૌષધ સાથે સામાયિક વ્રતનું આરાધન થતું હોય તે કોણ છોડે? તે ઘgવારા સામાયિક વ્રતમાં પ્રથમ એ જ પ્રતિજ્ઞા
ती करेमि भंते सामाइय सावज्ज जोग पश्चक्खामि जाव नियम (ના) ggવાતામિ એ પ્રતિજ્ઞા હતી જે અદ્ધા પચ્ચકખાણ હોય તે ઓછામાં ઓછું બે ઘડીનું હોવું જોઈએ. નવકારશીન પચ્ચકખાણુમાં બેવડી
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૮૦
પ્રવચન ઉપર મું
કેમ રાખે છે? તેમ સામાયિકમાં પણ બે ઘડી ટાઈમ હૈ જોઈએ. વાષિક મહિનાના નિયમ હોય તેને ગણતરી કરવી પડે. સામાયિકનું ટાઈમનું વિવેચન (અસંબંધવાળું) મૂળપાઠ જાવ સાહુ પજજુવાસામિ. આથી સામાયિકનું મુખ્ય સ્થાન સાધુ, સાધુનું મુખ્ય સ્થાન, ત્યાં જ સામાયિકનું મૂળ સ્થાન. આને અર્થ એ નહિં કે સાધુ ન હોય તે સામાયિક ન કરે–એમ નહીં, પણ મુખ્ય સ્થાન સાધુ એટલે સાધુ સમીપે સામાયિક. બીજે ન થાય તે તરીકે આ કથન નથી, પણ મુખ્ય સ્થાન સાધુની પાસે. થાવત્ સાધુની સેવા કરું. રાવ નિવમં બસ હતું વચમાં ૫જુવાસામિ એ ક્રિયાપદની જરૂર ન હતી. રેલવે વિગેરે વાહનમાં સામાયિક-પ્રતિક્રમણ ન કરાય
સમm a બલવું છે ને તેલમાં સામાયિક કરવું છે તે શી રીતે? સામાયિક વગર પ્રતિકમણુ થઈ ન શકે. સામાયિક ન લીધું તે પડિકમણાને નિયમ ત્રટી ગયે. બાકીના કરેમિ ભંતે જે પ્રતિક્રમણમાં આવે છે તે અનુવાદરૂપ છે. નહિંતર આયરિય ઉવજઝાએ પછીના કરેમિ ભંતેથી બે ઘડી ગણવી પડે. બીજે કંઈ છૂટે વહેરાવવાનું કહે તે સામાયિકવાળે વહેરાવી શકે, પિતે ન વહેરાવે. છુટાવાળો કહે કે વહેરાવે તે સામાયિક પૌષધવાળો વહેરાવી શકે. કુંડળ માટે જાચના કરવી છે. માટે વહેરાવવા માટે જાચના વગર ન ચાલે, કારણ કે અત્યારે એ માલીક નથી. સામાયિક ૪૮ મીનીટ પહેલાં પરાય નહિં આટલો જ નિયમ. એક સામાયિકમાં અર્ધો કલાક થશે પછી ફેર સામાયિક લેવામાં અડચણ નથી, પણ લીધા પછી ૪૮ મીનીટ જોઈએ જ. પણ એ સામાયિક બે ન ગણાય. મૂળ મુદ્દો એ હતું કે સામાયિકની મુખ્ય કર્તવ્યતા સાધુ સમક્ષ. તેથી પજુવાસામિ આ પાઠ, નહિંતર જાવ નિયમ વિગેરે પાઠ છે પણ જાવ સાહુ હતું. સાધુને અંગે પર્ય પાસને છે. સ્થાપનાને અંગે પર્ય પાસના છે. પર્ય પાસના કેની હોય ? પર્યાપાસના શબ્દથી સાક્ષાત્ ગુરુ હોવા જોઈએ, નહિંતર પ્રતિબિંબ હોવું જોઈએ. જુવા િવણા ઈતિ શાસ્ત્રવચનાત્ ગુરુ ન હેય તે તે વખતે સ્થાપના કરવી જોઈએ. ગુરને વિરહ હોય તે સ્થાપના કરવી જ જોઈએ. ગુરુ વિદ્યમાન હોય તે પણ સ્થાપના થઈ શકે છે. મહાવીર મહારાજ સમોસરણમાં બેઠા હતા ત્યારે પૂર્વ દિશા સન્મુખ તો ખુદ પોતે બિરાજમાન હતા, પણ બીજી ત્રણ દિશાઓમાં તેમના રૂપની સ્થાપના હતી કે નહિં? ગુરુવિરહે જ સ્થાપના આ નિયમ નથી. અછતી
Page #204
--------------------------------------------------------------------------
________________
આગમ દ્વારક પ્રવચન શ્રેણી, વિભાગ ૨
૧૮૧
પણ દેખાતી માનવી અતિશય દેખાવામાં કારણ માનવામાં આપણી બુદ્ધિ કામની, તે છતી ન માન્ય કરવી એને અર્થ છે? જુલારામ એટલે સેવના કરું છું. આ શબ્દ કહી આપે છે કે ગુરૂની સાક્ષી વગર સામાયિકનું આરાધન નથી. ગુરુવિરહ કયાં વાંદણ, કયાં સ્પર્શ કરવાને? સાધુના સંબંધથી ઉતપત્તિ છે, તેથી સ્થાપના ને ગુરબુદ્ધિથી પર્યું પાસનામાં લીધા છે. સાવદ્યાગનું વર્જન, અનવઘનું સેવન આ બે પ્રતિજ્ઞા લેવાથી સામાયિકમાં પૌષધમાં સામાયિકનું કચેય રહેલું છે. આમાં આ દયેય છે. પણ બાકીના છ માં દયેય શી રીતે રાખવું? એ વિગેરે અધિકાર અગ્ર વર્તમાન.
પ્રવચન ૧૫૩ મું
શ્રાવણ સુદી ૮ રવિવાર સુક્ષેત્રમાં ધનવપન અને દેવદ્રવ્યાધિકાર
શાસ્ત્રકાર મહારાજા ચાતુર્માસિક કૃત્યે બતાવતાં સામાયિક પ્રતિક્રમણ પૌષધ વિગેરે નવ કુને બતાવતાં પ્રથમ સામાયિક નામનું કૃત્ય બતાવે છે. કેટલાકે ગામડીયા પંડિત જેવા હોય છે. વ્યાકરણ ભણેલે આવે ત્યારે હું ન્યાય ભણેલો છું. ન્યાયવાળે આવે ત્યારે હું વ્યાકરણ ભણુ છું. તેમ આપણામાં દરેકના આત્માઓ પિતપતાની મેળે વિચારી લે કે ત્યાગની વાત આવે ત્યારે, પૈસા ખરચવાના હોય તે હમણા કરી દઈએ. રકમ ખરચવાની વાત આવે ત્યારે, ઉદારતા આપણાથી થતી નથી; શરીરનું કામ હોય તે હમણ કરી દઈએ. બન્નેની વાત આવે ત્યારે ભાગ્યશાળી ધમિષ્ઠનું કામ છે. સામાન્ય ધર્મ થતું હોય તે તૈયાર ગુરુવંદન કે દેરે જવાનું હોય તેમાં નથી કરવાને ત્યાગ, નથી કરવાની તપસ્યા, આ પદ્ધતિ શાને લીધે છે? જીવને મેહનીય કર્મ એ બાહ્ય પદાર્થને અંગે અને આત્માને લાગેલા પદાર્થોને અંગે મોહનીય હોવાથી આ સ્થિતિ છે. શરીર-દ્રવ્ય ઉપરથી મમતવ ઉતર્યું નથી. તેથી શરીરની કે દ્રવ્યની મમતા ટકી રહે અને ધર્મ અને તે બંધી કરવા તૈયાર છે. શરીરને નિર્મમત્વ ભાવ કરવો પડે તે આ ભાઈને પાલવતું નથી. બાહ્ય પદાર્થોનું મમત્વ છે તેને પણ ધમાં કર પાલવતા નથી. બાહ્ય અને અંતરમાં મમત્વ એમાં રહે ને પછી ધર્મ થાય તે કરે છે. ધનને જિંદગી કરતાં અધિક ગણે. જિંદગી મારે એકલાને કામની, ધન આખા
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૮૨
પ્રવચન ૧૫૩ મું
કુટુંબને કામ લાગે, ધન ખરચ્યું એટલે મારુ અને કુટુંબનુ જીવન જાય, માટે ધન ન ખરચું. પેાતાનું પશુ જીવન, કુટુંબનુ પણ જીવન ગણનારા મનુષ્ય ઉદારતાની વાત આવે તે વખતે કયા વિચારમાં આવે ? ઉદારતા કરા–એમ કહેનારા જાણે મારા અને કુટુંબના ઘાતક લાગે! એ વખતે લક્ષ્મીની ચંચળતા ધ્યાનમાં આવી નથી.
લક્ષ્મી કેવા ઉત્પાત કરાવે છે તેના પણ ખ્યાલ નથી. એ તે દોલત છે. કરવત જતીએ વહેર ને આવતીએ વહેરે. એમ આ લક્ષ્મી એ પણ દાલત. એ ય બાજુ લાત મારે. આવતી છાતીએ લાત મારે ને જતી બરડે લાત મારે. આપણે લક્ષ્મીએ છાતીમાં મારેલી લાત પ્રત્યક્ષ દેખીએ છીએ. લગીર ચાર પૈયા પાસે થયા હ્રાય અને બીજે કહેવા આવે શીખામણુ દેવા આવે તે કેમ થાય ઇં ? અક્કડાઇ શાની આવી ? સામાન્ય અવસ્થામાંથી સારી અવસ્થા થાય તા ? ઝાડ પર ફળ આવે તે ઉલટું નમે. આને લક્ષ્મી આવે તે ઉલટા ઊંચા થાય છે, કારણ લક્ષ્મીએ લાત મારી છે. તેની કળ હજુ વળી નથી. લક્ષ્મી આવી એટલે અભિમાન આવે. જાય ત્યારે પણ લાત મારતી જાય. ત્યાં એક વચન સહન થતું ન હતું. જ્યાં લક્ષ્મી ગઇ ડાય ત્યારે બીજો સત્તર વચન કહે તા પણુ માં ઉંચુ કરે ન.િ આવતાં છાતીએ ને જતાં બરડે લાત મારે છે, તેથી જ ઢેલત નામ છે. શાસ્ત્રકારએ તે માટે કહ્યું છે કે-અર્થાનાં अर्जने दुःख, अर्जितानां च रक्षणे । आये दुःखं व्यये दुःख, धिगर्थो दुःखમાનનઃ ॥૨॥ લક્ષ્મીને ઉપાર્જન કરવાની અંદર દુઃખ, ઉપાજ ન તા કરી પણ રક્ષણ કરવું તે પણ દુઃખ, ઉંદરડા ખખડાટ કરે તા દીવા લઈ ચારે બાજુ જોવું પડે. જેને ત્યાં રકમ મૂકી હેાય તેનાં નળીયાં ને મામ બધું જોવુ પડે. એને લાભ થાય તે આપણે રાજી, એને વેપારમાં નુકશાન થાય તે આપણે એરાજી, જેને ઘેર રકમ ધીરાઇ નથી તેને લાભ-નુકશાન થાય તે આપણને વિચાર આવે છે ? હરકાઇના લાભમાં કે નુકશાનમાં આપણને વિચાર માવતે નથી, પણ જેને રકમ ધીરેલી હાય તેના લાભ નુકશાનને આપણે વિચાર કરવા પડે છે. માટે ઉપાન થયા પછી રકમના રક્ષણુમાં પણ પીડા છે. ધન આવે તેએ દુઃખ ને જાય તાએ દુઃખ. ખરેખર દુનિયાને દુ:ખી કરવા માટે જ પૈસે ચ્યા છે. અનđશક્તિના ધણી એવા જીવને દુઃખી કરવાની તાકાત મહુની નથી. એને આ દ્રશ્ય મમત્વ સાધન ઉભું કર્યું. તેથી અનત શક્તિવાળા આત્મા ગુલામ બન્યા. જે પૈસાને અંગે ન ગણીએ પુન્ય પાપ. કુટુંબ સગાવહાલાં ન ગણીએ,
Page #206
--------------------------------------------------------------------------
________________
આગમેદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ ચેાથે
૧૮૩
દુઃખનું કારણ એવા પૈસે છે. તમે સંસારની જડ પૈસા ઉપ૨ ગણુશે, આબરૂની કુટુંબની શરીરની બધાની જડ પેસેા છે તેને દુઃખનુ સાધન કેમ કહે છે ? પણ જેટલાં કાર્યો ગણાવ્યાં તે ક્રાર્યાંમાં જીવનું કામ કયું ? બ્રાહ્મણ છોકરાની ઢેડ સાથે ભાઇબંધી
આબરૂ કુટુંબ શરીર ઇંદ્રિયાની માજ વિગેરે જીવનાં ક્રામ નથી. પુદ્દગલના સાધનમાં જેણે શ્રેષ્ઠતા મેળવી તેને શ્રેષ્ઠ ગણુવા તૈયાર થાય. અજ્ઞાન છોકરા બ્રાહ્મણના હાય અને ઢેડ સાથે ભાઈબંધી કરે અને દોસ્તને માબાપ કરતાં અધિક ગણે તેટલા માત્રથી વિવેકીએ એને ઠપકા ન દેવા એ કાઈપણુ પ્રકારે બનવાલાયક ગણાય ખરું? તેમ આ આત્મા શુદ્ધ ચૈતન્યસ્વરૂપ એ જડ એવા પુદ્દગલ સાથે જોડાયો તેથી જડ પુદ્ગલની કિંમત કરવા લાગ્યા. આત્માના સ્વરૂપની દરકાર પણ નહિ. ખાલ્ય અવસ્થામાં આત્માની સ્થિતિ વિચારવી નહીં, જુવાનીમાં કે વૃદ્ધપણામાં પણ આત્માને વિચારતા નથી. નહીં ત્રણમાં, નહીં તેરમાં ને નહીં છપનના મેળમાં. ત્રણ અવસ્થામાંથી એક પણ અવસ્થા આત્મા માટે નિયમિત કરી છે ? ત્રણે અવસ્થા પુદ્ગલની ભાજીમાં જોડી દીધી છે, જ્યારે ત્રશુ અવસ્થામાં એકેમાં આત્માર્થ નથી, તે તૈર કાઠીયા વખતે આત્મા સુઝે જ શાને ? કેવળ પુદ્દગલ દૃષ્ટિમાં જ જન્મ ગુમાવવેા છે, તેવાને બાહ્ય પદાર્થો જ ઉપયેગી લાગે બહારના પદાર્થીની મમતા ન છૂટે તે શરીરની કેમ છૂટશે ?
જેઓને માહ્ય દ્રશ્ય પદાર્થના મમતાભાવ ન છૂટે તેને આ શરીરના મમતાભાવ છૂટે કયાંથી ? એની સાખત વધારેમાં વધારે સાત આઠે ભવની. મનુષ્ય તિય ચપણું હોય ત્યારે બહારના દ્રવ્યનું મમત્વ વધારે પેાષાય, તે સાત આઠ ભવજ પાષાય; પછી ચાહે જાવ માક્ષે, ચાહે ઉતરે નીચે, પંચેન્દ્રિયપણામાં સાત આઠથી વધારે ભવ નથી. સાત આઠે ભવનું વધારેમાં વધારે પોષાતું એવું દ્રવ્ય તે સ`કાળથી પેષાતી કાયા ઉપરથી ક્રમ મમત્વ ઉતરશે ? સાત આઠ ભવે પ ંચેન્દ્રિયપણું થાય એટલે માત્ર એટલા ભવન્તુ' દ્રવ્ય પાષણ તે ન છૂટે તે કાયાનું મમત્વ સર્વકાળનું છે તે કેવી રીતે સંબધ છેડશે ? વ્યવહારની અપેક્ષાએ દ્રવ્યના જેમા વ્યવહાર છે તેવા ભય આઠજ, તે સબધ છેાડતા નથી તે। અનંતા જન્મના સ. કાળના આ શરીર સાથે સંબધ છે તે કેમ છૂટશે ? કાયા ભલે ખીજી
Page #207
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૫૩મું
થાય છે પણ કાયાને સંબંધ અનાદિથી માનીએ છીએ. ચાલું ભવને પણ શાસ્ત્રકાર કહે છે કે ભલે દુનિયામાં લક્ષ્મીવાળે માલદાર શ્રીમંત ગણાતો હોય છતાં તેને રાંકડો ગણે છે, જે બહ્ય દ્રવ્યની મમતા ન છોડી શકે તેને રાંકડો બિચારો ગરીબ ગણે છે. જે જીવ પિતાના દરઇને દરદ ન સમજે, નુકશાન કરનારને નુકશાન ન સમજે; તેવાને રાંકડે બિચારો ન કહીએ તે શું કહેવું ? હેમચંદ્રાચાર્ય મહારાજા પણ કહે છે કે, બહારથી મેળવી શકાય એવાં ધન કેટલાનાએ ગએલાં પાછા આવ્યાં છે. કાયા ગયા પછી કોઈ એને લા? તો ગએલું આવી શકે તેની ઉદારતા ન કરે તે ગએલું જ સમજવું, રૂપીઆની થેલીને મશરૂની તળાઈમાં રાખીએ કે આપણે ખજુરીની સાદડીમાં સુઈએ તે આપણને સુંવાળાશ લાગે ? ઠંડક છેદ ભેદ એને થાય તે અહીં લાગે છે? કારણ બાહ્ય અલગ છે; આંગળીથી નખ વેગળ એટલા વેગળા, પણ આંગળીને અને નખને અંદરથી સંબંધ છે પણ આને તે અંદરથી પણ સંબંધ નથી. આપણું મમતાએ આપણને અસર કરી છે, હજારની થેલી ભેંયરામાં મૂકી હોય અને બાયડીએ બીજી જગો પર મૂકી હોય. બાયડી પરગામ ગઈ હોય. થેલી ન દેખી તે શું થાય છે? થેલી ગઈ નથી પણ મારાપણું એ ઉડી જવા લાગ્યું. તેમ તળાઈમાંથી કઈ લઈ ગયું પણ ખબર નથી પડી તે કશું થતું નથી. જેમ બાહ્ય થેલીને મશરૂની તળ ઇમાં મેલી તેથી સુંવાળે સ્પર્શ ન થયે પણ કાયાને મશરૂની તળાઈમાં સુવરાવીએ તે સુખ થાય. કાયા અને આત્મા એ બેને સુખદુઃખની ભાગીદારી છે, તેથી તેના સુખદુઃખે આત્માને સુખદુઃખ થાય છે. તેમ દ્રવ્ય સાથે ભાગીદારી નથી. દ્રવ્યને તડકે મૂકીએ તે આપણને તાવ આવતું નથી પણ આ શરીરને તડકે મૂકીએ તે આપણને દુઃખ થાય છે. બહારથી મળી શકે એવી ચીજ છે. આત્માથી અલગ છે અનિત્ય છે પિતાના ધનની અદ્ધિની રક્ષા કરવા મથે છે, પણ રક્ષા થાય કયાં સુધી ? નશીબદારી હોય ત્યાં સુધી. માટે બાહા જવા આવવાવાળું આવું ધન છતાં ક્ષેત્રેગુ ક્ષેત્ર શબ્દ વિચારવાનું છે. ખેડુત અને શ્રાવક બેમાં ઉત્તમ કેશુ?
ક્ષેત્રનો વ્યવહાર લેક જાતમાં વપરાય છે. ખાવામાં ચાહે જેવું ખાશે પણ વાવવામાં ઉંચામાં ઉંચા ભાવનું ધાન લેશે. ખેડૂત વાવવા માટે હલકું ધાન નહીં લે. આપણે જાણી જોઈને હલકું લઈશું. દહેરામાં
Page #208
--------------------------------------------------------------------------
________________
આગમેદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ ચેાથે
જે ચીજો લઈ જઈએ છીએ તેમાં શું થાય છે? ચેાખા ટકતાં અખંડ ખાવામાં; ખંડિત થયા તે દેરે લઈ જવા કામ લાગશે ! તે આપણે લેાકજાત કે ખેડુત લેકજાત. ખેડુત એ વાવવામાં હલકુ ન લે. એ સમજે છે કે ઉત્તમ વાળ્યું હશે તે ઉત્તમ નીપજ થશે. આપણે સાત ક્ષેત્રને ક્ષેત્ર માનીએ છીએ કે નહિ? રાજાને ત્યાં થાળ માકલાવે છે તે રાજા ખાવાના નથી, ઢેડ ખાય છે પણ રાજાને ત્યાં માકલવાની ચીજ કેવી મેાકલાય ? ધરાવીએ છીએ પરમેશ્વરને જ્યારે દેવદ્રવ્ય શ્રાવક પાતે ખાય અગર ખડાવે અગર ખતા હાય તેની ઉપેક્ષા કરે તે આવતા ભવમાં નિબુદ્ધિએ થાય અને પાપકર્મ લેવાય. આ સ્થિતિ છે તે ફળ ફળાદિક ગેડી કે માળીને આપવા કેમ ? એ દેવદ્રવ્યના નાશ ખરી કે નહિ? એના દ્વેષ શ્રાવકને કેમ નહિ? તને એમ લાગે છે પણ ઉંડી નજ૨ કર. એની મહેનતના બદલામાં આપવામાં આવે છે. ભક્ષણ કરાવવાને ત્યાં દ્વેષ લાગે નહિં. ટ્રસ્ટીએ ટ્રસ્ટની ચીજ લેવાય નહિ.
૧૮૧
ટ્રસ્ટના માલીકથી ટ્રસ્ટની ચીજ લેવાતી નથી. ચાંલ્લે કરનારા કોઇપણ દેવદ્રવ્યના માલીક નથી, ટ્રસ્ટી છે. માલીક તીથ કર છે. ટ્રસ્ટી વહીવટ કરે છે. દેવદ્રવ્યના ટ્રસ્ટી તમામ જૈન, તે ટ્રસ્ટી હાવાથી તેને દેવદ્રવ્ય ખાવાના હક નથી. પહેલાં બદામનું ચલણુ હતું. આજે જેમ પઈ પૈસા આના ચલણુ છે, તેમ બદામનું ચલણ હતું. પઈ ન મૂકવી હોય તે પૈસાની દશ બદામ મળે તેા ૧૦, પઈની ઉદારતા ન હૈાય તે બદામના ભાગે. એ ચલણ તરીકે બદામની પદ્ધતિ પડી. ખાવાની બદામ - પૈસાની ૧૦ નહિં મળે પણ ચલણી બદામાના ૧૦ ના રિવાજ, તે દેરે ચડાવવા માટે. એક પૈસે દશ દહેરા સાચવવા માટે ચલણ તરીકે લે છે. ભેગથી વિનષ્ટ તેજ નિર્માલ્ય, ફળ તરીકે વ્યવહાર કરીએ તે નવી લાવીને મૂકવી જોઈએ. પેલી બદામો મેલી તે। અવિનષ્ટ દ્રવ્ય હાવાથી નિર્માલ્ય નહીં કહી શકે, ફળ તરીકે લેવું હાય તે। ફળની કિંમત ધ્યાનમાં રાખવી જોઈએ. દહેરાસરની દામેા વહીવટદારાએ એવી રીતે વેચવી જોઇએ કે જે શ્રાવકના ઉપયેગમાં ન આવે. જે વખતે જૈન સિવાયના ઘણા છે તે વખતે તે। આ શકય છે ને ? આ લેાકાના ગમાડામાં નથી ખેલતા તે જ્યાં કૌટુમિક જ્ઞાતિની જાતવાલાની શરમ રાખી કાણુ ખેલવાના ? નભાવવા પડે છે. દેવદ્રવ્ય ભક્ષણ કરવામાં ઉપેક્ષા કરવામાં
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૮૬
પ્રવચન ૧૫૩ મું બતાવેલે દેષ શાસ્ત્રથી સિદ્ધ છે. શાસ્ત્રકારે જે રીતિ બતાવી છે તેમાં ભક્ષણ કે ઉપેક્ષાને દેષ કાઢ નકામે છે. માળી ગઠીને દેવાનું બંધ કરવા માટે કહેતા નથી, પણ દેવદ્રવ્ય અમારા ઉપયોગમાં કેમ ન આવી શકે ? ઠીને નિવારણ કરવા માટે આ સવાલ નથી. પિતાને ભક્ષણ કરવા માટે આ સવાલ છે, બેઠીએ પખાલ કરી જંગલુણ કરી તૈયાર કર્યા હોય ત્યાં ભગવાનને એક ટીલડી કરવા પણ તમે તૈયાર નથી. જે બેઠીને દેવાય છે એમાં બાધ કાઢતા હે તે આપણે હાથે કરે. પાલીતાણામાં તે શ્રાવક નોકરી માટે જુદી વ્યવસ્થા કરી છે. આત્માના કલ્યાણ માટે ચઢતાં આલંબન મેળવવાની જરૂર છે પરજ્ઞાતિને છતાં કારણ આવે તે એક દિવસ દેરાસર સંભાળતું નથી. ચિત્યમાં ઉત્તમ વસ્તુ તરીકે મેલાય તે ક્ષેત્ર બુદ્ધિ થઈ એમ માનીએ, પણ ઉત્તમ દ્રવ્ય મુકવાની બુદ્ધિ થઈ નથી. ત્યાં સુધી ક્ષેત્રબુદ્ધિ પણ થઈ નથી. ખેડૂતની જાત કરતાં પણ હલકા થયા. ઘરે વ્યાજ સુદ્ધાં ઉપર દષ્ટિ જાય, ત્યાંના વ્યાજની દરકાર નહિં. બેલીને રિવાજ રાખવાનું કારણ એટલું જ કે જે બેલીમાં પ્રથમ નંબરે આવે તે પૂજા વિગેરે કરે. એથી જેના ગુંજામાં હોય તે બેલે તે પહેલે નંબર, પછી બીજો નંબર કર્યો કે ગુંજામાં ન હોય તે વાયદે કરે. એના ઉપર જાય તે વ્યાજ સહિત આપવું જોઈએ. શ્રાવકે દેવદ્રવ્યને પૈસે વ્યાજે ન રખાય
શ્રાવકને ત્યાં દેવદ્રવ્યની રક્ષા છે તે પણ ધરમને નાશ છે. જીર્ણોદ્ધાર કરે હોય તે, આંગી વિગેરે કરવા હોય તે વખતે પહેલે ધ્રાસકે પડે, રૂપીઆ કાઢવા પડશે. એટલે જીર્ણોદ્ધાર કરવાલાયક હોય છતાં, આડાં અવળાં બહાનાં કાઢી વાત ઉડાડી દે. કામ ઉભું થશે તે રકમ પહેલાં કાઢવી પડશે. હવે તમે પરાણે લેવા જાવ તે, અમુકના લાવ પછી હું આપીશ. ન દેવું હોય તે કેઈનું બહાનું શ્રાદ્ધવિધિમાં જિનદ્રવ્યવૃદ્ધિ માટે બેલી બોલવાનો રિવાજ છે. ઉદાયન રાજાએ દશ હજાર ગામ જીવિતસ્વામિની પ્રતિમા માટે આપ્યા છે. કુમારપાળ વખતે સિદ્ધાચલ ઉપર જેણે ઉદ્ધાર કર્યો છે તે વાટે દિગંબર સામે બેલી કરી હતી, જે ઈન્દ્રમાળના ચઢાવામાં વધે તેઓનું તીર્થ ગણાય. તેમાં પ૬ ઘડી સેનું બેલી શ્વેતાંબરેએ પિતાનું તીર્થ કર્યું હતું. દિગંબરેએ બેલી માન્ય કયારે કરી હશે ? બનેએ બેલી ક્યારે કબૂલ કરી હશે ? બધે
Page #210
--------------------------------------------------------------------------
________________
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ ચેાથે
૧૮૭
સંઘ ખેલી માનતા હૈાવા જોઇએ. તે પુરાવાને અંગે સાતસે। આસે વર્ષ કહું છું. હવે મૂળ વાતમાં આવે. એ દ્રવ્યને બચાવ કરવા જતાં શાસ્ત્રકારોએ કહ્યું કે ખેલી પછી પહેલી મુદ્દત ફલાણા દિવસમાં ભરી જવા, ન ભરે તે પછી વ્યાજ, આપણે મેલીએ હજાર રૂપીઆ જે તેને છ મહિના ખાર મહિના થાય તે પણ કશું નહિ'. ક્ષેત્રબુદ્ધિ આવવી જોઇએ તે આવી નથી. ખેડૂતને માટીમાં બુદ્ધિ આવી છે આપણુને સંસારસમુદ્રથી તારનાર ક્ષેત્ર તેમાં ક્ષેત્રબુદ્ધિ આવી નથી. આવું ધન ક્ષેત્રમાં વાવવું છે તે મનુષ્ય વાવી શકતા નથી, તે મનુષ્ય ચારિત્રને કેવી રીતે આચરશે ? બહારની અડચણુ સહન થતી નથી, તેને અંદરની અડચણુ શી રીતે સહન થશે ! આથી તપ-શીલ પ્રથમ ન કહેતાં દાન પહેલાં કહ્યો. તપ શીલમાં કાયાને કષ્ટ દેવું પડશે. એ પહેલાં દાન ધર્મમાં આવે, ગૃહસ્થના મુખ્યધર્મ દાન. શીલમાં તપમાં ભાવનામાં ૧૮ હજાર શીલાંગ થમાં ગૃડસ્થ કેટલું ધારી શકે ? સવાવસા દયાને અંગે તપસ્યાને અંગે ૨૪ કલાક આત્તરૌદ્રધ્યાનમાં જતા હોય ત્યાં કર્મ તેડવાનાં સાધના કેટલાં મેળવાય ? ભાવમાં કાઉસ્સગ્ગમાં પણ બહારથી એ ચાલે ને અંદરથી બેઠા જ છે. માટે શીલ તપ ભાવ અંશે કરી તેમ છે ખરું? ગૃહસ્થ દાનધર્મ કરી શકે તેમ છે. મુખ્યતાએ બની શકે તે ધર્મ તરીકે દાનધમ કરી શકે છે.
यः सद् बाह्यमनित्यं च, क्षेत्रेषु न धनं वपेत् ।
થવરાજધાત્રિ, ટુથ્થર ન સમાત્ ॥ ૨૨૦ ૫ ઘેદ સા‚ રૂ. ૬૦
તે તે દાન પણ જે નથી કરી શકતા તે કાયાને વાસરાવવાનું કેવી રીતે કરી શકે? દુઘ્ધર ચારિત્ર કેવી રીતે કરી શકવાના ? જે મમત્વના સંસ્કાર પડેલે છે તેના પાપને લીધે આ દશા છે. સાધુપણું મેાક્ષના ધ્યેય માટે છે ને કાયા ગાડાનું પૈડું છે. ખરેખર ન ચાલે તે દીવેલ અંદર મૂકવું પડે. કપડાં પુસ્તક કામળી મહારના પદાર્થ ઉપર મમતા મમત્વભાવ જે છૂટવા જોઇ એ તે છૂટયેા નથી, તે દ્રુશ્ચર ચર્ચાત્ર નિર્મૂળ કેમ બનવાનું ? લક્ષ્મી ઉપરથી મમતા નહીં ઉતારે તે બીજા સાધનથી મમતા શી રીતે ઉતારશે ? તે શરીર ઉપરથી મમત્વ શી રીતે ઉતારશે ? ત્યાગ વખતે ધન અને ધન વખતે ત્યાગની વાત કરા છે. અહીં તા ખન્ને ત્યાગ કરવા જોઈ એ. સામાયિક કરે તે વખત સામાયિકમાં સાધુપણાની લઈને બેસે છે. સામાયિક
સાધુપણાની દશા છે. બન્નેની માદા ધન
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૮૮
પ્રવચન ૧૫૪ મું
અને અભ્યંતર શરીરની મમતાના ત્યાગ કરવા માટે છે. આ નવ મૃત્યુમાં દાન કૃત્ય આઠમા નખરે મેલ્યું છે, તે કરતાં પહેલા નંબરે લાવા તે માટે પહેલાં દાન કહી પછી સામાયિક કહેવું જોઇએ, પણ દાન કહેતાં સ ત્યાગના ઉદ્દેશ ન રહે, તે લક્ષ્મી રાખવાનું અનુમાદન થઈ જાય, માટે દાનમાં વપરાતી વસ્તુ તેના મમત્વની અનુમાદના ન થવી જોઇએ. તે માટે પહેલાં સામાયિક ખતાવ્યું. આત્માની મલિનતા ટાળી નિર્માંળતા કરનાર સામાયિક જ છે. હુવે સામાયિકથી આત્મા કેવી રીતે નિર્મળ થાય છે તે અધિકાર અગ્રે વર્તમાન.
પ્રવચન ૧૫૪ મુ
શ્રાવણુ સુદી ૯ । સેામવાર
દેવ, ગુરુ અને ધર્મને સાટીથી પરીક્ષા કરી માનનાર હાય તા માત્ર જૈના જ છે
શાસ્ત્રકાર મહારાજા સૂચવી ગયા કે આ સંસારમાં આત્માને દુતિથી બચાવનાર ને સદ્ગતિ સમર્પણુ કરનાર પદાથ એક જ છે ને તે ધર્મ જ છે. એટલું જ નહિ' પણ વાસ્તવિક રીતે જૈનીએ માન્ય કરે છે તેમ દેવ-ગુરુની માન્યતા ધર્મની સિદ્ધિને અનુસરીને જ છે. બીજામાં ધમની સિદ્ધિ દેવ-ગુરુને અનુસરીને એટલે દેવે કહ્યો તે ધર્મ. ગુરુએ આચર્ચા તે ધમ ના રક્ષા થઈ: ઈશ્વર ન માનતાં વેદને માનનારા, શાસ્ત્રમાં જે પ્રતિપાદન કરવામાં આવ્યું તે ધમ. શ્રુતિ-સ્મૃતિમાં જણાવેલે તે ધ. ધ્રુવે કહેલા તે જ ધર્મ. ગુરુએ આચારેલા તે જ ધર્મ. બીજાએ ધર્મ દ્વારાએ દેવ ગુરુની ઉત્તમતા ન લેતાં ધર્મને જ દેવ, ગુરુદ્વારાએ લે છે. જ્યારે જૈન દેવને પશુ પરીક્ષામાં ઉતારે છે. કાઇપણ દેવનું પરીક્ષા કરવાનું વિધાન હોય તે જૈનમતમાં જ. કાઈપણ મતમાં ઈશ્વરની પરીક્ષાનું વિધાન નથી. શ્રુતિ-સ્મૃતિ-કુશન-માઈબલમાં કાઇપણ જગા પર ઈશ્વરની પરીક્ષા કરવાનું વિધાન છે ? તે ઇશ્વરને સ્વયં'સિદ્ધ માની લીધે.
આ તા એક વાત, પરીક્ષા વગર માની એટલે ખીજી વાત પણ પરીક્ષા વગર માનવી પડે. આપણે પરમેશ્વરને અને તેના વચનને પણુ પરીક્ષા દ્વારાએ જ માનવાના. વિચારો, પ્રથમ ઈશ્વરને પરીક્ષા દ્વારાએ માનતા હાવાથી દેવા અઢાર દ્વેષ રર્હુિત-રાગદ્વેષ મહાદિક ન હેાય તે દેવ. દેવને પરીક્ષાની કેાટિમાં મૂકયા,
Page #212
--------------------------------------------------------------------------
________________
ભાગમાદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ ચેાથા
૧૮૯
કદાચ કહેશે કે તેથી તમે વધી ગએલા છે ? કે તેની તમે પરીક્ષા કરા. દેવની પરીક્ષા કરવી તે ઘેલછા છે. આમ કહેવાય તા સમજવાની જરૂર છે. કાઈપણ વસ્તુ ચાહે માટી હાય, પ્રજાકીય મનુષ્ય રાજા માટે પણ કયા રાજાના રાજ્યમાં રહેવું, તેણે રાજાનાં લક્ષણ જોવાં જોઇએ. પ્રજાને પસંદ કરવાનું કહેવામાં આવે તે. કુવર તરીકે રાજ્યના માલીક નિયમિત થાય તે ત્યાં પરીક્ષાને સ્થાન નથી, પણ પ્રજાની પસંદગીએ પસંદ કરવાના હોય તે તેણે રાજાનાં લક્ષણે જોવાની જરૂર છે. કાઈ પણ વસ્તુ એ બદામના મનુષ્ય લાખ રૂપીયાના હીરાની કિંમત કરી શકે છે તેમ કેવા પરમેશ્વરને માનવે તે તમારી પસંદગીની વાત છે. ચાહે અરિહંત મહાદેવ મહમદ ક્રાઈષ્ટને ચાહે તેને માને, પશુ માનવીની અંદર પસંદગીની વાત છે. અમુક દેવ તરીકે માનવા ોઇએ એવુ' વિધાન કરવામાં આવે ત્યાં પરીક્ષા કરવાના હુક મળવે જ જોઇએ. મન એ પરીક્ષા કર્યાં વગર પસંદેંગી કરતું જ નથી. જીવ આશ ત્રાસ વાસ ને લયથી કબૂલ કરે પણ મન મૂલ નહીં કરે. જ્યારે મનની કબુલાત ખાત્રી વગર બનતી નથી. મન દ્વારાએ જ પરમેશ્વરની ખાત્રી થાય છે, તા પરમેશ્વરને પરીક્ષાની કસેટી પર મેલવા પડશે, માટે પરમેશ્વર ત્રણ જગતના નાથ હાય સંપૂર્ણ ગુણવાળા હાય તા પશુ પેતે પરીક્ષાની કસેાટી પર ચઢાવે. ત્રણ લેાકના નાથ સુર ને ઇંદ્રથી પૂજ્ય ઠરે ત્યારે મન ખાત્રી કરે. જૈના જ એવા છે કે પરમેશ્વરને પણ પરીક્ષાની કસેાટીએ ચડાવી માને છે.
બીજા બધાને વિષ્ણુ મહાદેવ બ્રહ્મા મહમદને માને.એજ ઉદ્ધારક તારક વડા મુરબ્બી, પશુ શાથી? એ સવાલને ટ્રાઇ જશેાપ અવકાશ નથી. શાથી પરમેશ્વર વડા તારનારા ત્રણ લેાકના નાથ એ પ્રશ્ન જૈનધમ સિવાય ખીજે પૂછી શકાતા નથી. મેગલાઈ રાજ્યમાં રાજાએ કેમ હુમ કર્યા તે કહેવાના હક નથી. ન્યાયસર હુકમ થવા જોઈએ તે ત્યાં હતું નથી. તેમ જૈનધમ સિવાય ખીજામાં ત્રણ લેાકના નાથ માનીએ એ પ્રશ્નને અવકાશ નથી. એને ઈશ્વરને વગર પરીક્ષાએ માની લેવા છે. વગર તપાસે વગર પ્રને વગર સમાધાને કહેલું. માવાની ફરજ પાડવી ાગ્યાયેાગ્ય પૂછવાના હુક નથી. માજ સવ ઇતર ધર્માં મેાગલાઈમાં માચી રહ્યા છે. અહીં તમે દેવ ગુરુ તેના વચના ધરાધર ધર્મને માન તા પરીક્ષાની કસેટીએ ચડાવી માનેા કેાઈ ઇતર ધમાઁમાં દેવને, ગુરુને કે ધર્મને પરીક્ષાની કસેટીએ ચડાવવાની છૂટ નથી; સ્વપ્ને પશુ ટ નહિ. તેથી દેવ ન માને તે નાસ્તિક,
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૯૦
પ્રવચન ૧૫૪ મું
पुराणो मानव धर्मः सांगो वेदचिकित्सकः आज्ञा सिद्धानि चत्वारि न हंतव्यानि हेतुभिः ॥ પુરાણાના આજ્ઞાસિદ્ધ પદાર્થીમાં પ્રશ્ન કરવાના ન હૈય
અઢાર પુરાણા છે કે જેની વાત સભામાં કરીએ તેા કરનાર અને સાંભળનાર લાજી મરે. પણ એ તે કહ્યું તે માની લ્યે, પુરાણમાં એક હકીકત છે કે એક સતી છે ને એક ઘણી ખરાખ સ્ત્રી છે. પેલી ખલે લઈ વેશ્યાને ત્યાં મૂકવા જાય છે. બન્નેને એક શાણા પુરૂષે શીખામણુ દીધી કે વેશ્યાગમન તે નરકનું કારણ છે. બાઈએ શીખામણુ દેનારને શ્રાપ આપ્યા ને તેને શ્રાપ લાગી ગયા. હવે આમાં હેતુયુક્તિ માંગે તે કયાંથી આપવાં ? ત્રાજ્ઞાનિદ્રાનિ આજ્ઞાથી સિદ્ધ હૈાય તેમાં વિચાર કરવાના વખત નહિઁ. સૂય સરખા દેવને નથી છે।ડયા. સૂર્યની સ્રી સૂચના તાપ સહન ન કરી શકી. પીયર ભાગી ગઇ. જેને જગતની ચક્ષુ માનવામાં આવે, તે સૂ`ની સ્ત્રી પીયર ભાગી ગઈ, એમ કહે છે પછી તે સ્રી સસરાને કહે છે કે તારું' તેજ સહન થતું નથી. જમાઈ સસરાને સલાહ પૂછે છે કે શું કરુ? સસરા કહે છે કે સુથાર પાસે તારું શરીર છેલાવ. સુથાર પાસે છેાલાવા જાય છે. સુથારે સંઘાડીયે ચઢાવ્યેા. ઢીંચણુ સુધી છેલ્વે, એમાંથી તેજ નિકળ્યું. દેલાતા તે વિષ્ણુનું સુદર્શન ચક્ર ગદા બની આમાં હતુ યુક્તિ માંગે તે કયાંથી આપવાં ? પુરાણામાં જે કહેલું છે, ચાહે માદમીને ગર્ભ રહ્યો એમ કહ્યું છે. તે આજ્ઞાસિદ્ધ માની લેવું. મનુસ્મૃતિમાં કહેલે ધર્મ આજ્ઞાસિદ્ધ માની લેવે, માંસ, દારૂ, મૈથુનમાં દ્વેષ નથી. તેમાં દ્વેષ નથી શી રીતે એ પૂછવું જ નહુિ, યજ્ઞામાં માંસ ન ખાય તા ૨૧ કલ્પે। સુધી ઢોર થાય. આ સ્મૃતિકારો કહે છે. બ્રાહ્મણ પારકું ઉપાડી ખાઈ જાય પહેરી લે તે પાતાનુંજ છે પારકું નથી. મેં મહેનત કરી મેળવેલુ બ્રાહ્મણને પેાતાનું કેમ ગણાય ? આમાં યુકિત ન કરવી, આજ્ઞાસિદ્ધ, વામદેવ ભારતદ્વાર ઋષિઓએ સુથારની ગાચેને મારી નાંખવા તીષી, કુતરાનીયેાનિ ખાધી તે પણુ પાપ ન લાગ્યું. અજીગત ઋષિ છેાકરાને મારી નાખવા લાગ્યા. પાપ ન લાગ્યું. શાલિગ્ન અંગેપાંગ સહિત વેદ તેમાં જે કહેલું છે તે માની લેવું ઘૃણા ન કરવી. કહેવા માત્રથી જ માની લેવું, વૈદકશાસ્ર તે પણ આજ્ઞાથી માની લેવું. આ તા અનુભવસિદ્ધ છે, રાગની ઉત્પત્તિમાં જે વાત કહી છે તે વાત આજ્ઞાસિદ્ધમાં લઈ જવી પડે છે. યજ્ઞ કરતા
Page #214
--------------------------------------------------------------------------
________________
આગમાદ્ધારક પ્રવચન શ્રેણો, વિભાગ ચેાથે
૧૯૧
હતા તેમાં જાનવરા એકઠાં કર્યાં હતાં તેમાં એકને ઘૃણા થઈ ત્યાંથી તાવ શરૂ થયે. ત્યારે પુરાણામાં મારા થર્મ: સાંñ વેવ: અને ચિકિત્સક, ચરકમાં રાગની ઉત્પત્તિ અંગે જે કહ્યું તે ચારે આજ્ઞાથી માની લેવા. તેને હેતુ યુક્તિ વડે ન જોવા ઋષિનાં વચનાને પરીક્ષાની કસેટી પર મેલવા કેઇ તૈયાર નથી. એ કહે છે કે ક ંદમૂળમાં અનંતજીવ માન્યા છે તે આજ્ઞાસિદ્ધ છે ને ? જે વસ્તુમાં બુદ્ધિ હેતુ પહેાંચતા નથી ત્યાં અ!જ્ઞાસિદ્ધ છે. જ્યાં યુક્તિ હેતુ પહેાંચતા હોય ત્યાં પહાંચાડવાં જ્યાં હેતુ યુક્તિ કે બીજા પ્રમાણને અવકાશ નથી. સભ્યાભવ્ય જીવ હાવાથી તેમાં હેતુ યુક્તિથી સિદ્ધ થઈ શકતા નથી. તે જૈનશાસનમાં આજ્ઞાસિદ્ધપણું કઈ જગા પર છે ? જયાં હેતુ યુક્તિ દલીલને અવકાશ નથી, ખીજા પ્રમાણુ ચાલી શકતા નથી, તેવા પદાર્થને માનવામાં આજ્ઞાસિદ્ધપણું માનવું પડે છે. નહીંતર જે આજ્ઞાએ જ માની શકાય. આજ્ઞા વગર ખીજે રસ્તા ન હોય તેવા જ પદાર્થ જ્ઞાસિદ્ધ માનવા. પણ હેતુ આદિકથી સાબિત થતા પદાર્થને હેતુ યુક્તિથી સાબિત કરવા.
આજ્ઞાસિદ્ધ પદાર્થોં કયારે અને કયાં કહેવાય?
જ્યાં હેતુયુક્તિ દલીલ ચાલતા હૈાય ત્યાં હેતુયુક્તિ ન લગાડે તે એ દેશનાની વિધિ ખંડના કરી. અહીં આજ્ઞામાત્રથી માની લે—એમ કહે તે કથન વિધિની વિરાધના છે. ઉપદેશકાએ જ્યાં હતુયુક્તિથી પદાર્થની સાબિતી હોય ત્યાં હતુયુક્તિ દેવાં જ જોઈએ. શાસ્ત્રથી સાબિત કર્યા પછી અનુમાનથી કેમ સાબિત કરે છે? શા માટે? કહેા એજ માટે કે હેતુયુક્તિ દૃષ્ટાંત ચાલી શકે તેમ હોય ત્યાં હેતુયુક્તિ ન સમજાવતાં આજ્ઞામાત્રથી સમજાવે તે ઉપદેશક વિરાધક છે, પણ આજ્ઞાએ સિદ્ધ તેજ માનીએ છીએ કે જેમાં હેતુયુક્તિ દૃષ્ટાંત જડતા નથી. તેથી એક દંડ આપ્યું. હથિયાર આપ્યું કે તમેય સજ્જ નિઃસંત' નો નિગેર્દિ વેદ્ય” તે જ નિઃશંકપણે સત્ય છે કે જે જિનેશ્વર દેવાએ કહેલું છે. ચક્રવર્તીના હાથમાં ચક્ર હોય પણ તેના ઉપયેગકયારે કરે ? લશ્કરથી કામ ન થાય ત્યારે, તેમ અહીં ઉપરોકત તમેય સજ્જ...ઇત્યાદિનું ચક્ર આપણને મળેલ છે. શાસ્ત્રકારાએ આપ્યું છે, પણ તે આપણી દ્રષ્ટિ-હેતુયુક્તિ ન ચાલે તેવા વિષય આવ્યેા હાય ત્યારે એ ચક્રના ઉપયેગ કરવાના, ચક્રના ઉપયોગ દરેક વખત નથી.
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૯૨
પ્રવચન ૧૫૪ મું શ્રદ્ધાની નિસરણી નહિં પણ વ્યાઘાતને બચાવ
આ ચક્રને ઉપગ. તેજ સાચું ને નિઃશંક જે જિનેશ્વરે કહ્યું છે એને ઉપગ દરેક વખતે ન કરવાને, શ્રદ્ધાની નિસરણી આ નહિં. તમેવ સર્ચ એ શ્રદ્ધાની નિસરણું નથી, પણ શ્રદ્ધાના વ્યાઘાતને બચાવ છે. પહેલાં તે આ કઈ જગો પર વાય છે તે સમજવું જોઈએ. જૈન શાસનમાં કહેલા પદાર્થોમાં કઈ જગ પર પિતાની બુદ્ધિની દુર્બલતા હોય તે ન સમજે. જબરજસ્ત બુદ્ધિ છતાં તેવું નિરૂપણ કરી સમજાવનારા આચાર્યો ન મળ્યા હોય તે ત્યાં ટાળે થાય. હવે પિતાની બુદ્ધિ નિર્મળ. આચાર્ય સમજાવનાર સમર્થ પણ જેમાં હેત ઉદ દુરણ નથી. દાખલા તરીકે અનેક આકાશમાં અગુરુલઘુપણું શી રીતે માનવું? પણ પદાર્થ એ છે જેમાં બીજા હેતુ ઉદાહરણ કંઇ ન સંભવે ત્યાં શું કરવું? તેથી જે પદાર્થને સારી રીતે ન સમજે ત્યાં આ ભુંગળ તરીકે “તમેવ સચૅ નિઃસંકે જે જિહિં પેઈN:” અહીં શંકા ન કરવી. આ પ્રકરણ ઉપરથી સમજી શકીશું કે-શ્રદ્ધાની નિસરણી છે કે વ્યાઘાતનું નિવારણ છે? કાંક્ષામહનીય દૂર કરવા માટેનું આ વચન છે.
ભગવતીજીમાં નયાંતરે પ્રમાણુતરે. ભેગાંતરેએ કરી સાધુને શંકા આદિ થવાને વખત છે, પણ તે જ સાચું નિશંક જે જિનેશ્વરે પ્રરૂપ્યું છે. તેવાને કાંક્ષા મેહનીય અડચણ કરી શકે નહિં. આ વ્યાઘાત નિવારણ કરવા માટે-કાંક્ષા મેહનીયને ચૂરો કરવા માટે આ વચન છે. હવે શબ્દનાં વાકયેના અર્થ ઉપર પ્રથમ જઈએ. વર શબ્દને નિર્દેશ હોય કે સત્ત શબ્દને નિર્દેશ હેય? વાકયમાં ઘર તત્વ ને નિત્ય અભિસંબંધ છે. પહેલાં નિર્દેશ હોય કે ઉદ્દેશ હેય ? જ ઉદ્દેશ કરનાર ને તત્ત નિર્દેશ કરનાર. કહેવું શું જોઈએ. પહેલાં તત્ત શબ્દથી કેમ કહે છે ?
વિહિં કહેવાને હક હતો પણ તમે કયાંથી કહ્યું? કહે બે પક્ષ. નિર્ણય વગરના પહેલેથી આવેલા છે તેમાં કેઈને નિર્ધાર થતું નથી માટે તવ શબ્દથી કહેવું પડયું. સિદ્ધસેન મલવાદી કહે છે કે કેવળજ્ઞાન થયું કે દર્શનની જરૂર નથી, જિનભદ્રગણીજી પહેલે સમયે જ્ઞાન, બીજે સમયે દર્શન, ત્રીજે સમયે જ્ઞાન થે સમયે દર્શન. આ બેમાં કાણ ભૂલે છે તે સમજવાની કે જાણવાની આપણામાં તાકાત નથી. અહીં શું કરવું? બે પક્ષ જાણવામાં આવેલા હોવાથી પહેલાં તત્ શબ્દથી સામાન્ય
Page #216
--------------------------------------------------------------------------
________________
આગમ દ્વારા પ્રવચન શ્રેણી, વિભાગ છે
૧૯૩ નિર્દેશ કર્યો. સામાન્ય રીતે બેમાંથી તે બે પક્ષ જાણ્યા છે તે બેમાંથી કેઈક તે તને નિર્દેશના રૂપમાં ન રાખતાં ઉદ્દેશના રૂપમાં રાખ પડ. સત્ય અને નિશંક એમ બે કેમ કહ્યા?
આમ જ્ઞાનને અંગે પરસ્પર સમર્થ આચાર્યોને વિવાદ હોય, આપણે વિવાદ ન ચાલતું હોય ત્યાં તવ કહેવું પડે છે. પિતે સમજી નથી શકતો તે માટે તત્ર શબ્દથી નિર્દેશ કરે છે. આ બેમાં તે સાચું. દેવર્ધિગણી ક્ષમાશ્રમણે લખેલા સૂત્રેના આધારે મતલવાદી સિદ્ધસેનસૂરિ કે જિનભદ્રગણિ, કેણ સાચા છે તે નક્કી કરી ન શકાય. અનિર્ણયના બે પક્ષ પિતે જાણેલા છે, તેથી માઘમ કહે છે કે તે જે કંઈ છે. આગળ ચાલીએ સચૅ કહી નિઃશંક સુધી કેમ જવું પડયું? બેમાંથી એકને સાચા જણાવવાની જગે પર બને સત્યની દિશા તરફ હોય તે તે સાચું કહેવું પડે. બેમાંથી એક જગે પર પણ બાધ ન દઈ શકીએ. બન્નેના પુરાવા હેતુ યુક્તિવાળા હેય. તેમ બે પક્ષમાં સત્ય માનવાની જડ હાય, કારણે હય, જૂઠ માની શકાય તેવું ન હોય. યુકિતમાં બાધ ન હોય, તે વખતે વિરોધ કહી શકીએ પણ સત્ય કેને કહેવું ? તે જ સાચું. એકે જુઠો લાગતું નથી. શાસ્ત્રનાં વચનો બંનેને મળતા હોય ત્યાં જિનેશ્વરને ભળાવવું. વ્યાઘાત ટાળવાનું એક વજ રાખ્યું. એકને જૂઠાણુને પુરા ન હોય ત્યાં બીજો ઉપાય નથી. એમ સાચું માન્યું પછી નિઃશંક કહેવાની શી જરૂર ? આ બે એવા પક્ષો છે કે જેની શંકા દૂર કરી શકીએ તેવું કંઈ પણ નથી. શંકા રહેવાની જરૂર. બને તરફ સત્યતાના પુરાવા હાય. અસત્ય ઠરાવવાનો પુરા ન હોય તે વખત બીજા તરફ શંકા રહે. આપણે નિર્ણય કરવાની અત્યારે તાકાત નથી. સત્યતા માન્યા છતાં શંકાને સ્થાન છતાં દુનિયામાં શંકા દૂર ન થાય ત્યાં સુધી સત્યતાની પ્રતીતિ ન થાય. અહીં અનુમાનથી હેતુ દ્રષ્ટાંતથી જે પદાર્થો સાબિત થયા હોય તે નિ:શંક છે. અહીં તમેવ સર્ચે નિસંકે આ બન્ને પક્ષમાં તે જ પક્ષ સાચે, તેમાં શંકા પણ નહિં. જે જિનેશ્વરોએ નિરૂપણ કર્યું છે. આથી શ્રદ્ધાને વ્યાઘાત થતું હોય તે વખત બચાવને ઉપાય છે. જ્યારે આત્માને આ પ્રસંગ આવે ત્યારે આ વચન કહેવાનું છે.
જ્યાં હેતુ દષ્ટાંત શાસ્ત્રનાં વચન લાગતાં હોય ત્યાં હેતુ યુક્તિની મહેનત ન કરવી તેમ નથી. જે જગ પર શાસ્ત્રનાં વચને હેતુ યુક્તિ
Page #217
--------------------------------------------------------------------------
________________
૧૯૪
પ્રવચન ૧૫૪ મું
દૃષ્ટાંત તે બન્ને બાજુ હાય અને શંકા ન જાય અને સત્યને નિણૅય ન થાય તે આ હથિયારના ઉપયાગ કરવાના છે. આથી આજ્ઞાગ્રાહ્ય કયા પદાર્થોં માનીએ છીએ ? ઉભયંત્ર હતુયુક્તિ હેાય તેવા પદાર્થને આજ્ઞાગ્રાહ્ય માનીએ છીએ. આથી જે આજ્ઞાગ્રાહ્ય માનીએ છીએ તે અને બીજાએ પુરાણામાં માનવે ધઃ ચિકિત્સા એ બધાને આજ્ઞાસિદ્ધ માનવા એમ કહે છે તેમાં હેતુ યુક્તિ ન લગાડવા ને ખીજા પ્રમાણુ પશુ લગાડવા નહિ, અને આજ્ઞાસિદ્ધ માનવા, તે જૈનશાસનમાં નથી.
જ્યાં હેતુ ઉદાઠુરણુ ન હોય ત્યાં શ્રદ્ધા. હેતુ ઉદાહરણ હેાય ત્યાં તે દ્વારાએ શ્રદ્ધા. આથી જૈનશાસનમાં દેવને ગુરુને ધર્મને તેમનાં વચનને પરીક્ષાની કસેાટીએ ચડાવવામાં આવ્યું હોય તા શાસન જગતમાં એકજ જે દેવ પેતાના ગુરુ ધર્મ શાસ્ત્ર માટે કસેટી ખુલ્લી મૂકતા હાય તા તે એકજ છે.
પરીશ્થ મિક્ષને ! બ્રાહ્ય મચતં નતુ પૌવાત્ । મારા મેટાપણાને લીધે મારાં વચન ન પકડા, પશુ તેની કસેટી કરીને માના, આ વાત જૈનશાસનમાંજ છે, તે ધમ એ પણ પરીક્ષાએ માનવાના, દેવ ગુરુ એ પણ્ પરીક્ષા કરી ગ્રહણુ કરવાલાયક. વગર પરીક્ષાએ એકે ગ્રહણ કરવાના નથી. તમા સકલાત્ જાણતા હશે તેમાં દેવને માટે કાવ્ય રચતાં હેમચંદ્રાચાય સૂરીશ્વરજીએ કહ્યું છે કે,
ફેઇજારો વિદ્યુઘંટનિમૈપંચાનને એટલે અઢાર દોષ રૂપી હાથીની ઘટાને ભેટ્ઠી નાખવાને માટે કેસરી સિંહુ સમાન તે દેવ કહેવાય. જૈનશાસનમાં દેવને વગર લક્ષણે માનવા નથી, ગુરુને માટે પણ લક્ષણ બતાવતાં ચોગશાસ્ત્રમાં કહે છે કે
महाघरा धीरा, भैक्ष्यमात्रोपजीविन: ।
सामायिकस्था धर्मोपदेशका गुरवा मताः ॥ १ ॥
એટલે મહાવ્રતને ધારણ કરનાર ભિક્ષામાત્રથી આજીવિકા ચલાવનાર સામાયિકમાં રહેલા ધર્મના ઉપદેશ કરનાર ચાય તે જ ગુરુ જાણવા. આમ કહી ગુરુને પરીક્ષાની કસેાટી પર ચઢાવ્યા. એ ગાકુળનું બાળક અહીં માની લેવાનું નથી. એટલું જ નRsિ' પણ ધર્મ પરીક્ષાની કસેાટી પર લઈ જઈ માનવાના છે. દ્રુતિથી ખચાવનાર સદ્ગતિ આપનાર તે ધર્મ.
શાસ્ત્ર પણુ કષ છેક તાપથી વિગેરેથી પરીક્ષા કરી માનવાનાં છે. કારણ ? પહેલાં કહ્યું છે કે માનવામાં પસ’ઢગી રાખવામાં આવે તે તેમાં
Page #218
--------------------------------------------------------------------------
________________
આગામે દ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ છે . ૧લ્પ સત્યતાની પરીક્ષા કરવાને હક તમારે રાખવું પડે. દેવને ગુરુને ધર્મને ને શાસ્ત્રને માનવા કે નહિં એ તમારી પસંદગી ઉપર છે તે જરૂર પરીક્ષા કરશે. એ ઉપર તમે કહે છે કે માન્યા તે દેવ નહીંતર પત્થર. માન્યતા કરવા માટે તમે સવતંત્ર છે. માન્યતા કરવી કે ન કરવી તે તમારી મરજીની વાત છે. તે પછી માન્યતા કરવાના કારણુરૂપ પરીક્ષાની કસોટી તમારી પાસે રહેવી જોઈએ. અહીં દેવ ગુરુ ધર્મ ને શાસ્ત્રને માનવામાં પરીક્ષા કરવાનો હક છે પણ દેવની પરીક્ષા ગુરૂની પરીક્ષા શાસ્ત્રની પરીક્ષા ધર્મ દ્વારાએ. દેવ કેશુ? ધર્મના શિખરે ચઢેલા, ગુરુની પરીક્ષામાં ધર્મના માર્ગે ચઢેલા, શાસ્ત્રની પરીક્ષામાં ધર્મ જ નિરૂપણ કરે. શાની ગુરુની અને દેવની ત્રણેની પરીક્ષા કરવાને હક મળે પણ તેમાં કસોટી કઈ? ધર્મ, ધર્મ એજ કટી. તે દ્વારા જ માન્યતા. દેવ ગુરુ અને શાસ્ત્રની પરીક્ષા કરી સત્ય માની જૂઠ છેડી શકે.
હવે ધર્મ ચીજ કેવી રીતે પારખવી? વાત ખરી કહી પણ તમને પૂછે કે સેનું કટીથી પારખવું પણ કસેટ ક રસ્તે પારખવી? કે કાળા દેખીએ તે બધા કટીના પથરા કહી દેવા ? કટી પારખવા માટે પણ સાધન જરૂર જોઈએ. એમ દેવાદિકને પારખવા માટે ધર્મ કસેટી પણ ધર્મ પારખવા માટે શું? ધર્મ માટે આજ્ઞા કસોટી છે
અહીં એક વાત સમજે. કેઈ કહેશે કે કેઈપણ ધર્મ માટે એમ કહ્યું છે કે આજ્ઞાની આરાધના દ્વારા જે થાય તે ધર્મ, વિરાધના દ્વારા જે થાય તે અધર્મ. ધર્મ માટે આજ્ઞા કસેટી છે. અહીં અડચણ છે. અહીં પરસ્પર પ્રશંસા કરે છે “અહો રૂપે અહો અવનિ આજ્ઞાની પરીક્ષા ધર્મથી ધર્મની પરીક્ષા આજ્ઞા દ્વારાએ, શાસ્ત્રની પરીક્ષા કષ છે તાપથી, પાછી ધર્મની પરીક્ષા પણ શાસ્ત્ર દ્વારાએ. માટે અન્યાશ્રય ન આવે. એક છોકરાને ડેલીયા ગાડી આપી, મેટો થયો એટલે ગાડી ઉપાડી ચાલવા માંડે, તે ગાડી શા માટે આપી હતી? જે વખતે શક્તિ ન હતી તે વખતે ચલાવનાર ગાડી. શક્તિ આવી ત્યારે ઉપાડનાર છે, તેમ આ કયા અધિકારમાં કહ્યું છે તે ધ્યાનમાં લે. આજ્ઞાની આરાધના એજ ધર્મ. બાધા થાય તે અધર્મ. આ બુધની જગપર. બાળ, મધ્યમ બુદ્ધિ અને બુધ. ધર્મ દ્વારાએ આગમની પરીક્ષા કરી. જ્યાં પુન્ય-પાપનો બારીક સવાલ નીકળે ત્યાં આજ્ઞારાધના ધર્મા, વિરાધના તે અધર્મ. અહીં
Page #219
--------------------------------------------------------------------------
________________
૧૯૬
પ્રવચન ૧૫૩ મું
બુધ વખતે આ ધર્મ છે. પ્રવેશ વખતે જ્યાં બારીકી આવશે ત્યાં રસ્તે નથી. પ્રવેશ વખતે ધર્મની પરીક્ષા આગમદ્વારા થાય નહિં, શારાની અનિશ્ચિત દશા વખતે શાસ્ત્રની પરીક્ષા ધર્મકારાએ. અને શાસ્ત્રમાં પ્રવેશ વખતે ધર્મ દ્વારા શાસ્ત્રની પરીક્ષા, અને બુધ પણું થાય તે વખતે ધર્મની પરીક્ષા શાસ્ત્રકારોએ. માટે ધર્મ બિન્દુમાં હરિભદ્રસૂરિજીએ કહ્યું છે કે અવસ્થાભેદથી કોઈપણ પ્રકારે આ વિરોધી નથી પણ પ્રવેશની વખતે કષ છે અને તાપ દ્વારા શાસ્ત્રને જોશે અને તેમાં કહેલાં અનુષ્ઠાન દ્વારાએ ગુરુ અને દેવને જેશે. પણ ધમની પરીક્ષા કથા દ્વારાએ બીજાઓ એ શાસ્ત્ર માનવું શાથી? ઈશ્વરે કહ્યું તેથી, ત્યાં પરીક્ષાને સ્થાન નથી. અહિં પરીક્ષાને સ્થાન છે, તેથી ગુરુ અને દેવની પરીક્ષાને સ્થાન છે. કષ છેદ અને તાપ દ્વારા પરીક્ષા થાય તેને નિયમ શો ? આમાં શુદ્ધ ચિદાનંદ સ્વરૂપ સર્વમતથી માની શકીએ. તે એની મલીનતા કરનારા જે હેય તેને નિષેધ, મલીનતા ટાળનાર જે વિધાન હેય તેને ધર્મ કહી શકીએ. તેથી સંવર નિર્જરા મેળવી આપનાર, કર્મબંધને નાશ તથા એાછાશ કરનાર જે હેય તેને ધર્મ શકીએ. તેથી કરીને જ માસી વ્યાખ્યાનમાં પશુ સંવર નિજેરામય સામાયિક કહ્યું. બીજાની માફક જૈનધર્મ પરીક્ષા વગર વચન સ્વીકારતા નથી. તે માટે દેવ ગુરુ ધર્મ કે શાસ્ત્ર આજ્ઞા ગ્રાહ્ય નથી પણ ચારે પરીક્ષાથી ગ્રાહ્ય છે. આવી રીતે મેક્ષના સાધ્યમાં સામાયિક કેવા સ્વરૂપે છે તે અધિકાર અગ્રે વર્તમાન.
પ્રવચન ૧૫૫ મું -
શ્રાવણ સુદી ૧૦ મંગળવાર અરુન્ધતિ ન્યાય દ્વારા ધર્મનું લક્ષણ
શાસ્ત્રકાર મહારાજાએ ચાતુર્માસિક કૃત્યે જણાવતાં સામાયિકને પ્રથમ સ્થાન કેમ આપ્યું? તે માટે જૈનશાસનમાં ઈશ્વર કે ગુરુ સ્વતઃ આરાધ્ય ચીજ નથી તેમ કહ્યું. ઈશ્વરના નામે આરાધના શરૂ કરવી એવી સ્થિતિ જૈનશાસનની નથી. તેમ ગુરૂની પરંપરાએ આબે, અમુક વેષ ધર્યો એટલે માની લે એ સ્થિતિ જેનશાસનમાં નથી, ધર્મની કસોટી ઉપર જે ચઢે તે દેવ કે ગુરુને માનવા જનશાસનવાળા તૈયાર નથી આથી દેવ ગરની પરીક્ષા ધર્મકારાએ, તેથી જ દેવ દેવને વિભાગ કરી શકીએ છીએ. સુગુરુ કુગુરૂને વિભાગ કરી શકીએ છીએ, નહીંતર સુદેવ કુદેવ
Page #220
--------------------------------------------------------------------------
________________
આગમ દ્વારક પ્રવચન શ્રેણી, વિભાગ ચેાથે
૧૭
કહેવાને હક જ રહે નહિ. આથી ઈશ્વર કે ગુરુ વતઃ માન્ય નથી. ઈશ્વર શાથી માન્ય? ધર્મના ધેરી હેવાથી. જે મહાનિશીથકારે જણાવ્યું છે કે અરિહંત હેય ને સ્ત્રીને કરપર્શ કરે તે અમારે અરિહંત નથી. અરિહંતમાં આ બનતું નથી. અરિહંત મેહનીયથી રહિત હોય છે. કેવળજ્ઞાનવાળા હોય છતાં કહપનાથી જણાવે છે કે આ સ્થિતિ હેય તે અમારે અરિહંત નથી. જે અરિહંતને પરીક્ષાની કસેટી પર ન ચઢાવે તે આવું હોય તે સુદેવ કુદેવ સુગુરુ કુગુરુ વિગેરે કહેવાને હક નથી. આથી અરિહંતની ગુરુની માન્યતા ધર્મને આધારે. તેથી જ અરિહંતના નમસ્કારમાં કયું કારણ બતાવીએ છીએ. પિતે માર્ગે ચાલ્યા અને તે જ મોક્ષને ઉપદેશ જગતને કર્યો માટે અરિહંતને નમસ્કાર કરીએ છીએ. ધર્મની દલાલીમાં અરિહંતનું મોટાપણું આવી જાય તે ધર્મનું કેટલું મોટાપણું હોવું જોઈએ ? જે વેપારમાં દલાલીમાં લાખો રૂપીઆ આપે તે તે વેપાર કેટલે મેટો હવે જોઈએ? ફક્ત અરિહંતને ઉપદેશ આત્માને ધર્મ આત્મામાં ઉત્પન્ન કરે, તે ધરમની કિંમત કેટલી હોવી જોઈએ? આથી અરિહંતપણાની પ્રાપ્તિ એની મૂળ જડ વશસ્થાનકની આરાધના. અરિહંત મોટા શાથી?
અરિહંતપણું ક્યારે આવે ? ભાવથી ઉંચારસ પણું કેવળજ્ઞાન પામે ત્યારે અરિહંતપણાની સાચી પ્રાપ્તિ ધમની ટોચે બેસે ત્યારે ટકે. ધર્મને આધારે કેવળાપણું અપ્રતિપાતિ છે. આથી અરિહંતપણાની જડ સ્થિતિ ટકવું એ ધર્મને આભારી છે. આ સ્થિતિ છે તો અરિહંત મહારાજ મેટા શાથી? કેવળ ધર્મને દેખાડે તે અપેક્ષાએ. ખેવાએલું નંગ મેળવું હોય ત્યારે બીજા પાસે દીવાસળી દસ રૂપીઆ આપીને લઈએ તો, દીવાસળીની કિંમત દસ રૂપીઆ આપીએ તે હીરાની કિંમત કેટલી હોવી જોઈએ? તેમ તરણતારણ માની અરિહંતને સેવીએ તે આત્મામાં રહેલા ગુણેની કિંમત કેટલી હોવી જોઈએ? જૈનશાસન પામી પરિણતિ ન સુધારે, માત્ર ઘર્માદિયા કરે તેથી શું?
સનીએ દુકાન માંડી. એરણ લાવ્યું. એજાર લાવ્ય, તપાવવા લાગ્ય, સેનું ક્યાં છે? તે કહે કોણ જાણે. સેનાનું ભાન ન હોય તે
Page #221
--------------------------------------------------------------------------
________________
૧૯૮
પ્રવચન ૧૫૫ મું
દુકાન માંડે. હથિયાર લાવે તેની શી દશા ? તેમ દેવ ગુરુ સામિક એ બધી દુકાન ભઠ્ઠી હથિયાર જેવા છે, પણ આત્માની સ્થિતિ એજ સેાનું છે. સેાનું દુકાનની ભઠ્ઠીની કિંમત ઘટાડીને દે, પણ સેાના વગર ભઠ્ઠી એજારને પકડે તેનું શું થાય ? ખુદ ગુરુની દેવની સેવા ધર્માંની ક્રિયા તે સેનીની દુકાન, ભટ્ટી, એજાય છે. આ વસ્તુઓ નકામી છે તેમ નથી કહેતા. આ વગર સેાનું ચેાકખુ થવાનું નથી. આની જરૂર તા છે જ તે પછી એનું સેનું ચાકખું થવાનું કયારે ? અ ંદર કુલડીમાં એનું નાંખવું ભૂલી જાય તે તેની વલે શી ? તેમ આપણે આ ઉપાશ્રય મંદિરે આધા મુહપત્તિ વગેરે બધી ચીજો સેનીના એજાર છે, ભઠ્ઠી તરીકે છે. તેની અંદર સેાનું કયું છે? આત્માની મેલી પરિણિતને સુધારવી તે સેનું છે. તે શેાધવું નહિં તે શું કર્યુ? કેઈ વરસા સુધી ધરમ કરીએ અને ધર્માંની પરિણતિ આત્મામાં ન આવે, અઢાર પાસ્થાનકના ડર આત્મામાં ન આવે તે શું કર્યુ? કર્યું. એ નકામું કહેતા નથી. લુહારને ઘેર ધમણુમાં એસે તે કરતાં સેાનીને ઘેર બેઠેલા કેાઇ વખત સેાનું પામશે. અહીં કહેવાનુ એ છે કે-અહીં જૈનશાસન પામી પરિણતિ સુધારે નહિ આપણે ભઠ્ઠીમાં શું કરી રહ્યા છીએ તે વિચાર્યું...? સેાની સેતુ નીકળે પછી સેાનું આટલું ચાકભુ કરવું ખાકી છે તે વિચારે છે. આપણે સેતુ' નાખીએ પશુ સાથે પીત્તળ ત્રાંબુ જસત એટલું બધું નાખીએ કે સેાનું ક્યાંયે દબાઈ જાય. આપણે ક્રોધના કટકા માનના મર્હુત લેાભમાં લેવાઈ જઈએ તે એ ભઠ્ઠીમાં ચઢયા કે નથી ચઢયા ? જો ચઢયા તે શુદ્ધિ થઈ કે અશુદ્ધિ ? આ ભઠ્ઠીમાં કઈ સ્થિતિનું સેન્રુ નાખુ છું ? કેટલે મેલ કપાયે છે ? સામાયિકાદિક મેલ કાપવા માટે છે તેા મેલ કાચે કે નહિ તે તપાસે. મેલ કપાય તે જ ધર્મોની સ્થિતિ. તમે તે દુર્ગતિ નિવારણ કરનાર ને સદ્ગતિ આપનાર ધર્મ કહ્યો તે ને હવે આત્માની નિર્મળતાને ધમ કહેા છે।. દુતિમાં પડતા એવા જીવને મચાવે તે ધમ. શુભસ્થાને ધારણ કરે તે ધમ, તે માટે કહ્યું છે કે-જે જે અ ંશે ૨ નિરુપાધિકપણું તે તે જાણેા રે ધર્મ' જેમ જેમ ઉપાધિના ઘટાડો તેમ તેમ ધર્મ, એ પણ કહીએ છીએ તેા ખરુ. લક્ષણ ધર્મનું કયું ? ધમ કર્યું ? મહાનુભાવ ! વાસ્તવિક ધર્મ તા એ છે કે જે જે શે નિરૂપાધિકપણું થાય તે પેલા ધ. તે શું દુ`તિ નિવારણુ કરનાર ને સદ્ગતિ પ્રાપ્ત કરાવનાર ધમ નહિં
Page #222
--------------------------------------------------------------------------
________________
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ ૨ અરુન્ધતિ ન્યાયે નિરુપાકપણધિાનું લક્ષ રાખવાનું
અરુઘતિ ન્યાય ૯. ઉત્તર ધ્રુવના તારાને બતાવે છે ત્યારે અરુન્ધતિને તારો બતાવે, પછી કહે કે તેનાથી દેઢ હાથ છેટે છે. અગાસીમાં લઈ જઈ આંગળીના છેડે બતાવે પછી તેની સામું જોવે. તે વચમાં આંગળી શું કામ બતાવીએ છીએ? આંગળીના છેડા ઉપરથી પછી હાથી ઉપર દ્રષ્ટિ જાય, તત્વ કયાં હતું? હાથીઓ દેખાડવામાં પણ એકદમ હાથી ઉપર દ્રષ્ટિ ન જાય, પણ આંગળીના છેડા ઉપર દ્રષ્ટિ નંખાવી પછી હાથીને બતાવ્યા. તેમ આ જીવ ઉપાધિને અજગર એને એકદમ નિરુપાધિકપણું બતાવવું તે પહાડ પર ચઢેલાને હાથી જે મુશ્કેલ છે, તેમ તેવાને આવી ગતિ હોય તે સારું ને ? આવી ગતિ હેય તે તે ખરાબ ને? માટે તેવાને સદ્ગતિનું સારાપણું ને દુર્ગતિનું ખરાબપણું એમ બતાવાય તે સારું લાગે. તેને આત્માના ગુણે આમ નિર્મળ કરવા એ કહેવું તે ભેંસ આગળ ભાગવત જેવું થાય. તેથી તેવાને સમજણ પાડવા આ પ્રમાણે ધર્મનું લક્ષણ જણાવ્યું છે. કારણ કે આ ઉપાધિને અજગર અનાદિકાળથી થએલે છે તેને એકદમ પાધિક ને નિરુપાધિકાનું સમજાવવું મુશ્કેલ પડે. ભેંસ આગળ ભાગવત વાંચે તેથી ભેંસ કશું ન સમજે. જેમ તે આખું ભાગવત વાંચીએ તે કર્તાને પણ ઉત્તર ન મળે. તેમ આ જીવ અનાદિકાળથી આહારાદિકને અજગર બનેલે હેવાથી તેને નિરુ પાધિક તથા સંપાધિક દશાને ખ્યાલ આવે નહિં, તેમ અહીં દુર્ગતિને નિવારણ કરે ને સદ્ગતિને સમર્પણ કરે તે ધર્મ. આ લક્ષણ આંગળીના ટેરવે લાવવા તરીકે બતાવ્યું છે આથી અવળે ફસાવીએ છીએ તેમ નથી. એ દ્વારા જ હાથી દેખવાને છે. જેઓ પિગલિક સુખમાં લીન રહ્યા છે પૌગલિક દુઃખથી ડરી રહ્યા છે તેમને પહેલ વહેલું દુર્ગતિ સદ્ગતિ દ્વારાએ ધર્મ કહેવો પડે પણ આંગળીનું ટેરવું જ દેખ્યા કરે છે હાથી જેવા પામે. ટેરવે જ દ્રષ્ટિ રાખી મૂકે તે હાથીને જેવા પામે નહિં, તેમ અરુન્ધતિ તારા ઉપરથી દ્રષ્ટિ ખસેડે નહિ તે ઉત્તર ધ્રુવના તારાને દેખી શકે નહિં. તેમ સદ્ગતિ પ્રાપ્ત કરનાર એવી મતિ પકડી રાખી આગળ ચાલે નહિં તે ધર્મનું ખરું લક્ષણ પ્રાપ્ત કરી શકે નહિં. નિરુપાધિકપણાની દષ્ટિમાં જાય નહિં તે એકલે અરબ્ધતિને તારે જ જોયા કરે છે. ટેરો જ જોયા કરે છે. તેમ સદગતિ દુર્ગતિ જ જોયા કરે તે સ્વરૂપને પામે નહિં. દુર્ગતિનું નિવારણ ને સદ્ગતિની
Page #223
--------------------------------------------------------------------------
________________
૨૦૦
પ્રવચન ૧૫૫ મું
પ્રાપ્તિ એ કયું ફળ ? પૌદ્ગલિક કે આત્મિક ફળ ? દુ॰તિનું નિવારણ એ પણ પૌલિક ફળ ગણવું કે નહિ ? ઊંડાણથી વિચાર કરીએ તે બન્ને પૌદ્ગલિક ફળ છે. તે ઉત્તમ મુનિની દશા કઈ લઈએ છીએ ?
માણે મવે આ સત્ર, નિવૃદ્દે મુનિન્નત્તમ : ।
ઉત્તમ મુનિની ભાવના
ચાહે માક્ષ હા કે સંસાર હા એ એમાં ગૃહારહિત હોય. આ પ્રુવ્ડા ઉત્તમ લઈએ તે સદ્ગતિની પ્રાપ્તિ અને દ્રુતિ નિવારણુ ખન્નેની ઈચ્છા ન હાવી જોઇએ. શારીરિક વાચિક ને માનસિક સુખા એ સદ્ગતિમાં છે માટે એ પૌલિક છે, તે પૌલિક અપેક્ષાએ ધર્મને કેમ એળખાન્ચે ? આવી રીતે ધર્મની એળખાણ પ્રવૃત્તિ સાબિત કરવામાં આ હથિયાર દ્વીધું તા હથિયાર પૌદ્ગલિક ખરું કે નહિ ? આત્મીય હથિયાર તે નિરુપાધિકપણું, દુગĆતિનું નિવારણ અગર સદ્ગતિની પ્રાપ્તિ અને પૌદ્ગલિક છે. કદાચ સદ્ગતિથી માક્ષ લે તે તેણે ધ્યાન રાખવાનું કે દુતિથી પ્રતિપક્ષપણે રહેલી સદ્ગતિ લેવાય છે. દેવ-મનુષ્ય ગતિને સતિના વ્યવહાર રાખેલા છે. ધર્મ દ્વારાએ થએલે પુણ્યમ ધ એ તે દેવતિરૂપ સતિને જ આપી શકે. પુણ્યબંધ એ એક્ષરૂપે સદ્ગતિને આપી શકતા નથી. ત્રીજી વાત એ કે શુભસ્થાનમાં ધારણું, જ્યાં સુધી ધર્મની શક્તિ હૈાય ત્યાં સુધી શુભ સ્થાનનું ધારણપણું છે તે દેવતાની સ્થિતિમાં જાણવું. સદૃગતિએ પૌગલિક ગતિનું અર્થાત દુતિનું નિવારણુ પૌદ્ગલિક પણ આંગળી ઉપર નજર લઇ જવાની જરૂર છે. તા શાસ્ત્રકારને દોષ લાગ્યા કે નહિ ? સતિરૂપ પૌદ્ગલિક ફળ બતાવ્યું તેથી પશુ ફળ બતાવવું અને ઉદ્દેશ કરવા એ એ વસ્તુ જુદી છે. ફળ કહેવામાં કાઇ જાતની અડચણ નહિ. ઘાસ માટે અનાજ વાવે. એમ કહેવામાં અડચણ છે. તેમ દુર્ગતિ ધર્મ કરવાથી રાકાશે, સદ્ગતિ ધર્મ કરવાથી મળશે એ કહેવામાં વાંધા નથી. એટલા માટે લક્ષ કયું ? નિરુપાધિકપણું એ લક્ષ્ય. આત્માના શુશુને ખેદાનમેદ્નાન કરનારા ઘાતિકમાં તેની જેટલી ઓછાશ તેટલે ધર્મ. આ મુખ્ય સ્વરૂપ ઉત્તરધ્રુવ તરીકે કહેા કે હાથી તરીકે કહે। તે લય; તે પછી નવકાર ગણુા. સામાયિક કશ, પડિકમણું કરા, પૌષધ કરે, ચાહે સ્નાત્ર ભણાવે તેમાં લક્ષ્ય ભૂલી જાવ તા હૈ!કા યંત્રમાં ભાંગી ગએલી સેાય હાય તે સ્ટીમરની દેડાદોડી કેટલી ફાયદો કરશે ? આપણે પણ નિરુપાષિકપણારૂપી સેાય ભાંગી ગઈ તા પણ ફેશરની
Page #224
--------------------------------------------------------------------------
________________
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ ચેાથે
૨૦૧
દોડાદેડ છે. માટે ધર્મની સ્થિતિ નિરુપાધિકપણામાં પણ સેનીએ સેનુ અને ઈતર ધાતુ પ્રથમ સમજવા ોઇએ એ સમજ્યા પહેલાં સેનીની દુકાન કાઢે તે શું થાય ? અહીં આત્માનું સ્વરૂપ કયું એ હજુ સમજાયું નથી, માટે એ સમજવા માટે પહેલા નબરે સામાયિક જરૂરી. આત્માના સ્વરૂપ મેળવવાના રસ્તા મેળવી આપે છે. તે વિશેષથી એ સામાયિક કેવા પ્રકારનુ છે તે અધિકાર અગ્રે વ માન.
પ્રવચન ૧૫૬ મુ
શ્રાવણ સુદી ૧૧ ને મુધવાર
મેાક્ષની મુસાફરીમાં દેવલાક મળી જાય તે વિસામા સમાન છે.
શાસ્ત્રકાર મહારાજાએ ચાતુર્માસિક કૃત્યેના ઉપદેશ કરતાં સામાયિકાદે નત્ર કાર્યો ખતાવ્યાં, તેમાં પહેલાં સામાયિકને સ્થાન ક્રમ આપ્યું? ગણતરી કરતાં એકથી ક્રમથી એકસે સુધી જવાય છે. પહેલી ચેાપડીથી સાતમી ચેપડી સુધી જવાય છે. જો સામાયિક એકડા તરીકે ન હાય પહેલી ચાપડી તરીકે ન હેાય તે તેના પહેલે ઉપદેશ વ્યર્થ છે. તા કે સામયિક ઉંચા ધેરણ તરીકે અગર એકસે તરીકે છે. પણ આગળ જે લાઇન લેવી હાય તેને અનુકૂળ જ શિક્ષણુ અપાય છે, ગુજરાતના વ્યવહાર હોય તે પહેલે ગુજરાતી કક્કો શીખીએ છીએ. ભજીાવવા પહેલાં લાઈન ધ્યાન બહાર ન હેાવી જોઈએ. એમ અહીં બધા કૃત્યા સામાયિકની લાઇનમાં કરવાના છે. તે મુદ્દાએ દેવપૂજા બ્રહ્મચય દાન તપ છે, તે મુખ્ય મુદ્દો ત્યાં છે. જેમ ખુદ મહાવીર મહારાજ માટે સાંભળીએ છીએ. એકડાથી કક્કાથી ભણ્યા નથી તે તેમને અભણ માનવા તેમને પૂર્વભવનું જ્ઞાન હાવાથી તેમને એકડેથી કે કક્કેથી ભણવાની જરૂર ન હતી. એવાને ભણાવનારની વિધિ કરાવનાર માબાપ અત્યંત મેહુવાળા ગણાયા. અત્યંત મેહવાળા અર્થાત્ ભવાંતરીય જ્ઞાન હૈાય તેવાને એકડે એકથી કે પહેલી ચાપડીથી ભણવાના ઉપદેશ દેવા તે મૂખ પણું છે. તેમ અહીં જેમને ભવાંતરનું કનું હલકાપણું હાવાથી પહેલા ભવમાં સાધુપણું લીધું હોય તેની પ્રતિજ્ઞા ત્યાં પૂરી થઇ, તેથી પ્રતિજ્ઞારૂપી ચારિત્ર ખીજે ભવ સાથે આવી શકે નહિં. આ ભવનું કે પરભવનું જ્ઞાન કે ઉભયભવનું જ્ઞાન દર્શન હેાય પણ ચારિત્ર એ કેવળ આ ભવનુંજ હાય, ઉભયભવનું હોઈ શકે નહિં તેથી મહાવીર મહારાજને જ્ઞાન પહેલા ભવન
Page #225
--------------------------------------------------------------------------
________________
૨૦૨
પ્રવચન ૧૫૬ મું હોય તેમાં આશ્ચર્ય નથી. તેમને એકડે કે પહેલી ભણાવવાનું કહે તે મુગ્ધતા છે. ચારિત્ર ભવાંતરમાં સાથે આવતું નથી.
પહેલા ભવનું ચારિત્ર આવ્યું છે એમ કહી શકાય નહિ, માટે ચારિત્ર તે એકડાથી કક્કાથી શરૂ કરવું જોઈએ. ભણવામાં કક્કો શરૂ ન થાય. તે જ્ઞાન પહેલે ભાવથી આવે છે, પણ ચારિત્ર પહેલા ભવથી આવનારી ચીજ નથી. તે નવેસરથી આવવાવાળી ચીજને પ્રારંભ એકડાથી શરૂ થવું જોઈએ. વાત ખરી પણ જે ચારિત્ર બીજે ભવ નથી આવતું એને અર્થ એટલે જ કે પ્રતિજ્ઞારૂપ ચારિત્ર નથી આવતું. દેશવિરતિ સર્વવિરતિની પ્રતિજ્ઞા યાજજીવ સુધીની હોય છે. તે ચારિત્ર બીજા ભવે ન આવે તે સ્વાભાવિક છે. તીર્થકરને ચારિત્રને અંગે પ્રતિજ્ઞા કરવી પડે છે. પહેલા ભવનું ચારિત્ર આવતું નથી. જાવજીવની પ્રતિજ્ઞા હતી તે ત્યાં પૂરી થએલી છે. એથી નવેસરથી પ્રતિજ્ઞા કરવી પડે છે. જીવ હોય ત્યાં સુધી નહિં, જીવ ન હોય ત્યાં સુધી. પ્રતિજ્ઞામાં યાવત્ જીવ બેલે છે. શાસ્ત્રકારોએ જાવજછવાએ “જાવનિયમ” “જાવસાહે કહ્યું તેમ અહીં જાજજીવાએ રાખ્યું છે. જાવજીવું છોડી દઈને જાવજીવાએ કહ્યું તેમાં મુદ્દો કયે? ત્રીજી વિભકિત કેમ કરી? તે કે અહીં ભાવ જીવનવાળે જીવ લેવું નથી, પણ દ્રવ્યપ્રાણરૂપ જે જીવ છે તેની મર્યાદા લેવી છે. છવદ્રવ્યને અંગે સંબંધ નહીં. જ્યાં સુધી દ્રવ્યજીવન છે. ત્યાં સુધી એટલે જે ભાવમાં રહ્યો છે. જે નામ છે તે સંજ્ઞા પ્રવર્તે ત્યાં સુધીને માટે છે. માત્ર ભવના જીવન પૂરતું. ભવને અંગે કરાતું દ્રવ્યજીવન પૂરતું ચારિત્ર અંગીકાર કર્યું તે જીવન પૂરું થવાથી આ પ્રતિજ્ઞા ટકતી નથી. એ ન ટકવાને લીધે ખુદ તીર્થકર ભગવાનને પણ ફેર પ્રતિજ્ઞા લેવી પડે છે. આથી નક્કી થઈ ચૂકયું કે પ્રતિજ્ઞારૂપી ચારિત્ર બીજે ભવે આવનારું હોતું નથી, ત્યારે ચારિત્ર ઈભવિય એટલે આ ભાવ સંબંધીનું છે, પણ પરભવનું નહિ. આ ભવ ને પરભવ એમ ઉભયભવનું નહિં. વાસ્તે એ વાત નક્કી સાથે આવતું નથી. જ્ઞાનદર્શન પહેલા ભવના સાથે આવે છે. જ્ઞાનદર્શનની સ્થિતિ ૬૬ સાગરોપમ અધિક માનતા નથી. પૂર્વ કેટિથી વધારે આયુષ્ય૧ળે ચારિત્ર પામતે નથી. ચારિત્ર તે તે ભવનું જ હોય છે. એહભવિક મય ભવિક જ્ઞાનદર્શન ટકી શકે છે, પણ ચારિત્ર તે કેવળ ઐહભાવિક . ઉભયભવિક હેય નહિં.
Page #226
--------------------------------------------------------------------------
________________
આગામે દ્ધારક પ્રવચન શ્રેણ, વિભાગ ૨
૨૦૩ ચારિત્રપ્રાપ્તિનો વિવિધ કમ
હવે તે એકડે એકથી શીખવવું જોઈએ. પહેલા ભવનું ચારિત્ર અહીં આવી શકતું નથી, માટે પહેલેથી શરૂઆત કરવી જોઈએ. પહેલાં અવિરતિ, પછી દેશવિરતિ પછી સર્વવિરતિ અનુક્રમે આવવી જોઈએ કેમ? તેમાં પ્રથમ અણુવ્રત પછી બીજું ત્રીજું એમ આવવું જોઈએ ને? ભગવાનના કેઈક શ્રાવકે બાર વ્રત સાથે પામ્યા છે તે તે એકડે કક્કો ન કહેવાય? પહેલા વ્રતમાં તારા હિસાબે એક કરણ ને એક જોગ જોઈએ. શ્રાવક છ કેટિએ પચ્ચક્ખાણ કરે છે, તે પણ ન હોવાં જોઈએ. પહેલાં એક કોટિનાં પછી બે કેટિનાં એમ આગળ વધે. એમ રાખે. માટે સામાયિકને ન પાઠ કલપી નાખે એકવિ એકવિહેણ ન કરેમિ પછી એકવિતું દુવિહેણું માં આવે. એમ એકડાથી ભણવું જોઈએ. તે આવડે તે પણ એકડો ઘૂંટ કે ન આવડે તે એકડો ઘૂંટ એમાંથી ક નિયમ લે છે? જ્ઞાનદર્શન પહેલા ભવથી આવે છે પછી સામાયિક પ્રાપ્ત થાય છે. પહેલા ભવનું જ્ઞાનદર્શન આવતું હોવાથી એમાં અનુક્રમની જરૂર નથી પણ ચારિત્ર પહેલા ભવનું સાથે નથી આવતું તે શાસ્ત્રનું વચન તારે માન્ય છે તેમ બીજા વચને માન્ય છે કે નહિ? જુવં જ તમન્ન દેશ-સર્વવિરતિની સાથે પણ સમ્યકૃત્વ પ્રાપ્ત થાય છે. અને તેથી સમ્યકૃત્વને અંગે ચારિત્રમાર્ગથાને વિચાર કરીએ તે પ્રતિપન્નમાન હેય કે પ્રતિપન્ન પણ હોય. સમ્યકત્વ સાથે જ ચારિત્ર ન આવી જતું હોય તે, ચારિત્ર લેતા હોય તે વખતે પણ સમ્યકત્વ પામે છે. શાસ્ત્રકારોએ યુગપત્ પ્રતિપત્તિ જણાવી છે. સમ્યકત્વ અને ચારિત્રની યુગપત્ પ્રતિપત્તિ જણાવી છે તે એકડાને કક્કાને નિયમ રહ્યો નહિં. ચારિત્રની સાથે પણ સમ્યકત્વની પ્રતિપતિ હેય. આ ન માનીએ તે તીર્થંકરના બધા ગણધરને પહેલાથી સમ્યકત્વ દેશવિરતિવાળા માનવા પડશે. સ્વભાવ નહિં. સ્વભાવ હોય તે સમ્યફ વગર ચારિત્ર બનતું નથી. તેમ અહીં સ્વભાવજ એવે છે તે તીર્થંકર મહારાજા સ્વભાવ પલટત નહીં. પહેલાં સમ્યકત્વ પછી દેશવિરતિ ને પછી સર્વવિરતિ અનુક્રમે આવતે. બધા દ્વાદશત્રતધારી શ્રાવકેનું શું થવાનું? આ તે વિધિનું નિરૂપણ છે. ચારિત્રની સાથે યુગપત્ સમ્યકત્વની ઉત્પત્તિ હેય. અથવા પહેલાં પણ સમ્યવની ઉત્પત્તિ હાય હવે શાસ્ત્રની વાત કર્યા પછી યુક્તિમાં આવીએ.
Page #227
--------------------------------------------------------------------------
________________
२०४
પ્રવચન ૧૫૬ મું
ક્ષાયોપથમિક ચારિત્ર ફરી અલ્પ નિમિત્તમાં મળી જાય
જે ક્ષયપશમ તે કેવી ચીજ છે તે સમજે, પાણીમાં સેવાલ આવી હોય તે ઉપર વાયરાથી ફાટ પડી, પાછા વાયરો આમ આવ્યે. તેથી ફાટ મળી ગઈ લાગે. પણ બીજી વખત પવન આવે તે ત્યાંજ ફાટ પડે બધે સેવાલ લાગે પણ વાયરે આ બાજને વાય ત્યાં સેવાલ પહેલાંની ફાટે ય ફાટ પડે. તેમ જે આ જીવને ક્ષયોપશમ થયેલ હોય તે ભાવ પૂરે થવાને લીધે મટી જાય, પણ બીજા ભવમાં જ્યાં વેગ મળે કે તે વખતે એટલી ફાટ તૈયાર. બીજી વખત પવન આ બાજુને આવે તે આખી ફાટ તૈયાર, તેમ પ્રતિજ્ઞારૂપી ચારિત્ર તે ભવનું છે પણ તે વખતે કરેલે ક્ષયે પશમ તેથી બીજા ભવ માં તત્કાળ ચારિત્ર પામી જાય છે. ક્ષપશમ એક વખત બંધ પડી જાય તે બીજી વખત અલ્પ નિમિત્તમાં ચારિત્ર માનવું પડે. નહિતર મેલના ભાવ સિવાયનું ચારિત્ર નકામું ગણાય. જંબૂરવામીએ કાળ કર્યો ત્યારથી માંડી દુ૫સસૂરિ સુધી જે ચારિત્ર પાળવામાં આવે તે ચારિત્ર પાળવામાં ફળ શું? તે કે વધારેમાં વધારે દેવલેક મળે તે ચારિત્ર પાળના દેવલેકની ઈછાએ લે છે? ચારિત્રથી મોક્ષ મળતું નથી તે દેવલોક માન? મોક્ષમાર્ગમાં દેવલેક વિસામા સમાન છે
શાસ્ત્રકાર દેવકને મુસાફરને વિસામે ગણાવે છે. જ્યાં જાગે એટલે આગળની મુસાફરી શરૂ થાય. તેમ મેક્ષમાર્ગે પ્રયાણ કરનારાઓને દેવક એ વિસામે છે. એ પ્રયાણ સાબિત ન હોય તે દેવને ભવ વિસામે ગણાય નહિં, એટલે તે કાપે તે હવે આ છે કાપવાને છે. એટલે જ બાકી રહ્યો, દેવલેક વિસામા જેવી સ્થિતિમાં ગણાય નહિં. પણ મેક્ષમાર્ગના પ્રયાણવાળાને દેવલે વિસામા તરીકે છે, સેવાલમાં રહેલી ફાટ મળેલી લાગે પણ અંદર ફટ રહેલી છે. વાયર મળે તે તરત ફાટે છે, તેમ ચારિત્રમોહનીય ક્ષપશમ થયે હોય તે જ અહીં અવિરતિપણું લાગે પણ નિમિત્ત મળતાંની સાથે તે અલપ નિમિતમાં તરત તૈયાર થાય. દેવકમાં સમકિતી દેવતાને બળાપ - દેવલોકની પ્રાપ્તિ વિસામા તુલ્ય ગણેલી હોવાથી માનવું પડે કે સંરકાર જબરજસ્ત રહે છે નહિતર મોક્ષકાળ સિવાયમાં ચારિત્ર નકામું થઈ જાય. આ તે હજ દેવલેક સ્મરણમાં ત્યાં જાગતી ન્યાત છે, અવિરતિ
Page #228
--------------------------------------------------------------------------
________________
આગામે દ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ છે
૨૦૫
પણું છે પણ ત જાગતી છે, સમ્યગદષ્ટિ દેવતા સાધુપણામાંથી દેવલેકમાં ગયા તે પશ્ચાત્તાપ કરે છે. શ્રાવક દેવલેકમાં ગમે તે પશ્ચાત્તાપ કરે છે કે કે જે હતે. મેહમાં મુંઝાયે ને સર્વવિરતિ ગ્રહણ કરી શકશે નહિં. એ શ્રાવકને દેવતા વિચારે છે. જે પશ્ચાત્તાપ થાય તે કેવી લાગણી હોવી જોઈએ. આસક્તિમાં વિરાગ્ય ન થયાને પશ્ચાત્તાપ, રાંડચા પછી ડહાપણ કામ નહિં આવે પણ ધણ પર રાગ હતો એટલું જ જણાવાશે. તેમ અહીં ઘેર જઈએ પૌષધ ન કર્યો હોય તે અંગે ધર્મકાર્ય ન થયું તે અંગે અહીં પશ્ચાત્તાપ કેટલું છે ? દેવતા અવિરતિ છે તેને ન થયાને આટલે પશ્ચાત્તાપ છે. આપણે તે જગો પર કંઈ નથી. અહીં ન કરવામાં મારે ઘેર બેટ છે તે પશ્ચાત્તાપ નથી તે ત્યાં જઈને કઈ ધારણ કરવાના ? અહીં મનુષ્યની સ્થિતિ પાયખાના જેવી છે. ત્યાં દેવતાઈ રિથતિ વખતે દિવ્ય ચક્ષવાળા કયાંથી બનવાના ફલાણા દેવતા થયા હશે, આવ્યા નહીં. કઈ પુન્યના ભોગે દેવલોક મળી જાય પણ દિવ્ય ચક્ષુ કયાંથી લાવવી? બજારમાં બાર એક વાગ્યા હોય ઘરાક ન હૈય તે વખતે સામાયિક કર્યું હતું તે કેવી નિર્જરા થતું. અહીં જે વિચાર નથી આવતો. અહીં માથું ફાડી શીરો ખાવાનો છે. માલ મેળવે તે પણ માથું ફેડીને, રક્ષણ કરો તે પણ માથું ફાડીને, તે જ વખતે મફતીય માલ મળે, એક અંતર્મુહૂર્તમાં બત્રીસ લાખ વિમાને મળે. જેને સ્થાને બેઠા જ્યાં રક્ષા કરવી હોય ત્યાં થાય. વીરના શરણમાં ઉપદ્રવની શાંતિ
ચમરે સુધર્મ સભામાં લડવા માટે ગયે. ઈન્ડે બેઠા બેઠા વજ છેડ્યું. તે રક્ષણ કરવા ઉઠવું પણ પડતું નથી. મળેલા માલની રક્ષા. એનું પુન્ય એવું જબરજસ્ત કે હથિયારે દેડી રક્ષણ કરે. દોઢ રાજ સુધી વજ પાછળ આવ્યું. અસંખ્યાત કેડીકેડ જન સુધી હથિયાર એકલું ચાલ્યું જાય. સીધું નહિં આડા અવળું ચકર ફરતું થાય. શત્રુ ફરે તેમ ફરે. ચમરેન્દ્ર મહાવીર મહારાજ પાસે ગયે. તે તેની પાછળ જ આવ્યું. આ ઉપરથી વિચાર કરજો કે ઉજાગર કરી તમારે રક્ષણ કરવું છે. હજારે પ્રપંચ કરી માલનું રક્ષણ કરવું છે. ત્યાં એક તિરસ્કાર કરનારને પણ હથિયાર શિક્ષા કરી શકે છે. ઇન્દ્ર મહાવીરના શરણે આવ્યો તેથી આવ્યું છે. ચમકે કરવામાં કાંઈ બાકી રાખી? ત્રણ લાખ છત્રીસ હજાર દેવતાને એકી સાથે હાંકી કાઢયા. આત્મરક્ષક દેવતાને હરાવ્યા. ત્રાસ પમાડી દીધા.
Page #229
--------------------------------------------------------------------------
________________
૨૦૬
પ્રવચન ૧૫૬ મું
પેાતાના આત્મરક્ષકા એટલે પેાતાની ભુજા તેને ત્રાસ પમાડી તેની વૈશ્વિકા ઉપર પગ મૂકયા. સામાન્ય રાજાના સિંહાસન ઉપર પગ મૂકે તે ખ ચઢી જાય તે ઈન્દ્રની વેદિકા ઉપર પગ મૂકે તે વખતે ઇન્દ્રને શું થવામાં બાકી રહે? સૌધમ ઇન્દ્રને તિરસ્કારનાં વચના કહે છે. જેને અસ ખ્યાત દેવતાએ ખમાખમા કરનારા, અધદક્ષિણુ લેકમાં દૃષ્ટિ વ્યાપેલી છે, અપ માનનાં વચના કહી જાય, એકાંતમાં નહિં. જ્યાં હજારા સામાનિક દેવતાએ છે, ઇન્દ્રાણીએ છે, ત્રાયશ્રિંશ દેવતા છે. ભરસભામાં તુ તાં કરેલી છે. તે વખતે તેની છાતી કેવી ખળી હાવી જોઈએ ? ત્રણ લાખ છત્રીસ હુજાર સુભટને ત્રાસ પહેાંચાડયા. બધી સત્તાની સમક્ષ તું તાં કરી દીધા. જ્યાં ચમરેન્દ્ર સરખા અધમમાં અધમ માવી સ્થિતિવાળાએ તું તાં કરી હોય તે વખતે તેનું કાળજું કઈ સ્થિતિમાં હાવું જેઈએ ? વજ્ર મૂકવાનાં કારણ તપાસે. તેમાં માલમ પડયું કે વીનું શરણ લઇ આવ્યે છે કે બધું ઢ'ડુગાર ત્રાસ અપમાન બધી વાત ઉડી ગઈ શામાં એક મહાવીરના વચનથી, શરણુ લઈ આવ્યા છે, તેમાં ભગવાને કશું કહ્યું જ નથી. ગુના કરનાર શરણ લે છે. આવી કફાડી સ્થિતિને કેવી રીતે ગળી શકયો હશે ?
સકિત સહેલુ નથી.
સમકિત સહેલું નથી. મહારાજ તે કહે. કહે કે આ વચન મિથ્યાત્વી છે. ગુનેગારે માત્ર શરણુ કહ્યું છે. મહાવીર મહારાજે કહ્યુ નથી. ગુનેગાર શરણુ કરે તેની ઉપર આટલી કફોડી સ્થિતિમાં સહુન કરે છે. દેશી સ્ટેટમાં કોઈ કોઈને લડાઇ થાય. હદ સ્થિતિ આવે. મહારાણાની માણુ છે. પછી કાંઈ કરે તે પ્રાણાંત સજા થાય છે, જેને મુરબ્બી માન્યા તેની આણુ પાળવી પડે છે. સંઘની આણુ દેવા તૈયાર, પશુ માનવા કેટલા તૈયાર છે? તમારે સ ંધની આણુની કિંમત નથી, નહિંતર સંધની આણુ માનવા કેટલા તૈયાર છે ? સઘને થાપનારાસધના દાદા તેની આણુ, અરે સઘમાં અગ્રગણ્ય સાધુ, એ તે મહારાજ કીષા કરે શું જોઇને આ મેલાય છે, શક્તિવાળા નથી. કાયર છું એમ કહી શકાય. વગર કહ્યે અમલ શી રીતે કર્યો હશે ? મહાવીરે ચમરેન્દ્રને છેડવાનું કહ્યું નથી. વિચારો, આ જગા પર એક મહાવીર નામથી અંદર કેટલી ઠંડક હાવી જોઈએ. જેમાં ત્રણુ લાખ છત્રોસ હજારના તિરસ્કાર ઠંડા થયા. દોડચે. ઇન્દ્રની ભક્તિની સ્થિતિના વિચાર કરજો. કઈ સ્થિતિની ભક્તિ, નહિંતર વજ્ર મળ્યું. મરદોના કામાએ કે થઈ
Page #230
--------------------------------------------------------------------------
________________
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ ચેાથે।
તે નિવારી લઉં, કેવી સ્થિતિએ નીકળવાનું થયું હશે. આ સજા ગુનેગારને નથી, મહાવીરને મારવાનું ચમરેન્દ્રને પણ ચરેન્દ્ર માર ખાય તે માર ખાતા નથી પણ મહાવીર માર ખાય છે. મહાવીર મહારાજને લેવા દેવા નથી, એ તે ગુન્હેગારને જ સજા કરવાનું છે. પણુ લાગણીની કમેટી ચે. ગુનેગારને બચાવવા ઇન્દ્ર જાતે કેમ નીકળ્યા હશે ?
२०७
ઈન્દ્રના ક્રોષ કેમ શમ્યા હશે ? તરત વજ્ર પાછળ નીકલ્ચા, દેવાંગનાને ઇન્દ્રાણીઓને સભાને લૈકપાલેને કયાં છેડયાં ? એ બીજાને હુકમ કરત પણ એ આશાતના મારા દ્વારા થતી હાવાથી મારે પાતે બચાવ કરવા જોઇએ. સામાનિકા છે. સ્થિતિ પ્રભાવ સુખ પ્રભા વિગેરેમાં સામાનિક સમાન છે, છતાં તેમને એર નથી. મહાપુરુષના ગુના કરનાર
થઉ તા તેથી નિવવું તે મારું કામ છે. અહીં ઇન્દ્રના માન મરતબે હશે કે નહિ ? ઈન્દ્ર નીકળ્યા હશે તે વખત સભા સામાનિકે શું વિચારતા હશે ? ઇન્દ્ર જે ખચાવવા જાય તેમાં જરૂર કારણ છે, તે તેમ સમજતા હતા. અસંખ્યાત દ્વીપ સમુદ્રો એળગી નીચે આવ્યે. અહીં બચાવ પર તત્ત્વ ન હતુ. આશાતના ટાળવા ઉપર તત્ત્વ હતું. ફક્ત મહાવીર મહારાજથી ચાર આંગળ છેટુ' વજ્ર હતુ ત્યાં ઝડપ્યું. સૌધર્મની આ સ્થિતિ વિચારી લે. મનમાં કલ્પના તે કરી લ્યે. પાપના કાર્યમાં ઉંચા ચડવા માટે તૈયાર છીએ પણ ધર્મના કાર્યોંમાં ઉંચા આવી જવું એ વિચાર નથી. જૂઠી કલ્પનામાં તે વિચારી થૈ. આવી સ્થિતિએ આવા ગુનેગાર સભા વચ્ચે વગર લેવા દેવાએ આવા ઉપદ્રવ કર્યાં તે પશુ નહિં. દેવ દાનવનું નિત્ય વેરે ગણાય. વિચારો ! અને તે નિત્ય વેરે ખુલ્લું પડયુ તે જગા પર મહાવીર શબ્દ આડા આવે તે કેવી દશા હાવી જોઇએ. વાળવા માટે તનતાડ મહેનત થાય છે. ડેાળાએલી સભા વખતે ઇન્દ્રને સભામાંથી બહાર નીકળવું, ખળવા જાગે તે વખતે રાજા બહાર નીકળે તે કેટલા જોખમે નીકળ્યા હશે ? બધા દેવતા, સામાનિકા, લેકપાલાથી કેટલી બેદરકારી રાખવી પડી હશે ? આ દેવ લેાકા! સામાનિકે આખી સભા જહાનમમાં જાય પણ મહાવીરની આશાતના ટળવી જોઇએ આ માન્યતા ન હોય તે ઇન્દ્ર મહાર નીકળે ખરા?
દેવાનો પશ્ચાત્તાપ
દેવતાપણામાં ગયા છતાં જે પાયખાનાના પાગલ પૌલિક સુખના રાગી નહી' હાય તેને દેવતાઈ સ્થિતિ મળી ડાય તે વખતે આ પશ્ચાત્તાપ
Page #231
--------------------------------------------------------------------------
________________
૨૦૮
પ્રવચન ૧૫૬ મું
સાગરોપમ સુધી રાખે છે. ક? આરંભારિક છેડયા નહિં, આત્મ કલ્યાણને ખરે વખત ઉપગમાં લીધે નહિં આ પશ્ચાત્તાપ દેવકમાં છે. આ રાંડયા પછીનું ડહાપણ છે. આપણે લાયક સ્થિતિ વખતે એને અંગે ઉત્કર્ષ નથી, તે ત્યાં એ વિચાર ક્યાંથી આવવાના ? અહીં કાનફેડ લાગે તે ત્યાં શું લાગવાનું? સમ્યકત્વ કઈ ચીજ છે તે વિચારો. સમકિત એ લસણની કળી નથી. જ્યાં આત્મરક્ષકને ત્રાસ પમાડીને જે bધ ઉપજાવ્યું છે, તેવાને મહાવીર પાસે આવ્યે જાણી તેલમાં માખ ડબી. પાણીમાં ડુબે તે પાંખ પણ ફફડાવે તેમ જે કેધને અંકર ન રહે ત્યાં ગુનેગારને કહે છે કે મહાવીર મહારાજના શરણથી જ છોડયો છે. ચારિત્રની આરાધના ભવાંતરમાં ચારિત્રની સુલભતા કરે છે
કામગની આસક્તિ દેવલેકમાં વિશેષ હેવાથી તે ભવપાયખાના રૂપે ગણ્ય છે. તે જ્યાં દેવલોકમાં ગયા છતાં પાયખાનાના પાગલપણાને પશ્ચાત્તાપ થાય છે ને અહીં પાયખાનામાં રમતાને પશ્ચાત્તાપ નથી. આ સ્થિતિ સંસ્કાર ન હોય તે કેમ બને? એક વખત નિગોદમાં ઉતરી જાય તો અર્ધ પુદગલ પરાવતે જરૂર ચારિત્ર પામે. કહે, કાંઈ સંસ્કાર જેવી ચીજ, એ ટકે છે, ટકે છે ને ટકે છે જ, સંસ્કાર જેવી ચીજ હતી હાવાથી ચારિત્રની આરાધના કરી હોય તેને ભવાંતરમાં ચારિત્ર સુગમ ગાડ્યું. એક ભવનું ચારિત્ર બીજા ભવમાં ચારિત્રપ્રાપ્તિમાં મદદગાર જરૂર થાય છે. જેણે પહેલે ભવે તીવ્ર આરાધના કરી હોય તેને અહીં એકદમ આરાધના થાય. માટે સામાયિક મુખ્ય ઉદ્દેશ તરીકે સંસ્કા૨દ્વારાએ સંભવિત હોવાથી અનંતા જીવે દેશવિરતિ પામ્યા વગર મેક્ષે ગયા છે. યુગપત સમ્યકત્વ સાથે દેશવિરતિ સર્વવિરતિ હોય છે તેથી ચેકસ નક્કી થાય કે સામાયિક સમ્યકત્વ સાથે પહેલવહેલું આવે તેમાં વાંધો નથી, પણ ઉદેશ તે હવે જોઈએ. શક્તિ ન હોય તે અંગીકાર કરવાથી ચાલે પણ ઉદેશ તે સામાયિકને હવે જોઈએ. જેને સામાયિકનો ઉદ્દેશ સર્વ ક્રિયામાં ન હોય તેને સમ્યકત્વ નથી. સમ્યકત્વ તેને જ છે કે જે જે થવા શિયામાં સામાયિકને ઉદ્દેશ હોય, તે સામાયિકનું સ્વરૂપ-હેતુ-કાર્ય સમજશે તે સામાયિકને ઉદ્દેશ સમ્યકત્વ છે તે માલુમ પડશે. તે કેવી રીતે સમજાવશે તેનું સ્વરૂપ અગ્રે વર્તમાન.
Page #232
--------------------------------------------------------------------------
________________
श्री अनुयोगवृद्धेभ्यो नमः શ્રીઆગમ દ્વારક–પ્રવચન-શ્રેણી
વિભાગ પાંચમે પ્રવચન-પ.પૂ. આગમ દ્વારકશ્રીઆન-દસાગરસૂરીશ્વરજી મહારાજ અવતરણકાર–આ. શ્રી હેમસાગર સૂરિ મહારાજ સ્થળ–શેઠ નેમુભાઈની વાડી, ગોપીપુરા, સુરત. સમય—વિ. સં. ૧૯૮૯, શ્રાવણુસુદિ ૧૩, ગુરૂવાર
પ્રવચન ૧૫૭ મું “માધિયા ૨, sષર ૨, sufન રૂ, હેનર્જન છે, જાત્ર ૧,
fપનાનિ ૬, કાદિયા ૭, ફાર ૮, તપુરવાર ૧, મળ્યાચતુમાંagમાનિ શા”
શાસ્ત્રકાર મહારાજા ધર્મોપદેશ કરતાં જણાવી ગયા કે સંસારમાં તિથી બચાવનાર અને સગતિમાં સમર્પણ કરનાર હોય તો માત્ર એક ધર્મ જ છે. આ જન સિદ્ધાંત હોવાથી જૈને દેવને ગુરુને ધર્મવાળા તરીકે માને છે. તેથી જ કુદેવ અને સુદેવ, સુગુરુ અને કુગુરુ એવા બે વિભાગ કરી શકે છે. જે દેવને કે ગુરને ધર્મની જરૂર ન હતું તે એવા વિભાગ કરવા પડતાં નહિં. આથી જૈન શાસ્ત્રોમાં સુદેવ-કુદેવ સુગુરૂ અને કુગુરૂના લક્ષણને અંગે વિવેચન કરવું પડયું છે. જે લક્ષણ બીજા મતમાં દેખાશે નહિ. શીવમાં વિષ્ણુમાં કયા દેવના લક્ષણ છે તે માટે દેવ માનીએ છીએ તે વિચારતું નથી. મુખ્ય એ કારણ છે કે ધર્મ દ્વારા દેવ ગુરૂને માનવા નથી. દેવને એક વ્યકિત તરીકે માની લેવા છે. અમુક લક્ષણથી અમુક ગુણે હેવાથી પરીક્ષા કરી માનીએ છીએ એ સ્થિતિ રહી નથી. એમણે ઈશ્વરને અંગે કીંમત કરી છે. ધર્મને અંગે ઈશ્વરની કીંમત કરી નથી. અહીં કુળ
Page #233
--------------------------------------------------------------------------
________________
શ્રીઆગમ દ્વારક-પ્રવચન–શ્રેણી
જાત–સ્થાન પરત્વે દેવ કે ગુરૂની માન્યતા રાખવામાં આવી નથી. દેવ અને ગુરુની માન્યતા ધર્મ ઉપર જ આધાર રાખે છે. તેથી જૈન શાસનમાં દેવ માનતા ચાહે જે કુળ ગોત્ર ગામ કે વંશ હોય તે પણ વીતરાગ સર્વજ્ઞ હેવે જોઈએ, જે ધર્મ પ્રગટ કરનાર ન હોય તેને દેવ તરીકે માનવા તૈયાર નથી. વીતરાગ અને સર્વજ્ઞપણું જે ધર્મનું ફળ અને ધર્મને જણાવનાર મહાપુરૂષે તેને દેવ તરીકે માની શકીએ. આથી દેવને વ્યકિત તરીકે માનતા નથી. ગુરૂને અંગે કુળ જાતિ આદિવાળ રાખે નથી, મહાવતે ધારણ કરનારને ભીક્ષા જેટલી જ દુનીયાની દરકાર હોય, સામાયક ચારિત્રમાં રહેલા અને જીવને માત્ર ધર્મોપદેશ જ કરનાર એવા ચાહે જે કુળ ગોત્ર ગામમાં જન્મ્યા હોય અને આવા થયા હેય તેને ગુરૂ માનવા તૈયાર છીએ. આથી દેવની ગુરૂની સાચી માન્યતા કયારે ગણીએ છીએ? ધર્મ દ્વારાએ. જે આત્માને ધર્મમાં જોડે તે તીર્થકરને ગુરૂને સાચે આરાધક. આથી શાસ્ત્રના વચનને ખુલાસે થશે.
રત્નમદિર બંધાવનાર કરતાં સંયમનું ફળ અનેક ગુણ વધી જાય.
જે મનુષ્ય સેનાનું મંદીર કરે. જેમાં હજારે થાંભલા હોય એવું મેટા મંદિર કરવાવાળા જે લાભ મેળવે તે કરતાં સહયગણું ફળ સંયમવાળે બ્રહ્મચર્યવાળ લાભ મેળવી શકે. જેઓ સંયમને અંતરાય કરનારા તેઓ જિનેશ્વરનું સેનાનું હજારે થાંભલાવાળું મંદીર લુંટાવવાનું પાપ કરવાવાળા પાપી થવાના. સંયમધરપણું યુત કરીએ, સ્વમમાં ધારીએ કે શું? સંયમમાં અંતરાય કરનાર થઈએ તે મંદિર તેડનારા અગર તેનું દ્રવ્ય લુંટનારા થઈએ, તે વખતે કેટલું પાપ લાગે? એ કરતાં વધારે કહે છે. જે જિનેશ્વર મહારાજે પિતાની આરાધનાની કિંમત ધર્મ દ્વારાએ ન ગણી હેતે તે સેનાના મંદિર કરતાં સંયમ ઘરની વધારે કિંમત ગણત નહીં. આથી ધર્મદ્વારા સિવાય થતું આરાધન તેટલું કિંમતી નથી. સંયમ બ્રહ્મચર્યરૂપ ધર્મદ્વારાએ જે આરાધન છે તેટલું કિંમતી આ આરાધન નથી. એટલે સંયમઘર બનવાવાળે સર્વસ્વને ભેગ આપે છે. જ્યારે સોનાનું મંદિર કરનારો એક અંશને ભેગ આપે છે. કદાચ કહેશો કે દરિદ્ર હોય તે શું ભેગ આપવાને છે? પણ પાંચ કડીહોય અને પાંચ કેડી આપી તે સર્વસ્વનો ભેગ આપે છે. કેટિધ્વજને ક્રોડ ખરચવા સહેલા છે, પણ પાંચ કડીવાલાને પાંચ કેડી છોડવી સહેલી
Page #234
--------------------------------------------------------------------------
________________
શ્રીઆગમેદ્ધારક-પ્રવચન-શ્રેણી નથી. ભલે દરિદ્ર હોય પણ દરિદ્રને કાચું પાણી વાપરવાની બંધી કયા રાજ્યમાં છે? વાયુ અગ્નિ વનસ્પતિ ન વાપરવાની બંધી કયા : રાજ્યમાં છે? તાલેવંતને જેમ છ કાય છુટા છે તેમ દરિદ્રને પણ છએ કાય છુટા છે. દુનીયાદારીની સાધારણ વસ્તુની અપેક્ષાએ કઈ દરિદ્ર નથી. ત્રાદ્ધિની અપેક્ષાએ ભલે ઓછા-વત્તાપણું હોય, દુનિયાદારીના ભોગોની અપેક્ષાએ બધા એક લાઈનમાં છે. દ્રવ્યથી મળતી વસ્તુને અંગે શ્રીમાન અને દરિદ્રમાં ફરક હોય છે, પણ પાંચ ઇદ્રિના વિષય માટે કષાય માટે બનેમાં કંઈ ફરક નથી. તમે ઋદ્ધિમાનને ત્યાગી માને તે એકલા નદ્ધિને અંગે ત્યાગી માને છે કે આશ્રવ, કષાયના ત્યાગથી ત્યાગી માને છે ? ત્રાદ્ધિ છેડવા માત્રથી શાસ્ત્રકાર ત્યાગી કહેતા નથી. આશ્રવ, છ કાયને વધ, પાંચ ઈંદ્રિયની આસકિત છેડવામાં, ક્રાધાદિક ઉપર કાબુ મેલવામાં ત્યાગીપણું કહે છે. ત્યાગ કરનાર ચાહે ચક્રવર્તી હાય કે દરિદ્ર હોય, સામાયિક ચાસ્ત્રિમાં એક બાજુ ચક્રવર્તી હોય બીજી બાજુ તેના ચાકરને ચાકર હોય તે જૈન શાસન બનેને ત્યાગી કહે છે, સરખા ગણે છે. એજ મુદ્દાથી ધર્મ વસ્તુ એકલા દ્રવ્યના ત્યાગમાં રાખી નથી. આશ્રવ વિષય કષાયના ત્યાગમાં ધર્મવસ્તુ રાખી છે. તેને માટે દશવૈકાલિકમાં પણ કહ્યું છે કે :
जे अ कते पीए भोए लद्धेवि पिट्टि कुव्वइ ।
साहीणे चयइ भाए सेहु चाइति वुश्चइ ॥१॥ ત્યાગી કેને અને કયારે કહેવાય?
જે મનુષ્ય કાંત મનેહર, મનોહર છતાં પણ વહાલા ન લાગતા હાય, કેટલાકને ગળપણ સારૂ ન લાગે અને ખટાશ તીખાશવાળા પદાર્થો સારા લાગે છે, તેથી મનહર હોય તેમ નહીં, પણ પ્રીતિકારી એવા હોય, તે પણ શીયાળવાની દ્રાક્ષ જેવા હોય તો કુદકે ન પહોંચે બે ત્રણ વખત કુદ્ય ન પહોંચ્યો ત્યારે કહે છે કે મારે દ્રાક્ષ ખાવી જ નથી, ખાટી છે. પણ એમ નહિં. મનેહર–પ્રીતિકારી અને મળેલા ભેગે હોય તેને પૂંઠ કરી છે. એ મનુષ્ય પોતાને આધીન ભેગને છોડે છે તે જ ત્યાગી કહેવાય. આ શäભવ સૂરિના વચનને અનુસાર એમ કાં નહી કહી શકીએ કે જેમને કાંત પ્રીય ભેગે મળેલા હોય તે
Page #235
--------------------------------------------------------------------------
________________
શ્રીઆગમ દ્વારક-પ્રવચન-શ્રેણી
ત્યાગ કરે તેજ ત્યાગી કહેવાય, આ વાતને શાંતિથી સમજવાની જરૂર છે. આ વાત શર્યાભવ સૂરિએ ચેખા શબ્દમાં કરી છે. અહીં આ વાક્ય કહેવું કેમ પડયું? સીધું કહેવું હતું કે જે ત્યાગ કરે તે ત્યાગી. ચાનું સ્થાન જ હતtfસ શાળા આટલો શબ્દાર્થ હતે. તે કરવાનું હતું. તે જગ પર આવા ભેગે મળ્યા હોય તે સ્વાધીન હોય તેને છેડે તેને જ ત્યાગી કહે, આ કહેવાની જરૂર શી? આ પહેલાંની ગાથા ધ્યાનમાં લ્યો.
वस्थगंधमलंकारं इत्थीओ सयणाणि य । अच्छदा जे न भुजंति न से चाइति वुच्चइ ।। १ ॥
ચાહે અનેક જાતનાં વસ્ત્ર ગંધ, ઘરેણું ચાહે સ્ત્રીએ શગ્યાઓ આ બધી ચીજે મનમાં એક સંવાડું પણ ખડું ન કરે. ત્યાગી થવાને વિચાર નથી. વિચાર નખશીખાંત છે તે લેવાને છેછંદ એટલે ઈચ્છા. ત્યાગની ઈચ્છા નથી. એટલું જ નહિ પણ ભેગની જ ઈચ્છા છે. છતાં જે ખાઈ શકતા નથી. તમને ખાવાનું મન હોય વૈદે રાજાએ ઘરવાળાએ મનાઈ કરી, અથવા જોગ ન બેઠે તે વખતે ઈચ્છા ને ન રેકે ને એમને એમ ઈચ્છા રહે ત્યાગની ઈચ્છા ન છતાં જે બંધ રહ્યું તેવાને એમ કહી શકાય નહિ. એ માટે શાકારે દૃષ્ટાંત આપ્યું છે.
ચાણકય અને સુબંધુ પ્રધાન
સુબંધુ પ્રધાન છે. નંદરાજા વખતે ચાણકય એ પ્રધાન છે, ચંદ્રગુપ્ત રાજાને ચાણકય પ્રધાન એ આગેવાન કે રાજા જે જ, તે ચાયુજ્યને અંગે નંદ રાજાના મનુષ્ય હંમેશા છિદ્ર ખેળે છે. છિદ્ર ખેળતાં સુબંધુ નામે નંદને મનુષ્ય કહે છે કે, સાહેબ! જે કે હમારે બલવાને કંઈપણ અધિકાર નથી, છતાં રાજ્યનું લુણ પેટમાં છે માટે હિતની વાત કહેવી જોઈએ. દગલબાજે કઈ રીતે ભૂમિકા રચે છે તે જોવાનું છે. કહે છે કે ભલે અમે કશા અધિકાર ઉપર નથી. પેલાના પૈસાનું લુણ અમારા પેટમાં છે માટે નિમકહલાલ થવું જોઈએ ને હિતની વાત કહેવી જોઈએ. આપ કાનકાચા ન કરે તે હું કહું. આ
Page #236
--------------------------------------------------------------------------
________________
પીઆગમ દ્વારક-પ્રવચન-શ્રેણી લેકે વાડ બાંધે છે. પ્રપંચને રક્ષિત કરવાની વાડ બંધાય છે. આ વાત જ્યાં સુધી નિણત ન થાય ત્યાં સુધી ચાણકયને જણાવવી નહિં. હે નિમકહલાલીને લીધે આપને વાત કરું તે વાત નકકી ન થાય ત્યાં સુધી ચાણકયને ન કહેવી. હવે સાંભળવાની હા કહે તે વાત મળે, નિર્ણય સુધી ચાણકયને કહેવી નહિ. જ્યાં સુધી આ વાત નિત દશામાં ન આવે ત્યાં સુધી ચાણકયને આ વાત ન જણાવવી. બિન્દુસારને એ કબૂલ કરવું પડયું. હા, સુબંધુ કહે કે આ એ ખરાબ મનુષ્ય છે કે એનું મેં પણ જોવું વ્યાજબી નથી, એ ચાણકય ખરાબ છે. ચંદ્રગુપ્ત અથવા જે કઈ હોય તે કેટલો સાંભળવા આતુર થાય? હું કહેવા જ આવ્યો છું. પણ વસ્તુ સ્વરુપની કાળજાની હોળી કાઢું છું. રાજા પૂછે છે કે શું એવું છે? ત્યારે સુબંધુ કહે છે કે તમારી માને અંગે છે. બસ હદ આવી ગઈ. આ સાંભળતાની સાથે બિન્દુસારની દશા શી થાય? શું એ કહેવાને હજ તે વાર છે. પ્રપંચકારા પ્રપંચ કેમ ખેલે છે તે જુઓ. ખુદ તમારી માતા એટલે રાજમાતા તેની ખાના ખરાબી કરી છે. હવે રાજાના આવેશમાં બાકી રહે ખરી? એને કુહાડે ચીરી છે. તમારી માને કુહાડેથી ચીરી છે. તેમાં કોઈ બેલી શકયું નહિં. આ વાત હું કહું છું તેમાં જે વહેમ રહેતો હોય તે ફલાણી તમારી માતા હિતમાં રહેનારી છે ને ? એ તે વિરૂદ્ધ નહિ જાય ને? એને બોલાવે. અમારે એક જ વાત પૂછવી છે. આડાઅવળી વાતમાં બાઈ જાતને ન ઉતારશે ને પૂછે કે તમારી માતાને ચીરી છે કે નહિ? કેમ હતું કે નહિ એ પૂછતું નથી. આ વાત ખરી કે બેટી? ક્રોધ થી ધમધમી ગયા છે. એને બીજુ સાંભળવાની જીજ્ઞાસા જ નથી. હવે ધાઈમાતાએ શું કહેવું. વાત તો બની છે ત્યાં પણ રાજા ધામાતા પર તેમજ બધા પર ચીડાય છે. મારી માને કુહાડાથી કાપે તે વખતે જનાનાવાલા શુ કરતા હતા ? હવે સુબંધુની બાજી નકકી થઈ. હવે ચાણક્યને ભલે જણ. સાહેબ સાંભળે, આ વાત ખરીને ? ચાણકયે આ સ્થળે શું કરવું ? આ જગો પર બચાવને કઈ રતે નથી. રેશમની ગાંઠ પર મીણ નાખ્યું છે. ચાણક્ય શું ર્યું?
હવે ચાણકયે દેખ્યું છે કે લુચ્ચાઈ ધન માટે છે. બધું ધન વાપરી વેડફી નાખ્યું. હવે એક ઓરડામાં એક પટારો તેમાં નાની પેટી તેમાં
Page #237
--------------------------------------------------------------------------
________________
શ્રીઆગમેદ્વારક-પ્રવચન-શ્રેણી
નાને દાભડે કિંમતી છે, તેમાં નવું બનાવેલું ચૂરણ મેલ્યું. દાભડા પર લખેલું કે આ ચૂરણ સુયા પછી જે કાચું પાણી પીશે. અગર વાયર ખાશે ને અગ્નિએ તાપશે તથા પથારીમાં સુશે, વળી વિષયમાં જશે. સાધુને અનુચિત ક્રિયા કરશે તે તત્કાલ મરી જશે એમ દાભડા પર લખ્યું. આ બાજુ ચાણકયે અણસણ કર્યું. રાજા પાછળથી માલમ પડવાથી ઘણું કરગર્યો, પણ છેડયું એ છેડછું. સુબંધુએ ચાણકયની ભક્તિની વિનંતી કરી. ખુશીથી કરો તેમ કહ્યું. પિલે ચાણક્યની ભક્તિ કરે છે. હવે ધૂપ-ધાણામાંથી એક અંગારે નીચે નાખે.
ચાણક્યની અંતિમ સાધના
જ્યાં ચાણકયે અણસણું કર્યું તે જગો પર બકરીની લીંડીઓ છે, તે ઉપર અંગારો નાખે. અંગારે અહીં પડે એટલે સળગતે સળગતે ચાણક્ય પાસે જાય. આ જગ પર ચાણકયે આરાધના શી રીતે કરી હશે? જે રાજ્ય જમાવવા માટે આખા દેશમાં ભટકેલે, રાજાને જીવાડવા માટે જેણે પ્રપંચ કરેલા તે રાજ્યમથી પગ દંડે નીકળી જાય છે. તેટલું જ નહિ પણ અંત અવસ્થાએ જીવતા લીંડીની ભઠ્ઠીમાં બળે છે તે વખતે પરિણામ કેવી રીતે રાખી શક્ય હશે ? એ લીંડીને ઢગલે સળગે છે. જાણી જોઈને સળગાવ્યો છે ત્યાંથી ખસ નથી. તેમ પરિણામની ખરાબી પણ નથી. આ પરિણતિ કઈ દશાની? એક બાજુ ઉપગાર ને એક બાજુ આ દશા, તેમાં સમતા ભાવ શી રીતે રાખ્યું હશે તે આત્માની સ્થિતિ તપાસ. રાજ્યથી નિકળી જાય છે, અદ્ધિ વેડફી નાંખે છે. અણસણું કર્યું, લીંડીના ઢગલામાં બળવાનું કેમ સહન થયું હશે? અહીં દુકરતા કેવી છે તે માલમ પડશે. એક વખતને બિંબતરિત રાજા રાજગુરૂ, ચંદ્રગુપ્ત ચાણક્યને ગુરૂ જ માનતે, બિન્દુસાર પણ ગુરૂ માનતે, રાજ્યને ઉત્પાદક, એ આ દિશામાં આવ્યા હશે તે વખતે સમતા કેટલી દૃષ્ટિએ રાખી શકો હશે? આવી મુશ્કેલીમાં મહાનુભાવ ચાણકયે સમતા ધારણ કરી રાખી તેથી–પયન્નામાં ચાણકયની આરાધના વખણાઈ. આવી સ્થિતિમાં પણ જેણે સમતા નથી છોડી પીળું તે સેનું ને પીત્તળ બને દેખાય છે પણ અગ્નિના પ્રસંગમાં રહી વધારે ચમકે તે જ સેનું. બાકી ચમક્યા કરે અને અગ્નિના પ્રસંગમાં કાળા પડે તે પીત્તલ, તેમ ધર્મની ક્રિયા હંમેશા કરીએ પણ આપત્તિને
Page #238
--------------------------------------------------------------------------
________________
શ્રીઆગામે દ્ધારક-પ્રવચન-શ્રેણું
વખત આવે ત્યારે વધારે ચમકીએ તો ધર્મ, નહીંતર પીત્તલ, વિકટ પ્રસંગોમાં ધર્મની પરીક્ષા છે. દુનીયામાં ખરા સનેહીની કસોટી કંઈ વખત ? આપત્તિમાં પણ ઉભું રહે તે જ ખરો, આપત્તિ વખત ભાગે તે કે? તેમ અહીં આપત્તિ વખત ધર્મ છૂટી જાય છે તે ધર્મ નથી પણ આડંબર છે. તેમ અહીં લીંડીને ઢગલે સળગાવે છે તેમાં બળી મરનાર સમતા રાખે છે. એને આત્મા કે ધરમને ફરશ્ય હશે તે સમજી . જુઠા કલંકે સાચી હકીક્ત છતાં સાંભળવામાં આવી નથી. એક દમ સજા તે સાથે પ્રાણાંતની, આવી દશા છતાં જે મહાપુરૂષ સમતા રાખી શકો.
વગર ઈછાએ પરાણે ભેગ છેડનારને ત્યાગી ન કહેવાય
હવે સુબંધુએ દેખ્યું કે શું કરવું? ચાણક્યને મહેલ કાબુમાં લેવા દે. રાજાને વિનંતિ કરી કે હે ચાણક્યના મહેલમાં રહું? ધનની ઈરછાએ એરડો પેટી ડાભડો તોડયે. હીરા જડેલો ડાભડ નિકલ્યો. ખેલતા સાથે આગળ પાછળ જોયા વગર સુંઘી લીધે. સુંધ્યા પછી ઢાંકણું પર દ્રષ્ટિ ગઈ. લખેલું કેપ્યું. જે આ સુંઘીને સાધુપણાથી લગીર પણ વિરૂદ્ધ વર્તન કરશે તે તત્કાળ મરી જશે, દેખ્યું. હવે શું થાય? ઝેરને કીડા પણ મરવા માંગતા નથી. જેના કીડાને પણ પિતાની જિન્દગી વહાલી છે. હવે સુબંધુને થયું છે કે બીજાને પણ સુંઘાડું તેમ એ ગંઘને બે ચાર ને સુંઘાડી ને વિરૂદ્ધ વર્તન કરાવ્યું, તે ચારે મર્યા, આખા રાજ્યમાં જેની બુદ્ધિને ભરોસે હતે. અહીં ટપટપ મરતા દેખે, આથી વિરૂદ્ધ જે કરશે તે મરી જવાના. આ વચનને સાચું માનવામાં બદામ જેટલી પણ કચાશ રહે ખરી? સુબુદ્ધિને ત્યાગી સાધુ પણે રહેવું પડયું. લીલોતરીને સંઘટ્ટો ન કર્યો, સ્ત્રી આદિને ત્યાગ કર્યો, તે ઈચ્છાઓ અહીં સુધી ભેગવવાની હોય, પણ ભાઈસાહેબને જીવવાની ઈચ્છાએ ભેગનો ત્યાગ કરવો પડે તેથી ત્યાગી કહેવાય નહિં. આ ગાથા પહેલી જણાવી છે. વસ્ત્રાદિકની ઈચ્છા પ્રવર્તેલી હોય અને સંજોગવશ જે ન ભેગવી શકે ને ત્યાગ કરે તેટલા માત્રથી ત્યાગી ન કહેવાય. પણ કાંત અને પ્રીય એવા ભેગને પામીને પુંઠ કરે એટલે ત્યાગબુદ્ધિથી છેડે તેજ ત્યાગી કહેવાય.
Page #239
--------------------------------------------------------------------------
________________
:
શ્રીઆગમોદ્ધારક-પ્રવચન-શ્રેણી
ભવિષ્યના ભાગ છેડે તે ત્યાગી
આ વાત શય્યંભવ સૂરિએ નકકી કરી છે. ત્યાગ કરે તેજ ત્યાગી કહેવાય આ વાત તમારે આવું શ’કાકર કહે છે. જેએ સૂત્રના અર્ધાં ન જાણે લઈ પડે તેવાની વાતને શાસ્ત્રકાર અગર સત્ય વાત વાળા હિસાબમાં ગડ઼ે નહિ.
એ હિસાબે શ્રીમત કબૂલ કરવી પડશે. અને કેવળ અદ્ધર જાણવાની ઈચ્છા
जे अ कंते पीए भोए लद्रेवि पिट्टि कुब्बइ, साहीणे चयइ भोए से हु चाइति वुश्चइ || १ ||
કાંત અને મનહર એવા ભાગ, કામભાગ ખેલ્યે તા શખ્વાદિક પાંચ જેને પંચેન્દ્રિયપણું મળ્યું છે, તેને ઈષ્ટ શબ્દ સાંભળવાની હુ'મેશા છૂટ છે. ઈષ્ટરૂપ દેખવાની છૂટ છે. ઈષ્ટ ગોંધ ઈષ્ટ સ્પર્શ ઠંડી અગર ગરમ હવા લેવાની કાણુ બંધ કરે છે. અહી સામૈયા મળ્યા હાય, રાજ્ય મળ્યા હાય, જેને બાયડીએ શય્યા મલી હાય તે અહીં લીધા નથી. અહીં પહેલા નંબરે શબ્દાર્થમાં જઈ એ તે ઈષ્ટ વિષયા મલ્યા હાય તેને છેડે, પણ જેને ઈષ્ટ વિષય મળે નહિ એવી જાત માત્ર નારકી. બાકી મનુષ્ય પાપના ઉદ્દયમાં હ્રાય પણ પાંચ ઈંન્દ્રિયના યથાાગ્ય વિષયે તેને મળ્યા જ જાય. અડ્ડી' વિષયે લીધા છે. ઋદ્ધિ સમૃદ્ધિ રાજ્ય મહેલ સ્ત્રી શમ્યા એ તે અચ્છદામાં લીધુ છે. અહિં ન િ? અહી ત્યાગને અંગે ભાગેા એજ સંસારની ભયંકર ભટ્ટી છે. તે ભેગાના ત્યાગ કરનાર ત્યાગી છે. અહી ત્યાગબુદ્ધિ વસ્ત્રાદિકને અંગે નથી, તે વખત મૈવ કેમ કહ્યુ ? મે શબ્દ એ વખત શા માટે? વસ્ત્રવાળી ગાથામાં ભાગ શબ્દ નથી. અહી... ભાગ શબ્દ એ વખત છે. જેઓને ભાગ પ્રાપ્ત થયા હાય તે છેાડે અગર સ્વાધીન થવાનો સંભવ હોય તે પણ દેશડે. પ્રાપ્ત અને પ્રસબ્ય બન્ને ડે. આખી જિંદગીમાં અત્યારે દરિદ્ર દેખાતા હાય તેવાને ભવિષ્યમાં ભાગ નહિ મળે તેની ખાત્રી હતી ? ભવિષ્યના ભાગની આશા છેડવી એ દુષ્કર છે. મળે તા પણ લેવા નથી. મળેલા જોઈતા નથી, તે ધારવુ જેવું મુશ્કેલ તે કરતાં વધારે મુશ્કેલ આ છે. પોતાની જિગીમાં ભવિષ્યમાં મળે તે પણ જોઈતા નથી. એ સ્થિતિ લાવવી અત્યંત મુશ્કેલ છે.
Page #240
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૫૭ મુ
ભાગાને હલાહલ ઝેર ગણનાર જ ભવિષ્યના ભાગાને ત્યાગ કરે
ભવિષ્યના ભાગને બંધ કરવાની મરજી. ભાગને હલાહલ ઝેર દ્વેષે તે જ ભવિષ્યના ભાગ છેાડવા તૈયાર થાય. ભાગ આવ્યા કે મારા ભાગ મત્સ્યેા. એ વમાનના લેગમાં શી રીતે લલચાવાના ? જેને વમાન માં ભાગની ભયંકરતા ન લાગે તેને ભવિષ્યની ભયંકરતા ભાસવી મુશ્કેલ છે. માટે પાંચ ઇંદ્રિયાના જે વિષયા પ્રાપ્ત થયાં છે, જે વિષ્યમાં પ્રાપ્ત થવા લાયક હૈાય તે બધાને ભઠ્ઠી જાણી વાસરાવે. ચક્રવતી હાય કે દરિદ્ર હાય તે બન્નેને સરખું છે. ઇંદ્રિયની અપેક્ષાએ ભવિષ્યના ભાગે ભયંકર ગણાવી કાષ્ટહારક-કઠીયારાનું દૃષ્ટાંત દીધું. જે પાણી અગ્નિ સ્ત્રી છેડે તેને ત્રણ ક્રોડ સેાનૈયા આપે છે. તે ત્રણ પ્રતિજ્ઞા છે, પણુ જોડે આ પણ જોઈતું નથી. પ્રાપ્તવ્ય ભાગ ત્યાગ છે. આ વાત આપણે યુકિતપ્રધાનમાં કરી લીધી. વ્યાખ્યાકાર પાતે શું કહે છે, ચૂર્ણિકાર ચાકખાં શબ્દોમાં કહે છે તે હું ત્યાં હું અપિ અથ માં છે, જ અને પશુ, આ બે ને આકાશ પાતાળનું આંતરૂ છે. ફલાણા જ શાહુકાર એટલે બીજા બધા દેવાળીયા. ફલાણું પણ શાહુકાર એટલે બધાને ફાવતુ' આવે. આથી પ્રાપ્ત અને પ્રાપ્તવ્ય ભાગને છેડે તે જ ત્યાગી કહેવાય. ભગવાન હિરભદ્રસૂરિજીએ કહ્યું છે કે—સેવિતે પણુ ત્યાગી કહેવાય. એટલે સ્વાધીન ભેગ ન હોય અને પચ્ચખાણ કરે ત તે ત્યાગી જ છે. ભાગા પ્રાપ્ત એટલા ઈંદ્રિયના માત્ર વિષયે ન લેવા પણ ભાગના સ`પૂર્ણ સાધના લઈ મહિક લીધા, લેપ કહી તે પશુ ત્યાગી કહેવાય તેમ કહ્યું. વાકય હ ંમેશાં નિણૅય કરવા માટે હાય. અહીં નિણૅય ન થયા તે પણ અને બીજા પણ ત્યાગી કહેવાય તેા આ ગાથાનું કામ શું? કામ એટલા માટે કે જે આવા સમૃદ્ધિવાળાને ત્યાગી ગણાવે છે. તેને કહે છે. ૧૦૦ ઉંદર મારી હજ કરવા ચાલ્યા. પહેલા બધા આરંભ સમારંભ વિષય કષાય કરી હવે પાટે બેઠા, તે અપેક્ષાએ કહેવાની જરૂર હતી. પૂર્વ અવસ્થામાં પાપેા થયા હાય, પાછળથી વાસરાવનાર પણ ત્યાગી થઈ શકે છે. જેઓ પાછળ પણ સાવચેત થયા. આશ્રવ કષાય બંધ કર્યા, તે પણ દેવલાકે જઈ શકે છે. એક દિવસની પ્રવજ્યા માક્ષ ન દે તા દેવલેાક તા જરૂર આપે છે. પાછળ થી પણ ત્યાગી થાય તે પણ તે ત્યાગી છે. ઈચ્છા રહેતા ત્યાગી છતાં
Page #241
--------------------------------------------------------------------------
________________
૧૦
શ્રીઆગમેદ્વારક-પ્રવચન-શ્રેણી
સાચે ત્યાગી નથી, ઈરછા જાય તે ત્યાગી છે. પાછળથી ઈછામાં રહેવાવાળે ત્યાગી નથી. ઈચ્છા છેડે તે ત્યાગી છે.
મૂળવાતમાં આ તીર્થકર મહારાજાઓએ પિતાની ભક્તિ ત્રાદ્ધિ દ્વારા ગણાવી નથી, પણ પિતાની ભક્તિ કરે તેને શાસ્ત્રમાં ફળ અનંતુ ગયું છે. સોનાનું હજાર થંભવાળું મંદિર બનાવે તેની ભકિતથી એક જણ બ્રહ્મચર્ય પાળે તેનું ફળ વધારે અને તેનાથી પણ સાધુ પણ અનંતગણું વધતું ગયું છે. આથી બાહ્ય આડંબર દ્વારાએ ધર્મ કહ્યો નથી. તીર્થકર મહારાજને માનવામાં જડ હોય તે ધર્મ. આથી તીર્થકરની આરાધના ધર્મ દ્વારા છે. આથી દેવને ધર્મ દ્વારા માનીએ છીએ તે ફાયદો કરનાર ધર્મ તે સંવર અને નિર્જરામાં રહ્યો છે. તેથી ચાતુર્માસિક કૃત્યમાં સંવરનું સાધન ને નિર્જરાનું પહેલું દ્વાર સામાયિક છે. તેની વિશેષ હકીક્ત અગ્રે વર્તમાન,
પ્રવચન ૧૫૮ મું શ્રી રત્નાસાગરજી જૈન સ્કુલને મેળાવડે શ્રાવણવદ ૧, રવિવાર, બળેવ.
જ્ઞા ન દા ન જ્ઞાનં ધનમિત્તેપે વાચનારેશનાવિના
રાધા જ જ્ઞાન પ્રીતિ / ૨ / શાસ્ત્રાકાર મહારાજા કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્ર સુરીશ્વરજી ધર્મોપદેશ કરતાં થકાં જણાવી ગયા કે– દુર્ગતિથી બચવનાર અને સદ્ગતિ આપનાર માત્ર એક ધર્મ જ છે. જિનેશ્વરની સેવા ગુરુની ભક્તિ એ પણ આત્માનું કલ્યાણ કરતી હોય તે તે ધર્મ દ્વારાએ, તેથી જિનેશ્વરની સેવા કરનાર છતાં ધર્મમાં ન લાગેલ હોય તો તે સેવાને દ્રવ્ય સેવા ગણવામાં આવે છે. તેમ ગુરુની સેવા કરવા છતાં ધર્મમાં લક્ષ્ય ન રાખે તે દ્રવ્ય સેવા કહેવાય છે. જિનેશ્વર અગર ગુરુ
Page #242
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૫૮ મું ધર્મ દ્વારાએ જ તારનારા છે. તે ધર્મ જ દુર્ગતિથી રક્ષણ કરનાર છે. સદ્ગતિ જે દેવતાની મનુષ્યની ભગતિ, છેવટમાં મેક્ષ નામની ગતિ આપનાર હોય તે તે કેવળ ધર્મ જ છે. તે ધર્મ આપણે ગુણ થકી જા. ફળથી પિછાણ્યો. જ્યાં સુધી ભવિષ્યનું ફળ જાણ્યા છતાં પ્રકારે જાણવામાં ન આવે ત્યાં સુધી પ્રયત્ન સફળ ન થાય. સેનાની સ્થિતિ માલમ નથી તેને સેનું ઘણું કિંમતી છે એમ ગોખવામાં આવે તે કશું વળે નહિં. તેમ ધર્મની જાતે સ્વરૂપ સમજાવવામાં આવે નહિં, ત્યાં સુધી પ્રયત્ન ફળીભૂત થાય નહિં. ધર્મની જાતે જાણવાની જરૂર છે. માતાને પક્ષ જાતિ ને પીતાને પક્ષ કુલ ગણાય, તેમ મનુષ્ય અને જાનવરને જાતિને વિભાગ હોય તેમાં નવાઈ નથી. ધર્મ ચીજ જે અમૂર્ત ચીજ તેની અંદર જાતે કયાંથી પાડી? વાત ખરી મહાનુભાવ! હીરા મોતીમાં જાતે કહે છે કે નહિ? શું એના માબાપ છે ? ના નથી છતાં તેમાં જાત પડવાની જરુર પડે છે. પરસ્પર જુદા જુદા સ્વરૂપમાં રહ્યા છતાં એક ગુણવાળા હોય તે જાતે પાડવાની જરુર પડે છે. એક સરખા ગુણને ધારણ કરનારી પરસ્પર જુદા કારણે થતા હોય તે જાત પાડવી પડે તે માટે ધર્મની ચાર જાતે બતાવી. દાન-શીલ-તપ-ભાવ. જેને ધર્મના પ્રકાર અગર જાત કહે છે. હવે ચાર જાતેમાં પહેલી જાતમાં પિટા જાત છે. તમે મેતીને અંગે કેઈ અરબસ્તાનનું કેઈ જાપાનનું કોઈ જામનગરનું એમ જુદી જુદી પેટા જાતિઓ બતાવે છે. તમે અહીં મુખ્ય જાતિ કહી છતાં દાનમાં પેટા જાતિ તરીકે ત્રણ જાત રાખી. પહેલાં જ્ઞાનદાન, બીજુ અભય દાન, ને ત્રીજુ' ધર્મોપગ્રહ દાન, ધર્મની મૂળ ચાર જાતે છે. તેમાં દાન પહેલી જાત.
જ્ઞાન દાનના પ્રકારે
તે દાનની ત્રણ જાતિમાં પહેલી જાતિ કઈ ? તે કે પહેલી જ્ઞાન દાનની જાતિ. કારણ એક જ ભુલેલા આત્માને ખોવાઈ ગએલા આત્મા જે મેળવી આપનાર હોય તે તે જ્ઞાન જ છે. વાએલા હીરા મેતી ચીજને જેમ ધુળમાંથી લેવી હોય તો મદદ કણ કરે ? અજવાળું અગર દીવે, જે દી ન હોય તો ધૂળમાં ખોવાએલો હીરો મેતી એ મેળવી શકીએ નહિં. તે કાંકરામાં ખાવાએલું કયારે મળે? ધુળમાંથી હવા
Page #243
--------------------------------------------------------------------------
________________
શ્રીઆગમ દ્વારક-પ્રવચન-શ્રેણી
લાથી ચાળી લઈએ તે મળી જાય પણ કાંકરામાં અજવાળા સિવાય મળે નહિં. તેમ આ આત્મા વિષયાદિ રહિત હોય તે તરવું સહેલું પડતે, પણ જન્મથી વિષય કષાય આરંભાદિકમાં ગુંગળાઈ જાય છે. બાળકને રૂપીઆનું જ્ઞાન હોતું નથી, પણ જે તેના હાથમાં આવે તે પછી છોડવો મુશ્કેલ છે. આમ જન્મથી મમતાથી કેળવાએલે છે. ઝેરના કીડાઓને સાકરમાં મૂકે તે તરફડીયા મારે. ઝેરમાં મૂકે તે મેજમાં. એવી રીતે આ જીવ જન્મથી મમતામાં વિષયમાં કેળવાએલે છે. કડવું આપે તે થુંકી નાખે છે. ગળ્યું આપે તે ખાઈ જાય છે. તે કયા માબાપે શીખવ્યું કે ગળ્યું ગળી જજે ને કડવું કાઢી નાંખજે તેમ આ જીવ વિષયમાં મમતા રાખનારે તેને મમતા છેડવાના વખતે ઝેરને કીડે સાકરમાં નાંખે તે જેમ તરફડિયા મારે, તેમ આ જીવ મમતા ત્યાગ વખતે તરફડીયા મારે છે. કેરી કીડે બીજાની સાકરની નિંદા કરતા નથી. પિતે સાકર મળે તે તરફડીયા મારે છે. બીજાને સાકર મળી હોય તેની એ વિચાર કરતા નથી. આપણે આપણામાં અને બીજે મમત્વ ભાવ છોડતે હોય ત્યાં પણ તરફડીયા મારીએ છીએ. આપણે દષ્ટિવિષ સ૫. સાકર દેખી તરફડીયા મારે છે. એટલું જ નહિ પણ મમતા વિષય આરંભ પરિગ્રહને ત્યાગ દેખતા તરફડીયા મારતા નથી, પણ સાંભળીને પણ તરફડીયા મારીએ છીએ. દ્રષ્ટિવિષ ને ત્વચાવિષ સાંભળ્યા છે, પણ આપણે તે કાને કેઈને ત્યાગ સાંભવળીએ તે પણ તરફડીયા મારીએ છીએ. આ શાથી? જ્ઞાનદાન કોને કહેવાય?
એક જ કારણથી, આપણે ધર્મના સ્વરૂપને ધર્મના ગુણને હજુ સમજ્યા નથી. માટે શાસ્ત્રકારને પ્રથમ ભેદ જ્ઞાનદાન કહેવો પડ્યો. જ્ઞાનદાન થયું હોય, ધર્મનું સ્વરૂપ જાણવામાં ન આવે ત્યાં સુધી તેને અજ્ઞાની સમજજ્ઞાનદાનના શબ્દથી ભેળાશે નહિં. દુધ શબ્દ ભેળવાઈ આંકડાનું કે થેરીયાનું દુધ ન પીવાય, તેમ ચતુરાઈ આપવી પેટલાદ પુરીનું શીક્ષણ આપવું તે જ્ઞાનદાન કહેવાય તે ચારો પણ ચેર વિદ્યામાં બરાબર કેળવે છે. પિતાના બચ્ચાંને પોતાના ધંધામાં કે કેળવતું નથી? તે તે જ્ઞાનદાતાને કલ્યાણકાર કહેવા જોઈએ? આ ઉપરથી જ્ઞાનદાન કયું? તે સમજવાની જરૂર છે. જે ધર્મને ન જાણનાર
Page #244
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૫૮ મું
૧૩
હોય તેને ધર્મ જણાવ તે ધર્મ જણાવવાનું જે જ્ઞાન આપવું તે જ્ઞાનદાન છે. આ ધ્યાનમાં રાખશે તે ખરું જ્ઞાનદાન કર્યું તે સમજાશે. રત્નસાગર જૈન વિદ્યાશાળા શા માટે સ્થાપી?
અહીં આવેલા માસ્તરે વિદ્યાર્થીને દયાન આવશે કે મ્યુનિસીપાલીટીથી ચાલતી સ્કુલ છતાં આ સ્કુલ શા માટે કરી? આ છોકરા ધાર્મિક જ્ઞાનથી અભણ ન રહે તે વાસ્તે, રત્નસાગર પાઠશાળાને ઉદ્યમ એક જ મુદ્દાથી કર્યો છે. વિષય કષાયનું શિક્ષણ મ્યુનિસીપાલીટીની કે સરકારી સ્કૂલમાં લેવાનું હતું, પણ જે તમારૂં ધાર્મિક જ્ઞાન, જૈન ધર્મ સંબંધી જ્ઞાન, તત્વસંબંધી જ્ઞાન શ્રાવક અને સાધુની ક્રિયાનું જ્ઞાન બીજી સ્કુલમાં ન મળતે, તે મેળવવા માટે આ સ્કૂલને પાયે નંખાયે છે. માટે દરેક માસ્તર અને વિદ્યાર્થીએ ધ્યાનમાં રાખવું જોઈએ કે આ ખરચ શા માટે કરવામાં આવે છે? અહીં માત્ર ધર્મના બીજ નાખવાના ઉદ્દેશથી જ આ ખરચ કરાય છે. લોકોગી હોય તે ખુશીથી તમને તે જ્ઞાન આપશે, પણ સ્વતંત્ર ધર્મનું શિક્ષણ તે ન આપે, માટે જેઓ ધરમને ન જાણનાર હોય તેમને વાંચના દેશના વગેરે દ્વારાએ જે જ્ઞાન દેવામાં આવે. જ્ઞાન એકલું નહિં પણ જ્ઞાન ધર્મ જાણવામાં જે સાધન આપવામાં આવે તે જ્ઞાનદાન છે. આવી રીતે જ્ઞાનદાનનું સ્વરૂપ સમજી જે જ્ઞાનદાનને રસ્તે ચાલશે તે આ ભવ પર ભવને વિષે મંગલીકની માલા પામી ઉત્તરોત્તર મેક્ષ સુખને વિષે બીરાજમાન થશે. (પછી છોકરાને ઇનામી મેળાવડે થય)
પ્રવચન ૧૫૯ મું સંસારમાં સર્વ સ્થાનકે અશાશ્વતા છે.
શાસકાર મહારાજ જણાવી ગયા કે આ સંસારમાં આ જીવ અનાદી કાળથી ભટક્ત ફરે છે. સંસારમાં એક જ જગે પર નિયમિત રહેતું નથી. અથવા કંઈ પણ કમાઈ લાવતું નથી. તેને ભટકતે
Page #245
--------------------------------------------------------------------------
________________
૧૪
શ્રી આગદ્ધારક-પ્રવચન-શ્રેણી કહેવાય છે. હવે આજે બેલીએ છીએ તે એક બાજુ પર લખી લે. સવારથી નિકળે ઘેર ઘેર ફરે ને સાંજે ઘેર ખાલી આવે તેને ભટકતે કહીએ છીએ. પછી આનો જવાબ . આ આત્મા ક્યાં કયાં ફર્યો? કહ્યું છે કે સરકf crifજ ઉત્તરશાનિ જે જે સ્થાનકે ગયે તે તે તમામ અશાશ્વતે સ્થાનક છે. સ્થિર સ્થાનકે ગયે નથી. વધારેમાં વધારે સાતમી નારકી એ કે અનુત્તર વિમાનમાં ૩૩ સાગરોપમનું આયુષ્ય હોય તે આપણી અપેક્ષાએ મેટે મેરૂ, પણ જ્યાં જીવની સ્થિતિની અપેક્ષાએ તપાસીએ તે જીવની કાય સ્થિતિ અનંતા પુગલ પરાવતીની અપેક્ષાએ વિચારીએ તે ૩૩ સાગરોપમ કેટલા હિસાબમાં ? એક ઉત્સર્પિણની અપેક્ષાએ તેત્રીસ સાગરોપમ હિસાબમાં નથી. મહાવીર ના સ્થૂલભવ મણમાં મુઠ્ઠી નથી. કારણ મરીચિના ભવથી ને વિચારીએ નયસારને તથા દેવલોકને ભવ બાકી રહેવા દ્યો. મરીચિના ભવથી કડાકડિ સાગરોપમ સુધી રઝળ્યા, તે મોટા ભવ સત્તાવીસ, તેમાં ચૌદ મનુષ્યના અને બાર નરક દેવ લેકના ભવ ગણીએ તે ગ્રેવેયકમાં કે પાંચ અનુત્તર વિમાનમાં તે ગયા જ નથી. વીશ સાગરોપમની રાશ રાખો. કેટલીક વખત ત્રીજ, ચેથી નારકીએ ગયા છે તે ૧૨૦૨૦-૨૪૦ સાગરોપમ. મનુષ્યના બાર ભવમાં અસંખ્યાતાનો વખત આવ્યો નથી એટલે તેર ભવ ભેગા કરે તે પણ એક પ ક્ષમ ન થાય, તે કેડાકેડિ સાગરોપમ તેમાં ૨૪૦ કેટલી ગણતરીમાં? કોડને કોડ ગુણ કરે જેઓ ક્રેડને સંજ્ઞાંતર માનતા હોય તેમણે વિચાર કરવાનું છે. કારણ રીખદેવજી અને અજીતનાથજી વરચે ૨૦ લાખ કોડ સાગરોપમનું આંતરૂ છે. કહો ત્યાં કોડી ને કેડી માને તે કામ લાગે તેમ નથી. કોડને ક્રોડ ગુણ કરીએ એટલા સાગરેપમાં સત્તાવીસ ભવમાં બસે ચાલીસ સાગરેપમ, બાકીના નવાણું લાખ, નવાણું હજાર વિગેરે સાગરેપમ પંચેન્દ્રિય સિવાયમાં રખડયા. હવે આવી રીતે એક ચેાથે આરે. પણે આ ત્રીજા આરાનો છેડે. એક આશે તે પણ છેડે એમાં આટલા બધા ભો. સ્થૂલભવ ર૭, બાકીના ભને પાર નહિ. અસંખ્યાતા ભવ માન્યા સિવાય છૂટકારો નથી. એક કેડીકેડ સાગરોપમની આ સ્થિતિ તે કાળચકની અને અનંતી ઉત્સર્પણ અવસર્પણીવાળા કાળચકની અને એવા અનંત કાળચક્ર ફર્યા તે અપેક્ષાએ આ કાળ કેટલે માત્ર? તેમાં શું મેળવ્યું? આત્માને પૂછે. આટલે ભટક, આટલા કાળ
Page #246
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૫૯ મુ
૧૫
સુધી રખડયે તારી પાસે કંઈ કમાઈ છે? ધંધે શ કર્યો હતે? કમાઈ કરવા માંડી હોય ને કમાઈ ન થઈ હોય તે કમાઈને ઉપાય નકામ હતે. તાવ આ હેય ને શેષ નાગને મણિ લાવ ને નાખ વાડકામાં પાણી, ચોપડીશ તે તાવ ચાલ્યો જશે. તે આ કહેવામાં વળે કશું નહિ, પણ કમાઈને માટે મહેનત કરી નથી. દરેક ભવમાં મેળવા માટે મહેનત કરી છે.
મહેનત કરી છે પણ મેળવવું અને મેલવું એવી મહેનત દરેક ભવે કરી છે. એ એક પણ ભવ ખાલી નથી કે જેમાં મેલવા માટે મેળવવાની મહેનત ન કરી હોય? શરીર ઈંદ્રિય વિષયે ને તેનાં સાધનોની મહેનત દરેક ભવમાં થઈ છે, જે તમે મેલવાના. એ જ મેળવવા માટે મધ્યા, આખે જન્મ શરીરાદિ મેળવવા માટે મધ્યા, આ એકેન્દ્રિયથી પંચેન્દ્રિયની જાતિ તપાસે, ચારેગતિ તપાસે, મચ્યા છીએ પણ મેલવાનું મેળવવા મથ્યા છીએ. એકેય ભવમાં રાખવાનું મેળવવા મથ્યા છે? તમારી અનંત પુદ્ગલ પરાવર્તની મહેનતમાં જે મેળવ્યું તે બધું મેલ્યું. પણ પરીક્ષાની ખાતર આત્માનું કહેલું મેળવવા વિચાર કરે, મારા કહ્યા મુજબ કરો તે એવું મેળવાવી દઊં કે કઈ કાળે જાય નહિ. તમે અનંત પુદ્ગલ પરાવર્ત સુધી મહેનત કરી મેળવી મેલ્યું. આ શોધની ખામી છે. મેળવેલું ભવાંતરમાં સાથે ઉપાડી જાવ, આ શોધ નીકળી નથી એની જ ખામી છે. સાથે લઈ જવાની શોધ નીકળે તો પાછળના માટે કંઈ ન રાખે
મેળવેલું ઉપાડી જવાની શોધ નીકળે તે કાલની પરણેલી માટે પુરતો ખોરાક પણ ન રહેવા દે. તમારે વીલે અને વ્યવસ્થા શા માટે કરવા પડે છે? જાણે છે કે હું છોડી જવાને છું, માટે કંઈક વ્યવસ્થા કરવા દે. બળતું ખોરડું કૃષ્ણાર્પણ કરો છે, પણ તમારી પાસે
ધ હિય કે મેળવેલું લઈ જઈ શકાય, તે ઘરમાં એક દિવસનું ખાવાનું અગર રહેવાનું ઘર રહેવા દઈ જાવ નહિં. આ તે કુટુંબ પુરતી વાત થઈ આયુષ્ય જેટલા જીવવાના. વૈદ ડાકટર હકીમ આયુષ્ય વગર જીવાડી દેતું નથી. જે જીવાડને તે તેના માબાપને પહેલા જીવાડત, પણ તે જગો પર વૈદ હકીમ કે ડાકટરના બાપ કે બા અમર
Page #247
--------------------------------------------------------------------------
________________
શ્રીઆગમ દ્વારક-પ્રવચન-શ્રેણી
પટ્ટાવાલા દેખાતા નથી. વૈદ આદિક આયુષ્ય હોય તે અંદર સાધન તરીકે કામ કરે. સલાટ પુતળી બનાવે છે પત્થરમાં બનાવે, વેધુમાં ન બનાવે. મહેનત સલાટની પણ મૂળ પત્થર જોઈએ ખરો. વેળનું છે કારીગરને આપે તે ન બનાવે. તેમ આયુષ્ય દળીયા તરીકે છે. તેમાં વેદાદિક કામ કામ કરે. તે મૂળ આયુષ્ય તો જરૂર જોઈએ. વૈદની બીન જરૂરીયાત કહેતું નથી. દાકૂટર નિરાશા કહે તે આપણને શું થાય છે? ભલ ભલે હિંમતબાજ બહાદૂર કે ગળગળો થાય છે? છોડી જવું છે. તારા પરિણામે તું મરવા વખતે પણ છોડવા તૈયાર નથી. તને હવે મરતા પણ છેડવાનું ગમતું નથી. અત્યારે તે સાવચેત થા. સિરે સિરે કર. જવાનું તથા છેડવાનું નકકી જાણે છે. રાખ્યું રહેવાનું નથી તે હવે તે ચેત, પણ જવાનું રહેવાનું નથી. છેડવાનું જ છે. એ નકકી થયા છતાં સાથે લઈ જઉં તે આવવાનું નથી એમ નકકી થયું. સાઠ પુરો થયે, કુચા આવ્યા તે પણ મેં બધ થતું નથી. કુચાને ચુસ્યા વગર રહેવાતું નથી. છેલ્લી અવસ્થાએ મળતા રહે તેનું નામ શું ? બે ઘડીને કે બે દહાડાને પરણે છે, જવું પડશે એ નકકી કુચા પણ છેડતા નથી. જે મનુષ્યથી કુચા ન છોડાય તેને વચમાં શેરડીને રસ આવતું હોય તેને છેડી દે એમ કહીએ તે શી રીતે છેડે? અંત અવસ્થાએ સિરે થતું નથી. જેથી કુચા ન કઢાય તે શેરડી શી રીતે કાઢવાના? છેલ્લી અવસ્થામાં શ્રાવકની જિંદગીમાં આટલું સાંભળ્યું છે તે ત્યાગ પરિણામવાળા થતા નથી તે બીજી અજ્ઞાન જિંદગીમાં હાથી, ઉંટ, કુતરાની તથા ગધેડાની જિંદગીમાં ધર્મ શું છે? તે શી રીતે સમજવાના? પટેલ અત્તરને ઉપગ કો કરે?
પટેલને અત્તર શા ઉોગમાં લેવાનું હોય તે ખબર ન હતી. પાદશાહી મેળાવડે થએલ. પટેલ જાતે ન આવતા સભા માં છોકરાને મેકલ્યો. અત્તર આપ્યું ચાટી ગયે. બધા હસ્યા, ગામડીયે ગમાર જે. કેઈ વખત બાપ જાતે રાજસભામાં આવ્યા. દરબારીઓએ દરેકને અત્તર આપ્યું પટેલભાઈ તે અત્તર ચાટી ગયે. તું ગાંડે ઘેર લાયે હતું તે રોટલામાં પડીને તે ખવાત, આવાને શું કરવું ? જેમ પટેલને કે છોકરાને અત્તરને ઉપયોગ માલમ નથી, તેમ આપણને આર્યકુળ,
Page #248
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૫૯ મુ
૧૭
શ્રાવક ધર્મ વિગેરે ન હોય તે વખતે પણ કઈ દશામાં હાઈએ ? આ તે જિનેશ્વરના ધર્મ પામ્યા છીએ. જાણીએ છીએ, માનીએ છીએ પણ અજ્ઞાનપણામાં શું થાય ? જે વખતે તમે જાણા છે! માના છે અનુભવમાં રાખા છે તે વખત કુચા છેડતા પણુ મુશ્કેલી પડે છે, તે ખીજા ભવમાં શી રીતે છેડનાર થયા હશે ? જે જગેએ તરનાર ડૂબે તે જગાએ ખીજાની શી ગણતરી ? વગર તરનારની વલે શી ? જ્યાં જૈન ધર્મ સાંભલનારા જાણનારા કચડાઇ જાય, તારૂ તર્યાં કાણુ ? જેઓ જૈન ધર્મ પામી શ્રદ્ધાવાળા થયા, જમબૂત થયા, પ્રાણના ભાગે ધમ રાખ્યા. છ મહિના સુધી ચડાનાર દેવા
તારૂ તરીકે ગણાનારા વર્ગ કુચામાં કચડાઇ જાય તા તે જગ ૫૨ અસ'ની કે દેવતા નારકીએ કચડાઇ જાય તેમાં નવાઈ શી ? તેથી શાસ્ત્રકાર કહે છે કે આ મનુષ્ય એક એ દહાડા કચડાય, જ્યારે દેવતા છ મહિના સુધી કુચામાં કચડાય છે. આપણને વૈદ કહે તે ચેાવિસ કે અડતાલીસ કલાક ક્રહે, વધારે હાય તા ફીકર નથી. અહીં અઠવાડીયા પહેલા કચડાવાના હિસાબ નહીં. આપણે કુચામાં કચડાવાનું` ૪૮ કલાક ત્યારે દેવતાને કુચામાં કચડાવાનું છ મહિના. શાસ્ત્રકાર કહે છે કે છ મહિના ચવવાના બાકી હેાય એટલે ચ્યવનના ચિન્હા થાય. જે કુલની માળા સાગરોપમ સુધી કરમાઇ ન હાય તે માળા છ મહિના બાકી રહે એટલે કરમાય. અહીંથી છ મહિને ઉડવાના એ નકકી થયું. અહીં નોટીશ છ મહિના પહેલાથી, એટલું જ નહિ પણ દેવતાઇ દૃષ્ટિપણું બ્રશ પામે. જેમ અહીં આંખના દેવતા ઉડી જાય ત્યારે પાંચ મીનીટની નોટીસ હાય. ડાળેા સ્થિર થાય તે એ પાંચ મિનીટમાં ખલાસ થાય. તેમ દેવતાઇ દૃષ્ટિ છ મહિના પહેલાથી ખગડી જાય. આપણે સ્થિર પદાર્થને ચળ પદાર્થ ઢેખવા માંડીએ તે મગજ ગયુ કહીએ, તેમ તે કલ્પવૃક્ષને છ મહિના પહેલાં ચલ દેખે, આ છ મહિના પહેલાની નોટીસ ખરી કે નહિ ? એવુ' દુઃખ ભાગવે કે એની જિંૠગી ખાતલ થઇ જાય. કુચા પશુ છેડતા નથી એથી ઉપદેશમાળામાં ધર્મ દાસ ગણીને કહેવું પડયુ કેતમારે એક ઝુ ંપડી હાય. એક્ર મકાન કે ખંગલા હાય ફરનીચર હાય તા આ બધુ ડી જવું પડશે તે દેતાને આછામાં ઓછુ એક વિમાન આવલિકાં–પ્રવિષ્ટ અસંખ્યાતા જોજનના એવા પ્રમાણવાલા અસંખ્યાત દ્વીપ સમુદ્રે જઈએ તે આવલિકા પ્રષ્ટિ પહેલા વિમાનના
Page #249
--------------------------------------------------------------------------
________________
શ્રીઆગમ દ્વારક-પ્રવચન-શ્રેણી છેડે આવે. વિચારો કે ચકવતનું રાજ્ય છ ખંડનું ત્યારે ત્યારે છે ખંડમાં પ૨૮ જેજન આમ ને ચાંદ હજાર આમ. જે જગ પર ત્યાં અસંખ્યાત જન પ્રમાણે તેનું એક વિમાન, આ વિમાનની માલિકી છોડતાં કેમ થતું હશે ? અસંખ્યાત દ્વીપ સમુદ્ર સુધીની જેની લંબાઈ પહોળાઈ તે વિમાનની એકલાની માલીકી જવાની છે. એમ માલુમ પડે તે કાળજામાં શું થાય? આ ઠકુરાઈ કરેહુકમમાં આવીને રહે છે, તે બધા અહીં બેસી રહેવાના, આ સર્વ છેડી મારે ચાલ્યા જવાનું માલમ પડે તેના હૃદયને શું થાય? આવા કુચામાં કચડાવાનું છ મહિના સુધી. તેમાંથી બચે કોણ? જે જીને એ દયાનમાં છે કે આ પથરા નીચે હાથ આવશે નહિ. આવતે ભવે મનુષ્યભવમાં જઈ ક્ષે સધાવી, એટલે હવે કચડાવાનું નથી. આવી સ્થિતિવાલ હોય આગલે ભવે મેક્ષે જવાના હોય તે કુચામાં કચડાશે નહિં. બાકીના સૌધર્મ. ના કે યાવત્ અશ્રુત કે રૈવેયકના દેવતા બધા કુચામાં કચડાવાના.
જ્યાં ત્યાગને સંભવ છે ત્યાં સમ્યગ દૃષ્ટિએ કુચામાં કચડાય છે કે નહિં? તે દેવતા માટે શું કહેવું? જેને આવતે ભવે મોક્ષે જવાનું છે તેવાઓ માત્ર એ સ્થિતિવાળા. એક આ મનુષ્યભવને ધર્મારાધનની થગ્યતાએ દેવતાના ભાવમાં પણ કઈ સ્થિતિ રહે છે? દેવતાઓ દેવતા પણામાં અવિરતિ છે પણ બીજા ભવમાં સાધુપણામાં સ્થિતિ કેવી સજડ કરે છે તે સમજો. દેવદ્ધિગણી ક્ષમાશ્રમણની દેવભવમાં ચારીત્રાભિલાષા
દેવગિણી ક્ષમાશ્રમણ જેમણે સિદ્ધાંતને પુસ્તકારૂઢ કર્યો એટલે શું? પહેલાં એવું હતું કે એક વાત કરે બીજો કરે સરખી વાત આવી તે સાચી, એટલે સિદ્ધાંત મુખદ્વારા અપાતા, ત્રીજા સાક્ષી મળે તે સાચું. દેવદ્ધિગણી ક્ષમાશ્રમણે નકકી કર્યું છે કે ૧૦૦-૧૦૦૦ કહે પણ જ્યાં સિદ્ધાંત કહે તે ખરૂં. ભગવાન હરિભદ્રસૂરિ હેમચંદ્રાચાર્ય ને અભયદેવસૂરિ સખાએ પણ “
યક્ત કરીને મેહ્યું છે. પણ એ પિતે એ સિદ્ધાંતમાં છે કે હું કે મારો પીર કહે તે કામ ન લાગે. કામ લાગે તે સિદ્ધાંત, તેથી સૂત્રમ “યક્ત” ન કહેવું પડે, સૂત્રને સાક્ષીની જરૂર નહિ. પણ દેવગણીથી નકકી થયું કે ચાહે તેટલા કહેનારા હોય પણ આગમમાંથી નીકળે તે જ માનવાનું. એક વાત નવી કહેશે ત્યાં દુયુક્ત કહી આગળ ચાલશે. હું કહેતા નથી પણ
Page #250
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૧૮ મુ
૧૯
પૂર્વ ઋષીઓએ કહ્યું તે કહું છું. તે દેવના ભવમાં હરિગમેષી દેવ હતા. ભગવાન મહાવીરનું ગર્ભ પરાવર્તન કરનાર દેવર્જિંગણી હતા. તે મંદિર સ્વામીને પૂછે છે કે આવતે ભવે મને સાધુપણું સુલભ કે દુર્લભ ? તે દેવના ભવમાં સાધુપણાની કેટલી જરૂરીઆત ગણતા હશે, જેથી મંદીર સ્વામીને પૂછ્યું? ચાકખા શબ્દોમાં કહ્યું કે તને સાધુપણુ મળવુ મુશ્કેલ છે. દેવસ્પ્રિંગણીના જીવને કહ્યુ ત્યાં હરિગમેષી દેવની સ્થિતિ વજાહત થઈ. હવે થાય શું? ઉપાય શું? શાને માટે ઉપાય વિચારે છે? સધુપણું દુર્લભ કહ્યુ, પણ દુર્લભ પણ મળે શી રીતે ? ટીપણા તાડનાર જોતિષી કહી કે આમ નથી, તે આ મહાનુભાવ શી રીતે હશે? મદિર સ્વામી તીર્થંકર કહી દે, આ જગેાપર બધું સારૂં થવુ' જોઇએ ને ? આપણે હુઇએ તે દોડવુ હતું ને ઢાળ આન્યા. આપણે તે। મારે તે લેવુ' હતું પણ મદિર સ્વામીએ ના કહી...એમ કહી દઇએ. આપણે જો વિરતિ સવિરતિમાં પચ્ચખાણમાં એક ખાતુ મળે તેા રબારીની નાતમાં પેસવા તૈયાર છીએ. ભાઇ મારે વિચાર હતા પણ જોશી આમ કહી ગયા. પણ જે ભાવી ભદ્ર હોય તેવાને કેવળી મહારાજના વચન છતાં રસ્તા સિધા યુકે, આપણને તે ખટપટ મટી એમ થાય. અહીં દેવહૂંગણી કે જે હરિણુગમેષી દેવ છે, તે વહત થા અને વિચાર્યું કે દુર્લભ રીતિએ મેળવી આપનાર મારે ખાળવા જોઇએ. વગર લેવાદેવાએ ભવિતવ્યતાની સિંધી વાત કરી હાય તા ધરમની વાતમાં વળગી જશે. વેપારાદિકમાં ભવિતવ્યતા છે. લેણા છે ત્યાં ભવિતવ્યા વિચારત! નથી. ત્યા તડકા ટાઢ વેઠી ઉઘરાણીએ દોડા છે. જે વસ્તુ તમારે કરવી ડ્રાય તેમાં ભવિતવ્યતાને ભાંગી ભુકે કરી ફેંકી દ્યો છે! ને ધરમમાં ભવિતવ્યતાને વચમાં રાખેા છે. હરિગમેષી દેવના સુલભ ચારિત્ર માટેના પૂર્વ પ્રયત્ન
હરિણુગમેષી દેવ આવા ન હતા. રસ્તા કયા તે વિચાયુ. એકે રસ્તા નહિ. ત્યારે ઇંદ્ર પાસે ગયા. આખા સૌયમ ધ્રુવલેાકમાંથી બીજાને ભલામણ ન કરતાં ઈંદ્રને ભલામણ કરવાનેા વખત કયારે આવે ? સાહે. અસંખ્યાતા વર્ષાં સુધી આપની સેવા ખરદાસી ચાકરી ઉઠાવી છે. હુકમને આધીન રહ્યો છું. સૌધર્મ દેવàાકમાં ઉપજે તેને અસખ્યાતા વર્ષોંથી ઓછું આયુષ્ય હૈાય નહિં. દુર્લભ એવું સાધુપણું મેળવવા માટે અસંખ્યાતા વરસની નાકરી કુરખાન કરે છે. મારી એક પ્રાથના છે,
Page #251
--------------------------------------------------------------------------
________________
૨૦
શ્રીઆગામે દ્ધારક-પ્રવચન-શ્રેણી
વિચારે કે એ પ્રાર્થના કરનાર પ્રાર્થનાના પદાર્થની પરમગુરુતા મહાનતા કેટલી ગણતું હશે ? ઇંદ્ર કહ્યું કે તારી શી પ્રાર્થના છે તે બેલી દે. ફરજ પાડી કે બેલ ત્યાં હરિણગમેથી દેવ કહે છે કે- બીજુ કંઈ નહિં, પણ હું ચ્યવવાને છું, ચવું પછી મને સાધુપણું મેળવી આપવાની જોખમદારી તમારા ઉપર, અવિરતિ દેવતા છતાં સાધુપણું વસ્યું હશે? ઈદ્ર પાસે માંગે છે. બાંધણી રુપે માંગે છે. ૩૨ લાખ વિમાનના માલિકને વચનમાં બાંધ તે ક્યારે બંધાય ? ઈદ્ર સરખાને બાંધવાનો વિચાર આવ્યો. તેને ચારિત્રની કેવી લાગણી હોય તે વિચાર આવે? અસંખ્યાતા વરસની સેવા બદલામાં માંગણી કરવી તે પણ ભવિષ્યની, તે પણ બંધારણવાલી. અસંખ્યાતા દેવતાના ઢોલમાં એક તતડી સરખે હરિગમેષી પદાત્યધિપતિ લશ્કરને માલીક એ ઈંદ્રની જભાન લેવા માંગે છે. ત્યાં ઇંદ્ર પણ ભલે ઢેલમાં તતડી હોય પણ આ વખતે ના કહેવાને શક્તિ ધરાવી શકે નહિં. કબૂલ, તું જ્યાં ઉપજીશ ત્યાં સાધુપણું મેળવી આપવા પ્રયત્ન કરીશ. હજુ હરિણગમેલી ને સંતેષ વળતા નથી. શું કરવું ? પિતાના વિમાનમાં આવ્યું. પિતે લખ્યું. વિમાનમાં છ મહિને તે આ જગ પર બીજે ઉપજવાને છે હું ચવું એટલે બીજે હરિણગમેથી ઉપજવાને છે. અહીંના હરિણમેષી ને હુકમ છે કે જ્યાં હું હેઉં ત્યાં મને સાધુપણું મેળવી આપવું. અહીં ઉપજનારા હરિણગમેષીની ફરજ છે કે પહેલે નંબરે મને સંજમ પમાડી આપે. દેવતાના ભવમાં આવી સંયમ પર પ્રીતિ કઈ સ્થિતિએ હૈય? ચારિત્ર મનોરથની દુર્લભતા
તે દેવ ચવ્યા, ક્ષત્રીયકુળમાં અવતર્યા પણ પૂર્વના સંસ્કાર ત્યાં નથી. પહેલાંના સારા સંસ્કાર ઊડી જાય છે. ધર્મનામ નહિં, દેવતા ત્યાં ઉપજે, આ હુકમ છે. ઈદ્રિને ન દેવતા મળવા ગયે. પેલે ચ એને માટે આ કરવાનું છે. હા, સાહેબ! ત્યાં લખ્યું છે તે મારા ધ્યાનમાં છે. હવે દેવતા અહીં આવ્યા. કહે છે કે તું પ્રતિબંધ પામ. આ જંજાળ શી? એવા ખરાબ સ્વપ્ન આવે છે, કે તું બાયડી છેકરા છોડી દે. આ સ્વપ્નમાં કોઈ બાયડી-છોકરા, ધન-માલ છેડવાની વાત કરે છે તે કારમું લાગે છે. જેમ જેમ દેવતા નવે નવે રસ્તે પ્રતિબેધ કરવા માગે તેમ તેમ જબરું દરદ લાગ્યું છે. રેજ હેરાન કરે છે.
Page #252
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૫૯ મું અહીં દેવતા કહે છે. પ્રેરણું કરે છે. તે બધી જગે પર અહીં ઉપદ્રવની નિશાળ ચાલે છે. ઘણા ઉપાય કરવા છતાં શાંત થતું નથી. ભીખારી પણ પિતાના સ્થાને સ્થિર રહે, પણ આ તે ભીખારી કરતાં પણ ભંડે કરવા માંગે છે. હવે દેવતાએ શું કરવું ? દેવતાની મુશ્કેલી થઈ, હવે કેવી રીતે વૈરાગ્યમાં લાવ ? દેવત ને ઉપાય ન રહ્યા. એક વખત ઘેડા ખેલાવવા દેવર્ધિકુમાર નિકળે શું તે વખતે વાઘ આદિક ખાઈ વિકુવ્યું. ત્યાં દેવતા આવીને કહે છે કે હવે તે બધું છેડીશ ને ? હવે શું રાખીશ? આમાં તારૂં ઘર યડી છેકરા ગામ કુટુંબ કશું રહે તેમ નથી. વધારામાં તારો જીવ ખે કાને છે. કહે કે હું મરું છું. તું બચે એવું બતાવું. એ છુટે છે. તું બચે એ ઉપાય બતાવું. જીવન બચાવવું એ દરેકને પ્યારું છે. કેસરે લડાઈ કરી, કરડેને ઘાણ કાઢયો પણ જીવ ઉપર વાત આવી ત્ય રાજીનામું લખ્યું છે પછી અહીં દેવધિકુમાર ધન બધાનું રાજીનામું ઘસડે તેમાં નવાઈ શી ? કબૂલ કર્યું કે બધું છોડવું. ક્ષત્રીય કેલ દઈ દે એટલે ખલાસ, દેવગિણિ ક્ષમાશ્રમણે વચને દીક્ષા લીધી, જેમણે પુસ્તક લખ્યા તે દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ. દેવતાપણામાં સાધુપણાની શ્રદ્ધા કઈ હતી? એ બિચારા છ મહિના કુવામાં કચડાયા. આ જીવ દેવતામાં છ મહિના સુધી કચડાયે.
અહીં કુચામાં કચડાય છતાં છુટે નહિં. કચડાઈ કચડાઈને મેળવ્યું. હજુ કંઈક લગીર કફની કણી નીકળી જાય ત્યાં તે રૂંવાડે રોગ નથી. તો મેલ્યું કે મેલવું પડયું ? જ્યારે અનંત પુદ્ગલ રાવર્ત સુધી મેળવ્યું પણ મેલવું પડે તેવું મેળવ્યું. પણ શાસ્ત્રકાર કહે છે કે એવું મેળ કે મેલ્યું મેલાય નહિં. કયું? સમ્યગ દર્શન જ્ઞાન ચારિત્ર અંતમુહૂર્તમાં મેળવે તે સાદિ અનંત સ્થિતિ ટકાવી શકો. તે અરે મેલવાનું મેળવે છે તે એ કરતાં અંતર્મુહર્તની ખરી મહેનત કરી સમ્ય કવાદિક મેળવે. ગાંઠ ભેદી સમ્યકત્વ થાય અને જાય તો પણ તેનું બીજ જવાનું નથી. નિગદમાં જાય તે અર્ધ પુદ્ગલ પરાવર્તમાં પણ મેક્ષે જાય. એવું મેળવી આપનાર ધર્મ, સંવર નિર્જરા ઉંભય સ્વરૂપ ધર્મ મેલ પડે એવું નથી. એ સામાયિક દ્વારા એ કેવી રીતે મેળવી આપે છે તે અધિકાર અગ્રે વર્તમાન.
Page #253
--------------------------------------------------------------------------
________________
શ્રીઆગદ્ધારક-પ્રવચન-શ્રેણી
પ્રવચન ૧૬.
શ્રાવણ વદિ ૩, મંગળવાર, આસ્તિકતાના છ સ્થાનકે
શાસ્ત્રકાર મહારાજ સામાયિક પ્રતિકમણ પૌષધ દેવ પૂજા સ્નાત્ર બ્રહ્મચર્ય વિગેરે ચાતુર્માસિક નવ કાર્ય જણાવ્યાં. તેમાં પ્રથમ સામાયિકને કેમ સ્થાન આપ્યું ? જે અનુક્રમ લેવો હોય તે પહેલાં દાન પછી તપને પછી બ્રહ્મચર્ય લેવું જોઈએ આ અનુકમ ન લેતાં સામાયિકથી અનુક્રમ કેમ શરૂ કર્યો ? વધારે વસ્તુમાં મુખ્ય વસ્તુને પ્રથમ સ્થાન મળે. સમ્યકત્વનાં લક્ષણ જણાવ્યા તેમાં શમ સંવેગ નિર્વેદ અનુકંપા અને આસ્તિક્યતા, આ અનુકમ બેલીએ છીએ. પણ પહેલા સમાદિક ઉત્પન્ન થયા નથી. પહેલું આસ્તિક્ય થાય છે. ઉત્પત્તિને કેમ લઈએ તે પહેલું આસ્તિકય અનુકંપા એટલે દયા પણ દયા કરે કરે ? તો કે દયા જીવ માને ત્યારે કરશે, જ નહિં માને ત્યાં સુધી અનુક પાને સ્થાન નથી. આસ્તિક્યતાના ચાર સ્થાન જરૂર માનવા પડે. છ થાનમાં બે ભાવ દયાને અંગે સંબંધવાળા છે, પણ ચાર વાન માન્યા વગર દયા થઈ શકે નહિં. જીવ ન માને તે દયા કરવાથી ફાયદે, ન કરવાથી નકશાન કયારે મનાય ? જે કર્મ જેવી ચીજ માનો તે જ મનાય. દયા કરવાથી જીવના પ્રદેશમાં વૃદ્ધિ નથી ને ન કરવાથી હાનિ નથી. દયા કરે તે જ જીવ નિત્ય થાય, નહિંતર અનિત્ય થાય એવું પણ નથી. તે પછી દયાને કર્તવ્ય તરીં કોણ ગણે? દયા કરવામાં ફાયદો હોય, ન કરવામાં નુકશાન હોય તે જ દયા કરાય. આ બે મુદ્દા તદન જુદા છે. દયા કરવામાં ફાયદો એ એક મુદ્દો ને ન કરવામાં નુકશાન. આ બે મુદ્દા તદ્દન જુદા છે. દયા કરવામાં ફાયદો એનો અર્થ એ કે દયાની પરિણતિ રહેવી જોઈએ. એ પરિણતિ છતાં હિંસા થાય તે તેને હિંસાનું ફળ લાગતું નથી. એને અંગે સાધુને શાસ્ત્રકારે જણાવ્યું છે કે-ઉચ્ચાલિયં પાયે ઈરિયા સમીયમ્સ, પગ ઉંચા કર્યા. ચાલવા માત્ર વાળ નહિં, પણ ઈર્યાસમિતિવાળે ઈસમિતિના લક્ષણવાળું ગમન હેય. નિંજંતુ
સ્થાને જાણીને પગ મૂકવે. યોગશાસ્ત્રમાં પણ કહ્યું છે કેઈસમિતિ વાળાને જીવ વધ થઈ જાય તે પણ અલ્પ બંધ નહિ
लोकालिवाहिते मार्ग चुबिते भास्वदंशुभिः । जन्तुरक्षार्थमाસ્રોય સિરિજા મતા સામ શા જ્યાં લોકેની જાવડ આવડ હોય,
Page #254
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૬૦ મું
સૂર્યના કિરણે હોય અને આવી રીતે ઈસમિતિવાળ ચક્રમણ જવું તે માટે નિપ્રજન નહિં. આવી સ્થિતિએ આ મનુષ્ય પગ ઉંચે કરે, જ્યાં પગ મેલવા જાય તેટલામાં કઈ ખીસકેલી વિકલેન્દ્રિય વિગેરે જીવ મરે, સમુદ્રઘાત કરે, મરી જાય. એક તે કાગનું બેસવું અને નાળિયેરનું પડવું, એ તે એનું મરણ થવાનું હતું તેથી માર્યો, પગ આવવાથી પણ એમ નહીં, તે જેને લીધે એને ઉપકમ થાય ને મરી જાય તે પણ તેને ઈસમિતિવાળા સાધુને જે વિકલેન્દ્રિય તેના જોગને પામી મર્યો તેને સૂક્ષ્મ પણ બંધ શાસ્ત્રમાં કહ્યો નથી. આ સાધુને અંગે વાત કહી. આવી રીતે આરંભની વિરતિ હતી, આરંભવર્જનાર હતો તેને કર્મ ન લાગે એ વાત જુદી, પણ સર્વથા આરંભના પચ્ચખાણ ન હોય તેવા માટે શાસ્ત્રકાર કહી શકે નહિં. પણ દેશ થકી આરંભ વ છે તેવાને, જેને આરંભ વર્યો છે તેની હિંસા થાય તે તેની હિંસા કહેતા નથી. કુંભાર શ્રાવકને સવારમાં વનસ્પતિ ન ખોદવી એવા પચ્ચખાણ છે. માટી ખોદવા ગયે છે. કેટલીક વખત અંદર મૂળ હોય છે. નજીકમાં ઝાડા ન હોય તેવી જમીન ખોદતાં નીચે મુળીયું કપાયું, ત્યાં પ્રશ્ન કર્યો કે આને પૃથ્વીકાયની કે વનસ્પતિકાયની હિંસા લાગી ? સાફ જણાયું કે પૃથ્વીકાયની હિંસા લાગી. વનસ્પતિ કાયની હિંસા ન લાગી. ઉત્તરમાં કહ્યું કે વનસ્પતિના પચ્ચખાણ એણે કરેલા હતા, તેથી વનસ્પતિ કાયનો વધ થયે તે પણ વનસ્પતિ કાયની હિંસા ન લાગી. પરિણામ ઉપર કેટલે આધાર છે? વિરતિના પરિણામ હતા, તેમાં એ મરી પણ ગયે. તે પણ પાપ ન લાગ્યું, અહીં તે હિંસા પેતે કરી છે. માત્ર વધની વિરતિ હતી. ન મારવાના પરિણામ હતા. તેથી કાયાએ હિંસા કરી છનાં બચી ગયે, તે પછી દયાના પરિણામે હિંસા ન કરનારે નુકશાન કયાંથી લેશે? તત્વ એ છે કે શામાં બ ? બચાવવાની બુદ્ધિમાં. વનસ્પતિ હોય તો મારે ન મારવી. વનસ્પતિ હોય તે બચાવી લેવી. આથી હિંસાથી બન્યું ત્યારે એને બચાવું ત્યારે બચું. મહાવ્રત અને સંયમનો તફાવત
કેટલાક કહે છે કે બચાવવાનું ન ચિંતવાય, મારવાનું ન ચિંતવાય તેમ બચાવવાનું પણ ન ચિંતવાય. વિચારવાની જરૂર છે કે હિંસાવજન એટલે શું? બચાવવું તારે માનવું નથી. હવે હિંસાવજન એટલે શું? હિંસા કાનું નામ? પ્રાણુને વિયાગ કરે તે હિંસા.
Page #255
--------------------------------------------------------------------------
________________
૨૪
શ્રીઆગમ દ્વારક-પ્રવચન-શ્રેણું પ્રાણીના પ્રાણનો વિચગ કરે તે હિંસા. હિંસાવજેવી એટલે પ્રાણીના પ્રાણને વિગ હું ન કરૂં, આ થયું મહાવ્રત. હવે સંજમ શું? મહાવ્રત નિવૃત્તિરૂપ, સંયમ પ્રવૃત્તિ રૂપ છે. પૃથ્વીકાય વિગેરેની હિંસા ન કરૂં. પ્રાણનો વિગ થયે તે નિવૃત્તિ રૂપ મહ વ્રત થયું. હવે સંયમ પૃથ્વીકાયને સંયમ વિગેરે શું ? હિંસા ન થાય તેવી રીતે વર્તવું, મરે નહિં તેવી રીતે વર્તવું તે સંયમ, હવે વિચારો. અહીં બચાવવાની બુદ્ધિ. રખે હમ્લેટમાં ન આવી જાય, મરે નહિં તેવી રીતે વર્તવું તેનું નામ સંરમ, હવે આપણે સચોમાં આપણા કપડામાં માંકણ આવ્યું. હવે માંકડને શું કરવું ? મરે નહિ તેમ વર્તવું. બચે તેમ ન વર્તવું આમાં શે ? માંકણને અડ્ડા ઉતારી અહીં નાખે મરે નહિં એવી રીતે , માંકણને એકાંતમાં મેલે તે બચવાની રીતિ. એ મને એમ ગમે ત્યાં મૂકે. તે મરે નહિ તે રીતિ. કઈ રીતિ તમારે કરવાની? લઈ ને ફેંકી દેવાને કે કોરાણે મૂકવાને ? જે ઉપકરણમાં જે જીવ થયા હોય તેને એ તમાં લઈ જઈ મેલવા. શય્યભવસૂરિ અગર સુધમાં સ્વામી વિગૅ એકાંત શબ્દ ભૂલથી મલી ગયા કેમ ? એકલી હિંસા માત્રથી બચવું હોય તે દૂર કરે પણ એકાંતમાં લઈ જઈ મૂકે. એકાંતમાં શા માટે? કર્મોદયના કારણમાં ઉપઘાત કરી શકાય છે.
બા વા માટે એમને પૂછીએ કે તમારા પાણીમાં ગરાલી પડી તે તમે મારે કે કઢે? દુનીયાના છ મરી રહ્યા છે તેની દયા તમને છે કે નહિં? બીજે કે ત્રીજે મારે તેની દયા તમારા અંતઃ કરણમાં રહે કે નહિં? મન વચન કાયાથી પચ્ચખાણ છે. વચનથી ન મારે કહેવું જોઈએ કે નહિં. વચનથી કર વાને નિષેધ શી રીતે? કર્મ ઉપક્રમ હોય કે નહિ ? જે આઉખું આવી રહ્યું હોય તે હિંસાના પચ્ચખાણ આકાશ પુષ્પ સમાન છે. અમે કર્ભે ઉદયના કારણમાં ઉપઘાત કરનારા બની શકીએ છીએ. માટે પચ્ચખાણ કરીએ છીએ જેન સિદ્ધાંતને કર્મપક્ષ એ નથી. નહીંતર તષ જપ ઉપદેશ બધું નકામું છે. કરાવનારની અનુમોદનામાં શી રીતે વર્તશે. પાપ કર્તાની કરાવનારની ને અનમેદનાની અનુમોદના વજેલાની છે જરંતf મને ન સમજીગાળrfમ એમાં જf શબ્દ કેટલા માટે છે? કરાવનારાની પણ અનુમોદના નહિ, હવે ભૂળવાતમાં આવે. શય્યભવ સૂરિએ કહ્યું કે એગતે એટલે જીવને
Page #256
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૫૯ મું
૨૫
એકાંતમાં લઈ જઈમેલો. તમે ધાવણ લાવે છે તેમાં જીવાત નિકળે છે તેને શું કરો ? જે જગપર અનુપઘાત સ્થાન હોય ત્યાં મૂકો છે. જે બચાવવાની જરૂર ન હોય તે વાસિત સ્થાનમાં પઠવવાની જરૂર શી? તમે મારતા નથી, મરાવતા નથી, તે શા માટે કુવા સુધી જવું પડે છે? અહીં માંકડ હોય તો ખુણામાં જઈ કેમ મેલે છે? કહો હિંસા વર્જન ત્યારે જ બને કે-આપણે હિંસાના પ્રસંગમાં ન આવે ત્યારે બચાવની સ્થિતિ અને હિંસા ન કરૂં એ સ્થિતિ, એક વાત. અનુકંપા લક્ષણ કેવું?
બચાવવાની બુદ્ધિ એ સમ્યકત્વનું ચિન્હ, હિંસા ન કરૂં એ મહાવ્રતનું ચિહ, અનુકંપા કોનું લક્ષણ છે કે સમ્યકત્વનું, હિંસાથી વિરમવું એ વ્રત મહાવ્રત. એ સમ્યકત્વના લક્ષણમાં અને મહાવ્રતમાં વધ ન કરે તે વ્રત, તે બેમાં ફરક કરો ? જેને સમ્યકત્વના લક્ષણ અને મહાવ્રતના ભેદ નથી જાણવા તેની વાત શી કરવી ?
જે કર્મ જેવી ચીજ ન માને, જીવ માની લે, જીવ નિત્ય માની લે, પણ કર્મ ન માને તે તેને દયાને વખત નથી. કર્મ માને તે જ દયાને વખત છે. હવે કર્મ માન્યા છતાં કર્મ ભેગવવાના ન હોય. અંત અવસ્થાએ ખાધેલો આહાર પચાવવાનું નથી. દાહ થાય ત્યારે ખાધું ખરું પણ પરિણમવાનું નહિં, દાહને અંગે ખોરાક ખવાય ખરે પણ પરિણમે નહિં. તેમ કર્મ આવે ખરા પણ આત્મા ભેગવે નહિં, આવું માને તે દાહવાળાને અજીરણને ભય હાય નહિં. અહીં જે કર્મ કર્યા છતાં ભેગવવા ન પડે તે કર્મથી ડરવાની જરૂર ન રહે. આથી કર્મનું સ્થાન માન્યા છતાં જોગવવાનું સ્થાન કેમ જુદું માન્યું છે સ્થાન માનીએ, જીવ છે, નિત્ય છે, એ બે માની કર્મ કરે છે અને જીવ કર્મ ભેગવે છે, એ ચોથું સ્થાન માનવાની જરૂર શી? તે માટે અંત અવસ્થાનું દાહનું દૃષ્ટાંત ધ્યાનમાં રાખે, તેમ કર્મોના પુદ્ગલો આવે ખરા પણ શરીરના પુદ્ગલે એકઠા કર્યા પણ મેલવાના અહીં જ. શરીરના પુદ્ગલે એકઠા કરનાર આત્મા પણ ભવાંતરે લઈ ન જાય, તેમ કર્મના પુદ્ગલે આવે ખરા પણ ભવાંતરે ન આવે તેમ ન માનતા, આવે છે એમ માનવા માટે શું સ્થાન માન્યું છે. સેંકડે મણ અનાજ ઉત્પન્ન કરનારે ખેડૂત કર્તા, પણ ભેગવનારે નહિં, તેમ આ જીવ કમને
Page #257
--------------------------------------------------------------------------
________________
શ્રીઆગમ દ્વારક-પ્રવચન-શ્રેણી કરનાર હોય પણ ભેગવનાર નહિં તેમ નહિ. તે માટે ચોથું સ્થાન નિયમિત કર્યું. આ ચ્યાર ચીજ માને તે સમજે કે એક પણ પ્રાણીને બચાવું તે શુભ કર્મ બંધાય. હિંસાની નિવૃત્તિ એ સંવર, બચાવવાની બુદ્ધિ એ શુભગતિને આપનાર. આટલા માટે શાતા વેદનીયના પ્રશ્નમાં લખ્યું છે કે જીવહિંસા અને મૃષાના વિરમણથી, પ્રાણ ભૂત સત્વની અનુકંપાથી, શાતા બંધાય તે અનુકંપાની બુદ્ધિ મેધકુમારના જીવે કરેલી જીવની અનુકંપા અને તેનું ફલ
એક જીવને અંગે થયેલી અનુકંપાની બુદ્ધિ કરોડ જીવોની હિંસા કરતાં બલવાન છે, તેને માટે મેઘકુમારનું દૃષ્ટાંત જ્ઞાતા સૂત્રમાં પ્રસિદ્ધ છે. હિંસા કરી. માંડલામાં થએલી હીંસા કયાં ગઈ? અને મેધ કુમાર રાજકુમાર કેમ થયા? જે જન સુધી માંડલું તૈયાર કરે તેમાં હિંસાને કર્યો પાર ? તેમાં સસલાની અનુકંપા. અહીં હિંસા ન કરવી અને બચાવવુ તેમાં ખુલે ભેદ છે, અહીં સસલાની અનુકપા કહી તને સમ્યકત્વ રત્ન નહોતું મળ્યું ને આટલું કર્યું છે, સમ્યકત્વ રત્નસિવાયની દ્રવ્યદયા એટલે ભાવદયા લાવી શકે તેમ નથી, જે હિંસા ન કરવી એનું નામ અહિંસા લઈએ, હા જંગલના બધા જીવો અહિંસામાં હતા. એક શસલે અહીં સામે કયાંથી આવ્યું ? પગ મેલીશ તે સસલે મરી જશે માટે સસલે ન મરે તે માટે પગ ન મેલું. આને જ સસલાની અનુકંપા ગણને? સસલે મરી ન જાય માટે પગ ન મેલું એનું નામ અનુકંપા ગણી. જે હિંસા ન કરવા રુપે છે તે બધાની અહિંસા છે. કહે કે બચાવ છે.
જીવને કઈ વખતે કયા પરિણામ થાય છે તેને નિયમ નથી. કમઠને આખે ઉપસર્ગ કરતાં ન સૂછ્યું અને ઘરણેન્દ્ર આવે તે વખતે શાંતિ દેખાઈ. શીતઉપસર્ગ કરનાર વ્યંતરીને શાંતિ નથી આવી, ચંડ કૌશિકને ભગવાનનું લેહી દેખીને શાંતિ આવી. ચેકનું લખે છે કે- શસલાને દેખીને હાથીને દયા આવી. બીજાના વધમાં દયા ન આવી તે તે ન લખી.
Page #258
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૫૮ મું
ર૭.
પ્રથમના ચાર સ્થાનક સિવાય દ્રવ્યદયા ન આવે અને છેલ્લા એમાં ભાવ દયા,
મૂળ વિષયમાં આવે. દ્રવ્ય થકી અનુકંપા આસ્તિકતાના ચાર સ્થાનક સિવાય આવી શકતી નથી. જીવ છે. જીવ નિત્ય છે. જીવ કમ કરે છે. જીવ કર્મના ફલને ભેંકતા છે. તે જ દ્રવ્ય દયા આવે અને મોક્ષ છે અને તેના ઉપાય છે. આ બે વધારે એટલે છ સ્થાન માને તે જ ભાવદયામાં આવી શકે. દ્રવ્ય દયા અગર ભાવ દયા આસ્તિકતાના છ સ્થાનક વગર બની શકતી નથી. છતાં શાસ્ત્રકારે અનુકંપા પહેલી કહી નહિં. હવે દયાવાળે થય અનુકંપાવાળો થયે પણ એકલે દ્રવ્ય દયા તરફ ધ હોય તે તેનું ફળ કયાં? નિર્વેદમાં પરિણામ કયારે આવે? ચાર ગતિ દુઃખમય નારકી તિર્યંચની ગતિ દુઃખમય મિથ્યા–ીઓ અજ્ઞાનીઓ પણ માને છે સર્વાર્થસિદ્ધ સુધીના દેવતાઓ અને આ મનુષ્યભવ તેમાં પણ તીર્થકર સુધાને અંદર લેજે યાદ હશે કે દેગુંદુક દેવ આ ટાંકા દર્દ રાંક દેવતાએ મહાવીરને છીંક આવી ત્યારે મર કહ્યું. શ્રેણિકને છીક આવી ત્યારે જીવ એમ કહ્યું. કાળસીકરીકને છીંક આવી ત્યારે કહ્યું કે જીવીશ નહિ ને મરીશ નહિં. અભયકુમારને છીંક આવી ત્યારે કહ્યું કે મર કે જીવ, આ વચનને શાસ્ત્રકારે ખરાબ ન કહ્યું. મહાવીર સરખા ત્રણ લેનાથ તેને અંગે માર શબ્દ બોલાય ને ખરાબ ન કહેવાયે. મહાવીર મહારાજ પોતે ખુલાસો કરે છે. શો? હે મેક્ષે જવાને તેને અંગે એ કહે છે કે ભવની ભાવઠમાંથી નિકળી જલદી મોક્ષે જાવ. તીર્થકરની સ્થિતિ આવે તો પણ ભવની ભાવઠ છેડી નથી. અત્યારે માત્ર અઘાતીયા કર્મ જ બાકી રહ્યા છે, છતાં એ ભવની ભાવઠ માટે મર૫ણામાં સારું ગણાયું. આવી ઉંચી સ્થિતિ મોક્ષને અંગે વિદન રૂ૫ ગણી. નારકી અને તિર્થંચની ગતિથી મિથ્યાત્વીઓ પણ નિવેંદવાળા છે. સમ્યકત્વ કયાં? મનુષ્ય અને દેવ ગતિથી નિર્વેદ થાય, દુર્ગતિને નિર્વેદ કહ્યો નથી. ચારે ગતિને નિર્વેદ કહ્યો છે, અહીં સમ્યકત્વની પરીક્ષા છે કે ચારે ગતિને નિર્વેદ કેટલે છે? આપણું સ્થાન આપણી પાસે જાણવા માટે ઘરમાં મીટર છે. પણ એકકેને ઉપયોગ કર નથી. દેવ અને મનુષ્યગતિ કેદખાનું કે બંધન કઈ વખત આવ્યું ? કહો કે ભાવ દયાને સમજ્યા નથી. કર્મની બેડીમાં આ છ જકડાય છે. તેમાંથી કેમ છૂટે? બીજાને કર્મ બેડીથી છોડાવવા
Page #259
--------------------------------------------------------------------------
________________
૨૮
શ્રીઆગોદ્ધારક-પ્રવચન-શ્રેણી માં તે પોતાના કર્મ તેડવા માગે છે કે નહિં? પિતે અંધારારૂપને બીજાને અજવાળું કરે તેવો પદાર્થ નથી. પોતાના કર્મ તેડવાની દરકાર ન હોય, બીજા કર્મની હેડમાં પૂરાયા છે તેની વાત કરે તે તે ભાવદયા કેવી ગણવી? માટે ચારે ગતિની દુઃખમય સ્થિતિ કર્મને આધીન છે અને દુઃખમય ગણી સર્વગતિથી કંટાળે, એટલે વૈરાગ્ય દેવતાના સુખથી થવો જોઈએ. તીર્યચની પરાધીનતા સાંભલી મનુષ્યની મેજ દેખી ચીતરી ચડી? આપણે દુર્ગતિથી કંટાલ્યા છીએ. પણ ચાર ગતિથી કંટાલ્યા નથી, સંસારથી કંટાળેલા નથી. અહીં ભવનિર્વેદ ચાર ગતિરૂપ સંસાર માત્રને કંટાળે થાય. આ જીવ ચારે ગતિના બંધીખાનામાં બારણું મેળવી શકે નહિં ત્યારે એક જ બારણું મેક્ષનું દેખે, આનું નામ સંવેગ, આવી રીતે આત્માને આસ્તિક્તા, દ્રવ્ય-ભાવદયા આવે, નિર્વેદ થાય, સંવેગ થાય, ત્યારે શમ થાય. અતત્વમાં રાચે નહિં ત્યારે શમ. આમાં પહેલું પગથીયું કર્યું? પહેલું પગથીયું આસ્તિકતાનું પણ અગ્રેસર શમ હેવાથી શમને પ્રથમ નંબર થયે. બીજા પ્રારમાં આગેવાન સંવેગ, ત્રણમાં આગેવાન નિર્વેદ, તેમ અહીં ચાતુર્માસિકના નવ કૃત્ય બતાવતા યથાપ્રાધાન્ય ન્યાયે કરી સામાયિક પહેલું કહ્યું, સામાયિક એ જ બધાને ઉદ્દેશ, એ જ મૂળજડ એથી સામાયિકઢાર પહેલું રાખ્યું. તેનું વિશેષ સ્વરૂપ અગ્રે બતાવવામાં આવશે.
પ્રવચન ૧૬૧ મું
સંવત ૧૯૮૯ શ્રાવણ વદી ૪ બુધવાર જિનેશ્વરએ ધર્મ કે અધર્મ બનાવ્યો નથી પરંતુ બતાવ્યું છે
શાસ્ત્રકાર મહારાજા ઉપદેશ કરતાં ચાતું માસિકના નવા કાર્યોમાં પહેલાં સામાયિક કાર્ય કેમ લીધું? કેટલાક કહે છે કે સામાયિક ઉંચી ચીજ છે. તેમાં બે મત નથી, સામયિક જે ઉંચી ચીજ ન મનાય તે જૈન ધર્મ જેવી ચીજ ટકી શકે નહિં. કેવળ સામાયિક દ્વારા એજ જૈન ધર્મ ટકે છે. જૈન ધર્મ કરનાર નહિં પણ જૈન ધર્મ જાહેર કરનારા ભગવાન ઋષભદેવ કે મહાવીરે શાસન કર્યું નથી. માત્ર જણાવનારા, મહાવીરે કે નષભદેવે કાંઈ નવી થાપતાના નથી કરી, પણ સ્થાપિત
Page #260
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૬ મું કર્યો. એ માટે નિVTVGUત્ત તત્ત જિનેશ્વરે કહેલું તત્વ રાખ્યું. એમ કેવળી મહારાજે કહેલે ધર્મ સુખ દેનારો છે, જીનેશ્વરે કહેલા ધર્મને હું માનું છું. જિનેશ્વરે થાપેલે નથી. કહેલે તે થાપેલો તેમાં તફાવત શે? દીવો પ્રગટ ન હતું તે પહેલાં હીરા કાંકરા પત્થર ધૂળ બધું ભેળું હતું. દવે કર્યો એટલે હીરો હીરા રૂપે ને કાંકરા કાંકરા રૂપે દેખાય. દીવાએ હીરે પથરે કાંકરા ધૂળ નથી બનાવ્યા. દીવાએ માત્ર દેખાડી દીધું. એકકેને દીવાએ બનાવ્યા નથી. દેખાડી દીધા, પહેલાથી હીરો કાંકરો ધૂળ પત્થર હતા તેનું નામ દેખાડે. કહેલા થાપેલ અને બનાવેલ કોને કહેવાય? ગષભ દેવ પહેલાં પણ પુણ્ય-પાપ-આશ્રવ-સંવર હતા.
નાતમાં એક કાયદે કરો કે આટલા વરસ પછી ફેર લગ્ન ના કરવું. એમાં કાલ સુધી કરે તેમાં વધે નહિં. આજ કરે તે વાંધો, તે કાયદે થાપે એ પહેલાં ગુન ગણાય નહિં. ઝાષભદેવજી જમ્યા એ પહેલાં હિંસાદિકમાં પાપ હતું કે નહિ? હિ સાદિક ન કરે તેને પાપ રકાતું કે નહિં? જિનેવરે ધર્મ કહ્યું ન હતું તે પહેલાં હિંસાદિક કરે તે પાપ પુન્ય લાગતું જ ન હતું અને જિનેશ્વરે જ્યારથી કહ્યું ત્યારથી નવે પકમ શરૂ કરો કે હવે હિંસાદિક કરે તે પાપ લાગે. તેમ હતું જ નહિ. માતમાં જેમ કાયદા પહેલા ગુન્હેગાર ન ગણાય, તેમ જિનેશ્વરે ધર્મ કર્યો પછી હિંસાદિક કરે તે પાપ લાગે. એ હોય તે જિનેશ્વરે ફાયદે મુઠીભરને જ કર્યો. નુકશાન આખા જગતને કર્યું. વધારેમાં વધારે નવ હજાર ઝાડ સાધુને જ માત્ર બચાવી લીધા. નવા કાયદામાં માત્ર આટલાને જ બચાવ્યા, બાકી અનંતા જીવેને ગુનેગાર કરી ઠેકી દીધા. જે જિનેશ્વરના કહેવાથી જ પાપ શરૂ થયું હોય તે, પણ તેમ નથી તેમ પહેલાં જે હિંસા ન કરતા હતા તેમને પણ પાપ લાગતા હતા, તેમ પણ નથી. નવહજાર કેડે સર્વથા હિંસા ત્યાગ કરી તે તે બચ્ચા પણ બાકીના વગર હિંસાએ પાપથી ભરાતા હતા, તે પાપ અનંતા જીવેનું બંધ કર્યું તે ઉપગારી રહેવાના, પણ એમ નથી. જિનેશ્વરે ધર્મ કહ્યો ન હતો તે પહેલાં જિનેશ્વર જમ્યા હતા કે ન હતા, દીક્ષા લીધી હતી કે ન લીધી હતી, તે પણ હિંસાદિક કરનારને પાપ લાગતું હતું અને હિંસાદિક ન કરતા હતા તેને તે પાપ લાગતું ન હતું. દી કરતાં પહેલાં હીરે પથરે કાંકરા ધૂળને દવાએ
Page #261
--------------------------------------------------------------------------
________________
૩૦
શ્રીઆગમ દ્વારક-પ્રવચન–શ્રેણી
બનાવ્યા નથી, માત્ર દવાએ જણાવી દીધા. તેમ જિનેશ્વરે જગતમાં જે દ્વારાએ પાપ થતું હતું, રોકાતું હતું તે માત્ર તમને જણાવી દીધું. તેથી જિનેશ્વરે કહેલું તત્વ કહીએ છીએ કેવળીએ થાપેલું નહિં. જિનેશ્વરે કહેલ ધર્મ, થાપેલ કે બનાવેલ ધર્મ નહી. જે હીરે પથરે કાંકરે કે ધૂળ પહેલાથી હતા તે મારે જ દી જણાવે, બીજાને ન જણાવે? ચાહે તેને દી જણાવે.
અહીં ધર્મ અને અધર્મ પુન્ય અને પાપ મેક્ષના કે સંસારના કારણ સિદ્ધ વસ્તુ હતી, તેના દેખાડનાર મહાદેવ શીવ વિશે કઈ પણ હોય તેમાં વિઇપન્ન કહી અહીં જિન ઉપર કેમ ભાર મૂકે છે ? કહેલું કહી જેર દીધું. બનાવેલે કહીએ તે અનંતાને અપકાર કર્યો કહેવાય, માટે પ્રરૂપેલે-કહેલ ઉપર એ જોર દીધું તેમાં અડચણ નથી. પણ જિન શબ્દ શું કરવા ઉમેરે છે? જિન હોય કે દિન છે હે વિષ્ણુ મહાદેવ બ્રહ્મા કઈ પણ છે. ધર્મ કઈને કહેલું છે, એટલું જ , વાત ખરી પણ દીવો અજવાળું કરી ચારેને દેખ છે પણ એ દી કાળા કાચના પડદામાં રેકાએલો ન હોવો જોઈએ. એ દીવાથી શ થવાનું? ખુલ્લો દીવો જોઈએ દીવો માત્ર કામ ન લાગે, જેને પ્રકાશ હીરા કાંકરા ને પથરાને વિભાગ પાડી શકે, તેમ જે વીતરાગ સર્વજ્ઞ થયા નથી, તેવાના આત્મામાં ભલે સત્તામાં કેવળ જ્ઞાન રૂપે દી હોય પણ તેવા દીવાથી કશું વળે નહિં. અન્ય મતવાળા સર્વજ્ઞતાને તે સ્વીકારે છે.
બીજુ કેવળ જ્ઞાની થવા માટે દરેક તૈયાર છે. મહાદેવને ભક્ત મહાદેવને સર્વજ્ઞ સિવાય ઓછી ભક્તિ કરતું નથી. સહ પિતપોતાના દેવને સર્વજ્ઞ માને છે, તે પછી તેમના કહેલા ધર્મને કેમ ન માન? બીજાએ બીજાના દેવને સર્વજ્ઞ માને છે. જિનેશ્વરને કહેલ જ ધર્મ, પહેલાને કહેલે ધર્મ નહિં? ભલે જુઠી રીતે માને છે પણ એ સર્વજ્ઞ માને છે તે જ જય પતાકા છે. કેમકે ધર્મને કહેનારે સર્વજ્ઞ હે જોઈએ. સર્વજ્ઞ મા પડે. સર્વજ્ઞ સિવાય બીજાને ધર્મ કહેવાને હક નથી. એ વાત નકકી થઈ. હવે સર્વજ્ઞ કે એ વાત પર આવીએ. એ કબૂલ કરવું પડશે કે સર્વજ્ઞ સિવાય ધર્મ કહી શકાય નહિં, પણ લુગડું ન દેખે તે લુગડાંની ભાત શી રીતે દેખે? લુગડાં વગર ભાત સુંદર
Page #262
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૫૯ મું છે કે ખરાબ છે એ કયાંથી દેખે? એ કહેવાને હક ધરાવે નહિં. આ વાત સર્વ આસ્તિકાને કબૂલ છે. તે પ્રથમ ધર્મ કહેનારાને જીવ જાણ જ જોઈએ. કર્મ સારા કે નરસા એ જાણવા પહેલા જોઈએ. એ જીવને ન જાણે તે જીવને કર્મ લાગ્યા કે ન લાગ્યા તે ન જાણ્યા, સારા બેટા કર્મ શાથી લાગે છે તે જાણવાની તાકાત નથી. અવધિ અને મનઃ પર્યવ સુધી કદાચ કર્મને જોઈ શકે. અવધિ જ્ઞાનવાળે જે મનઃ પર્યવજ્ઞાની તે જાણે દેખે મનઃ પર્યવ ને અંગે પશ્યતિ એટલે દેખે એમ કહેવાય નહિં, પણ અવધિજ્ઞાન સહિત મન:પર્યવ જ્ઞાનવાળે કર્મવગણને દેખી શકે છે. પણ કર્મવર્ગણ નથી લાગી તેથી નિર્મળ આત્મા થયે છે તે દેખવાની તાકાત મતિ વિગેરે ચારે જ્ઞાનમાંથી એકકેમાં તાકાત નથી. ફક્ત કેવલ જ્ઞાનવાળામાં જ એ તાકાત છે કે જે આત્માને દેખી શકે. આત્મા રૂપ રસ ગંધ શબ્દ સ્પર્શવાળો નથી, એ આત્માને જાણવા માટે મતિ શ્રત અવધિ મનઃ પર્યાવજ્ઞાની જાણવા માટે સમર્થ શી રીતે હોય? ઈથરના યંત્રે કહી આપે છે કે અહીં ઈથર આટલું છે. આપણે ન કહી શકીએ. તેમ અવધિને મનઃ પર્યાવ જ્ઞાન તે અતીન્દ્રિય જ્ઞાને છે. રૂપ રસ ગંધ શબ્દ સ્પર્શ વગરના પદાર્થો ને જાણવાની તાકાત તેમની નથી. તે જીવને લાગેલા અને અસતા કમે માત્ર કેવળી જાણે. તે કયા કારણથી આ કર્મ લાગે, ખસે, તે માત્ર કેવળી જ જાણી શકે. આત્મા શ્રદ્ધાથી કેવળ સ્વરુપ માન્યો છે. આવરણ ખસતા દેખે તે જરૂર કહે કે કેવળજ્ઞાની થવાનો છે તે કહી શકે છે ખુદ આત્માને દેખવે તે નહીં દેખી શકે. છમસ્થને વિષય રૂપી પદાર્થને દેખવાને છે. આત્માને વિશેષણને અંશે શ્રુતિ કરી છે. આ આત્મા રૂપમય ગંધમય શબ્દમય સ્પર્શમય છે જ નહિં. આ આત્મા અરૂપી દરેક મતવાળાએ માન્ય છે. એતિહાસિક પુરૂષોને ઈશ્વર માન્યા
- લીલા, એ લેકોનું માનવું શું છે? અમારા દેવે જે કર્યું તે બધું લીલા રૂપે જગતને દેખાડવા રૂપે કર્યું છે. નહીંતર પારવતી જુ થઈ જટામાં પેસે ને મહાદેવ આકુળવ્યાકુળ થાય તે દેવપણું ન રહે. સેનાનું મૃગલું કરી વ્યાકુળ થાય, આવું માનવું ને સર્વજ્ઞ માનવા આ બે શી રીતે માનવા? જરાસંઘ અને કંસના ભયને લીધે ખુણામાં રહેવું પડયું. મથુરાથી દ્વારકા આવવું પડયું, તદ્દન દરિયા કાંઠેને ભાગ
Page #263
--------------------------------------------------------------------------
________________
શ્રીઆગમેદ્વારક-પ્રવચન-શ્રેણું
ત્યાં આવવું પડયું. દુનીયાને દેખાડવા કર્યું હતું કે એ સ્થિતિ હતી. તે તે જેનારને વિચારવું રહ્યું ? પણ વીતરાગને લીલા વ્યાજબી ખરી કે નહિં? લીલામાં આવીએ તે પણ ઉત્તમ છેકરૂં હોય તે બચપણમાં રમત કરે તે પણ ઉત્તમ ભવિષ્યના ઉત્તમ લક્ષણ હોય તે ધૂળમાં રમે તે પણ ઉત્તમ રમત રમે. અડીં પારવતી જૂ થઈ પેઠી ને તેથી આકુળ વ્યાકુળ થાય છે તે એમ કરવું હતું ને કે તું વધારે છે. ગઈ હેત તે સારું થાત-એમ કહી દેવું હતું કે નહિ? જાણી જોઈને ઈશ્વરીય પણું છોડાવીને ઈતિહાસ પણું કર્યું. ઈતિહાસમાં નિર્બળ રાજા ભગતે ફરે. પછી દાબી દે. ઈતિહાસમાં સંગ આધીન બળવાન પણું વિગેરે હોઈ શકે. પ્રતાપસિંહને કુંવર બેલાડી રોટલે લઈ જાય તે રૂવે છે ને ગાદીએ બેસે તે ઈતિહાસમાં બની શકે. અતિહાસી પુરૂષને અંગે આપત્તિ-વિપત્તિ વિગેરે સંભવિત પણ ઈશ્વરીય વાતમાં નવા પ્રસંગે વ્યાજબી નથી. કંસ જરાસંઘને જન્મ આપવા તૈયાર થવું અને એના ભયથી ભાગી જવુ એ ઈશ્વરી પુરૂષને ન શોભે. ઈતિહાસ પુરૂષને ઈશ્વરીય પુરૂષોમાં નાખતાં વાર લાગતી નથી. જેનધર્મે એક ચીજ પકડી રાખી છે તે અતિહાસિક પુરૂષને ઈરમાં દાખલ કરતા ૧ થી. સ્થ ભમાં સ્થિરતા હોય, ધજા તે પવન આવે તેમ ફરકે. લોકિક ધર્મની એ સ્થિતિ છે કે જે બાજુ પવન આવ્યું તે બાજુ લેકે ધસી જાય. લાલ પાલ બાળ ત્રીપુટી ગણાઈ. આ વખત જુદા. એ તે ફાવ્યા નહિં એટલે ઈશ્વર કલ૫વું સુઈ ગયું. અત્યારે સંબંધ માત્ર, ત્રિમૂર્તિની ક૫ના કરતાં વાર લાગી? ફાવ્યા નહિં. તેમ અહીં ત્રિીમૂ તેની કલ્પના કરી. ચિત્રોમાં માન્યતાઓર્મા, જેને ધર્મની ખબર નથી તેવાઓ એમાં સામેલ થયા છે. એક ઈતિહાસ પુરૂષને ઈશ્વરી પુરૂષ ગણાવતા વાર કરતાં નથી. જેઓ ઈતિહાસી તરીકે ફાવેલા હોય તેવાઓ ઈશ્વરી અવતાર ગણે. આ વાત દુનીયાથી સમજાવી. તેમ હવે શાસ્ત્રથી સમજે. જૈન શાસ્ત્રકાર રામચંદ્રજી અને કૃષ્ણજીને એતિહાસિક પુરૂષ માને છે. જેને બીજાએ ઈશ્વરીય પુરૂષ તરીકે માન્યા છે. આગમમાં અતિહાસિક પુરૂષ તરીકે સ્થાન
અનુગ દ્વારમાં આવશ્યકના નિક્ષેપ કરતાં આવશ્યક એવું જે નામ પડાય તે નામ આવશ્યક, તેમ દ્રવ્ય આવશ્યકને આવશ્યકને કરનાર સાધુ સાઠવીની જે મૂર્તિ કરાય તે સ્થાપના આવશ્યક, તેમ દ્રવ્ય આવશ્યક
Page #264
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૬૧ મું
જાણનાર ઉપગ વગરને આગમથી જાણે તે દ્રવ્ય આવશ્યક ને જાણ કાર મરી ગયે હોય તેનું શરીર તે જ્ઞશરીર, ભવિષ્યમાં જાણશે એ બાળક ભવ્ય શરીર, માત્ર પડિકમણ વખતે ભાવના ભાવતું હોય તે તદુવ્યતિરિક્ત આવશ્યક, આગમના ત્રણ ભેદ પાડયા. લૌકિક કુપ્રવચન અને લોકેત્તર લૌકિક ભાવ આવશ્યક-કુપ્રવચન ભાવ આવશ્યક ને કેત્તર ભાવ આવશ્યક. તેમાં લૌકિક ભાવ આવશ્યકમાં એ દૃષ્ટાંત દીધું. દિવસના પહેલે પેહરે ભારત વંચાય, પાછલે પહેરે રામાયણ વંચાય, તે લૌકિક ભાવ આવશ્યક છે. યજ્ઞક્રિયા તે મિથ્યાત્વીનું ભાવ આવશ્યક. સામાચિક વિગેરે છ આવશ્યક તે લકત્તર ભાવ આવશ્યક. ભારત અને રામાયણને કઈ જગે પર લીધા ? લૌકિક ભાવઆશ્યકમાં લીધા. મિથ્યાત્વ ભાવ આવશ્યકમાં ન લીધા. આખી દુનિયા રામચંદ્રજીને અને શ્રીકૃષ્ણજીને એતિહાસિક પુરુષ તરીકે માનતી હતી. લૌકિક રામાયણ ભારત ગણવાથી એતિહાસિક પુરૂષ ગણાવ્યા પણ તેઓ ઈવરી પુરૂષ તરીકે લઈ બેઠા છે તે વાત અત્યારે અનુભવથી જોઈ રહ્યા છીએ. પ્રસંગ આવે ત્યાં ઈશ્વરી પુરૂષ તરીકે ગોઠવતા વાર લગાડતા નથી. ઈશ્વરાવતારને રોગ પિતાને કર ન હતું, તેથી રાક્ષસોને સીતાને ખોળવા મેકલ્યા. કૃષ્ણજીને જરાસંધને ભય છે માટે નિક્કી ચાલે, તેમાં ઈશ્વરી પ્રેરણું જવાનું કે સીતાને ખાળવાની પ્રેરણા ન હતી. ઇતિહાસી પુરૂષે પિતાના ઇતિહાસ રૂપે વર્ણન રાખ્યું હતું. મને ઈશ્વરી પ્રેરણા છે એને અર્થ ઢગ. પાતાને ઐતિહાસિકને જશ ખાટી ઈશ્વરીય નો જશ ખાટ હોય તેથી ઇવરાય અંશ ઘુસાડી દે. એટલે ઈશ્વરી ફીરસ્તા બનવું છે. ઈશ્વરને વચમાં ઘુસેડવાનું કારણ શું? પિતાને ઈશ્વરના ફિરસ્તા મનાવી દુનીયાને છેતરવી છે. હવે મૂળ વાતમાં આવે તે કુણની આટલી માન્યતા કેમ વધી ? કૃષ્ણની કિર્તિ કેમ વધી?
બળભદ્દે શત્રુને કૃણે પિતે ઈશ્વર મનાવવા માટે કંઈ કર્યું નથી. બીજાઓએ સર્વજ્ઞ જ આત્મા જોઈ શકે છે તે વાત કબૂલ કરી અને પિતાના દેવને સર્વજ્ઞ માનતા. વચમાં લીલાના પડદ ખડા કર્યા. હવે વીલાના પડદા માનવા તે સ્વરૂપ માનતા અડચણ આવે તેથી લીલાના પલા માનવા પડયા. લીલાના પડદાને બાને ખસી જવું છે. જૈન શાસનની ખૂબી આજ છે કે લીલાના પડદાથી જગતમાં દેખાવા દેતા નથી. આથી એના
Page #265
--------------------------------------------------------------------------
________________
શ્રીઆગમ દ્વારક-પ્રવચન-શ્રેણી
કહેવા પ્રમાણે સર્વજ્ઞપણું વર્તાવમાં નથી. શ્રધ્ધામાં રાખે તે જુદી વાત, સર્વજ્ઞ હોત તે સીતાને લેવા ન જવું હતું. મૃગલાને પકડવા જવું ન હતું. કહે વર્તનથી સર્વજ્ઞપણને છોટે પણ નથી. શ્રધ્ધામાં ખામી ન આવે તે લીલાને પડદે કરે. જેનું વર્તન સર્વજ્ઞપણાથી વિરૂદધ ન હોય તેને સર્વજ્ઞ શા માટે ન માનવા? હવે સર્વજ્ઞ જ ધર્મતત્વ તથા અધર્મ દેખાડી શકે એ વાત કબૂલ પણ સર્વજ્ઞ પણું એ તીર્થકરને ઘેર ઈજારે રાખેલ નથી. એક ચોવીસીની એપેક્ષાએ સર્વજ્ઞાપણું અસંખ્યાત જીવન હોય, તેમાં એકલા તીર્થકર ને કેમ કહે છે એટલા માટે જિણપન્નત્ત એટલું જ માત્ર નથી કહેતા. મહાવીર પન્નત્તો ધમ્મ કે બાષભ પન્નત્તો ધમે એવું કહેતા નથી. કેવળ જીનથી સામાન્ય કેવળી એમ બને અર્થ થાય, પણ કેવલિ કહિએ સુહાઓ અમે અહીં જિનેશ્વર કેવળીઓ કે બીજા કેવળીએ તે બધા એક જ રૂપે કહેનારા છે, તે તીર્થકરને આગળ કેમ કર્યા? તે કે પહેલ વહેલા ધર્મ અધર્મને કોઈ જાણતું ન હતું. તે પ્રથમ ધર્મ ઓળખાવનાર તીર્થકર મહારાજ તેને અનુસરી જેઓ ધર્મ અંગીકાર કરી કેવળજ્ઞાન પામ્યા, તેથી બીજાએ ધર્મ આદરી શક્યા. પણ પહેલા ધર્માધર્મને સ્પષ્ટ રૂપે જગતને દેખાડનાર હોય, લાવનાર હોય તે તે કેવળ તીર્થંકર મહારાજ છે. એવા તીર્થંકર મહારાજ શાના પ્રભાવે તીર્થકરપણે મેળવે છે? તે કે સામાયિકના પ્રભાવે જ. તીર્થંકર મહારાજાએ ધર્મઅધર્મની ઓળખાણ ને બંધ થઈ હોય તે ઓળખ શરૂ કરે. તીર્થંકરપણાની જડ સામાયિકની પ્રીતિ
| તીર્થકરપણાની જડ કઈ? સામાયકની ઉત્તમતા એ જ જડ છે. નહિંતર તીર્થકર થઈ શકત જ નહિં. કૃષ્ણ મહારાજ શ્રેણિક મહારાજ કેવી સ્થિતિના શ્રેણિક કે કૃષ્ણ સારી સ્ત્રી દેખે તે તમારી અપેક્ષાએ સકાઈ જનારા. સ્ત્રીઓ માટે કેટલા જોખમ ખેડયા છે. વિશાળ નગરોના રાજ્યમાં અભયકુમાર રહે. તેમાં રાજ્ય દરબાર નીચે સુરંગ ખોદાવનાર, જીવ કઈ સ્થિતિમાં રાખી સુરંગ ખોદાવતે હશે? જે જીવન જોખમ ઉપર ન જાય તે આમાંથી કશું બની શકે તેમ નથી? દાસીએ અથે ઘાલમેલ કરે તે અભયકુમાર સરખા જાહેર પુરૂષને વેપારીથઈ રહેવું, કાસીને તાબે કરવી, ચિત્રામણ મેકલવું ને કુંવરીને રાગી કરવી તે ક્યા જોખમે કરતે હો? શ્રેણિકનું લેહી એક ટીપું બળવું ન જોઈએ. શ્રી કુણનેકિમણી વિગેરે સ્ત્રીઓ માટે કેટલી ડાઈ કરવી પડી છે?
Page #266
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૬૧ મું
આટલું બધું છતાં એક જ બારણું એમના માટે બંધ હતું, સ્ત્રીઓ માટે ત્રણે ખંડમાં પ્રયત્ન, તે જગે પર સ્ત્રી ને છોકરાને રાગ નહિં, માત્ર સામાયક સંયમ શબ્દ પડે ત્યાં એ રાગને રહેવાનું સ્થાન નહિં. કૃષ્ણની રાણી દીક્ષા લેવા પામે. કુંવારી કુંવર દીક્ષા લેવા પામે તે શી રીતે પામે ? ત્રણ ખંડ સિવાય જાય કયાં? એક રાણી કુંવર કે કુંવરી દીક્ષા પામી શકત નહિં. તેની જગે પર જાદવવંશના કેઈ કુંવર અને કુંવરી દીક્ષા પામી શકી તે કઈ સ્થિતિમાં? જે એક સ્ત્રી માટે મોટી લડાઈ કરનારા એ બધા રાગ અહિં સંયમના દ્વાર આગળ નહિં. સંયમનું દ્વાર આવ્યું એટલે ચૂપ. રાજ્ય લઉ તો સંયમ જાય
એમ શ્રેણિક મહારાજને અગે જે શ્રેણિકનું રાજ્ય ફાફાતીયા થયું તે પણ કુંવર દીક્ષા લે તેમાં વિરોધ નહીં, અભયકુમારના હાથમાં ૨આવે તે કોઈ પ્રકારે ચેડા મહારાજને વિરોધ કે કેણિકના હાથમાં રાજ્ય આવતે નહિ. પણ શ્રેણિકે રાજ્ય આપવા માંડયું. રાજ્યને લાયક તું છે માટે તું રાજ્ય લે એમ કહ્યું. છતાં પણ અભયકુમાર સંયમ ઉપર કે વે રાગી હશે તે વિચારી જુઓ. રાજ્ય દેવા આવે છે, રાજ્ય આપે ત્યાં મેં ધાવા ગયા. શું છે? ભગવાન મહાવીરને પૂછું. તમને જરૂર વાંક થશે કે દુનીયાદારીની વાત ભગવાનને શી પૂછવી હતી? વાત ખરી, રાજ્યમાં ભગવાનને પડવાનું નથી, પણ આ વાત ધરમની છે. કણિકનું અપમાન કર્યું કહે, ચાહે રાજ્યને લાત મારી કહે, પણ તે વખત તે ના કહી દીધી. આપણી સ્થિતિ કયાં છે? જ્યાં એક રીતે રાજ્ય એના હાથમાં છે. એવાને રાજ્ય એ કાંઈ નવી ચીજ ન હતી. છતાં શ્રેણિક દેવા માંડે છે તે વખતે ના કહે છે. જે પ્રમાં જાગ્યા પછી જાણ્યું છે જેમાં કશું નથી. તે અહીં રાજ્ય દેવા માંડે છે તે વખતે અમય ને કહે છે. તે કેવી પરિણિત હશે? હવે મહાવીર મહારાજ પાસે આવી પ્રશ્ન શું કરે છે? તે કહે છે કે, ભગવદ્ ! છેલ્લે ક રાજા સાધુ થવાને તે કૃપા કરી જણાવે. જે છે રાજા થઈને સાધુ થવાને હોય તે રાજ્ય લઉં ને સાધુ ન થવાને હોય તે રાજય ન લઉં. આપણે પંદર રૂ. ની નેકરી હેય ને સાધુપણુના વિચાર થયા તે ૫ ત્રીસ રૂા. આપનાર મળે તે પછી સાધુપણું લઈશું, પણ અભયકુમારને તે સંયમ ન પામું તે રાજ્ય જોઈતું નથી. તેવી પરિણતિ
Page #267
--------------------------------------------------------------------------
________________
૩
શ્રીઆગમાદ્ધારક-પ્રવચન-શ્રેણી
થઈ છે. તે કઈ સ્થિતિની પરિણતિ હશે ? તે તપાસે. રાજા તે સાધુ ઉદાચન જ થાય, ત્યાં એમ ન થયું કે આપણને કાણુ સાવનાર છે. અભયકુમાર એક નિશ્ચય કરી બેઠા કે હવે રાજ્ય લેવું નહિ. રાજ્ય લઉ તા સંયમ જાય. કાંતા આવે છે રાજ્ય ને કાંતા આવે છે સયમ, આ એ કાંટામાં સંચમના કાંટા (ત્રાજવું) વધી જાય છે. સીધા શ્રેણિક પાસે આવી કહે છે કે મારે રાજ્ય જોઈતું નથી. અભય કાણિકને ગભથી ઓળખતા હતા
અભયકુમાર કાણિસ્ને ખરાખર એળખે છે. કેમ ? વિચારો અભયકુમારે જ કાણિકના ગમ વખત ચલણાના ખરાબ દાઢુલા પુરા ચેર્યાં હતા. શ્રેણિકના આંતરડા ખાઈ જા, આ દેહલા અભયકુમારે પેાતાની બુદ્ધિથી પુરા કર્યાં છે. અભયકુમારે આવી રીતે શ્રેણિકને તથા ચેલાને બચાવી કોણુકને જીવતા રાજ્યે હતા. તે અભયકુમારની બુદ્ધિએ જીવતા રહ્યો છે. જેના ગર્ભની વખત અભયકુમાર આ સ્થિતિમાં છે. તેને ખચાળીયુ' કહેવુ' એમાં નવાઈ નથી. આથી મભયકુમારે કોણિકને તેના જન્મ પહેલાં જ એળખ્યા છે. આવાના હાથમાં રાજ્ય આવશે તે શું થશે એ કેાઈની ધ્યાન બહાર ન હતુ. તે તેવા માણસ રાજ્યના માલીક થશે, તે પણ મારૂ સયમ ન જાય માટે મારે રાજ્ય ન જોઈએ એમ કહી દીધુ. રાજ્યની બેદરકારી કરે છે તેટલું જ નહિં પણુ રાજ્યનું નખાદ જવાની સ્થિતિ તે પણ સયમને અંગે કુરખાન છે. આટલું છતાં ધ્રાંણકે અભયકુમારના સંયમ વખતે ચુ` કે ચા કરી નથી. કૅાણિકના અપલક્ષણેને અભયકુમારના સુલક્ષણા શ્રેણિકની ધ્યાન બહાર નથી. આ વાત વિચારશેા તે નકકી માનવું પડશે કે તીર્થંકરની ડ હાય તા સામાયિકની પ્રીતિ, ગણુધરી સામાયિક ઉચ્ચરે ત્યારે એમને ચૌદ પૂર્વ ખર ભંગ કરવાના હક મળે શાસન ટકવાનું કયાં સુધી ? સામાયિક છે ત્યાં સુધી. પહેલી દેશના વખતે કેાઇ દેવતાને સમ્યકત્વ થયા. છતાં એ દેશના નિષ્ફળ ગણીએ છીએ. શાથી ? તે દેશનાથી વિરતિના પરિણામ થયા. વિરતિના પરિણામ થાય તે તીને અંગે હીસાખી. તીની ઉત્પત્તિને આધાર તેમ તી'ને ટકવાનુ' ગણીએ તે સામાયક, સાધુ સાધ્વીના વિચ્છેદ એટલે શાસનને! વિચ્છેદ, સામાયક સયમ હું ત્યાં સુધી શાસન. સામાયકના ધેારણ પરજ તીથંકરના તીતુ થવુ ટકવું છે. આથી સામાયિક કેમ પ્રથમ કહ્યુ છે તે અંગ્રે
Page #268
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૬૨ મું
પ્રવચન ૧૬૨ મું સંવત ૧૯૮૯ શ્રાવણ વદી અને ગુરૂવાર સુરત બંદર ભાવદયાની મહત્તા.
શાસ્ત્રકાર મહારાજા ઉપદેશ આપતાં જણાવે છે કે જેમ સમ્યકત્વના લક્ષણેમાં પ્રથમ આસ્તિય થાય પછી જ દ્રવ્ય અને ભાવદયાના અવકાશ હાય : જીવ છે, ભોકતા છે વિગેરે માને ત્યારે દ્રવ્યદયા છે, જીવને માન્યા છતાં શરીરના નાશે જીવને નાશ માને તે ત્યાં દ્રવ્ય દયા નથી. જ્યારે જીવને ભવાંતરે જવાવાળો માને તે દ્રવ્ય દયાને અવકાશ છે જે કર્મ જેવી ચીજ ન હોય તે લેહીને શીશે ભર્યો હોય ને ઊંધે વાળે તો કંપારી છૂટતી નથી. કોઈને લેહી નિકળે તે કંપારી કેમ છુટે છે? બીજાના દુઃખના નાશથી અશાતા બંધ થાય છે. શાતા થાય છે. આ માન્યતા હોય તે દ્રવ્યદયા કરવાવાળા છીએ. દયા કરવામાં ફાવદો કયે ગણે. અશાતાને બંધ રોકાય, શાતાને બંધ શરૂ થાય તે માટે દયા. મેક્ષ રેકનાર સોનાની બેડી સમાન પુણ્ય બંધની શી જરૂર?
હવે કોઈ કહે કે અશાતાને ને શાતાને બંધ હમારે ન જોઈએ. શાતાને બંધ એ પણ સેનાની બેડી, પણ બેડી તે ખરી? મિક્ષને રોકનારી ચીજ શાતા તે પણ શા માટે જોઈએ ? પણ શાતાને બંધ માટે કરવામાં આવે તો આ સવાલ છે. પણ કરવાથી શાતાને બંધ થાય તે આ સવાલનું સ્થાન નથી. પુણ્યબંધની ધારણુએ પુણ્ય બંધની કરણી ન કરાય. પણ કરણી કરતાં પુન્ય બંધાય તેવી કરણી નિષેધ થઈ શકે નહિં. સમ્યકતવ હોય તે વૈમાનિકનું આઉખું બાંધે, અહીં તે ઇતર આયુષ્યને નિષેધ છે એમ કહો તે વૈમાનિક સિવાય આઉખું ન બાંધે, અહીં ત્રણ ગતિ અને ત્રણ નિકાયના આયુષ્યને નિષેધ છે. વૈમાનિકનું વિધાન કયાં છે? અહીં લેઢાની બેડીને નિષેધ છે. સેનાની બેડીનું વિધાન કયાં છે? અહીં સમજવું જોઈએ કે આયુષ્ય બાંધવું એ નિયમિત છે. ચારે ગતિના જીવે છે, જ્યાં જવાના હોય તે આયુષ્ય અહીં મરવા પહેલાં બાંધે, અહીં અઠે કર્મ નિયમિત છે. ચાર પ્રકારમાંથી કોઈપણ પ્રકારનું આયુષ્ય બાંધે એ નિયમિત છે. બાકીને નિષેધ. વૈમાનિક સિવાય બાકીના આયુષ્ય બાંધે એ વૈમાનિકની
Page #269
--------------------------------------------------------------------------
________________
શ્રીઆગમ દ્વારક-પ્રવચન-શ્રેણી પ્રાપ્તિને ગણીને અર્થપત્તિથી ભલે વિધાન થાય, પણ સ ક્ષાત વિધાન ન થયું ને? તે માટે ધર્મદાસ ગણી કહે છે કે, એક દિવસ પણ જે મનુષ્ય દિક્ષા પાળે, દિક્ષા સિવાય બીજી સ્થિતિમાં જેનું મન ન હોય, તે ઘણે ભાગે પરિણામની ધારા ચડતી હોવાથી મેક્ષ પામી જાય. કદાચ કર્મની તીવ્રતાથી મેક્ષ ન પામે પણ વૈમાનિક તે જરૂર થવાને. જે ચારિત્રને અંગે વૈમાનિકનું વિધાન કરે તે સમ્યગ દર્શનમાં શું અડચણ આવી? પહેલાના તપ સંજમને લીધે દેવલેકમાં ઉપજે છે. બીજુ સરાગ સંયમ સંયમસંયમ અકામ નિર્જરાથી પણ દેવલેકમાં ઉપજે છે. એમ દેવતાના આયુષ્યના આશ્રવ જણાવ્યા, ત્યાં સરાગ સંયમ, દેશ વિરાતિ, બાળતપસ્યા તે દેવતાના આશ્રવનાં આયુષ્યના દ્વાર છે. આથી સંયમ તે દેવતાના આયુષ્યનું કારણ. વૈમાનિકનું આયુષ્ય બાંધવું તેમાં સમ્યકત્વ કારણ. તે સંયમ અને સમ્યકત્વ બને કારણે મૂકવા? કારણ કે એ પુણ્ય પ્રકૃતિના કારણ. જે પુન્ય પ્રકૃતિ બંધનું કારણ હોય તે છેડી દેવું તે તરીકે વિધાન કરે તે સામાન્ય સાધુપણું, સરાગ સંયમ બધા છોડી દેવા જોઈએ, પણ પુણ્ય બંધના કારણે તરીકે છોડવાનું જણાવ્યું નથી. જે સમ્યકત્વ વૈમાનિક, સરાગ સંયમાદિ દેવકનું આયુષ્ય બંધાવનાર તે આ બધાને આશ્રય ગણવા કે સંવર ગણવા? ભલે શુભ બ ધ કરાવે તે પણ બંધ કરાવે અને બંધ આશ્રવ થયા વગર થાય નહિં આવવાના કારણ તે આશ્રવ આત્મા સાથે બંધાવું તે બંધ, માટે સંવરના ભેદમાં સંજમ લેવાનું ન રહ્યું. હવે તપ સંજમ સમ્યકત્વ બધા આશ્રવ અને બંધમાં નાખવાના રહ્યા. લગીર આગળ ચાલ. કર્મોને રસ અને સ્થિતિ કેના આધારે !
પ્રથમ કર્મનાં દળીયાને લે છે કે ગ. સામાન્ય રીતે કહીએ છીએ કે એગથી પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ. આ સમ્યકત્વ સામાયક સંયમ દેશ વિરાતિ બધા અશુભતા થવા દેતા નથી. જે આત્મામાં કર્મો આવ્યા પછી મિથ્યાત્વથી અશુભતા થતી હોય અવિરતિને લીધે અસંયમને લીધે અશુભતા થતી હોય, તે અશુભતા થવા દે નહિં. એ અશુભતા ન થવા દે તે રૂપે સંવર કહેવામાં કેઈપણ જાતની અડચણ નથી. તેમજ પરિણામે થતી નિર્જરાને લાયકના જે પરિણામ તે પરિ. ણામ શુભ હોય, અશુભ ન હોય તે સ્વાભાવિક છે. શુભ પરિણામ વખત આવેલા પદાર્થો શુભ પરિણામે વધારેમાં વધારે બંધ હોય તે કેવળીને,
Page #270
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૬૨ મું
કેવળીને જે બંધ છે તે બંધ જગતમાં કેઈને નથી. પણ તે રસને અંગે જે શાતા બંધાય છે તે રસ અનુત્તર વિમાન કરતાં અનંત ગુ. અનુત્તર વિમાનના દેવતા જે શાતાને રસ અનુભવે છે તે કરતા સગી કેવલી રસ બાંધે ભેગવે તે અનંત ગુ. કદાચ સ્થિતિ અને રસબંધ કષાયથી થાય છે. તે કેવળીને કષાય કયાં છે? પહેલે સમયે બાંધે બીજે સમયે ભેગવે ને ત્રીજે સમયે તૂટી જાય. સ્થિતિ માત્ર સમયની છે. વધારે સ્થિતિ નથી. માત્ર સ્પર્શ થાય અને ખસે. શાને લીધે કહ્યું? કષાય ન હોવાને લીધે. તમે સ્થિતિબંધ ઉડાડી દીધો તેમ કેવળ જ્ઞાનિને કષાય ન હોવાથી રસબંધ ઉડાડી દેવો જોઈએ. કષાયના અભાવથી રસ પણ ઉડાડ જોઈએ. પણ શુભ અશુભ સ્થિતિ બાંધવામાં કારણ કષાય છે, પણ શુભ અશુભ રસમાં કષાય કારણ નથી. ચાહે તે પુન્ય લાંબી સ્થિતિનું ભલે હોય પણ પ્રશસ્ત કષાય તીવ્ર જોઈએ. લાંબી સ્થિતિના બાંધવા હોય તે ત્યાં અપ્રશસ્ત કષાય તીવ્ર જોઈએ. પુન્ય અગ૨ પાપ લાંબી સ્થિતિના બાંધવા હોય તે કષાયની વૃદિધ સાથે સંબંધ રાખશે. પ્રશસ્ત રાગ મંદ તેમ પુણ્ય પ્રકૃતિ મંદ. ચાહે શુભ કર્મ હોય કે, અશુભ કર્મ હોય, બને કષાય સંબંધ વાળા છે. પ્રશસ્ત અપ્રશસ્તમાં ફરક પડશે પણ તીવ્રતા મંદતા સરખી જ જોઈશે. પ્રશસ્ત કષાયની મંદતા તે પુણ્યની સ્થિતિની મંદતા. આ વાત સમજીશું. તીર્થંકર નામકર્મની ઉત્કૃષ્ટી સ્થિતિ કેણુ બાંધે?
તીર્થંકર નામકર્મ એ સ્થિતિથી ઉત્કૃષ્ટ કેણ બાંધે? અવિરતિ સમ્યગ દષ્ટિ જેટલી ઉંચી સ્થિતિમાં રહે તેટલે સર્વવિરનિ પ્રમત્ત સાધુપણવાળે સાધુ પણ બાંધે નહિં, જે વધારે કષાયવાળ તીર્થકર નામ કર્મ બાંધનાર હોય તો તે ચેથાવાળે. આથી સ્થિતિની તીવ્રતા તે કષાયની તીવ્રતા ઉપર આધાર રાખે છે. પણ રસમાં તે સંબંધ નથી. અશુભનો રસ કષાયની તીવ્રતાએ, શુભને રસ કષાયની મંદતાએ. શુભ પ્રકૃતિને રસ વધારે કેમ બંધાય? જેમ કષાયની મંદતા તેમ શુભ રસની તીવ્રતા, કષાયની તીવ્રતાને આધીન અશુભ પ્રકૃતિના રસની તીવ્રતા. શુભ રસની તીવ્રતા કરનાર કષાય નહિં, પણ કષાયને અંગે થયેલી મંદતા. કષાયની મંદતા રસની તીવ્રતા કરનાર હોય તે જ્યાં તેરમે ગુણઠાણે કષાયની છાયા નથી, ત્યાં તીવ્રતર રસ બને તેમાં આશ્ચર્ય શું? સંવરના સત્તાવન લે. સંવર એટલે આવતા કર્મને કે તે કયા કમ કે? કહે છે પાપ કરો.
Page #271
--------------------------------------------------------------------------
________________
૪૦
શ્રીઆગમાદ્ધારક-પ્રવચન- શ્રેણી
નિર્જરા અનશનાર્દિક તપથી નિર્જરા થાય, શું આ પુણ્ય ક્ષયના રસ્તા છે ? પ્રાયશ્ચિત્તાહિક પુન્ય ક્ષય કરવાના રસ્તા નથી, તા સ વર તત્વ અશુભને શકવા ઉપર, નિર્જરા તત્વ અશુભના ક્ષય કરવા ઉપર, આથી સમ્યકત્વને દેશવરતિને સયમને સાંવરમાં ગણવામાં અડચણ નહી' આવે, ને તપસ્યાને નિર્જરામાં ગણતાં અડચણ નહીં આવે.
પાપકર્મ તેડવાની માફક પુણ્યકર્મ તેડવાના સાધન કેમ નથી બતાવ્યા ?
હવે શુભને તેાડવા માટે શાસ્ત્રમાં કાંઇ સાધન નથીને ? ના, શુભને તાડવા શાસ્ત્રકાર તૈયાર નથી, · પાવાણું કમ્માણુ ' બાલીએ છીએ, પશુ ‘ પુન્નાણું કમ્માણું’ ખેાલતા નથી. શા માટે તે ખેલતા નથી. જેવા પાપ તાડવા છે. તેમ પુન્ય પણ તોડવાના જ છે તે કેમ ન કહ્યું ? જગેજગાપર પુણ્યવાનાને વખાણ્યા, પાપીને વખાણ્યા નહી. નુષ્ય તથા દેવતાની સુગતિ કહી ને નારકી તિયંચની કુગતિ કહી. તમારી અપેક્ષાએ દેવતા અને મનુષ્યો એ પણ પુણ્યથી ભારભૂત ગણી ક્રુતિ કહેવી જોઇએ. નારકી જેમ માપથી ભારે તેમ આ પુણ્યથી ભારે છે. તમારે પાપ પુણ્ય બન્ને સરખા છે. કહેા સવર તત્વ એ પણ પાયને રાકવાની મુખ્યતા ઉપર છે, જો તેમ ન હૈાય તે સયમાદિ વિગેરેને મહા આશ્રવ કહેવા. કારણ, સંયમ ન હોય તા વધારેમાં વધારે ખાર દેવલાક સુધી જાય, અને સયમ હાય તા નવ ગ્રેવેયક અને સર્વાસિધ્ધ તેત્રીસ સાગરોપમનુ આયુષ્યનું' ઝંખરૂં લગાડનાર, સયમ વગર બાવીસ કે તેત્રીસ સાગરોપમ બાંધવાની તાકાત નથી. એ તાકાત સંયમમાં છે, તે સયમ મહાઆશ્રય ? ઉપશમ શ્રેણિમાં અનુત્તરની સ્થિતિ જણાવેા છે તા ઉપશમ શ્રેણિ મહાખરાબ ? તંદુલીયામત્સ્યને નારકનું તેત્રીસ સાગરાપમનુ' આયુષ્ય વળગ્યું'. તેમ અહી' લવસત્તમ દેવતાઓ અને ત દુલીયાએ બન્ને સરખા, તમારી અપેક્ષાએ તેા પાપાને રાકવાની અપેક્ષાએ પ્રાણાતિપાત વિરમથી પુણ્ય બંધ થાય. શાતા વેનીય શાથી આંધે ? પ્રાણાતિપાત મૃષાવાદ વિગેરે મહાવ્રતથી શાતા બંધાય તે મહાવ્રતા પણ આશ્રવમાં નાખવા, પણ મહાનુભાવ ! સવર અને નિર્જરા તત્વો પાપ પ્રકૃતિના કારણ ન બનવાથી તેને છેડવા લાયક કોઈ જગા પર ગણ્યા નથી. ઉંચામાં ઉંચી પુન્ય પ્રકૃતિ તીથ કર નામ કર્યું. ભલા એ નામ ગોત્રના અંધને માટે શાસ્ત્રકારે ઉપદેશ આપે છે કે નહિ ? વિનય
Page #272
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૬ર મું
અને વૈયાવરા એ શુભ કર્મ બંધાવનાર છે એ વાત ખરીને? તેને ઉપદેશ શાસ્ત્રકાર કેમ આપે છે? વિનય વૈયાવચ્ચ એ ઉંચોત્ર અને શાતાનું કારણ છે. જે પુન્યના કારણો વિગેરેને ઉપદેશ ન હો એઈએ તે કહો કે પુચ પ્રકૃતિ બંધાઈ જાય માટે તે ઉપદેશ ન દે. આવું શાસ્ત્રકારને ઈષ્ટ નથી. શાસ્ત્રકારને અનિષ્ટ કયા રૂપે છે? પા૫ પ્રકૃતિ બંધાય નહિ અને આત્માના ગુણ હણાય નહિં. તેથી સાધુની અપેક્ષાએ મહાવ્રત ધારા કર્યા. સાધુ પાણી લઈ જાય છે. તરસ્યા હોયને કઈક માગણી કરી. આ જગાએ આપે તે પુન્યબંધ થાય પણ આની અનુમેદના કરે તે મહાવ્રતને ભંગ થાય. તેવી સ્થિતિમાં પુ બંધ ભલે ઈષ્ટ ન હોય પણ પુન્ય બંધના કારણ તરીકે એકલું વર્જવા લાયક ગણતા નથી. વંદનથી નીચગોત્ર ખપાવે, ઉંચગોત્ર બંધાવે, તેને પણ ઉપદેશ ન કરે. શાસ્ત્રક રને મુદો જયાં મહાવ્રતને બાધ હોય ત્યાં પુન્ય બંધ અનિષ્ટ, પણ સામાન્ય દરેક જીવોની અપેક્ષાએ પુન્યબંધના કારણે તરીકે છેડી દેવું એ વિધાન નથી, તેથી સંયમને સંવરમાં ને તપને નિર્જરામાં લઈ જઈએ છીએ. ભાવદયા અને તેની પ્રધાનતા કેમ?
જે બીજા પ્રાણીને દુ:ખી દેખી બચાવવાને વિચાર થશે, તેથી અશાતા ન બ ધારા. બંધાઈ હોય તે ઓછી થાય અને શાતાને બંધ થાય. અહી શાતા નામે કર્મને બંધ ન માનતા હોય તે દ્રવ્યદયા કરવા કોણ જાય? માટે દ્રવ્યદયા, જીવ છે, જીવ નિત્ય છે. કર્મ કરનાર છે. ને જીવ કર્મ ભોગવનાર છે. આટલી માન્યતા હોય તે જ દ્રવ્યદયા કરી શકે. બાકીના બે સ્થાનકે કયા? મેક્ષ છે અને મેક્ષના ઉપા છે. આ બે સ્થાનકે ભાવદયાની જડ અને તે ધ્યાનમાં રહેવાથી જે જીવને કર્મ બંધનમાં આશ્રવમાં મિથ્યાત્વમાં પડેલે દેખે ત્યાં ભાવદયા વાળાને એ વિચાર આવે કે કેવી રીતે આ જીવ મેક્ષના રસ્તા ઉપર આવે?મેક્ષન રસ્તે લાવવાના જે વિચારો, મોક્ષના રસ્તાથી છેટે રહેલા ઉપર જે દયા તે ભાવદયા. ચૌદ રાજલોકના જેને અભયદાન ઘો એનું જે ફળ તે પણ ફળ, ને તે ફળ કરતાં એક પણ જીવને પ્રભુમાર્ગે આણે તે ફળ જબરજસ્ત છે. ચૌદ રાજલોકમાં જે અનંતાનંત જીવે છે તે બધા જીવને અભયદાન ઘો તેનું જે ફળ તે એક બાજુ રાખે
Page #273
--------------------------------------------------------------------------
________________
४२
શ્રીગમેદ્વારક-પ્રવચન–શ્રેણી
અને એક જીવને પ્રભુ માર્ગે આણો. આ બે ફળમાં એક જીવને માર્ગે આણવાના ફળની આગળ પહેલું ફળ હિસાબમાં નથી ગીર ચકિતથી જોઈ લે. ચૌદરા જેલેકને અભયદાન આપે એટલે ફક્ત મહેતલ મેળવી ઘો. અમર પટ્ટો કરી શકે તેમ નથી. જ્યારે માર્ગમાં મા એટલે ખરેખર અમર પટ્ટી મેળવી આપ્યું. આ મહેતલ ને : અમરપટ્ટો કેમ? તમે એને બચાવ્યા એટલે થોડી મુદત પછી એનું એ જ અને માર્ગમાં આવેલ તે ભવે અગર ત્રણ વે કે સાત ભવે મોક્ષે ગયે. મોક્ષે જે જીવ ગયે તેને મરણ કેટલા ? એકેય નહિં. કયાં સુધીનું મરણ રેકાયું? સર્વકાળનું, કહો એકને માર્ગે આ તેમાં તેનું સર્વ કાળનું મરણ રોકાયું. પેલામાં તે અમુક મુદતની મહેતલ. બીજી વાત. આ જીવને માર્ગે આપ્યો તે બીજાને માગે આણે તે ? ભૂલા પડેલા સાધુએ નયસારને ધર્મમાર્ગે ચડાવી અનેક મરણેથી બચાવ્યાં.
જંગલમાં ભૂલા પડેલા નિરાધાર થએલા જેને પિતાના પ્રાણના સાંસાં છે. નયસારના ભાવમાં જે સાધુઓ મલ્યા છે. કેવા સાધુ મલ્યા છે. જંગલમાં ભૂલા પડેલા એવા ને પોતાના દ્રવ્યપ્રાણા પણ સાંસા છે, નિરાધાર છે. એમ માને કે અટવી ઉતરી આવેલા છે ત્યાં એ મળી ગયા. આવા સાધુએ એક નયસારના કાનમાં જિનેશ્વરની વાણી નાખી, તેનું પરિણામ એ જ વાણીના પ્રભાવે પોતે માર્ગ ઉપર આવ્યા ને મરીચિના ભાવમાં લાખે રાજકુંવરને તાર્યા. પરંપરાએ રણ જંગલમાં ભૂલા પડેલા એવા સાધુ યાવતું મહાવીરપણું તરીકે તીર્થકર થયા. આખું શાસન પ્રવર્તાવ્યું. કેને પ્રભાવ? જેને પ્રાણુના રસમાં હતાં તેવા ભટકતા મહાત્માને પ્રભાવ, તેને સર્વકાળનું અમરણ મહ્યું. વળી બીજા કેઈને સર્વકાળનું અમરણ નિપજાવે. ચીદરાજલોકની દયામાં માત્ર મેતલ હતી, અહીં માફી છે. અહીં બીજા જી જે માગમાં આવે તેમાં પણ પેલો કારણ ગણી શકાય. તે અભયદાન દેનારે અથવા દ્રવ્યદયા કરનારે ફાયદે શરીરને ખાળીયામાં કર્યો. પણ દાભડે સુધારે તે સારો કે હીરો મુધારે તો સારે? અભયદાનને પ્રભાવ જડ જીવનમાં અને માર્ગ સમજાવાય તેને પ્રભાવ આવામાં, તરવજ્ઞાન કરાવી માર્ગે લવાય તેને પ્રભાવ આત્મામાં, તે જડ જીવનને જોઈતા
Page #274
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૬૨ મું
ઉપગાર કરે તે કીંમતી કે જીવજીવનને જોઈતા ઉપગાર કરે તે કીંમતી? એથી આગળ ચાલીએ તો જડ જીવન બચાવી કેટલા ગુણે બચાવવાના? અને જીવજીવન મેળવી આપી કેટલા ગુણે ઉભા કરવાના?
એક જીવની ભાવદયા આગળ ચૌદરાજલકનીક દ્રવ્યદયા હિસાબમાં નથી
આખા જગતના ક્ષાયશમિક ભાવ એકઠા કરી ને એક જીવને ક્ષાયિક ભાવ તે આગલ મૂકો, દ્રવ્યદયા માત્ર ક્ષાપશમિક ભાવને બચાવ, આ ભાવદયા ક્ષાયિક ભાવને ઉત્પન્ન કરનાર, હવે આ બેનું આંતરૂં તપાસ, તમને નિશ્ચય થશે કે એક ભાવદયા આગળ ચૌદ રાજકની દ્રવ્ય દયા હિસાબમાં નથી. સમ્યકત્વની જડ અહીં છે. ભાવદયાનું અથાણું અને ઓળખાણ કરો. તમે અહીં કેમ આવ્યા છે? તમે તપેલા લે ઢાના ગોળાના જેવા, તમે અહીં આવતા ઈસમિતિ કેટલાએ પાળી? હવે ભાવદયાને દ્રવ્ય દયા કરતાં વધારો નહિં તે અહીં આવવામાં ભૂલ કરી, તમે એક ભગવાનના વચનની વધારે કિંમત કરી. તમે સાધુને વહેરાવે. સાધુ સામે જાવ તેનું શું કહે છે. સૂત્રકાર કહે છે કે અસુકતું કરી સાધુને વહોરવે તેમાં અ૯૫ પાપ, બહુ નિર્જરા. એ સૂત્ર કયારે સાચું ઠરે ? જ્યારે દ્રવ્ય દયા કરતાં ભાવ દયા અધિકમાને છે, અફાસુક, અનુષણીય વહેરાવવામાં દ્રવ્યદયાની મુખ્યતા રાખી હોય . હું ભગવાનની વાણી સાંભળું ને કલ્યાણ થાય એટલા ઉદ્દેશથી ઉપાશ્રયે જાય તે પણ ભાવદયા થનારી હોવાથી અસમીતિએ જાય તે પણ તે કરતાં અધિક છે. અસુઝતું અફાસુક વહોરાવે તેમાં અલ્પબંધ બનિર્જરા કેમ કહી? ભૂખની વેદના ક્ષણવાર માટી, પેલા જીવને ઘાણ નિકળી ગયા, તેમાં અ૫ બંધને બહનિર્જરા કેમ નહી? એમાં ચૌદ રાજલકની દ્રવ્યદયા કરતાં એક જીવની ભાવદયા જબરજસ્ત છે. કેમ કે સંયમને ટેકો ક્ષણિક ભાવદયાને અંશ છે. આજ વાત તમારામાં . ક્ષણિકભાવ દયાનું પેષણ પણ દ્રવ્ય દયા કરતાં ઘણું ચડીયાતું છે.
તમે પૂજા કરતાં પાણી ઢળે, વનસ્પતિને કલામણું કરે ત્યાં જે દ્રવ્યદયાને આગળ કરો તો પૂજાને પરિહાર કરે ૫ડે. આથી પૂજાના પરિહારવાલા ભાવયાને આગળ કરે તે પૂજાને પરિહાર કર
Page #275
--------------------------------------------------------------------------
________________
શ્રીઆગમેદ્વારક-પ્રવચન-શ્રેણી
પડે. આથી પૂજાના પરિહારવાલા ભાવદયાને લાત મારે છે, જે સમ્યકત્વની મૂળજડ છે. શ્રાવક છકાયના જીવને જીવ માને છે. કહે ચૌદ રાજકની દ્રવ્યદયા કરતાં ક્ષણિક ભાવદયાનું પિષણ જબરજસ્ત છે. આથી તીર્થકરે ગાઢ હિંસા થઈ છતાં આચરણ રૂપે ગાઢ હિંસાને અનુમોદન આપ્યું. સૂર્યાભ સરખા દેવ આવે, એક જે જન સુધી વાયરો વિકુવી કાંકરા પત્થર ઘાસ બધું ખસેડી નાખે, એ વાયરો કેવા જેરવાળો હોવું જોઈએ. પછી એક જોજનમાં પાણી છાંટે, સમવસરણ કરે તેમાં ભગવાન બેસે છે. કેમ બેસે છે ? આવા મહાપાપના કાર્યને ભગવાન ટેકે કેમ આપે છે? ભગવાનને ઉપાડી દેવતાએ બેસાડયા નથી. બીજી વાત એકે એ જે કરે છે તે પહેલાં તીર્થકરને માલમ પડ્યું છે કે મારે માટે કરે છે, પહેલા આભિગિક દેવતાઓને મેકલ્યા છે. પછી વંદણું કરી સમવસરણ કર્યું છે. તમારી દ્રવ્ય દયાની અપેક્ષાએ તીર્થંકર મોટા હિંસક ગણાય. ક્ષણવાર દેશના સાંભળે તેટલે વખત ભાવદયા હેવાથી
અમારે વાંધો નથી, પણ પૂજા પ્રભાવના વખતે ભાવદયા કીંમતી નથી. તેમને વિચારવાનું છે કે ભાવદયાની જડ કયાં છે? મોક્ષ છે, તેના ઉપાસે છે. આ બે વસ્તુનું માનવાપણું. હું ભાવમાર્ગને શા છું તે ચંદનના લાકડાની માફક મારે બીજાને સુગંધી કરવા જોઈએ, ચંદનને છેદીએ ભેદીએ બાળીએ ને ઘસીએ તે પણ સુગંધ આપે, તેમ આપણે મરણત વખત હોય તે પણ ભાવદયાને સંકાર ભુસાવે ન જોઈએ. સર્પ મટીને કુલની માળ કયારે થઈ હશે?
તમે નવકાર ની વાતમાં સાંભળે છે કે ધણીએ બાયડીને કહ્યું કે ફૂલની માળા અમુક જગો પર છે, ત્યાંથી લાવ. આ વચન સ્ત્રી ઉપરના શ્રેષને લીધે સર્પ જે જગે પર છે ત્યાંથી ફૂલની માળા લાવવા રૂપે કહેલ છે. તમે ઘરના કામ કરો છે ને કરાવે છે. પણ આ સ્ત્રીને માળા લેવા જતાં નવકાર કઈ દષ્ટિએ સૂઝ હશે ? જ્યાં ઘર છે. રાત દહાડો રહેવાનું છે, ત્યાં ભય ? ઘરના દાદરા અંધારી રાત્રે ઉતરે છે તેમાં ભય લાગતું નથી, તે પરિચય થયે હોય ત્યાં ભય નથી. એવી જગે પર ભય હોય તો માત્ર એટલે ભય હોય? દહાડે ભય કેટલે હોય? એટલા ભયમાં જેણે નવકાર યાદ કર્યો તે કેવી સંસ્કારવાળી સ્થિતિ હાવી જોઈએ? આવા નજીવા ભયમાં નવકાર ઘેર કેટલે યાદ કર્યો? તમને
Page #276
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૬૩ મું
માત્ર ઉપાશ્રયને નવકાર આવડે છે. આત્માને અંગે જ્યાં જ્યાં બાધાનું સ્થાન ત્યાં નવકાર આવતા નથી. વિચારજે ધણી હકમ કરે છે. ફૂલની માળામાં લેતા નવકાર ગણવાને સંસ્કાર કેટલો હોવો જોઈએ? ઘેર દામ લુગડાં વિગેરે કાઢતાં નવકાર ગણે છે? ઘરના સાધારણ કામમાં નવકાર ક્યારે આવ્યો હશે? ફૂલની માળામાં દષ્ટિ ઘણી ઘો છે પણ આ દશાને દેખે છે ? આવા સાધારણ નજીવા ભયમાં મારૂં મરણ ન બગડે, એ બારણુએ ભાવનામાં નવકારનું સ્મરણ. એઓ મહાવીર પ્રભુને, પાંચ પરમેષ્ઠિને તરણતારણે કેવા ગણતા હશે? એના નમસ્કાર મળે પછી મત મળે તે અડચણ નહિં. વિચારે એક બાઈજાત ઘરના મરણના સંક૯પમાં પંચપરમેષ્ઠિ વખતે મરણ મળે તે મરણ પણ સારૂં છે. પોતાના જીવન કરતાં પંચ પરમેષ્ઠિનું સ્મરણ કિંમતી ગયું, એક ક્ષણ પણ જિનેશ્વરની વાણી કિંમતી હોય તેને સાધુ પાસે જવાને, જીનેશ્વરની પૂજાને હક છે. દ્રવ્યપૂજા ન કરવી પડે માટે સામાયિક લઉં, તે બાયડી છેકરા કરતાં કરતાં બાયડી છેકરી છોકરા સંભાળવાને કવ્ય પૂજા ન કરવી તે કાંઈ સમજણ નથી. ભાવદયાની પ્રાપ્તિ વખત દ્રવ્યથાની વિરાધના વગર ભાવદયા મળતી હોય તે દ્રવ્ય દયાની વિરાધના કરવી જોઈએ એમ કહેતા નથી. દ્રવ્ય પૂજા દ્રવ્ય અને ભાવદયાને વિભાગ ન જાણે તેને ભાવયા રહે ખરી ? ભાવાયા વાસ્તવિક છે.
અજ્ઞાનને મનુષ્ય કહી છે તે બાનું છે ? અજ્ઞાનીઓ મહાવીરને ઉપદેશને ગપ માનતા હતા, ચાર હાય ચોરી કરી નકલ્યો હોય તે પિતે જ ચોર રે ચોર રે કરતો નાસે, મેટા જીવને મારનારા, માને બાપને ગાયને બેકડાને યજ્ઞ કરનારા, માટે પહેલાં તે તમે મા બાપ ગાય, ઘોડા, બકરાને રંસનારા, ઘાતકી રીતે એમને મારી નાખે છે, શાસ્ત્રની વાત કરાણે મૂકીએ. કાશીનુ કરવત માનનારા શું જોઈને બેલે છે કે, જેને મોટા જીવને મારે છે. બાયડીઓને ઉભીને ઉભી ચિત્તામાં સળગાવનાર ઘાતકી એ તમે જેને નાના જીવ બચાવનારા ને મેટાને મારનારા એમ શી રીતે કહી શકે છે? મારે છે કે? સળગાવો, ચીરે, બાળે તમે કહો ચેર રે, ચેર રે, ચેર રે એમ બૂમ મારે છે. અણશણ કયારે કરવાનું છે? જ્ઞાન દર્શન ચારિત્ર દ્વારા નિર્જરા કરતા હોય ત્યાં સુધી અણસણ કરવાનું નથી. લાભ હોય ત્યાં સુધી શરીર વહન
Page #277
--------------------------------------------------------------------------
________________
શ્રીઆગોદ્ધારક-પ્રવચન-શ્રેણી કરવાનું છે. છોડવાનું કેવી રીતે? પિતાની મેળે સંલેખનાદિકથી તૈયાર થયેલ હોય તેવી રીતે ત્યાં હિંસકપણાને છાંટે નથી. કુડ કપટ પ્રપંચના રૂપે મેટા જીવને મારે છે તે રૂપમાં કહે છે. તે જેલમાં છેને કેટલા ગયા છે? હીંસા જઠ ચોરીના ગુન્હામાં જેને કેટલા ગયા છે? તે તપાસે. પિતાને આખા રાજ્યો લુંટી લેવા છે તેને વાંધો નથી. બેર આપી કડલી કાઢી લેવાય છે તે તે ચેકનું પ્રપંચ છે. વેપારી વર્ગને છુંદવા વગોવવા માટે આ શબ્દ છે. એ માટે વેપારી વર્ગ અન્યાય અવિશ્વાસ કરે તેને અહીં સવાલ નથી, સ્થાન નથી. સોળ પંચા પંચાશી, બે મુકયા છુટના, લા પટેલ સમાં બે રૂપીઆ ઓછા. એ વાને અહીં સવાલ નથી. આ તે વેપારીને બેટા તરીકે તરે છે તેની વાત કરું છું, હવે મૂળ વાત પર આવે. કહો કે દાનત જુદી વસ્તુ છે. ભાવદયા એ એવી ચીજ છે કે-એક ક્ષણ પણ પિષણ રૂપમાં થઈ હોય તે ચૌદ રાજલકની દ્રવ્યદયા કરતાં વધતી ચીજ છે. આવી રીતે આસ્તિકતા થઈ હોય તે અનુકંપા થાય અને અનુકમે શમ થાય, આ અનુક્રમ છતાં મુખ્યતા શમની છે. તેમ સામાયિકાદિર માં મુખ્યતા સામાયિકની હોવાથી પ્રથમ કહ્યું છે. હવે તે ભાવદયા રૂપ સામાયિક કેવી રીતે છે તે અધિકાર અગે વર્તમામ.
પ્રવચન ૧૬૩ મું
શ્રાવણવદ ૬, શુકરવાર, ગુણોત્પત્તિ કમ કર્યો?
શાસ્ત્રકાર મહારાજા ચાતુર્માસિક કૃત્યે જણાવતાં પ્રથમ સામાયિક કેમ કહ્યું? પણ આ ઉત્પત્તિકમ છે કે યથાપ્રાધાન્યક્રમ છે? અનુક્રમે જેમ ઉત્પન્ન થાય તે ઉત્પત્તિ કમ સમ્યકત્વની ઉત્પત્તિ ને પછી વ્રતની ઉત્પત્તિ. સમ્યકત્વ તથા વ્રતને ઉત્પત્તિકમ બતાવ્યું અને તે જ અપેક્ષાએ હરિભદ્ર સૂરિજીએ જણાવ્યું કે, સતિ મgaar વ્રતાનાં ઘઉં જાત, ધર્મ બિન્દુમાં આ પ્રમાણે જણાવ્યું કે સમ્યકત્વ હોય તે જ અણુવ્રતાદિકનું ગ્રહણગ્ય છે. જ્યારે એક જ વિચાર કરીએ કે સમ્યકત્વ હોય પછી જ અણુવ્રતાદિક ગ્રહણ કરવા જોઈએ.
Page #278
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૬૩ મું
અડીં ન્યાય ગ્ય કહે છે. અર્થાત્ આગુવ્રતાદિક ન ગ્રહણ કરવા, આણુ વ્રત ગ્રહણ કરનારને રેક એ વિધાન નથી. કારણ, અણુવ્રતાદિક સમ્યકત્વ ન હોય તેમ હરિભદ્ર સૂરિજી પિતે માનતા નથી. સમ્યકત્વ વગર આગૃવતાદિક હોય છે. એમ શાથી માને છે? ખુદ વંદિતામાં ઉપાશક દશાંગમાં જે અણુવ્રતના અતિચાર જણાવ્યા છે, તે કહી આપે છે કે સમ્યકત્વ ન હોય તે પણ અણુવ્રતાદિકનું ગ્રહણ હોય છે. ચોથા વતના અતિચારમાં પરવિવાહકરણ અતિચાર છે, તેમાં અણજાણુ મનુષ્યને જ્યાં સ્ત્રી કન્યાદાનમાં ફળ મળે છે તેનું ખરૂં વડું સ્વરૂપ ન જાણનાર જે બીજાને વિવાહ કરે તે અતિચાર. અહીં શંકા કરી કે શ્રદ્ધાવાલો વ્રત ત્યે કે શ્રદ્ધા વગરને વ્રત ત્યે? જે શ્રદ્ધા વાળ હોય તે કન્યાફળની ઈચ્છા ધર્મની શ્રદ્ધાવાળાને ન હોય, તે અતિચાર કેવી રીતે ? મૂરું નreત તો રાણા એટલે કન્યાદાનમાં ફળ હોય છે તેમ માનનારો જેની ન હોય. એ અનર્થની ખાણ માનનારે હોય તો કન્યાદાનની ફળની ઈચ્છાએ બીજાના લગન કરાવી આપવાના હોય કયાંથી ? ન હોય તે અતિચાર કયાંથી? કહે છે કે જે શ્રદ્ધાવાળા હોય તે અ શ્રવને ડૂબાડનાર માને છે. બીજાના આશ્ર તેમાં ફળ માનવાનું સ્વપ્ન પણ ન હોય, પણ શ્રદ્ધા વગરના હોય અને વ્રત ગ્રહણ કરે તો તેવાને કન્યાદાનના ફળની ઈચ્છાએ જે લગ્ન કરાવવાનું ફળ મળે તેને મૈથુન કરાવ્યાને અતિચાર ગણો. આથી ભદ્રકાને તેવી શ્રદ્ધાવાળાને પણ આ વ્રત દેવાનું હોવું જોઈએ. નહિંતર પર વિવાહ નામને અતિચાર એ અપેક્ષાએ હેત નહિં. આપણે અભવ્ય મિથ્યા દ્રષ્ટિને સાપણું માનીએ છીએ, ને તેમને નવ રૈવેયક સુધી જવાનું માની એ છીએ, જો મિથ્યાષ્ટિને અનુવ્રત મહાવ્રત ન હોય તે નવ રૈવેયક સુધી જવાનું કહેવાય નહિ. આથી તેમને મિથ્યાદષ્ટિને વ્રત ન હોય તેમ નહિ, અગર વ્રત હેય તે છોડાવી દેવા તેમ નહીં. શાંતિસાગરની અવળી પ્રરૂપણું.
આ પણને આપણા આત્માના સમ્યકત્વને નિશ્ચય નથી અને બીજાને કહીએ કે હું સમીતી છું. માટે ધર્મને અંગે મૃષાવાદ બોલી ઠગીને દુર્ગતિ જાય છે, એટલું જ નહિ પણ હું વ્રતધારી લોકોને જણાવું તેથી બીજા તમારામાં સમકિત જરૂર ગણી લે તે ધર્મને નામે તમે ધતીંગ ઉભું કર્યું, કહેનાર કહે છે કે શાંતિસાગરીઓ મત કહે છે.
Page #279
--------------------------------------------------------------------------
________________
૪૮
શ્રીઆગમેદ્ધારક-પ્રવચન-શ્રેણી
કે તમારા સમક્તિને તમને શે નિશ્ચય? તે તમને સમીતી કહેવડાવવાને હક છે? અને સમકિત વગર વ્રત લે શી રીતે? તે દુનીયામાં વ્રતધારી સમક્તિધારી નામે જુઠી પ્રસિદ્ધિ કરો છો. લેકેને કયા રસ્ત ભરમાવ્યા હતા તે સમજે, કોઈએ હું સમકતી છું. એમ ન બોલવું, વ્રત ન કરે તે બજારી મનુષ્ય, વ્રત કરે, જુઠી સહી કરે તે ખરેખર ગુનહેગાર, અનર્થો કરવા હતા તે આમ કહે છે, જેઓ વ્રતને કાળ ન કરે ઢોંગી નથી, તેથી સહેજે બીજા ભવે ઈચ્છા રાખશે તો પામી જશે અને સમ્યકત્વનો ઢોંગ કરી વ્રત પાળનારા ઢેગી, એમ કહેનારા કોઇ ભવે ચારિત્ર નહીં પામે, સમ્યકત્વ નહીં પામે, આમ પૂર્વપક્ષ
સમ્યકત્વ વગર અભ-મિથ્યાષ્ટિએ નવ ગ્રંયકે શી રીતે ગયા?
હવે ઉત્તર સાંભળો. એણે જિનેશ્વરને દેવ માન્યા છે કે નહિં. જિનેશ્વરના વચનને તહત્ત કરે તે તે ભાવ સમકિતિ નહિં તે વ્યવહારથી કન્ય સમકિતિ ખરે કે નહિં? વ્યવહાર સમકિતવાલાને દ્રવ્ય સમ્યકત્વથી હું સમ્યકત્વ વાળો છું એમ કહેવાને હક ખ કે નહિં? શંકાદિકને બેટા માને છે કે નહિં? જો ખોટી માને છે તો મિચ્છા દિકર્ડ કે તે વ્યાજબી છે. તારા હિસાબે દુર્ગતિ થતી હોય છે અને નવ રૈવેયક સુધી જવાનું બન્યું કેમ? તારા હિસાબે વધારે ઢાંગ થયે. એણે રાત્રિ ભેજનના ત્યાગ કરેલા હોય તેને સમકિતના નિશ્ચય વગર વ્રત છે? જે સમકિતિ નથી તે વતી નથી. તે વ્રતવાળાને રાત્રી ભેજન કરનારા આમ બનાવ્યા. કેઈના કેઈ સેગન એ પ્રરૂણામાં છોડાવ્યા. બીજી બાજુ ખુલાસો લે નહિં ને તત્વમાં ઉતરે નહિં તે માર્ગમાં શી રીતે રહે? કેઈએ પિતાના વ્રત પચ્ચખાણ બાધા કોરાણે મૂક્યા. એણે વ્રત ન લેનાર શાહુકાર ને વ્રત લેનાર ગી ગણે. મળમાં વતે ગ્રહણ કરવા કઠણ હતા ને તેમાં ઢોંગીપણું કહે તેમાં પાડવામાં વાર શી? પડતા વાર ન લાગે. પણ વિચાર ન કર્યો કે મિથ્યાત્વી અભવ્ય નવ ગ્રેવેયક સુધી ગયા શી રીતે? ઢોંગથી ગયા? પણ દરેક ભલેને અનંતી વખત વગર સમજણે સમ્યકત્તવ વગર બનતી વખત વ્રત-મહાવ્રતે છે, તે પણ ઉત્કૃષ્ટ મહાવતે છે. ત્યાં સુધી જહાં તે અનંતી વખત ઢંગ કરી અનંતી વખત નવરૈવેયક સુધી
Page #280
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૬૩ મું
શી રીતે ? ચારિત્ર લઈ નવયકમાં ગમે તે સમ્યકત્વ ન હતુ, તે ઢંગથી નવરૈવેયક સુધી ગયે? તો મિથ્યાત્વી હિંસા જુઠ ચેરી સ્ત્રી ગમનને ત્યાગ કરે તો તેને પણ ફાયદો કરે છે. તે આપણે સાંભળીએ છીએ કે મેઘકુમારના જીવે મિથ્યાત્વીપણામાં અનુકંપા કરી છે તો દ્રવ્ય સમ્યકત્વ ન હતું તેવાને અનુકંપા કરી તો આટલે ફ્રાય કરે, તે જેને દ્રવ્યથી સમ્યકત્વ છે, તેવાઓએ કરેલું ધર્મકૃત્ય નકામું જાય કેમ? તો પછી ઢગ કહી શી રીતે શકાય? મહાવીર મહારાજને જીવ પહેલા સાધુ દેખી આહાર કરાવ્યા, માર્ગ બતાવ્યું તે મિથ્યાત્વી પણામાં. સમકિતતા રસ્તામાં જતાં સાધુએ ઉપદેશથી પમાડયું તે નિષ્ફળ ગયું કે તે સુબાહનું દાન, મેઘ જે હાથી હતો, નયસારની ભકિત તે બધા મિથ્યાત્વીપણામાં છે, તે તે બધા નકામા? પણ આપણે શે વિચાર કરીએ છીએ? મિથ્યાવીને સત્યવૃત્તિની મનાઈ નથી.
આત્માને ગુણે ઉત્પન્ન થાય તેમાં અનુકમ કર્યો? તેથી ક્રિયા રૂચિ નામને સમ્યકત્વને ભેદ કહીએ છીએ. મિથ્યાત્વી હોય ને કિયા કરતાં સમ્યકત્ત્વ પામે. સમ્યકત્વ પામતા પહેલાં કિયા ન હોય તે કિયા રૂચિને ભેદ કયાંથી લાવ? અન્યદર્શનની પ્રશંસાએ અતિચાર તે સમ્યકત્વ પામ્યા પછી, સાચે માર્ગે આવ્યા નથી છતાં આટલું કરે છે તેમ અન્યદર્શનીના ગુણેનું અનુદન થાય. જેમ મહાવીર મહારાજ ખુદ શ્રી મુખથી બે શાળાના ભક્તો માટે જણાવે છે કે જેકે આ જીવે ઉપાસક છે, છતાં પણ આવી રીતે વર્તે છે. ફાસુક ખાય છે, પાંચ ઉર્દુબર વિગેરે ખાતા નથી વિગેરે ગોશાળાના શ્રાવક છતાં આમ વતે છે. ગુણ પ્રશંશા કરવી તે જોડે જણાવી દેવું જોઈએ કે બીજા માર્ગ ન ચૂકે, ચાલુ પ્રકરણમાં તપાસવાનું છે કે મિથ્યાત્વીપણામાં અણુવ્રત મહાવ્રતની ક્રિયામાં પ્રતિબંધ ગણાય નહિં. સમ્યકત્વ થયા વગર આણુવ્રતાદિક થાય નહિં. અગર આણુવ્રત કરાય તે નુકશાન છે તેવું કંઈ નથી. તે માટે અભવ્ય મિથ્યાત્વીના ચારિત્રથી નવગ્રેવેયક સુધી જાય છે આ બધું જણાવ્યું. આથી મિથ્યાત્વી છતાં સતપ્રવૃત્તિ કરવાની મનાઈ નથી. મિથ્યાત્વીને અણુવ્રત કરવાથી નુકશાન હોય તે તેને જુઠાની મૈથુનની માછલા ન મારવાની પ્રતિજ્ઞા માગે તે ન આપવી? તે જૈન
Page #281
--------------------------------------------------------------------------
________________
પૂર્વ
શ્રીઆગમે દ્વારક–પ્રવચન-શ્રેણી
ધર્મને માનતા નથી, તે તેને પચ્ચખાણ આપવા કે નહિ ? એને જ્યારે હિંસાના જુઠના ચારીના ત્યાગ કરાવી શકાતા બીજાને આપવામાં અડચણુ શી? માટે વ્રત લેવામાં સમ્યકત્ત્વ ન હેાય તેા પણ અડચણુ નથી. દેવામાં પણ અડચણ નથી. તેથી મહાવ્રત આપતા દ્રવ્ય સભ્યત્વને આરાપ કરવા કે કેમ ? એક જ મુદ્દાએ કે સમ્યકત્વ પામે તે સારી ચીજ છે. અહીં સમ્યકત્વ ખરાબર થયુ હોય તે તે દૂધપાક છે પણ સમ્યકત્વ નથી. એ નિશ્ચય કેણે કહ્યો. દૂધપાક ન હોય તે લુખા ફાટલાએ જીવન ટકવા દ્યો ? અમારામાં સમ્યકત્વ નથી તે નિશ્ચય કાણે કર્યાં. ચાહે જેવા અનાચારમાં વર્તે છે છતાં તેને ખરાબ માને તે સમ્યકત્વ નથી. એમ શી રીતે કહેવાય ? આથી સમ્યકત્વ સિવાય અણુવ્રતની કરણી ન હાય તેમ કહી શકાય જ નહિ, સમ્યકવ સિવાય મહાત્રતાદિકની કરણી આત્માને ફાયદા આપે જ છે. આથી અણુવ્રતની ક્રિયાને અંગે સમ્યકત્વની હેલી જરૂર છે. તે સંબંધી વિશેષ અધિકાર અગ્રે વ માન.
પ્રવચન ૧૬૪ સુ શ્રાવણવિદે છ, શનીવાર,
શમ સવૅગ નિવેદ અનુકપા અને આસ્તિકતાના ઉત્પત્તિ ક્રમ અવળા કેમ રાખ્યા
શાસ્ત્રકાર મહારાજા ધર્માંપદેશ કરતાં ચકાં સામાયિકાદિ નવ કૃત્ય પહેલાં સામાયકને સ્થાન કૅમ આપ્યું ? ઉત્પત્તિની અપેક્ષાએ પ્રથમ દેવ પૂજા કે દાનમાં પ્રવૃત્તિ હોય. સામાયક પ્રતિક્રમણ પૌષધ એ છેલ્લી ક્રિયા હૈાય છે, છતાં પડેલી કેમ કહી ? માટે જણાવ્યુ કે ક્રમ એ પ્રકારના હાય છે. એક ઉત્પત્તિના ને બીજો મુખ્યતાના ક્રમ, દાન– શીલાદિકથી સામાયિકમાં દાખલ થવાનુ' છે, તેમાં સામાયકનું સાધ્ય છે. આથી પ્રથમ સાધન ને પછી સાધ્ય હાય પણ યથાપ્રધાન એટલે મુખ્ય મુખ્યને પહેલાં કહેવુ'. સાધનમાં પ્રવર્તેલા સાધ્યના ઉદ્દેશ વગરના હાય તા લક્ષ્ય વગરના ખાણુ ફે'કવા જેવુ' છે. તેમાં ખાણાવલીની કિંમત હાતી નથી. સાધ્યના ઉદ્દેશ ચૂકી ગયા હાય તે માગ માં ટકી શકતા
Page #282
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૬૪ મું
નથી. આ દાન-શીલાદિક માટે કહ્યું, પણ સામાયકમાં પ્રવર્તીના પણ સાયમાં ચૂકી જાય તે સાધ્યમાં પ્રવર્તવા છતાં સાધ્ય સિદ્ધિ કરી શકે નહિં. અભવ્ય સામાયિક લે છે, પાળે છે, અખંડ રાખે છે, છતાં મેક્ષ રૂપી સાધ્યને સિદ્ધ કરી શકતા નથી. મેક્ષ એક નજીવી ચીજ, આઠ વખત ચારિત્ર આવ્યું હોય તો મોક્ષને આવવું જ પડે. આવી એક નજીવી સાધ્ય ચીજ, આ અપેક્ષાએ નજીવી કહું છું, પણ અભવ્યને સાધ્યને ઉદ્દેશ ન હોવાથી અથવા મિથ્યાવીને અગર ભવ્ય જીવને સાધ્ય ન હતું તે વખતે અનંતી વખત એવું ચારિત્ર પામે તે પણ ચોથું ગુણઠણું મળે નહિં, આ અપેક્ષાએ નજીવી ચીજ ગણાવી છે. નહીંતર બહાર જઈને કહેશે કે મહારાજ મોક્ષ નજીવી ચીજ કહેતા હતા. મોક્ષ સાધ્ય વગરનાં અનંત ચારિત્રો નિષ્ફળ ગયાં
કેઈ વખત દેશન કોડ પૂરવનું અવિરાધિત, કેમ કે વિરાધના વાલા ચારિત્રથી નવવેયક જવાતું નથી. જે ચારિત્ર મંદ કષાયનું શુકલ લેશ્યા સુધી પહોંચવા વાળું અખંડિત ચારિત્ર, આવું દેશોન કોડ પૂર્વ સુધીનું ચારિત્ર, જે ચારિત્ર નવ વરસની ઉંમરે મેક્ષ દેનાર. એક વર્ષના ચારિત્રથી મેક્ષ થઈ શકે, એક વર્ષના પર્યાયમાં જે મેક્ષ મેળવી શકાતે હને, તે સેંકડો હજારો લાખ દેશેન કોડ પૂરવના ચારિત્રે ન મેળવાયે, જે બાર મહિનાના ચારિત્રે મેક્ષ મેળવાય તે આવા ચારિત્ર પાલ્યા છતાં મેક્ષ ન મલ્યો તો સાધ્ય ચૂકી છે. તો અખંડ શુકલ લેશ્યા સુધી પહોંચવાવાળું ચારિત્ર તેવા અનંતા ચારિત્ર તે બાર મહિને નાના ચારિત્ર જેવું કામ કરતા નથી. જે સાધ્યવાળું ચારિત્ર બાર મહિનામાં કામ કરી દે તે અનંતા ચારિત્ર સાધ્ય વગર કામ ન કરી દે. હોકાયંત્રની સેય ભાંગી ગયા પછી સ્ટીમર ખૂબ દડે તેમાં પરિણામ શું? રખડે. તેમ સાધ્યવગરનું શુકલ લેફ્સાવાળું ચારિત્ર હોવા છતાં સાધ્ય ન હોવાથી સિદ્ધિ ન થઈ. તે દાન શીયલ તપ પૂજા પ્રભાવનામાં સાધ્યનું લક્ષ્ય ન હોય તે સિદ્ધિ થાય શી રીતે ? માટે સાધ્યનું લક્ષ રહે તે હેતુએ મુખ્યને કહેવાની પહેલી જરૂર ગણી. જેમ શમાદિક પાંચ લક્ષણેમાં આસ્તિયને છેલ્લું મૂકયું. આસ્તિકય પ્રથમ ઉત્પન્ન થનાર. પછી જ અનુકંપા નિર્વેદ સવેગ તથા શમ હોય. છતાં આસ્તિકય અનુકંપા નિર્વેદ સંવેગ શમ અનુક્રમ ન રાખ્યો. સાધ્ય એક એકના હોવા જોઈએ. અર્થાત્ આસ્તિક્ય વિચારે તે દયાનું લક્ષ્ય રાખી વિચારજે,
Page #283
--------------------------------------------------------------------------
________________
પર
શ્રીઆગમ દ્વારક-પ્રવચન-શ્રેણું
સાધ્ય શુન્ય આસ્તિક્તાના કુતર્કો
જેણે બટાટાને પાપને ઉદય વિચાર્યો તેણે જીવ માને છે. એણે જીવ, કર્મ, નિત્ય, ભેંકતા એ બધું માન્યું છે, જીવ નિત્ય માન્ય છે, કર્મ તેને ભોગવવાના માને છે, પણ ચારે સ્થાનને ઉપગ શામાં? આ ચાર આંગલની લુચ્ચી જીભ-દલાલણ તેનું જ તેફાન છે. વેપારીને અને ઘરાકને કશું નથી. તમે હાથમાં લુખે રોટલે લઈ શકે છે, પેટમાં ભાત કે લુખા રોટલાને પચાવી દે છે. આ વેપારી દેનાર ને ઘરાક પેટ છે. તે વેપારી ને ઘરાકમાં કશું નથી. પણ આ લુચ્ચી દલાલણ એવી છે કે મારા જે ખીસ્સા તર કરવામાં આવે તે સદે થવા દઉં, નહિંતર હાથમાં લીધેલું અગર મેંમાં મૂકેલું પણ ઉતરવા ન દઉં, આ દલાલ લાલ ન થાય તેમાં, એવી જીભને પિષણ કરવામાં આ બટાકાના પાપને ઉદય. ઉપયોગ બારેબાર કર્યો, ચારે માન્યા. જીવ, જીવનિત્ય, કમરને કર્તા કર્મ જોગવવા પડે છે. નહિંતર આના પાપને ઉદય એમ બોલી ન શકે. આ ચારે સ્થાનિક માને છે, પણ એને ઉપગ દલાલણને ખટાવવામાં, દયામાં નહિં. માટે આસ્તિકતાને ઉપગ અનુકંપા રૂપી સાધ્યમાં કરો. તમે આશ્રવ પિષણમાં જીભના સ્વાદમાં ઉપયોગ કર્યો. ઉઠાવી લાવે છે ને બેલે છે કે મારું પહેલે ભવે ન જોયું હતું તે મને લાવવાનું મન થતે જ નહિં. બીજાને ઘેરથી ન લાવવાનું મન થયું ને તેના ઘેરથી કેમ લાવવાની બુદ્ધિ થઈ? જીવ મા, નિત્ય માન્ય, કર્મ કરવાવાલે, કમ ભેગવવાવલે માળે, પણ સાધ્ય કયું નક્કી થયું? ચેરી તેમ દરેક પાપમાં સમજે. કોઈને મારવાને વિચાર થયા તે પહેલે ભવે મને માચો હશે તેથી મારવાને વિચાર મેં કર્યો, મારે વિચારવાની જરૂર નથી, જેવાં એણે કર્મ કર્યા હશે તેવું ફળ બેસે. એણે કરમ નહીં કર્યા હશે તે મારા પર આવશે તે પણ નહિં મરે. આ આતિકતાને દુરૂપયેગ, હિંસા છોડી છુટતી નથી આ જીવ છે તમે રસ્તે ચાલ્યા જાય છે, આ જીવ મરવાને છે તે તમે બચાવવાને વિચાર કરશે તે તે મરવાને જ છે. મરવાને વખત નથી, તે આપણુથી મરવાને નથી, તે ન મરે, હિંસા ન થાય, તે મૂર્ખ વિચાર કરે. એના કર્મમાં મરવાનું છે, તે તમે ગમે તેટલે ઉદ્યમ કરે તે પણ બચવાને નથી. બચાવવાની બુદ્ધિને નકામી ગણ. તે હિંસા છોડવાના વા તે પણ લવાર છે, બચાવવાનુ બચાવનારને આધીન નથી. સામાન
Page #284
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૬૪ મું
કરમ પવિત્ર હશે તે તે પવિત્ર રહેશે પણ આ કોણ વિચારે છે જે અનુકંપાનું સાધ્ય ચૂકી ગ છે, તે વિચારે, જે પગ નીચે મારે તેને પાપને ઉદય વિચારે તે બધા આસ્તિકતાવાળા તે ખરાને? વિચારો સાધ્ય શૂન્ય આસ્તિકતાને ઉપયોગ છે. જે જીવ પુણ્ય પરભવ કર્મનો ઉદય ન માને તે આના પાપને ઉદય એમ નહીં બેલે, આસ્તિક્તા વગરને પાપ કરાણે મૂકી વાત કરશે. પણ અનુકંપાના સાધ્યને ચૂકેલા આમ બેલે. તે આસ્તિકતાના ઉદ્દેશવાળે નહિં બોલે. આંધળા ખાડામાં પડયે પણ દેખનારની શી ફરજ ? શું કરવા આંધળે થયે? આંધળી થયે તે લેતે જા, આમ કહેવાય નહિં, માટે પ્રયત્ન જરૂર કર, માટે એનું આયુષ્ય આવી રહ્યું હોય તે એને બચાવવાના પ્રયત્નવાળે લાવ્યું મેળવે જ છે. હું આ પાપની પ્રવૃત્તિ ન કરૂં, એમ ધારનાર જરૂર લાભ મેળવે છે. એના નસીબમાં ગમે તે હોય પણ બચાવવાની બુદ્ધિવાળો જરૂર લાભ મેળવે છે. આસ્તિતાને ઉપયોગ કરનારો આ જીવને પાપને ઉદય કહેનારે શું કરવા આસ્તિતા વિચારે છે? ઇન્દ્રિયના પિષણ માટે પણ અનુકંપામાં વિચારવું જોઈએ કે મેક્ષ છે. મેક્ષના ઉપાય છે. તેમ ભાવદયામાં મોક્ષ છે, તેના ઉપાય છે તે માન્યા. પણ કહીએ કે એને વૈરાગ્ય થયો તે બે મહિના મેડો ચારિત્ર લેશે. આત્મામાં વસ્યું છે તે ત્યાં ભાગી જવાનું છે? આ ઉપયોગ રોકાણમાં થયો. ભાવદયામાં જે ઉપયોગ થવે જોઈએ તે ન થયો. પિતાના આત્માને અંગે ભવ્ય જી જાણે છે કે મેક્ષે જવું જ છે. મનુષ્ય પંચેન્દ્રિયમાં એક પણ જાતિ ભવ્ય હોય નહિં. જાતિ ભવ્ય ક્યાં હેય?
જાતિ ભવ્ય કયા? ભવ્ય કહેવાય ખરા પણ મેક્ષ પામવાના જ નહિં. તે માત્ર નિગોદમાં-વનસ્પતિમાં જ હોય. બીજી જગાએ જાતિ ભવ્ય હેય નહિં. ત્રપણામાં જાતિ ભવ્ય હોય નહિં, જે ભવ્ય જીવ નિગોદમાંથી વનસ્પતિમાંથી એકેન્દ્રિયપણામાંથી બહાર નિકળે તે મેક્ષે જવાને જવાને જવાને જ, જે ભવ્ય છે તે નિગાદપણું છોડી બસપણુમાં બહાર આવ્યું છે તે મોક્ષે જવાને. એકેન્દ્રિય નિગોદપાવ્યું છેડી ભવ્ય હોય ને ત્રસમાં આવે તે ભવ્યા, જે ત્રસપણું પામ્યા તે મોક્ષે જવાને. એવા અનંતાનંત જીવે છે કે જેને ત્રસાદિક પરિણામ સામગ્રીના અભાવથી થયા નથી. આપણે ભવ્ય છીએ ને બેઈન્દ્રિયપણામાં
Page #285
--------------------------------------------------------------------------
________________
૫૪
શ્રીઆગમેદ્ધારક-પ્રવચન-શ્રેણી
આવ્યા ત્યારથી મોક્ષની સેરટી પાકેલી છે પણ મુદત છે. કેટલાકને કી મુદતે ને કેટલાકને લાંબી મુદતે સેરટી પાકવાની. કેઈ જી કઈ પુદ્ગલ પરાવત સુધી આવડ જાવડ કરે. કેટલાક ટૂંકી મુદતમાં મે જવાના. આથી એક વાત નક્કી થઈ કે આપણે મેક્ષે જવાનું જ છે. તે મોક્ષ કયારે મળવાનો ? સમ્યગદર્શન જ્ઞાન સાથે ચારિત્રની આરાધના કરશે નહિ ત્યાં સુધી મોક્ષ પામવાને નહિં. આપણને મોક્ષ મેળવે છે પણ લગીર ખાસડા ખાવા બાકી છે. મોક્ષ મેળવ નક્કી છે. આ સિવાય મોક્ષ મળવાનું નથી. તે હવે વિલંબ શાને ? અત્યારથી મેક્ષ માગે જવાતું નથી. એ વિલંબ શાને? એક જ વાત, વચમાં ખાસડા ખાવા બાકી છે. તે ડાહ્યો થઇ પહેલે જ ઉપયોગ કરને? મા વિચાર કેણે કર્યો? સદુપગ કેણે ? મેક્ષ છે તેને ઉપાયોને સદુપયોગ કોણે કર્યો? આ આસ્તિકતાના છેલ્લા બે ઉપાયો સદુપયોગ. હવે બીજે શું વિચારે છે? જ્યારે ત્રસ થયા છીએ, ભવ્ય છીએ અને મે જવાના છીએ, મેક્ષના સાધને મળવાના છે. આ બે વસ્તુનો ઉપયોગ કયાં કર્યો ? અત્યારે વિષય સુખ ભેગવવા દે, જ્યારે ભસ્થિતિ પાકી જશે ત્યારે આપ આપ મે ક્ષ મળી જશે, માવુ માનનારે છેલ્લા બે સ્થાનકે માન્યા છે. મેક્ષ માળે, મેક્ષના કારણે માન્યા તેને ઉગગ કયાં કર્યો? આ સ્થિતિ ચલાવી લેવામાં ઉપયોગ કર્યો? મરૂદેવાનું દષ્ટાંત આશ્ચર્યમાં મૂકયું, ત્યાગની જરૂર નથી–એમ માનનારા તે મેટા પામતા નથી ને પામશે પણ નહિં, ત્યારે મેક્ષ માળે, મેક્ષના કારણે માન્યા તેનો ઉપયોગ કયાં કર્યો? ત્યાગથી દૂર રહેવામાં, આમદયાનું લક્ષ્ય જ ન રહ્યું, મોક્ષ ને તેને ઉપાયે કારણે માન્યા છતાં ભાવદયામાં સાધ્ય ન રહ્યું તેવા તે રખડી ગયા. તેથી આવશ્યક નિયુક્તિકારે કહ્યું કે
दंसण भट्ठो भट्ठो, इंसणभट्ठस्स नत्थि निव्वाणं ।।
सिझंति चरण रहिया, दंसण रहिया न सज्झंति ॥१॥ આ સમ્યકત્વભ્રષ્ટને મેક્ષ નથી. ચારિત્રરહિત મોક્ષે જાય છે પણ સમ્યકત્વ રહિત મોક્ષે જતા નથી. સમ્યકત્વથી ભ્રષ્ટ તે મોટા માર્ગ બહાર. ચારિત્ર રહિત મોક્ષે જાય છે. ને સમ્યકત્વ રહિત મેલે જતા નથી. આવું કહેનારા જૈન શાસનની બહાર છે. આજ ગાથા આપણે પણ સાક્ષી તરીકે કહીએ છીએ, શું જોઈને કહીએ છીએ. વાત લગીર
Page #286
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૬૪ મું
પપ લક્ષમાં લે. વાદી પણ પિતાનું છેટું સાધ્ય સિદ્ધ કરવા જે પુરાવો આપે તે બનેને માન્ય હોવો જોઈએ, કેરટમાં પુરાવો રજુ કરાય તે બનેએ કબૂલ રાખવું પડે. સમ્યકત્વ રહિત મોક્ષ ન પામે તે માનવામાં અમને અડચણ નથી. ચારિત્રથી રહિત પણ મેક્ષે જાય છે. દર્શન રહિત મેક્ષે જતા નથી. એ માનવામાં અમને અડચણ નથી. આખી ગાથા માન્ય છે. પણ દિમાન =રાત જલ હેતું છે તેમાં વધે નથી. પણ જળ એ હેતુથી અગ્નિ સાધવા માંગે છે. જલ દ્વારાએ અગ્નિ સાધવામાં વાંધે છે, તેમ આ ગાથામાં વાંધો નથી. પણ વચમાં અક્ષર ઉમેરી સાધ્ય સાધી જવા માંગે છે. આ ગાથાને ઉપગ ચારિત્ર ચૂકવવા માટે કર્યો
એના મતે અર્થ , સમ્યકત્વથી જે ભષ્ટ તે મેક્ષ માર્ગથી ભ્રષ્ટ છે, એના મતે પૂછીએ કે જ્ઞાનથી ભ્રષ્ટ તે મેક્ષ માર્ગથી ભ્રષ્ટ ખરો કે નહિં? એને તે માત્ર એક બાજુ પકડવી છે. જ્ઞાન અને ચારિત્ર રાહત કયા મેક્ષે ગયા ? હવે કિન્નતિ જાળદિયા કહ્યું. પણ આપણે કદાચિત ચારિત્ર રહિત મોક્ષે જોઈએ. કદાચિપણું કાઢી નાખ્યું છે. શા માટે? ચારિત્રને ચૂરે કરવા માટે, ચારિત્ર લેવાની કંઈપણ જરૂર નથી. કેમ કે fasણંતિ પણ દિવા ચારિત્ર ન હોય તે પણ મોક્ષે જવાય છે. આ ચારિત્ર પદ મેક્ષને અંગે આવશ્યક નથી ત્યાં ઉતાર્યું. માટે ચારિત્ર મેક્ષમાં અકારણ છે. તેથી ચારિત્રની જરૂર નથી. એ આકરિમક સંગે ચારિત્ર રહિત ક્ષે જનારા તેનું આલંબન લઈ ચારિત્ર ઉડાડ્યું અને સમ્યકત્વ પકડી રાખજે. તેથી સમ્યકત્વરહિત હશે તે કઈ દિવસ મેક્ષે નહિં જાય, માટે દર્શન પકડી સંતેષ રાખજે. આ ગાથા ચારિત્રના ખંડન માટે ઉપયોગમાં લીધી. તે માટે આવું બોલનાર જૈનશાસ્ત્ર બહાર છે. કિસિ ત્તરક્રિયા આ વાત દ્રવ્યચારિત્રને અંગે છે. તેથી દર્શનપક્ષની આ ગાથા ગણી છે. જે મેક્ષના કારણ તરીકે એકલા દર્શનને માને છે. તેથી તેમ માનનાર જૈનશાસન બહાર ગણીએ છીએ. હવે વિચારો. એકલા જ્ઞાન-દર્શન મેક્ષ આપશે? છેલ્લા બે સ્થાનોને બરાબર માને છે. પણ તેને ઉપયોગ ચારિત્રથી ચુકાવવામાં કર્યો, એને ઉપયોગ પોતાના આત્માને મેક્ષમાર્ગે જોડવામાં, કરમચી બચવા માટે જે વિચાર કરાય તે ભાવદયા, તે સ્વદયા વાસ્તવિક. પર દયા સ્વદયા વગર બને નહિં.
Page #287
--------------------------------------------------------------------------
________________
પદે
શ્રીગમેદ્વારક-પ્રવચન-શ્રેણી અનુકંપા ભવનિર્વેદ માટે થવી જોઈએ.
આ સાધ્યમાં ન રહ્યો હોય ને જે પરદયા કરે તે સાધ્ય ચુકેલે છે. તેમ દયા કરીને આપણે સાચવીને ઉતરવું. હું કરમ ન બાંધું, આવી ભાવદયા થઈ, પણ પાછલી વખત કયું નિયાણું. બહ્મદત્ત પહેલાં સાધુ પણું પાડ્યું તે ખામી વગરનું, પણ આગળ સાધ્ય ચૂક. ચારે ગતિથી તમામ પોગલિક વસ્તુથી આત્માને વૈરાગ્ય આવો જોઈએ. એ માટે દયા છે. પિતાના આત્માને ચારેગતિથી મમતાભાવ ઉડી જાય પણ એને ઉપગ આવતે ભાવ રાજ્યાદિક મળે, આ માટે દ્રવ્ય કે ભાવ અનુકંપાને ઉપયોગ નિદ માટે જ થ જોઈએ, ચારેગતિથી કંટાળે લેઈ શુન્યવાદમાં ઉતરી જાય તે નહિં, પણ ચારેગતિથી બહાર આ દ્રવ્ય દુખ નથી. જ્યાં જન્મ મરણ રોગ શોક નથી એવું એક જ સ્થાન છે. તે જ મને મળે. આ દ્રવ્ય ભાવ દયાવાળે ભવથી કંટા હોય તે તેને મોક્ષને જ ઉદેશ હોય. આ સંવેગવાળો કઈ લાઈનમાં હોય ? શમમાં. મોક્ષ અભિલાષાને ઉપયોગ કરે તે જ સાધ્ય ટકે. મેક્ષ મેળવે જોઈએ. ઉદ્યમ કર્યો પણ લવાભાઈ જેવું થાય તે કામ ન લાગે. લવાભાઈનું બ્રહ્મ જ્ઞાન
એક વેપારી જ્ઞાનની જબરી વાત કરે છે. લવાભાઈનામ છે. તેના ગઠીયાને બહાર ગામ જવું છે. હવે તેની સ્ત્રી કહે છે કે ગોળ લાવી આપીને જાવ. બાયડીને રૂપીઓ આપે, તું લઈ આવજે. હું બાઈડી જાત શી રીતે લાવું? તારે ભાવ પૂછ નહિ, માલ જે નહિ. લવાભાઈને ત્યાં જ જે, દુકાનની પડેખે ઉભી રહેજે. તે છોકરા પાસે ગોળ કહેવડાવજે એટલે ગેળ આપશે. પેલી બાઈ આવી તપેલું મૂકયું, લવાભાઈએ વિચાર કર્યો કે જનામાં જુને ગાળ આપીશ તે બેલે તેમ નથી. કડો થઈ ગએલે એ રાશી ગોળ તેની આપે. પેલીએ શાકમાં ગોળ નાખે. ગામડેથી પાછો આવી ઘણી શાક ખાય છે. ખરાબ સ્વાદ આવવાથી વાળ ઉંચા થવા લાગ્યા. ધણીએ મસાલે તપાસ્યા. ળ જોઉં પણ ક્યાંથી લાવી છે? લવાભાઈને ત્યાંથી લવાભાઈને ત્યાંથી? તેમાં શું તપાસવું છે. ખરી તપાસ તે ગેળમાં રામાયણ હતી. પેલે વિશ્વાસવાળે પણ લવાભાઈને ત્યાંથી લાવી હતીને? પણ એ બિચારા બ્રહ્મ જ્ઞાની પુરૂષ તેને શું આપું છું તે વિચાર નથી. ત્યાં સુધી પિલાના મનમાં બપરની વખત
Page #288
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૬૫ મું
૭
તપેલી લઈ આવ્યું. આ ગોળ રાશી છે જરા બદલી આપે. આટલા વરસ જ્ઞાન ગોષ્ઠી કરી હજુ સ્વાદમાં ખારૂં ખાટું તને રહ્યું, પુદગલનું કામ પુદગલ કરે, તેમાં આપણે શી પંચાત ? વાત ખરી પણ હું એ વિચારમાં નથી આવ્યું, માટે બદલી આપો, નાખ નાખ ઉકરડે. વેપલે કરવા બેસીએ છીએ. ત્યારે પેલી ભાવના શામાં ? બ્રહ્યભાવ પણ ગેળની જોએ ખેળ ખપાવે છે. તેમાં બ્રહ્યભાવના માટે મોક્ષ માનવાનું યેય ચુકાઈ ગયું. માટે આસ્તિકતાનું ધ્યેય અનુકંપા, તેનું નિર્વેદ, તેનું સંવેગ ને તેનું શમ, જે અનુક્રમે સાધ્ય-દષ્ટિ નહીં રહે તે અભવ્ય માફક સાધ્ય ચુકીશું. આ કારણથી કાર્ય પ્રધાનતા ગણ સાધ્યની મુખ્યતા ગણું સમાદિકને અનુક્રમ કહ, તેમ અહીં પણ સાધ્યને પ્રથમ નિર્દેશ કરે છે તેથી સામાયિક એ નવ કૃત્યમાં સાધ્ય. અહીં સામાયિક આશ્રવ બંધને દૂર કરવા ને સંવર નિર્જરા કરવા રૂપે તેનું સ્વરૂપ છે, તે અધિકાર અગે વર્તમાન
પ્રવચન ૧૫ મું
શ્રાવણ વદ ૮ ને રવિવાર શાસ્ત્રકાર મહારાજા ચાતુર્માસિક કૃત્યે બતાવતાં બધાં કાર્યોમાં પહેલાં સામાયિકાને સ્થાન કેમ આપ્યું? દેવપૂજા કરનારે સામાયિક વિગેરે કરી શકતું નથી ને પ્રથમ અભ્યાસમાં દેવપૂજા હોય છે. તે કિયાને અનુક્રમ પ્રથમ લીધે નથી. તે જેમ સમ્યકત્વમાં ઉત્પત્તિને કમ કર્યો? સમ્યકત્વના લક્ષણમાં પ્રથમ આસ્તિકય ઉત્પન્ન થાય પછી અનુકંપાને સ્થાન છે. અને દિવ્ય ભાવ અને પ્રકારની અનુકંપા ઉતપન્ન થઈ હોય પછી ભવ નિર્વેદને સ્થાન છે. દ્રવ્યદયા હોય તે માત્ર દુર્ગતિનો કંટાળો આવે, તીર્થંચની પરાધીનતા અને દુઃખથી ડરે પણ મનુષ્ય અને દેવગતિની ચાહના કરે. તેની ચાહના કરે તે કહેવું પડે કે ભવનિર્વેદ થયો નથી. પણ દુર્ગતિ નિર્વેદ થયો છે. ભવ કેનું નામ? ચારેગતિનું નામ ભવ છે. નરક અને તિર્યંચગતિનું નામ ભવ નથી. એકલા દ્રવ્ય દયામાં જનારા ભાવદયાનું લક્ષ્ય જેને નથી, ભાવદયા શી ચીજ છે તે પણ કેટલીક વખત સમજવામાં હોતું નથી. દ્રયદયા સહેજે પ્રચલિત થઈ શકે છે ને સહેજે સમજાય છે. પણ ભાવદયાની સમજ મુશ્કેલ છે.
Page #289
--------------------------------------------------------------------------
________________
૫૮
શ્રીઆમે દ્ધારક-પ્રવચન-શ્રેણી
આમાને ક્યા ચિન્હથી ઓળખવા?
કેટલાક એવા હોય છે કે બાપે કહ્યું છે કે ડામડામાં હીરા છે. હીરા છે હીરા છે એમ આખી જિંદગી માને, હીરોને વિષેધ કરનારની સામે થાય, પણ હીરો કેવો હોય તે તપાસ્યું નથી. તેને આપણે આ શરીર ડાભડામાં આત્મા રૂપી હીરો છે તેમ શાસ્ત્રકારના કહેવાથી સાંભહ્યું છે. તેને અંગે જીવ છે, જીવ છે એમ માનીએ છીએ. પણ છવના સ્વરૂપને વિચારતા નથી, જાણતા નથી અને આસ્તિક હોવાથી જીવ છે એમ જરૂર માને છે. આવા લોકે ઝવેરીના અજ્ઞાન છોકરા જેવા સમજવા તેમ આત્મા શરીરમાં રહે છે. તેનું ચાહે તે થાય તેની મને દરકાર નથી. હીરા માની લીધે પણ હીરો કેવા ગુણવાલે છે તે છોકરાને માલમ નથી. તેમ આ શરીરમાં આત્મા છે તે ચોક્કસ શાસ્ત્રકારના ભરોસે આત્મા ચોક્કસ માનીએ છીએ. પણ આત્માના ગુણે કેમ વધે ને કેમ ઘટે કેમ વધારી શકાય તે તરફ લક્ષ્ય નથી, હવે ભાવદયા લાવવી કયાંથી? ડમડાને ધ્યાનમાં રાખી હીરાને ધ્યાનમાં રાખો. શરીર આત્માને ડાભડે છે. અંદર હીરા તરીકે આત્મા છે હીરા તરીકે આત્મા માને તે પ્રથમ આત્માનું સ્વરૂપ જાણવાની જરૂર છે. જે દાભડ ખેલવાને નહિં તે સ્વરૂપ ન જાણે પણ જે દાભડે ખેલે તે હીરો કે છે તે જરૂર જોવે. હીરો એબવાળ હોય તે છાતીમાં ઘા વાગે છે. હવે એક પથરાને ભાઈ એક ખાણ-માતામાં થી ઉત્પન્ન થાય છે. પથરની એબ લગાડે છે તે ઘા છે, પણ આ આત્મારૂપી હિરાને કેટલી એબ છે તે તપાસત નથી. આત્માને તપાસી એ તે તેના ગુણે ધ્યાનમાં આવે. કહે ત્યારે આટલા સુધી મિથ્યાદ્રષ્ટિએ જીવ માને છે, નાસ્તિક સિવાયના આરિતક મિથ્યાદષ્ટિ ખાળીયામાં આમા માને છે પણ સમ્યગદષ્ટિ કયાં ગએલો હોય?
સમ્યગ્દષ્ટિ આત્માના ગુણે તરફ ગએલે હોય. ડાભડામાં હીરો છે એમ માનનારા કરતાં હીરાની સ્થિતિ સ્વરૂપ તપાસનારા ભાગ્યશાળી હોય. તેમ આત્માનું સ્વરૂપ જાણી આત્માને માનનારા પરેખર ભાગ્યશાળી હોય. આત્માનું સ્વરૂપ કયું? આત્મા તમારા રૂપે કરી રસ ગંધ સ્પર્શ કે શબ્દથી આત્માને ઓળખી શકવાના નથી. આમા ઓળખાય તે માત્ર ચેતનાથી ઓળખાય. ચેતના સિવાય આત્માને ઓળખવાને બીજે રસ્તે નથી. મિથ્યાત્વીએ આત્માને ચેતનાવાળો માને છે.
Page #290
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૬૫ મુ
હુ” પ્રતિતિથી માલમ પડે તે આત્મા
‘હુ” એ પ્રીતતિથી જે માલમ પડે તે જ આત્મા. અન્ય મતવાળા પણ ચેતનાવાળો આત્મા માને છે. આપણે જૈન કયારે કહેવાઇ એ ? હીરા કયા ગુણે ધરાવે છે. હીરામાં અવગુણ્ણા યા ? હીરાને ચાકખા કરી શકાય કે ક્રમ ? આત્માને અંગે . આત્માના ગુણે! - કયા ? ને તેવા આત્મા કર્યેા ? જો હીરાના ગુણ્ણા ન જાણે તે હીરાના અવગુણે જાણી શકશે નહિં, તેમ અહીં આત્માના ગુણ્ણાને ન જાણે તે મનુષ્ય આત્માના અવગુણાને કયાંથી જાણશે.? પ્રથમ સમ્યકત્વને અંગે કઈ શ્રદ્ધાની જરૂર આત્માના ગુણેાની શ્રદ્ધા તે કેવી રીતે જાણવી ? તેટલા માટે સિદ્ધપદની આરાધના જણાવી. સિદ્ધપદ આરાધે તે સિદ્ધમહારાજના જેટલા ગુણા તે બધા તમારા આત્મામાં ગુણા છે. જેટલા સિદ્ધ મહારાજમાં તેટલા જ તમારા આત્મામાં ગુણા છે. જેણે નિધાનમાંથી પૈસે! બહાર કાઢો. હાય તે વેપાર રાજગારમાં ઉપયોગ કરી શકે. ધન જેવુ... નીચે દટાઈ રહેલુ હાય તે ઉપયાગ કરી શકે નહિ. આપણે ઘટાએલા ધનવાળા છીએ. સિદ્ધો ખુલ્લા ધનવાળા છે. જેટલુ સિદ્ધમાં તેટલુ આપણામાં છે, એ માનીએ તે જીવતત્ત્વ માનતા થયા. જીવ પદાર્થ મિથ્યાત્વી પણ
માને છે.
એક પદની અશ્રધ્ધામાં મિથ્યાત્વી ગણાય છે.
નવે તત્વ મિથ્યાત્વી માને છે. શૈવ વેષ્ણુવ કે વેદાંતીને પૂછે કે જીવ કે જડ પુન્ય પાપ નથી એમ કાઈ કહે છે? પાપ શકાતું નથી. અધાતું નથી. તૂટતુ' નથી. મેાક્ષ નથી એમ કાઇ કહે છે? કયું તત્વ ખીજા માનતા નથી. તેા બધા સમિતી માનવા ? કાઈ ને પણ પૂછે. નવ તત્વમાં કર્યું' તત્ત્વ નાકબૂલ કહે છે ? કડા નવે તત્વને જેવી રીતે આધે તમે માના છે તેમ આધે તેઓ પણ નવે તત્વ માને છે. પણ એક વાત ધ્યાનમાં રાખજો. ચારી એક રકમની એ ચારી, શાહુકારી ૧૦૦એ રકમની શાહુકારી હેાય તે જ શાહુકારી. ૯૯ રકમની શાહુકારી રાખી. એક રકમની ચારી રાખા તા શાહુકારી ન ગણાય. એક રકમ પુરતા ચાર ગણ્યા, ૯ રકમ પુરતા શાહુકાર ગણ્યા ? ચારી એક રકમથી બધાએલી છે, તેમ સમકિત સર્વ શ્રદ્ધાએ બધાએલુ' છે. ૯૯ પદાર્થની શ્રદ્ધ! કરી ને એક પદાર્થની શ્રદ્ધા ન કરી તે સમકીત નથી.
Page #291
--------------------------------------------------------------------------
________________
શ્રીઆગમાદ્ધારક-પ્રવચન-શ્રેણી
પળ' વમવિ અસરઘસો મિચ્છલિટી સૂપ નિર્મા, એક પદ પણ શ્રદ્ધા ન કરે તો સૂત્રમાં મિથ્યાદ્રષ્ટિ કહેલા છે. પત્રમાં તા અ હાય પણ એક અક્ષર પણ ન રહે તે। મિથ્યાત્વી. પટ્ટની શ્રદ્ધા કરી તે અક્ષરની આપાય આવી ગઇ અને સૂત્રોમાં પદ્મ સિયાયના અક્ષર ન હાય. સૂત્રોનાં શબ્દો વિભક્તિવાલા, અક્ષર કોઈ દિવસ હાય નહિં તે અક્ષરની અશ્રદ્ધાની વસ્તુ જ નથી. ધમ્મTM મંગલમુકૢિ તેમાં પદ ન માનવાનુ' અને પણ અક્ષર ન માનવાનુ ં બનતુ જ નથી. શાશ્ત્રામાં પદ્મ સિવાય અક્ષર જ નથી. અક્ષર એકલી ચીજ મળવાની નથી. તેા અક્ષરની અશ્રદ્ધા રહેવાની કાં? પદ અગર એક અક્ષરની પણુ શ્રદ્ધા ન કરે તે બાકીની શ્રદ્ધા કરે તે પણ મિથ્યાદ્રષ્ટિ કહેવા પગુ ‘ગજપતિ'ની જગપર ‘જપતિ’ આલે તે પદ આળવ્યુ’ નથી ? ‘કમલ' અને મલ’ શુ એળવ્યું ? પદની શ્રદ્ધામાં વાંધે નથી. પણ અક્ષર એ ન માન્યા તેમાં ગજપતિનું જપતિ થયું તેમ આખા પદ અગર એક અક્ષરને જો ન માને તે તે એક પદ સિવાય બાકીની બધી વસ્તુ માનતા હોય તે તેને શાસ્ત્રકાર મિથ્યાદ્રષ્ટિ કહે છે, બધી રકમ સાચી લખીને એક જગેાપર પાંચના પાંચહજાર લખ્યા તા શાહુકાર કે ચાર ? ચારી એકને અગે પણ શાહુકારી ૧૦૦ને અંગે, આ વિચારશે તે નિણ્ન થશે કે જમાલિ કાણુ ? એક અપેક્ષાએ મહાવીર મહારાજ કરતાં જબરજસ્ત, આ વચન અપેક્ષાએ કહુ છું. મહાવીરે એકલાએ દીક્ષા લીધી, ને ૪માલીએ પાંચસે રાજકુંવર સાથે દીક્ષા લીધી, ભગવાનનુ જોર ઘરમાં પણ ન ચાલ્યુ. ભગવાનની સ્ત્રીએ દીક્ષા ન લીધી. જમાલીની સ્ત્રીએ જોડે દીક્ષા લીધી. તે પશુ હજારના પરિવાર સાથે સ્ત્રીએ દીક્ષા લીધી. આ તા દીક્ષાની વાત થઈ, બીજી બાજુ જમાલી એટલે ભગવાના કુટુંબી. પીતરાઈ તરીકે નહિ' પણ વેવાઇ તરીકે જમાઈ છે. નજીકના સમધવાળા છે. એ જમાલીને નિન્દ્ગવ તરીકે જાહેર કરવા યા હુશે તે કેટલી લેાકની બેદરકારી રાખવી પડી હશે? હજારે સાધ્વી ને પાંચસો સાધુ તેના (જમાલીના) તામામાં છે, જેની દીક્ષા વખતે કેટલા ઠાઠ હાવા જોઈ એ તે તપાસેા, પાંચસે રાજકુવર સાથે હજાર સ્ત્રી સાથે સ્ત્રી નીકળે છે. આવા સ`ખંધ છતાં દુનીયાની સગાઈ અહીં નથી, અહીં તા સગાઈ સિદ્ધાંતની છે. સિદ્ધાંત સિવાય કાંઈ સંબંધને સ્થાન નથી. તેથી જમાલિને નિન્દ્વવ તરીકે જાહેર કર્યાં, આજ કાલ આમાં કર્યું ફરક? કયું જુદાપણું ? ત્યાં વિચાર કરીએ તે માત્ર ભેદ કો નથી.
૬૦
Page #292
--------------------------------------------------------------------------
________________
વચન ૧૬૫ મુ
કા
ચાક્ડા તાલવાના કાંટાથી અવેરાત ન તેલાય તેમ સુક્ષ્મ બુદ્ધિ વગર સિધ્ધાંત ન સમજી શકાય.
S.
..
.
.
મહાવીર ભગવાન કહે છે કે હેમાળે ૐ કરાતું એ કર્યું. કહેવાય. ને જમાલી કહે છે કે તે વાઢે કર્યું. ત્યારે કયુ કહીએ, આટલે જ ફેર, જે શાસ્ત્રમાં ઉંડા ન ઉતર્યા હાય ને ધાકડા તાલવાના કાંટે જે ઝવેરાત તેાલે. તેમ દુનીયાદારીની દૃષ્ટિએ તેાલીએ તેા જમાલી સાચા છે. કર્યું કહેવું, કરાતું કહેા. કર્યું" ન કહેા તેમાં જમાલી શું ખાટુ કહે છે. મહાવીર મહારાજ કરાતુ' અને કર્યું' એ અન્ને જગાએ કર્યું કહેવા માંગે છે, જમાલી કરાતું હાય તેને કરાતું કહેવા માંગે છે, ને કર્યું ત્યારે કર્યું કહેવા માગે છે. આપણી દૃષ્ટિએ જમાલી સાચા ઠરે છે. મકાન ચણાવતા અધુરા રહે છે. રાંધવા માંડીએ છીએ ને અધુરૂ રહી જાય છે. કે કામેા અધુરા રહી જાય છે, તે કર્યું કહેનાર શી રીતે ફાવવાના ? જમાલિના એ મત છે. મહાવીર મહારાજના મત કરાતું તેને કયુ કહેવુ`. હવે તમે કહેશે કે આટલામાં નિન્હેવ જાહેર કરી બહાર કાઢવા તે કેટલું બધું સાહસ ? ખરી રીતે તુલના કરો. વ્યવહાર દૃષ્ટિએ જમાલી સાથે લાગે છે, કારણુ એક જ. ધેાકડા તાલવાના કાંટે હીરા તાલાયા, ખારીક દૃષ્ટિથી વિચારે. મહાવીરનુ' કથન અને જમાલિનુ કથન જોઈ ગયા એ જોતાં ધાકડું' તેાલવાના કાંટે મેાતી તેાલનાર ભૂલ ખાઈ જાય, તેમ વ્યવહાર દૃષ્ટિથી તુલના કરવા ગયા તેમાં મહાવીરનુ કાચું ને જમાલીનું સાચુ' લાગે, પણ સમયની પ્રક્રિયામાં ન ઉતરા ત્યાં સુધી આ ખરૂં લાગે,
નિવિભાજ્ય કાળ-સમયના બે વિભાગ ન થાય
આંખ મીંચેન્ની હોય ને ઉઘડે આમાં જેટલે વખત, મીંચાએલી આંખને ઉઘડતાં કેટલે વખત લાગે ? તેમાં અસખ્યાત સમય થાય, તેના અસ ંખ્યાતમા ભાગ, જૈનાને અસંખ્યાત શખ્સ જડયા છે જેથી જ્યાં ત્યાં તેના ઉપયોગ કરે છે. એમ કહેનાર છે પણ આજની શાય પ્રમાણે તે! માનવું પડશે. વાયરલેસ અથવા રેડીયેાથી અમુક મિનીટ કે સેકર્ડમાં હઝારા ગાઉસ'દેશા પહોંચાડાય છે. એ સ ંદેશાને ઢારાવા સરકવામાં ટાઈમ કેટલેા ? કલ્પના બહાર, જ્યારે સેકડામાં હજારી ગાઉ જવાય. એક ગાઉના ટાઈમ પવે મુશ્કેલ તા એક ફર્લીંગ હાથ વેંત
Page #293
--------------------------------------------------------------------------
________________
શ્રીઆગદ્ધારક-પ્રવચન-શ્રેણી કે આંગળ કે દેરાવા જેટલું સ્થાન તેમાં ટાઈમ કેટલે? તે આંખ ઉઘડે અગર મીંચાય તેને અસંખ્યાતમે ભાગ જ્ઞાની દેખે તેમાં નવાઈ નથી. આપણે ભાગ કલ્પી શકીએ છીએ. તે અત્યારની સામાન્ય શોધમાં આટલા ભાગ કલ્પી શકે છે, તે જ્ઞાનની દૃષ્ટિ તેટલા બારીક ભાગમાં જાય તેમાં નવાઈ શી? એ જે સમય તેની જે ક્રિયા તેમાં કરાતું કર્યું કયું? સમયમાં કરાતે અને કર્યું ને કાળ ક? સમયન ભેદ નથી, નિર્વિભાજ્ય ભાગ કાળ તેને સમય કહીએ છીએ, તે કરાતું અને કરાયું આ બે ભેદ પાડવા કયાંથી? બે ભેદ પડે તે સમયપણું ન રહે. એક વાત બીજી વાત એ કે આત્માને સર્વથા અજ્ઞાનાવરણીય ક્ષય થાય છે સમયે જ્ઞાનાવરણી આદિ કર્મોને ક્ષય થાય તે સમયે કેવળ થાય કે બીજે સમયે કર્મોને મેલ થાય? પણ પરિણામ આત્માના શુભ થવા માંડયા તે વખતે તે સમયે નિર્જરા કે બીજા સમયે નિર્જ ? કર્મને બંધ નિર્જરા, જ્ઞાનાવરણીયને ક્ષય કયારે માન? સર્વ કર્મને ક્ષય ક્યારે માન? મેક્ષ ક્યારે માનવો? કરાતું કર્યું ન માને તે આ બધામાં વાંધો આવશે. સમયની બારીક દષ્ટિએ વિચારીએ તો જે સમયે કરાય તે સમયે કયું ગણાય, સમયને અંગે જે કરાતું તે સમયે જે કર્યું' ગણાય એ ન માને તે આશ્રવ, સંતર, નિર્જસ બ ધ અને મોક્ષ એક સમયના સિદ્ધાંતમાં બધા તત્વ બગડે. આ દૃષ્ટિએ જમાલિને બહાર કર્યો તે વ્યાજબી છે. જમાસિ સરખાને નિહુવા જાહેર કેમ કર્યો
કરાતું અને કરાયું આટલા ફરકમાં નિન્હવ કર્યો ને શાસનથી ખસેડયે. પણ કેટલો છે તે વિચાર્યું નથી. ન્યાયની તુલના કરે તે ગુન્હેગાર કેટલી ઋદ્ધિવાળે કે કુટુંબવાળે છે તે જોવાનું નથી, જે
દ્ધિ કુટુંબ જેવાય તે ન્યાય ગણાતું નથી. તેમ એ ક અક્ષરને સિદ્ધાંતને ફરક તેટલા ખાતર જમાલી સરખા રાજપુત્રને તેની સ્ત્રીએ હજાર સ્ત્રીઓ સાથે દીક્ષા લીધી છે તેવાને ખસેડી નાંખે. આટલે ફેર જૈન શાસન દેખાતું નથી. આંખની અંદર રેતની કણી પણ ખમાય નહિં, આંખ નાજુકમાં નાજુક સ્થિતિ પણ ચલાવી ન શકે. તેમ જૈન શાસન આંખ જેવું છે. સિદ્ધાંત માનનારા દીગંબર ઢુંઢીયા નિકલ્ય પણ નવ તત્વમાં ભેદવાળી ન નિકલ્યું. બીજા ભેદવાળા નિકલ્યા પણ નવ તત્વમાં ભેજવાળો ન નિકલ્ય, નવ તત્વને કબૂલ સિવાય કઈ જૈન મત નથી.
Page #294
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૬૫ મું
બીજામાં એક અદ્વૈત માને ત્યારે એક કેવળ અદ્વૈત, કેટલાક માયા કેટલા પ્રકૃતિશુદ્ધ આત્મા માનનાર, એમ વિચારતા એમના તતમાં ભેદ છે. હેમચંદ્રાચાર્ય મહારાજે કહ્યું છે કે જે કેઈએ કંઈ સરલતાથી કહ્યું તેમાં ભૂલથી કહ્યું તેમાં તેના શિખે જ વળગી પડયા તે સ્થિતિ જન શાસનમાં ચાલી નથી. વચનમાં એક અક્ષરને કે એક પદનો પણ ફેર ન ચાલી શકે. આથી કરાતું ને કરાયું નો ભેદ પાડનારને બહાર મૂકો પડ. કરાતું ને કરાયું તેમાં ફેર પદને છે કે અક્ષરને માત્ર તેને ફેર તના કે યના ફરકમાં જમાલીને નિન્હવ તરીકે જાહેર કર્યો. તે पय अक्खरमषि असद्दहता मिच्छदिट्ठी जमालिव्ध मे ५४ है ये અક્ષર સૂત્રકારે કહેલું ન માને તે ને એક પદ કે અક્ષર સિવાય બાકીની બીજી શ્રદ્ધા હોય તે પણ તેને મિથ્યાદષ્ટિ કહે. જ્યાં આત્માના સ્વરૂપનું ગુણોનું ભાન નથી. માત્ર જીવ શબ્દ પકડી રાખ્યા. બધા સ્વરૂપે જીવને જાણવો જોઈએ. આત્મા પિતાની ઘોર પિતાની મેળે ખેદી રહ્યો છે.
સમ્યકત્વ સર્વવ્યાપક માન્યું. સર્વની શ્રદ્ધા જરૂરી ન હતા તે સર્વવ્યાપક માનતે નહિં. જીવ છે એમ કહેવાથી સમ્યકત્વ ન આવે. માટે સ્વરૂપ ખ્યાલમાં લાવી. સમ્યકત્વ પામતાં જીવનું સ્વરૂપ ખ્યાલમાં આવવું જોઈએ, માટે સિદ્ધનું સ્વરૂપ તે મારું સ્વરૂપ સિદ્ધ અને મારા સ્વરૂપમાં લગીર પણ ફરક નથી, સ્વરૂપમાં ફરક જૈનશાસન માનતું નથી. સમકતી થએલા મનુષ્ય એક વખત આ વાત સ્વરૂપ માની યે તો ફરક શાને છે ? એ બધે ફરક દેખાય છે ને નથી કેમ કહે છે ? જે સ્વરૂપમાં ફરક નથી તે ફરક શાથી પડ છે? કર્મના કાંટાએ આ બધે ફરક પાડ્યો છે. ચકખા હીરામાં બીજી જાતના પુદ્ગલે ભળવાથી હીરાને એબ લાગે છે, તેમ આ આત્માને પુદગલો લાગવાથી એબ લાગેલી છે. છોકરો ડાભડાને લઈ ફરે છે. હીરા છે. પણ છોકરો હીરાની એબ જ નથી. એબ તે નથી એને ફર કરવા પ્રયત્ન કરતા નથી. તીર્થ કદિ કહી ગયા કે શરીરમાં આત્મા છે તેથી આપણે આત્મા પોકારીએ છીએ, એબ લયમાં ન લઈએ તે એબ-ગુ વધતા છે કે ઘટતા છે, તે તે લક્ષ્યમાં આવેલ શાનું? એક દિવસ આત્માના ગુણે એકાંતમાં બેસી લખ્યાં તેમાં કર્યો તેટે છે, કેમ વધે વિગેરે વિચાર્યું ? ચાહે ધરમ પામ્યા વીસ ત્રીસ ચાલીસ પચાસ વરસ
Page #295
--------------------------------------------------------------------------
________________
શ્રીગદ્વારક-પ્રવચન-શ્રેણી થાવ. દાભડે લઈ ફરીએ પણ હીરા સામું જોતા નથી. રામયે સમયે આત્મા શું કરી રહ્યા છે? દુનીયામાં શબ્દ કહે તો ખોટું લાગે પણ પિતાની ઘો પિત દે છે. આ ઓભા મિથ્યાત્વ અવિરત કષાયને આધીન થઈ ગઈ. પિતાની ઘોર બેદે છે. હું મારી ઘેર બેદનાર ન બનું તે જ ભાવદયા. ભાવદયા શદ પોકારીએ છીએ. ભા વદયા વગર પરદયા ન બને તે શબ્દ પિકારીએ છીએ, પણ ભાવદયા વિચારવાને અવકાશ નથી. એના વગરની સોનીની દુકાન જામી છે. સામાયિક પોષધ વિગેરે છે સેનીની દુકાન પણ એ સનીની દુકાનમાં બધા એજાર છે, માત્ર કુલડી ખાલી છે. બાકી દુકાને પાટીયું ગાદી ભુંગળી ચીપી બધું છે. તેમ આપણે બધું જોડે છે, પણ સોનીની દુકાન સેના વગર મંડાઈ છે. ભઠ્ઠી ઉપર ને ઓબર ઉપર ધ્યાન રાખવાની જરૂર છે. ઓઝાર વગર કમાવાતુ નથી પણ તેનું મળે ત્યારે કમાવાય છે. તેમાં સામાયિક વિગેરે મેક્ષની દુકાન છે પણ માલ ? પિતાના આત્માને તપાસ મારું સ્વરૂપ કયું? કેનાથી રોકાયું છે કેમ પ્રગટ થઈ શકે? કેટલાક મૂછોના મરદ હોય, હીંમતના મરદ ન હોય, તેમ કહેનારો ચેતનાવાલે પણ ચેતના બધી છે. ક્યાં? નહીંતર પોતાનું ઘર પહેલાં ન તપાસે કે આ પિતાને આત્મા, જ્ઞાનાવરણી આદિથી ભારે થાય તે બાજા બારની દાઢી બુઝાવી પણ પિતાની ન બુઝાવી તેમાં વળે શું? આંખ આખા જગતને દેશે માત્ર પોતાને ન દેખે
આંખ એક રત્ન જિંદગીને આધાર મુખ્ય ચીજ પણ અવગુણ દયાનમાં નથી. આખા જગતને જુવે પણ પિતાને જુવે નહિં. તેમ આપણે આત્મા આ જગતની પંચાત કરે. રેડા પાસે કે હગી તરી ગયું તે વિચાર કરે, પણ અહીં આમામાં વિષ્ટા એકઠી થાય છે તેને વિચાર કરતું નથી. આંખ બીજાને દેખે. પિતાની શોભા બીજાને દેખાવામાં ગણે પણ ત્યાં સુધી સમ્યકત્વને છેટુ છે. સમ્યકત માં હોય ત્યારે તેનું સંપૂર્ણ સ્વરૂપ ધ્યાનમાં આવવું જોઈએ. કૈવલ્ય જે રૂપ અરૂપી ધું જણાવે જેના માટે સિદ્ધની પૂજા કરું છું તે મારા આત્મામાં છે. આ. કર્મકાકાએ કેવળને કેળિયે કર્યો છે. હવે કરમને એકાવવા જોઈએ. આપણે તે ઉલટા છીએ. આત્માને દરેક સમયે બંધાતા કરમે થી કંટાળે ત્યારે સ્વદયા. આવી સ્વદયામાં ગયા વગર ચારે ગતિથી કંટાળો આવે ખરો ? જેણે પિનાનું ઘર ધ્યાનમાં લીધું નથી તે બરફીની લાલચમાં કદલી કાઢી
Page #296
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૬૫ સું
આપે. ઘરનું ભાન નથી તે જ કદલી કાઢી આપે તેમ દેવલોકનાં સુખ તે પણ બરફી. આત્માના ગુણે કદલી છે, તો કદલી આપી બરફી લેવાનું કોણ પસંદ કરે ? તેમ દેવલોક કોણ ઈ છે? જેને મેક્ષને આત્માને
ખ્યાલ છે તે સ્વપ્નમાં પણ દેવલોક ઈચછે નહિં. જે વખતે કેવળનું સંઘયણ નથી તે વખતે ચારિત્ર આરાધનારા દેવકે જવાના, પણ અમે દેવલોકની ઈરછાને નિષેધ કરીએ છીએ. દેવલોક વિસામો છે. ઇંદેર એક દહાડે ન પહોંચે તેણે વચમાં વિસામે લેવું પડે, પણ સવાર પડે તે મુસાફરી શરૂ થાય. વિસામાવાળાને ચાલ્યો એટલું ચાલવાનું નથી. જેટલી આરાધના પહેલા કરી હોય તેથી બીજા ભવમાં વધારે આરાધના શરૂ થાય. પહેલા ભવનું આરાધન બાળપણમાં આવીને મળે. પહેલાંના ગએલા માઈલ નવા ચાલવાના ન હોય. જે દેવક જાય ને મોક્ષ પ્રયાણવાલા હોય તેને ત્યાંથી આગળ ચાલવાનું હોય. તિરસ્કારથી બોલાએલ દીક્ષા શબ્દ સવળ કને પડયો?
વજવામી જન્મ સાથે કેમ પ્રતિબંધ પામ્યા? એક જ શબ્દથી, બીજા બધા શબ્દ ઉલટા પ્રતિકૂળ છે. ભવાભિનંદી જેવા જ એકઠા થએલા હોય. અહો એના બાપે દીક્ષા ન લીધી હોત તે કે ઓચ્છવ મહાઅછવ થતે, એવી વાતમાં આવેલ દીક્ષા શબ્દ; દીક્ષાની સુંદરતામાં શબ્દ નથી બોલાયે, કહે દીક્ષાના ધિક્કારમાં શબ્દ આવ્ય છે. ઓચછના રંગે ચંગ ઉડાવવા માટે વિદનભૂત દીક્ષા શબ્દ સાંભળી વજીસ્વામીને કેમ ટ્રા ? કહો નવી મુસાફરી શરૂ થાય છે. પહેલાની ચાલેલી હવે નથી ચાલવાની, અહીં જંકશન થયું. તે દિવસનું જમેલું બરચું દીક્ષા શબ્દમાં લીન થાય છે. એ દીક્ષામાં લીન થયો ત્યારે જાતિસ્મરણ થયું. મારે દીક્ષા લેવી એ નિશ્ચય કર્યો, કહે બરચું અજ્ઞાન છે પણ અજ્ઞાનતા નથી. ભવાંતરના જાતિસ્મરણવાળું છે. હજએ દામાં પડયું નથી, દીક્ષાના પરિણામ બધાના થાય છે. અંતઃકરણથી વ્યાખ્યાન સાંભળનારો અંત:કરણથી દીક્ષા લેવાના વિચારવાળો હોય છે. પણ લઈએ તે ખરા પણ ત્યાં બાયડી છોકરા મીલક્તનું શું થાય? તે વિચારે ચારિત્રના પરિણામને સાફ કરી નાખે છે. વાસ્વામીને જન્મતા સાથે બધા વિચાર ન હતા. દીક્ષા ખરાબ છે. એમ કઈ કહેતું નથી, મોક્ષને રહે-કલ્યાણ બધા માને છે, પણ ઉત્સાહ થાય તે સાથે પરિણામ ભંગ
Page #297
--------------------------------------------------------------------------
________________
શ્રીઆગદ્ધારક-પ્રવચન-શ્રેણી કરાવનાર વિચારો આગળ રજુ થાય છે. હવે માતા-જતા તેને અંગે પત્રે વિચાર કર્યો કે દુઃખી કરૂં, દુખી કરવાની બુદ્ધિએ દુઃખી કરું તેમ નહિં. મારી ઉપરથી રાગ ખસેડવા માટે દુઃખી કરું, માટે પિતે હેરાન થઈ માને હેરાન કરી. પણ બચો હેરાન શું કરે? એ છે કએ વિચાર્યું કે કયે રસ્તે હેરાન કરી શકું? એક જ રસ્તે, હું તે જ રહું. માને ત્રાય ત્રિાય કારાવવી તેને એક જ રસ્તે, અંતે છ મહિને ત્રાઈ ત્રાઈ પિકારી ગઈ પાડેથી પણ ત્રાહી પિોકારી ગયા. જ્યાં ધનગિરી વહોરાવવા આવ્યા છે. જ્યાં ગોચરને ટુકડે લેવા આવ્યા છે ત્યાં લે છેકરો. નહીંતર ટુકડે લેવા આવનારને છેકરે કેણ દે? કહે એવી કંટાળી ગઈ તેમાં પેલા ના કહે છે કે પાછે માંગીશ. રહેવા દે. તે પણ કીધું કે નહિં માગું, પાડોશીઓ સાક્ષી કયારે થયા હશે? પાડોશીઓ ગણતા હતા કે છોકરે જાય તે બાઈ સુખી થાય. તેથી પાડોશીઓ સાક્ષી થયા. બાઈએ ને પાડે શીએ તે લપ કાઢી, પણ વજીસ્વામીનું તે કામ થયું. આવા પરિણામ જન્મથી કેમ? કહે પહેલા ભવની આરાધનાને લીધે, પહેલા ભવની આરાધના સારી હોય તે વિરૂદ્ધ શબ્દ પણ કામ કાઢી નાખે. સર્વાર્થસિદ્ધથી જે ચાવી મનુષ્ય થાય તે મેક્ષે જ જાય. જે પહેલાનું ફેર ચાલવાનું હોત તે તે ભવમાં નિયમ રખાત નહીં. આથી દેવતાને ભવ વિસામા તરીકે, તે ઈચ્છવા લાયક ન રહ્યો. તે દેતતાને તથા મનુષ્યના ભવ ઈચ્છવાલાયક નહીં. આમ વિચારે તે ચારે ગતિથી નિર્વેદ થયે, ત્યારે જ મિક્ષ સિવાય બીજ દષ્ટિ નહીં. દષ્ટિ ન હોવાથી સંવેગવાળે ગયે ને એથી શમા પરિણામમાં છલતે જાય, તેમ ક્રિયાને ઉત્પત્તિને કેમ છતાં શમ-સંવેગાદિ અનુકમ કહ્યો, તેમ અહીં પણે સામાયિકમાં મુખ્યતાને અનુકમ લે છે. તેનું વિશેષ સ્વરૂપ અગ્રે જણાવશે.
પ્રસંગે ત્રીજને દિવસે એથ ગણે તે માયામૃષાવાદી છે, તે સંબંધમાં જણાવવાનું કે ઉદયાતિથિ હોય તે તેમાં ફેરફાર કરવાનું હોતું નથી. ફેરફાર કયાં છે ? ક્ષય હોય ત્યારે. હવે એમ કહેતા હોય કે ત્રીજ હોય ને ચેથ કેમ કહેવાય? તે તેરસને દહાડે ચૌદશને ક્ષય હોય તે ચદશ માને ? તે ક્ષય કરેલી છતાં માને નહીં ને વળગાડે તેને મૃષાવાદી જરૂર કહે.
Page #298
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૬૬ સુ
૬૭
એ કાચ એક તિથિએ કરા એમ કહે છે. પણ ખેલવુ ઘણું સુંદર છે. જેમને ખાર તિથિના પચ્ચખાણ હોય તે એક દહાડામાં બે દહાડાનાં કાય શી રીતે કરશે ? જે કેટલીક તપસ્યાની ક્રિયા પણ કરી શકા, જે દિવસને અ ંગે જે ક્રિયા કરવાની તેમાં શું કરશે ? ત્રીજા મુદ્દામાં આવ્યા છે? પંચાગીમાં કયાં લખ્યું છે ? પહેલાં તે પુનઃમની કમી કરવી તે પાઁચાગીમાં કઈ જગાપર છે? એ પતિથિ હોય તે પહેલાંના ક્ષય કરવા પડે, તેરસને દહાડે તેા ચૌદશ હોય ચૌદશને હાર્ડ પુનમ હોય છે.
પ્રવચન ૧૬૬ સુ શ્રાવણુર્દિ ૯, સેામવાર,
શાસ્ત્રકાર મહારાજાએ સામાયિક પ્રતિક્રમણ વિગેરે નવ કાર્યાં બતાવ્યા, તેમાં સામાયક પ્રથમ કયા મુદ્દાએ કહ્યું ? પ્રવૃત્તિમાં હ ંમેશા એક પછી એ પછી ત્રણ તેમ અનુક્રમે ચઢે છે. તેમ પ્રવૃત્તિમાં પડેલી પૂન દાન વિગેરે કરતાં સામાયિક છેવટે આવે, સામાયિક ક્રિયા ક્રમને અંગે છેલ્લી ચીજ છતાં શાસ્ત્રકારે પહેલી કેમ કહી ? તેના ઉત્તરમાં જણાવ્યું કે આ અનુક્રમ ક્રિયા ક્રમની અપેક્ષાએ નથી. દેશનાના ક્રમમાં ક્રિયા ક્રમ ન રાખતાં યથાપ્રાધાન્ય ક્રમ રાખવામાં આવે છે, તે અપે ક્ષાએ પ્રથમ સવિરતિના ઉપદેશ દેવે, તે ન લઈ શકે તે દેશ વિરતિ ઉપદેશ દેવા ને તે ન લઈ શકે તે પછી સમ્યકત્વના ઉપદેશ દેવા. હવે આ જગા પરએક વાત ખ્યાલમાં લેવાની છે. મહાવ્રતના ઉપદેશ દેવા તે અમલમાં ન મૂકી શકે તે દેશિવતિને ને તે પણુ અમલમાં ન મુકી શકે તે સમ્યકત્વનો ઉપદેશ દેવે પશુ આ ક્રમ આપણી સમજણુની બહારના છે. સર્વ વિરતિના ઉપદેશમાં દેશ થકી છેાડવાની વાત નથી આવતી? જ્યારે તે વાત આવી ગઈ તા સવિત ન લઈ શકે તેને દેશિવરતિના ઉપદેશ દેવા તે શું ? તેમ મૃષાવાદને સત્ર વિરતિવાળાને સૂક્ષ્મ બાદર અને પ્રકારે ત્યાગ કરવાના ઉપદેશ દીધા હતા, તેા ખાદર ત્યાગના કી ઉપદેશ ખાકી રહ્યો હતા કે જેથી માદરના ઉપદેશ આપે છે, હિંસા છેડવાનુ` કહેા તેને ત્રસ સ્થાવર સાપેક્ષ નિરપેક્ષ બધા મધ કરવાનું કહો, મૃષાવાદમાં નાનું ને માટું, ચેરીમાં માટી કે નાની, મૈથુનમાં પરિગ્રહમાં સ્વસ્રી કે પરસ્ત્રીના ત્યાગ કરવાનું કહા તા દેશ
Page #299
--------------------------------------------------------------------------
________________
શ્રીઆગોદ્ધારક-પ્રવચન-શ્રેણી વિરતિને કયે ઉપદેશ બાકી રહ્યો ? તે સર્વવિરતિ પછી દેશવિરતિને ઉપદેશ આપવો તે નકામું છે. ઈરછા અંદરના પરિગ્રહને ઉપદેશ, આવે બહારને ન દે તેમ નથી. સર્વવિરતિના ઉપદેશમાં સર્વ નિરૂપણ સમાઈ જાય
મહાવ્રતમાં બનેને ઉપદેશ સરખે. જેવી ત્રસની હિંસા તેવી સ્થાવરની હિંસા પણ છોડવી. જે સૂકમ મૃષાવાદ તે બાદર મૃષાવાદ પણ છોડે. જેવી સ્વસ્ત્રી છોડવી તેમ પરસ્ત્રી પણ છોડવી. તેમ ચેરી પરિગ્રહ નાની કે મટી પણ સરખી રીતે છોડવાનું છે. આ રીતે ઉપદેશ આપે છે તે દેશ વિરતિને ઉપદેશ જાદે કેમ આપો ? સર્વવિરતિને ઉપદેશ આપે પછી દેશવિરતિને ઉપદેશ કર્યો? સર્વવિરતીની બહાર દેશવિરતિ નથી. તે જુદે ઉપદેશ કેમ આપવાનું કહે છે? તે તે ઠીક પણ સમ્યકત્વ માટે પણ દેશવિરતિની પરિણતિ ન થાય તે સમ્યકત્વને ઉપદેશ આપ. તે દેશવિરતિ કે સર્વવિરતિ પહેલાં સમ્યકત્વને ઉપદેશ નથી કરતાં ? એટલે સર્વ વિરતિવાળાને દેશવિરતિ સમ્યકત્વને ઉપદેશ નથી ? સર્વવિરતિ વખતે દેશવિરતિ કે સમ્યકત્વને ઉપદેશ બાકી રહ્યો છે? હજ ઉપદેશ શબ્દ કેને અંગે વપરાયે છે તે તું સમજે નથી દેશવિરતિ કે સમ્યકત્વના નિરૂપણને અંગે ઉપદેશ શબ્દ વપરાયે નથી, કહો એને કર્તવ્યતામાં અમલ કરે તે માટે દેશ વિરતિ શબ્દ વપરાય છે. નિરૂપણ સર્વવિરતિનું કરે તે વખતે દેશવિરતિ સમ્યકત્વનું થઈ ગયું છે. ૧૦ પા૫ સ્થાનકને પાપ માને એને રખડાવનાર માને, ૧૮ પાપસ્થાનક ત્યાગ કરવા લાયક માને તે જ સમ્યકત્વ, તે સર્વવિરતિવાળાને હોય. આ પાપસ્થાનકના પચ્ચખાણ કરું, એમ જ હોય તે મારો આત્મા હલકો થાય, આ માન્યતા એ જ સમ્યકત્વ. એ માન્યતા જણાવ્યા પછી બે પ્રકારે પાપ છે. ત્રસ ને સ્થાવરની હિંસા એ બને પાપ છે માટે કઈ પ્રકારે હિંસા થવી ન ઈએ. આ નિરૂપણ કર્યા વગર સર્વવિરતિને ઉપદેશ કરી શકાવાને નહિં. સર્વ કરાવવા માટે, વિરતિમાં બધું નિરૂપણ આવી જાય છે. બીજાને કર્તવ્ય તરીકે ભાન બીજે મનુષ્ય હિંસામાં પાપ માની સૂક્ષ્મ બોદર હિંસા છેડે તે માટે તૈયાર કરે. કંઈ ન કરી શકે તે છેવટે પાપ સ્થાનકે ત્યાજ્ય છે તે શ્રધ્ધા ટકાવી રાખજે
Page #300
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૬૬ મું
જ્યારે તે કહે કે મારાથી બધી હિંસા છૂટે તેમ નથી, ત્યારે મોટકા પા૫ છેડ. બેયનું નિરૂપણ પહેલાં કર્યું છે. બે છેડવાને તૈયાર થયે ત્યારે મટકી હિંસા છેડ. સર્વથા પરિગ્રહ ન છેડે તે અમુક રાખી બાકીના તે છોડ ઉપદેશને અર્થ નિરૂપણ નહિં, સર્વ વિરતિને ઉપદેશ દેવે તેમાં તૈયાર ન થાય તે દેશવિરતિને ને તેમાં તૈયાર ન થાય તે સમ્યકત્વને, તે માટે સર્વ વિરતિમાં પાછળના બેનો ઉપદેશ ન આવ્યો? હવે અહીં ઉપદેશ શબ્દ સવરૂપનિરૂપણ માટે નથી.
સ્વરૂપનિરૂપણ સર્વ વિરતિ વખતે આવી ગયો છે. શ્રોતાને ઉત્સાહિત કરવા માટે અહીં ઉપદેશ છે. સર્વવિરતિ માટે ઉત્સાહિત ન થયે તે દેશવિરતિ માટે અગર સમ્યકત્વ માટે ઉત્સાહિત કરે. તેથી સર્વથા પાપ છેડી શકે તેને સર્વથા પાપ છેડાવવામાં ઉત્સાહિત કરો, તેમ ન બને તે સ્થૂળ પાપ છોડવવામાં પણ ઉત્સાહિત કરે અને છેવટે આ માન્યતા મજબૂત રાખજે. એટલે શ્રદ્ધા-માન્યતામાં ઉત્સાહિત કરે. શ્રોતાને પ્રથમ સર્વવિરતિ માટે ઉત્સાહિત કરે, તેમાં ઉત્સાહિત ન થાય તે દેશ વિરતિ માટે, તેમાં પણ નિષ્ફળ થાય તે સમ્યકત્વ માટે ઉત્સાહિત કરે. આપણે નિરૂપણ ઇદ ઉત્સાહિત કરવામાં રાખે. બાકીનું તે કર, તેમાંથી પણ કાંઈ ન છૂટે તે માન્યતા તે મંજુર રાખ. ૧૮પાપ સ્થાનક આત્માને મલીન કરનાર, આ માન્યતા ખસેડીશ નહિં, આ સમ્યકત્વને ઉપદેશ. આથી ઉત્પત્તિક્રમ કેટલાકની અપેક્ષાએ એવો પણ થાય. પ્રથમ સમકિત આવે પછી દેશ વિરતિ સર્વ વિરતિ થાય. સમ્યકત્વ રૂપી શીતલ યંત્ર
એ અપેક્ષાએ “પલિયપહુર્ત એટલે પત્યેયમ પૃથકત્વ-બે થી નવ પત્યેયમ સુધી થાય છે. આ શીતળ યંત્રને તપાસે. અગ્નિ યંત્રને હંમેશા તપાસે છે. સ્ટેશને એક એક હંમેશા તપાસે છો. સુરતથી મુંબઈ જતાં એક સ્ટેશન આવ્યું, આટલું બાકી રહ્યું તે તપાસે છે, તે શીતળતાની મુસાફરી કરતાં જુઓ. જ્યાં તમે બહાર નિકળે ત્યાં પ્રથમ સ્ટેશન સમ્યકત્વ, સમ્યકત્વ સ્ટેશને આવ્યા વગર શીતલ યંત્ર ચાલતું નથી. ત્યાંથી જ્યારે સ્વાર થાવ નવ પલ્હાયમ લગભગ તમે આગળ વધે, ત્યારે દેશ વિરતિનું સ્ટેશન, જે સમ્યકત્વને અને દેશવિરતિને નવ પલ્યોપમનું આંતરૂં છે તે દેવતાં સાગરોપમની
Page #301
--------------------------------------------------------------------------
________________
૭૦
શ્રીગદ્ધારક-પ્રવચન-શ્રેણી સ્થિતિવાળા છે. મનુષ્ય પણ પલ્યોપમના આયુષ્યવાળા હોય છે. ત્રણ પલ્યોપમવાળે જન્મથી સમકિતી હોય નહિં. છેલ્લા ૬ મહિનામાં કદાચ સમ્યકત્વ પામે, એટલે સમ્યકત્વ પામ્યા પછી એની જિંદગીમાં નવ પલ્યોપમને વખત આવે નહિં અને બીજાને વધારે આઉખું ન હોય પણ દેવતામાં તેત્રીસ સાગરોપમ સુધીના આયુષ્ય. એક જ સાગર૫મમાં ૩૩૦ કલાકેડ પલ્યોપમ એટલે વખત જાય તે માટે માત્ર નવ પલ્યોપમની વાત છે. જે નવ પલ્યોપમનું આંતરૂં નિકળે તે દેશવિરતિ દેવતાને આવવી જોઈએ, નહિંતર તે નિયમ નહિં. તે કહે છે કે ના, કહ્યું તે બરાબર છે. મોક્ષમાર્ગ ગીરવી મૂકીને દેવલેકે જાય છે
સમ્યકત્વ પામ્યા પછી નવ પલ્યોપમે દેશવિરતિ જરૂર આવે, તે દેવતાને નથી આવતી તેનું શું ? પણ મહાનુભાવ! જે માલને વેચીએ તે બજાર સજજડ હોવાથી લીધા કરતાં દશ ગુણ દામ, અવે પણ માલ ગીરવી મેલ્યા હોય તે કેટલું કમાઈએ ? બજારનો દશ ગુણો ભાવ તેને શું કરે? ગીરવી માલને માલઘણી સાકર કેળાં ન ખાય. તેમ દેવકે જનારા મોક્ષનો માર્ગ ઘરેણે મેલી દેવકે જાય છે. દેવતાના ભવમાં સ્વભાવથી મોક્ષમાર્ગ તરફ વધવાનું થતું નથી. દેવક એટલે રાત્રે પડી રહેવાનું, ચાલનાર મુસાફર કલાકના દશ માઈલ ચાલે, સુઈ ગએલે ત્યાંને ત્યાં જ, તેમ દેવકે ગએલા રાત્રિને વાસ કરીને રહ્યા છે. મેક્ષના મુસાફરને અંગે રાત્રિવાસો રહેલા છે તેથી ૩૩૦ કેડા કેડ પલ્યોપમે પણ નવ પલ્યોપમ જેટલું પણ કામ ન થાય. દેવતા ૩૩૦ કડકડ પલ્યોપમ ત્યાં રહે પણ નવ પલ્યોપમનું સ્ટેશન તેમને મળે નહિં. જેટલું ભગવે તેટલું બાંધે. અંતઃકટાકેટિથી ઓછા થવાને વખત ન આવે. ૩૦ કડાકોડ પલ્યોપમ ચાલ્યા જાય, પણ નવ પલ્યોપમ જેટલું કપાવું જોઈએ તે પણ કપાય નહિં. કલાકના દશ માઈલ ચાલનાર દશ કલાક રહે તે ખેતરવા જેટલી જમીન પણ વધે નહિં. દેવતાને દેશવિરતિનું સ્ટેશન આવતું નથી.
તેમ દેવતા મોક્ષ માર્ગની મુસાફરીને અંગે સૂતેલા મુસાફર છે. માટે ૩૩૦ કડાકોડ પલ્યોપમનું આયુષ્ય ભોગવે તેમાં નવ પલ્યોપમ
Page #302
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૬૬ મું
જેટલું પણ કામ થતું નથી. લાખના વીસલાખ થાય તેવું હોય પણ દસ હજાના બે લાખ કરીએ તેટલું છે, પણ કયાં એ માલ હાથમાં છે? પારકે ઘેર માલ પડ છે. તેમ દેવ સ્વભાવને લીધે આખો માલ પારક ઘેર પડે છે. તેથી તેમને દેશવિરતિનું સ્ટેશન આવતું નથી, અહીં દેવતામાં ભવનપતિ જાતિને કે સર્વાર્થસિદ્ધને દેવતા હોય પણ તે સૂતેલા મુસાફર જે છે, તેથી દેવકને મેક્ષમાર્ગમાં જતાં વિસામે ગણે છે, પણ જે આગળ મોક્ષમાર્ગમાં વૃદ્ધિ પામતા હોય તે માટે નિયમ કે નવ યેલ્યાયમની સ્થિતિ તોડી શકે. વધારેમાં વધારે નક, ઓછામાં ઓછા બે પલ્યોપમ તેડે તે દેશ વિરતિનું સ્ટેશન આવે. તે પછી સંખ્યાતા સાગરોપમની સ્થિતિ તેડી શકે એટલે સર્વવિરતિ સ્ટેશન આવે, સર્વવિરતિ આવ્યા પછી સંખ્યાતા સાગરેપમ તેડે પછી ઉપશમ શ્રેણિ આવે, તે કરતાં સંખ્યાતા સાગરોપમ તોડે તે ક્ષેપક શ્રેણિનું સ્ટેશન આવે. આ ગુણ ઉત્પત્તિમાં કમ છે. કર્મની સ્થિતિના આધારે આ કમ બતાવ્યો છે. આથી કેટલીક વખત ઘાંસ અને છાંણું બે સાથે બળે. સામાન્ય અગ્નિથી ઘાસ પ્રથમ, પછી છાણું બળે, પણ દાવા નળમાં બન્નેને સાથે ભડકો, તેમ તીવ્ર પરિણામ થવાથી અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાની સાથે એક કાળે પણ બને થઈ જાય, પણ સામાન્ય રીતે આ સ્ટેશને કહેવાય. સમ્યકત્વ પછી દેશવિરતિ, સર્વવિરતિ, ઉપશમ શ્રેણિ પછી ક્ષેપક શ્રેણિ. રેલ્વેના ટાઈમ ટેબલ વેચાતા લઈએ છીએ પણ આ શીતળ યંત્રના મુસાફર બનવા માગો છો ? ને ટાઈમ ટેબલ કયું તે ધ્યાનમાં પણ લેતા નથી. તે ઉત્પત્તિ કમ સામાન્ય રીતે પ્રથમ સમ્યકત્વ, પછી દેશવિરતિ, સર્વવિરતિ, ઉપશમ શ્રેણિ, ક્ષપક શ્રેણિ તેમ કહી શકાય. તેમ છેક પહેલા પ્રભુ પૂજન પછી દાનમાં આવે પછી અનુક્રમે બીજા ધર્મકાર્યમાં જોડાય, પછી છેલે સામાયિકમાં આવે. સમ્યકત્વ વગર ગુણસ્થાન રૂપ દેશ-સર્વ-વિરતિ હેય નહિં
પણ ખુથારનું મન બાવળી, જતાં જતાં ઝાડ દેખ્યું કે આ ઝાડને પાટડે ઠીક થાય. કેનું ખેતર કે બાવળીયે તે કાંઈન જુએ અને આનું પાટડે વિગેરે ઠીક થાય. તેમ તમારું મન વિરતિમાં, તેથી વિરતિ વિરતિ કર્યા કરે છે. તમે સામાયકમાં રહેલા તેથી શ્રાવકને પણ સામાયક કહી દીધું. પણ મહાનુભાવ! સમ્યકત્વવાળાને સર્વવિરતિને ઉદ્દેશ ન હોય, દેશવિરનિનું કર્તવ્ય ન હોય તે સમ્યકત્વ છે જ
Page #303
--------------------------------------------------------------------------
________________
શ્રીગમેદ્ધારક-પ્રવચન-શ્રેણી નહિં. બને નહિં પણ બનાવવું જોઈએ, આ જેને નથી તેને સમ્યકત્વ નથી. સર્વવિરતિનું લક્ષ્ય છે નહિં તે દેશવિરતિ છે જ નહિં, તેમ દેશવિરતિનું લક્ષ્ય ન છતાં સગુરૂને માનનારા પૂજા કરનારા છે, પણ સર્વવિરતિના લક્ષ્ય વગરના દેશગુરુને પૂજે તે પણ સમ્યકત્વ નથી. જનરલથી માંડીને પાણી પીનાર નેકરને એક વસ્તુ જરૂર લકરમાં જઈએ. અમારે જીતવાની જરૂર છે એમ દરેકને હેવું જોઈએ. એવામાં પિલ-શત્ર જીતે તે ઠીક, એવાને પાણી પાવા રહેવાને લશ્કરમાં હક નથી. તેમ અહીં જૈન શાસનના લશ્કરમાં જોડાએલો તે બારમાં તેરમાં કે ચોથા ગુણઠાણને જીવ હોય પણ મોહને મારે, તે મારવા લાયક છે. સર્વ વિરતિ લેવા લાયક, તે જ મેહને મારવાનું હથીયાર છે. આ ન વસેલું હોય તેને જૈન શાસનમાં રહેવાને હક નથી. બધાએ જનરલપણું કરવું જોઈએ તે નિયમ નથી. જેમ દેશાભિમાન કહે છે તેમ દેશવિરતિ, સર્વવિરતિને જય, તે લેવા લાયક. મારે એ કયારે વખત આવે કે હું જનરલ–સર્વવિરતિ લેનારે થઉં. સમ્યકત્વ વગર દેશ-સર્વ વિરતિની ક્યિા આવી શકે
હવે એક સવાલ રહ્યો. હવે જેમને દેશવિરતિ કે સર્વવિરતિની અભિલાષા ન હોય તે જે બધા ધર્મ માને છે, સર્વ વિરતિની અભિલાષા નથી. દેશવિરતિ કરે છે તેને શું કહેવું? પણ સમ્યકત્વ વગર આણુવ્રત મહાવ્રતની ક્રિયા હોય છે. આણુવ્રત મહાવ્રતની ક્રિયા એને માટે એ અનુક્રમ રાખ્યું જ નથી. તે પછી જે કહેતા હતા કે સમ્યકત્વ વગર વ્રતના ઢોંગ કરે છે. શીલના લીલોતરીના પચ્ચખાણ છેડાવનાર કેવળ શાસનથી વિરૂદ્ધ છે. કારણુઅણુવ્રત મહાવ્રતની ક્રિયા સમ્યક વગર નથી આવતી તેમ છે જ નહિં. આણુવ્રત મહાવ્રતને ગુણ સમ્યકત્વ આવ્યા પછી જ આવે છે, આત્મપરિણતિ ગુણઠાણની પરિણતિએ, પરિણતિ સમ્યકત્વ સિવાય આવતી નથી. આને અવળે અર્થ ન થાય. ગુણ સ્થાનકની પરિણતિની વાત થાય છે. અભવ્ય છતાં મહાવ્રત પાળી નવયકની સ્થિતિ મેળવી છે. તે પણ અનંતી વખત, માટે સમ્યકત્વની નિશ્ચિત સ્થિતિ થાય તે જ આગ્રુવ્રત મહાવ્રત લેવા, એ નિયમ નથી. સમ્યકત્વ વગર આણુવ્રત મહાવત હોઈ શકે છે. તેથી રસ્તે જનારે શીયલના, માંસ ખાવાના ત્યાગના રંડીબાજીના, જુગારને પચ્ચખાણ કેમ કરે? તે ઉપદેશ આપી પચ્ચખાણ કરાવીએ છીએ. કેમકે પેલે વિભાગ
Page #304
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૬૭ મું
૭૬
ન કરીએ તે ગુણઠાણાની પરિણતિ સમ્યકત્વ વગર આવતી નથી. આણુવ્રત મહાદતાની ક્રિયા સમ્યકત્વ વર પણ આવે છે, ધર્મ બિન્દુમાં પણ કહેવું છે કે ા મgrઘારિયાં પ્રદૂi , સમ્યકવ છતાં આ વ્રતાદિકનું ગ્રહણ ન્યાય છે. તે ગુણઠાણાની પરિણતિની અપેક્ષાએ. આથી સર્વવિરતિના અભિલાષી ન હોય છતાં દેશ વિરતિ કરતાં કેઈરેકતું નથી, પણ ગુણઠાણાની પરિણતિએ સમ્યકત્વ દેશ વિરતિ અને સર્વવિરતિ અને મેક્ષનું ઉત્તરોત્તર સાધ્ય છે. ઉત્તરોત્તર સાધ્ય ન રહે તે આગળ કે પાછળના ગુણે ન કહેવાય અંતિમ રકતામાં યતિધર્મમાં અનુરક્ત એવા ગૃહને દેશવિરતિ હોય. સાધુ ધર્મ લેવાને તલપાપડ હોય તેવાને દેશવિરતિ જાણવી. તે ગુણઠાણાની પરિણતિએ, તેમ જ ધર્મને ધર્મ માનનારા હોય તે સંવર નિજેરાને ધર્મ માને, અથવ બંધને ધર્મ ન માને તે આપ આપ સમ્યકત્વ આવી ગયું. અહીં જે તમે આશ્રવ-બંધને હેય માને, સંવર-નિર્જરાને આદરવા લાયક માને, પછી સર્વવિરતિ નહિ નહિં એ શું ? તેથી ગુઠાણુની પરિણતિની અપેક્ષાએ સર્વવિરતિ દેશવિરતિને ઉદ્દેશ જોઈશે. તેમ દેવપૂજા નાત્ર દાન તપ વાળાને બધાને સામાયિકને ઉદ્દેશ જોઈશે. એને અંગે વિશેષ સ્વરૂપ અગ્રે વર્તમાન
વચન ૧૬૭ મું
શ્રાવણ વદી ૧૦ ને મંગળવાર શાસ્ત્રકાર મહારાજા ચાતુર્માસિક કૃત્યને અંગે સામાયિકાદિ સ્નાત્રાદિક જે નવકાર્યો શ્રાવક ધર્મની આરાધનાવાળાએ નિયમિત કરવા જોઈએ તેમાં પ્રથમ સામાયિકને સ્થાન કેમ આપ્યું? ક્રિયાની અપેક્ષાએ પ્રથમ સનાત્ર પછી વિલેપન પૂજા વિગેરે બનવાવાળા છે. સામાયિકનું કાર્ય છેલ્લું બને તેવું છે, સામાયિક એ કઈ દશા છે? બે ઘડી સાધુ પણાની જ દશા. સામાયીકમાં હોય છે તે વખત સાધુપણાની જ દશા, બે ઘડીનું સાધુપણું તેની કીંમત હોય તે જ સાધુપણું કીંમતી ગણાય, સાધુપણાની કિંમત ન હોય તે, બે ઘડી સાધુપણાની કિંમત શી? સામાયકનું ઉત્તમપણું કયા રૂપે જ છો ? મrg૪મિ ૩ 80 મળે જ નવો વ ના સામાયિક કર્યો છતે શ્રાવક પણ સાધુની
Page #305
--------------------------------------------------------------------------
________________
૭૪
શ્રીઆગમ દ્વારક-પ્રવચન-શ્રેણી
પેઠે કહેવાય છે વિગેરે બોલે છે. તત્વ એ છે કે બે ઘડીનું સામાયિક કરે તે વખત સાધુની દશા અને સાધુપણાની સ્થિતિ આવતી હોવાથી સ્પષ્ટ પણે જણાવ્યું કે શ્રાવક હોય તે પણ સાધુ જે ગાય છે. તે કારણથી શરૂ રામાપુ ના વારંવાર સામાયિક કરવું જોઈએ. વારંવાર સામાયિક કરવામાં કારણ કયું બતાવ્યું? કારણ એ કહ્યું કે શ્રાવક છતાં બે ઘડીના સામાયિકમાં શ્રાવક પણ સાધુ જેવા છે. આથી સાધુપણાની ચડીયાતી ક્રિયા છે, સ્નાત્ર પૂજા વિલેપનમાં સાધુપણાની ઉપમા અપાઈ નથી. આવી ઉપમા બીજી જગપર નથી. આથી સામાયિકની કિયા કઠીન છે. સામાયકને શિક્ષાવ્રતમાં ગણીએ છીએ શીક્ષાવ્રત એટલે અભ્યાસ. અભ્યાસ પાડવાના વ્રત શામાં? રાષ્ટ્ર નિજણાવવા સામાયક પૌષધ દેશાવગાસિક અને અતિથિસંવિભાગ એ ચાર રિક્ષાવ્રત છે, તે શાની શિક્ષા? હંમેશાં શિક્ષા હોય ત્યાં પરીક્ષાનું સ્થાન હોય. તે પરીક્ષાનું સ્થાન કયું? ચાર શિક્ષાવ્રતમાં ઉત્તીર્ણ થયે કયારે ગણાય? અતિથિ-સંવિભાગમાં શિક્ષાત્રત કેવી રીતે?
- સર્વવિરતિની શિક્ષા અહીં જ મળે છે. સામાયક એ સર્વવિરતિની નિશાળ. દેશાવગાસિક પોષધ એ સર્વ વિરતિની નિશાળ, સામાયક પાષધમાં દેશાવગાસિકમાં સાધુપણાની નિશાળ હોય તેમાં અડચણ નથી. પૌષધમાં ૧૨ કે ૨૪ કલાક સાધુપણાની સ્થિતિમાં રહેવાનું છે. નાના છોકરા સામાયક પોષધ કરનારા સાધુ શું સમજે છે. માટે સામાયિકાદિ ત્રણ શિક્ષાવ્રત કરી શકે. એને સર્વવિરતિની નિશાળ કહી શકીએ. આ ત્રણમાં હજ સર્વવિરતીની નિશાળ માની શકીએ, પણ અતિથિસંવિભાગમાં સર્વ વિરતિની નિશાળ કઈ? તેમાં માત્ર સાધુને વહોરાવવું, તેમાં નિશાળ કઈ રીતેએ? અતિથિસંવિભાગમાં નિશાળ કેવી રીતે માનવી? ફક્ત ઘરમાં જે જોગવાઈ હોય તે મુનિ મહારાજને દેવાનું, માટે અતિથીસંવિભાગને શીક્ષાવ્રત ન ગણવું જોઈએ. અગર શિક્ષાવ્રત ગણે તે તેને સર્વવિરતિની નિશાળ ન ગણવી. ના, બને વાત છે. અતિથિ સંવિભાગ શિક્ષાવ્રતમાં છે અને શિક્ષાત્રતે સર્વવિરતિની નિશાળ છે, વાત સમજો સમજવાનું શું છે? મુખ્યતાએ અતિથિસંવિભાગ પોષધને અંગે નિયમિત ગણે. છે. પૌષધવાળાએ તે દઈને પારણું કરવું, બીજી વખત ચાહે ભેજન કરીને દાન આપે, ચાહે આપીને ભજન કરે, પણ પોષધવાળાએ દઈને જ પારણું કરવું, તે પોષિધના બધા ગુણે અતિથિસંવિભાગ ને શિક્ષાવ્રતમાં
Page #306
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૬૭ મું
૭૫
લેવામાં અડચણ નથી. અતિથિસંવિભાગ એ પુન્યબંધ માટે છે કે નિર્જરા માટે છે? સાધુને અશનાદિક જે આપવામાં આવે તેના બે કાર્ય છે, એક પુન્ય બંધ ને એક નિર્જરાનું કાર્ય. પુન્યબંધનું કારણ કહ્યું ત્યાં દીર્ઘ શુભ આયુષ્ય બાંધે. સાધુને દાન તે એકલું પુણ્ય બંધાવનાર નથી. એકલું એકાંત નિર્જરા કરાવનાર કયારે?
જે શ્રમણ એવા સાધુને અનાદિક આપે તે શુભ આયુષ્ય બાંધે, સુબાહકુમાર મિથ્યાત્વી છતાં દાનથી મનુષ્યનું આયુષ્ય બાંધ્યું. આ કયારે બને? પુન્યબંધ થાય ત્યારે, આજ દાન એકાંતે નિર્જરી કરાવે છે. શ્રમણ બ્રાહ્મણને માહણને બ્રહ્મચર્યથી માહણ (બ્રાહ્મણ) સાધુ મહાત્માને ફાસુક એષણીય અચિત્ત થએલું ને ૪૨ દેષ રહિત એવા અશન પાનથી પ્રતિલાલે તે વહોરાવનાર શું મેળવે? આ પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું કે, તે એકાંતથી નિર્જરા કરે. દાન દે એમાં પુન્ય બંધ કહ્યો તે સહેજે સમજાય તેવે છે. શુભ કિયાથી તપસ્વીને દાન પુ બંધ સમજાય છે. પણ એકાંત નિર્જર કેવી રીતે બને? તે પહેલાં પૂછ્યું છે કે – દૂસ્યજ-દુષ્કર કેમ ?
જે શ્રમણ નિગ્રંથને ફાસુક એષણીય વહોરાવે છે તે શું કરે છે ને શું છેડે છે? તેના ઉત્તરમાં સૂત્રકારે ફરમાવ્યું છે કે, જે શ્રમણ નિગ્રંથને ફાસુ-અચિત્ત એષણીય આહાર વહેરાવે તે દુષ્કર કરે છે. અને ત્યજ છેડે છે. વહેરાવનાર દુત્યજ ત્યજે છે ને દુષ્કર કરે છે. સાધુને અન્ન પાણી સિવાય દેવા લેવાનું નથી તે રોટલીને ટુકડો આપ કે પાણીની લોટી આપવી તેમાં દુષ્કર અને દ્વાજ શું છે? સાધુને દાન આપ્યું તેમાં દુષ્કર અને દુત્યજ શું કર્યું? લેટી પાણીની અને રોટલાના ટુકડાની કિંમત કેટલી ? આ શંકા સ્વાભાવિક છે. ભાઈ લગીર ઉંડા ઉતરો. તમે પોતે દુષ્કર એ દુષત્વજ માનશે. દુનીયાદારીનું દૃષ્ટાંત ધ્યાનમાં લે, લાખ રૂપી આને દસ્તાવેજ કર્યો પછી નવલભાઈ સહી કરો. સહી કરતાં કેમ હાથ ધ્રુજે છે, સહી કરવામાં કેટલી શાહી કલમ કે કાગળ બગડવાના છે? એમાં કાગળ બગડે સહી ખરચાય છે. તેને હાથ ધ્રુજતો નથી, પણ લાખની ઈમારતને લાખની જોખમદારીને હાથ ધ્રુજે છે લાખની જવાબદારી આવે તેમાં હાથ ધ્રુજે
Page #307
--------------------------------------------------------------------------
________________
શ્રીઆગોદ્ધારક-પ્રવચન-શ્રેણી અને સહી કરે તે જબરૂં કર્યું ગણુએ છીએ. તે સહી કાગળ લેખણ બગાડયા તે જબરૂં નથી કર્યું, પણ જોખમકારી બધી લીધી તે જબરૂ કર્યું છે, કલાર્ક લખે, કલાર્ક હશીયાર હેય પણ તેને હાથ તેટલે ન પ્રજે, એટલે સહી કરનારને હાથ ધરે છે. તેમ સહી કરતાં જે વિચારવું પડે છે તે સહી કાગળ માટે વિચાર નથી કરાતે, તેમ અહીં લેટી પાણીની કિંમત ગણી ટૂકર કે દુન્ય જ કરતું નથી. એમ અહીં લેટી પાણી કે રોટલી આપે છે તે શું ધારીને? મેક્ષ સાધ્ય, આ રસ્તે જ મેક્ષ સાધવાને. આ રતા સિવાય સંસારમાં ખેંચી જવાના છીએ, તે રસ્તે કરવાને. જે ઘેર વેપાર ન કરે તે બીજામાં ભાગીદારી નાખે, પિતે વેપાર ન કરી શકે તે બીજામાં ભાગીદારી નાખે તે આ લેવાનું છે. આ લીધા સિવાય કલ્યાણ નથી. તે અશક્તિવાળાએ મેળવવાને રસ્તે કર્યો કે તેમાં ભાગીદારી નાખવા દે. સાધુને દાન દે તેમાં મેક્ષના માર્ગે જવાવાળામાં ભાગીદારી નાખું, એટલે મારે આ પેઢીના માલીક થવું છે. અત્યારે થઈ શક્તો નથી પણ થવું છે, અશક્તિ ટાળવા માટે બીજાને મદદ કરે છે તે મને મળે. તે અહીં આ સંવર, સાધુપણું, ત્યાગ. મેક્ષને ઘેરી માર્ગ તેમાં મારે જવું જરૂરી છે તે કઈ નિસરણું માંડું? તે આ સંયમ આરાધે તેમાં હું મદદગાર થાઉં, તે એ મદદ-લાભ તરીકે મને પણ સંયમ મળે. આ દુષ્કર કરનાર ખરો કે નહિં ? સર્વત્યાગ મેળવવા માટે દાન તે દુષ્કર અને દુષ્યજ છે.
એ ભલે એક રોટલી કે લેટી પાણી આપે છે પણ કઈ સતે આપે છે? મને સર્વવિરતિ મળે એમ ધારી જે દાન આપનાર હોય તે ચાહે એક રોટલી કે લેટી પાણી આપે તે આ સરતે આપે છે. ભલે આ ભવે કે પરભવે સર્વવિરતી મળે એ સાટે જે દાન આપે, થોડું પણ દાન આપે તે કેવા હોય ? દુષ્કર કરનારા દુત્યજ તજનારા. ત્યાગને માટે આપવું, ત્યાગને માટે જે દાનની બુદ્ધિ થાય તેને દુષ્કર કરવાપણ કેમ નહિ? મેળવવા માટે બધા દાન આપે છે. આઠ આને વ્યાજે રૂપીઆ આપે તે મેળવવા માટે બધા આપે, પણ છોડવા માટે કેણ આપે? આથી દુષ્કર ને દુત્યજ ધન ધાન્ય કુટુંબ કબીલો બધું છૂટી જાય, તે માટે આપે છે તે કેટલું મુકેલ? દેવલોક મનુષ્યના સુખ મેળવવા માટે આપનાર નીકળે પણ આ સર્વ છેડી સંવરમાં દાખલ થઈ મેક્ષમાર્ગે સંચર્યા છે, તેમ હું તે માર્ગે સંચરનાર બનું તે માટે
Page #308
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૬૭ મુ’
દાન આપું છું. આ શરતે થાડું પણ દાન આપે તે પણ દુષ્કર કરે છે. સર્વ ત્યાગ આવવા માટે દાન આપે છે તે દુષ્કર કાર્ય કરે છે. સાધુપણાના માલનું સીલ મારવું તે દુષ્કર
ત્યજ છે.
તમે સાદા કરી છે તેમાં હારેાના ને લાખાના સાદા કરા છે, તેમાં વીંટીની છાપ આપે! છે તે તે છાપ આપતા સીલ મારતા વિચાર કરા છે ને? કહેા એનું આખું જોખમ વેઠવું પડે છે. તેથી આટલા પાણીનું . એક રાટલીનુ છેાડવુ નથી. શટલી પાણીનું સીલ છે. અંદરના માલ સાધુપણું છે તે સીલ કાણુ મારે ? ગુંજાશ વગરના સીલ માતા નથી. અહીં છે પણ સીલ મારે છે. મેડુ વેલુ. પણ મારે સંયમ લેવાનું. આ બુદ્ધિથી જે દાન દે તે દૃષ્યજ ત્યજે છે કે નહિં. કુટુંબ ધન પર રાગ છતાં સીલ મારે છે. આમ કુટુબાદિકમાં ફસાયા છે, છતાં તેને લીધે લઈ શકતા નથી. છતાં સીલ મારે છે. આ અપેક્ષાએ સાધુ નિગ્રન્થને કાસુ એષણીય દેનારા એકાંત નિજ રા કરે અને આવુ અતિથિસ વિભાગ હાય તા સાધુપણાની નિશાળ કેમ ન ગણવી ? અંતઃકરણમાં ઉદારદૃષ્ટિ ન દેત તે સધુષ્ણાનું સીલ મારતે નહિં. આથી અતિથિ×િભાગને શિક્ષાવ્રતમાં કેમ યુ છે તેના ખુલાસા થશે.
७७
જ્યારે એ ઘડી સાધુણું ધ્યે ત્યારે માયક ગણા. બાર કલાકનેા સાધુપણાના પૌષધ ગણે. સામાયક પોષધ સાધુપણા જેવુ કઠીન છે. તા સાવાચિક છેલ્લુ લાવવુ જોઈતુ હતું. અહીં પહેલા ન ંબરમાં સામાયિક લાવી નાખ્યું. પણ સમ્યકત્વના લક્ષણમાં જોઈ ગયા કે આસ્તિકપણાને જ ઉપયાગી જે અનુકંપા તેને ઉત્પન્ન કરનાર હાય, તેમ અનુકંપા તે જ ઉપયેાગી કે જે ભવના નિવેદ કરાવનાર હાય, તેમ ભવનિવેદથી મેાક્ષની ઈચ્છા થવી જોઇએ. તે પણ માક્ષ મેળવી આપે. પેાતના પાપના ઉદયના વિચાર જે આસ્તિકતાથી કરવા જોઇએ તે ન કરતાં આ જીવના પાપના ઉદય, તેથી એના વધ થાય છે. આવી રીતે ચાર સ્થાનક માનનારાને આસ્તિકતા ન ગણાય. અનુકમાના ઉપયોગ ભવના નિવેદ્નના રૂપમાં ન થાય તા તે અનુ પા અનુકંપા નથી. તેમ ભવનિવે મેાક્ષની ઈચ્છામાં કામ ન આવે તા ભવનિવેદ નથી, તેમ શમ એ પણ સાધ્યું તેમ અહીં ચામાસી કૃત્યમાં બધામાં સામાયિક સાધ્ય છે. સામાયકને જ સાથ્ય-મુખ્ય કેમ ગણ્યું ? તે વિચારતાં સામાયક ચીજ શી ? ચરવળેા કટાસણું
Page #309
--------------------------------------------------------------------------
________________
શ્રીઆગમ દ્વારક-પ્રવચન-શ્રેણી લઈ બેસી જવું, ઈરિયાવહીથી યાવત્ કરેમિ ભંતે સુધી બેલી જવું તે સામાયિક છે? ચરવળે કરેમિ ભંતે તે સામાયિક બહાર નથી, પણ સામાયકની પરિણતિમાં આવતા કર્મને રોકે. આવતા કર્મ રોકવા માટે જે સામાયક કરે તેણે કેટલી વસ્તુ કબૂલ કરી? તેણે જીવતવ માનેલું હેવું જ જોઈએ. જીવતત્વ સિવાય અધિકરણ સિદ્ધાંતથી છવ વિગેરે પદાર્થો માન્યા. ચાર પ્રકારના સિદ્ધાંત
ચાર પ્રચારના સિદ્ધાંત છે. ૧ સર્વતંત્ર પ્રતિતંત્ર ૩ અલ્પગમને ૪ અધિકરણ સિદ્ધાંત. એક વાત બધાને માન્ય હોય, વાદી પ્રતિવાદી સભ્ય અને સભાસદને માન્ય હોય તે સર્વતંત્ર. સૂર્યોદય થશે કહ્યું કે બધા કબૂલ કરે. આવા સર્વને માનવા લાયક જે પદાર્થોને સિદ્ધાંત. પ્રતિતંત્ર સિદ્ધાંત એટલે જેમાં એકલે નિરૂ પણ કરનાર જ માનનાર હાય. જીવ છે એમ કહીએ તે સર્વતંત્ર સિદ્ધ ત. આ જીવને આપણે પણ માનીએ ને બીજા પણ માને. પણ જે હેતુ વસ્તુ આપણે એકલા જ માનતા હોઈએ, બીજા ન માનતા હોય તેનું નિરૂપણ પ્રતિતં સિદ્ધાંત ત્રીજે અભ્યાગમ સિદ્ધાંત, એક વાત એ પણે માનવી નથી પણ પરીક્ષા કરવી હોય તે દૃષ્ટિ ઘાલવી પડે. સાપને જે માટે દૃષ્ટિ ઘાલવી પડે. તેમ અહીં એક પદાર્થને આપણે ન માનીએ તો એક વખ ન માન કે તારા કહેવા ખાતર માની લઈએ, તે પણ આમાં આટલા દૂષણે છે. અમે ઈશ્વરકર્તા માનતા નથી, પણું માન કે કદી ઈશ્વર જગતકર્તા હેય તે જગતની કરવાની શકિતવાળાએ અમારા મનને ફેરવવાની શક્તિ ન રાખી? શું કર્યું ? એક વખત વાત લઈ લીધી, પણ માની લીધી, તેમ ન કહી શકાય. પછી દુશમન કરી ઉડાવાય. આ અભ્યાગમ સિદ્ધાંત. આમ હોય તે આમ હોય-આમ પક્ષ કરી દૂષિત કરવા માટે જે સિદ્ધાંત લઈએ તે અભ્યપગમ સિદ્ધાંત. અધિકરણ સિદ્ધાન્ત
અધિકરણ સિદ્ધાંત. વાત એક બેલે પણ એક વાતમાં અનેક વાત સિદ્ધ થાય. એક વચન માગ. તેને વચલા છોકરાની વહુ સાતમે માળે સોનાની વઈયે વલેણું કરે, તેવું દેખુ. આમા એક માગવાથી બધું આવી ગયું. તેમાં એક તુ એવી
Page #310
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૬૭ મું
કબૂલ કરાય જેથી અનેક વસ્તુની કબૂલાત થયા સિવાય છુટકે નહિં. આ અધિકરણ સિદ્ધાંત. જેણે સામાયિક કબૂલ કર્યું તેણે અધિકરણ સિદ્ધાંતથી કેટલી વસ્તુ કબૂલ કરી? પહેલાં જીવ કબૂલ થયે, નહીંતર સામાયક હોય શાનું? જીવ કબૂલ થયા સાથે જીવનું સ્વરૂપ સિદ્ધદશા કબૂલ થઈ. જીવનું સ્વરૂપ સિદ્ધ સ્વરૂપ બે સરખા ન માને તે રોકનાર કર્મ, સમાયક કરી સંવર શાથી માનવ પડે ? જેણે કર્મ રોકવાના કબુલ્યા, સામાયક દ્વારા એ કર્મ રોકાય છે, તેમ માન્યું, તેણે સિદ્ધનું સ્વરૂપ માન્યું. હવે તે માન્યા છતાં કર્મ આવે છે કયા દ્વારાએ ? એ દ્વારા માન્યા. આરંભ પરિગ્રહ વિષય કષાય કર્મ આવવાના દ્વાર, તેમ પચ્ચખાણ ન કરવા તે કર્મ આવવાનું દ્વાર છે. જે પચ્ચખાણ ન કરવા એ કર્મ આવવાનું દ્વાર ન માને તે સામાયક કરવાની જરૂર નથી, ન કરવા માત્રથી આખા જગતે પાપનું રોકાવું માન્યું હતું તે આણે ન માન્યું. સામાયક વાળાએ કાયાથી કરીએ તો પાપ લાગે, આમ માનનારે સામાયકને અધિકારી. જ્યારે અવિરતિનું કર્મ માનેસા માયક સિવાયને બધો વખત પાપ ન કરું તે પણ અવિરતિના પાપવાળ જ છું. અહીં સમ્યકત્વની અને મિથ્યાત્વની માનતા તપાસજો. મિથ્યાત્વીની માન્યતા કરે તે ભરે. સમીતિને તે ન પાલવે, જ્યાં સુધી પાપ બંધ ન કરે ત્યાં સુધી પાપે જરાય. અહીં ન કરનારે ભેગવે, અહીં કરે તે તે ભગવે જ છે. અહીં નહીં કરનારા ભેગવે છે. એક તે પિતે કરે નહિં પણ બીજે કરે તેનું અનુદન કરે, ધનાજીની સ્ત્રીઓએ પહેલે ભવે ધનાજીએ દાન કર્યું તે વખાણ્યું છે. વખાણનારે પણ સરખે લાભ મેળવે છે. મૃગલો બળદેવજી ને સુથારના દષ્ટાંતમાં તપસ્વી બળદેવ મુનિ, હરિણી દાન કરતું નથી અને દાન કરનાર સુથાર ત્રણે પાંચમે દેવલોક ગયા. આ પણ અનુમંદનાવાળે લાભ મેળવે છે. જેમ શુભ કાર્યમાં અનમેદના વાળ લાભ મેળવે તેમ અશુભની નિવૃત્તિ ન કરે તો પણ ગેરલાભ મેળવે. તે સામાયકની જરૂર. પ્રતિજ્ઞા શા માટે ? જે અવિરતિથી કર્મ આવે છે આ માનીએ તો જ સોમાયક સફળ ગણાય. જેટલા વ્રત પચ્ચખાણ ન કરીએ તેટલું પાપ બાંધીએ છીએ. જેટલા પચ્ચખાણ કરીએ તેટલા પાપથી બચીએ છીએ, આ સિદ્ધાંત સમાયક કરનારને કરવું પડશે. આવરતિના કર્મો લાગે છે. અહીં શંકા થશે કે, પાપ કરીએ કરાવીએ અનમેદીએ ત્યાં પાપ લાગે, પણ મન વચન કાયાથી
Page #311
--------------------------------------------------------------------------
________________
આગમ દ્વારક-પ્રવચન-શ્રેણી
પાપ કરતા કરાવતા અનુદતા નથી તે પાપ શી રીતે લાગે? ત્રણેકર ત્રણ જગમાંથી એકે પાપ નથી. અહીં સામાયકમાં ને છૂટા બેઠેલામાં ત્રણે જોગ બંધ છે. એમાં ફરક શો ? બન્ને સરખા છે. કઈ દષ્ટિએ ? મનથી થાય તે બંધ છે. કરવુ કરાવવું અનુમેદવું. મન વચન કાયાથી થાય તે બંધ છે પણ મન વચન કાયા જે કરવાની નિવૃત્તિ, તે ન થાય તે પાપ છે. ત્રીકરણ જેગથી નિવૃત્તિ ન થાય તે પાપ છે. તમે ત્રણ કરણથી ત્રણ જેગથી થાય તે પાપ માન્યું પણ તેથી નિવૃત્તિ થાય તેને સામાયક કહેવાય. સામાયક લેવાની જરૂર એ અપેક્ષાએ મન વચન કાયાથી ત્રણ કટિથી પ્રતિજ્ઞા ન લેવાય તે પાપ. આ અધિકરણ સિદ્ધાંતથી જીવ છે, તેને અવિરતનું કર્મ લાગે છે. જીવને આઝષ સંવર બંધ નિર્જરા થાય છે. આ બધું સામાયક માનવાથી સાબીત થાય છે. માટે સામાયકથી આશ્રવ રોકાય છે ને સંવર થાય છે. એ વિગેરેનું સ્વરૂપ અગ્રે વર્તમાન.
પ્રવચન ૧૬૮ મું સંવત ૧૮૯ શ્રાવણ વદી ૧૧ ને બુધવાર. સુરતબંધર
શાસ્ત્રકાર મહારાજા ચાતુર્માસિક કૃત્ય બતાવતા સામાયકને મુખ્ય સ્થાન કેમ આપ્યું? મનુષ્ય સ્વભાવને અનુસરી વિચારીએ તે દાન પૂજા એ કાર્યો પ્રથમ થાય છે. એ કાર્યો કરતાં આગળ ચઢે છે, ત્યારે જ સામાયિકનો વખત આવે છે. જે સામાયક સાધુપણાની બે ઘડીની વાનગરૂપે હેવાથી કઠિનતાવાળું છે. સમ્યકત્વ હોય તે જ અણુવ્રતાદિકનું ગ્રહણ કરાય તે ન્યાય છે. રેગ્ય છે તે પછી સમ્યકત્વ વગરના જે મદ્ય માંસ રાત્રિ ભેજનને હિંસાદિકને ત્યાગ કરે યાવત્ સામાયકપિષહ લઈને બેસે તેને બેટા જેવા જોઈએ. આ સૂત્ર હરિભદ્ર સૂરિનું છે તેમાં બે મત નથી. ગચ્છના ભેદ નિકલ્યા તેમ આ સૂત્ર નથી. ગરછના ભેદમાં થએલા આચાર્યો પ્રામાણિક હોય તે પણ ના કબૂલ કરવાને રસ્તે મલે, પણ હરિભદ્ર સૂરિમાં કઈ બેમત નથી. તે સર્વને માન્ય છે. તે હરિભદ્ર સૂરિ કહે છે કે સમ્યકત્વ હોય તે આણુવ્રતાદિકનું ગ્રહણ ન્યાય છે. હવે સમ્યકત્વને નિશ્ચય આપણા હાથમાં નથી. આત્મા અરૂપી એટલે સમ્યકત્વગુણ અરૂપી. તેને નિશ્ચય કરવાની તાકાત કેવલિ સિવાય બીજામાં નથી. મહાનુભાવ! એ અર્થ કર્યો તેમાં કાના માતરને
Page #312
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૬૮ મું
પણ અમારે ફરક નથી. પણ ગુણસ્થાનકની અપેક્ષાએ કબૂલ, ક્રિયાની અપેક્ષાએ નહિં. એજ હરિભદ્ર સૂરિ શુકલપક્ષી એકમતે અર્ધપુદ્ગલ પરાવર્તવાળાને સાધુપણું કબૂલ કરે છે.
શુકલપાક્ષિકને સાધુપણું શ્રાવકપણું કહ્યું છે તે ન માનવું ? માટે બે વ્યવસ્થા માનવી પડે. એક અગર અર્ધપુદ્ગલપરાવર્ત સંસારવાળાને સમ્યકત્વ વગર પણ દેશવિરતિ ને સર્વવિરતિ માનેલી છે. વગર સમ્યક પણ દેશવિરતિ પાળનારા બારમા દેવકને મેળવી શક્યા, વગર સમ્યક ચારિત્ર પાળનારા ઘણું નવવેયક પામી શક્યા છે. તે નવમા સૈવેયકને બારમા દેવલેકે સમ્યકત્વ વગર ગયા. ક્રિયા કરવામાં શાસ્ત્રકારને વાંધો નથી. ગુણસ્થાનકની પરિણતિ થયા પછી જ પાંચમા ગુણસ્થાનકના અણુવ્રત ન્યાયયુકત કહેવાય. અણુવ્રતની પરિણતિ ગુણસ્થાનકની અપેક્ષાએ, ૪ થું ને ૫ મું પછી જ લાયક છે. તેમ અહીં ચાહે દાન તપ શીલ પૂજા સ્નાત્ર વિલેપન બધા કાર્યો ગુણસ્થાનકની લાયક રીતે કરવા હોય તે સામાયકના ઉદ્દેશથી હોવા જોઈએ. સામાયકના સાધ્ય વગર સામાયક એટલે સમ્યગદર્શન જ્ઞાન ચારિત્રના ઉદેશ વગર બની શકે છે, પણ ગુણઠાણની પરિણતિની અપેક્ષાએ સામાયકના ઉદ્દેશ વગર દાન તપ શીલ વિગેરે ન્યાયયુકત ન કહેવાય. હવે અનુક્રમે વિચારીએ.
સામાયકના ઉદ્દેશ વગર-સામાયિકની સ્થિતિ વગર પડિકમણું કરવાનું હોતું નથી. પડિકમણમાં છ અધ્યયન. પ્રથમ અધ્યનન સામાયક કહો. જેને સામાયકને ઉદ્દેશ ન હોય, સામાયકની સ્થિમિ ન હોય તેને છ આવશ્યક શી રીતે થાય છે? જ આવશ્યકમાં પ્રથમ સામાયક આવશ્યક. કેઈએ શંકા કરી કે એક વખત સામાયિક ઉચ્ચાર્યું. અમારે સામાયિક થયું. વળી દેવસિપડિકમણું ઠાઈ વંદિતુ કહેતા આયરિય ઉવજઝાય કહી કરેમિસંતે કહેવું, આ વારંવાર કરેમિભંતે શા માટે? તે સામાયકમાં રહેલાએ બધા આવશ્યક કરવાના છે. માટે વારંવાર સામાયકની જરૂર છે. આ કહી આ સફળ સૂત્ર જણાવ્યું. બધાય આવશ્યકને સામાયકની જરૂર, આથી વારંવાર બોલવાનું સફળ થયું. જેને ખરેખર
સ્તુતિ કરવી હોય વંદન પ્રતિકમણ કાઉસ્સગ્ગ એ બધાં ખરેખર શુદ્ધ કરવાં હોય તેવા સામાયિકમાં સ્થિર થવાની પ્રથમ જરૂર છે. સાવધ
૧૧
Page #313
--------------------------------------------------------------------------
________________
શ્રી આગદ્ધાર-પ્રવચન-શ્રેણી
અને નિરવદ્ય બને વ્યાપારમાં સાવધને ત્યાગ ને અનવઘનું સેવન એ છમાં પહેલો અધિકાર છે. છ આવશ્યક સામાયકમાં મૂળ ભૂમિ તરીકે રાખ્યાં ને તેથી આગળ વધી શકે છે. સામાયકનું ધ્યેય ચૂકી જાય તે છ આવશ્યક બની શકે નહિં. પોષધ ચાહે આહાર બ્રહ્મચર્ય શરીરસત્ક ર કે અવ્યાપાર પષધ, તે બધું કર્મ બંધનના કારણે માની છેડે છે. તેમ જ પૌષધ સાથે સામાયક લઈએ છીએ. કહે પોષધ એ સામાયિકની સાથે રહેનારી ચીજ. પોષધમાં સામાયિક સાથે રહેનારું, તો પષધ સામાયિકની ઉલટી દિશાએ મનાય નહિં, સામાયક પોષધ પ્રતિક્રમણ એ તે સામાયકના શરીર, તેને વસ્ત્રો પહેરાવ્યાં, શણગાર ચડાવ્યો, અથવા લાંબી મુદત કરી પણ પૂજા-દાન-તપ-વિલેપન વિગેરે આ કાર્યમાં સામાયિકને ઉદ્દેશ શી રીતે જણાવે છે ? સામાયિકમાં શેઠાઈ બતાવવાની છુટ નથી.
પ્રશ્ન કરનારને ત્યાગ ધર્મ સંવર ચીજ છે. આશ્રવ કેવી ભયંકર ચીજ છે. બંધ ખરાબ કરનાર છે વિગેરે લક્ષ્યમાં આવ્યું નથી. ત્યાગ સાંબળી ગભરામણ થાય છે. આપણામાં પદ્વત્તિ પડી જાય છે, પછી શું થાય છે? વારંવાર કહેવામાં આવ્યું છે કે સામાયિક સાધુપણાની સ્થિતિ હોવી જોઈએ, પણ સામાયિક કે પરધમાં નાની અગર ચાંદીની દાંડીવાળે ચરવળો જોઈએ, બેઘડીના સામાયિકમાં તે તરફ કેમ જાવ છે? અહીં શેઠાઈ દેખાડવાનું આ સાધન છે? અમ કંકી નહીં પહેરે, પણ પિસહ કરવા જવું હોય તે કંઠી કાઢે. ઉલટું પિસહમાં ઘરેણું જોઈએ કેમ? આમ તમને સામાવિક કર્યું એટલે સાધુ જે શ્રાવક. સાધુ જેવા બનવું છે કહેવડાવવું છે ને દેખાડવી છે શેઠાઈ. કટાસણું મુહપત્તી પણ રેશમથી ભરેલી. તમને ઉપગરણની છૂટ આપી કે શેઠાઈ બતાવવા છુટ આપી છે? શા માટે આ સ્થિતિ થાય છે? એક બાજુ વતની સ્થિતિમાં તમારું ધ્યાન બગડે છે. બીજી બાજ ધમને સ્થાને ગમે ત્યાં અમુક દાગીને ખોવાયે એવી બૂમ મારે છે. પ્રાચીન કાળમાં જેઓ અમુક હાર વગર બહાર ન નીકળે તે સામાયિક કરતી વખતે કેરાણે મૂકી સામાયક કરે, તમે સામાયક લેતા સાવઘ યોગને ત્યાગ કર્યો છે કે નહિ? તે પરિગ્રહ સાવદ્ય કે નિરવદ્ય માને છે? રૂપા હીરા મોતી સોનાને નિરવદ્ય માને છે? બાઈઓ સેભાગ્યના ચિન્હ તરીકે રાખે છે તે વાત જુદી છે પણ વગર જરૂરી
Page #314
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૬૮ મું
૮૩
વસ્તુ તે વખતે રાખીએ તેને અર્થ સાવદ્ય ત્યાગ થયે? ચોકકસ સ્થિતિએ ત્યાગની સ્થિતિમાં શાસનની શોભા, સામાયિક સિવાયમાં ચાહે તેમ કરો. ઘેરથી દેરે જતાં સર્વાગ સજી આખા કુટુંબ સહિત વાજતે ગાજતે જાવ. તેમાં શાસનની શોભા દેખાડી છે. કેને ? દરેક સંગ્રહસ્થ સર્વાગ સજી કુટુંબ સહિત વાજતે ગાજતે રેજ રે જવું જોઈએ. શાસનની શોભા ત્યાં છે. શાસનની શેભાનું બાનું તેમાં ચાલે નહિં. તે બને સામાયિક મલીન કરી શકે નહિં. - જેમ જ
વેfમ એ પચ્ચખાણ થાય છે અને આ બધું શું ? કહેવાનો મતલબ કઈ? પૌષધ સામાયક પ્રતિકમણ આ ત્રણ વખતે બેઘડી કે એક દહાડે સાધુ૫ણની છાયા રાખવા માટે વ્રત દેખાડયું, તે વ્રતમાં તે છાયા ન પડે તે શું વળે? મૂછ કોનું નામ કહે છે? સામાયિકમાં ધમે પગરણું સિવાય વસ્તુ રાખે તે મૂચ્છ, અહીં સવાલ થયો કે પર્વ દિવસે બધા અહીં આવે, ઘર સાચવે કોણ? તે અહીં નિરવદ્યપાનું ક્યાં રહ્યું? આજકાલ તે બેંકમાં ખાતા હોય છે. પહેલા કાળમાં એ સ્થિતિ ન હતી. જેવા સાધુને દેખે છે તેવા તમે બેઘડી તે દેખાવા જ જોઈએ. દેખનારને સાધુપણાની ભાવના આવે. તમારા અંતઃકરણમાં સાધુપણાની ભાવના હોય ત્યારે “સમણે ઈવ સાવ” કહેવાય. અંદરની પરિણિતિ દૂર રહી. બહારના નાટકીયા તે બને. નાટકીયે વેષ બરાબર ભજવે છે.
એક માણસ નાટકીયે બહુરૂપી હતું. તેણે સાધુ દેખ્યા. તેણે વિચાર્યું કે આ સાધુને પણ એક વેષ છે. બહુરૂપી વેષ કરવામાં લજજાય નહિં. એને તે જુદા જુદા વેષ કરવા તે તત્વ છે. નવાણું વેષ શીખે છું પણ આ વેષ શીખે નથી, તે માટે પાછળ સાથે ચાલ્યા ગોચરીમાં ઠલેમાં પડિલેહણમાં જોડે રહે. પાંચ પંદર દહાડા થયા, શિક્ષણ મળ્યું, છુટા પડે. કેઈક રાજાને ત્યાં નવાણું દહાડા નવાણું વેષ કાઢયા. રાજાને આપવું છે પણ તેની પાસે કેટલા વેષ છે તે જોવા દે. નવાણું વેષ કાઢયા. સેમે દહાડે સાધુને વેષ કાઢય. સભામાં ગયે. ધર્મલાભ. પરીક્ષા કરવા ભંડારીને દસ હજાર આપવાનું કહ્યું. થાળ ભરી આપવા માંડ, ના કહી. દસ હજારના થાળ આપે છે હાથ ન ધર્યો. મે ઘો મેલી દેવડાવ્યા. ધરમ લાભ કહી નીકળી ગયે.
Page #315
--------------------------------------------------------------------------
________________
શ્રીઆગમ દ્વારક-પ્રવચન-શ્રેણી
પછી મકાને જઈ પેલે વેષ કાઢી મૂળષ પહેરી પાછો આવ્યું. હવે આપે. તે તે વખતે કેમ ન લીધા ? કીધું કે મારો વેષ લાજે. વેષ ભજવ્ય ન ગણાય. વેષ ભજવવો હોય તે તે રૂપીઆ ન લેવાય. વેષવાળા રૂપીઆને અડકતા ન હોય તે હું રૂપીઆને અડકું તે વેષ લાજે, આમ ઉદેપુરમાં ભર્તુહરિને વેષ કાઢયે તે વખતે મહારાણાએ કહ્યું કે આ વખતે આવીને નમે તે કહે તે જાગીર આપું. તે કહે કે એ ન બને. અત્યારે હું રાજા, તમે મારી પ્રજા છે. આ થીયેટર પર હું રાજા છું. આખી મારવાડ મેવાડને રાજા છું. તમે ખંડીયા રાજા છે. નાટક પુરૂં થાય પછી વાત. ન નમે, કારણ વેષ લાજે. નાટકીયા બહુરૂપી વેષ સાચવવા ખાતર આટલી સ્થિતિ કરે, તે તમે બરોબર સામાયકની સ્થિતિએ પહોંચેલા, બેઘડીને નમુને તેને કેમ લજવે છે? બહરૂપીને ટાઈમ પુરતે ઉદેશ ન ખસે તે આપણે અંત:કરણથી લઈએ. પારવા માગીએ તે “સમણે ઈવ સાવઓ કહીએ તે આવી સ્થિતિમાં ત્યાગ પર કેમ ધારણ નથી રાખતા ? પિસહમાં છીંકણું લેવી હોય તે રજા માંગે છે. પેસે પાર હોય તે ઉપાધિ ભળે છે કહે છે. પાછળ અધિકરણ ન રહે તેટલી બારીકીમાં જાવ. એ લોકોના હાથે ને કંઠમાં હજારે લાખે ના ઘરેણાં, જે હજારો લાખનાં ઘરેણાં શરીર પર ધરાવે, તે રૂના પુંભડાને ખપ છે પાણીને ખપ છે તે શી રીતે બોલી શકે? તમારી વર્તણુંક તમને કેવી ગેરવર્તણુંક લાગે છે. તે ખરી ખૂબી એ છે કે આ બાજુ આપણી પાસે લાખને માલ છે. એક બાજુ લેટી પાણીની સળીની ય ચના કરીએ તે યાચના અને માલદારી કેવી? વિચારો સામાયક જેટલી પૌષધ જેવી અવસ્થામાં ત્યાગીની અવસ્થા કેમ નથી રહેતી? સાવધ કરે નહિં કરાવે નહિં, ને સાધુ પશુને દાન કરો. મણિસનું મેલી દીધેલા ભગવાન વખતે પ્રશ્ન ચાલે છે. એક વખતે સામાયકને અંગે હાર કોરાણે મૂક હોય, કોઈ ઉપાડી ગયે તે કેને ખેળે છે. તે અનુદવા તરીકે સરાવ્યા ન હતા. આથી સામાયકમાં હારને છેડીને બેસવું પડતું હતું, આ ત્યાગીદશા બે ઘડીની જરૂર હોવી જોઈએ, આથી સામાયક પ્રતિક્રમણ પૌષધ એ ત્રણે ત્યાગની દશા તેમાં શાસનની શોભા હોય તે પણ સાધુએ કસબી કપડાં પહેરવા જોઈએ નહીં. સાવદ્ય ત્યાગ સાચવીને તેમને વર્તવાનું છે. આમાં ત્યાગ મય વર્તવાનું.
Page #316
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૬૮ મું દેવ પૂજાદિકમાં સામાયિકને ઉદેશ કેવી રીતે સચવાય?
પણ દેવ પૂજાદિકમાં સામાયકને ઉદ્દેશ કેવી રીતે બતાવી શકો છે? દેવપૂજા કરવાવાળાએ કયા ગુણની અપેક્ષાએ દેવનું પૂજન કરવાનું? જિનેશ્વરને ક ગુણ જેને લીધે આપણે પૂજા કરીએ છીએ, મુગટને લીધે હાર કુંડળને લીધે પૂજા કરતા હતે પ્રથમ માલદારની પૂજા કરે. એ ઉપરથી હાર મુગટ કુંડળ ચડાવશ્વાના નકામાં નથી. મને મોક્ષ માર્ગ બતાવ્યું, આખા જગતને મોક્ષમાર્ગ બતાવનાર હોય, માર્ગ પ્રગટ કરનાર હોય, માર્ગ વહેવડાવનાર ત્રીલેકના નાથ છે. તે સિવાય મેક્ષ માર્ગે દોરનાર બીજો કોઈ માએ જ નથી હવે તે માટે પૂજીએ તે પૂજા એક દલાલી થઈ. શાની? મેક્ષમાર્ગની, મેક્ષમાર્ગની કિંમત સમજીએ તે દલાલીની કિંમત, મોક્ષમાર્ગ ન સમજીએ તે આ પૂજાની કિંમત નથી. કયલાના વેપારમાં કોડની દલાલી ન હોય, જે દલાલીમાં દેરા બંધાવીએ, આરાધના કરીએ, ત૫ જપ કરીએ, તે મૂળ વસ્તુ કઈ? મૂળ માલ કર્યો ? પૂજાદિક તે દલાલી તે સંવર આશ્રવનો ત્યાગ, બંધ રેક, નિર્જરા આદરવી, આચારને ઉપદેશ, એ જ મોક્ષમાર્ગને ઉપદેશ, તે દલાલીમાં આ પૂજા છે. સાધુપણું લીધા પછી પૂજા કેમ નહિ? માલ દેવાઈ લેવાઈ જાય પછી આડતીયાને કોઈ કહેવા બેસતું નથી. આ માલને માટે જિનેશ્વરની પૂજા-અર્ચન, મંદીર કરવું અગર આરાધના કરવી, તે સામાયિક રૂપી મેક્ષ માર્ગની દલાલી છે. એમણે ધનને રસ્તા, બાયડી મેળવવાને રસ્તો બતાવ્યો હોય તેથી પૂજતા હોઈએ તેમ છે જ નહિં. એક જ મુદ્દાથી પૂજીએ છીએ કે મેક્ષનો માર્ગ બતાવવાને અંગે, દલાલીને અંગે પૂજા સ્નાત્ર વિલેપન કરવામાં આવે તે મૂળ માલની કિંમત કઈ? બતાવનાર તરીકે આટલું કરીએ તે માલ તરીકે વધારે કરવું જોઈએ. અહીં જિનેશ્વરની પૂજા સ્નાત્ર વિલેપન કરનાર સામાયિક તરફ જ ઉદેશ રાખે, માલ તરફ ન જોતાં દલાલીને હિસાબ કરે તે કે ગણ? ગાંડે. તેમ જે સંયમ ત્યાગ-સામાયિકને, મેક્ષમાર્ગને હિસાબ મગજમાં ન રાખે ને પૂજા પ્રભાવનાને હિસાબ રાખે તે માલને હિસાબ મગજમાંથી ખસી ગયેલ છે તેમ સમજવું. માટે દેવ પૂજાદિક દલાલી સમજી મોક્ષમાર્ગ સમજવું જોઈએ. હવે બ્રહ્મચર્ય તપસ્યા ને દાન,
Page #317
--------------------------------------------------------------------------
________________
શ્રીઆગામે દ્ધારક-પ્રવચન–શ્રેણી
બ્રહ્મચર્ય અધું સાધુપણું ગણાય.
બ્રહ્મચર્ય શા માટે લેવું? રેગ થાય-નુકશાન થાય છે માટે લેવું ? ના. જિનેશ્વર મહારાજે ભવમાં પડવાનું મુખ્ય કારણ નિરપવાદ જણાવ્યું હોય તે અબ્રહ્મ. બ્રહ્મચર્ય પાળીએ છીએ તે શા માટે? તે ઝઘડે ઘાલવા બ્રહ્મચર્ય પાળવું? ઝઘડા કરતાં જિનેશ્વરે જે દ્વાર બતાવ્યું છે તે જ ઉત્તમ છે. એ આવે ત્યારે જ બ્રહ્મચર્ય પાળવા તૈયાર થાય છે. પગથીએ ચડવાનું તેને જ માટે, જેને મહેલે તેની રાજગાદી જેવી છે, મેળવવી છે તે માટે પગથી ચડવાના છે. અધું સાધુપણું બ્રહ્મચર્યથી ગણાય છે. સંજમરૂપી રૂપીઆની અપેક્ષાએ બ્રહ્મચર્ય અને સારો કહેનાર રૂપીઓ સારે જ માને. બ્રહ્મચર્ય કરનારે એ સર્વ પાપને ત્યાગ, મૈથુનને ત્યાગ તે અંશે પાપત્યાગ છે, તે ત્યાં મને ઉદ્દેશ બ્રહ્મચર્યમાં, એ જ ઉદ્દેશ દાનને અંગે, સુપાત્રદાન ઉત્તમ ગયું? શા માટે ? મુંડીયાને આપ્યું તેમાં શું વળે? ભાટને આપ્યું હતું તે બિરદાવલી બોલતે, ઉચિતદાન આપ્યું હતું તે ટાણે સામુ મળતું. આ દાનમાં શું વળવાનું? તેને ઉંચામાં ઉંચું દાન ગણાવ્યું? કહે ત્યાગ એ ઉંચામાં ઉંચી ચીજ છે. તેથી ત્યાગની મદદમાં બહુમાન માં જે દાન દઈએ તે ઉંચામાં ઉંચું છે. જે સંયમને ત્યાગને મોક્ષમારે અપૂર્વ ચીજ માને તે જ સુપાત્રદાન ઉત્તમ છે એમ બોલી શકે. આથી આપોઆપ સંયમ દયેય થઈ ગયું. હવે તપમાં આવે. છેલ્લામાં છેલ્લા તપ ઉપર આવીએ. સામાયિકાદિ ત્રણ યેય, સ્નાત્ર વિલેપન પૂજા તે દલાલી તરીકે, હવે દાન, તપ, બ્રહ્મચર્ય એ ચારિ. સમ્યકત્વ મેહની, જ્ઞાનાવરણીય અંતરાય કર્મને ક્ષય કરવા માટે આ શરીરને પણ ભેગ આપવા તૈયાર છું. કર્મક્ષય માટે તપ કરવાનું છે.
તપનું તવ ક્યાં? કર્મક્ષય માટે જાણી જોઈને હેરાન થવા માર્ગ છે. હેરાન થવાને છું છતાં કર્મક્ષય માટે તપ કરે છે. ભલે કહાડા પગ પર આવે તે એ કર્મક્ષય કરે એ પ્રથમ સિદ્ધાંત છે. તે કર્મને રોકવાને પણ રસ્તે હે જોઈએ “આંધળે વણે ને વાછરડે ચાવે તેમ કર્મ કરવાની પદ્ધતિ ન સ્વીકારાય તે તેડવા માટે જે ઉદ્યમ કરીએ તે આંધળો વણેને વાછરડો ચા જેવી સ્થિતિ થાય માટે બંધ
Page #318
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૬૯ મું
આશ્રવ રોકવા માટે સામાયક સંયમ માનવા જ જોઈએ. આથી બ્રહ્મચર્યનું યેય, દાનન દયેય સર્વ ત્યાગ ઉપર. આ વિચારવામાં આવે તે ન કૃત્યેની ભૂમિકા–મુખ્ય દયેય સામાયક છે. તે કારણથી બતાવેલા આ નવ કૃત્યમાં લીન રહેશે તે આ ભવ પરભવ મંગલીક માળા પહેરી પરંપરાએ મેક્ષ સુખને વિષે બીરાજમાન થશે.
ધર્મરત્ન પ્રકરણ
પ્રવચન ૧૬૯ મું સંવત ૧૯૪૯ ભાદરવા સુદી ૮ ને સોમવાર, સુરત બંદર धम्मरपणस्स जुग्गो अक्खुद्दो स्वयं पयइ सोमो । રોજf મીર અને સુરવિરાજ | ધર્મરત્ન પ્રકરણ
શાસ્ત્રકાર ભગવંત શ્રી શાંતિ સૂરીશ્વરજી મહારાજ ભવ્યપ્રાણીઓના ઉપગારને માટે ધર્મરત્ન પ્રકરણ કરતાં આગળ સૂચવી ગયા કે સંસારમાં ધર્મરત્નની પ્રાપ્તિ દુર્લભ છે. સૂર્ય ગમે તેવા તેજસ્વી ઉપગારી હોય પણ તે ચક્ષુવાળાને ઉપગારી. દુનીયાદારીથી વિચારીએ કે જેને ચક્ષુ ન હોય તેને સૂર્યનો ઉપગાર કેટલે ? જરાયે નહિં. ચક્ષુ વિનાના મનુષ્યને સૂર્યથી ઉપગાર ન થાય તેટલા માત્રની સૂર્ય ઉપગાર કરતે નથી, એમ માની લેવાની ભૂલ કરાય ખરી? તે ચક્ષુવાળા ગણતરીના ગર્ભજ મનુષ્યના ૨૯ આંક. અનંતા એકેન્દ્રિયોને સૂર્ય શું ઉપકાર કરે? અસંખ્યાતા એકેન્દ્રિય વિકલેન્દ્રિયને સૂર્ય શું ઉપગાર કરે ? અનંતા કે અસંખ્યાતાને કે સંખ્યાતાને ઉપગાર નથી કરતો. માત્ર અમુક મનુષ્યને જ સૂર્ય ઉપગાર કરે છે. તેને એ આશ્રિતીય ઉપકાર કરે છે જેથી તેને જગ-ચક્ષુ કહેવાય છે. સૂર્યને સ્વભાવ દેખાડવાને જ છે. પેલાને ચક્ષુ મળી નથી તેથી દેખતે નથી. સૂર્યથી દેખનારા અમુક મનુષ્યો કે અમુક જ જ. બીજા ન દેખે તેમાં સૂર્યની ઉણપ નથી. તેમ ધર્મ કેને ફાયદો કરે છે? મુઠ્ઠીભર જીને, એકેન્દ્રિય જીને ધર્મ અધર્મ શું ફાયદો કરે છે, તે જાણતા નથી. યાવત વિકલ્લેન્દ્રિય પંચેન્દ્રિય તિર્યંચ અનાર્ય મનુષ્ય થયા–આર્યમાં પણ કુ ધર્મથી વાસિત થયા, તેમને ધર્મ શું ફાયદો કરે છે? જે શેઢાને જ ધમ ફાયદો કરે છે તે તેને ઉપગારી કેમ ગણ? પણ સૂર્ય ચક્ષવાળા હેય તે તે બધાને ફાયદે કરવા તૈયાર છે, તેમ ધર્મ એકેન્દ્રિયપણું
Page #319
--------------------------------------------------------------------------
________________
શ્રીઆગમે દ્ધારક-પ્રવચન-શ્રેણી
વિલેન્દ્રિયપણું અનાર્ય કુધર્મના સંસકાર હોવાથી લાભ કરી શકતું નથી, તે પણ કરનારાની જે ખામી છે. તે ખામીથી એ ધર્મ કરી શકતા નથી. સૂર્યની ખામી ન હતી પણ દેખનારની ખામી હતી. ધર્મ કરનારામાં જે સાધન જોઈએ તેની ખામી છે. દેખવાની ઇચ્છાવાળે ચક્ષુને કેટલી કીંમતી ગણે છે? તેમ અહીં શાસ્ત્રકારે તમારા મનુષ્યપણાને કિંમતી ગણે છે. મનુષ્યપણું ખરી રીતે કર્મ કચરાથી થએલું ભરેલું છે, છતાં શાસ્ત્રકાર તેને કીંમતી ગણે છે. શાથી આ મનુષ્યપણું વખાણ્યું? જેમ વસ્તુ દેખવાને અંગે ચક્ષુની પ્રથમ જરૂર તેમ ઘર્મ કરવાવાળાને પ્રથમ મનુષ્યપણુની જરૂર. મનુષ્યપણું વગરના જે ભવે તે આંધળીયા ખાતાના ભ, આંધળીયા ખાતામાં કેટલા ભવ ગયા? કઈ વખત દુખતી આંખે કલાક કે ચાર દહાડા બેસી રહ્યા ને કામ ન થાય તે કાયર થાય. આણે કેટલે વખત કાઢો ને કામ નથી થયું એ ધ્યાનમાં લીધું? જીવ બનાવવાના કારણે ક્યા?
આપણું મતમાં ઈશ્વર માનતા નથી. જગત પાંચ હજાર વરસ પહેલાં પેદા કર્યું હોય તે તેને પાંચ હજારને વિચાર કે આટલા વરસ ગયા. પણ આપણે જીવને અનાદિ માનનારા અને વારતવિક રીતે અનાદિ માન્યા વગર ચાલતું નથી. નવી ચીજ બને તેના કારણો જુદા હેયકારણ વગર કઈ ચીજ બનતી નથી. જીવને ચાહે ઈશ્વરે કે મહાદેવે કે વિષ્ણુએ બનાવ્યું હોય પણ તેના કારણે તે જોઈએને ? જીવ બનાવવાનું કારણ કયા ? ચેતના રૂપ કે અચેતના રૂપ? અચેતનાથી માને તે જીવ અજીવથી બને છે. જડથી જીવ બનેલ માનવે પડશે? કહે જીવને સર્વ આસ્તિકોએ અવિનાશી માન્ય છે. અવિનાશી હોવાથી કેઈએ પણ ઉત્પન્ન કર્યો નથી. જીવ અનાદિને નકકી થયે તે તે આ જીવને હિસાબ લ્યો કે, જે તું અનાદિને છે તે અત્યાર સુધી કર્યું શું? ઝાડ પૂરવ વરસના આયુષ્યવાળે આંધળે દી દેખવા ન પામે, તેમ આ જીવ અનાદિ કાળથી આંધળીયા ખાનારો ધરમ જોવા પામ્ય નથી. અનાદિ કાળ થયા છતાં તે તપાસવાની જરૂર પડી નથી. જેની જરૂર ન પડે તેને જેવા કેઈ મથતો નથી. આ જીવને અનાહિને આંધળીયા ખાતામાં ધર્મ અનંતી વખત મળી ગયો છે. પણ જરૂર ન જણાઈ અનંતી વખત ધરમને બારણે આ પણ એમને એમ ચાલ્યા.
Page #320
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૯ મું
તારનારું લાકડું વમળમાં આવે તે ડુબાડનારૂ થાય
દરેક વ્યવહાર રાશીયા જીવને અનંતી વખત ધર્મકરણી થએલી છે. અનંત કાળ થયા છે, તે વ્યવહાર રાશીવાળે જીવ ધરમ પામ્યા વગરને હેય નહિં. મનુષ્યપણાની સામગ્રી અને ધર્મ પણ અનંતી વખત નજરે આવ્યો હતો, છતાં જરૂરી લાગે ન હતું. કારણ એકજ હતું. આપણે વિષયના વમળમાં વહી રહ્યા હતા. ધર્મની ધર્મ તરીકે જરૂરી ન લાગેલી પણ વિષયના વમળ તરીકે જરૂર લાગેલી. આપણે વિષયને વમળમાં હતા. જે લાકડું તારનારૂં છે તે વમળમાં મનુષ્ય કે વહાણ પડયું, તેની પાછળ લાકડું આવે તે લાકડાંને ઘા થાય. જે વમળ બહાર હોત તે લાકડું તારનારૂં બચાવનારૂં થાત. વમળમાં આવ્યું તો ડૂબાડનાર થયું, તેમ આ ધર્મ વિષય વમળમાં મળે તેમાં આપણે ઉદ્ધાર ન થયે. વમળમાં લાકડાના ધકકાએ જીવ ધવાય છે, તેમ ધર્મ અનંતી વખત કર્યો છે, વ્યવહાર રાશીમાં અનંત કાળ થયે, તેમાં એક જીવ એ નથી, જેણે અનંતી વખત ચારિત્ર લીધું નથી. ઊંચામાં ઊંચી કેટિએ આ જીવ અનંતીવાર જઈ આવ્યું, પણ ગયે કેવી રીતે? પાણીનું વમળ-ભમરી કાઠે હોય તે પણ જબરું હોય છે. તાકાત નથી કે તેમાંથી નિકળી શકો. તેમ આપણે વિષયના વમળમાં પડેલા હેવાથી - ઊંચી કોટિએ ગયા છતાં વિસ્તાર ન થયું. પાંચ ઈન્દ્રિયની સાખ્ય દષ્ટિ ખસી નહિં. ધર્મ કર્યો તે પણ તેના પિષણમાં. અત્યારે જ વિચારે વિષય શોષણમાં આનંદ આવ્યો ? પિષણમાં આનંદ, વિષયના શેષણમાં આનંદ કઈ ઘડીએ આવ્યો? શોષણમાં આનંદ અનુભવ તે વાત કરીએ છીએ. પતાસા પ્રભાવનામાં લેશે એ મેંમાં મૂકો તે વખતે પતાસાથી જે શરીરમાં મુખાકૃતિમાં ફેરફાર થાય છે તે તપાસે. લાડુ પેંડા રહેવા દો. ઠંડે પવન લગીર આવે તે વખતે જે આનંદ અનુભવે છે તેવો આનંદ ત્યાગ વખતે અનુભવે છે? ત્યાગ કરે છે. કલ્યાણ માની ધર્મ કરાય છે, પણ ત્યાગના ફળને હજુ કેટલું છેટું છે તે તપાસે. એક પતાસાની ને ઠંડા પવનની લહેજત, બીજી બાજુ ત્યાગની લહેજત, બનને સરખાવે, તમે માગ કરી છે તેમાં વાંધો નથી પણ વિષયના ત્યાગમાં આનંદ આવે છે , જે વિષય ભોગ વખતે આનંદ આવે છે?
- ૧૨
Page #321
--------------------------------------------------------------------------
________________
શ્રીઆગમ દ્વારક-પ્રવચન-શ્રેણી
આવું ભયંકર વિષયનું વમળ તેમાંથી નિકલે તે વખતે આનંદ આવે છે? મોક્ષમાર્ગ માટે ત્યાગ કરે છે, ભોગમાં જે આનંદ આવે છે તેવો ભોગ-ત્યાગમાં આવે તે ગ્રંથી ભેદ ગણાય,
વિષય ભોગવતી વખતે જે ચમકારો થાય છે, તે ચમકારે વિષય ત્યાગ વખતે નથી થતું. ધર્મની પરિણતિમાં આવ્યો હોય ત્યારે તે આનંદ થાય. અનંતી વખતે આપણે જે ધર્મ-ત્યાગ કર્યો, સાધુપણાં લીલા પણ આ ચમકારે થયે નથી. અંતરમુહૂર્ત સમકીત ફરસ્યું હોય તે પણ અર્ધ પુદ્દગલ-પરાવર્તથી વધારે સંસાર ફરે નહિં, જ્યારે આ ચમકારો થાય ત્યારે સમજી લે કે બેડે પાર એની મુશ્કેલી તપાસે, ધર્મ ધર્મ સ્વરૂપે જાણીને કરાય તેને આનંદ અનુભવાય તે ઘણું મુશ્કેલ છે. અમૃત સમાન ધર્મ કહીએ છીએ, પણ અમૃત સાથે કયાંથી સરખાવશો? પતાસા સાથે સરખાવવાની મુશ્કેલી છે તે અમૃત સાથે સરખાવવાની વાત કયાં? સદ્ગતિ મળશે દુર્ગતિ નહીં મળે પણ પાપથી બચ્યા, આ રૂપે આનંદ આવે છે? માત્ર વમળમાંથી નિકલ્યો તેને આનંદ ઘેર ઋદ્ધિ બાયડી છોકરા છે તેને તેને આનંદ છે તે નથી. તેમ સદ્ગતિ દુર્ગતિને વિચાર નહીં, માત્ર વિષયના વમળમાંથી નિકો તેને આનંદ થાય. ધર્મ અમૃત સમાન છે, તે કહેવા રૂપે છે, પણ પતાસાં જેટલીએ આનંદ ધર્મ કરતાં કે ત્યાગ કરતાં અનુભવતે નથી. ત્યાગને અંગે ઘણું છોડીએ છીએ તે નિષ્ફળ નથી, પણ અત્યારે શી વાત કરીએ છીએ? જે ત્યાગમાં ચમકારો આવો જોઈએ તે કેમ નથી આવત? તેમ વિષય વમળમાંથી નીકળે તે ગાંઠ ભેદ્યા સિવાય સમ્યકત્વ નથી. પરિણામની જ ગાંઠ છે. અત્યંત દુઃખે ભેદી શકાય તે સજજડ રાગદ્વેષના પરિણામરૂપ ગ્રંથી તેને ભેદવી છે. બહાર અનંતી વખત નીકળ્યા છતાં મડદું વમળમાંથી બહાર નીકળે તે કેટલો આનંદ અનભવે? તે આપણે વિષય વમળમાંથી નિકળી એવી સ્થિતિમાં આવ્યા, તેમાં ત્યાગ કર્યો છતાં આનંદ ન અનુભવ્યો. વિષયમાંથી નીકલ્યો છતાં આનંદ ન અનુભવ્યો. એક લહેર આવી તે મડદુ વમળમાં પડે, જીવતા હોય તે સાવચેત થઈ બહાર નીકળી આવે. આ જીવ મડદાં માફક અનંતી વખત બહાર આવ્યો. જીવરૂપ હતું તે બેડાપાર કરી જતે, માટે આવે અપૂર્વ મનુષ્યભવ વિગેરે સાધન મલ્યા, આવા
Page #322
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૬૮ મું
વખતમાં આત્મા નહીં સુધારે તે કઈ વખતે આત્માને સુધારવાના?
અનંતા પુદ્ગલ પરાવર્તે આ સ્થિતિ મળી છે. અનંતા પુદ્ગલ પરાવનું આ પરિણામ છે. ધર્મનું વાસ્તવિક અથીપણું આવ્યું નથી
વિચારે ખેડૂત ખેતી કરે પિષણ કર, બે ચાર મહીનાની મહેનત કરે. કારતક મહીને એની મહેનત બગડી જાય તે જીવ ઉપર તેની મહેનત આવી. બે ચાર મહીનાની મહેનતમાં આ દશા તે અનંત કાળની મહેનતે આ મનુષ્યપણું વિગેરે સામગ્રી મળી તો અનંતા પુગલ પરાવર્તમાં અનંતી વખત ધર્મ કર્યો છે, પણ વાસ્તવિક અથપણું જોઈએ તે આવ્યું નથી. ઝવેરીના છોકરાને ઝવેરાત મલ્યું હોય પણ તેથી તે છેકરાને ઝવેરી તરીકે કોઈ નહિ ઓળખે. બે લાખનું ઝવેરાતનું ઘરેણું પહેર્યું હોય તે તેને ૨૦૦ રૂપીએ ચવને મેતીને દિ ણે બતાવવા નહીં આવે. ઝવેરાતની બુદ્ધિથી ઝવેરાત ધારણ કર્યું નથી. આ જીવ અનંતી વખત ધર્મ રૂપ ઝવેરાત ધારણ કરનાર થયો પણ કીંમત પારખતા આવડતી નથી. ધમને હથિયારની ઉપમા ન આપતાં રત્નની કેમ આપી?
શાસ્ત્રકારોએ ધર્મને ૨નની ઉપમા આપી છે. છરીની તરવારની બંદુકની ઉપમા ન આપી, હથિયાર પિતાની મેળે કાર્ય કરનારી ચીજો છે, અજ્ઞાનમાં પણ પિતાને પ્રભાવ પાડે છે ચપુ ન જાણે તેને ચપ્પ વાગે છે. હથિયાર અજ્ઞાનમાં પણ પોતાનું કાર્ય કરે છે. રત્ન અજ્ઞાનીમાં પગ પેસારો કરતું નથી, ઝવેરી હોય જગલમાં ભૂખ્યો થયો. જંગલમાં ભીલ મલ્ય હાય ને કહે કે આ આપું, લેટે પાણી લાવી દે. ૨• • રૂપીઆ ભીલ બાપ જન્મારે પણ પિદ નહીં કરે છતાં બે હજારનું નંગ આપે તે પણ તે લેતા નથી. નંગ સાચું છે, બે હજારનું છે. હવે પેલે ભીલ ઊંડું કરે છે, અજ્ઞાની છે, માટે કહે કે હથિયાર અજ્ઞાનીમાં અસર કરે છે, પણ હીરા કે રત્ન અજ્ઞાનીમાં અસર કરતા નથી. અહીં ધર્મ અજ્ઞાનમાં અસર કરનાર નથી. નહીંતર તરવારાદિકની ઉપમા દેત. ધર્મ ચીજ કેવળ સમજણમાં જ અસર કરનારી છે, તેથી ધર્મ રતન કહે છે. આ કીંમતી, આ વગર કીંમતી એ શું ? કઈ રાજા એ થાય કે બધાને ભાવ સરખા કરી નાખે, સેને ધૂળના એક સરખા ભાવ કરી
Page #323
--------------------------------------------------------------------------
________________
શ્રીઆગમાદ્ધારક-પ્રવચન શ્રેણી
નાખે તે ચું-નીચું કર્યું શા માટે? બધું એક સરખે ભાવે રાખ્યું તે તે પાંચાત શી હતી ? ફરક કયાં પડે? ગુણામાં. જો અનાજની પેઠે ધૂળ ખાઈ કામ ચાલતું હતે તે જે જે વસ્તુ વધારે જરૂરીયાત પૂરી પાડે તે ઉપર વસ્તુની કિમત થઈ. ધૂળ કરતાં અક્ષુકની કિંમત વધારે, તે કરતાં અમુકની કિંમત વધારે, તેમ વધારે કીમતી. આ નિણૅય કરીએ તે ધૂળ કરતાં અનાજ, તે કરતાં ચાંદી, તે કરતાં સોનુ-મોતી વિગેરેથી અનુક્રમે વધારે અનાજ આવે. તે બધી વસ્તુને લાવે એવા પદાર્થ કર્યો? ધર્મ રત્ન મળ્યુ કર્યાંથી ? રૂપચ’દભાઈને ઘેર છેકરા આવ્યા તે આવતા સાથે હીસ મેળવે, તે કયારે કમાવા ગયા? પૂર્વ ભવના પુણ્યથી રત્ન સેતુ” રૂપું બધુ... મેળવી આપ્યું, બધી જરૂરીયાત ચીજ પુરી પાડનાર વસ્તુ ધ. જો કે રત્ન તે ધમની આગળ કાર્ય હીસાખમાં નથી, ધમથી રત્ન મળે છે, રત્નયી ધમ મળતા નથી, પશુ ઊંચામાં ઊંચી ચીજ રત્ન ગણાઈ, અચલ શ્રેષ્ઠ હાવાથી રત્ન ઉત્કૃષ્ટ તે કરતાં પણ ઉત્કૃષ્ટા પદાર્થ ધર્મ છે, તે જ દુતિ પડતા એવા જીવને ધારણ કરી રાખનાર ને સદ્ગતિમાં પહેાંચાડનાર વસ્તુ છે. તે ધર્મ રત્નને કેવી રીતે મેળવાય તેનુ' સ્વરૂપ અત્રે વર્તમાન,
પ્રવચન ૧૭૦′’
ભાદરવા સુદી હું ને મ'ગળવાર
શાસ્ત્રકાર મહારાજા ધર્મરત્ન પ્રકરણને રચતાં થકાં પ્રથમ શ્રાવકના એકવીસ ગુણ્ણા કહી ગયા. તે મેળવવાની જરૂર શી ? જે વસ્તુ પાતાને જરૂરી લાગે તા કીંમત પર ધ્યાન આપે છે, પણ કીંમત કરતાં જરૂરી યાત ઉપર વધારે ધ્યાન આપે છે અને તેની કીંમત જરૂરીયાત ઉપર આંકે છે. આગળ દૃષ્ટાંત ઈ ગયા છીએ કે—જંગલમાં પાણીના લેટા, આમ લાટા પાણીની કીમત કશી નથી, પણ જંગલમાં પ્રાણુ જતી વખતે તે પાણીની કીંમત. (જંદગીની જેટલી છે. તા જરૂરીયાત હાય ત્યારે કીંમત ગણે છે. તે ૨૧ ગુણ મેળવવા માટે પ્રયત્ન કરવાનુ કહેા છે, પણ જરૂરીયાત માલમ ન પડે ત્યાં સુધી ઉદ્યમ કાણ કરવાનું? એની એ ધૂળ ખહાર ફેંકી દઇએ છીએ. જરૂરીયાત થઈ એટલે તે લેવામાં આવે છે. તે અહીં ૨૧ ગુણ ઉપાર્જન કરવાનુ કહા તેની જરૂરીયાત ન માલમ પડે ત્યાં સુધી કાઈ એની કીંમત ન
Page #324
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૭૦ મુ
ગણે. દુનીયામાં રહેલાને ખાદ્ય પુદ્ગલેાની જરૂરીયાત ગણાય છે. ખારાક પોષાક અન્ન ધનવિગેરે જરૂરીયાત વાળા ગણાયા, પણ ૨૧-ગુણૢ જરૂરીયાતવાળા ગણાયા નથી. કારણ દુનીયા માહ્ય જીવનને જ માત્ર ધ્યેય ગણે છે. તે માહ્ય જીવનના સાધનાને જરૂરી ગણે તે જગા પર ધમ અને ઈતરના ભેદ પડે છે. ધમ અભ્યંતર જીવન અને તેને અ ંગે જરૂરીયાત ચીજો ઉપર ધ્યાન ખેંચાય તે ધર્મ. ધર્મ સ્પર્શ રૂપ રસ ગ ંધવાળી
ચીજ નથી.
અહિરાત્મા, અ’તરાત્મા, પરમાત્મા
જગતમાં બાહ્ય જીવનને તત્વ ગણ્યું છે, તેથી અહિરાહ્મા ગણ્યા છે. આત્મા બહાર ચાલ્યા જતા નથી. સમ્યગદૃષ્ટિ, પરમાત્મા અને અહિરાત્મા વગેરે ત્રણેના આત્મા શરીરમાં જ હાય છે, ૧૩મે ૧૪મે ગુઠાણે પરમાત્મા, ત્યાં આત્મા શરીરમાં જ છે, પેલા ગુણુઠાણાવાળાને પણ આત્મા શરીરમાંજ છે. છતાં બહિરાત્મા કેમ કહીએ છીએ ? મિથ્યાદૃષ્ટિના અહિરાત્મા, સમ્યગદૃષ્ટિના અંતરાત્મા, તેરમા ચઉદ્યમા ગુણુઠાણાવાળાને પરમાત્મા કહીએ છીએ. હવે મિથ્યાદૃષ્ટિને બહિરાત્મા કહેા તેનું કારણ શું? સમ્યગ્દષ્ટિ બાહ્ય જીવનની જરૂરીયાત માને છે, બાહ્યજીવનને જે ઉપયોગી પદાર્થ તેને જ જરૂરી ગણે. ખાદ્ય પદાની જરૂરીયાત આપણે કેટલી ઓછી કરી ? બાહ્યજીવનને જરૂરી તત્ત્વ ગણે. તેના સાધનાને તત્ત્વ ગણે, પણ ભલે આત્મા શરીરમાં છે, પણ સ્વરૂપ બાહ્ય છે. આથી વિચારો કે મરતી વખતે હું મરૂ છું. હું મળે તે સાધ્ય કર્યું. સમ્યગદૃષ્ટિને એ વિચાર ન થાય. એને એ વિચાર થાય કે હું મરૂં છું પણ મારા ગુણ ટકે છે કે નહિ? આત્માના સ્વરૂપે વિચાશ કે તમે તરાત્મા થયા છે કે નહિ? બાહ્ય જીવન જેને દ્રવ્ય પ્રાણ હીએ છીએ તેને કેટલા જરૂરી ગણીએ છીએ? સ્વરૂપ વિચારે ! અંતરાત્માના સાધન તરીકે ભલે માને, સાધ્ય તરીકે ન માનો, આતા ધમ તા શાકના કરી. અંતરાત્માનું જીવન તેના સાધન શાકના કાને લેક લજજાએ આપવુ પડે, પણ અંદર કારૂ ધાકાર. આપણે એલીએ છીએ કે ઘર ખાળીને તીરથ કરીએ.' ઘરના ટેકરા ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આટો.’ તા ઉપાધ્યાયની ક`મત વસેલી હાય તા એના માં માંથી આવા શબ્દો નીકળે કેમ ? આ વચને મિથ્યાસૃષ્ટિના છે. હું મારૂં ઘર અને વિદ્યા ફ્રેનામ તીરૂપ એ ચીજ નહિ, પણ ઘર માટે
Page #325
--------------------------------------------------------------------------
________________
શ્રીઆગમ દ્વારક-પ્રવચન–શ્રેણી
ચીજ. મારે તે પણ તીર્થ સાચું એ બુદ્ધિ સમ્યગદષ્ટિની હાય. નિમાજ પઢતા મસીદ કેટે વળગી.” આ શબ્દ બહિરાત્મપણું જણાવી દે છે. અમારે અંતરાત્મા સમ્યગદષ્ટિ નહિં? એમ કહે છે. તને બાહ્ય જીવન કે આંતર જીવન કે તેના સાપને જરૂરી લાગ્યા છે તે સવાલ પૂછતાં અંતરાત્મા છે કે બહિરામાં છે તે જવાબ મળી જશે. અંતરાત્માને ખ્યાલ નથી. આત્માના ગુણને ખ્યાલ નથી. એક જાનવર આપણે ઘેર જગ્યું, મહેનત કરે, ખોરાક ખાય, આપણી મહેનત કરી કમાણી કરાવે, આયુષ્ય પુરૂં થાય એટલે હાલતું થાય આપણે પણ જાનવર સરખા છીએ, જે અંતરાત્મપણામાં ન ગયા છે. આપણે જન્મ લઈએ, કમાણી કરી દઈએ, ખાઈએ ને હાલતા થઈએ અંતરાત્મા એક જ સ્થિતિએ આવે, આ બહિરાત્માપણાનું સ્વરૂપ છે. જ્યારે અંતર વેદાય, ધર્મની વૃદ્ધિએ દેઢ હાથ કૂદે બહિરાત્માની વૃદ્ધિ એ ખાડામાં પડવા જેવું થાય. આંતર જીવનના સાધને જરૂરી કેણુ ગણે?
શ્રેણિક સરખે મેટે રાજા તેનું રાજ્ય ચાલ્યું જાય છે. છે કરાના હાથે કેદ થાય છે. જો કેયડા ખાય છે. અંતે ઝેર ખાઈ મરવું પડે છે, છતાં ધર્મેકે મહાવીર મહારાજે મારૂં બગાડયું એ શ્રેણિકને મનમાં આવતું નથી. એક અભયને દીક્ષા ન આપી હતે તો શું ઓછું થવાનું તું? આવી સ્થિતિમાં શ્રેણિકને રાજ્ય સુખ કુટુંબને નાશ તે માત્ર અભયકુમારની દીક્ષા. મરણ આવ્યું તે પણ મહાવીરે ભૂરું કર્યું છે જેને લગીર છું નથી. એક જ, આ બાહ્ય જીવન લાગેલું છે, જરૂરી નહિં, બાહ્યજીવનના સાધને ગયા તે શું થઈ ગયું? બાહ્યજીવનના નાશની દરકાર નહિં, બાહ્ય જીવન ને તેનાં સાધને જરૂરી મિથ્યાષ્ટિ હિરાત્મા ગણે. અંતરાત્મા અંતર જીવન ને તેના સાધનેને જરૂરી ગણે, વિમળ મંત્રીને દેરૂં દીકરે માગ, બેમાંથી એક મળશે, આ વિમળ મંત્રી દેરું કે માગે છે. આવી સ્થિતિમાં દેરું માગતા દીકરો માગતા નથી. દેવતા દિકર દે છે. સમ્યગ દર્શનનું પગથીયું કયાં છે તે તપાસે. શીખરે તપાસીએ છીએ. બાહ્યજીવન અને તેના સાધને જરૂરી ન લાગે, તેને સાધ્ય તરીકે ન ગણે. સાધ્ય તરીકે અંતર જીવનને તેના સાધને જરૂરી લાગે. વિચારે ભેગ કેમ આપી શકે? એક મનુષ્ય આબરૂને કીંમતી ગણે તે ખાતર કુટુંબ ધન જીવનને ભેગ આપી દે છે.
Page #326
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૭૦મું રજપૂતે માફક બાહ્ય-સાધનને સમકિતી તુચ્છ ગણે
રજ તે હાથે કરી કુટુંબને ચિતામાં ધકેલી દે છે. ગામના જેટલા બેરા તેને બધાને ચિતામાં હેમી દે, બાળીને પછી તે શૂરા જુવાને તરવાર લઈને નીકળે છે. જેમ દારૂ પીઈને મેલી દે તે સીધા મરતા પહેલા જેટલા માર્યા તે ખરા? હું મરવા આવ્યો છું. મરતાં પહેલા જેટલા શત્રુ માર્યા તે ખરા? જેમ રજપૂતએ કેવળ કુલાભિમાનને જબર જસ્ત ગયું, તેની આગળ સ્ત્રીઓ છેકરા માલ મિલકત રાજ્ય જીવન ગણતરીમાં નહિં, પણ શીર ઝુકાવવું કુબૂલ નહિં. જેમ રશીયાએ ને પેલીઅનની ચડાઈ વખતે એક જ મુદ્દો રાખે કે બાળતા જાવ ને આગળ વધતા જાવ. નેપોલીયનને વગર લડયા ધૂળ ફકવી. પિતાનું ધન બાળવું વહાલું ન લાગ્યું હતું, પણ શત્રુને આધીન થવા કરતાં બાળી નાખવું બહેતર ગયું હતું. જેમ રજપૂતોને અભિમાન કે જાતિ દેશ કુળ અભિમાન આગળ બધી વસ્તુ તુચ્છ છે, તેમ અંતર જીવન આગળ બાહ્ય જીવનને તેના સાધને તુચ્છ છે. રજપૂત હંમેશાં કેસરીયા કરતા નથી પણ પ્રસંગે સમ્યદૃષ્ટિ કેસરીયા કરવામાં ચૂક નથી. અહીં જ્યારે અંતરાત્માને અંગે અત્યંતર જીવન કે તેના સાધનેને અંગે બધું ફના કરે છે. અત્યંતર જીવનને જ આત્મા ગણે. બાહ્ય જીવનને ઢીંગલા ઢીંગલીની રમત ગણે. સમ્યગદષ્ટિને આ હંમેશાં જોઈએ. પતિ છતાં સાળીની માગણી કરનાર ચડપ્રદ્યોતનને થાપ આપનાર મૃગાવતીએ શીલ અને બાલ-રક્ષણ કેવું કર્યું?
ચંડપ્રદ્યોતન રાજા કશાંબિક નગરી શતાનીકની રાણી મૃગાવતી રૂપમાં જબરજસ્ત છે. કેઈકે ચિત્ર કરી ચંડપ્રદ્યોતનને આપ્યું. ચિત્ર દેખતાં સાથે ઘેલો થઈ ગયે. ધણી જીવે છે છતાં બીજી બાજુ સગાંને સંબંધ છે. મેએ ચેડા મહારાજાના જમાઈ છે, એટલે સાળી છે. સાળીનું માગણું સાદું જીવતા કરે છે. એની ખરાબી કઈ સ્થિતિએ હાવી જોઈએ? હવે આને ઉત્તર શે મળે એ સમજીએ છીએ. સાળીની માગણી કરે તેમાં ખાસડા જવાબમાં હોય. ક્ષે કહ્યું કે ના કહે છે. લડાઈ કરૂં સાટુને મારીને સાળી લાવું એ નિશ્ચય કર્યો. ખુલે ખુલ્લે એટલેથી બા નહિં, પણ ચૌદ મુગટબદ્ધરાજાને દુષ્ટ અભિપ્રાય જણાવતાં શરમાય નહિં. કેટલું નીચકૃત્ય. પ્રથમ તે આ વિચાર બહાર
Page #327
--------------------------------------------------------------------------
________________
મીઆગમ દ્વારક-પ્રવચન-શ્રેણી
ન પડાય. થોદ મુગટબદ્ધ રાજામાં આ વાત જાહેર કરે એ કેટલી નિર્લજજ દશા, મને ઈ છે, મારું જીવન છે, મારૂં કાંઈ પણ રાખો, મા રહે તેમ કરે, તે મારી જોડે લશકર લઈ ચાલે. આ લડાઈ શા માટે? સાળીને પડાવી લેવા માટે લડાઈ, આટલું જેણે કર્યું, ચૌદ રાજાઓ તેના લશ્કરે લઈ અહીં ચડી ચા. શતાનીક એકલો પડે. ચોદ મુગટબદ્ધ રાજા લડવા આવ્યા છે. અહીં પવિત્રતા પ્રત્યને જય લેવાને અવકાશ નથી. જ્યાં બળને જ અવકાશ હોય ત્યાં ભલે મૃગાવતી પરમ પવિત્ર, પવિત્રતા ને જયને અવકાશ નથી. જ્યને અવકાશ માત્ર બળને છે. એ દશા કે શતાનીકની છાતી ફાટી ગઈ ને મરી ગયે. હવે સાટુ મરી જાય છે, સાળી રાંડે છે, ત્યાં સુધી મનમાં કંપારી છૂટતી નથી, વિચારજે કામની અધમદશા ક્યાં સુધી આવે છે.
દઢપ્રહારી સરખા કર ઘાતકીને કાર્ય કરતાં શુરાતન આવ્યું પણ પરિણામ વખત કરૂણાં છૂટે છે. તેમ ચંડપ્રદ્યોતનને સાળી રાંડી તે પણ કંપારી છૂટતી નથી. આતે મરી ગયે એટલે કાંટે ગયે. હવે તે હમણું લઉં છું. પાપનું અનુમોદન ક્યા રૂપે કરે છે? કુટુંબહત્યાનું અનમેદન થાય છે. કાંટે ગયે. હવે મૃગાવતી દેખે છે કે હવે કંઈ ઉપાય નથી. બીજા ભલે બનેવી છે પણ અત્યારે કઈ મારી મદદમાં નથી. નંદીવર્ધન સાથે બહેન છે. ચંપામાં, સૌવીરમાં બધે બનેવી છે. અત્યારે કઈ મદદગાર નથી. શિલરક્ષણ માટે મૃગાવતીએ કરેલ પ્રપંચ - મૃગાવતી પ્રપંચ ખેડે છે કે હવે તમારે આધીન છું. આ બેશરમ બનેસાદુના મરણથી જ માનનારે તેને તમારા આધીન છું. એ કહેણ વખતે કેટલે આનંદ થયે હશે? બધું અત્યારે સફળ ગયું. આ સ્થિતિમાં પેલી કહે છે. હું ઉજજેણે આવું તે અહીં કુંવરની વલે શી? માળવામાં રહ્યા થકા વત્સદેશનું રક્ષણ કરવા ગળે ઓઢાય છે. ગંગાના કાંઠે વત્સદેશનું રક્ષણ કરવાની જોખમદારી ઓઢાય છે. તમારી સામે ઉભા રહેવાની કોઈની તાકતા નથી. નહીંતર અહીં મદદ કરવા બાવત, તમે ઉભા છે ત્યારે કાઈની તાકાત નથી, પણ અહિંથી માળવામાં જાવ ત્યારે બાળક અને રાજ્યનું શું? માટે માળવેથી અહીં આવે તે પહેલાં ઘેરે છતાં નગરી ને ગુટે, એવી સ્થિતિએ નગરી તૈયાર
Page #328
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૭૧ મું
કરાવે. તમાર દેશની મજબૂત ઈટેએ કીલે થવું જોઈએ. ચોદ-રાજાના લશ્કરને મજુર કરી અહીં કીë કરાવે છે. ઇંટે મંગાવે છે. કૌશાંબીને કિલ્લે થાય છે. કંઈ કંઠાર જળ-ઈધણના ભંડાર ભરાય છે, કાલે કરા અને નગરને સંપૂર્ણ સામગ્રી સહિત કર્યું. ત્યાં મૃગાવતી વિચાર કરે છે. સહી કરવી સહેલી છે પણ ભરી આપવા અઘરા છે. હવે શું થાય ? ચડપ્રદ્યોતનની શરમ
ત્રણુ જગતમાં મારો બચાવ કરનાર કેશુ? ભગવાન મહાવીર, ત્યાં ભગવાન સમવસર્યા, સમવસરણ થયું કે ચંડપ્રદ્યોતનને ચૂપ થવું પડયું. શત્રુ મિત્ર થાય. કોઈના ઉપર ઘા ન થાય. જે કાઈ ઘેરામાંથી નીકળે તેને આંગળી ચિંધાય નહિં. આ જગો પર જ્યાં કીલ્લો કે ઠાર ભંડાર ભરાવ્યા છે. અહીં મહાવીરનું સમવસરણ થાય છે. એટલે બોલાય નહિં. હવે ત્યાં સજજડ થાપ ખાઈ ગો છે. એ વખતે ચંડપ્રદ્યોતનની દશા કઈ હોય? આવી સ્થિતિમાં જે પ્રપંચ, તેમાં પણ રાંડે રડાવ્યું. ચી મુગટબદ્ધ રાજના માલીકને રાંડ રડાવી જાય છે. સાદ્રએ અપમાન કર્યું, મારી લાજ લીધી વિગેરે તે યાદ આવી જાય તેમાં ગૂરે તે વખતે કહે છે કે “છોકરાને સંભાળજે ને હું દીક્ષા લઉં છું.” ત્યાં દીક્ષાની રજા દેવી પડી. અંતઃકરણ વિકારથી ખસ્યું નથી, શરમથી રજા આપે છે. ભાવનગર શરમે આટલી છોડવી પડે. ભાવવાળે હજુ છેડે છે. ભાવ નથી, કેવળ શરમ, મહાવીર મહારાજની ધર્મની કુળની શરમ આ જગે પર નડે છે. શરમે પણ દીક્ષામાં કહી શકતો નથી. નાક કાપનારી તે જ પર એકે એક બાબતમાં ચંડપ્રદ્યોતનની નાકકટ્ટી છેવટે પોતે પોતાના દેશની ઈંટથી કીલે ભંડાર કે ઠાર ભર્યા છતાં એવી દશામાં “ખુશીથી દીક્ષા લે એ શબ્દો કેમ નીકલ્યા હશે? પહેલાંની કેટલી ઊંચી સ્થિતિ હશે? અષમતાની પરાકાષ્ટા છતાં દેવગુરૂ ધરમની શરમ લાગે તે ભાવ થયે હોય તે શું થાય? આપણે શરમમાં આટલું બધું કર્યું. શરમને લીધે આ જગે પર જે રજા દેવાઈ દીક્ષામાં ના નહીં કહું. રાંડે નચા, બેઆબરૂ થયે, છતાં બદલો વાળ્યા વગર જવા દઉં છું. એમાં ક્ષણને વિલંબ કરાવે એ નહિ. આ બેશરમી છતાં દીક્ષાનો વિલંબ કરવાનું કહેવું તે શરમ આવે છે. આ બે શરમે બનેલ
Page #329
--------------------------------------------------------------------------
________________
શ્રીઆગમ દ્વારક-પ્રવચન-શ્રેણી
માગણીમાં ચૌદ મુગટબદ્ધ રાજામાં વાત કરવી તેમાં શરમ નથી. નિરાધાર કરી મેલી દીધી, તેમાં શરમ નથી. બધું અપમાન. એક ઘડીનું પણું દીક્ષામાં બેડું કરવું તે આગળ કશી પેલી વિસાતમાં નથી. ઉજેણીના કાંકરા દેખાડું પછી દીક્ષા લેજે, તે પણ કહેવાયું નહિં. આવા બેશરમાને અત્યંતર જીવન વખત આવી શરમ. અત્યંતર જીવનની શરમવાળા માર્ગ-સન્મુખ થાય છે
બેશરમાને અત્યંતર જીવનની શરમ લાગે તે સમજવું કે અંતઃકરણ વિધાયું છે. સાધ્યમાં બાહયજીવન કે સાધન ભસ્મીભૂત થાય તે પણ અત્યંતર જીવન કે તેનું સાધન ઊંચું કીંમતી લાગે, ત્યારે અંતરાત્મદષ્ટિ છે. જ્યાં સુધી બહિરાત્મજીવનને કડી નહિં ગણે ત્યાં સુધી અંતરાત્માપણું આવ્યું નથી, આ જીવે અત્યંતર જીવન ને તેના સાધનને જરૂરી ગયા હોય તે વખત અત્યારે આટલી ચઢતીમાં નથી તે પહેલાં કયાંથી હશે? શાસ્ત્રકાર કહે છે કે વિધેલું મેતી મેલું થાય કચરે ભરાય તે પણ અણુવિયું થાય નહિં. એમ આત્મામાં એક વખત અત્યંતર જીવનની કીંમત ગણ, બાહયજીવન નિરસ લાગ્યું તેના સાધને નિરસ લાગ્યા તે જીવને જ્યારે પ્રસંગ મળે ત્યારે તૈયાર થાય. નિગેદમાં ઉતરી ગયે પાછે બહાર આવે તે એને એવે. ભગવાન મહાવીરને જીવ કઈ વખત ખડી ગયે. સત્તાવીશ ભવને વખત વધારે નથી. વધારે વખત રખંડપટ્ટીમાં છે. એકેન્દ્રિય અને વિકસેન્દ્રિયપણામાં વધારે વખત ગયા છે. નારકી તિર્યંચ મનુષ્ય દેવતાને વખત ગણતરીમાં લીધે છે. કોડાક્રોડ સાગરેપમમાં મરીચિને મહાવીરને ભવ વચ્ચે આંતરૂં કોડાક્રોડ સાગરયમનું છે. તેમાં બસો પચીસ સાગરેપમ તમારા હિસાબમાં, ત્યારે ૨૦૦ કે ૨૨૫ સાગરોપમ સિવાયના ક્રોડાકોડ સાગરોપમ રખડપટ્ટીમાં ગયા. આમાં કેઈ વખત રખડયા, ઉંચે આવ્યા પાછા રખડયા. કોઈ વખત રખડવા છતાં પાછા ઉંચે આવ્યા. કેમ? કહે વિંધારુ મેતી પછી ધૂળમાં કે કચરામાં પડે તે પણ અણુવિંધ્યું ન ગણાય. તેમ અંતર જીવનને જરૂરી ગણના થાય, બાહયજીવનને બીનજરૂરી ગણના થાય. બીજાના આત્માના અંતર જીવનના સાધને માટે તૈયાર થાય, આ સ્થિતિમાં આવે અને નિગોદમાં ઉતરી જાય અને પાછો આવે તે પણ તૈયાર. અંતરજીવનને કીમતી, અંતરજીવનના સાધનોને કીંમતી
Page #330
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૭૧ મું
૯૯
ગણતા શીખે છે. અંતરજીવનના સાધનને એક અંશ બીજાને થતું હેાય તે મારા બાહયજીવન કશા હિસાબમાં નથી–એમ ગણતે હેય તે પછી એ સમ્યકત્વ પામેલે અર્ધપુદગલ પરાવર્ત માં મેલે જરૂર જાય. એ માટે અહીં ધર્મરત્નના અથી બને. ત્યાં સુધી આ ચીજ જરૂરીયાત નહીં લાગે.
નીતિકાર કહે છે કે તેને વાયુને રેગ થયો છે. ભૂત વળગ્યું હોય, તેમ ઉપદેશ દેનારને ભૂત વળગ્યું છે, વાયુને રોગ થયો છે. જે શ્રોતાઓ અથી ન હોય અને એની આગળ લાંબા વચને કહે, ત્યારે સમજવું કે વકતાને વાયુને રોગ અથવા ભૂત વળગ્યું છે. અંતરજીવનનું સાધન બીજાને મેળવી આપવું હોય, તે આગળ ત્રણે જગત તૃષ્ણ સરખા ગણનારા બાહયજીવન ને તેના સાધનને બેડી ગણનારા થાય. એ માટે ધર્મરત્નના અથી અને માટે આ ઉપદેશ છે અનથી જીને માટે આ ઉપદેશ નથી. પૈસા કમાવાને છોકરી મેળવવાને માન આબરૂ મેળવવાને ઉપદેશ નથી. કેવળ જીવનને ધર્મરાનને ઉપદેશ છે. હવે ધર્મરત્ન અત્યંતર જીવન કેમ ખીલે તે વિગેરે અધિકાર અગ્રે વર્તમાન.
પ્રવચન ૧૧ મું
ભાદરવા શુદી ૧૦ બુધવાર શાસ્ત્રકાર મહારાજા ધર્મરત્ન પ્રકરણ કરતાં શ્રાવકના અક્ષુદ્રતા વિગેરે ૨૧ ગુણે કહ્યા તે ગુણે જાણ્યા પછી કે તેમાં પ્રવતિ કરે ? જૈન શાસના હીસાબે જ્ઞાન અને પ્રવૃત્તિ જુદી ચીજ છે. તેથી જ્ઞાનજિયTચ્છ મોક્ષ જ્ઞાન અને ક્રિયાથી મોક્ષ છે એમ કહી જ્ઞાન અને કિયા અને જરૂર જણાવે છે. કિયા વખતે જ્ઞાન–શૂન્યપણું રાખવાનું કહેતા નથી. મેક્ષ દેનારી ચીજ હોય તે તે ક્રિયા છે. જ્ઞાન મેક્ષ દેનાર નથી. તેજ વસ્તુ કારણ ગણાય જેની પછી સીધું કાર્ય થાય. બીજુ વસ્તુ કારણનું કારણ હોય, સામાન્યથી દુનીયા બીજને અંકુરાનું કારણ કહેશે. પણ એ બીજ ખાઈ ગયા, રોકી ભુંજી નાખ્યું, એ અંકુર ક્યાં થયો? અંકુરનું કારણ વાવેલું બીજ પણ નહિં. અરે વરસાદ પડયે જમીન ખેડી, બી વાયું, એટલામાં કઈકે દાણે અંદરથી કાઢી લીધે તે અંકુરનું કારણ કયું? કુલેલું બીજ અંકુર થાય. જ્યાં જ્યાં
Page #331
--------------------------------------------------------------------------
________________
૧૦૦
શ્રીઆગમ દ્વારક-પ્રવચન-શ્રેણી
કુલેલું બીજ ત્યાં ત્યાં અંકુર છે. ત્યાં કુલેલું બીજ કારણ ન્યાયની રીતિમાં કારણથી કાર્યનું અનુમાન નિયમિત માન્યું છે, તે સમજાશે. કાર્ય થયું, ઘડે દેખી કુંભારનું અનુમાન કરવું તે વાસ્તવિક છે, પણ કુંભાર દેખી ઘડાનું અનુમાન કરવું તે વાસ્તવિક નથી. પણ તેની અપેક્ષાએ ? સામાન્ય કારણના કારણ કે તેની અપેક્ષાએ. તેથી હરિભદ્રસૂરિએ અનુમાન જણાવ્યું ત્યાં પૂર્વવત્ અનુમાન જણાવ્યું. કારણથી કાર્યનું અનુમાન તે પૂર્વમ અનુમાન કર્યું છે. સુર્વ રૂપ “વાદળા હોય તે વરસે એવા વાદળને અનુમાનમાં ન લીધા. ગાયના શીંગડાં, તમાલપત્ર, ભમરા જેવા કાળા ભમર વાંદળાં એ વૃષ્ટિ કર્યા વગર રહેતા નથી. તેવા કારણને અંગે કાર્ય થવાનું નિશ્ચિત છે. સર્વભક્ષક કાળ ક્ષાયિક ગુણેને ભલી શકતા નથી
તે જ્ઞાનથી મેલ હોય તે તેરમે ગુણઠાણે જ્ઞાન થાય છે. ત્યાં અધુરૂં શું છે કે મેક્ષ થતું નથી ? તેરમાની શરૂઆત મય છેડે કહો થાવત્ સિદ્ધપણું કહે પણ કેવળ જ્ઞાનમાં રતિપણુ ફરક નથી. જન્મ પામ્યા ત્યારથી સૂર્ય દેખીએ છીએ, અત્યારે સૂર્યની સ્થિતિ એજ છે. કાળે સૂર્યને ખાધું નથી. કાળ બધી વસ્તુ ખાય છે, પણ સૂર્યને ખાતો નથી. તેમ કેવળજ્ઞાન એવી ચીજ, કેવળદર્શન એવી ચીજ જેને કાળ ખાઈ શકે નહિં. તેથી સર્વભક્ષક કાળ કહીએ છીએ. આત્માના સાયિક ગુણોને કાળ ખાઈ શકતું નથી. આવા ગુણેને મેળવી દે તે ધર્મની જરૂરીયાત, જેનું ભક્ષણ પણ કાળ ન કરી શકે એવા ગુણે પ્રાપ્ત કરી દેનાર માત્ર ધર્મ છે. કેવળજ્ઞાન કેવળદર્શન ક્ષાયિક ગુણ તેમાં કાળ ઓછા વત્તાપણું કરી શકતું નથી. બધા કેવળજ્ઞાને એકજ સરખા છે. જ્ઞાન-ક્રિયામાં બલવત્તરતા કેની?
- હવે તેરમાની શરૂઆતે મોક્ષ કેમ નહિ? જે સાન મેક્ષમાં કારણ હોય તે તેરમાની શરૂઆતે મિક્ષ કેમ નહિં ? જેના વગર અટકે જેના આવવાથી થાય, તેજ તેનું કારણ તે પછી અહીં ક્રિયાને જ કારણ ગણવું જોઈએ. વાત ખરી પણ આ અપેક્ષાએ કિયા એજ કારણ મોક્ષનું સ્થાન સર્વ સંવર અને સર્વ નિર્જરાની અપેક્ષાએ કિયા જ મોક્ષનું કારણ છે. એ સર્વસંવર નિર્જરા કેવળજ્ઞાનવાળો જ કરી
Page #332
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૭૧ મું
૧
શકે, કેવળજ્ઞાન વગર સર્વ સંવર કે નિર્જરા બનતા નથી. તેથી કેવળજ્ઞાન પણ ક્રિયાની માફક જ્ઞાન પણ કારણ છે તેથી ના જિલ્લા મઃિ જ્ઞાન અને ક્રિયાથી મેક્ષ આમ કહ્યું. નહીંતર . પૂર્વીલા કિા કહેતે. ઘડીઆળ એક છોકરાએ બનાવી. જોકે છોકરાની ઉત્પત્તિ બાપથી જ બની, પણ ઘડીઆળની ઉત્પત્તિમાં છેક કારણ છે.
જ્યારે જ્ઞાન પૂર્વિકયા ક્રિયા કહે ત્યારે પણ અહીં જ્ઞાન ક્રિયાલ્યાં મોક્ષને અંગે જેટલા ઉપગવાળું જ્ઞાન તેટલા ઉપગવાળી ક્રિયા છે. બનેમાં એકેને ઉપગ એ છે હાય તેમ નથી. બનને એક સરખા તેથી તૃતીયા કરી કરણપણું જણાવ્યું. મુખ્ય ઉપગાર કરનાર જ્ઞાનને ઉપગાર લગીર પણ ઓછો નથી, તેમ ક્રિયાને ઉપગાર પણ લગીરે એ છે નથી, પણ જ્ઞાન ક્રિયા દ્વારા વધારે ઉપયોગી છે.
તેમ અહીં એકવીસ ગુણે જણાવ્યા. શ્રાવકપણાને લાયક એકવીસ ગુણે છે. તેમાં જે એકવીસ ગુણેમાં ગયો હોય તેને ધર્મના વિચાર આવે, જેને તેમાંથી અર્ધા ગુણ ન હોય તેવાને દરિદ્ર ગણ્યા. નિર્ધન હોય તે કઈ દહાડે સ્વપ્નમાં હીરા લેવા જવાને વિચાર ન કરે દરિદ્ર પિતાની ગાંઠે કાંઈ ન હોય એટલે હીરામતી લેવાને સંક૯પ ન કરે. તેમ અહીં જેઓ તુરછતાના સ્વભાવવાળા હોય, સુંદર સંસર્ગવાળા ન હોય, લજજાવાળા ન હોય, દયાવાળા ન હોય તેવાને ધર્મ લેવાને વિચાર ન થાય. દરિદ્રને કઈ કહે કે જા ઝવેરી બજારમાં, તે જાય જ નહીં, વસ્તુ જેની પાસે નથી, જા ઝવેરી બજારમાં, તે મારી મશ્કરી કરે છે તેમ સમજે. તેમ જેના અંત:કરણમાંથી તુચ્છતા ગઈ નથી, મધ્યસ્થતા નથી, વૃદ્ધાનુસારીપણું નથી; તેવાને ધર્મની વાત સાંભળતાં મશ્કરી લાગે, સામાયિક પડિકમાણું પસહ કર, એ કોને રૂચે? હૃદય કુણું હોય, લાજ-દયા હોય તેવાને તે રૂચે, ભૈસાબ ! નથી બનતું કેણ કહે? વિચાર કરો. જંજાળમાં પડો છું તેથી નથી બનતું એમ કહે તે કે બોલાવે છે? અંતઃ કરણમાં લજજા દયા મધ્યસ્થપણું વિગેરે રહેલા છે તે બેલે. તેવા ગુણ ન હોય તે શું બેલે? બહુ જગતડા થયા છે એમ ઉત્તર આપશે. વ્યકિત-જાતિદ્વારા ગુણને દૂષિત ન માનવા
એક મનુષ્યને પૂજા સામાયક પડિકમણાનું કહો તે સાબ નથી બનતું કહે. બીજે એમ કહે કે ભગતડા પંઝાણું ફેરવનારા ચૌદશીયા
Page #333
--------------------------------------------------------------------------
________________
૧૨.
શ્રીઆગમે દ્ધારક-પ્રવચન-શ્રેણું
તેમ કહી વગેરે, તે શું જણાવે છે? કોરાપણું, નહીંતર ધર્મની જશે પર અવગુણુ કાઈ હોય, બધા સદૂગુણવાળા ન હોય, પણ ધર્મને કરનારા અવગુણ હોય, તેથી ધર્મમાં અવગુણપાણું કયાં આવ્યું? મૂતર ઉંટનું ભાન નથી તેવાએ હીરો પહેર્યો તે હીરો ગુણ વગરને થયે? ભાન નથી એ બાળકનો વાંક કે હીરાને વાંક? ત્યાં હીરાને અથવા ધર્મને ખરાબ જણાવે છે કે વ્યકિતના દેશે ગુણને દોષિત કરે તે નાલાયક. જે વ્યકિતને દેષિત ગણ ગુણને દોષિત ન કરે તે સમક્તિમાં દ, દેવતાએ સાધુને તળાવમાંથી માછલા લેતે શ્રેણિકને દેખાડી. તેને દેખનાર શ્રાવક કઈ દશામાં આવે? મહાવ્રતવાળે ભલે દૂષિત છે, પણ મહાવ્રત વસ્તુ દૂષિત કયાં છે? વ્યકિત દૂષિત તેથી જાનિ સમષ્ટિ દ્વષિત ગણવાને હક છે? વ્યકિતદ્વારાએ જાતિમાં ન જવું. વ્યક્તિ દ્વારા ગુણમાં ન જવું. વ્યકિત જાતિ દ્વારા બે ગુણને દૂષિત ન માનવા, શ્રેણિક માછલા પકડતા સાધુને દેખી, મહાવ્રતને ધર્મ પણે માનવામાં ન ખર્ચો. બીજા સાધુને સાધુપણુમાંથી નથી ખસેડયા. દૂષિત વ્યકિતને માનવા તૈયાર નથી. આપણે બધા આવા છે. એમ માની આખી જાતિ દૂષિત કરી દઈએ છીએ. એકાદ બે વ્યકિતના દોષે જાતિને દૂષિત માનવા તૈયાર થયા. વ્યકિતના દેશે ગુણને દૂષિત માનવા તૈયાર થયા; પણ વ્યકિતના દેશે ગુણ કે જાતિને દૂષિત માનવાના નથી સાધુની છેલ્લામાં છેલ્લી પરીક્ષા દુનીયાદારીથી હલકામાં હલકી ક્રિયા તેવી ક્રિય થી જતિ કે ગુણમાં દૂષ્ટતા ન થઈ. વ્યકિતદ્વારાએ પરિક્ષા કરતાં કોઈ પણ હલકી યકિતને લીધે બીજાના ગુણેનું ચલાયમાનપણ થવા વખત આવે તે મજબૂત કિલ્લા તરીકે રહે. શ્રેણિકે બીજા પાસે કરાવતા જાતે સાધ્વીની સુવાવડ કેમ કરી?
મહેલમાં શ્રેણિક જાય છે ત્યારે ગર્ભવતી સાધ્વી જેને ચાર પાંચ કે આઠ મહિનાને ગર્ભ થએલે છે, તેવી રાજવી સામે આવે છે. આ વખતે વ્યકિત દૂષિત છે. તેને જે રક્ષિત ન કરે તે પરિણામ શું આવે? એ સાવીને પોતે પોતાના વાસમાં લઈ ગયા. ત્યાં સાધ્વી તરીકે માન્યા નથી. ઓરડામાં રાખી સુવાવડનું કામ શ્રેણિકે પિતે કર્યું. દઈ યણ નહિં. વિચારજે, રેણિકે પોતે જ દઈયણનું કામ કર્યું હશે. સુવાવડની માવજત પિતે કરી હશે તેથી વ્યકિતને નિર્દોષ માની નથી. એક વ્યકિતના દોષે બીજા ગુણને દૂષિત માને, જાતિને દૂષિત માને
Page #334
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૯૧ મુ
૧૩
તે દુષિત માની ડૂબતા ખર્ચે, વ્યકિતના દોષથી જાતિ અને ગ્રુણુમાં જે દુષ્ટ બુદ્ધિ કરી જે પેાતાના આત્માને ડૂબાડે તેના ખચાય માટે આ કર્યું. સામાયક પડિકમદ્ઘાને ઉપદેશ વી, તે કહે કે ભાઈસામ ! લાચાર છું. એમ કહે તે એકવીસ ગુણુમાંના કાઈક ગુણ છે. ધ કૃત્યને નિર્દેદતા નથી, પણ એકવીસમાંથી કાંઇ ન હાય ત્યારે કહે કે જોયા ઢાંચક ભગત, ઉકળ્યું પાણી પીનારા, બધાની નિન્દા થઈ. એકને લીધે આખા ગામને શિક્ષા કરે તે જુલમ ગણેા છે. કાઈ પશુ દેશ શહેર ગામ એકના દેખે આખું દૃષિત ગણાતું નથી, દંડીત થતું નથી. બધે ચારી ગુનેગાર બદમાસ હાય છે, તેથી આખા દેશ કામ કે જાતને શિક્ષા કરી શકતા નથી. આ દશા દુનીયાદારીમાં રાખી છે, તે અહીં એક પડિકમણું કરનારે હલકુ કાર્ય કર્યું તેથી આખી જાતને કૈં ગુણુને કૃષિત કર્યાં. મોગલાઇમાં નથી બન્યું તે અહીં બને. આ શાથી ખને? ધને લાયક જે ગુણે જોઈએ તે નથી. આ ન હેાવાથી પેાતાનામાં ધમની ખામી પોતે દેખતા નથી. બીજાએ વ્યકિતના દોષથી આખી જાતિ કે ગુણને દૂષિત કરવાવાળા થાય છે. તેમ આપણે અહીં આવે. કોઇ કારસર સરકાર ઉપર ગુસ્સે ભરાયા. તે વખતે તમે કહેતા હતા તે ક્રેાધે કો પૂરવતણું સજમફળ જાય રે.’ એમ ત્રીજો કહે તે વખતે
આ વાત ખરી કહે છે તેમ લાગે તેા ધરમનું ખીજ છે, પણ જોયા તમે ડાહ્યા, તમે તે વખતે શુ કરતા હતા, પણ ખૂબ લડયા હતા તેના ખચાવ અહીં કયા મુદ્દાએ લે છે? આ વાત ધરમમાં પ્રવતેલા માટે કહું છું”. આવી વખતે બીજ બળી જાય છે. તને શીખામણ દીધી તેમાં કહેનારને અરડયા તે શાથી? ખીજ બળેલુ હાવાથી, સાખીત ખીજ હોય તા મનમાં શું આવે ? જાણું છું ને કેમ ડૂબુ છું? આ વાત ધ્યાનમાં લે તે સમજવું કે ગુણુ ખીજ છે. પેાતાના ક્રોધ રૂપી દ્વેષનુ' રક્ષણ કરવા માટે ખીજાએ ગુણુ રૂપ જડી આપેલી, તે વ્યક્તિના ક્રોધે બાળી નાખી. બીજાએ દોષ ટાળવા જડી આપી તે બીજાના દોષ કાઢવા રૂપ અંગારાએ માળી નાખી. જેમ કહેનારા માણસને કરડવા જાવ, તેમ આ પુસ્તકમાં વાંચા છે તેમ તેને પણ થેાથાં કહેતાં વાર નહીં લાગે. ગુણુની વખત ઉપયાગી થાય તે વખતે આને જડ થાથાં કહી નાખા છે. રાંડ જેટલી ખામેાશ રાખતા શીખો
પણ જગતમાં બાયડીએ પણ એ ધંધા કરતી નથી. આ ઘેર માત થયું તે વખતે ખાયડી ખૂબ રડી કોઈક મુદ્દત ગઈ ત્યારે આ ઘેર
Page #335
--------------------------------------------------------------------------
________________
૧૦૪
શ્રીઆગમ દ્વારક-પ્રવચન-શ્રેણ
મેત થયું એ વખતે આવી કહે કે સંસાર અનિત્ય છે વિગેરે કહે ત્યારે રાંડ પણ બેલતી નથી કે તું કરતી હતી. બાઈઓ કે જે પાનીએ બુદ્ધિવાળી ગણે છે તે પણ ખામોશ પકડે છે, બાઈઓ સામે કહેતી નથી. એની એ કૂટનાર ને એની એ શીખામણ દેનારી છતાં, બેસતું શું કરતી હતી તેમ સામું કહેતી નથી, પણ ખામોશ પકડી એટલું વચન સાંભળી લીધું. તેમાં તમે તમારા ક્રોધને શમાવી ન શકે. પણ શાંતિને ઉપદેશ દેનાર ઉપર ન વળગે, નહીંતર રાંડ કરતાં તમે ગયા. - કેટલીક વખત રડતી બંધ થતી નથી પણ સામો દાખ દેતી નથી. તે જગે પર આપણે શું કહીએ ? પરોપદેશે પાંડિત્ય કરવા આવ્યા છે, ઘર સંભાળ, આમ કહીએ છીએ. દાજેલા બીજ સિવાય શીખામણ કડવી ન લાગે. આ જગાએ ધરમ હારીએ છીએ. અવગુણ છતાં ગુણને વ્યક્તિના અવગુણ નીચે ઢાંકી દીધે. અહીં પલટા ઘણું થયા. ધર્મમાં નહીં જોડાએલા બીજવાળા હોય તે આવી પરિણતિવાળા હોય છે. તેમ આપણામાં પિતાના આત્માને ધરમમાં જોડાએલા માનનારા બીજને શેકી નાખે છે. પિતાના અવગુણ વખતે બીજાએ દીધેલા ગુણના વચને સામાના દોષદ્વારાએ ઢાંકી દીધા.
આથી આપણા હિસાબે નવકારના બે જ પદ ગણવાના, ત્રણ ન ગણવાના, આચાર્ય સકષાયી છે, ક્ષીણકષાયી નથી, ઉપાધ્યાય સાધુ પદવી પણ તેમજ છે. તમારી અપેક્ષાએ આચાર્ય ઉપાધ્યાય કે સાધુ નહિં પરમેષ્ટિ, નહીં તારનારા. દોષ વ્યકિતના હોય તે ગુણને વળગાડી દેવા આ તમારે સિદ્ધાંત હોય તે આચાર્ય ઉપાધ્યાય સાધુ ઘાતિકર્મ વાળા છે. સર્વાનું વચન કહે છે તેથી વ્યકિતના દોષ હોય તે ગુણના વચન દાબવાના નથી. સર્વાના વચન તરીકે આચાર્યાદિકને ઉપદેશ અંતઃકરણમાં રમાવી શકતા હોય તે સર્વાનું વચન કહે તે ધ્યાનમાં લેવું જોઈએ. અન્યમતવાળી ચૌદ પૂર્વઘર કેમ બન્યા હશે?
વિચારજો! બીજા અન્યમતવાળાએ તમારા વચને ઉપર તત્વ લે છે. તમે તમારી અંદર વચન ઉપર તત્વ ન ત્યે તે શય્યભવ સરિ બે સાપને દેખે છે. યશેભદ્રસૂરિ બે સાધુને એકલે છે. “જો પર તવં જ શાસે પણ કહે છે. દુઃખ ભરપટટે વેઠાય છે પણ તત્વ ખાતું નથી, આ વિચાર કેમ આવ્યો? જૈન સાધુ તરીકે અરૂચિ
Page #336
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૭૧ મુ
૧૦
હતી છતાં પશુ સત્યવાદી છે. આવા મતને દ્વેષ છતાં ગુણુને ન દાબ્વે ત્યારે વિચાર આન્યા કે સાધુ બેલે તે જુઠ્ઠું ન હાય. અમળ સ્ત્રાળ આ દ્રષ્ટાંત વ્યાકરણમાં નિત્ય વૈરમાં દીધું. સાધુ નિ:સ્વાર્થથી પરમાથ થી ધમ કહે. પેલા પેટ પુરવા ધર્મ કહે, આથી બ્રાહ્મણ દ્વેષ રાખે તેમાં નવાઈ શી ? એટલે નિત્યવિરોધ છતાં ગુણને ન ખાવ્યા. અન્યમતવાલા વ્યકિતથી ગુણને દબાવતા નથી. તેથી ચૌદ પૂર થાય છે. આપણે વ્યક્તિના ઢોષને વચમાં નાખીએ તે કલ્યાણ શી રીતે થવાનું? માટે ગુણને જાણેા. માત્ર જાણવામાં ન રહેા.
જ્ઞાનના ઉત્તરાત્તર ફળ કયા ?
જાણવા પછી પણ પગથીયા જૈન શાસ્ત્રકાર રાખે છે. બીજાએ જ્ઞાનને છેલ્લુ' પગથીયુ' માને છે. જૈન શાસ્ત્રકાર જ્ઞાનને છેલ્લું પગથીયુ માનતા નથી. જે જાણવામાં આવ્યું તેના વિભાગ કરો, છાંડવાલાયક આદરવાલાયક તેવા વિભાગ કરી. પછી જે છાંડવાલાયક હાય તેને છાંડવા ને આદરવાલાયક હાય તેને માદરવા તૈયાર થાવ, એનું નામ જ્ઞાનનું ફળ. પહેલું સામાન્ય સાંભળવુ' પછી જ્ઞાન પછી વિજ્ઞાન, પ્રથમ શ્રવણ ત્યાર પછી જ્ઞાન બને. એ પદ્માનું જ્ઞાન થાય પણુ પટ્ટાના જ્ઞાન માત્રથી ચરિતાર્થ નથી પણ આગળ વધા, વિભાગ કરી. આદરવા લાયક છાંડવા લાયક જાણ્યા પછી છાંડવાની આદરવાની બુદ્ધિ થાય તે વિજ્ઞાન, એવું વિજ્ઞાન થાય ત્યારે પ્રતિજ્ઞા. હેયને હેયની બુદ્ધિથી ને ઉપાદેયને ઉપાદેયની બુદ્ધિથી ગ્રહણ કરે ત્યારે પ્રતિજ્ઞા થાય. પ્રતિજ્ઞા થાય ત્યારે જ સજમ, ત્યારે જ આત્મા કરમથી ખચવા માટે તૈયાર થયો. ત્યારે જ તેનું નામ સજમ. શ્રવણુ જ્ઞાન વિજ્ઞાન પ્રતિજ્ઞા સજમ, પછી જ અનાશ્રવ–આવતા કમરાકાય. જ્યારે તે થાય ત્યારે અગાડી બંધ થયા, જેમ બહારના બગાડા બંધ થવાથી સ્વાભાવિક શરીરની ઉષ્ણુતાને લીધે નીરાગતામાં આવે છે. તેમ અનાશ્રવ થયેા ત્યારે તપમાં, તપરૂપ આત્મા થયા, પ્રશસ્ત પરિણામવાળા થયા ત્યારે કનુ લવવુ થયું, કને લવતા-કાપતા આગળ વધે તે ક્રિયારહીતપણું થાય, તે થાય ત્યારે જ મેાક્ષ. જ્ઞાન છેલ્લું પગથીયું ગણે તેને વ્યવસ્થિત સત્ય એલનાર ગણુતા નથી. જ્ઞાન વિજ્ઞાન બીજા ત્રીજા પગથી છે. છેલ્લા નહિ', છેલ્લા ઘેટા છે. તમે એક્વીસ ગુણ સાંભળ્યા સમજ્યા મહિમા
૧૪
Page #337
--------------------------------------------------------------------------
________________
શ્રીઆગમહારક-પ્રવચન-શ્રેણી
સાંભળે પણ શ્રવણ માત્રમાં રહે ને જ્ઞાન વિજ્ઞાન પ્રત્યાખ્યાન તરફ ન ઉતરે તે શ્રવણનું ફળ ન મળે. પણ કારતકે કણબી ગાંડે અને તેનું શું ? જેઠ અષાડમાં વાવેતર કર્યું રક્ષણ કર્યું ને કારતક મહિને ગાંડ બને તેનું શું થાય ? એમ અહીં સાંભલ્યા વગર જ્ઞાન વિજ્ઞાન માગે તે કારતક મહિને ડાહ્યા થયા ગણાય, પણ સાંભળે અને ફળ વખતે ભાગી જાય તે કારતક મહિને ગાંડે બન્યું તેના જેવો ગણાય. શ્રવણ પામનારા જ્ઞાન વિજ્ઞાન પ્રત્યાખ્યાન તરફ ન વળે તે કારતક મહિને ગાંડો થયો ગણુય, તે અહીં ન જોઈએ. અહીં તે એકવીશ ગુણો ધર્મ રત્નને માટે બતાવ્યા છે, જેમને ધર્મ તરફ લક્ષ્ય હોય તેના અર્શીએ ગુણેને અંગે પ્રયત્ન કરવાની કેવી જરૂર છે તે અધિકાર અગ્રે વર્તમાન,
પ્રવચન ૧૨
ભાદરવા સુદી ૧૧ ને ગુરૂવાર सम्मत्ता उ चरितं अहवा होज्जा इमेहिं गहणं तु । સવને બાળ-વિશે માહિ મારી પત્ત | ૨૪૮ |
પંચ ક૯૫ ભાષ્ય શાસ્ત્રકાર મહારાજા ધર્મ રન પ્રકરણ રચતાં શ્રાવક ધર્મને લાયક ૨૧ ગુણે આગળ જણાવી ગયા. તે સાંભળવાથી શ્રવણ નામને પ્રથમ ભેદ થયે, પ્રથમ શ્રવણ, તે થવાથી બીજા નંબરે જ્ઞાન એટલે પદાર્થને બેધ. તે થવાથી ત્રીજા નંબરે વિજ્ઞાન હેયને છોડવા લાયક સમજે ને ઉપાદેયને આદરવા લાયક સમજે. જે બાકી રહ્યા તે પદાર્થને ય એટલે જાણવા લાયક પદાર્થની કેટીમાં નાખીએ, આ વિજ્ઞાન, સામાન્ય પદાર્થ માત્રથી જ્ઞાન, હેય ઉપાદેય વહેંચણથી જ્ઞાન તે વિજ્ઞાન, અને ત્યાર પછી જ છાંડવા લાયકની તથા આદરવા લાયક પદાર્થની પ્રતિજ્ઞા કરવાનો વિચાર થાય. તેથી તે શ્રવણ પછી થનારૂં જ્ઞાન તે વિષય પ્રતિભાસ, માત્ર પદાર્થને દેખાડે નાના બચ્ચાની હીરા પર દષ્ટિ ગઈ કહે આ પદાર્થ છે. એમ બાળકે જાણ્યું : પદાર્થ છે એમ જ્ઞાન થયું એ કીંમતી છે કે કેમ? વીંછી સાપને દેખે વીંછી કે સાપ છે માટે છોડવા લાયક છે એ તરીકે ખ્યાલ નથી ગયે, પદાર્થ દેખે, શબ્દ સાંભળે પદાર્થનું જ્ઞાન થાય પણ એટલા માત્રથી છાંડવા
Page #338
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૭૨ મું
૧૦૭
લાયક કે આદરવા લાયકને વિભાગ બાળકને આવતું નથી. તેમ છે વિષય પ્રતિભાસ જ્ઞાનવાળાને વિભાગ કરવાનું વિશિષ્ટ જ્ઞાન, તે ત્રીજા પગથીયા તરીકેનું છે. હેય ઉપાદેય પદાર્થનું તે તરીકે જ્ઞાન થાય તે ત્રીજા પગથીયામાં છે. તે જ્યારે જાણે તે આદરવા લાયકને આદરવા જાય, હેયને છોડવા જાય. નંગ ખેલાઈ ગયું, દેખ્યું, પહેલાં દેખ્યું કે આ હીર, બીજી વખત દેખે છે કે મારા હીરે, પછી ત્રીજુ જ્ઞાન થાય એટલે પરચખાણ થાય, સમ્યગ્દર્શનાદિના કારણે કાર્યસ્વરૂપ જે કાર્યો-વર્તન, તે કરવા જોઈએ. તે કરવાની પ્રતિજ્ઞા કરવી તેમ છાંડવા લાયકના પચ્ચખાણ કરે, સાવધ વ્યાપાર મને હેરાન કરનાર માટે પચ્ચખાણ કરું છું. ઉપાદેયની અને હેયની પ્રતિજ્ઞા થાય ત્યારે પચ્ચખાણ થયું. નિર્જ રાબીજ ૧૪મા ગુણઠાણે મે લઈ જાય
પચ્ચખાણ ન થાય ત્યાં સુધી વિરતિ નથી. સાવધકાર્ય ન કરીએ વિરતિ ન કરીએ ત્યાં સુધી, સંજમવાળા નથી. પ્રતિજ્ઞા કર્યા વગર સંયમ આવતું નથી. શ્રવણે નાણે વિજ્ઞાને પ્રતિજ્ઞા થાય ત્યારે જ સંજમ. હિંસાદિકના સાવઘના કર્મ દ્વારા બંધ થાય. પચ્ચખાણું કરવાથી સંજમ થયો અને આશ્રવ કાયા. સ્વાભાવિક આત્માની દશા કર્મ તોડવાની છે. આ આત્મા કર્મને રજ પણ રહેવા દે તેવું નથી, પણ કર્મને ગુલામ બને તે વખતે તાકાત નથી. જ્યાં કર્મ રોકાયા ત્યાં કર્મની ગુલામી ઓછી થાય. કર્મનું છાપરું થાય એટલે શુભ ધ્યાન થાય, એથી નિર્જરા થાય, નિર્જરા બીજ છે. બીજથી અંકુર થડ ફૂલ ફળ થાય, તેમ નિર્જરા અંકુર છે, તે ચૌદમે ગુણઠાણે લઈ જાય એટલે
ત્યાં મેલ જરૂર છે. આ અનુક્રમમાં એકવીસ ગુણ સંભળાવ્યા એટલે શ્રવણ થયું. એકવીસ ગુણનું જ્ઞાન થયું. હવે જે વિજ્ઞાન ન થાય તે ફળ ન મેળવી શકીએ, સાપને સાપ રૂપે હીરાને હીરા રૂપે ન દેખે, તેણે સાપ કે હીરા દેખ્યા તેમાં વળે શું? હીરાની કિંમત ન જાણું, કિંમતી ન જાણ્ય, સાપને નુકશાન કારક ન જાયે તે શું વળે? તેમ એકવીસ ગુણ સાંભળ્યા એટલે શ્રવણ પગથીયું થયું, જાણ્યા એટલે જ્ઞાન પગથીયું થયું, પણ વિજ્ઞાન પગથીયું ન થયું તે પહેલા બેમાં શું વળે? માટે ધર્મ રત્નના અથએ ૨૧ ગુણને ઉપાર્જન કરવા પ્રયત્ન કર. એકવીસ ગુણે ઉપાદેય ગણી તે મેળવવા પ્રયત્ન કરો. ધનની
Page #339
--------------------------------------------------------------------------
________________
૧૦૮
શ્રીઆગમ દ્વારક-પ્રવચન-શ્રેણી ઈચ્છાવાળાને હીરે લેવાને પણ અણગારને તે મણિ કે ઢેકું કથીર કે સોનું તે સમાન છે. (સરખું જ છે. જેને મરણને ભય નથી તેને સાપથી ડરવાનું શું? જેને મરણને ભય ન હોય, એક મરણ માગતે હોય તેવામાં સાપ નીકળે છે તે ન ખસે, કેમ? મરણ માગે છે. નિર્ચસ્થ થએલે મહાપુરૂષ હીશ દેખે તે પણ નહીં લે, એટલું જ નહિં પણ જેમને વ્રત નિયમિત છે, વ્રતમાં દઢ છે તે સંસારી હોય તે પણ નહીં લે. દરિદ્ર શ્રાવકની નિલભતા
ઇંદ્ર મહારાજ સભામાં બેઠા છે. તે વખતે એક શ્રાવકને જો, શ્રાવક દરિદ્ર છે. સમજ છે. દરિદ્રપણ સાથે સમજણ રહેવી મુશ્કેલ છે. સમજણ છતાં સમતા રહેવી ઘણી મુશ્કેલ છે. દરિદ્ર શ્રાવકને અદત્તાદાનને ત્યાગ છે. વગર પૂછે ચીજ લેતું નથી. રતામાં ચાલ્યા જાય છે. વિઘાઘરનું કીંમતી કુંડળ રસ્તામાં પડેલું છે. દરિદ્ર છે, ચીજ રસ્તામાં પડી છે. ગામવાળાની ચીજ નથી. વિદ્યાઘરની ચીજ છે. તમારી ચીજ છેવાઈ હોય તે અહીં ખળે, પણ વિદ્યાઘર સત્તર જગાએ ફર્યો હોય, એળે કયાં? લાખે જોજન કરવાવાળા તેમાં મેળવી કયાં, વિઘાઘર ખોળવા પણ આવવાનું નથી. અહીં દેખો ત્યારે દરિદ્ર સ્થિતિ છે, છતાં કુંડળ લીધું નહિ. તેમ લઈને કોરાણે પણ ન મૂકયું. સીધો ચાલ્યો આવ્યો. જાણે કુંડળ દેખ્યું જ નથી. આ દરિદ્રની પરિણતિ. દરિદ્રદશા છે. રસ્તામાં વિદ્યાઘરનું કુંડળ પડેલું છે. આ સ્થિતિએ શ્રાવકનું આવવું ઇંદ્ર મહારાજ દેખે છે. ઇંદ્રનું કાળજુ કંપી ગયું, આ ધર્મ બની શકે શી રીતે ? ભૂખે થએલે કયું પાપ ન કરે? આ ધનને ભૂખે છતાં દેખ્યું ન દેવું કરી નાખે છે. ઇદ્રને આ વિચાર આવવાથી માથું ધર્યું મુગટ પડી ગયે, બધા દેવતા દેવી બેઠેલા છે. લશ્કરી પ્રધાને બધા બેઠેલા છે. સભામાંથી એક દેવતાએ મુગટ ઉઠાવી લીધું. ઇંદ્રિની સભામાં આ ઇદ્રના મુગટની ચેરી થાય છે. ઇંદ્રસભા ભંગ ન થાય, કંઈ નહિં, પાછળ વા મૂકી દે છે. દેવતા પાછળ વા આવે એટલે શું ? દેવતા રડે રાડ પાડવા લાગ્યા, તે વખતે બધી સભાનું દાન ત્યાં ગયું. જ્યારે દેવતાઈ ત્રાદ્ધિ મલી છે, ત્યારે પણ પવિત્રતા આકરાતી નથી. પણે દ્ધિ ઉપર જેનું જીવન છે, દેવતાનું જીવન ઋદ્ધિ ઉપર નથી. મનુષ્યનું જીવન પસા ઉપર છે
Page #340
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૭૨ મું દેવતાને રાક ઈચ્છા માત્રથી મળી જાય છે. પિષા વૈકિય તે પણ ઈચ્છા માત્રથી થઈ જાય છે. મનુષ્યને સિદ્ધી અદ્ધિ સાથે સંબંધવાળી છે. આવી સ્થિતિ છતાં લોભની ખાતર પાપ નથી છેડાતું. પણે જયાં સિદ્ધિ સાથે સંબંધ ત્રાદ્ધિને છે એવી સ્થિતિમાં એક હરિદ્ર કુંડલ જેવી આદ્વિતીય વસ્તુ છેડી દે છે. શા માટે? વર્જવા લાયક છે, વજેવું જ જોઈએ. ધર્મના હેતુ-ફલ-સ્વરૂપ વાચ્યાર્થ અને લક્ષાર્થ
તેમ ર૧ ગુણ સાંભલ્યા પણ, જાણ્યા પણ, આદરવાજ જોઈએ એ નિશ્ચય ન થાય ત્યાં સુધી વિજ્ઞાન નામના ત્રીજા પગથીયામાં આવે નહિં. ધર્મ શી ચીજ ? જગે જગ પર કહીએ છીએ કે હેતુ તરીકે અહિંસા સંજમ તપ, સ્વરૂપ તરીકે આત્માની નિર્મળતા-શુદ્ધ પરિણતિ, ધર્મ ફળ તરીકે દુર્ગતિ રોકનારા તથા સદ્દગતિ આપનારા, હેતુ ફળ સવરપ દ્વારાએ આ સ્વરૂપ કહેવાયું. પણ કેટલાક એવા હાય કે તમે દેખતા હોને કુંકમાં સોની માફક ચેરી લે, તેને પાર કહેવાય છે. તેમ અહીં ધર્મને અંગે પશ્યનેહર છે. બધું માને, અહિંસા સંજમ તપ, આત્માની પરિણતિ, દુર્ગતિ કવાની સદ્ગતિ મેળવવાની કબૂલ, પણ આ તે માત્ર શબ્દને અર્થ છે, વાચ્યાર્થ છે, લક્ષ્ય અર્થ નથી. દુનીયા આ રસ્તે ચાલે નહિં. દુનીયાધર્મ કરે નહિં માટે આ બધા નિરૂપણની જરૂર છે. તાત્પર્ય અર્થ કર્યો? આવી રીતે ધમ કરવાનું કહેવું ને બીજી સ્થિતિ ન જણાવે તે ધર્મ કઈ કરે નહિં. માટે દુર્ગતિ રોકવાના નામે ને સદ્ગતિ મેળવવાના નામે ધર્મ કહેવાની જરૂર છે. માત્ર શબ્દથી કહેવાનું, એમ ન કહે તે લેક ધર્મમાં પ્રવર્તે નહિં. ને અધર્મથી નિવતે નહિં ને દુનીયામાં જંગલી સ્થિતિ થઈ જાય, માટે જંગલી સ્થિતિ રોકવી તે એ જ તાવિક અર્થ છે. આ બધા હેતુ સ્વરૂપ ફળ તરીકે ધર્મ જણાવે છે તે બધો વાચ્યાર્થ છે, પણ લક્ષાર્થ–તત્વાર્થ કર્યો? દુનીયામાં અંધાધુંધી ન ફેલાઈ જાય, મસ્ય ગળાગળ ન્યાય ન થાય, બળવાળો પિતાના બળને ઉપયોગ કરી દુર્લભને ન દબાવે, એ માટે જ ધર્મની પ્રક્રિયા છે, ધર્મનું સ્વરૂપ અહિંસા સંજમ ને તપ, આત્માની નિર્મળતા એ સ્વરૂપે ફળ બતાવ્યું તે બધું વાચ્યાર્થી તરીકે, લક્ષાર્થ તરીકે એ નહિં. લક્ષાર્થ એ વરd છે કે દુનીયામાં અંધાધુંધી ન ફેલાય, એટલા જ માટે તમે અહિંસા
Page #341
--------------------------------------------------------------------------
________________
૧૧e.
શ્રીઆગાદ્વારક-પ્રવચન-શ્રેણી
સંજમ તાપમાં રહ્યા. બીજાએ નાવું એ ધર્મ મા, મરેલા પાછળ પીંઠ નાખવે, તે પણ ધર્મ ગ. નાગને પૂજવે એ પણ ધર્મ ગશે, કારણ એક જ કે ધર્મને લક્ષાર્થ કર્યો હતે? અંધાધુધી ન થવા દેવી અને દુનીયામાં સાપેક્ષતા રાખવી. આવું કહી જે ધર્મને વાચ્યાર્થ માત્ર ઉપયોગી ગણી આ કહેતા હતા, લક્ષાર્થમાં અંધાધુંધી ન થાય તે રાખતા હતા, તેવાને સાકાર કહે છે કે ધર્મ રમકડા જેવી બનાવટી ચીજ નથી. ધર્મ કીંમતી અદ્વિતીય રત્ન જેવી ચીજ છે. તું પિતે ધર્મને વાચ્યાર્થ રાખી લક્ષાર્થ રાખી અંધાધુંધી મટાડવા માટે કહે તે જગતમાં વિચિત્રતા ક્યાંથી થઈ? જગતમાં કેટલાક રાજા ને કેટલાક રંક, કેટલાક મનુ સુખી-ઊંચા-નીચા-દરિદ્ર-શેઠ આદિ અનેક ફેરફારો છે, જે ઉપર જણાવેલે લક્ષ્યાર્થ ન હોય અને તું કહે તે લક્ષાર્થ હોય તે હેતુ સ્વરૂપ અને ફળ તરીકે જણ વાતે ધર્મ વાગ્યા હોય તે દુર્ગતિની પ્રાપ્તિ ને સદ્ગતિનું રોકાણ એ લક્ષાર્થ કેને? વાચ્યાર્થ અને લક્ષાર્થ પણ એજ છે. સંજાણ , જો ગંગામાં પાણી છે અને ગંગામાં ઝુંપડી છે. જે વખતે પાણું કહીએ તે વખતે ગંગાને પ્રવાહ લેવાય, તાત્પર્ય તરીકે ગંગાને વાયાર્થ અર્થ પ્રવાહ એમાં બીજું તત્વ નથી. ગંગા શબ્દથી ગંગાને પ્રવાહ લે છે. તે વખતે અર્થ અને તવ પ્રવાહ લેવાય, પણ ગંગામાં ઝુંપડી કહે તે વખતે ગંગા પદને અર્થ કર્યો પ્રવાહ, પણ પ્રવાહમાં ઝુંપડી નથી, તે છેડીને ગંગાના પ્રવાહ પાસેને કીનારે, એ અર્થ કરવું પડે, વાગ્યાથે ગંગાને અર્થ પ્રવાહ હતા, પણ લક્ષાર્થ કીનારે કરવું પડે. તેમ ધર્મ શબ્દને સીધે વાચ્યાર્થ દુર્ગતિથી બચાવે ને સદુમતિમાં લઈ જાય વિગેરે વાચ્યાર્થ, લક્ષ્યાર્થ અંધાધુંધી કહેવા માગતા હતા. અહીં લક્ષાર્થ વાચ્યાર્થ જુદા નથી. અર્થ જે વાચ્યાર્થ તે જ લક્ષાર્થ, જે લક્ષ્યાર્થ તે જ વાચ્યાર્થ, નહીંતર આ ભવની સ્થિતિ કયાંથી? વાસ્તવિક રીતે જીવ પુન્ય પા૫ સદ્ગતિ દુર્ગતિ માનનારા છે, તે વાચ્યાર્થ છે. લક્ષ્યાર્થ જ છે એમ કહેનારા હોતા નથી જીવાદિક માનનારા પિતાની ચાલુ સ્થિતિ તે કર્મથી થએલી છે. એમ માનનારા છે. તે તત્વાર્થમાં પણ એ માને કે દુર્ગતિ રવી એ વાસ્તવિક છે.
ગતિ આપવી તે વાસ્તવિક છે. એ ધર્મનું ફળ માને. આ બે તા લક્ષાર્થ વાચ્યાર્થ રૂપ હેવાથી ધર્મ રન કર્યું.
Page #342
--------------------------------------------------------------------------
________________
પ્રવચને ૧૭ મું બીજી ઉપમા ન મળવાથી ધર્મને રત્નની ઉપમા આપી
બીજી ઉપમા ન મલવાથી રત્ન ઉપમા દઈએ છીએ. ખરેખર ધર્મ એ રત્ન નથી. જેથી અધિક બીજી ચીજ નથી, જેની ઉપમા અમે આપીએ તેથી હીન ઉપમાને દોષ લાગતો નથી. જ્યાં ઉત્તમ બીજી ચીજો ન હોય ત્યાં ઊંચામાં ઊંચી વસ્તુની ઉપમા દેવામાં આવે, ત્યાં હીન ઉપમા ગણાતી નથી. આથી હરિભદ્ર સૂરિજી કહે છે કે- પન કુદ્ધિ જે મનુષ્ય માર્ગમાં આવ્યો હોય શાસ્ત્ર સમજનારો થયો હોય તેની ધર્મમાં ધનની બુદ્ધિ થાય, એટલે શું? ધનમાં જેવી બુદ્ધિ છે તેવી બુદ્ધિ ધર્મમાં થવી જોઈએ. અર્થ દુઃખનું સાધન ગો તે પૈસા છાંડવાલાયક, અનર્થનું કારણ, તેવા પૈસાની ઉપમા કેમ દીધી? જગતમાં જેવી ધનમાં બુદ્ધિ છે તેવી બુદ્ધિ બીજી જગો પર નથી. તેથી અનુવાદ કરી કહીએ છીએ. તેથી હીન ઉપમા ગણાતી નથી. ધન સિવાય ઉપાદેય બુદ્ધિ બીજી જગાએ નથી. ધનામાં લાભને લાભ મુહિ રહી છે, એવી ધર્મમાં લાભ અને લેભની બુદ્ધિ થવી જોઈએ. આથી ધર્મને હીન ગ–એમ કહી શકાય નહિં. ૧૪ સ્વપ્નમાં ચંદ્રમાનું વર્ણન આવે છે ત્યાં જાણે દર્પણનું માંજેલું તળીયું. હવે ચંદ્ર અને આ ઉપમા કયાં? એક જ કારણું, દુનીયાના અનુભવમાં એક સરખો સપાટ ચકચક પદાર્થ, દર્પણના તળીયા સિવાય બીજો પદાર્થ નથી, માટે આ દર્પણના તળીયાની ઉપમા દેવાઈ. આથી હીન ઉપમા ન કહેવાય. નહીંતર હીન ઉપમા શેષ છે, પણ અધિક ઉપમા હોય અને હીન ઉપમાં દેવાય તે હીન ઉપમા કહેવાય. તીર્થંકર મહારાજને અંગે gs જી . જાનવરની ઉપથા તીર્થકરને દીધી. ગંધહસ્તી તે જાત તે જાનવરની ને? ત્રણ લોકના નાથને સીંહ અને હાથીની ઉપમા ઘો એને અર્થ શું? જાનવરપણે ભલે અધમ હે, પણ દુનીયાની કક્ષામાં સીંહનું શૌર્ય, હાથીનું શૌડીયે જે વખણાય છે, તેના જેવું બીજુ વખણાતું નથી હાથી સીંહ કરતાં અધિક હોય ને ઉપમા દીધી હોય તે હીન ઉપમા ગણાય. આથી સીંહની કે હાથીની ઉપમાં દેવામાં કોઈપણ પ્રકારે અચુકત નથી. ઉત્કૃષ્ટ ચીજ હીન હોય તો પણ ઉપમા તરીકે કામ લેવાય છે. તેથી ચંદ્રને દર્પણની ને ભગવાનને સીંહ-હાથીની ઉપમા અપાઈ. તેમ ધર્મને રત્નની ઉપમા અપાઈ નહીંતર ધમને ને રનને આકાશપાતાળ જેટલું અંતરૂ છે.
Page #343
--------------------------------------------------------------------------
________________
૧૧૨
શઆરામોદ્ધારક-પ્રવચન-શ્રેણી ધર્મનું પરિમાણ આત્માના પરિણામ ઉપર આધારિત છે.
ધૂળથી ધાન, ધાનથી સોનું, સોનાથી મેતી ને મતીથી રત્ન જે મેળવાય તે, વધારે ખરચીયે ને ડું મળે, તે ચઢતા ગણાય. તેમ છે ધર્મ રન હીરા સેના ચાંદી મેળવી આપે, પણ હીરા મોતી વિગેરે ધર્મને મેળવી આપતા નથી. હવે કહેશે કે ધન હોય તે જ ધર્મ થાય છે. બેએ પરસ્પર છે, ધર્મ કર્યો હોય તે ધન મળે, ધન હોય તે ધર્મ થાય. પરસ્પર છે, ના કેમ કહે છે ? જે ધન તે ધર્મનું મુખ્ય કારણ નથી, તેથી સામાયિક પ્રતિકમણ પષિધ પરિવહ ઉપસર્ગના સહાનને ધર્મ ગણી શકે છે. જે ધર્મ સાથે ધનને સ બંધ હતું તે શીલ તા ભાવને ધર્મ કહેવાને વખત ન હતા. પરિષહ ઉપસર્ગ સહન ચારિત્ર યાનને ધર્મ કહેવાને વખત ન હતો. તપ શીલ ભાવ યાવત્ ચારિત્ર ઊંચામાં ઊંચા ધર્મ છે. ધના પ્રમાણમાં ધર્મનું પ્રમાણ નથી. ૧૦ને હબર લાખને ક્રોડ ખરા તેને કેટલે ધર્મ ધર્મનું પ્રમાણ નથી. પ્રમાણ આત્માને પરિણતિ સાથે સંબંધ રાખે છે. પાંચ રૂપીઆ ખરચ કરનારા શુદ્ધ પરિણતિવાળે હોય તે, ને કરોડ વાળે તેવી પરિણતિવાળે ન હોય તે પાંચવાળે તેથી અધિક ધર્મ કરી જાય છે. ધર્મનું પરિમાણ ધન ઉપર આધાર રાખતુ નથી. ધર્મનું પરિમાણ આત્માના પરિણામ ઉપર આધાર રાખે છે. નિર્વાહ સાથે તે ધનનું પરિમાણુ ખરું ને? નિર્વાહના સાધન વગર ધર્મનું પરિણામ કયાંથી થાય? તે પણ નથી. લાખો લેકે નિર્વાહ જેટલા સાધન ધરાવે છે. કેટલા ધર્મના પરિણામવાલા દેખ્યા? કેટલાક નિર્વાહના સાધન વગરના આજ કમાય ને આજ ખાધું, કાલનું કાલ, તે ધર્મ કરી ન શકે? બીજી બાજુ ધર્મના પરિણામને ધકકે મારનાર ધન છે, બે પૈસા વયા પછી આચરણ દેખે. આથી ધનવાળા ધર્મ ન જ કરે તેમ કહેતું નથી. ધનને આધાર ધર્મ ઉપર છે. ધન સાથે ધર્મને આધાર નથી - ધનના પરિમાણ ઉપર ધર્મનું પરિમાણ લેવા જાવ તે બધા બેસવાનું નથી. નિર્ધનપણામાં ધર્મ કર ન કરવો અને બને છે, ધનાઢયમાં પણ બને છે. ધનને સંબંધ ધર્મ સાથે જ છે. ભાગ્ય વગર પન કોઈને મહયું નથી, ધન જેને મયું છે તેને ભાગ્યથી મહ્યું છે. મોરટીમાં ગવર્નર કલેકટરની પાકતી નથી ને ગરીબની ટીકીટ પાકી
Page #344
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૭૨ મું
જાય છે, તે અહીં પણ ધરમ કરનાર જ ધન મેળવે છે, આપણે કરોડ પતિને ઘેર જમ્યા તે, લાખની ખંજીવાળાને ઘેર જમ્યા તે? લાખની પંછવાળાને ઘેર જમ્યા હોઈએ તે લાખોના લેણદાર શાથી? આ પણ એક સેટી, પહેલા ભવમાં જન્મની ટીકીટ લીધી તે અહીં પાકી. ભાગ્ય હતું તે લેણદારને ત્યાં જનમ્યા. નિર્ભાગી દેણદારને ત્યાં જમે કર્મની સેટીમાં બેએ વાના છે. કરડે ને લાખ કમાવ ને ખુઓ. આ જન્મ અહીં થયો તે મારા કરમની ટીકીટ પાકી, તેમ દેવાદાર ને ત્યાં જમ્યા હાઈએ તે કમાતા જઈએ ને ખાડે પુરતા જઈએ. કહો આ એક સોટી છે. જન્મ એ પણ એક સેરટી છે. લાખ મેળવી પણ આપે ને દેવા પણ રખાવે. ઊંચા નીચા મધ્ય સારી સામગ્રીવાળા કૂળમાં તથા સામગ્રી વગરના કુળમાં જન્મવું તે સેરટી જેવી ભરી છે તેવી પાકે છે. આથી ધનને આધાર ધર્મ ઉપર જ છે, ધર્મને આધાર ધન ઉપર નથી. ધન વગરને પણ ધર્મ કરી શકે છે. ધનને આધાર જરૂર ધર્મ ઉપર છે. પુન્યવગર કઈને ધન મલ્યું નથી અને પુણ્યશાળી નિર્ધન થયો નથી. નિર્ધનમાં પુણ્યશાળી ગયે હોય તે અરિહંત ચક્રવર્તી બળદેવ વામદેવ અંતકલમાં જન્મે નહિં ને જમે તો ઇંદ્રિને ત્યાંથી ઉપાડી લઈ બીજે મકવા પડે. ભાગ્યશાળી હલકા કુળમાં ઉપજ્યા હોય તે પણ ફેરવી નાખવા પડે. ધનનું પ્રમાણુ ધર્મ સાથે નથી એમ નહિં, પણ ધનનું પ્રમાણુ ધર્મ સાથે છે.
ધર્મ એ રત્નનું માલીક છતાં રત્નથી ઉત્કૃષ્ટી ચીજ બીજી ન હોવાથી ધર્મ રૂપી રન. જગતમાં બીજી ઊંચી ચીજ ન હોવાથી ધર્મને રત્નની ઉપમા દીધી. રત્ન એ ગાંગાતેલી સમાન, ધર્મ રાજાજ સમાન. રત્નથી વધીને કોઈ બીજી ઉપમા નથી. રત્ન શેડું હોય તે પણ આખી મહેલાતે ખડી કરે. કડો સોનૈયા એકઠા કરી શકે, તેમ ધર્મ પ્રમાણમાં ઘણું જ થોડું છતાં ચકવતી ચરખાની જરૂરીયાત પૂરી પાડનાર છે. રત્નના અવગુણ અહીં ગણુવ્યા નહિં, રતનને સંબંધ જડ પુદગલ સાથે છે, ત્યારે ધર્મને સંબંધ ખુદ આત્મા સાથે છે. રત્ન આ.લવ સુધી રહે, રત્ન ભવાંતર સુધી ન રહે. એકથી અનેક થવાની તાકાત, આગલા ભવે સાથે આવવાની તાકાત ધર્મમાં છે. બાહ્યરત્નમાં તે તાકાત નથી, પણ તેવી બીજી કોઈ બાહય ચીજ નથી. રત્નના અર્થ
૧૫
Page #345
--------------------------------------------------------------------------
________________
૧૧૪
શ્રી ખાગમાદ્ધારક-પ્રવચન-શ્રેણી
રત્નના ગુણુ જાણુનારને તેની કીમત હાય છે. જાનવરને તેની કીંમત ન હાવાથી તેના ઉપર પેશાબ પણ કરે છે, પણ ધર્મ રત્નની કિ ંમત નથી તેમને ધર્મની હાંસી વિગેરે કરવાનુ સૂઝે છે. નિર્વિવકી જીવાને ધર્મ રત્ન છતાં અવજ્ઞાનું સ્થાન થાય છે, આદરનુ' સ્થાન થતુ નથી. વિવેકીઓએ ધ રત્નના અર્થ કેવી રીતે બનવું જોઈ એ, તેનુ વિશેષ સ્વરૂપ આગળ બતાવશે.
પ્રવચન ૧૯૭૩ સુ ભાદરવા સુદી ૧૨ શુક્રવાર
શાસ્ત્રકાર મહારાજા ધર્મરત્ન પ્રકરણ નામના ગ્રંથને કરતાં શ્રાવકને લાયકના ૨૧ ગુણેા આગળ જણાવ્યા. તેથી શ્રોતાને પ્રથમ શ્રવણુ ભૂમિકામાં પ્રવેશ થયા અને જ્ઞાન થવાથી ખીજી ભૂમિકામાં આવ્યે પણ ભળ્યા કે અભળ્યે અહીં સુધી તે અનતી વખત આવીને પાછા ગયા છે. અભવ્ય અને મિથ્યાદષ્ટિને એ ભૂમિકા આવે છે, ત્રીજી વિજ્ઞાન નામની ભૂમિકા સમ્યદૃષ્ટિ સિવાય આવતી નથી. ૨૧ ગુણુ સાંભલ્યા જાણ્યા બીજને સમજાવી શકીએ પણ વિજ્ઞાન ભૂમિકામાં તેનું ઉપાદેયપણુ' હૃદયમાં સજ્જડ કરવાની જરૂર છે. એમાં સર્વોત્કૃષ્ટ પણું છે—એમ ન થાય, લેવા લાયક તરીકે ગણે નહિ, ત્યાં સુધી ત્રીજી ભૂમિકામાં આવ્યા નથી. સમયસ્થીન ધર્મરત્નના અથી હાય તેમણે પહેલાં આ એકવીશ ગુણા ઉપાર્જન કરવા માટે પ્રયત્ન કરવા જોઈ એ. રસાઈની ઇચ્છાવાળાએ ચૂલે સળગાવવાના, લાકડા પાણી લાવવાના ઉદ્યમ કરવા જોઈ એ. તેમ ધા વાસ કરાવવા હાય તેણે ગુણ મેળવવા માટે ઉદ્યમ કરવા જોઇએ. ચુલ્લા પર હાંલ્લી મેલી કાઈ લાકડા લેવા જતા નથી. તેમ ૨૧ ગુણેા સાધન તરીકે છે. ધમ સાક્ષ્ય તરીકે છે. ૨૧ ગુણામાં અક્ષુદ્ર-તુચ્છ સ્વભાવ ન હોય, તુચ્છ સ્વભાવ વાળા હાય છે તે કહે છે કે, જે હ્રાય તે કહી દેવાના, ખેાલીદેવાના તે જોકે ગુણુ છે, વ્યાજબી છે, તે આપ્તપણાંની પ્રથમ નિશાની છે. આપ્ત કાને કહેવાય તેની વ્યાખ્યા શાસ્ત્રમાં કહી છે, જે વસ્તુનું નિરૂપણ કરવું હાય, પદાર્થ સ્વરૂપ મરેાખર જાણે. એટલું' જ નહી પણ જેવુ' જાણ્યું તેવુ જણાવે.
જ
Page #346
--------------------------------------------------------------------------
________________
૧૧૫
પ્રવચન ૧૭૧ મું જાણે તેટલું કહી શકાતું નથી
આપ્ત તે જ કે જે કહેવાની વસ્તુને બરાબર જાણે ને જે પ્રમાણે જાણે, તે પ્રમાણે બરાબર કહે. જાણ્યા પ્રમાણે કહી દેવાનું રાખીએ તે કેઈ આમ થઈ શકે નહિં, કેવળ જ્ઞાની અવધિ મન:પર્યવ જ્ઞાની ચૌદપૂર્વીએ દશ પૂર્વિએ કેટલું જાણ્યું? તે ચીદપૂવએ દશપૂર્વીએ જેટલું જાયું તેટલું ન કહેતે આમ નહીં? કહે જાણ્યા જેટલું કહી શકાવાનું નથી. સામાન્ય શ્રુતજ્ઞાની જાણેલું બધું કહી શકતું નથી. મતિ શ્રતને ફરક ત્યાં જ પાડીએ છીએ. જણાય છે તેટલું બેલાતું નથી, તેથી મતિ શ્રત જુદા પાડવા પડે છે. વિશિષ્ટ શ્રુતજ્ઞાનીઓ દશપૂર્વ ચૌદ પૂર્વ ધરો કેવળજ્ઞાનીઓ જાણેલું બધું શી રીતે કહી શકવાના? જાણ્યા પ્રમાણે કહી શકાતું નથી, તે અહીં જાણ્યા પ્રમાણે કહે તેમ કહ્યું તે શી રીતે ? બને વસ્તુ સાચી શી રીતે બને? જાણ્યા પ્રમાણે કહી શકો નથી અને કહે છે. બે વસ્તુ ન બને. અહીં જ કાર મેલવામાં કારીગરી છે. “એબની જગોએ સાર પાડે તે મોતી કીંમતી બને છે. પૂજકાર જોડવામાં વસ્તુની સ્થિતિ આવે છે. જોક: તઝ ટુર્જ: પણ તેમાં જોડનાર મળ મુશ્કેલ છે. વસ્તુની દુર્લભતા નથી રથ ird fમધ પણ “જે પ્રમાણે જાણ્યું તે પ્રમાણે બેલે જ,” આ એવકાર નથી. ઉપલબ્ધિ સરખું જ બોલતું નથી. સૂત્રોથી ગુંથણી ગણધરના જ્ઞાન જેટલી નથી થઈ. જેટલું જ્ઞાન લઈ શકયા છે તેટલું ગુંથી શકયા નથી. #ાળા મકા, પનઘળા કષિ મજા કહેવા યોગ્ય પદાથે છે ને નહીં કહેવા લાયક પણ પદાર્થો છે. અનંતા કહેવા લાયક છે ને અનંતા નહીં કહેવા લાયક છે. જે કહેવા લાયક અનંતા છે, તેને અનંતમે ભાગ સૂત્રમાં ગુંથાએલે છે. એ પ્રમાણે શાસ્ત્રનું વચન હોવાથી અનભિલાપ્ય ભાવે એટલે જે કંઈ કાળે કેવળીએ કદી પણ કહ્યા નથી, તે હિસાબે નિરૂપણ કરાય છે, તે અનંતમાં ભાગે છે. અને જે પ્રરૂપવાલાયક છે તેમાંથી અનંતમાં ભાગે સૂત્રમાં ગૂ થાયા છે. ચૌદપૂર્વમાં જે પદાર્થો બાંધવામાં આવ્યા છે તે કહેવા લાયકના અનંતમાં ભાગે, તેમ હોવાથી ચૌદ પૂર્વમાં છઠ્ઠાણવડીયાપણું હોય છે. અક્ષરથી બનને સરખા હોય જેટલા એ જાણે તેટલા અક્ષર એ જાણે, પણ અર્થની અપેક્ષાએ અસંખ્યાત, સંખ્યાત ગુણ ભાગઅધિક હેય. તેમ છ સ્થાન અધિક હેય. અક્ષામાં નહીં બાંધેલા ચૌદપૂર્વના અક્ષરમાં. નહીં બેઠવાએ
Page #347
--------------------------------------------------------------------------
________________
૧૧૬
શ્રીઆગમાદ્વારક–પ્રવચન-શ્રેણી
એવા પદાની અપેક્ષાએ છ ઠાણુ થાય. આથી જ્ઞાનસમાન ખેલવાનુ હોતુ નથી, જેટલું જ્ઞાન થાય તેટલુ ગણધર રચી ગુથી શકતા નથી. તીથંકરનું... અન તુજ્ઞાન શબ્દોમાં કેવી રીતે આવી શકે. માટે કેવળ જ્ઞાની, મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની, ચૌદ પૂર્વી, દશપૂ યાવત્ સામાન્ય શ્રુતવાળા પશુ જાણે તેટલુ ખેલી શકતા નથી. તા યા જ્ઞાત - અમિષો પથ એવા નિયમ રાખીએ તા જેટલુ જાણ્યુ' તેટલું બેલે જ, આ નિયમ અસ ંભવિત. ત્યારે શું કર્યું, પલકાર ત્યાં ન રાખ્યું. ચા જ્ઞાસેય પામિષત્તે મેલે તે જાણ્યા પ્રમાણે જ આવે.
ખેલવું અને ભસવુ કોને કહેવાય ?
આથી જે તુછતા પેાતાની એવી કે કુતરાના પેટમાં ખીર ખાટી ન થાય, એટલે તે પહેલાં એકી કાઢે. ખીર ગઈ કે અને પેટમાં ટકે નહિં, એકી કાઢે. તે ખીર જેવી ખીર. મનુષ્ય એકે તે. ગ ́ધાય. પેટમાં લગીર પણ ગભીરતા ન હેાય, આવ્યુ` કે ભસ્યા. બાલુ' છું તેમાં ફાયદો કે નુકશાન તે ચારે નહીં, પાછા કહે ત્યારે કે હાય તેવુ ખેલનારા, પેટમાં નહીં રાખનારા. આ ગુણુ કે અવગુણુ ? પાપમુદ્ધિથી પેટમાં રાખી મૂકે તે અવગુણુ, ફાયદા ન દેખે તે એક શબ્દ પણ . માલે ફાયદો દેખે તે જ આલે. નુકશાન દેખે ત્યાં શબ્દ ન લે. ખેલવુ' તે જ્ઞાન પ્રમાણે ખરેાખર ખેલવુ', પણ જાણ્યુ' તેટલુ ખેલી દેવુ તે કેટલાકાએ ગુજુ લઈ લીધા છે. પ્રપંચ કપટ ન કરવા તે કબૂલ પશુ ગુણ થશે કે અવગુણુ થશે તે વિચારવું નહીં, તે ખેલવું નહીં પણ ભસવુ કહેવાય. ખેલવું કૈાનું નામ ? બીજા મહાવ્રતમાં જણાવે છે કે મેલે તે પહેલાં તુલના કરી લે. એટલા માટે હાસ્યાદિક વવાના કહ્યા. તેમાં પાંચમી ભાવના વિચારીને એલ. જીભાન મલી, જ્ઞાન માન્યું', એટલે બધુ ખેલી દેવ" તે ખેલવાની છૂટ નથી. માટે મહાવ્રતની રક્ષા જેવુ જાણ્યુ' તેવુ' લવાથી નથી માની, પણ વિચારીને એલવાથી રક્ષા માની છે. વગર વિચાર્યે ખેલનારે આખા કુટુંબના નાશ કર્યો
ધમ રત્નમાં કથા આપવામાં ખાવી છે કે, સાર` પણ વગર વિચાર્યે ખેલ્યા તેમાં આખા કુટુંબના નાશ થયે. એક શેઠનેા વિવાહ થયા હશે. ખાઈ પીયરમાં મેાજમાં રહેલી. સાસરે જવું ગમે નહીં. હવે મા બાપે માકલી, રસ્તામાં કુવા છે, પેલી કહે કે મને પાણી પીવુ છે.
Page #348
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૭૩ મું
જંગલમાં કૂવાને કાંઠે ન હોય, પગથી ધકકો માર્યો. એટલે ધણી અંદર પડ. પેલી પાછી પીયર ચાલી ગઈ પિલી કહે સાથ આ લુંટાયો એટલે ચાલી આવી. સાથમાં પાણી ભરનારે પાણી કાઢવા માંડયું, એટલે એણે કાઢ. પિતે સમજી ગયે હતું કે સ્ત્રીએ ઘકે માર્યો હતો. કેટલીક મુદતે માબાપે એ બાઈને સમજાવી, ચાહે તેમ ધકકેલી, સાસરે આવીને રહીં. બધી વાત વિસરાઈ ગઈ. સંતાન થયા. છેક મેટે થયે. કેઈક વખતે એ શેઠે વાતવાતમાં કહી દીધું કે વાત પેટમાં રાખીએ તે આ ફાયદો, આ પ્રમાણે પરાણે મા બાપે મોકલી હતી. તરસ લાગી હતી. કુવે ધકકો માર્યો. ઘેર ભાગી ગઈ. હું કંઈ બોલ્યા નહિં. પછી કેટલીક મુદતે આવીને આ સ્થિતિ થઈ છેકર માને એકાંતમાં જઈને પૂછે છે કે મા ! તેં આમ કર્યું હતું? ઉપર ગઈને ગળે ફાંસે ખાધે, છોકરો ઉપર જોવા ગયે તે માને મરી ગએલી દીઠી. અરે મારા પાપથી આ મરી ગઈ તે વિચારી છોકરાએ ગળે ફાંસે ખાધો. વાત રજ પણ ખોટી ન હતી. પરિણામ શું આવ્યું? માટે તમે જાણ્યું એટલે કહેવાને હક નથી, પણ કહે તેમાં ફાયદે છે કે નહિં? ગુણ હોય તે કહેવાને હક છે. જાણ્યા માત્રથી કહેવાને હક નથી. પણ આ કેણ કરે છે જેમની પ્રકૃતિ તુરછ હોય તેને આ વિચાર આવતું નથી. બેલતા મા-બાપ શીખવશે, તેલ કરતા જાતે શીખવું પડશે.
પણ આ બધું તોલે કે પ્રથમ બોલતે શીખે પીએ તુમ તેલને શીખે માબાપ છોકરાને બોલતા શીખવે છે કે, મા બા " પા બોલતા શીખવે છે પણ તેલતા શીખવશે તમારું મગજ. મા બાપ તેલતા નહીં શીખવે. ખાણમાંથી હીરા નીકળશે. પણ કીંમત કરવાની બુદ્ધિ ખાણમાથી નહીં નીકળે, તમારા મગજમાંથી નીકળવી જોઈએ. તે લેતા શીખવું તે તમારા મગજનું કામ છે. તેલ્યા વગર બાળવાવાળા છે. બોલવાવાળા નથી. તેલીને બેલે તે બોલે છે. તેલ્યા વગર જે બેલે છે તે બળે છે. માટે પહેલે ગુણ એ જણાવ્યું કે, પ્રકૃતિ તુચ્છ ન રાખો. પારકા વચનની કીંમત કરવા આખી દુનીયા તૈયાર છે. પારકાના વચનની કિંમત કરાય છે, પણ પિતાના વચનોની કીંમત કરી બેલનારા કયા? દુનીયા વચનની કીંમત કરે છે, પણ પારકાના વચનની કિંમત કરે છે. પિતાના વચનની પ્રથમ કીંમત કરે પછી ઘરાક દે તે પ્રમાણે વચન ઘો. દેસી વાણીયાની દુકાનમાં ભીલ આજે હોય
Page #349
--------------------------------------------------------------------------
________________
૧૧૮
શ્રીઆગોદ્ધારક પ્રવચન-શ્રેણી તે સારામાં સારો માલ આપે, કહે તે ગજ કાઢી આપે છે, તેમ ઘરાક દેખી વસ્તુ કાઢે છે. તે અંદરની વસ્તુ ઘરાક દેખ્યા વગર કેમ કાઢે છે? અરે બહારની જડ ચીજને અંગે ઘરાક દેખે ને વચન કાઢવાને અંગે ઘરાક ન દેખો તે પરિણામ શું આવે? આપણે પણ ગુણ અવગુણ થવાને વિચાર ન કરીએ તે પરિણામ શું? એક જ કારણથી પ્રકૃતિની તુરછતા હોય, તે તુચ્છતા ન હોય તે કાળજામાં આવ્યું તે બકાય નહિં, પણ ગુણ અવગુણની તુલના કરી બોલાય એ કેનાથી બનવાનું? જેની પ્રકૃતિ તુછ ન હોય, તે ગુણ અવગુણ વિચારી બોલશે. પાણીની રેલ માફક કશાને ગણે નહિં. જેને વચન પ્રવાહ પાણીની માફક ચાલ્યો જાય, ગુણ અવગુણ જોવે નહીં, તે ધરમ માટે લાયક નહીં. આ શ્રાવકપણાને પ્રથમ ગુણ. ગંભીરતાના ગુણ વગર શાસ્ત્ર વચને સાંભળી શકાય નહી
જે મનુષ્યને પ્રકૃતિની તુચ્છતા ગઈ ન હોય, ગભર્યા નથી, તે અનાદિ કાળથી સુખ દેનારે તેને ગુરૂ કહી દે કે, જગતને પ્રવાહ દુઃખ દેના રખડાવનાર, આ બધું સાંભળી શી રીતે શકે? ઈષ્ટ શબ્દાદિ સારભૂત લાગેલા જેની પાછળ અનાદિકાળથી ભટકો છો તે વિષયને પરિગ્રહ-કુટુંબને મુનિ મહારાજ જાળ રૂપે જણાવે તે સાંભળ્યું કેમ જાય? જે તુચ્છતાની પ્રકૃતિ ન હોય તે જ સાંભળી શકે, જેને માટે લેહીનું પાણી કરી નાખવાના એવી ચીજને અહીં જ દમ કહે તે સાંભળી શી રીતે શકાય? જેને પિતે લાખનું મોતી માને છે તેને બીજો ફટકી કહે તે સહન થતું નથી, તે જે વિશે પરિગ્રહ કુટુંબ પાછળ અનંતા જન્મે ગુમાવ્યા છે, તેવીસ કલાક તેની પાછળ છે, ઈષ્ટ ગણે છે, તેને શાસ્ત્રકાર ફાંસો કહે છે તે સાંભળતા ચમકે કેમ નહિ? મહારાજ કહે છે તેમાં તત્ત્વ હોવું જોઈએ, એટલી ગંભીરતા ન હોય તે તમે ઉપદેશ સાંભળે ખરા? મને ભલે ઈષ્ટ લાગે છે પણ વિચારવાની જરૂર છે. એ મગજમાં ન આવે તે ધરમ સાંભળવા તૈયાર નહીં થાવ. માટે કહો કે જેને અનાદિથી સારું અને ઈષ્ટ માનીએ તેને ઈષ્ટને અનિષ્ટ કહે તે સાંભળી શાથી શકીએ? તુચ્છતા ગઈ હોય તે જ. પ્રકૃતિની તુરછતાથી પિતે માનેલું હોય તે બીજાનું સાંભળી ન શકે. છતાં મહારાજ કહે છે તે કયા મુદ્દાથી કહે છે તે તે સાંભળવા દે. પ્રકૃતિમાં ગંભીરતા ન હોય પિતાનું ગાયું ગવરાવવા માગતો હોય
Page #350
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૭૧ મું
તે આ શાઅને કાને કેવી રીતે આવવા દેશે? તમારો અનાદિ કાળને પ્રયાસ કમાવું મેળવ્યું છે તે બધાથી વિરૂદ્ધ વાત છે, તે પણ કઈ વખનની? હજુ પ્રવૃત્તિ ત્યાંની ત્યાં છે. એ છોડી શકતા નથી. તે વિરૂદ્ધ તે પણ પૂરવ અને પશ્ચિમની વિરૂદ્ધતા. વિષય અને પરિગ્રહની વિમુખતા સાંભળી કેમ શકે? કહે કે પ્રકૃતિમાં તુચ્છતા નથી. ન્યાયધીશો ખૂનીના બચાવ કેમ સાંભળતા હશે?
દુનીયાદારીમાં જ્યાં ફોજદારી ખુનના પુરાવા હોય છે. લેહીવાળા કપડા રજુ થાય છે, મારતા પકડતા રજુ થાય છે. એ જગો પર મગજમાં ખુનને અંગે કઈ સ્થિતિ હોય ? એ મનુષ્ય ખુનીને બચાવ સાંભલી શકે છે, ન્યાયાધીશ બચાવ ન સાંભળવા માગે તેમ બનતું નથી, ખુનના સાધને સાંભળવા માટે જેટલી કેરી તેજારી ન રાખે, તે કરતાં બચાવના પુરાવા માટે સાંભળવાની તૈયારી રાખે છે. કહો કે સાક્ષાત્ પુરવાર થએલા કેસમાં ન્યાયાધીશને મગજ કાબુમાં રાખવું પડે છે. કેમ સંભળાતું હશે? કોરટે માનેલા સાચા ગણેલા કેસમાં કયે મગજ રાખતા હશે? જેને અંગે ખુનીના પણ પુરાવા લેવાય છે. અહીં પ્રકૃતિની ગંભીરતા રાખવી પડે છે. આપણે એક વિચાર બાંધી દઈએ, પ્રકૃતિની ગંભીરતા હેય તે પણ બચાવને બંધ કરે તે તેની ખામી છે. તમે પાંચ ઈદ્રિયના વિષયે ધન માલ કુટુંબ કબીલે એજ અમારે જીવન ડેરી છે, તેમ માને તેમાં વાંધો નથી. પણ આને બચાવ સાંભળવાનું કયારે થાય? જ્યારે પ્રકૃતિમાં તુરછતા ન હોય ત્યારે. જેવી રીતે આ પહેલા ગુણને અંગે કહું છું, તેમ ૨૧ ગુણે એકેએક તપાસીશું તે ધર્મ રત્નવાળાને આ ગુણની જરૂર છે, કદાચિત આ ગુણ વગર ધર્મ આવી ગયે તે નાકકટી બાઈને નાથ-નાસિક ભુષણ મળે તે શું કરવાની ? જેમ અનુપયોગી, તેમ ગુણમાં સ્થિર થયા નથી, વધ્યા નથી તેને કદાચ ધર્મ મળી ગયે તે ટકી નહીં શકે. આત્મા ગુણોનું સ્થાન બન્ય હેત તે ધર્મરત્ન ગુણ કરત. તેના તે વચને હોવા છતાં આપણે કેમ તરી શક્તા નથી?
પ્રાચીનકાળમાં એક વચનથી આત્માઓ તરી ગયા છે. આપણે સેંકડે વચને સાંભળીએ છીએ છતાં કશું પરિણામ આવતું નથી. આપણે તે જમાને ચાહે તેટલો ફરે તે પણ શાસ્ત્ર ફરે નહિં. જે
Page #351
--------------------------------------------------------------------------
________________
૨૦
શ્રીઆગમાદ્ધારક-પ્રવચન-શ્રેણી
વચના તે વખતે હતા તેજ અત્યારે છે. તે। આ વચનથી તે તરી ગયા ને આપણે કેમ તરતાં નથી ? આપણે સે...કડા ને અનંતા તાનારા વચન સાંભળીએ છીએ, છતાં તરતાં નથી. કારણ ગુણનુ ભાજન આત્મા બન્યા નથી, છીપેાલી અને તા સ્વાતી નક્ષત્રનું પાણી મોતી અને. પથરા કાંકરી કચરા પર પડેલુ પાણી ભલે સ્વાતિમાં પડયું તે નામ નિશાન ન મળે, તેમ સ્વાતિનું પાણી, પશુ અહીં કચરા કાંકરા જેવા આત્મા છે. પાણીનેા એક જ છાંટા છીપેાલીમાં સ્વા તેમાં મેતી થાય છીપેાલી તરીકે આત્મા કયારે બને ? જયારે આવા ગુણવાળા અને. એ જ વચને છતાં આપણને ઉપગાર કેમ નથી કરતાં ? એ વાંક પાણીના કે સ્વાતિને ? અહીં વાંક કચરાને છે. તેમ તીર્થંકરનુ વચન સ્વાતિ નક્ષત્રનું પાણી છે, તેમાં ફરક નથી. શબ્દ પણું ફેરવાય નહિ. અક્ષર પણ ફેરવાય નહિં. અર્થ પણ ફેરવાય નહિ ને પણ ન ફેરવાય. જે સજ્ઞ મહારાજના વચનના શબ્દ અર્થ અને ખને ફેરવવાની મનાઇ તે કાળે જે વચના હતા તે આ કાળે છે, તે માનવામાં અડચણ કઈ ? સિદ્ધસેન દીવાકરજી મહારાજને પારાંચિત પ્રાયશ્ચિત બાર વરસ સુધી એકલા ભટકવાનું પ્રાયશ્ચિત એ પદાથ ફેરવવા માગતા ન હતા, માત્ર ભાષા ફેરવવી, એક ભાષા ફેરવવામાં શબ્દો ફેરવામાં આવા સમ પુરૂષને આવું પ્રાયશ્ચિત, તા સવજ્ઞના વચને જેવા આજે સ્થિત છે તેવા તે કાળે સ્થિત હતા, તે વખતના આજે સ્થિત છે તે શબ્દ અર્થ અને ફેરવવાની મનાઈ કરી તા સાંભળીએ છીએ કે, તે બચના સર્વજ્ઞ ભગવાનના છે. તા એક વચનથી અનતા તરી ગયા, અત્યારે આપણે ક્રમ કારા માર્કાર છીએ ? આથી સર્વજ્ઞના વચના એના એજ છે. છુટા હાય તે બાંધેલાને છેાડે
વ્યાસજીની માફક ફર્યાં નથી, ભાગવત વાંચે તેમાં અધિકાર આન્યા કે–શુકદેવજીએ જનમેજયને ભાગવત સંભલાવ્યુ. તે આઠ દિવસમાં કલ્યાણ કરી ગયા, તા તમે આટલા વર્ષો સંભાળ્યુ ને તમે આવા રહ્યા, તા તમે મને ત્યે, માટે આના ખુલાસો કા. વ્યાસજીને છોકરી ચાલાક છે. કેમ કથા વાંચવા જતા નથી. રાજાએ આની વાત આમ કહી છે. એના ઉત્તર મારા ટેકરા આપશે એમ જઈ કહેા. રાજાને ઉત્તરથી મતલબ હતી. ઠીક કયારે આવશે. આપ બગીચે પધારજો, યાસ ને તેના છોકરા ત્રણ એકઠા થયા. જુઓ આપ ઉત્તર માગે છે।
Page #352
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૭૪મુ
૧૨૧
જ્યાં સુધી ઉત્તર પુરા ન થાય ત્યાં સુધી જે કરૂ' તેના ઉત્તરના ગુના ન ગણુવા, રાજાએ કબૂલ કર્યું. એ દોરડા લઈ આવ્યા. એક આડે પેાતાના આપને માંધ્યા ને બીજે ઝાડે રાજાને બાંધ્યા ને પોતે કારાણે ઉભુંા રહ્યો. છેકરા કહે આજ ઉત્તર છે. મારા બાપને કહેા કે છેડે. એ પણ બધાએલા છે. છુટા હોય તે બધાએલાને છેાડે. બધાએલા બધાએલાને છેડી શકે નહિ. શુકદેવજી ત્યાગી સ્થિતિમાં હતા, તેથી સાંભળી કલ્યાણુ કર્યું. મારા પિતા ત્યાગી નથી, તેથી કલ્યાણ કયાંથી થાય ? જેમ શુકદેવજીને ત્યાગી ભાગીપણું હાય તેમ અહીં જૈનશાસનમાં નથી. સ્વયં પરિહાર, ઉપદેશકે પ્રથમ પાતે ત્યાગી ખનવુ જોઇએ, આ નિયમ રાખ્યા. વચનમાં અક્ષર કે અથ ફેરવવાની મનાઈ. ઉપદેશકમાં જેવા ત્યાગીએ પ્રાચોન કાળમાં હતા, તેમ અત્યારે પણ ત્યાગીને જ ઉપદેશ દેવાના હુક રાખ્યા છે. હવે ગુણુ કેમ થતા નથી ? ફરક શામાં છે? હજુ આત્મા પાત્ર બન્યા નથી. માટે ધમ રત્નની ઈચ્છાવાળાએ પ્રથમ તે શુા કેમ ઉપાર્જન કરવા તે અધિકાર આગળ જોઈશું.
પ્રવચન ૧૭૪
ભાદરવા સુદી ૧૩ને નિવાર
શાસ્ત્રકાર મહારાજા ધર્મ રત્નપ્રકરણ રચતાં થકાં આગળ શ્રાવકના ૨૧ ગુણુ જણાવી ગયા. તે ૨૧ ગુણુના ગ્રંથને સાંભળનારા શ્રવણુ ભૂમિકા પર આન્યા. છતાં શ્રવણ કરે અને જ્ઞાન ન મેળવે, શબ્દના સ્વભાવ છે કે અર્થ ઉપસ્થિત કરે. દાભડી શબ્દ કહ્યો તે દાભડી પદાર્થ તરત સમજાય, શ્રવણ જ્ઞાનનું જુદાપણું છે જ નહિ'. વ્યભિચાર નથી. શ્રવણ થાય અને જ્ઞાન ન પણ થાય, ત્યાં જ્ઞાન થાય. જે શબ્દ કહ્યો તેના અથ શ્રોતાના મગજમાં આવે જ છે, નહિંતર તિરસ્કાર ઉપાલંભ યાવત્ ગાળ સાંભળી તેનું જ્ઞાન ન થાય, તે તેમ નહિ' પણ ઈષ્ટ કે અનિષ્ટ સાંભળીએ તા પણ અનિષ્ટના અ મગજમાં આવે છે. આથી શ્રવણુ અને જ્ઞાન એ લેવાની જરૂર નથી. શ્રવણુ આવ્યા પછી જ્ઞાન નથી આવતું એમ બનતું નથી. આથી એક પદ કહેા, શ્રવણ-જ્ઞાન એ કહેવાની જરૂર નથી. શબ્દ માત્ર પોતાના અર્થની ઉપસ્થિતિ કરે છે, અથ કરે છે તે પછી શ્રવણુ અને જ્ઞાન એ લેવાની જરૂર નથી. વાત ખરી પણ અહીં શ્રવણુ મુદ્દો નથી, મુદ્દો જ્ઞાનથી છે, તેા જ્ઞાન જ કહેવુ હતુ, પ્રથમ જ્ઞાન કહે તા જ્ઞાનના કારણ તરીકે,
૧૬
Page #353
--------------------------------------------------------------------------
________________
૧૨૨
શ્રીઆગમ દ્વારક-પ્રવચન-શ્રેણી
સુખ [vrયાજાળ', ગુરણા કાગ પાનમ,
उभयं पि जणइ सेोच्चा, ज सेयत समायरे । પાપથી વિરતિ કરવી તે સાંભળવાથી માલમ પડે છે. પા૫ અવિરતિથી થાય છે. તે સાંભળવાથી માલમ પડે છે. હિંસાદિક પાયની પ્રવૃત્તિ અનાદિથી ચાલે છે પણ પાપને પાપ તરીકે જાણવું તે સાંભળવાથી જ માલુમ પડે. કર્મોદય જન્ય કોઇ, કર્મના ઉદયથી માન; માયા લે હાસ્ય રતિ અરતિ કર્મના ઉદયથી છે, સાંભળે અગર ન સાંભળો તે પણ આવે છે. પાપ એ સાંભળવાથી આવે એ નિયમ નહીં, પણ પાપનું પાપ તરીકે જ્ઞાન સાંભળવાથી થાય. આથી પાપને પાપ તરીકે તે જાણે કયારે? સાંભળે ત્યારે. વિરતિથી લાભ છે તે જરૂરી છે તે સાંભળવાથી જાણે. તેમ અવિરતિ પા૫ છે. અવિરતિ છેડવાની જરૂર છે. હિંસાદિની પ્રવૃત્તિ પાપરૂપ છે. આ જાણવું તે સાંભળવાથી થવાનું. હવે સાંભળવાથી વિરતિ અવિરતિ જાણી શકાય, એથી એકલું સાંભળવાનું કેમ રાખ્યું ? ગ્રંથે દેખવાથી વિતિ અવિરતિને જાણી શકીએ છીએ તે રાષI ના સ્ત્રી પુજા નાળ એમ શäભવ સૂરિએ કેમ કહ્યું? વાત ખરી છે. ગન્થ એટલે ઉચ્ચારણને સંકેત
ગ્રંથ દેખવાથી વિરતિને લાભ ને અવિરતિનું નુકશાન જાણી શકાય છે. પણ ગ્રંથ એટલે વસ્તુ શી ? ઉચ્ચારણને સંકેત. ચૌદ પૂરવ હોય, કોઈપણ ગ્રંથ કહો, ઉચ્ચારણને સંકેત, ક ઉચ્ચારણ થાય તે ઉરચારણ માટે આ આકાર સમજ. ગ્રંથના અક્ષરોથી સમજવાનું શું? કહો કે ઉચ્ચારણ કરાતે અક્ષર વગર સાધને સાંભળી શકાય. સાધન વગર ન સાંભળી શકાય. તે માટે તેનું સાધન કરવું પડે. ગ્રંથ સ્વતંત્ર ચીજ નહિં, ઉચ્ચારણ કરેલી હકીકતને સંકેત. સંકેત વરતુ મૂળ વસ્તુને ઉડાવી ન દે. મનુષ્યને ફેટે આકાર. આકાર ખુદ તેમાં સંકેત નહિં. સંકેતને આકાર માને. ખુદ આકાર ન માને તેને કહેવું શું? મનુષ્યની મૂર્તિ તસ્વીર એ સંકેત નથી ? એ તે ખુદ આકાર છે. ખુદ તીર્થકરોની મૂર્તિ તીર્થકરને ખુદ આકાર, એથી ભરમ ચડેલી મતિ હોય તે તેને ભગવાનની મૂર્તિ ન માનીએ. ભલે નીચે મહાવીર નામ લખ્યું હોય તે પણ ન માનીએ. સાક્ષાત્ વિરૂદ્ધ જે સ્ત્રી રાખી
Page #354
--------------------------------------------------------------------------
________________
૧૨૩
માનેા કે સાચા ગુજરાતી કે આમ આકાર જુદા, દેશ
પ્રવચન ૧૭૪ મુ'
હાય ને વધુ માન સ્વામી નામ લખ્યું હોય તા ગ્રંથામાં અક્ષરાના આકાર ફ્રેશ દેશના કલ્પિત આળખાધ જ આમ, મારવાડી કે અ ંગ્રેજી K ના વિદેશે જુદા જુદા રૂપે કલ્પેàા આકાર માને છે. નેટ-દસ્તાવેજ ચેક-હુંડીના આકારને માના, તો મૂર્તિને પત્થર કેમ કહેવાય ?
જે કેટલાક કહેનારા હતા કે પ્રતિમા બાળકા માટે મૂર્ખા માટે તા પેલા આકાર કાને માટે? મહાનૂ' માટે ૪ લખ્યો ત્યાં કપણુ કયાં આવ્યું? કલ્પિત આકાર કબુલ કરવા છે અને જે સત્ય આકાર મૂર્તિમાં ફોટામાં છબીમાં જે આકાર છે તે સત્ય આકાર છે, કલ્પેલા નથી. હાય માણસ ને ચીત્ર્યા હાય વાઘ તેમ છે? જેવા વસ્તુના આકાર છે તેવા જ આકાર સ્થાપનામાં છે. તેઓ કલ્પિત આકારવાળા પુસ્તકા શી રીતે માને છે? તેને કલ્પિત આકાર માનવાના હક નથી. જનેતાને સાચી માને, વાંજણી કહેનારા એ ખાળે ગયા, જેને તેને જનેતા શી રીતે ખેલવા તૈયાર થાય છે ? જેમાં સાચા સાક્ષાત્ આકાર જેઓને કબુલ કરવું નથી તેને કલ્પિત આકાર હાથમાં લેતાં શરમ કેમ નથી આવતી ? સાધુને જીવન પુસ્તક ઉપર કાઢવાનું, કલ્પિત આકાર ઉપર જીયન ગુજારનારા સાચા આકારને શી રીતે એળવે છે? અક્કલ એર મારી ગઈ છે. તમારે પત્થરા કહેવા છે. આ પુસ્તક ને શાહી કાગળ કહે તે અડચણ નહીં ને ? તેાફાની ચળવળનું પુસ્તક ને તમારા પુસ્તકમાં ફેરફાર શાના છે? તમારે આકાર માનવે નથી તા ચાપડા ઘેર રાખા છે તેને કારા કાગળ કહેજો. આકારથી તમારે ફરક નથી આકારવાળી મૂર્તિમાંને પત્થરમાં ફરક નથી, તે ચાપડા ને રીમમાં ફરક કયા ? આકારવાળી મૂર્તિ છતાં પત્થર છે તે આકારવાળી નેટ એ પણ તમારે કાગળ છે. સહી થએલા દસ્તાવેજ ને વગર સહીવાળા દસ્તાવેજ તેમાં તમારે ફરક નથી ને? તમારે કારા કાગળ ને નાટા લખેલા ને કારી દસ્તાવેજ ડાય તેમાં તમારે ફરક ન માનવા જોઈ એ. જો ફક માના તા કયા? આકારને અમાન્ય કરીને ચાલેા છે. નામ ચીજ ખરી પશુ આકાર ચીજ ખરી નથી. કાગળ લખેા તે લાા નામ લખે તા કાગળ પહેાંચી જવા જોઇએ, તા ચિત્રથી તા કાગળ પહોંચતા નથી, પણ નામથી કાગળ પહેાંચે છે, પણુ ભાઈ આકાર કૈં નામ કે ચીત્ર
Page #355
--------------------------------------------------------------------------
________________
૧૨૪
આગમો દ્વારા-પ્રવચન શ્રેણી
ન લખ, ચીતર પણ બોલીને ટપાલમાં કાગળ નાખી દે. કારણ તારે નામ કે સ્થાપના માનવા નથી. માત્ર બાલવાથી જ જિનેશ્વરને માને છે. સરનામું માત્ર લીપીને આકાર છે. દસ્તાવેજની ઈમારત બેલી દે, લખ નહીં, પછી દસ્તાવેજ રજુ કર, દુનીયાના સાંકેતિક જુઠા આકાર કલ્પિત નહીં રહે એ આકાર તમારે માને છે. તે આધાર રાખી ચાલે છે, તેથી સાચે સદભૂત આકાર પ્રતિમાને માન નથી, તેની અક્કલ કઈ સ્થિતિની? તેને પત્થર કહી આશાતના કરે તે નેટને કાગળ કહે. કાગળ સાટે દસ્તાવેજ આપવામાં વાંધો ન સમજ. પણે આકાર છતાં પત્થર છે, તે દસ્તાવેજ હુંડી નેટમાં ફરક શાને છે? એ વાત ગૌણ કરીએ પણ શાસ્ત્રોનું જે લખાણ દુનીયામાં ચાલતી જે લીપીએ તે બધું બોલાતું સમજાવવાના સંકેત માત્ર છે. બલવાના સાંભળવાના માત્ર સંકેત છે. તેથી જુદા જુદા સમાચારો માટે જુદા જુદા કો શબ્દો છે આ સંકેત રૂપે નક્કી થશે તે મુખ્ય તત્વ સાંભળવામાં રહ્યું. આથી કુરા કાળજુ હi સાંભળીને જ કલ્યાણકારી વિતિ પાપનું પાપ પણું જાણી શકે. વગર સાંભલ્ય વિરતિ ન જાણે, માટે થંભવ સૂરિએ નિયમ બતાવ્યું કે સાંભળીને વિરતિ જાણે. કલ્યાણકારી વસ્તુ સાંભળીને જાણું શકાય.
અહીં એક સવાલ રહેવાને, શાસ્ત્રકાર જ્ઞાન શ્રદ્ધા બે પ્રકારે છે. એક નિસર્ગ એટલે સ્વભાવથી ને એક અધિગમથી-ઉપદેશથી જે સમ્ય કવ થાય, અધિગમની-ગુરૂના ઉપદેશ દ્વારા થતું જ્ઞાન અને શ્રદ્ધાન એ માનવામાં અડચણ નથી. પણ સાંભળીને વિરતિ અવિરતિ જાણી શકે તે નિયમ બાંધે તે નિસર્ગ સમ્યકત્વ વખત એ નિયમ કયાં લાગુ થશે? સ્વભાવે સમ્યકત્વ થવાવાળું તેમાં જુદા ના કાઝાખ એ કેમ મનાય? અધિગમ સમ્યકત્વને અંગે જણાવ્યું છે. સાંભળવાથી વિરતિ અવિરતિનું જ્ઞાન થાય છે. એ જેઓ ગુરૂના ઉપદેશથી જ્ઞાન પામનારા તેમની અપેક્ષાએ કહેવામાં આવ્યું કે ગુજai વિરતિ કલ્યાણ કારી સાંભળવાથી માલમ પડે. આ હકિકત અધિગમ સમ્યકત્વની અપેક્ષાએ નિસર્ગ સમ્યકત્વની અપેક્ષાએ કહેવાએલી નથી. નિસર્ગ સમ્યકત્વ વાળાને ગુરૂને ઉપદેશ સાંભળેલું હેત નથી. અશરચા કેવળી તેવા પ્રકારના ક્ષયમથી ભાવના ચડે ને કેવળ જ્ઞાન પામે
Page #356
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૭૪ મું
૧૨૫
પણ સ્વયં નહિં જાણનારા માટે નિયમ છે કે સાંભળીને કલ્યાણકારી કે પાપકારી વસ્તુ જાણે. વિરતિ કલ્યાણકારી કર્મના ઉદયથી આવનારી ચીજ નથી, તેને તે સર્વજ્ઞ જ જાણે. બીજે ન જાણી શકે, તે પદાર્થ સાભળવાથી માલમ પડે, તેમાં અડચણ નથી. આત્મા સ્વભાવે વિરતિ વાળે છે તે સર્વજ્ઞોએ જાણ્યું. અમુક કર્મો વિરતિ રેકે છે, આવા કર્મો ખસે તે આત્મા આ પ્રગટ થાય, એ સર્વજ્ઞોએ જાણ્યું, માટે સર્વજ્ઞા જે પદાર્થ જાણે તે દુમ સાંભળી જાણી શકે. વિરતિ પદાર્થ સર્વઝના ઘરને એ જાણીએ તે માલમ પડે, તે સાંભળીએ તે માલમ પડે એ વાસ્તવિક છે, પણ સુન્ના ઝાડ એ વ્યાજબી લાગતું નથી, પાપ એ કર્મ જન્મ છે, સ્વાભાવિક ચીજ નથી, કર્મ જન્ય છે. ચેતનાવાળો હોવાથી પિતાનાથી બની તે પિતે કેમ ન જાણે? પા૫વાળો ચૈતન્યવાળો પાપ પોતાની મેળે જાણવું જોઈએ, આવી શંકા થાય પણ તેને સ્થાન નથી. પાપ થવાનું કર્મના ઉદયથી, બાંધવાનું પહેલાના કર્મોદયથી, છતાં પાપને પા૫ રૂપે જાણવું એ સર્વજ્ઞના ઉપદેશ વગર બને નહિં. દરદ અશાતાના ઉદયથી થાય છે, આપણે હેરાન થઈએ છીએ, છતાં ક્યા કારણથી ઉત્પન્ન થયું, કેમ રોકાય, તે જણાવનાર વૈદ્ય હે જેઈએ. રોગનું પરિણામ, દવા, નુકશાન, વૈદ દ્વારાએ જાણું શકાય. કર્મના ઉદયે ભેગવતે રાગ છતાં બધા જાણકાર હોય નહિં. તેમ કર્મના ઉદયે થતી અવિરતિ કષાય બધાને છે, પણ વૈદ્યની માફક સર્વજ્ઞ પદાર્થ બતાવનાર ન હોય તે રાગને ભોગવવા છતાં સાચું સ્વરૂપ આપણે જાણતા નથી. તેમ પાપ કરીએ છતાં પાપનું ખરું સ્વરૂપ સર્વસના કથન સિવાય સમજી શકીએ નહિં. વિરતિ-અવિરતિ રૂપ શ્રાવકપણામાં પુણ્ય પાપ ઉભય મળશે
કલ્યાણકારી વિરતિ પાપ કારિણી અવિરતિ સાંભળીને જાણીએ. અહીં કલ્યાણ શબ્દ ને પાપ શબ્દ લખે છે, તે જગપર વિરતિ અને અવિરતિ શબ્દ કયાંથી પકડ્યા? સુથારનું મન બાવળીયે, આને પાટડી બાર શાક ઉમર ઠીક થાય, પણ કોને બાવળીયે કેનું ખેતર? તેમ પારકા ઝાડના બેઠે બેઠે ઘાટ ઘડયા કરે તેમ, તમે વિરતિમાં રહેલા કલ્યાણમાં વિરતિ, પાપમાં અવિરતિ જેડી દીધી કલ્યાણને પાપની જગાએ વિરતિ અવિરતિ શબ્દ જોડી દીધા. મહાનુભાવ! અહીં કલ્યાણ અને પાપને વિરતિ અવિરતિ અર્થે કર્યા વગર છુટકે નથી, ૩માં જિ ના યુવા
Page #357
--------------------------------------------------------------------------
________________
૧૨૬
શ્રીઆમેદ્ધારક-પ્રવચન-શ્રેણી અને વાનાં જાણે, એકલું પુન્ય અને એકલું પાપ એવી વસ્તુ લાવે કે જે પુન્ય અને પાપ ઉભય રૂપ હોય એવી ચીજ એકકે નહીં મળે. જે પુન્ય પાપ ઉભય રૂપ હોય, પણ અહીં વિરતાવિરતિ રૂપ શ્રાવક પણમાં બંને મળશે. કેટલીક વિરતિ ને કેટલીટ અવિરત, તે શ્રાવક પણામાં મળશે. પુન્ય પાપ ઉભય રૂ૫ ચીજ નહીં મળે. માટે કલ્યાણને અર્થ વિરતિ, પાપને અર્થે અવિરતિ, ઉભયને અર્થ વિરતાવિરતિ થાય. આથી સાંભળવાથી જ્ઞાન થાય માટે શ્રેષો ના બંને પદ મેલવા જોઈએ. શ્રવણને જ્ઞાન બદલે એક જ્ઞાન પદ રાખીએ તે
શ્રવણ વગર જ્ઞાન થતું નથી. ઈષ્ટ શબ્દ હોય કે અનિષ્ટ શબ્દ હાય, સંભળાય તેનું જ્ઞાન થાય છે. માટે શ્રવણ રહેવા દ્યો ને જ્ઞાન ભે. ઈષ્ટ શબ્દ આવે એ જેવું જ્ઞાન કરે તેમ અનિષ્ટ કદ આવે તે પણ જ્ઞાન કરે છે. તે શ્રવણ એક પદ બસ છે. જ્ઞાન પદની જરૂર નથી. પણ વિચારો. નાને છોકરો ભાષા જાણતા નથી જાનવર શ્રવણ કરે છે, પણ સંકેત નહીં જાણનારા ભાષામાં નહીં સમજનારા જા વરે મનુષ્ય શ્રવણવાળા છે, છતાં જ્ઞાનવાળા નથી. આથી શ્રવણવાળા યાં જ્ઞાનવાળા હેય તે નિયમ નથી. માટે જ્ઞાનની બીજી ભુમિકા કહી. ત્રીજી વિજ્ઞાન ભુમિકા
આથી શ્રાવકના ૨૧ ગુણ સાંભળી ગયા. તમે ભાષાના જાણકાર હવાથી ૨૧ ગુણ જાણ્યા પણ શ્રવણ કર્યા છતાં ૨૧ નું જ્ઞાન થયા છતાં તે શ્રવણ જ્ઞાન વિજ્ઞાન રૂપમાં પરિણમે નહિં તે શ્રવણ અને જ્ઞાનની કીમત નહીં. ખેડુત અનાજ રૂપે, વૃષ્ટિ થાય, છેડ ઉગે, પણ દૂધ ન ભરાય તે? જે ફળ લેવું હતું તે આવી શકયું નહીં. તેમ શાસ્ત્રોનું શ્રવણ થયું, જ્ઞાન થયું સમજ્યાં છતાં તેને આદરવા કેમ? તે ખ્યાલમાં ન આવ્યું તે વિજ્ઞાન ન થયું તે શ્રવણ ને જ્ઞાન વાવેતર જેવા થયા પણ દુધ આગળ ન ભરાયું. તેમ અહીં શ્રવણ થયું, ૨૧ ગુણમાં પ્રથમ ગુણ અક્ષુદ્રતા-તુચ્છતા રૂંવાડામાં પણ ન જોઈએ. પ્રકૃતિ તુછ થાય, ગમ ન ખાઈ શકીએ, ગંભીરતાથી જીવી ન શકીએ, તે ધર્મરત્નને લાયક બનીશું નહિં. જેને માટે જીંદગી વહેવડાવી છે, જેને માટે પ્રયત્નમાં છે તેવા આરંભ પરિગ્રહ વિષય કષાયે જુલમગાર
Page #358
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૭૪ મુ
રા
કહેવાય, તે શાંતિથી કેવી રીતે સાંભળી શકાય, તે કાણુ ધારી શકે ? તુચ્છ પ્રકૃતિ વગરને તેમ ધારી શકે. ધમ સાંભળતાં અનુભવ સાથે વિરાધ, તમે વિરૂદ્ધ સાંભળેા છતાં ઉછાંછળા ન ખનવુ'. ખાર-વાગ્યા જાણ્યા છતાં દશ વાગ્યા સાંભળીએ તે આંખ ઊંચી કયારે ન થાય ? એવી સ્થિતિએ વિચાર.
તુચ્છતા ગયા સિવાય અનુભવ વિરૂદ્ ન સાંભળી શકાય.
અહીં જેની પાછળ લેાહી વહેવડાવ્યા છે એવી મિલકત સી ઘર ખારાદિક પરસેવા ઉતારી પેદા કરેલા. જ્યાં અહીં સંભલાવે છે કે આ ધન વગેરે ડૂબાડનાર-હેરાન કરનાર સંભળાવે, જેને સુખના સાધન કહીએ છીએ તેવાને દુઃખનું સાધન કહે, તે વખતે કૅમ ગંભીરતાથી સાંભળેા છે ? ધરમને અંગે એટલી ગભીરતા આવી છે ત્યારે સભળાય છે. પૈસાથી માજ ભોગવતા દેખુ છું. સ્ત્રીથી લીલા લહેર માજ કરતાં અનુભવ કરૂં છું. બીજાને દેખું છુ તે વખતે આ બધા હેરાન કરનાર ડૂબાડનાર વિગેરે વિરાધવાળો ઉપદેશ સાંભળાય છે. એક એમના વચનની ખાતર વાત માની લેવી તે કયારે અને? જે ઘડીઆલમાં માર વાગ્યા છે તે વખતે દસ કહેતો તે સાચી વાત માની લઇએ, તો કયારે કહી શકીએ ? આખા આપણા આત્મા કરતાં પેલાના ઉપર પુરા ભાસ હાય ત્યારે માની શકીએ. આપણી પ્રવૃત્તિ કુટુંબ ધન તરફ છે, અનાદિની આ ધારણા વિષયાદિક તરફ્ છે, તે જગા પર શાસ્રકાર ડુબાડનાર કહે, તો શી રીતે તપત્તિ થાય ? એકજ વાત સમજે કે આ કહેનારા નિષ્કષાયી સર્વજ્ઞ છે, હું અલ્પજ્ઞ છું. પેાતાના અસ્તવ્યસ્તપણાના, બીજાના મુસ્થિતપણાના નિશ્ચય કયારે કરે ? જ્યારે મગજમાં તુચ્છતા ન હાય ત્યારે, સહુ-સહુના મગજમાં સવા શેર બને તો પશિતને અન રૂપ ગણું ? સાંભળે ખરા ? વિષયને વિષે માને ખરા ? ત્યારે જ માને કે જ્યારે બધી રાઇ ઉતરી ગઈ હૈાય ત્યારે. આ સત્ત ભીતરામ ક્રમ ઉપર સત્તા ચલાનાર એ જે કહે તે મારા બધા અનુભવ કરતાં ઉત્તમ હોય, તે ધારણા કાણુ કરી શકે ? પેાતાના અનાદિના અનુભવને ખાટા માનવા તે કાનાથી બનવાનુ` ? જેનામાં હૃદયગત તુચ્છતા ન હાય, ગભીરતા હાય એ તાકાત હૈાય તેજ માની શકે. આથી ધમ સાંભળનારા કરવાવાળા ઢ રહેવાવાળાને તુચ્છતા છેાડવાની પ્રથમ જરૂર છે. ાનાતિકાળથી તેણે લેશ'માં કલ્યાણુ સમજ્યા હૈ। ને અમે દેશ દેશ માં
Page #359
--------------------------------------------------------------------------
________________
૧૮
શ્રીઆગદ્ધારક-પ્રવચન-શ્રેણી
કલ્યાણ સમજાવીએ તે શી રીતે સાંભળો? જે સંસ્કારને અનુભવ ન હતા તે વિરૂદ્ધ સંસ્કાર કબૂલ ક્યારે કરે? તમારી પ્રકૃતિને કબજામાં લઈ શકે ત્યારે. આખલો ધુંસરું ન રહે તેમ તમે શીલ-વતને કાબુ ન સહી શકે
તેમ શીલમાં, એક મગજ ઉપર સગે હેય કુટુંબી હોય શેઠ હોષ ફાયદા કરનાર હોય ઉંચા બેલ હોય તે વખતે અનિષ્ટ કરનાર હોય ત્યાં ઉંચું લતા મગજમાં કાબૂ રાખ મુકેલ છે. તે અહીં મગજને કાબુમાં રાખવાનું કહીએ તે શરીરમાં લેાહી સુકાય જાય. અનિષ્ટ ખાતર સહન કરવું પડે તે લેહી સુકાઈ જાય, અહીં દરેક પ્રવૃત્તિ તે બધી કાબૂવાળી કરેએ માનવું કેટલું મુશ્કેલ છે? તમે આખલા પેઠે છુટા ફરેલા, આખલા ઉપર ઘસરૂં મેલીએ તે સહન ન કરે, તો આ અવિરવિને આખલે થયો છે. અનાદિથી તેમાં રાચેલા તેની ઉપર શીલનું ધરૂં મેલવું. આખલે કેટલે અંકાયે હોય ત્યારે ધોંસરું સહન કરે. તેમ અનાદિ કાળમાં માત આખલે તેને કોઈ ખાસ ન કહે. તેને કોઈએ ન કહ્યું કે શું કરે છે? અવિરતિમાં અનાદિથી ફર્યો તેને કોઈએ રોયે નહિં. એવાને અહીં શીલના ધુંસરામાં લાવે તે કયારે આવે? બરાબર એ થાકી જાય, કાય જાય, ભૂખ્યા રાખે ત્યારે ધોંસરામાં આખો આવે. તેમ આ આત્મા ઉપર કેટલે કાબુ રાખવું જોઈએ, જેથી શીલામાં વિરતિમાં આવે તે માટે ગંભીરતા પ્રાપ્ત થવી જોઈએ અને તુચ્છના ચાલી જવી જોઈએ, બીજો પ્રકાર બચ્ચાને પણ ખાવાનું તો માતાની કૂખમાં આવ્યો ત્યારથી, એવી ટેવવાળાને ખોરાક છોડવાનું કહેવામાં આવે, જેમાં તમે મજ માને, છેડયું પાલવે નહિ, તે છતાં છોડવું એ કલ્યાણ, તે શી રીતે કબૂલ થાય? આ બધું મારૂં અનુભવનું, આના એક-અક્ષર આગળ નકામું. આ ધારણા રાખો તો તપસ્યા કરી શકે. આવી બુદ્ધિ ન થાય ત્યાં સુધી તપને મહાપુરૂષે જણાવ્યું તે મગજમાં ઉતારી ક્યાંથી શકે? આથી પ્રકૃતિમાં ગંભીરતા આવવી જોઈએ. એક વચનને આગળ કરે ત્યારે ધર્મ પામી કે માની શકો. આ ત્રણ વાત તો પ્રવૃત્ત રૂપે હતી, પણ એથી વાત મનને બગાડવું નહિં. પવન જોખી આપે. શી રીતે
ખ? પવનનું જોખવું તે મુશ્કેલ છતાં હજુ કોથળી ટાયર વિગેરેમાં
Page #360
--------------------------------------------------------------------------
________________
૧૨૯
પ્રવચન ૧૭૫ સુ
ભરી પવન ાખી પણ ઘો, પણ આ માંકડું' દેડકાની પાંનશેરીના ભાવ અશ્કરીમાં ગણાય, પણ આતા વાંદરાનું મણીકું તેના ભાવ શી રીતે લેવા ? મનને કાબુમાં રાખીશ તો ધરમ થશે. જે અશકય છે ઉપાય ચાલે તેવા નથી, તેવાને કાબુમાં રાખીશ તો ધરમ થશે, શી રીતે કાબુમાં રાખવા ને તે સાંભલવુ શી રીતે ? બધુ તહુત્તિ કયા મુદ્દાએ ? આમના એક અક્ષર આગળ રદ બાતલ છે ત્યારે જ દાન તપ શીલ ભાવમાં કલ્યાણ માનીએ આરભાદિકમાં અકલ્યાણુ માની શકીશ. એટલા માટે ૨૧ ગુણે પૈકી પ્રથમ ગુણને સાંભલ્યા જાણ્યા પણ હેય ઉપાદેયના વિભાગ કરી વિજ્ઞાન મેળવવાની જરૂર છે. ધ રત્નના અર્થીઓ, ધરત્ન તેને કેમ કહીએ છીએ તે વિગેરે અધિકાર અગ્રે વર્તમાન
(ચૌદશે વ્યખ્યાન વાંચવા હરિપુરા ગયા હતા)
પ્રવચન ૧૭૫
ભાદરવા સુદ ૧૫ સેમવાર
શાસ્ત્રકાર મહુરાજા ધર્મ રત્ન પ્રકરણ નામના ગ્ર'થને રચતાં થકાં ગુણનું વન કરવાથી શ્રાતાને બે ભૂમિકા પ્રાપ્ત થઈ. એક શ્રવણ નામની, શ્રોત્ર ઈન્દ્રિય સાપ્ત થઈ છે, તેમને કાને આવેલા શબ્દો જરૂર સંભળાય, જેમને તે ભાષા તે અધિકારનો ખ્યાલ નહાય તે ખીજી ભૂમિકામાં દાખલ ન થાય એ ભૂમિકા માનવી જ પડે. સાંભળવાની એકલી કામ કરી દે તેમ ન હૈ. આથી શ્રવણુ અને જ્ઞાન એ ભૂમિકા પ્રાપ્ત થઈ, છતાં વાદીના કહેલા સવ મુટ્ટા સાંભળે છે સમજે છે. વાદી અગર પ્રતિવાદીના વકીલ કેફીયત કયા રૂપે સમજે છે? વાદીના વકીલ ગુને સાબીત કરવા તેના ઉપયાગ કરે છે, પ્રતિવાદીના વકીલ તેને ઉડ વડાના પાઈન્ટ ખાળે છે, પ્રતિવાદીના વકીલ વાદીએ કહ્યું તે માની લઉં છુ, તેમ કહેતો નથી. હા કહેવા જેવું લાગે તોપણ માંમાંથી હા નિકળતી નથી, તેમ ચામની શ્રધ્ધાથી સાંભળનાર આદરવાલાયક મુદ્દાને જીગરથી ગ્રહણ કરે છે. એ જગાપર શાસ્રની શ્રદ્ધાવગરના એનુ એજ સાભળે છે, છતાં તે વાક્યાના ઉપયોગ શામાં કરે છે? તેમ શાસ્ત્રની શ્રદ્ધા જેમને ન હાય, આત્મકલ્યાણુન' અચી પણુ' ન હાય, ધર્મ આભવ પરભવના આધાર રૂપ ચીજ છે. જગતની સવ ચીજો ફાની છે. આ ધર્મ ચીજ
૧૭
Page #361
--------------------------------------------------------------------------
________________
૧૩.
શ્રીગમેદ્ધારક-પ્રવચન–શ્રેણી અમરપટ્ટાને દેનારી અમર પદે રહેનારી છે, આ વાત જેને ખ્યાલમાં નથી. બચ્ચાં બારાં ને દેખે પણ કલ્લી ન દેખે, તેમ દુનીયાદારીજ દેખે, ધર્મશાસ્ત્રનું શ્રવણ કરે સમજ આવે પણ ત્રીજી ભૂમિકામાં અવળે જાય છે. વિજ્ઞાન નામની ત્રીજી ભૂમિકા છે, જેમાં સાંભળેલા પદાર્થોમાં આદરવા માટે, છોડવા લાયક માટે આદરવા છેડવા ઉત્સાહ થવે, તેમાં રસ્તે અવળો પકડે છે. તે ન થાય માટે આગળ જણાવે. ગયા કે જેમને ધર્મરત્નની ઈચ્છા હોય તેમણે પ્રથમ ૨૧ ગુણ ઉપાર્જન કરવા પ્રયત્ન કરે. ૨૧ ગુણ વગર ચિત્રામણે ચિત્રામણનું કામ કરે. શુદ્ધ ભૂમિકા હેય તે પવિત્ર સારૂં ચિત્રામણ તે પણ ત્યાં શોભે છે. તેમ જિનેશ્વરને નિષ્કલંક આત્મ સ્વરૂપ તરફ ધ્યાન રાખનારો એવો ધર્મ ૨૧ ગુણરૂપી શુદ્ધ ભૂમિમાં શોભે છે. ધર્મ રત્ન શબ્દની વિવિધ વ્યુત્પત્તિ
આને અંગે ટીકાકાર મહારાજ શું જણાવે છે તે જોઈએ. ટીકાકાર કહે છે કે ધર્મરત્ન એટલે શું? પછૅr rર, ધમક , પત રત્ર, જર્ની રત્ન ધ ર૪, કઈ રીતે શબ્દ જોડવા? ધર્મે, રત્ન, એટલે પૂર્વ ભવે ધર્મ કર્યો હોય તેથી મળેલું રત્ન તે ધર્મોણ રત્ન, ધમય રત્ન, ધર્મરત્ન પિતા પાસે છે પણ તેને ઉપગ કયાં કરે છે? કુમારપાળ રાજાના વખતે એક રત્ન સવાડિનું, તેવા ત્રણ રત્ન હતા. રત્ન પિતાને મળી ગયા છે, તેને ઉપગ ધર્મ મ ટે. તેમ ધમતુ. રત્ન, ધર્મની અપેક્ષાએ હોય તેની અપેક્ષાથી જે રત્ન મધું. અષભદેવજી ભગવાનની નમિ અને વિનમિ સેવા કરે છે, ત્યાં ધરણેન્દ્ર આવે છે. ભગવાન નિષ્પરિગ્રહી અકિંચન છે. એમની પાસે કંઈપણ દેવાનું નથી, પણ ભગવાનની ભકિતથી હું તમને આપું છું. ભગવાનની ભક્તિ નમીવિનમીએ કરી તેને અંગે ધરણેન્દ્ર આવી વિદ્યાઓ આપે છે. તે રાજ્ય મળે એવા વૈતાઢય પર્વતની બન્ને બાજુ ૬૦ અને ૫૫ નગર વસાવવાનું. સ્થાન આપે છે. સાધર્મિક ભકિતમાં કેટલું અપાય અને શું ન અપાય?
કહેનારા કહે છે કે સાધર્મિકને અમુક આપીને ખસી જવું, અહીં ધરણેન્દ્રનું શું થશે? હજારો વિદ્યાઓ આપી છે. વિદ્યાધરને રા. ૪૦ હજાર વિદ્યાઓની પરંપરા કયાં લાગવાની? તે સાવદ્ય નિરવદ્ય કાંઈ જેવું જ નહિં? શ્રાવક ધર્મને અનુચિત સાવદ્ય ન થવું જોઈએ એ
Page #362
--------------------------------------------------------------------------
________________
૧૩૧
પ્રવચન ૧૭૫ મું . ચોકકસ. તમે સાધમિકની ભકિત નાળીયેર સેપારી વિગેરે ઉચિત વસ્તુ આપીને કરી શકે છે, પણ અનુચિત પદાર્થો આપ તે શાસ્ત્રકાર તેને ભકિત કહે ખરા? અભક્ષ્ય અપેય પદાર્થોથી સાધર્મિક ભકિત ગણી શકે છે? શ્રાવકધર્મને અનુચિત ન થવું જોઈએ ? શ્રીપાળ ચરિત્રમાં ત્યાંના સાધર્મિકોએ મુનિચંદ્રના કથનથી બધું પુરું પાડયું છે. કહે કે સાધર્મિક સાચા હોવા જોઈએ. ધર્મને પ્રાણુ સાટે રાખનારા હોવા જોઈએ. એમાં પીકેટરે કામ ન લાગે, જેમને સટ્ટા બજારમાં હોટલમાં પીકેટીંગ કરવાનું સૂઝતું નથી, તેમને સાધર્મિક વાત્સલ્ય, મંદિરને સંઘમાં પીકેટીંગ કરવાનું સૂઝયું, આવાને સાધર્મિક ન ગણે તે વાત જુદી.
શાસ્ત્રીય રીતિએ ધર્મને અનુસરનાર હોય તેને અંગે શ્રાવકને ઉચિત દરેક રીતની ભકિત કરી શકે છે. ચંડપ્રદ્યોતનનું લીધેલું રાજ્ય ઉદાયને પાછું મેં ચું, કયા મુદ્દાએ? સાધર્મિકને અંગે. વાજંઘના ગએલા રાજ્ય પાછા મેળવી આપ્યા. ધરણેન્દ્ર નમી વિનમીને વિદ્યા આપી તે ધરમની અપેક્ષાએ, હેતુએ નહિ, અહીં ફરક કર્યો? એણે વિદ્યા માટે સેવા કરી હોય ને મળે તે ધર્મ હેતુએ વિદ્યા મલી. પ્રથમથી વિદ્યાને મુદ્દો ન હતો, વિદ્યા માટે ભકિત કરતા ન હતા. રાજ્યના ભાગની માગણી કરતાં હતાં, તે મળે તે હેતુ કહેવાય. ધરણેન્દ્ર જુદું સ્થાન આપ્યું તે ધરમની અપેક્ષાએ. સુલસા સમ્યકતવમાં દઢ રહીને દેવતાએ ગુટિકા આપી તે ધર્મ હેતુએ. સમ્યકત્વ રાખતી ન હતી? દેવતાએ શ્રેણિકને હારકુંડળ આપ્યા તે ધરમથી રત્ન, તે પણ ધર્મ રત્ન, હવે ધર્મનું રત્ન કોને કહેવું ? જે મંદીર જ્ઞાન વિગેરે આરાધ્ય ક્ષેત્રો તેનું જે રત્ન હોય તે ધર્મસ્ય રત્ન, ધર્મનું રત્ન, અમારે અહીં કયું' રત્ન સમજવું ? જયદેવ અને ચિંતામણિ રત્ન
ધર્મ રત્ન શબ્દો જુદા હોવાથી કયું સમજવું? એકકે નહિં, ત્યારે ધર્મ એ રત્ન, તપુરૂષ સમાસ ન કરતાં કર્મધારય સમાસ કરે. ધર્મ રૂપી રત્ન. એ માટે ધર્મરત્ન ઓળખાવ્યું છે. ત્યાં ધર્મ ચિંતામણી જે છે. જયદેવને તે મહામુકેલી મ હતો. તે ચિંતામણી રબારીના હાથમાં ટકશે નહીં. એક શેઠને છોકરા જયદેવ છે. હીરાની પરીક્ષામાં ઉતર્યા. એણે ગ્રંથે ભણતા ચિંતામણીના ગુણે સ્થિતિ ગ્રંથમાં સાંભળીને ખરેખર ચિંતામણી વગરના બધા રત્નને કાંકરાં ગણે છે. ચિંતામણીની
Page #363
--------------------------------------------------------------------------
________________
૧૩૨
આગમહાક-પ્રવચન-શ્રેણી
જાતના હોવાથી આ બધાને રત્ન કહ્યા છે. મોતીની ઉત્તમ જતિ જીવનની અપેક્ષાએ ખાખાને મોતી કહે છે, નહીંતર જીણા ખાખાને ખેતી કહેવાને ચાન્સ નથી. પણ જાત પહેલાની એટલે મેતીના હિસાબમાં ગણવું પડે, તેમ જયદેવ કહે છે કે બધા રત્ન કહેવાય છે. તે ચિંતામણીની જાતના હોવાથી રત્ના કહેવા પડે છે. ખરેખર સ્થાન મેળવવા લાયક તો ચિંતામણી રત્ન જ છે. બાપને કહ્યું કે ચિંતામણિ માટે જાઉં છું. બાપ કહે છે કે-ગ્રંથકારને રિવાજ છે કે એક વસ્તુ છેલ્લી મેલી દેવી, કે જીજ્ઞાસા હંમેશાં રહે. હવે ઉદ્યમ કરવાનું નથી. તેમ ધારી વગર ઉદ્યમવાળે ન થાય એમ કરી એ વસ્તુ ગઠવી છે. બાકી વસ્તુ કોઈએ જેઈ નથી. જ્યાં બાપ આ કહે છે. છોકરાનું નસીબ ચઢતું છે, ભવિતવ્યતા સીધી છે, બાપનું કથન છતાં વાળ પાન જ પરથતિ તમે અહીં રાખવાના અથી છે માટે શાસ્ત્રમાં કહેલી હકીક્તને ઇંદ્રજાળનું રૂપ આપે છે. શાસ્ત્રકારનું કથન વ્યાજબી છે. તે માટે દેશાંતરમાં જવાને, હવે બાપને ઉપાય ન રહ્યો, દેશાતરમાં જવાની તીવ્ર ઈચ્છા થાય છે, તે માબાપ પણ રેકી શક્તા નથી. જ્યાં જ્યાં હીરાની ખાણ સાંભળી ત્યાં બધે ફર્યો, છતાં કઈ જગે એ ચિંતામણી ન દેખ્યું. રબારી પાસે ચિંતામણું રત્ન
કેટલાએ વરસ થયા છે. સાંજને વખત છે, તળાવની નજીક બેઠો છે, ત્યાં ભરવાડ બકરીને પાણી પાવા આવ્યા છે. બકરીને ગળે ચિંતામણી દેખે. રબારી પાસે ગયે, આજીજી કરી કહ્યું મને આ આપ. શ્રીમંતને છોકરો રબારી આગળ આજીજી કરે છે, પણ કેટલાક એવા હોય છે કે ખાય નહિં ને ખાવા દે પણ નહિં. રબારી રત્નને સમજેતે નથી, પણ માગ્યું માટે ન આપવું. એને તે કુકાની કિંમત છે. ના કહી. જયદેવે દેખ્યું કે મારા હાથમાં નથી આવતે તે તેને પણ કાર્ય કરનાર થાય તે પણ કલ્યાણ છે. એને ફાયદે બતાવું. તેની આરાધન કર. બકરીના ગળેથી છેડી પાટલા પર મેલી ત્રણ દિવસ અઠ્ઠમ કરી કેસરથી પૂજ, ધુપ દીપ કર. ને ત્રણ દિવસ પુરા થયા પછી
થે દિવસ થાય ત્યારે માગજે. જે માગશે તે આપશે. કારણ કે ચિંતામણી છે. હાથમાં લઈ ગામ તરફ જતાં ગામ છેટું છે, જે આ હમણાં જોત જોતામાં ત્રણ દીવસ જવાના છે, આ બકરીમાંથી એક છે
Page #364
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૭૫ મું
૧૩૩ વેચી કેસર સુખડ લાવીશ, પણ તું તૈયાર થજે કે જે માણું તે આપવું પડશે. હવે ગામ છેટું છે, માટે કથા કહે. તું કહે કે હું કહું? જે કહેતે તે સામો હુંકારે દે, તેમ ચિંતામણીને ભરવાડ કહે છે. ચિંતામણી હંકાર દેતે નથી તું હકારાતે દેતો નથી તે મારું ધાર્યું શું આપીશ? માટે વાણીઆએ ચિંતામણી કહ્યું તે બરાબર છે. ચિંતા એ જ મણી, ખરેખર તું ચિંતામણી છે. જ્યારથી મારા હાથમાં આવ્યું ત્યારથી ત્રણ દહાડા સુધી ભૂખે રહેવાનું, પ્રાણ કરતાં વહાલી બકરી પૂજા માટે વેચવાની, મારે કલાક પણ રાબ ઘેંસ વગર ન ચાલે તેને ત્રણ દિવસ ભુખ્યું રહેવાનું, માટે ચિંતા એજ મણી. જા મારા મેઢા આગળથી, મારી નજરમાં તું ન રહીશ. ફેંકી દીધું. જયદેવ રત્ન લઈ ચાલતો થયે.
તેમ શાસ્ત્રકારો કહે છે કે, આ જીવ અનાદિથી સુખ સુખના શાસ્ત્રમાં પડ, પેલે હીરાના વેપારમાં પડે , તેમ આ અનાદિ કાળથી બધાનું મુખ્ય સાધ્ય સુખ, તો જેમ જયદેવ આખા રત્નશાસ્ત્રને ઉથલાવે છે. તેમ આ જીવ જગતના તમામ સુખ સાધનને ઉથલાવે છે. અનાદિને કાળ કેવળ ઈન્દ્રિયનાં સુખ માટે જ ગયો છે. તમામ જ સુખની ઈરછા વાળા છે. સુખ સુખ કરતે ફરે છે. તેમાં તે જીવન ધર્મ શાસ્ત્રથી મોક્ષ સુખ માલમ પડયું. ધર્મ આવી ચીજ તેથી આવી રીતે મોક્ષમળે. ધરમ ત્યાગ સ્વરૂપ એટલે ઘરની બાયડીને પણ ન ગમે. બહારથી રમકડુ લાવે તે બાળકને, લુગડું લાવ તે બાયડીને, તેમ બધાને એ ગમે પણ ધરમની વાત આવે ત્યારે ત્યાગ કરવાને, આગળ વિષયને પરિગ્રહને ત્યાગ કરે, બધા ત્યાગમાં આવે તો અમારી જુદો રસ્તો લીધે. તમારા વિષય સુખના ભાગીદારે એ વિષય સુખનાભાગીદાર ત્યાગના ભાગીદાર બને શી રીતે પાલવે? ભાઈભાંડુ શામાં શાથી છે. વિષયની પ્રાપ્તિ તમને પ્રાપ્ત થાય તેના ભાગીદાર છે. એકલા નફાના ભાગીદાર અને મીયાભાઈના અદ્દા દાણુ
અરબસ્તાનની કંપનીમાં કેટલાક વગર જોખમીયા ભાગીદાર હોય છે. નુકશાનમ લેવા દેવા નહીં. નફામાં ભાગ ખરો, પણ એ ભાગીદારો પોતાની મહેનતે કમાવરાવે છે. આ ભાગીદાર એવા છે કે મિલકત તમારી
કે મહેનત તમે કરે મેળવે તમે, ને નફાના ભાગીદાર અમે. પણ તે ભાગીદાર કેવા? ખેડૂત ખેતર ખેડી રહ્યો છે. દાણું વાવે છે ત્યાં મીયા ભાઈ ગયા. કહું એ સુણ, એક દાણે લઈ બે ટુકડા કર્યા. અદ્ધા દાણા
Page #365
--------------------------------------------------------------------------
________________
શ્રી આગમારક-પ્રવચન-શ્રેણી કીસ્કા હે, હમેરા છે, મીંયા ભાઈ અદ્ધા દાણા, એસા તુ મારા કીતાબમેં લીબે, હું ચાલ્યા ગયે, જ્યાં આ કારતકમાં પાક થયે, ડેર, મેરા બેત હૈ, મેં લણ લેતા હું. લીખા હે કિતાબમાં, મીંયાભાઈ કા આધા દાણા, દાણાને કટકે આપે છે, તે જગપર આખા ખેતરના અર્ધા દાણા લેવા માંગે છે. તેમાં આ ભાગીદારે અત્યારે મુરબ્બી માલીક ગણાવે છે, પણ એનું કામ પડે ત્યારે હું હકદાર છું. મારે હક લાગ છે. ભાઈસાબ! મને આપે તેમ નહીં. મારે હક છે. મીંયાભાઈકા આધા દાણાવાળા છે. દુનિયાદારીમાં જે સાધને વસ્તુ મેળવો તે બધામાં લાભ થાય. દેખાતા ભાગીદાર છેવટના માલીક. અરબસ્તાનના ભાગીદાર બે આની ભાગ લઈ કોરાણે બેસે. આ બધું લઈ બેસી જાય, આગળ પણ કહ્યું છે કે આપણને ધર્મ જોઈએ છીએ. આપણે કુટુંબમાં ધર્મ જોઈએ છીએ, પણ શેરીવાળાએ કહ્યું હતું કે મહાજન કહે તે કરી દઉં, પણ મારે ખીલે ખસેડ્યા વગર. આપણે પણ ખીલાવાળી સ્થિતિમાં છીએ, મારો છોકરો નવકાર શીખ્યા, મહારાજ ! સામાયક પસહ પજાને નિયમ આપે. કહી બાધા અપાવીએ છીએ. વખતે આ કરીએ છીએ, ૫ણું ખીલે ખસે નહીં એ દષ્ટિ હંમેશાં રહી છે, મેહના પ્રભાવે આગળના વખતમાં એ દષ્ટિ હતી. મેધકુમાર જમાલી કે મહાબલ તીર્થકરની દેશના સાંભળી આવે છે. માને કહે છે. મા પણ કૃતાર્થ ભાગ્યશાળી કહે છે, પણ બીજે સવાલ કરે કે તે દેશના અને પરિણમી, મારે ત્યાગ લે છે, આ શબ્દ સાથે માતાઓને મુછ આવે છે. આપણે છોકરા ધર્મિષ્ટ થાય તેમાં રાજી, જાત્રા ઉપધાન કરે, દાન કરે તેમાં રાજી, પણ પેલી ખીલે નહીં ખસવાની વાત તે એમને એમ છે. મારાપણું ન ખસે ને બધું થાય તેમાં કલ્યાણ, મારાપણું ખસે એ સ્થિતિએ મેહ આત્માની કઈ સ્થિતિ કરે છે? મારી ગાંઠ છૂટવી ન જોઈએ, એ મને ન પાલવે. જયદેવની બધી રત્નની વાતે પાલવી હતી પણ ચીંતામણીની અને બહાર જવાની વાત ન પાલવી, તેથી માબાપને પિતાના આત્માને ડુબાડ પડે. છેલ્લે શબ્દ શાસ્ત્રકાર રાખે કે ભુલભુલામણીમાં જીવ ઘુંચાયા કરે. બગીચામાં ભુલભુલામણી હોય તેની માફક અહીં વિષય રસમાં જ રાજી. તેઓ કહે છે કે ઘણાં સાંભલ્યા, અમારી છાતી પાકી થઈ ગઈ. તમે કુણા મગજના છે. આપણે પણ છોકરાને ભુલભુલામણીની ઘટનામાં નાખી દીધા. આ જગ પર જેમ જયદેવનું નશીબ ચઢીયાતું હતું, તે વખતે ને સ્થિતિ આવે કે આ વસ્તુ સ્થિતિ છે, પણ ભુલભુલામણી નથી.
Page #366
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૭૫ મું
૧૫ સંસારીને વૈરાગી કરતાં વેશ્યાબાજ થાય તે સારે
આ જગે પર ગાંઠ છે. વિષયરસના સાથીઓ વિષયમાં પાડવા માટે વિષયમાં ઘુચવવા માટે જે બાજી ગોઠવે તેમાં ફસાયા વગર નકલ્યા તે ગાંઠ ભેદી, વૈરાગ્યની વાસના થાય છે. ત્યારે કુટુંબી એ દશામાં આવે છે કે વૈરાગી કરતાં વેશ્યાબાજ થાય તે સારે, એના દાખલા શાસ્ત્રકારો આપે છે. વૈરાગ્ય તેડવા ખાતર રંડીબાજીની ટેળીમાં છોકરાને ઉતાર્યા. પણે ન જ જોઈએ. છોકરો પરદેશ જાય તે જો ચિંતામણીનું સ્વરૂપ ઉડાડી દેવું. અહીં છોકરે વૈરાગ્યમાં ત્યાગમાં જોડાય એટલે ઊંચા નીચા થાય, છતાં ભાગ્યશાળી હોય તે વિષયવાળાની સ્થિતિમાંથી જયદેવ માફક નીકળી જાય. ધરમ ધરમ નામે ચારે બાજુ ફરે. આડંબર વગરના ભરવાડ પાસે રત્ન દેખાય છે, તેમ અહીં દુનીયાદારીની અપેક્ષાએ નિરાધાર સ્થિતિમાં રહેનારા ત્યાગી મહાત્મા પાસે ધરમની પ્રાપ્તિ છે. આવી મુશ્કેલીથી પ્રાપ્ત થએલી વસ્તુ સ૬પયોગમાં લઈએ તે મુશ્કેલીને બદલે વાળી દે. અહીં આ મનુષ્યભવ આર્યક્ષેત્ર ઉત્તમ કૂળ-જાતિ પંચેન્દ્રિયપણું લાંબુ આયુષ્ય એકેએક ચઢીયાતું, તે કરતાં પણ ધર્મરત્ન મુશ્કેલ, તેને સદુપયોગ કરીએ તેજ મુશ્કેલીને બદલે વળી જાય. કુતરાની નીચે નિધાન દાટયું છે ઉપર કુતરો બેઠો છે, રક્ષા બરોબર કરે છે, પણ નિધાનને ને કુતરાને શું લાગેવળગે? એકેય રત્નને ઉપયોગ કુતરાને થવાનું નથી. તેમ આપણને અનંતા ભવેએ મળવી દુર્લભ વિગેરે ચીજો મળી ગઈ છે. પણ તેને સદુપયોગ ન કરીએ તે નિધાનના કુતરા જેવા આપણે છીએ. માટે અહીં શાસ્ત્રકારને કહેવું પડયું કે-આ આર્યક્ષેત્રાદિ મલ્યા છે, તે એકજ રસ્તે સદુપયોગ થાય કે ધર્મરત્ન પ્રાપ્ત કરવું. ધર્મ પણ જે ધર્મ તેજ રત્ન તે કરતાં કહો કે ધ રનમિવ ધર્મરત્નના જે, એ સમાસ કરે. અહીં વધે છે. રત્નની અધિકતા થાય ને ધર્મની ન્યૂનતા થવાને વખત આવે. આ માટે તત્પરૂષ ઉપમેયાદિકને સમાસ નથી કરતાં, પણ મધ્યમપદ લેપી સમાસ કર્યો. આથી ચાંદી કરતા સેનું તે કરતાં હીરે ને તે કરતાં રત્ન તે કરતાં પણ ચઢીયાતે ધર્મ છે. તુ ભરે ચિંતામણિ પપNaહમહિપ. આ પ્રમાણે પાશ્વનાથની સ્તુતિ કરતાં પાર્શ્વનાથજીને કહીએ છીએ. આપનું સમ્યકત્વ તે ચિંતામણ રન અને કલ્પવૃક્ષ કરતાં પણ અધિક છે. તેમ સમ્યકત્વને ગણે
Page #367
--------------------------------------------------------------------------
________________
શ્રીઆગમ દ્વારક-પ્રવચન-શ્રેણી
તે ભગવાનની સ્તુતિ કરવાને લાયક થાય. માટે જ પણ રત્ન બહારના બધા પથરા છે. ધર્મ જ રત્ન છે. આથી ધર્મની રત્ન કરતાં આપે આપ અધિકતા થઈ. પV vs રત્ન ધર્મ તેજ રન, બીજા ને કહેવાના પણ સાચું રત્ન ધર્મ જ. આથી તૃતીયા ચતુથી પંચમ ષષ્ઠી તપુરૂષ ન રાખ્યા પણ અહીં મયૂર રાશિથી મધ્યમપદ લેપી સમાસ કર્યો. એનું રત્ન તરીકે કેમ મહત્વ એ બધી વાત આગળ કહી છે. અહીં કહેલી વાત યાદ કરાવીએ છીએ એના અથ થવું જોઈએ હવે કઈ પ્રથમ ભૂમિકા બાંધવી તે વિગેરે અધિકાર અગ્રે વત મા.
પ્રવચન ૧૭૬ મું
ભાદરવાવદી ૧ને મંગળવાર धर्माणां मध्ये यो रत्नमिव वर्तते स धर्मरत्नं जिनप्रणीतो देशविरतिसर्वविरतिरूपः समाचारः तस्य योग्यो एकर्षिशति गुणैः म पन्नो भवति ।
શાસ્ત્રકાર મહારાજા ધર્મરત્ન પ્રકરણને કરતાં ૨૧ ગુણેની જરૂરીયાત ધર્મ માત્રને અંગે ભૂમિકા તરીકે બતાવી ગયા. તે માટે ૨૧ ગુણનું વિવેચન કર્યું, આથી શ્રોતા શ્રવણ ભૂમિકાને પ્રાપ્ત થયા. સમજતા હોવાથી જ્ઞાન ભૂમિકામાં પણ આવ્યા. પણ ત્રીજી વિજ્ઞાન નામની ભૂમિકામાં ન આવે ત્યાં સુધી ફળની પ્રાપ્તિમાં ન આવે. આથી શાસ્ત્રોનું શ્રવણ મલ્યુ, સાન મથું, છતાં કાર્ય સિદ્ધિ ન થઈ. કારણ ત્રીજી ભૂમિકાએ ન પહોંચે. તેથી ત્રીજી ભૂમિકા વિજ્ઞાન એટલે શું? હેયાદિક વિભાગ કરી ઉપાદેયને ઉપાદેય સમજવા | હેય ને હેય સમજવા તે વિજ્ઞાન, ત્રીજી ભૂમિકા એવી કઠણ છે કે કંઈક ન્યૂન દશ પૂર્વ સુધી જાય તે પણ કઠણ પડે છે. બે ભૂમિકામાં રાનીપણાને કે સમ્યકત્વ સહિતપણાને નિર્ણય થતું નથી, તે ત્રીજી ભૂમિકામાં નિર્ણય થાય. આરંભ પરિગ્રહ કષાયના દૃષ્ટાંત છે તેમ વિનયાદિકના પણ છે. એકલા ઉપાદેયની વાત છે એમ નથી. હેયની વાત ન ય તેમ પણ નથી, હેયને ઉપાદેય બનેની વાતો ભેગી હોય છે. ચરિત્રોમાં હેય ઉપાદેય બંને વાતે હેય.
મહાવીર મહારાજનું દૃષ્ટાત. વાતમાં લાકડા છેદવાની વાત એમાં ભૂલા પડેલા મુનિને એકલા દેખ્યા ને દયા આવી તે પણ વાત આવી છે. માર્ગ બતાવે તે વખતે મોક્ષ માગ કશે વિચાર માત્ર
Page #368
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૭૬ મું
૧૩૭ ભૂલા પડેલા સંતપુરૂષ, સમ્યકત્વ તે રસ્તામાં પછી પમાડયું છે. આહાર આપે માગે લીધા તે વખતે સમ્યકત્વ નથી. રમ્યકત્વતી રસ્તામાં મુનિઓએ પમાડયું છે. સમ્યકત્વ નથી તે વખતે માર્ગથી ભૂલ્યા છે, તેથી અનુકંપાથી માર્ગ બતાવ્યો છે. યાવત મરીચિમાં ઉસૂત્રભાષક થયા, આગળ સીંહ ફાડનાર, કાનમાં સીસું રેડનારા, નિયાણું કરનાર થયા, તે આગળ નંદનમુનિના ભવમાં લાખ વરસ માસખમણ પુરા કર્યા. અહીં લાખ વરસ સુધી તે પણ લાગ લાગષ્ટ માસખમણને પારણે મા ખમણ કયી. મગજમાં કલ્પના કરીએ તો આપણને એકાંતરા છઠ્ઠ ને અઠ્ઠમ કરવા પડે તો કેમ થાય છે? કહો કે એમને સંધયણ જુદા હતા તે તે સઘયણ આપણને નથી મળ્યા? એમાં આપણે કરી શકતે? તીર્થકર નામ કર્મની નિકાચના એ ચરિત્રમાં યાવત્ ગર્ભસંક્રમણ થયું તે પણ તેમનામાં, દેવાનંદાના સુપના હરાવાને લીધે છાતી ફાટ રડી, ત્રીશલાને ત્યાં સ્થિર રહ્યા. તે પણ એમનામાં, અભિગ્રહ કર્યો, બધું તેમનામાં યાવત તીર્થ પ્રવૃત્તિને પણ એમનામાં, વધારે આયુષ્ય હેવાથી થયા હોતી નથી? મહાવીરનું ચરિત્ર આખું લેવા લાયક, છાંડવા લાયક– એમ કહીએ તો શી વલે? લેવા લાયક નથી. છાંડવા લાયક છે તેમ નથી, મહાવીરનું ચરિત્ર સાંભલ્યું જ્ઞાન કર્યું? પણ હે પાદેયને વિભાગ કરીએ તે સાધુને માર્ગ બતાવે તે કરવા લાયક, ઉસૂત્ર પ્રરૂપણ કરવા લાયક નહિં, નિયાણું અકરણીય, સીયું રેડયું તે ન કરણીય. આખા જીવન કે ચરિત્રમાં બધી વસ્તુ લેવા લાયક પણ નથી, ને બધી છોડવા લાયક પણ નથી. હેચ-ઉપાદેયને વિભાગ કઈ ભૂમિકાએ થવાને?
એ વિભાગ કઈ ભૂમિકાએ થવાને? વિભાગ ક્યાં પડે? ત્રીજી ભૂમિકામાં આવે ત્યાં. જે આદરવા લાયક તેનાં ફળ ખરાબ ને સારાના પરિણામે પણ વર્ણવ્યા છે. હેય ઉપાદેય તરીકે જે નિશ્ચય કરે તે ત્રીજી ભૂમિકા. શ્રવણ અને જ્ઞાન બે ભૂમિકા કરતાં ત્રીજીમાં દાખલ થવામાં વિશિષ્ટતા છે. અભવ્ય મિથ્યાત્વીએ બે ભૂમિકામાં સહેજે દાખલ થાય છે. ત્રીજીમાં કે સમ્યકત્વી કે માર્ગવાળા સિવાય દાખલ થઈ શક્તા નથી. દુખના કારણ તરીકે ગણાવેલી ભૂમિકા સહેજે આવી જાય. વાસુદેવના પહેલા ભવમાં નિયાણું કરી વાસુદેવ થયા તે પરિણામ તેને સારું દેખાયું. ત્રણ ખંડના અખંડ માલીક થયા,
Page #369
--------------------------------------------------------------------------
________________
૧૩૮
શ્રીઆગમેદ્વારક-પ્રવચન-શ્રેણી ત્યાં પણ હેયબુદ્ધિ ભાગ્યેજ આવે. વગર નિયાણે મળતી જંજાળા છેડવા લાયક છે એ નિશ્ચય આવ ઘણો જ મુશ્કેલ છે. દસ પૂર્વ લગભગ ભણનારને આ મુશ્કેલી પડે છે. અહીં સકત્વની ભજના છે. કંઈ ન દશ પૂર્વ ભણનારો સમકતની ભજનાવાળે કેમ હશે? પ્રથમ પૂર્વ મહાવિદેહના એક હાથી જેટલી શાહીથી લખાય તેવું છે. બીજુ બે હાથી જેટલી શાહીથી, ત્રીજુ ચાર હાથી જેટલી શાહીથી લખાય તેવું, આવા દશ પૂર્વ લગભગ ભણનારા સમકતિ કેમ નહિં ? અભવ્ય પણ દેશના તે માર્ગને અનુસારે જ આપે
ભવ્ય છે જે માર્ગને અનુસરનાર હોય, પણ અભયને પ્રરૂપણ માર્ગની જ કરવી પડે. તીર્થંકરને દેવ સાધુને ગુરૂ કેવળોએ કહેલે ધર્મ એજ ધર્મ પ્રરૂપે પડે. જીવાદિક તો પણ તે પ્રમાણે જ પ્રરૂપે આંખમાં એક કણ ન ખમાય, તેમ શાસનમાં પ્રરૂપણાની ફેરફારી ખમાતી નથી. નહીં માનવા છતાં અભવ્યને સમાર્ગ કહે પડે છે, તે પ્રભાવ અભવ્યને નથી, પ્રભાવ શાસનને છે. અન્યથા પ્રરૂપિત એક વસ્તુ ચાલતી નથી. નહિંતર અભવ્ય કહી દેતે કે મેક્ષની બાબતમાં કશું મને પૂછવું નહીં, એમ કેમ નથી કહેતા કે એ મારી બુદ્ધિ બહાર છે. એમ કહી શકો, પણ જૈન શાસનમાં એક બાબતમાં વિરૂદ્ધ નિરૂપણ ચાલતું નથી. તેથી અભવ્યને ફરજીયાત મેક્ષનું નિરૂપણ કરવું પડે. કઈ દશા હોવી જોઈએ? મેક્ષિતત્વ ન માને તે નિરૂપણ કરવું પડે તે કયારે? આ તત્વ, પણ ફકત નવમા માટે જ, નવમું તત્વ એ જ એકડે. જીવાદિક આઠ તત્ત્વ એકલા મીંડા, એકડાની જોડેના મીંડા નકામા નથી. સ્વતંત્ર મીડા નકામાં છે. જેઓના નવગુણ કિંમતવાલા, એક ઉપર મીંડું ચડે તે નવગણું કિંમત વધી. દર ઉપર બીજુ મીંડું ચડાવ્યું તે નેવું વધાર્યા. મીંડું પણ એકડા સાથે નવગુણી કિંમત વધારે છે. તેમ જીવાદિકનું નિરૂપણ એ મીંડા છે. મેક્ષ તરવ ન હોય તે જીવ છે એમ કહ્યું નથી માનતું? શું જેને જ માને છે ? વૈષ્ણવ જીવ નથી માનતા? પાપ પુન્ય તેનું તૂટવું થવું નથી માનતા? બધા આસ્તિકે જીવ જડ પુન્ય પાય આવવું તેનું જવું બંધાવું રેકાવું બધા માને છે. તમે એકલા જીવાદિક માને એટલે સમકતિ કેમ? તમારે જીવ સિદ્ધના સ્વરૂપે માનવે છે. ચેતના એટલે જીવ ઉપગ લક્ષણમાં ઉંડા ઉતરે તે સિદ્ધનું જે સ્વરૂપ તે જગત ના તમામ જવાનું સ્વરૂપ,
Page #370
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૭૬ મું
૧૩૯
રેક છો સ્વરૂપે સિધ્ધ સરખા છે
ચાહે નિમેદને જીવ હોય કે બે ત્રણ ચાર ઈદ્રિયવાળે હેય, કોઈપણ જગોએ જીવ હોય તે જીવ કયા લક્ષણને ? સિદ્ધ સ્વરૂપને. દરેક જીવને સિદ્ધ સ્વરૂપ માને ત્યારે જ કર્મ માની શકશે? મતિ શ્રત અવધિ જ્ઞાનાવરણીય કેવળ જ્ઞાનાવરણીય કયારે માને ? બધા અતમાં કેવળ જ્ઞાનાવરણીયથી ઘેરાએલા છે. એમ કયારે મનાય? જ્યારે તે આત્મામાં કેવળ મનાય ત્યારે. જીવને જો તમે શુદ્ધ અનંત સુખ સ્વરૂપ ન માને તે પુદ્ગલ મળવાથી સુખ દુઃખ ઉત્પન્ન થયા ? આત્મા સુખ સ્વરૂપ છે, દુઃખ સ્વરૂપે તેવા રૂપે પુલ પલટાવે છે, જીવને અનંત સુખદન સ્વભાવવાળો માને. સિદ્ધ સ્વરૂપમાં અનંત સુખ વેરે છે. શાતા વેદનીયથી પુદગલ દ્વારાએ થવાવાળું સુખદુઃખ નથી, પણ આત્મ સ્વરૂપનું અનંતુ સુખ છે. એથી આગળ મેહનીય કર્મના બે ભેદ, દર્શન મેહનીય ને ચારિત્ર મેહનીય, જીવને સમ્યકત્વ સ્વરૂપ ન માનીએ તે દર્શન મેહનીય માનવાને હકશે? છોકરાને મની મેકાણુ વાંજણીને ઘેર ન હોય. દર્શન મેહનીય કેને ઘેર ? જીવને સમ્યકત્વ સ્વભાવ હોય તેને ઘેર જીવને શુદ્ધ સ્વરૂપ સમ્યકવી માન પડે. જેને આત્મા ચારિત્રમય છે તેને ચારિત્ર મેહનીય કર્મ હોય-એમ માનવું પડે. સૂફમનિગદને આત્મા અનંત જ્ઞાન દર્શન સ્વરૂપ છે. સમ્યકત્વવાળે અનંતસુખ સ્વરૂપવાળે માન પડે. સિદ્ધનું જે વરૂપ તે સૂફમનિમેદનું પણ સ્વરૂપ છે. સિધાએ સ્વરૂપે પ્રગટ કરેલું છે ને આપણે સ્વરૂપે પ્રગટ નથી કર્યું. હવે મેક્ષતત્વ ઉડી જાય તે પછી જીવના સ્વરૂપને નકશે કયા? દસ્તાવેજ ગુમ થયે. ફરીયાદ કરે ફી ભારે વકીલ કે હાજર થાય, બધું કરે છતાં દસ્તાવેજ ગુમ થાય, ત્યાં શું હોય? જેમ કેરટમાં ફરીયાદ કરી, ફી ભરી, વકીલ ક ઉભા રહ્યા પણ દસ્તાવેજ ગુમ થાય તો બધી મહેનત નકામી છે. તેમ જીવાદિક આઠનું નિરૂપણ ક્ષતત્વની માન્યતાને અંગે છે. જીવનું શુદ્ધ સ્વરૂપ કયાનમાં ન હોય તો જીવાદિકનું નિરૂપણ શું કાર્ય કરે? માટે જૈન શાસનમાં મેક્ષસિવાય બીજી ઉપાદેયતા નહીં. સમ્યકત્વવાળાને ભવ નિર્વેદ છે. દુર્ગતિને નિર્વેદ નથી. દુર્ગતિને નિર્વેદ મિયાત્વીને પણ હોય છે. નરકની તિર્યંચની અઘમ સ્થિતિ દેખી મિથ્યાત્વીના કાળજા નથી કંપતા? દુઃખથી નિર્વેદ આવ તે સમ્યકત્વનું ચિન્હ નથી. ચારે
Page #371
--------------------------------------------------------------------------
________________
૧૪૦
બીઆગમે તારક-પ્રવચન
ગતિથી ઉદ્વેગ આવ તે નિર્વેદ છે. નરક નિયંચની જે ભયંકરતા લાગે તે રૂપે મનુષ્ય ને દેવગતિ ભયંકર લાગે. તીર્થકર કરતાં પણ મેક્ષની સ્થિતિ ચડીયાતી છે.
તીર્થકરની સ્થિતિ કરતાં પણ મોક્ષગતિ જેણે ઉત્તમ ગણી. દર દેવઅવિરતિ હતો જે શ્રેણિકના પગ તળે ચગદાયે, મહાવીર ભગવાનને વંદન કરવા જતાં શ્રેણિક રાજાના ઘડા તળે કચરા, મરી ગયે, દેવતા થયે સેવા કરતાં મહાવીર મહારાજને છીંક આવે તે વખતે મર કહે છે. ત્રણ લેકના નાથને છીંક આવે ત્યારે બધા સાંભળે તેમ મર કહે છે શ્રેણિક મહારાજને છીંક આવે છે, ત્યારે જીવતે રહે તેમ કહે છે. મહાવીરનું મરવાનું વચન સાંભળીને જે રેષ થયા હોય તે અહીં શમી જાય ને? પિતાને અંગે જીવવાનું કહ્યું તે રેષ શમ જોઈએ, આતો છવાડો નથી પણ કદી તે જીવાડી દે તે મારા જીવનની કિંમતમાં ને મર શબ્દમાં મેરૂ સરસવ જેટલું અંતર છે. હવે જે જવાળા સળગી છે તેથી સમવસરણમાં ભગવાન આગળ બેઠા છે, તે વખતે પહેરેગીરાને ઓર્ડર કરે છે કે અહીંથી ઉઠે એટલે પકડે. ભગવાનની સમક્ષ પકડવાને ઓર્ડર થાય છે. દરેક દેવતા જાય છે એટલે પકડવા માટે પાછળ સીપાઈ છે. નિર્ણય કર્યો કે દેવતા છે. શ્રેણિકને તે ત્યાં જ જણાવ્યું, શ્રેણિકને આ બાબતમાં કેટલું લાગ્યું હશે કે જેથી સમવસરણમાં પાછા નેકરો જણાવવા આવ્યા. દેવતા હતા ત્યારે ત્યાં શ્રેણિક પૂછે છે કે દેવતાની આ શી દશા? મહાવીરને મર એવું વચન કહ્યું તે વખતે દેવતાઈ સ્થિતિ ઉપર તિરસ્કાર આ કે આવા દેવતાઓ? દેવતાઓ આ શી દશાના? પિતાને તે જીવતો રહે, તેમ કહ્યું છે ને મહાવીર મહારાજને મર એમ કહ્યું છે. પોતાના જીવનના શબ્દો જાણે જીવ શબ્દ રહા નથી, મહાવીરને મર શબ્દ આખા શરીરમાં વ્યાપી ગયો છે, મર શબ્દ ઉપર આ બધો ઉતપાત. દેવતાની સ્થિતિ ઉપર ધિકાર છૂટ. સભા વચ્ચે વ્યકત કરતાં શ્રેણિક રાજા ભગવાનને કહે છે કે, દેવતા આવા અવિવેકી, ભગવાન પ્રત્યુત્તર આપતા કહે છે કે હું સંસારમાં છું ને જે દશા અનુભવુ તે કરતાં સિદ્ધદશામાં અનંત અવ્યાબાષ મુખ છે. તે મને મર્યાં મળવાનું છે, માટે મર કહ્યું છે. ત્યારે મને જીવવાનું કેમ કહ્યું? મને તીર્થકર કરતાં
Page #372
--------------------------------------------------------------------------
________________
પ્રથચન ૧૭૬ મ
૧૪૧
ચડીઆતી સ્થિતિમાં મર કહ્યુ', મને જીવ કેમ કહ્યું? અને તારે અરી નરકે જવાનુ છે માટે જીવ કહ્યુ' છે.'
તીર્થંકરને પણ્ તી કરનુ પુણ્ય છેડવા લાયક અને સિધ્ધિ
મેળવવા લાયકે
વિચારા આ જગાએ અવિરતિ દેવતા તી કરપણાની સ્થિતિ ચારે ગતિમાં ઉત્કૃષ્ટ પદવી, શુસહેતુક શુભસ્વરૂપ શુભફળવાળી તેવી પદ્મવી ઢાય તે તીથ કરની. ૧૦૮ પ્રકૃતિમાં શુભ હેતુક શુભ સ્વરૂપ શુભફળ યાવત્ શુભ પરિણામવાળી પ્રકૃતિ હાય તા કેવળ તીથ કર નામ ક્ર, આહારક દ્રીક શુભ પરિણામવાળી નથી. કારણ ને આહારક શરીર કરવુ પડે તે વખતે પ્રમત્તમાં આવવું પડે. આહારક શરીરના ઉપયાગ તીર્થંકર પાસે જવું હૈાય ત્યારે, ફળ કે પરિણામ તરીકે વિચારીએ તા પ્રમત્ત ગુણુઠાણું. અહીં તીર્થંકર નામ કસ સમ્યકત્ત્વાદિક શુભ ગુણાથી બધાય માટે શુભ હેતુક, સ્વરૂપ ફળ તરીકે આખા જગતને ધર્મમાં જોડનારૂ, તીથ પ્રવર્તાવવાનું, પરિણામ મેાક્ષ. હેતુ-સ્વરૂપ કળ પરિણામ ચાકખું, આવું કમ છતાં સિદ્ધ દશાની અપેક્ષાએ પણ ઢેડવા લાયક. આ અવિરતિ દેવતા આમ ગણે છે, તીર્થંકરપણાની સ્થિતિને માક્ષની અપેક્ષાએ છાડવા લાયક ગણે, તેા પછી દેવ મનુષ્ય ગતિ સમ્યકવ વાળાને ત્યાગ કરવાની ગણે તેમાં નવાઈ શી ? માટે ભવનિવે તે ચારે ગતિના નિવેદ કહ્યો છે, નહિ કે દુર્ગતિ કે દુઃખના, સુખના પ્રથમ નિવેદ, કારણુ ખીજી રીતિએ વિચારીએ તા લવસત્તમ દેવતાએ તેત્રીસ સાગરીયમનુ સુખ ભગવે તે પણ આધીનતા પુદ્ગલની જેમ ક્ષુષા વધે છે. તેથી નિશ્ચય છતાં ઉતાવળા બનાવે છે, તેમ તેમને આત્મસ્વરૂપ પ્રગટ થતું નથી, તે તેમના આત્માને તે સ્થિતિ વીંધનારી છે.
ત્રણે કાળના સર્વાર્થ સિદ્ધના, સર્વ જીવા ને તેમનુ સુખ એકઠું કરીએ તેને અન તગણું કરીએ તા સિદ્ધ મહારાજના એક સમયનું સુખ સરખુ નથી. સિંધ મહારાજનું સુખ લવસત્તમવાળા દેવ ચાસ જાણું છે. કાડીમાં ક્રાડ પુરા થાય છે. ક્રોડ છેટા છે તે વખતે હૃદયમાં તેમને શું આવે? માટે ચારે ગતિ છાંડવા લાયક ગણે, તેમાં પણ ઊંડા ઉત્તરીએ તે દુઃખની ઢાસ્તી ને સુખની શત્રુતા.
Page #373
--------------------------------------------------------------------------
________________
૧૪૨
શ્રીઆગમ દ્વારક-પ્રવચન-શ્રેણી સુખ શત્રુ-દુઃખ મિત્ર માને ત્યારે સમ્યકત્વ
સમ્યકત્વ સાથે સુખ શત્રુ, દુઃખ દસ્ત. સ્વભાવ એ છે કે સુખ મિત્રના ઘરનું ને દુઃખ શત્રુના ઘરનું ગયું છે, માટે સુખના કારણેનું પચ્ચખાણ કરવું તે પ્રથમ ફરજ. દુ:ખના સાધનને નેતરવા એ મારી ફરજ, આજ ઉપવાસ કરું છું એમ પરચખાણ લે, એમ પચ્ચખાણ લઈ શકાય છે. તે કેમ નથી લેતા ? તે કહે કે દુઃખના દસ્ત બનવું જોઈએ, સુખ શત્રુ છે, અનાદિકાળથી ફસાવનાર સુખ છે તેથી ટાઢ તડકે વેઠવાના, ભૂખ્યા તરસ્યા નહીં રહેવાના પચ્ચખાણ માન્યા નથી, વિષયમાં રાચવાના પચ્ચખાણ કેમ ન કરવા ? જે બેની સરખાવટ હોય તે શાસ્ત્રકાર ત્યાગના પચ્ચખાણને ઉપદેશ કરે છે. સુખ એ મેક્ષ માર્ગને પરમ વિન કરનાર ને દુખ એ મેક્ષ માર્ગને પરમ સાથી. એ માન્યતા સમ્યકત્વ સાથે થશે. નહિંતર વિષય કષાયને ક્યાંથી ખરાબ ગણશે? દુઃખને મદદગાર દેખશે. દુઃખમાં એક વિચિત્ર શકિત છે તે ખ્યાલમાં આવશે. સુખ નવા કર્મ ખેંચી લાવે, દુઃખ કેવલ સુધી પહોંચાડે
સુખ બીજા કને ઢહડી લાવે, નવા કર્મ બંધાવે, દુઃખ જ્ઞાનાવરણીય વિગેરેને સાફ કરી કેવળજ્ઞાન સુધી પહોંચાડે. એક જ વસ્તુ વિચારવાની છે. જેમ અઘાતિ પા૫ના ફળ સાંભળતા ધ્રુજાય છે, આપણે અઘાતિના ફળ સાંભળીએ તે ધુજીએ છીએ. ઘાતિ પાપને અંગે કહ્યું થતું નથી. નરક તિર્યંચના દુઃખો છે. એ તરફ ચમકારે થાય છે અઘાતિ પાપને ઉદય આટલું ચૈતન્ય રેકે છે. જ્ઞાનાવરણીય દર્શનવરણીય અંતરાય મેહનીય વિગેરે સંપૂર્ણ ઘાતિકર્મ. પેલા સુખ દેને દુઃખ દે. અઘાતિ હજ થાબડવાવાળા છે. બધા સેર મારનારા નથી. બે જાત છે. કાઈ સેટી મારે છે ને કેઈક થાબડે પણ છે. આ ચાર થાતિ સેટી મારનારા છે. એકપણ થાબડનાર નથી. જ્ઞાનાવરણીય દર્શના વરણીય અંતરાય મોહનીયમાંથી એકે પ્રકૃતિ સુખ આપનાર નથી. કેવળ સેટી મારનારા છે. અઘાતિપાપને ઉદય પિતાનું ફળ દેતાં પિતાનો ને બીજાનો નાશ કરે, સેંટી મારી સાપથી સાવચેત કરે, તે સેટી સારી. ઘાતિ પાપ એ દશાનાં છે કે આપણને સાપના મેંમાં નાખે છે. ઘાતિના ઉદય વખતે જે ઉદય તે ન ઘાતિને બંધ. અજ્ઞાતિ
Page #374
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૭૬ મું
-
૧૪૩
પાપને ઉદય થાય તેમાં અધ્યાતિ પા૫ બંધાય તે નિયમ નહિં. ઘાતિને ઉદય થાય તો ઘાતિ પાપ બંધાય આ નિયમ. એટલું જ નહિં પણ અદ્યાતિ પાપને ઉદય પાડોશીને ઘેર પલોજણ કરે. અદ્યાતિના પાપના ફળ પુદ્ગલને દે. ઘાતિ પાપના ફળ આત્મામાં, પાડોશીને ઘેર પંચાત કરનાર ઉપર દૃષ્ટિ જાય છે. ઘરમાં ખાડો કરનાર ઉપર દૃષ્ટિ જતી નથી. ઘાતિના પાપના ઉદય જ્ઞાનાવરણીય દર્શનાવરણીય મેહનીય અંતરાય આત્મામાં પંચાત કરે છે. ઘાતિનું પાપ આત્મામાંજ પંચાત કરનારું છે. ઉદયમાં આવે હેરાન કરે ને “છાશમાં માખણ જાય ને રાંડ કુવડ કહેવાય.” આપણે અત્યારે જ્ઞાનાવરણીય જોગવ્યું. આટલે સમય જ્ઞાન છેગયું ને ભોગવતાં નવું બાંધ્યું, એટલે આ ભેગવ્યું તે વટાવમાં. પણે અદ્યાતિ ૩૩ સાગરોપમ ભેગવીએ પછી તે નિરાળા થઈ એ, એને છેડે આવે છે. ઘાતિ પાપ એને લીલી ધરે, લેતું ને ઘડું રાજ કરે તે પણ અમરપટ્ટો. એ વગરની જમીન નથી. ચવાતું જાયને નવું ઉભું થાય. રાતિપાપને તેટલે કંટાળે નથી, એટલે અદ્યાતિથી ઉદ્વેગ થાય છે. આથી દશ પૂર્વ, ગએલાને સમ્યકત્વની ભજના, આ સ્થિતિ છે. ઘાતિને ક્ષયે પશમ કરી ચડી શકાય, શ્રેણિએ ચઢાય તે ઉદયે નહીં, ક્ષપશમે ચઢાય, આત્મા નિમિત્ત મળે તે વખતે ઉપદેશમાં લીન થાય, તે વખતે ક્ષયે પશમ થાય. એટલે કે એના ઉદયે એને છેડે. નારકીના ઉદયે છેડો આવે તેમ ઘાતિ કર્મમાં ઉદયે છેડો ન આવે. ધાતી કર્મને પુરૂષાર્થ ક્ય વગર છેડો ન આવે
ઘાતિમાં પુરૂષાર્થ કર્યા વગર છેડો ન આવે. એટલા જ માટે અઘાતિ માટે પચ્ચખાણ કરવા પડે છે. ક્રોધાદિકને રોકવાના કહીએ છીએ માનને અંગે એકવચન એમણે કહ્યું તો ક્રોધ, સુંદર વિચારો કર્મ ઉદયને રોકવાના વિચારે, ક્ષપશમ ભાવના છે, ઉદયના ઘરનાં નથી, ઘાતિકમ ના ઉદયે તે છેડે આવવાનું નથી. અઘાતિને છેડે ઉદયથી થશે. તેથી બધાના પચ્ચખાણે છે. મહાવતેના પચ્ચ આણ શાથી કરવા પડે છે " ભેગવી લે ને છેડે આવી જશે. અદ્યાતિ પાપ ભેગવ્યા છુટકે. આથી વિચારજે, આ કર્મના ઘેનમાં પડેલે હાય સદ્દગુરૂના ઉપદેશ રૂપી ટાણે લાગે તે સાવચેત થઈ જાય છે. ચારેગતિ તે પણ તીરકારને પાઃ, તીર્થ કરપણું ભોગવે છે. તેવા ભગવાનની સ્થિતિ સિદ્ધની દશાને દેવતાએ હલકી ગણ હશે કે જેથી મર કહ્યું. નવપૂર્વ
Page #375
--------------------------------------------------------------------------
________________
શ્રીઆગમ દ્વારક-પ્રવચન-શ્રેણી ઉપર ભયે હેય, દસમું પુરૂં થવાની તૈયારી હોય તે પણ ઘાતિથી હર ન આવે. ભલે દશ પૂર્વ ભર્યું હોય. આ સ્થિતિ પિચાને આધીન નથી. દશ પૂર્વજૂન પહોંચેલાને આવા કારણે સમ્યકત્ત્વની ભજના હેય છે. આથી ઘાતિના પાપના ને અઘાતિના પા૫ના ફરકને મજે. ઘાતિને ઘાતક સમજે, જ્યારે ત્રીજી વિજ્ઞાનની ભૂમિકાએ આ તે વખતે આ વિભાગ ધ્યાનમાં આવે. તે ગાથામાં ગ્રંથ કર્તા કેવી રીતે વિવેચન કરી સમજાવશે તે અધિકાર અગે વર્તમાન.
પ્રવચન ૧૭૭ મું
ભાદરવા વદી ૨ બુધવાર શાસ્ત્રકાર મહારાજા ધર્મરત્ન પ્રકરણ કરતાં આગળ ૨૧ ગુણ તેનું સ્વરૂપે કથા જધન્ય માધ્યમ ને ઉત્કૃષ્ટ ગુણે કેટલા, તે બધું જણાવી ગયા. તેથી માત્ર શ્રોતાને બે ભૂમિકા મલી. એક શ્રવણ અને જાણેલી ભાષામાં એના અર્થ કરેલા હોવાથી જ્ઞાન નામની બીજી ભૂમિકા પ્રાપ્ત થઈ. પણ તે શ્રવણ-જ્ઞાન નામની બે ભૂમિકા પ્રાપ્ત થઈ હોય તેટલા માત્રથી કાર્યસિદ્ધિ થતી નથી. કાર્યસિદ્ધિનું પ્રથમ પગથીયું ત્રીજી ભૂમિકા છે. કંઈક ન્યૂન દશપૂર્વ સુધી ભણી જાય તે પણ તે બે ભૂમિકામાં રહે છે. ત્રીજીએ ગયે પણ ન હોય. આથી ત્રીજી ભૂમિકા ન હોય તે અર્થ ન કરશો. દશપૂર્વ ન્યૂન સુધી ગયેલ હોય તે પણ વખતે ત્રીજી ભૂમિકા પામ્યું પણ ન હોય, ત્રીજી ભૂમિકા લાયક આત્મા જધન્ય અષ્ટ પ્રવચન માતાના જ્ઞાનમાં પણ પ્રાપ્ત કરે. તેથી અગીઆર મેં બારમેં ગુણઠાણે કેટલું જ્ઞાન હોય ? 'અષ્ટ પ્રવચન માતાનું જ્ઞાન હોય. કેવળ જ્ઞાનના પ્રથમ ક્ષણે-આગલા સમયે કેવળ જ્ઞાન થવાનું છે, તેના પહેલા સમયે જધન્ય જ્ઞાન કેટલું? શાસ્ત્રકાર કહે છે કેઅષ્ટ પ્રવચન–માત્ર જ્ઞાન હોય તે બારમાના છેડા સુધી પહોંચે. આ સમજનારે એમ કેમ કહી શકે કે દશપૂર્વ પછી જ ત્રીજી ભૂમિકા હોય? આથી દશપૂર્વનું પહેલાનું જ્ઞાન હોય ત્યાં ત્રીજી ભૂમિકા હોય પણ ખરી ને ન પણ હોય. દશપૂર્વનું ન્યૂન જ્ઞાન તે અજ્ઞાન, દશપૂર્વથી ન્યૂનનું જે જ્ઞાન તે અજ્ઞાન, આચારાંગ ઠાણુગ સૂયગડાંગ જિનેશ્વરને ભાખેલા તેમની મર્યાદા પ્રમાણે ભણ્યા તેને અજ્ઞાન કવાય કેમ? સમ્યગ જ્ઞાન છે કે નહિ પણ તેને અજ્ઞાન કેમ કહેવાય ?
Page #376
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૭૭ મુ
૧૪૫
દ્રવ્યથી અજ્ઞાન નહીં, પણ પરિણામે વિચારીએ તે દશ પૂર્વથી ન્યૂનજ્ઞાન તે અજ્ઞાન થાય. કુવામાંથી બ્રાહ્મણે પાછું લીધું ને ભંગીએ લીધું એજ વરસાદ તળાવ કે કુવાનું છતાં ભંગીના લેટામાંથી પાણી પીએ તે વટલાય... કારણ ભાજન કર્યું. પાણી ફર્યું નથી. તેમ પૂર્વ સુધીનું જ્ઞાન પલટાયું નથી, પણ ભણનાર પલટાય છે. એ પલટો હશે કે કંઈકન્યન દશપૂર્વ ભણી જાય તો તે પલટે નહીં થાય અદ્યાતિના પાપને પરમ દેસ્ત ગણે. અઘાતિ કર્મોમાં દસ્ત પણ છે, શત્રુ પણ છે. અઘાતી પાપ પાડોશીને ઘેર પલેજણ કરનાર છે. ઘાતિ ચાર કર્મો પાપ રૂપ છે
ઘાતિ તે કેવળ પાપ રૂપ જ છે. અઘાતિમાં બે ભાગ છે. કેટલાક અનુકુળ ને કેટલાક પ્રતિકુળ છે. અનુકૂળતા પ્રતિકૂળતા પાડોશીને ઘેર કરે છે. વેદનીય આયુષ્ય નામ કે ગેત્ર એ પુગલમાં અનુકૂળ-પ્રતિકુળતા કરે છે, પણ ઘાતિ કર્મ એકાંત પાપરૂપજ છે. જ્ઞાનાવરણયની પાંચ પ્રકૃતિ દર્શનાવરણયની નવ પ્રકૃતિ, મેહનીયની ૨૮ પ્રકૃતિ, અંતરાયની પાંચ આ એકે પુણ્ય પ્રકૃતિમાં ગણાવી નથી. નવતત્વની અપેક્ષાએ નાણાંતરાય ઘાતિકર્મની જેટલી પ્રકૃતિએ તે બધી પાપમાં ગણાવી છે. તત્વાકારે મેહનીયની કેટલીક પ્રકૃતિએ પુણ્યની ગણવી છે.
પણ તાવાર્થકાર મહારાજે ઘાતિમાંથી પણ પુણ્યમાં ગણાવી છે. મેહનીયની ૨૮ પ્રકૃતિમાં સમ્યફવ છે, મેહનીયની જે પ્રકૃતિ તેને તવાર્થકાર પુન્ય કહે છે, તેમ હાસ્ય, રતિ, અરતિ પુરુષવેદ, ભય ને દુર્ગછા એ છમાં જે હાસ્ય રતિ પુરૂષદ નામની પ્રકૃતિને તત્વાર્થકાર પુન્ય ગણવે છે. શેષ પાપે બાકીની બધી પાપરૂપ. જ્ઞાનાવરણીય આદિમાં એકકે પુન્ય રૂપ ન ગણાવી પણ ઘાતિના મહનીયના પેટામાં રહેલા હાસ્યાદિ પ્રકૃતિને પુન્ય તરીકે તવાર્થકારે ગણાવી છે. કહે હવે ઘાતિકર્મમાં બે ભાગ એક પુન્યને ને એક પાપને. નવતત્વકારે ઘાતિના બે પ્રકાર નથી જણાવ્યા. ઉમાસ્વાતિજીએ હાસ્ય રતિ પુરૂષદ સમ્યકત્વ મેહનીયને પુન્યમાં ગણાવી છે. આથી ઘાતિમાં પણ બે ભાગ છે. એક પુન્ય ને એક પાપ. જેવા અઘાતિમાં બે ભાગ છે, તેવા ઘાતિમાં પણ બે ભાગ
Page #377
--------------------------------------------------------------------------
________________
૧૪૬
શ્રી આગમોદ્ધારક-પ્રવચન શ્રેણી વિભાગ પાંચમે
છે. વાત ખરી મહાનુભાવ! પણ તત્ત્વાર્થકાર કઈ અપેક્ષાએ ગણે છે અને નવતત્ત્વકાર કઈ અપેક્ષાએ પાપ ગણે છે તે સમજ. તરાર્થકાર અનુકળતાથી ભગવાય તે પુન્ય, સમ્યકત્વમેહનીય વેદીએ પણ છે અનુકૂળતા સૂર્યની આડાં આછાં વાદળાં આવે, ખુલ્લે ખુલે પ્રકાશ ન પડે, પણ અમાવાસ્યાની રાત્રીના અંધારા માફક કુટાઈ મરવાના નહીં. તેમ અહીં સમ્યકત્વ મેહનીય તદ્દન આછા વાદળ જેવું, તેથી આત્માના ગુણને પ્રકાશાવામાં એટલી અડચણ કરતું નથી, માટે અનુકૂળતાથી ભગવાય છે. રતિ પુરૂષદ અનુકૂળતાથી ભગવાય છે. હાસ્ય મથી ભેગવાય છે, તેવાને તત્વાર્થકાર પુન્ય ગણી સમ્યકત્વ મેહનીય વિગેરેને પુન્યમાં નાખે છે. નવતત્વકારે પાપમાં કેમ લીધી?
પણ નવતત્ત્વકાર પા૫ કેને ગણે છે? આત્માની સ્વસ્થતાને ચલાવી નાખે. ભગવાય ભલે અનુકૂળતાથી, પણ આત્માના સ્વરૂપનું ચલન તેમાં થાય જ છે. નવતત્વકારે પાપમાં પ્રતિકુળતા અને સ્વસ્વરૂપનું ચલન થાય તેનું નામ પણ પાપ. સમ્યકત્વ હાસ્ય રતિ પુરૂષ વેદ તે બધામાં સ્વરૂપનું ચલન હોવાથી પાપ કર્યું. અથવા આત્માને ગુણેને જે નુકશાન કરે, પછી અનુકુળતાથી કે પ્રતિકુળતાથી ભગવાય તે જરૂર પાપ ગણવું. આત્માને સમ્યકત્વ મેહનીય નુકશાન કરનારી છે...ભગવતી સૂત્રમાં જણાવ્યું છે કે દર્શનમેનીયની પ્રકૃતિ આત્મામાં રહેલી છે, ત્યાં શ્રદ્ધા શુદ્ધ હોય તે પણ ચલ વિચલપણું થાય છે. સમ્યકત્વવાળાને શંકા કક્ષાનો વખત આવે છે. પહેલાં ક્ષાપશમિક સમ્યકત્વ થાય. ક્ષાયિક સમ્યકત્ત્વ પ્રથમ ન થાય, ક્ષાપશમિક સમ્યકત્વ પ્રથમ થાય. જ્યાં દર્શન મેહનીય ઉદય હોય ત્યાં શંકા કક્ષા થાય. ક્ષાયિકને છેડીને બાકીના સમકતમાં શંકા કાંક્ષા વગર ન હોય અને શંકા કક્ષા આવી એટલે આત્માને ઘાણ નિકળી જાય. દર્શન મેહનીયને પ્રદેશથી ઉદય હોય તેને શંકા કાંક્ષા થાય એટલેથી પરખાઈ જાય પણ સમજવું કે, થપ્પડ મારનાર બીજો આવે, પણ થપ્પડ જેની ઉપર ઉગામા છે તે ચાલાક હોય ને માથું ફેરવી નાખે તે મારનારને હાથ અચકાઈ જાય, તેમ અહીં ચાલાકી વાપરતાં આવડે તે દન મોહનીય શંકા-કાંક્ષામાં લઈ જવા માગે છે ત્યાં ધૂળ ફાકે. તે વખત આ વાત આગળ રાખવી. શંકા
Page #378
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૭૭ મું
૧૪૭
કાંક્ષા વિચિકિત્સાને પ્રસંગ આવે ત્યાં આ ચાલાકી રાખવી. “તક સહ નિર્ણય = વિજેf g૪” જ્યાં શંકા થાય ત્યાં જિનેશ્વરે કહ્યું તે તહત્તિ. એટલા માટે તમેવ સર્ચ એટલે તે જ સાચું સાચું નકકી કર્યું પછી નિઃશંક કહેવાની જરૂર શી? શંકા આગળ ચાલાકી કરી, મોઢ ખસેડી લેવું કયારે બને? તે કે શંકા ખસેડે ત્યારે માટે સત્ય કહ્યા છતાં જોડે નિઃશંક કહેવું પડયું. નિઃશંક પદ એટલા જ માટે કે સત્યતા માનેલી હતી તે આધારે ચાલ્યા હતા, તે પહેલાં શંકાને ગોદે વાગે છે. શંકાને ગાદે ખસેડે નહિં તે સ ય તરીકે માનતા હોય તે પણ પસી જાય. એક વાતને પહેલાં માનતા હોઈએ, પછી જ્યાં અમને સંસર્ગ, મિથ્યાવીના શાસ્ત્રો-વાતે સંભળાય, એથી પહેલાં સત્ય માનતા હતા તેમાં જ શકાની શરૂઆત થાય. સત્ય ભલે ટકાવવા માંડે પણ શંકા કક્ષા વિચિકિત્સાને ખસેડે નહીં તે સત્ય કરેલી ધારણું ટૂંકી મુદતમાં નિર્મળ થઈ જાય, માટે સત્ય પકડીને ન બેસજે, પણ શંકાને કચરો કાઢી નાખજે. તે જ સત્યપણું ટકી શકશે નહીંતર તરત અસત્યતામાં ચાલ્યા જશે. આ વાકયને ઉપગ કયારે કરવાને?
શંકા કક્ષાને કચરો કાઢવાને માટે તે જ સાચું એટલું કરીને ન બેસે, પણ તેજ સાચું ને તે જ નિઃશંક. તુંબડીમાં કાંકરા શું કરવા ખખડાવે છે. ચેતના લક્ષણ જીવ એ કરમને કર્તા કતા, એક્ષ એ તન્હા સાચું, મોક્ષના ઉપાય સાચા, જે કહેવું હોય તે કહી દો તેમાં નિર્ણય આપતા નથી. નહિંતર કહી શકે કે ફલાણું, જીવ ને અજીવ બે તન જિનેશ્વરે કહ્યા છે. ને તે સાચા છે એમ ફેડ પાડીને બેલે. આ તે મોઘમ તુંબડીમાં કાંકરા ખખડાવે છે. તે સાચું કે જે જિનેશ્વરે કહ્યું હોય. તે તુંબડીના કાંકરા તરીકે આ વાક્ય લાગશે, પણ આ વાકય કઈ જગે પર છે? શંકા કાંક્ષા વિચિકિત્સા નાશ કરવાની આપણી શક્તિ ન હોય, જિનેશ્વરે કહ્યું છે તે સમજવાની તાકાત ન હેય, સિદ્ધસેન દિવાકરસૂરિ મહૂવાદી સૂરિ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ, જિનભદ્રજીએ પ્રથમ સમયે જ્ઞાન ને પછી દર્શન થાય છે. તેમ કહ્યું, સમયાંતર ઉપગ રાખે છે, મલવાદીએ એક જ સમયે જ્ઞાન દર્શન રાખ્યા, જ્યારે સિદ્ધસેનજીએ જણાવ્યું કે સૂર્યને ઉદય થાય, ભલે આકાશમાં તારા હોય છતાં સૂર્યના તેજમાં એવા ઝંપલાય જાય કે જેથી
Page #379
--------------------------------------------------------------------------
________________
૧૪૮
શ્રીઆગમ દ્વારક-પ્રવચન-શ્રેણી વિભાગ પાંચમ
તારા રૂપે તેને તમે દેખી શકે નહિં. તેથી કેવળજ્ઞાન વખતે મતિઆદિ ચારે જ્ઞાનેની તાકાત છે, છતાં એને ઝળકવાને વખત નથી. કેવળ રૂપ સૂર્ય ઝગઝગતું હોય ત્યાં મતિ શ્રત અવધિ મન:પર્યવરૂપ તારા તગતગે નહિં. રાત્રિ માટે તે ઉપયોગી છે. તે જેમ મતિજ્ઞાનાદિક જ્ઞાને એ કેવળજ્ઞાન રૂપી સૂર્યના ઉદયે તગતગતા તારા પણ લુપ્ત થાય છે. કેવળજ્ઞાન વિશેષ રૂપે જણાવનાર આગળ મતિઆદિ કયા હિસાબમાં? માટે કેવળજ્ઞાન થાય ત્યારે એકલા કેવળજ્ઞાનને જ ઉપયોગ હોય. કેવળ દર્શનને ઉપગ ન હોય. હવે આ ત્રણ વાતમાં કોનાથી વધારે અક્કલ ચલાવવી? જ્યાં આપણી વધારે અકકલ ચાલી શકે તેમ નથી, આવી જગાએ જ બધા કરવા જાવ તે ન ચાલે. વકીલે શેઠને બતાવેલી યુકિત
એક શેઠ હતે. પિણ સેળ દશા તેને કમે આવી પડી. લેણદાર હેરાન કરે છે. કરવું શું? વકીલે રસ્તો બતાવ્યું. ૫૦૦ રૂપીઆ આપીશ, નક્કી કર્યું. તારે બીજું કશું ન કરવું. શેઠજી બેઠા છે ? મીંયાંઊં ખાવું છે? મીયાંઊં પીવું છે? પીઈ લેવું પણ મીયા શબ્દમાં મીંયાઊં સિવાય કંઈ મૈલીશ નહિં. ઘરાક આ, મીયાઊં પેલાએ જાણ્યું કે મગજ ગમે છે. તમારે છોકરો ક્યાં ગયે ? મીયાંઊં. એકલી લેણદેણ બાબતમાં નહિં, બધી બાબતમાં મીંયાંઊં કહેજે. ઘરવાળાએ લેણદારે કહ્યું મગજ ગેપ થયે. એટલે ઊઘરાણી કેઈ આવતું નથી. એમ કરતાં કરતાં મુદત ચાલી ગઈ. વકીલ મ શેઠજી! મીંયાઊં, વકીલ કહે કે મને મીયાઊ. આ મયાઊંની સલાહ આણે આપી છે. જેડેવાળાએ કહ્યું કે તે શીખવ્યું છે. તે તારો બાપ હોય તે પણ મીયાઉં. શાસ્ત્ર કે યુક્તિ એકેય કામ ન લાગે ત્યારે આ વાકય બોલવું
જેને યુક્તિથી શા આધારે નકાલ કરી શકાય એવામાં ઊંડા નથી ઉતરવું તે ન ચાલે. આથી પછી ભણવું ગણવું નહીં, પુણ્ય કેને કહેવું? તે કે જિનેશ્વરે કહ્યું તે તહત્તિ તેમ કહી શકો છો. એટલે દેવ કયા? ગુરૂ કોણ? જે સાચા હોય તે દેવ ગુરૂ ધર્મ, અમુક દેવ ગુરૂ ધર્મને શું કરવા પકડવા? આતે કઈ જગપર છે? જે જગ પર તમારા નાખ્યા પહોંચતા નથી. સત્ય તરીકે રહેવા મથે છે, છતાં સત્ય
Page #380
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૭૭ મું
૧૪૯ તરીકે નિર્ણય કરી શકતા નથી, નથી નિશંક થઈ શકતા, સત્યપણે એક પદાર્થ ચેકકસ કરે તે તમારી શકિત બહાર હોય, તે વખતે આ રસ્તે લે. “તમેવ સર્ચ નિસંક જ જિહિં પર્ય” યાકરણ કે ન્યાયની અપેક્ષાએ પહેલા નિર્દેશ ન હોય, ઉદ્દેશ હોય. પ્રથમ નિર્દેશ કરનારે શબ્દ કેમ મૂકયો ? પહેલાં જમેવ કહેવું જોઈએ. તમે ક્યાંથી કાઢયું? યત્ શબ્દથી ઉદ્દેશ ન કરતાં તત્ શબ્દથી કેમ નિર્દેશ કર્યો? કોઈપણ ગામ ઘર કે મનુષ્યની વાત ન કરી હોય તે પહેલા તે બોલી શકતા નથી. તે વ્યાકરણની દુનીયાની રીતિ છે. તે અહીં તત્ શબ્દ પ્રથમ કેમ મૂકયો? તે જ સાચું ને તે જ નિઃશંક જે જિનેશ્વરે કહ્યું છે. તત્ શબ્દથી ઉત્થાન કેમ? બીજી વાત એ કે ય ને તત્ શબ્દ નિકેશ વગરના છે. વિશેષ નથી. તેથી સર્વનામ હોવાથી સર્વને લાગુ પડે. નામને ઉદ્દેશ નથી, નામ વગર સર્વનામને ઉદ્દેશ કેમ? નામને સંબંધ લીધા વગર કઈ દિવસ સર્વનામને ઉદ્દેશ ન હોય? અહીં સર્વનામને ઉદ્દેશ કેમ ?
સર્વ નામને ઉદ્દેશ જણાવે છે કે વસ્તુ તે બનને મગજમાં આવી છે, તેમાં નિર્ણય એકેને થતું નથી. તેથી આ બેમાંથી તે જ સાચું કે જે જિનેશ્વરે કહ્યું હોય. બન્ને પક્ષે સમજ્યા છે. પરસ્પર બને વિરોધી છે. શાસ્ત્રની યુકિતએ આપણી યુકિતએ એકકેને સત્ય કે અસત્ય નિર્ણય કરી શકતા નથી. તે જગ પર આ બેલ્યા સિવાય છુટક નહિં. નામ આગળ આવી ગયું. બેમાંથી કોઈપણ બેએ નામવાળી વસ્તુ પકડી, પછી તત્ યથી નિર્દેશ ઉદ્દેશ કરે છે. વિપરીત કમ એટલા જ માટે, દેશે થવા વખતે ચાલાક મનુષ્ય ધેલ મારવા આવે ત્યારે મેં ખેંચી લેવાનો રસ્તે આ છે, તે માટે હે મહારાજ આવી રીતે મનને જે રાખે “તમેવ સર્ચ નિસંકે જે જિહિં પેઈયં તેને કાંક્ષા મેહનીય બાધા કરે નહિં. બાધ ન કરે, પણ બાધના પ્રસંગે આવી જાય. નવતવકાર તે પુણ્ય પ્રકૃતિએને પાપ રૂપ શાથી કહે છે
એટલે આત્માને સ્થિરતા ગુણ બાધિત થાય. તેથી તેને નવતસ્વકાર સમ્યકત્વ મેહનીયને પાપ ગણે છે. તેમ હાસ્યાદિક આત્માની રમણતાથી ચલાયમાન કરનાર છે, માટે અનુકૂળતાથી ગવાય પણ આત્માને ચલાયમાન કરે છે માટે પાપરૂપ છે. આત્માની સ્વરૂપ દશાએ ચારે ઘાતકર્મ સર્વથા પાપરૂપ થાય,
Page #381
--------------------------------------------------------------------------
________________
૧૫૦
શ્રીઆગમ દ્વારક-પ્રવચન-શ્રેણી વિભાગ પાંચમ અઘાતી પાપ કરતાં ઘાતી પાપો તરફ વધારે તિરસ્કાર જોઈએ
હવે ઘાતિ એકાંત પાપરૂપ એટલું જ નહિં પણ ઘરે લાય લગાડનાર, અવાતિ પાડોશીને ઘેર લાય લગાડનાર, ઘાતિ સીધી ઘરમાં જ લાય લગાડે. આત્માને જ સીધા ભેગવવા પડે, આત્માને જ સીધે ઘાત કરે તેથી તેનું નામ ઘાતિ. અઘતિને પાપના ઉદયથી ડરીએ છીએ. પુન્ય તરફ અખંડ દષ્ટિથી જોઈએ છીએ, પણ ઘાતિ તરફ દષ્ટિ કયારે ગઈ? અઘાતિ કરતાં ઘાતિ તરફ સેંકડે ગણી દૃષ્ટિ જવી જોઈએ. તે જગાએ સેંકડામાં ભાગે પણ દષ્ટિ જાય છે? ઘાતીના પાપના ઉદય વખતે સમ્યગદષ્ટિને સારાપણું ન લાગે. આપણી સ્થિતિ અઘાતિના પાપમાં ખરાબપા, પુન્યમાં સારાપણું, ઘાતિને હિસાબ નથી. અનંતા જ્ઞાનાવરણીય બાંધીએ છીએ, ભોગવીએ છીએ, એની કયારે ઉદાસીનતા થઈ? તે જગપર એક ફોલ્લી થઈ હોય તે કેમ થાય છે? લગીર હંસાબ ગણજે. અઘાતિનું પાપ ચમકાવે છે કે ઘાતિનું પાપ ચમકાવે છે? રાતદિવસ દૃષ્ટિ અઘાતિને મેળવવાની કે ઘાતિ પાપને ખસેડવાની દષ્ટિ છે? ખરેખર અઘાતિ પાપ કરતાં ઘાતિ પાપ તરફ સજજડ તરસ્કાર કે જોઈએ. અઘાતિપાપના ઉદયે ખુશ થવું, ન થતા હોય તે જાણી જોઈને ઉદીરણા કરવી ને તેમાં જ કલ્યાણ માનવું. આ ચાર પાંચ ઈંટમાંથી એકમાં પણ આપણા પરિણામ ટકતા દેખાય છે ? અઘાતિને મોક્ષને સાથી દાસ્ત ગણાય છે? અઘાતિના પાપના ઉદરમાં તાકાત છે કે પરિણામ ન બગાડે તે જ્ઞાનાવરણીય દર્શનાવરણયના મૂળથી નિકંદન કરે. અઘાતિનું પાપ જાણી જોઈને ભગવે. આથી ગુણઠાણાની પરિણતિ, કેવળજ્ઞાન મેક્ષ માને છે કે નહિં? અધાતિના પાપ
સ્ત તરીકે લઈ શકે છે. મેક્ષ શાથી બને છે? ઘાણીએ પીલાનારા મે જાય છે તે અઘાતિને ઉદય મોક્ષને સાથી માનવામાં શી હરકત છે? ઘાતિને ઉદય મેક્ષમાં મદદ કરતું નથી. હજારો બીજા દાખલા મળશે પણ ઘાતિને ઉદય મેક્ષમાં મદદગાર થાય તે એક પણ દાખલ નહીં મળે. જ્યાં સુધી ઘાતિના પાપ તરફ મીટ માંડી નથી ત્યાં સુધી ચારે ગતિના સાચા નિર્વોદવાળા ગણાઈએ નહિં.
Page #382
--------------------------------------------------------------------------
________________
૧૫
પ્રવચન ૧૭૭ મું આબરૂદાર નજરકેદથી છૂજે તેમ ત્રીજી ભૂમિકાળો દેવનરગતિથી પણ પૂજે
દેવગતિ મનુષ્યગતિ જોખમવાળી કયારે લાગે છે આથી કંઈક ન્યૂન દશપૂર્વ ભણેલા આ પરિણતિમાં ન ગયા હોય તો આ સ્થિતિમાં જવું પડે. અઘાતિના પાપને દોસ્ત, મોક્ષમાં મદદગાર ગણવા. ઘાતિના પાપને ક્ષણ પણ ભરે ન રાખ. તેથી ઘાતકર્મનું જોર ચારગતિમાં ને અઘાતિનું જોર નરક ને તિર્યંચગતિમાં. ઘાતિનું જોર ચારગતિમાં. માટે ચારેગતિને ભયંકર માને. વિચારો ! મનુષ્યમાં રાજરાજેશ્વરપણું ઇંદ્રપણું ભયંકર લાગે કયારે? કલપના પણ નહીં આવે, રાજ-રાજેશ્વર કપ ને ભયંકરપણું લાગે છે? જ્યાં સુધી દેવતા ને મનુષ્યપણું ભયબ્રાંત કરનાર ન થાય, એક રૂંવાડામાં પણ દેવ૫ણુની ઈચ્છા ન થાય તેવી દશા કેટલી મુશ્કેલ છે તે વિચારી
. આથી ચારે ગતિથી ઉદ્વેગ થ, દેવ ને નરગતિ કેદ સમાન ગણે, નજરકેદ હોય છતાં સમજુ તેને કેદ ગણે છે. રાજ તરફનું બધું સન્માન છતાં સ્વાધીનતા નથી તે કેદ ગણે છે. આપણે દેવલોકમાં વર્ગના કેદી છીએ, બધી સગવડ જળવાય તેવા કેદી, પણ છીએ કેદી. શાહુકાર મનુષ્ય સ્વપ્નમાં પણ નજરકેદી થવા ઈછા કરતું નથી. જેમ એક શાહુકાર નજરકેદ થવાની ઈચ્છા ન કરે તે, અભાગીઓ કરમરાજાની એ વર્ગની કેદ હોય તેમાં જવાની ઈચ્છા કેમ કરે? આબરૂ દાર કેદથી કેટલે પ્રજે? જે કેદમાં નથી દળવાનું, મહેનત નથી કરવાની ઘેર રહે તેમ ત્યાં રહેવાનું છે, છતાં નજરકેદને સ્વપ્નમાં પણ ન છે. તેમ જીવ દેવલોકમાં જાય, સાગરોપમના કાળ ચાલ્યા જાય તે પણ માલમ ન પડે એવી દશા, છતાં કરમરાજાની કેદ માને. સંસારની બધી સ્થિતિ ભયંકર લાગે ત્યારે વિજ્ઞાનમાં આવ્યું ત્યારે ત્રીજી ભૂમિકા. આ ભૂમિકા શાસ્ત્રો ભણવાથી સાંભળવાથી આવતી નથી. આથી શાસો સાંભળવા ભણવા નકામાં નથી, પણ સાંભળવા ભણવા માત્રથી આવી જાય તેમ નથી. શ્રવણ જ્ઞાનની લાઈન કરતાં વિજ્ઞાનની લાઈન જુદી જ છે. શાસકારોએ શાસ્ત્ર મેળું કેમ કર્યું.
હવે શાસ્ત્રકારોએ શાસ્ત્ર મધું કેમ કર્યું છે? જુલમ માંગું કર્યું છે. શાસ્ત્રકારને જ્ઞાન દેવું હતું તેને વિસ્તાર કરે હતું, તે સાધુ થાય તે જ ભણે તેમાં શું કરવા રાખ્યું? સાધુમાં પણ તરત લેવાનું
Page #383
--------------------------------------------------------------------------
________________
૧૫રે
શ્રીઆગમ દ્વારક-પ્રવચન-શ્રેણી વિભાગ પાંચમે
નથી. સાધુપણું લીધા છતાં મેંવું, ત્રણ વરસ થાય પછી આચાર પ્રક૬૫ દે. સાધુપણું લીધા પછી પાંચ વરસ થાય ત્યાર પછી સૂયગડાંગ, ૭ થાય ત્યારે દશાશ્રુતસ્કંધ વિગેરે દેવા, દસ વરસ પછી ભગવતિ દેવું. સાધુપણું લીધા છતાં, બાયડીઓ છેડી, એ બાપ રેયા તેની દરકાર ન કરી, છોકરાં-છેડી રોયા તેની દરકાર ન કરી, ને એક તમારી ઉપર મંડાવી નિલી ગયો છતાં લાયક નહિં. આખા કુટુંબને તણખલાની માફક ફેંકી નીલ્યા છતાં, હજુ શાસ્ત્ર ભણવા ની પરીક્ષામાં પાસ નહિં. આમાં ત્રણ વરસ બરોબર ટકનાર, પરીક્ષા કરીએ ત્યારે પાસ થાય ત્યારે આચાર પ્રક૯૫ દઈએ. જે મનુષ્યને કાનને ફેલા કર હોય તેને લલચાવવા જોઈએ, ખેંચવા જોઈએ. તે જગ પર તમે ના કહે. એ લા કહે. તમે ના કહે તે ફેલા કરવાનું લક્ષણ આ તે જ્ઞાનને અંતરાય, રોકવાને રસ્તો છે. જ્ઞાન કરતા પરિણતિવાળા થાય તે ઈષ્ટ છે
વાત ખરી, જે શ્રવણ-જ્ઞાન ભૂમિકા રાખવી છે તે આટલા બંદોબસ્તની જરૂર ન હતી, પણ અમારે તે એનું તાવ એ વિજ્ઞાન ભૂમિકામાં લઈ જવું છે માટે પરિણતિવાળા શે જોઈએ, સમજવાળા કરતાં પરિણતિવાળે જે જોઈએ. સાધુપણાને અંગે અમુક વરસે અમુક પરિણતિ થાય ત્યારે અમુક શાસ્ત્ર મળે, તેમ શ્રાવકપણામાં આજકાલ ખેતી ભાઈએ કાર ભણાવ્યો ને શાંતિભાઈ શીખી ગયા, શ્રવણ ને જ્ઞાનની ભૂમિકા, વિજ્ઞાની ભૂમિકા નહિં. જેઓ નવકાર ઈરિયાવહી નમુત્થણે સિદ્ધાણં બુદ્ધાણું આ સાધુ ત્યાગી થયા સિવાય
ગવહન કર્યા સિવાય પરિણતિવાળો થયા સિવાય જે મૂત્ર વાંચે તે વિરાધક, તેમ શ્રાવક પણ ઉપધાન વગર નવકાર ગણનારાને વિરાધક કેટિમાં ગણે છે. આથી નેકાર ન ગણીએ તે સારૂં? પૈ લાવીશ તે ચાર લુચ્ચાને ભય થશે. રાજાની જુગારીની દષ્ટિ બગડશે પણ ચારે ખુણ ચેખા રાખીશ તે, ઉઘાડું રાખીશ તે પણ ચેર નહીં આવે? ખરેખર! હેય તે બધું ઉકરડે ફેકી દેવું. નિર્ભય થવાય. ના, તેની જરૂર. જેની પાછળ આટલો ભય પ્રપંચ રક્ષણ કરવું પડે છે, પણ તેથી ફાયદાને અંગે સંઘરવું પડે છે. તેમ નવકારનું ફળ તપાસ્યું ? એ પંચ નસુકારે સાવ પાવ૫ણસને અર્થ કહી દેશે પણ એ અર્થ જ
Page #384
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૭૭ મું
૧૫૩
નથી, આ નમસ્કાર નામને તસ્કંધ છે. પાંચ કહેવું હતું તે નમુક્કાર કહેતે. આ પદ કહેવાની જરૂર ન હતી. નમસ્કાર કર્યો તે પાંચ જ છે, પછી એ પંચ કહી કામ શું હતું? છે શું? શ્રુતસ્કંધ સર્વ પાપને નાશ કરનાર છે, નહિ કે નમસ્કાર
જે સૂત્રમાં પાચેને નમસ્કાર છે એવા શ્રુતના સમુદાયનું નામ પંચ નમસ્કાર, નમસ્કાર સૂત્રનું વિશેષણ થયું. નહિં કે તમારા નમસ્કારનું. શ્રુતસ્કંધ સર્વ પાપને નાશ કરનાર છે. જે શ્રુતસ્કંધમાં શાસ્ત્રકારે સર્વ પાપને નાશ કરવાનું કહે છે. આથી તેનું તત્ત્વ બતાવે છે. પાંચ નમસ્કાર શ્રુતસ્કંધ તેવા પંચ નમસ્કાર રૂ૫ શ્રતસ્કંધ. સર્વ પાપને નાશ કરનાર ચીજ છે. તે તમારે મેળવવી હોય તે શ્રવણજ્ઞાનની ભૂમિકામાં મેળવવી હોય તે કામ ન લાગે. લગીર વિજ્ઞાનની ભૂમિકામાં પ્રવેશ કરાવવા માટે, આત્માને કંઈક લુખા પરિણામવાળે કરવા માટે, ત્યાગીના બહુમાનમાં જોડવા માટે તૈયાર છે. વિજ્ઞાનની ભૂમિકામાં ખડા નહીં રહે. નવકાર બોલ્યા જાવ પણ પરિણમવાનો નથી. ઉપધાન વહીએ પછી જ આપવું હતું ને? વાત ખરી તમારી, શાહકારી ધારી રકમ પહેલી મેકલી ને સહી પાછળ કરાવી, તે શાહુકાર ધારનારે ભૂલ કરી? મુખ્યતાએ દેવા હોય તે પ્રથમ ઉધારી કલમ મૂકી પછી ગલે ખુલે, લેવા દેવાના નેખા છે. લેવા હોય તે પહેલા ગણે પછી જમા કરે. અહીં સામાન્ય વેપારીલાઈનથી સામાન્ય શાહકારીથી પહેલાં સહી લે નહીં, દઈ દે ને રૂપીઆ મેકલાવી દે પછી પાછળથી સહી કરાવી લે છે, શેઠના ભરોસા ઉપર રૂપીઆ લે. તમને આચરણથી ભરેસે નવકાર આપ્યો છે.
શાસ્ત્રકારોએ આચરણાથી નેકાર આપે છે, તે કેવળ તમારા ભરોસા ઉપર. શ્રાવક કુળમાં ઉત્પન્ન થએલે શકિત થયે ઉપધાન વહ્યા વગર રહેવાનું નથી. અહીં શ્રાવકકુલમાં જન્મેલે શકિતવાળો થાય તે વખતે ઉપધાન વહ્યા વગર રહેવાને નથી. શકિત થયે ઉપધાન ન વહે તે, નકારાદિ ગણે તે વિરાધક ને અનંત સંસાર રખડે છે. સૂત્ર ભણનારા શકિત થયા પછી યેગ-ઉપધાન નહીં વહેનારા, જોખમ સાચવવાની તાકાત નથી તે જોખમ પહેરી નીકળ્યા છે. શકિત આવે
ર
Page #385
--------------------------------------------------------------------------
________________
૧૫૪
શ્રી આગમ દ્ધારક-પ્રવચન શ્રેણી વિભાગ પાંચમા
એટલે ઉપધાન વહેવા જોઇ એ. હવે નાકાર આટલા મેત્રા કેમ? અમુક સુત્રા માટે ૪૭ દહાડા આંખેલ ઉપવાસાદિક કરવા. જ્ઞાનને પ્રચાર કરવા હાય તેણે છૂટે હાથે પુસ્તક વહેંચવા જોઈ એ, જગા જગાએ ઉપદેશ આપવા જોઈ એ. તેમ તમારે કશામાં પ્રતિબંધ ન રાખવા જોઈ એ. વગર પ્રતિમધે જ્ઞાન ફેલાવવુ... જોઈ એ પણ જેને જ્ઞાન ભૂમિકા માત્રથી ચરિતા પણું માનવુ હાય તેને તેમ હાય. પણ અહીં શ્રવણુજ્ઞાન ભૂમિકા થયા છતાં કલ્યાણની કળી કયાં ખીલે છે ? શ્રવણજ્ઞાનમાં કળી નથી ખીલતી. વિજ્ઞાન નામની ત્રીજી ભૂમિકામાં આવે તેમાં લાવવા માટે જ્ઞાન માટે પ્રથમ અનુષ્ઠાન રાખ્યું, આથી શ્રત નામનું જ્ઞાન તેને ટેકા દે, તેને ઉપકાર કરે, તેનુ નામ ઉપધાન ઉપધાન વગરનું જ્ઞાન તે ટેકા વગરના માલ. તે ટેકા વગરના માલની શી ક્રશા ? ઉંચકનારને દબાવી દે, તેમ અહીં ઉપધાન. આ ટેકા ઉપધાન વગરનું નસ્કાર આદિનુ જ્ઞાન તે ટેકા વગરનું જ્ઞાન છે. તે વિજ્ઞાન રૂપી ત્રીજી ભૂમિકાની અપેક્ષાએ. નાકાર આવડે છે, પણ વિજ્ઞાન ભૂમિકામાં જવાનૢ જ્ઞાન હોય ઉપધાના ટેકે મળે, તેમ વિજ્ઞાન ભૂમિકામાં જવાનું. સાધુને યાગના ટેકા, શ્રાવકને ઉપધાનના ટેકા, શ્રવણભૂમિકા ને જ્ઞાનભૂમિકા એમ કે ભૂમિકા થઈ. હવે ત્રીજી ભૂમિકા કેવી રીતે થાય તેનુ સ્વરૂપ અત્રે વમાન.
- પ્રવચન ૧૭૮ સુ ભુદરત બદી ૩ ગુરુવાર
શાસ્ત્રકાર મહારાજા ધર્મરત્ન પ્રકરણ ગ્રંથને રચતાં ૨૧ ગુણુનું સ્વરૂપ ને તેના ફાયદા જણાવનારી કથા આગળ જણાવી ગયા પણ શ્રવણુ અને જ્ઞાન એ બે ભૂમિકા પ્રાપ્ત થયા છતાં ત્રીજી ભૂમિકાએ ન જવાય ત્યાં સુધી કલ્યાણની કાર્ટિં શરૂ થાય નહિં, તેટલા માટે કંઈક ન્યૂન દશ પૂર્વ ભણનારને ત્રીજી ભૂમિકા ન પણ હેાય. આથી તે વસ્તુને અજ્ઞાન પણ ગણીએ છીએ. આચારાંગાદિ શાસ્ત્ર તીર્થંકરના કહેલા ને ગણધરાના ગુ ંથેલા, વસ્તુથી જ્ઞાન પણ અને સ્વામીત્વની અપેક્ષા અજ્ઞાન પણ કહીએ છીએ. પાણીમાં સ્વતંત્રતાથી પવિત્રતા છે. મેલાને ચાકપુ' કરનાર છતાં અનુચિત મનુષ્યના ભાજનમાં હૈાય તે તે પાણીને અડીએ તે ન્હાવું પડે છે. પાણીને ખરાબ માન્યાથી પવિત્રતાના રસ્તા બંધ થઇ જાય છે. અપવિત્ર ભાજનને લીધે અડવા માત્રથી સ્નાનની જરૂર માની,
Page #386
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૭૮ મું
૧૫૫
તેમ તીર્થકરે અર્થથી કહેલા, ગણધરોએ ગુંથેલા પરમ પવિત્ર આગમે. આત્માના ઉદ્ધારનું અદ્વિતીય સાધન દેવાદિક ત્રણને માનનારો એને આધારે જ થાય, તેને માને તે જ તેને માનનારે થાય. જે મનુષ્ય આગમમાં કહ્યા પ્રમાણે વસ્તુને આદર કર્યો, છતાં પિતાની હિતની બુદ્ધિએ ન કરતે હોય, લાજ શરમ દાબથી કરતું હોય તેમ નહીં, આગમમાં કહેલી વસ્તુને આદર કેવળ આત્માના હિતની ઈચ્છાએ કરે છે. આ રસ્તા સિવાય મારું કલ્યાણ નથી. કાં તે દેખતે હે જોઈએ કાં તે દેખનારને પકડીને ચાલનારો હોય. એ ન હોય ને દડે તે શી વલે થાય? એવા આંધળાની જેવી વલે તેમ આપણે આંધળા છીએ. ચક્ષુથી આંધળા નથી, પણ આત્મા ને તેના ગુણે, કર્મ તે કેમ બંધાય છે, છૂટે છે, મેક્ષ આપે છે વિગેરે વસ્તુ આખું પ્રકરણ વિચારીએ તો દેખનારાને આખી દુનીયા, પણ આંધળાને કંઈ નહિં. આંધળાને કાળું, ધળું, પીળું કે લાલ કશું દેખાવાનું નથી. વસ્તુને રંગો ને આકારે ચક્ષુવાળાને માટે મુખ્ય હેય, આંધળાને નહીં રંગ કે નહીં આકાર. દુનીયામાં રંગ આકાર પાર વગરના પણ આંધળાને તેથી કશું નહીં. તેમ કેવળજ્ઞાનીઓને અતીન્દ્રિય જ્ઞાનીઓને અરૂપી પદાર્થને ઢગલે, પણ જેમ દેખનારાને જગતમાં રંગ ને આકારને પાર નથી, પણ બધું આંધળાને પડદામાં. તેમ કેવળજ્ઞાનીને અનંતાનંત પદાર્થ દેખવાના છે. આપણે અરૂપી જાણવામાં અંધ સરખા છીએ. આપણે પર્દાદિક દ્વારા જે જણાય તે જાણીએ, પણ જેમાં રૂપાદિક નથી, અરે રૂપ છે એ પણ જાણવાની તાકાત નથી. જેમાં રસ ગંધ છે એ પણ જાણવાની તાકાત નથી, તે જેમાં રૂપ રસાદિ નથી તે કયાંથી જાણીએ? આત્મામાં નથી રૂપ રસ શબ્દ ગંધ, કશું નથી તે આમાની અવસ્થા કયાંથી જાણીએ?તેની ફેરફારી શાથી થાય છે તે કયાંથી જાણીએ? ફેરફારી કેમ રોકાય? ફેરફારી ફાકવાથી શું થાય? આ બધું આંધળા માટે જેમ દુનીયા, તેમ આપણે પણ અરૂપી માટે આંધળા નથી પોતે દેખતે, નથી દેખતા પાછળ ચાલવું તે એ આંધળાની શી વલે ? હજુ બેસી રહેવું નથી, દોડવું છે. દેટું દેખનાર ને અનુસરનારા કરતાં દેતું ચાલવું છે. આ આંધળાની લાકડી આગમ છે. આપણને આ સર્વજ્ઞના વચને એ જ આત્માના સ્વરૂપ અવસ્થા, કર્મ, નિજેરા, બંધ, મોક્ષ જાણવા માટે આગમ જ આધાર માટે પોતાના આત્મામાં હિત કરવાની
Page #387
--------------------------------------------------------------------------
________________
૧૫૬
શ્રી આગમતારક-પ્રવચન-શ્રેણી વિભાગ પાંચમે
ઈચ્છાવાળાએ, તીર્થકરની સાચી માન્યતા પણ તેણે જ કરી, આત્માના હિતની દરકાર રાખી આગમને આદર કર્યો. ગુરૂની ભકિત પણ તેણે જ કરી. પિતાને ધમી કહેવડાવવાનો હક ત્યારે જ મળે ત્યારે આત્માના હિતની અપેક્ષાએ આગમને આદર કરે. સર્વજ્ઞના આગમને અજ્ઞાન કેમ કહેવાય?
ત્રણે તત્વની જડ રૂપ સર્વજ્ઞના આગમને અજ્ઞાન કેમ કહી શકે? દશપૂર્વથી ન્યૂનતાવાળાનાં શ્રતજ્ઞાનને અજ્ઞાન કહેવું છે. જ્યાં આગમની આટલી મહત્તા છે એવા આગમને અજ્ઞાન કેમ કહી શકે? એટલા માટે દષ્ટાંત દીધું છે કે-પાણ સ્વભાવે પવિત્ર છે, અપવિત્ર ગણે તે પવિત્રતાની વાત જગતમાંથી નીકળી જાય. પાણીની પવિત્રતા ઉપર જગતને પવિત્ર કરવાનું સાધન માની શકે. પણ જે પાણી અધમ, ભાજનમાં જોડાયું, પેશાબની કુંડીમાં જે પાણી છે તે પાણી કેવું ગણે? પાણી સ્વભાવે પવિત્ર ને પવિત્ર કરનાર છે, છતાં ભાજનની અપેક્ષાએ પાણી પણ અપવિત્ર માનવું પડે. તેમ આખા જગતમાં એક જ પવિત્રતાનું સ્થાન જિનેશ્વરનું આગમ, તેને જ્ઞાન ન માનીએ તે જગતમાં જ્ઞાનનું સ્થાન નથી. તેમ કંઈક ન્યૂનદસ પૂર્વનું જ્ઞાન અપવિત્ર ભાજનમાં જાય છે તેથી તેને અજ્ઞાન પણ કહેવું પડે. અભ મિથ્યાત્વીએ પણ તેના ભાજન હોય છે, તેથી સ્વામિત્વની અપેક્ષાએ અજ્ઞાન કહેવું પડે છે. કારણ ભાજનમાં ફરક કર્યો? ચકખી - પેશાબની કુલ બેમાં ખરાબ પદાર્થવાળી કુંડી તેથી ખરાબ, તેથી જેને વિજ્ઞાન નામની ત્રીજી ભૂમિકા પ્રાપ્ત થઈ, તેમાં આવેલું જ્ઞાન તે જ્ઞાન ૫ જ છે. જેમાં ત્રીજી ભૂમિકા આવી નથી, તેવાનું જ્ઞાન તે અજ્ઞાન છે. એજ માટે વિજ્ઞાન નામની ભૂમિકા રાખી. જ્ઞાન જુદી ચીજ, વિજ્ઞાન એ જુદી ચીજ.
વિજ્ઞાન આવે ત્યારે છેડવા લાયક આદરવા લાયક પદાર્થને વિભાગ કરી નાખે. ભલે આદરવા લાયક લઈ શક ન હોય, ઝવેરી હોય બાહોશ હૈય, ગુંજામાં છત ન હોય, ભલે કલસાની દલાલી કરે, પણ એ હીરાને કેલસે માનવા ને કોલસાને હીરો માનવા તૈયાર નહીં થાય. ઘેર હીરા મેતી સંઘર્યા છે, વેશ્યા જતા નથી, વ્યાજની ખાધ પડે છે, કોલસાની દલાલીમાંથી ડૂબવાથી બચે છે, કોલસાની દલાલીથી જવેરાતને ખાડે પરે, પણ સ્વને પણ હીરાને કાલસે કે કલસાને હીરે ન માને. તેમ આત્માના ગુણોનું વધારવું દુનીયાદારીના પદાર્થોથી વધારે, પણ
Page #388
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૭૮ મું
૧૫૭
તેટલા માત્રથી ધર્મ કરતાં ધનમાલ અધિક છે. એમ રૂંવાડે પણ ન આવે. બીજી ભૂમિકામાં હીરા ને કલસાને જા, ત્રીજી ભૂમિકામાં કોલસાને ત્યાજ્ય મા ને હીર ઉપાદેય માન્યા. તેમ અહીં જડ જીવન ને તેના આધારે સાધને જગતના જડ જીવનમાં જકડાઈ જરૂરીયાત બહારની ગણે, આત્માના ગુણે આત્માની પરિણતિ જડ નીયાના પદાર્થોથી કરે, તે માટે શાંતિસૂરિજીએ જણાવ્યું કે ત્રીજી ભૂમિકામાં આવ્યો તેને એક જ અર્થ હોય, ધર્મરત્ન. ધર્મ એ જ રત્ન.
મેં રત્નવિ , ન કરવું. તપુરૂષ સમાસ ન કરો. જૈન ઝવેરી
આથી જેન ઝવેરીની વાત ખ્યાલમાં આવશે. જેન ઝવેરીને ત્યાં અનાર્ય દેશને રાજા આવ્યો છે. મૂળમાં અજ્ઞાનતા સાથે એશ્વર્ય. અહીં અંધાધુંધીમાં ક ફરક? એવામાં ગામ બહાર જિનેશ્વર સમવસર્યા છે. લેકે વંદના કરવા જાય છે. તે વખતે ઝવેરીને રાજા પૂછે છે કે લેકે કયાં નય છે? આને પ્રકરણમાં સંબંધ નથી. હવે પ્રકરણમાં કેમ જોડવી ? કોને અંગે ? અજ્ઞાની એશ્વર્યવાળાને જોડવા માટે જેમાં એની જીગર છે ત્યાં વાત જોડવી. ઝવેરાત લેવું છે. હવે તીર્થકરની વાત અજ્ઞાની એશ્વર્ય આગળ જીગરમાં જોડી દેવી. ઝવેરી રતનને વેપારી આવ્યા છે, આ જૈનના અંત:કરણની સ્થિતિ કઈ હોવી જોઈએ? અમારા જેનેના મહારાજ છે એમ કહેતાં શરમ આવે. આપણે ત્યાં અન્ય મતને દલાલ વેપારી આવ્યા હોય તે આપણે ત્યાંથી પાંચસોને માલ લેવા આવ્યું હોય તે પાંચહજારને માલ લેઈ જાય, એ જ તાલાવેલી. આપણે ત્યાં આર્ય દેશના વેપારી આવે છે. તમારી પરિણતિ ને શેઠની પરિણતિને ફરક તપાસી લે. જે વસ્તુને જે ગ્રાહક હોય તે તે વસ્તુનું નામ સાંભળે, તે દેડી જાય, પછી ત્યાં કેટલું મળે ન મળે તે પણ દોડી જાય અને જ્યાં રતનને વેપારી ઝવેરી સાંભળ્યે તે દેડવાની તૈયારી થઈ. હવે જેન ઝવેરી કઈ લાગણીવાળ કે જિનેશ્વરને ઝવેરીને નામે ઓળખાવી અનાર્યની નજરમાં જિનેશ્વર લાવવા.
આપણે ત્યાં વેપારી કે દલાલના સમાગમમાં નથી આવ્યા? તમે કેટલી વખત ગુરૂને સમાગમ કરા? અનાર્યને ઝવેરીના નામે છેડવામાં ફાવવું ન ફાવવું જણાયું. તમે તમારા ભાઈને પૂજાદિકમાં પ્રેરણા કરી
Page #389
--------------------------------------------------------------------------
________________
૧૫૮
મી આગોદ્ધારક-પ્રવચન-શ્રેણી વિભાગ પાંચમ શકતા નથી. માલ વેચ હોય તે સેંકડને દેખાડે છે. તે હોય તે સેંકને પૂછે, સે ન બને તે તેથી દેખાડવાનું, વેપાર કરવાનું બંધ થતું નથી. મારું વચન જાય, ચુનીભાઈને પિસ કરવાનું કહ્યું તે ન કરે તે મારું વચન જાય, તેથી પ્રેરણા કરતો નથી. સેદે થાય તે જ માલ બતાવ, નહીંતર ન બતાવ એમ નિશ્ચય કેમ નથી કરતા? ત્યાં તે સે જણ ના કહે તે પણ બતાવે છે. અંદર ધર્મ વસેલે હોય તે શ્રાવક વગર ખપી અનાર્ય રાજા એની ગમતી ચીજના નામે જોડે છે. એને પિતાના આત્માનું અથાણું હોવા સાથે ભાવદયામાં પરિણમેલો હોવું જોઈએ. આ જીવ કર્મના બંધથી બચે, જિનેશ્વરના આલંબનથી કલ્યાણ કરી જાય, આ અનાર્ય રાજા માટે વિચાર કરે છે તમે કેટલાકને અંગે આ વાત વિચારી? મુખ્ય દુનીયા છે, આનું ગૌણપણે પણ સ્થાન નથી. અહીં રતનને વેપાર કરવા આવ્યું હોય, આટલા લેકોને ત્યાં જતા દેખે તે જવા માટે કેવા તૈયાર થાવ ? મેતીને મા. અરબસ્તાન ગયા હો, જ્યાં લોકોની હાર લાગી હતી તે વખતે મકાનમાં બેસી રહો ખરા? જે વસ્તુ માટે આટલે આવ્યા હો તે વસ્તુ માટે આમ બેસી ન રહેવાય. હરા રતન અને પત્થર બને સગા ભાઈ છે, એક ખાણમાં ઉત્પન્ન થયા છે
અનાર્ય ઝવેરીને જણાવ્યું કે ઝવેરી આવ્યો છે. આટલું સાંભળી બેસી રહે ખરે? રસ્તામાં સમજાવ્યું કે રતનને પથરને ભાઈ હીરાને આત્માને હીરે; પત્થરને ભાઈ હીરા રતન વિગેરે છે. ખાણમાંથી પત્થર, ખાણમાંથી જ હીરા, બેની મા એક ખાણ, એક માના જણ્યા ભાઈ છે. તે પત્થરના ભાઈ આ હીરા છે. આપણે પત્થરના ભાઈ હીરાને વેપાર કરીએ છીએ. એક બીજી જાતના હીરા છે. તે આત્માના ભાઈ હીરા છે. રામ્યગ દર્શન જ્ઞાન ને ચારિત્ર એ આત્માના ઘરના હીરા છે. હીરામાં શું હોય છે? હીરા રન મેતી જે ઘરમાં રખાય છે તે શોભા તે જગતમાં દેખાડવા માટે, પણ આપત્તિ વખતે ભીડ ભાગે માટે જ એની કીંમત. ઘરમાં સેનું હીરા રતન સંઘરી રાખે છે, તે આપત્તિ વખતે ભીડ ભાંગનાર આ છે. બે ચાર કીંમતી વસ્તુ રાખી હોય તે આપત્તિ વખતે ભીડ ભાંગે, તેથી કીંમતી ગણીએ છીએ તે પછી આપત્તિ આવતી જ બંધ થાય, આવતી આપત્તિ રેકે, આવેલી
Page #390
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૦૮ મું
૧પ૯ આપત્તિને નાશ કરે, નવી સંપત્તિ ને સંપત્તિના સાધન ઉભા કરી આપે, આપત્તિ આવવાને વખત ન આવે, એવી ચીજ મળે તે આ ચીજ લેવી કે તે ચીજ લેવી? આવતી આપત્તિ કે નહિં, નવી આપત્તિ કે નહિં, હીરા મોતી આવેલી આપત્તિ ન શકે ભવિષ્યની આપત્તિ રોકવાની તાકાત નહિં, સંપત્તિ મેળવવાની તાકાત નહીં, આપત્તિ આવવા દે નહિં, આપણે તેને બદલે જીવનને ભેગા દઈએ પણ એ આપણે માટે કશું કામ ન લાગે, તેને બદલે કુટુંબને નારાજ કર્યું હોય તે પણ તેની કીંમત તે પથરો હીરો મેતી ન કરે. જે રતન માપણી મહેનતની કીંમત આપણને આપી શકે નહિં. આ ઝવેરી – આપે છે. જેટલી તેની મહેનત કરી હોય તે તેની કીંમત આપણે તેને છોડી દઈએ, તે પણ પાછળ આવે તેવા રતન વેચે છે. આપણે પત્થરના ભાઈ હીરાને વેપાર કરીએ છીએ. એ આત્માના ભાઈ હીરાનો વેપાર કરે છે. આપણે સંપત્તિ સાથે લાવવાની તાકાત નહિં તેવા રતનને વેપાર. એ જે રતનને વેપાર કરે છે તે રતન ભૂલથી છૂટી ગયું હોય તે પણ પાછળ આવે છે, એવા રતનને વેપાર કરે છે. કેટલું ધર્મને અંગે જાણપણું હશે? તુલના હેય ઉપાદેયમાં કરી જુઓ. કેટલી દૃષ્ટિ હોવી જોઈએ પેલાને એ થયું કે આ પથરે જ છે એ બરાબર કહે છે. છૂટી ગયા પછી પણ ધર્મરત્ન પાછળ આવે છે
મહાવીર મહારાજે જ્યાં આત્મા તેનું સ્વરૂપ સદ્ આચરણવાળી સદ્દગતિ આપે, દુર્ગતિથી બચાવે છે. છુટી ગયા હોય તે પાછળ આવે, મહાવીર મહારાજાના પલ્લેથી ધર્મ કેઈ વખતે છૂટી ગયે, એકેન્દ્રિયપણમાં ગયા હવે ધરમને સંબંધ છૂટ પણે પાછો આવી ખડા થાય છે. જ્યાં સુધી કેવળ થતું હતું, મેક્ષે જવાતું હતું ત્યાં સુધી મોક્ષ માટેની બધી ક્રિયા વ્યાજબી હતી, પણ જબૂસ્વામી પછી મોક્ષ, કેવળજ્ઞાન તથા ક્ષેપક શ્રેણિ નથી, પછી તેના માટે ધરમ કરે છે? દેવકને તમે લેવાલાયક ગણતા નથી. દેવલેક પગલિક, તે ઈચ્છાએ ધરમ કરવાનું રાખ્યું નથી. હવે લેવાના શું? આત્મીય દૃષ્ટિ-ક્ષપક શ્રેણિ વિગેરે મળવાનું નથી, પૌગલિક વસ્તુ પિષાતી નથી. અનુત્તરના શૈવેયકના પ દૂગલિક સુખ હોય તે પણ પિસાતા નથી તે તમે ઘરના ને ઘાટના કશાન નહીં. આત્મીય ધારણુનો અમલ થવાનો
Page #391
--------------------------------------------------------------------------
________________
૧૬૦
શ્રીઆગમાદ્ધારક-પ્રવચન-શ્રેણી `વભાગ પાંચમા
નથી, પૌદ્ભગલિક પાસાતું નથી. આત્મીય આકરાતુ નથી તે ધરમ કરણીની કિંમત કઈ? આમ કહી ધર્મ કરવાના બંધ કરાવતા હતા. તીર્થંકરના વખતમ જન્મીએ તે વખતે મેાક્ષ હાય ના ધરમ કરી લેવા. વગર માસમે માલ કઢી મગના ભાવે મેતી જવાના. જે વખતે ક્ષપક શ્રેણિ, કેવળજ્ઞાન કે મેક્ષ થવાના હોય તે વખતે વીચેલ્લાસ કરા તા કામનું. આવા વખતે માલ કાઢી કરેા છે. શુ' ? જયાં જંગલમાં કાઈ નથી, ત્યાં ઝવેરાતની દુકાન માંડી. શેઠે બેઠા છે. ત્ય કા વકરા કરવાના ? તેમ આ જ મૂવામી મેક્ષે ગયા પછી આ બધું જંગલ છે. હવે ઝવેરાતની દુકાન માંડે ત્યાં વકરે કર્યા આવત્રાને ? આમ સમજવાનુ` છે કે બાઈ ! વ તા ઝવેરોના મરમાં, પણ આ વકતા દરીયામાં ને જં ગલમાં, ઉત્પત્તિ જંગલને દરીયામાં અર્થાત્ લક થાય ત્યાં જ ઉત્પત્તિ થાય એવા યનું દુનીયામાં પશુ નથી. મારવાડીના દૃષ્ટાન્ત દુષમાં કાળની જઘન્ય આરાધના પના કૈકેવળ પમાડનાર થાય
અહીં અત્યારે માક્ષાદિ નથી, પણ ધ્યાન રાખો કે > તેમ કહેનારા છે, જ્યારે વખત હશે ત્યારે કશુ પણ પામી બેધ પાલે ન મુરખ’ અત્યારે જેટલુ મળ્યું છે તેથી જે વેપાર કરતા નથી ને મેટા વેપારી થવા ઇચ્છા કરે છે, તે શી રીતે મોટા વેપારી થવાના મારવાડી પ્રથમ નાકરીએ બેસે ત્યારે દશ પંદર રૂપીયાના કરને ત્ય ઠામડા સાથે કરવા રહે. તેમાંથી ફેરીયે। થાય, તેમાંથી રસાયે થાય. તને શુ કરે તેમાંથી નાના વેપારી બને, પછી મારકીટમાં વેપારી ચાય તેમાંથી કામ પડે તે આખી મારકીટને વેપારી થાય. ઠામડા સાફ કરવામાં ઠેકાણે કરવામાં જોડાય તે આગળ આગળ કોટિધ્વજ, તેમ આપો જંબુસ્વામી ગયા પછી આ દુષમકાળ હુંડા અવસર્પિણી જેમાં મિથ્યાત્વીન હલ્લાના પાર નહીંતેવા વખતમાં ઠામડા ઠેકાણે માડી નિર્વાહ કરેા, ધ ની વિરાધક ન બના, તેટલું કરતા રહે. આપણે અત્યારે ઢામડા માંથી જગા પર એવડું... સંઘપણ, તેમાં પણ હલકું. સઘયણુ નહીં, કેવળ, મનઃવ, એક પૂત્ર ઘરના પણ જોગ નહીં, ચારિત્રમાં છેઠું' સાયણ, વિરાધકભાવ, આવી સ્થિતિ, આ તિર્યંચગતિ, એકેન્દ્રિયપ, વિકલેદ્રયપણુ એવા - દેશ હતા ત્યાં ઠામડા સાફ કરવા પણ રાઅે તેમ નડતું. અત્યારે વિરાધક ભાવવાળા પણ મારગ મલ્યા છે, પણે તે દેશમાં રડેલા મારવાડી
Page #392
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૭૮ મું
૧૧ ને રાખનાર કોઈ નહીં, ત્યાં દેશથી નિકળી ન જાય તે શું કરે? આપણે હતા ત્યાં નિવહ થાય તેમ ન હતું. આમાં ચાલ્યા તે બોધ પામ્યા તેટલે તે પાળી લ્યો. માર્ગ આરાધવાને ચાલુ રાખીશ તે આગળ માર્ગ મળશે
આગળ લાંબી વાતે માગે તે ધરમદાસ ગણું કહે છે કે-લબ્ધ ધરમ જે કરતે નથી, ભવિષ્યમાં આમ હોય ત્યારે કરું તે એવા ઊંચ સ્થિતિના ધરમની આરાધનાથી તરત સિદ્ધિ મળી જતી નથી. કીંમત પડશે માટે કીંમત ભેલી કર, વિરાધક ભાવે મારગને આરાધતે રહીશ તો મારગ મળશે. આ કરતે રહે તે તેની પ્રાપ્તિ થાય, તેથી આને સફળ માન્યો. ક્ષાયિકભાવ ન થયા હોય તો સાચાપરામિક ભાવ છતાં જે શ્રદ્ધા કિયા જ્ઞાન આવે તે ઘણા ભાગે પડી જવાના. બીજા ભવમાં કેઈકને સમ્યગ દર્શન જ્ઞાનથી એકમાં નવાણું પડવાના, ચારિત્ર તે દરેકને પડે છે, પણ ડે નીચે પડેલે વખત આ બરોબર ઉછળવાને નીચે ઠોકેલે દડે નીચે નહિં રહે. તેમ લાયોપશમિક ભાવે સમ્યગ્દર્શનાદિ પાછા ઉછળીને જરૂર આવવાના. જે મેળવ્યા મેળવેલા ખરેખર બીજા ત્રીજા
થા ભવમાં યાવત્ નિગોદમાં ઉતરી જાવ તે ત્યાંથી નીકળે એટલે તૈયાર શી રીતે બને? બે માણસને મગજમાં ગરમી ચડી, સનેપાત થયે. એક મુરખ ને એક પ્રેફેસરને સનેપાત થયા છે. સનેપાત વખતે બન્ને જણ સરખા છે. પણ જ્યારે ગરમી ઉતરી જાય, સાજો થાય ત્યારે મુરખ તે મુરખ ને વિદ્વાન તે વિદ્વાન. સનેપાત ખસ્યો એટલે બને સરખા નહિં. તેમ કમૅદયને લીધે નિમેદને સનેપાત થાય ત્યારે બન્ને સરખા. નિગોદને ને અહીંથી ગએલે બને નિગદીયા ચરખા, પણ નીકળે ત્યારે ? ધર્મ આરાધના કરી કરમ સંજોગે નિગોદમાં ઉતા પણ ડાહ્યાને સનેપાત પર થયે પછી ડાહ્યો જ છે, તેમ અહીં એક વખત ધર્મ પામેલે ઊંચો આવે ત્યારે રસ્તામાં આવી જાય છે. આથી અર્ધપુદ્ગલમાં જરૂર એક વખત સમ્યકત્વ પામેલો જરૂર મોક્ષે જવાને. આ આત્માને જે ત્રણ રત્ન મળે તે આપણે છેડી દઈએ, ધકકે માર્યા પણ જાય નહિં. નિગોદમાંથી પાછા આવીએ તો પાછા હાજર. આ પથરાના ભાઈ હીરા ગયા ફેર આવે જ નહિં. આ હીરા–આત્માના ભાઈ હીરા તેને છેડી દો, ખસેડી ઘો તે પણ તમારી સંગત કરે. આવા રતનને વેપારી છે. જૈન ઝવેરી અનાર્ય ઝવેરીને કહે છે કે મારા ધંધે ખોટી થાય મારે માલ
૨૧
Page #393
--------------------------------------------------------------------------
________________
૧૬૨
શ્રીઆગમ દ્વારક-પ્રવચન શ્રેણી વિભાગ પાંચમ ન વેચાય તેની ફીકર નહિં, પણ આ ભારતનમાં જોડાવો જોઈએ. ધંધાની રાજગારની દરકાર ન રહે. ભાવરત્નમાં જોડવા આગળ આપણી પરિણતિ વિચારો. બે પૈસાના નુકશાનને બદલે દેરૂં છોડી શાક મારકીટમાં પહોંચનારા છે. એની પરિણતિની પરીક્ષા કરી લે. આથી ત્રીજી ભૂમિકાવાલાને રત્ન માલમ પડે; આપત્તિથી બચાવનારી ને સંપત્તિને આપનારી ચીજ હોય તે માત્ર ધર્મ જ છે. આથી ધર્મરત્ન, ધર્મ એ જ રત્ન. બચ્ચાઓ કાચના કટકાને હીરા કહે, હીરા માને, સંતોષ પકડે, પણ તે બાળકને શેશે. તેમ પથરાના ભાઈને હીરા માનવા તે, હીરા સંઘરવા તે, મિથ્યાત્વી અજ્ઞાની અને શોભે, જિનેશ્વરના માર્ગમાં આવ્યા છે. સ્વરૂપ-લાભ સમજ્યા છે, તેમને પથરામાં જિંદગી ગુમાવવાની શોભે નહિં. ધર્મ સિવાય બીજુ રતન છે જ નહિં. શ્રવણ અને જ્ઞાન બે ભૂમિકા મુશ્કેલીની નથી. મુશ્કેલીવાળી ત્રીજી ભૂમિકા છે. ધર્મ એ જ રત્ન છે. ધર્મ સિવાય જગતમાં રત્ન નથી. ધર્મ જ રત્ન, ધમરો રત્ન જ છે. આ ત્રીજી ભૂમિકા, એ નિશ્ચિત થવી કેટલી મુશકેલ છે ? ધરમ તો સર્વ, ધર્મ જ રત્ન, ધરમ રત્ન જ ઉભયપદ અવધારણ કેમ થાય છે તે વિગેરે અધિકાર અગે વર્તમાન.
પ્રવચન ૧૭૯ મું
ભાદરવા વદ ૧૪ શુકવાર શાસ્ત્રકાર મહારાજા ધર્મોપદેશ કરતાં આગળ શ્રાવકને લાયક ૨૧ ગુણ ને તેનું સ્વરૂપ, ફળ, તેની કથા વિગેરે જણાવી ગયા. તે જણાવવાથી શ્રોતાને શ્રવણ અને જ્ઞાન નામની બે ભૂમિકા પ્રાપ્ત થઈ આથી સીડી ઉપર ચડયે સમજ નહિં. કલ્યાણના માર્ગમાં આવે કયારે ગણાય? પહેલે પગથીએ આરાધનામાં કયારે આવે ? જ્યારે ત્રીજી ભૂમિકામાં આવે ત્યારે. આથી કંઈક ન્યૂન દર પૂર્વ ભણેલા પણ અજ્ઞાનીમાં ગણાયા છે. શાસ્ત્રના સવાલોનું સમાધાન તે આપે છે, નિરૂપણ કરે છે, પણ એ બધું બીજી ભૂમિકા સુધી. ત્રીજી ભૂમિકા ચીજ જુદી છે. એક દુધપાક કડછામાં લઈ પીરસે છે, એક મોંમાં મૂકે છે. આ બેમાં કેટલે ફરક પડે છે? કડછામાં મોબંધ લે ને ફિરે તેમાં જે શરીરમાં અસર ન થાય તે અસર એક છાંટે જીભ પર મલે તે અસર થાય છે. તેમ જ્ઞાન ભૂમિકામાં કંઈક ન્યૂન દશપૂર્વ જેટલું શ્રત ઉથલાવે, ભણે, ભણવે પણ એમાં જે પ્રાપ્તિ, આત્મા ન કરે તે પ્રાપ્તિ નમે
Page #394
--------------------------------------------------------------------------
________________
૧૬૩
પ્રવચન ૧૭૯ મું અરિહંતાણું પદમાં કરી લે. જે દુધપાકને વ્યવહાર કહે છે ને જીભ પર મુકવામાં ફરક છે, તે વિજ્ઞાન ભૂમિકા પ્રાપ્ત ન થાય તે કડથી દુધપાક વહેંચવા જેવું થાય છે દશપૂર્વન્યૂન સુધીનું જે જ્ઞાન તે ભજનાવાયું છે. પાણી પાત્રના યેગે જેમ સુંદર અને અસુંદર છે, તેમ જ્ઞાન અને અજ્ઞાન છે. જ્ઞાન અને વિજ્ઞાનને તફાવત
હવે જ્ઞાનને વિજ્ઞાનમાં ક ફરક? દુધપાકને નજરે દેખે તે દુધપાકનું જ્ઞાન થયું છે ને જીભ પર છાંટે નાંખે તેમાં ફરક કયો? જ્ઞાન તે દેખવામાં સાંભળવામાં હતું. જીભ પર મેલ્યા તેમાં શું વધ્યું? એમાં રસનાનું જ્ઞાન થયું. દેખતા હતા તેમાં ચક્ષુનું જ્ઞાન હતું. ચાખ્યો તે રસનાથી જ્ઞાન થયું. અહીં ફરક જરૂર છે. ચક્ષુથી જે જ્ઞાન ને રસનાથી જે જ્ઞાન તેમાં ફરક શાથી પડી ? એ માટે શાસ્ત્રકારે આમ કહે છે એક, ને મારું આમ થાય છે એ બીજુ. શાસ્ત્રકારનાં વચને પિતા ઉપર ઉતારે, આશ્રવના ભેદ ૪૨ વિગેરે, ચક્ષુનું જ્ઞાન થયું હતું તેમ જ્યારે પોતાનામાં વિચારે કે આ પાંચ અગ્રતજ મને કરમ બંધાવે છે. ચેરનું ખાણું આજ છે. આશ્રવના ભેદ ૪૨-ઈન્દ્રિય પાંચ, પાંચ અવત, કષાય ચાર, જેગ ત્રણ ને કિયા પચીસ એમ બેંતાલીસ ભેદ જાણવા. આશ્રવ બોલતો હતો, નુકશાનકારક સમજાવતા હતા, પણ મને આ નુકશાન કરી રહ્યા છે તે નથી સમજાયું. મારે ઘેર આ ચોરના ખાંગા પડયા છે. કથા અગર બીજાને ઘેર ચેરી થઈ હોય તેની વાત કરે ને પિતાને ઘેર ચેરી થઈ હોય તેની વાત કરે તે આસમાન જમીનને ફરક પડે છે. આવી રીતે ચાર પેઠે, આમ ચેરી કરી, વાતના શબ્દોમાં ફરક નથી. જે પ્રમાણે બીજાના ઘરની ચોરીની વાત કરે છે, તેમજ પોતાના ઘરની ચેરીની વાત કરે છે, પણ પારકાના ઘરની ચેરીની વાત કરતાં કાળજામાં કશું નથી. અહીં પિતાના ઘરની ચારીની વાત કરતાં કાળજું કંપાઈ જાય છે. ચોરીની વાતમાં ફરક નથી, પણ મારું ગયું તે વાતની અસર ફેરવી. પારકું ગયું એમાં રૂંવાડે પણ પોતાને અસર થાય છે? નિરાધાર સ્થિતિમાં વાત કરીએ તે વાતમાં એમ થાય છે. એમ અહીં આ કર્મરાજાએ આઝવે બંધ મારું બધું ચારી લીધું છે, નિરાધાર કરી મૂકે છે, હજુ ઠેકાણું પડતું નથી એ થાય છે? શાસકાર અનંતાનંત પદાર્થને જણાવનાર કેવળ
Page #395
--------------------------------------------------------------------------
________________
૧૬૪
મીઆગમાદ્વારક-પ્રવચન-શ્રેણી વિભાગ પાંચમા
જ્ઞાન આવરણુ ખસે ત્યારે થાય, આમ શાસ્ત્રકારે કહ્યું છે. પણ માત્મા વકીલ બન્યા છે, આરેાપી કે પ્રતિવાદીની થ્રીક્ લીધી છે. મેલી દેવુ... હુકમનામું થાય તે પ્રતિવાદીને ઘેર, ક્રાયળી ભરવાની તા વાદીને, વકીલને ઘેર ફાયદેા નુકશાન થવાના નથી. હાયેર્યાં તે યુ ફરીયાદીનું બચાવ કરવામાં ખામી આવી તે ગયું. કાનું? વકીલને શુ? આશ્રવ દ્વારની બંધની વાતા કરીએ, આ શુ કરે છે ? વકીલની પ્રીક્ લઈ ને બેઠા છે. તારા કરમ આમ કરે છે, તારા મ્જાયા આમ સ્થિતિ રસ વધારે છે, તે તને પેાતાને લાગ્યુ છે ? પેાતાના આત્મા માટે તેના ઉપયોગ કરે તા વિજ્ઞાનભૂમિ. જે વસ્તુના ત્યાગ કરવાના ઉપદેશ દેવા ઢાય તેના પાતે ત્યાગ કરવા જોઈએ. વનને અગે એ સ્થિતિ છે. આત્મીય પરિણતિને અંગે એ સ્થિતિ નથી. નહીંતર ગૌતમસ્વામીથી પ" હજાર કેવળી થઈ શકતે નહીં. પેાતે છદ્મસ્થ છતાં બીજા કેવળી કેમ થયા? દ્વીપક સમ્યક્ત્વ એ દીવા પાછળ અંધારું. દીવાથી સોનુ ઝવેરાત બધુ... પારખે છે. દીવા પાતાને કેટલા પારખે છે? અત્યારે સમજવાનુ એ કે વતનને અંગે ઉપદેશક વર્તતા હાય તે જ અસર કરે. શ્રોતાની સમજમાં વન ન હુંય તે વન નહીં છતાં અસર થશે. નાટકીયા નાટક કરે છે, શ્રોતાએ આગળ પાછળની સ્થિતિ ધ્યાનમાં ન લે. હરિશ્ચંદ્રની સ્થિતિ ભજવાતી દેખે તેા કેઈકને પાણી આવી જાય છે. શાસ્ત્રો માટે વકીલ ન બને અસીલ અના
મૂળ વાતમાં આવેા શાસ્ત્રોનાં જે જે વાયા તે દરેક વાકી સૂત્રા ગ્રંથા માટે વકીલ ન બને, અસીલ ખનેા. વકીલ વગર જેખમે કામ લેવા માંગે છે. જણે તે જોષીના ને મરે તા માચીના. તેમ શારુનાં વચના મારે બીજાને સંભળાવવાં છે, મારે કઈ નથી, એ સ્થિતિ હશે તેા વિજ્ઞાન ભૂમિકામાં નહીં આવેા. મારુ' આત્માનુ ોખમ-નુકશાન-ફાયદો, તેના સચોટ અનુભવ ખાત્રી વિચારો. હુંમેશાં ખાનેકુ' સ્વાદ તે સરેકુ ખીલાવ.’ મહાનુભાવ ! તમે પણ આથી ખર્ચા, એકલુ' પર પકારીનું કાર્ય ન કરા. શાસ્ત્રનાં વાક્રયાથી પોતે ખચી લ્યા, પછી પાપકા માટે બીજાને જાવા. રાજ્ય તરફથી રાકાતા વકીલે પેાતાની વકીલાત ને લેખ મદારી પણુ સમજે. એલચી જવાખદારી ને જોખમદારી એ સમજીને વાત કરે છે. તેમ શાસનના વકીલ માત્ર ન ખના, પણ કાઉન્સીલર-એલચી અને. કાઉન્સીલર પેાતાની જાતને ને રાજ્યને બન્નેને બચાવી લે. ખીજી
Page #396
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૭૯ મું
૧૬૫ ભૂમિકામાં જ્યાં સુધી રહેવાના ત્યાં સુધી એકલા વકીલ બનવાના. તને પિતાને એક ઈદ્રિયના વિષયની પિષણતા તેને આનંદ થાય ત્યારે કર્મચિરે મારા ઉપર હલ્લો કર્યો તે સ્થિતિ મગજમાં આવી ? ચેરો હલા કરે તૂટે તે તારા હીસાબમાં નથી, તેટલા માટે ઉમાસ્વાતિજીએ પ્રથમ નક્કી કર્યું કે ઉપદેશપણને અધિકાર કેને? અનુગ્રહ બુદ્ધયા-પિતાના આત્માને બચાવવાની બુદ્ધિવાળો બીજા આત્માને બચાવવાની બુદ્ધિથી ઉપદેશ કરે. આથી વકતાને એકાંતે લાભ છે. ખરેખર ઉપકારબુદ્ધિ જ્યારે આવે ત્રીજી ભૂમિકામાં ૨૧ ગુણેને અંગે સ્વરૂપ કથા સાંભળ્યા છતાં ત્રીજી ભૂમિકામાં ન આવે તે ૨૧ ગુણને અધિકાર સંભળાવ્યો પણ કેરટમાં કેસ સાંભળવા આવેલા પ્રેક્ષકોને, તમાસગીરાને કશું લેવા દેવા નથી. તેમ તમે ૨૧ ગુણનું વર્ણન સાંભલ્યું તે પ્રેક્ષક જેવું સાંભળવાનું થાય. આથી ત્રીજમાં એક આત્માને નિશ્ચય કર પડે. આ ગુણે મારે મેળવવા જોઈએ, એ વાત ગઈ. અહીં લગણ તમામગીરપાડ્યું હતું. પણ હું ધર્મરત્નને અથી છું મારે ૨૧ ગુણ મેળવવા જોઈએ. અહિં તમાસગીર પ્રેક્ષકપણું નિકળી ગયું. હું ધર્મરનને અથ બન્યા હાઉં તે ૨૧ ગુણને પ્રથમ નંબરે ઉપાર્જન કરવા જોઈએ, પહેલાં તે ધર્મનેજ રત્ન ગણે, દુનિયાના રત્ન પથરાના ભાઈ નામ રત્ન પણ જાતે પથરાના ભાઈ ખાણમાતાએ બેને જણ્યા. ખાણામાં હીરા ને પથરા બેય ઉત્પન્ન થયા. ત્યારે રત્ન ચીજ જ નથી. રત્નત્રયી અને રત્નાધિકનું વિવેચન
જેના અંતઃકરણમાં બહારનું રત્ન તે રત્ન પણું વાસ્તવિક ન લાગ્યું હોય, એને જડ અસ્થિર પદાર્થ જાણે, વાસ્તવિક સ્થિર પદાર્થ હોય તે કેવળ ધર્મ જ છે. આ વાત ચારિત્ર રત્નાધિક, વ્રત રત્નધિક લગાડતા નથી. સીધે શબ્દ કહે છે કે નાધિક. કઈ પણ શબ્દ જોડયા વગર અહીં કયા રત્ન કે રત્નાધિક કહ્યો? ચારિત્ર એજ રત્ન, અધિક મુદતનું ચારિત્ર એ નાધિક. આ વાત ખ્યાલમાં લેશે એટલે પેલો શ્રાવક જેની કાલે વાત કરી છે, એ શ્રાવકે હિરા ને ઝવેરીની વાતમાં મહાવીર મહારાજને ઝવેરી કેમ ગણ્યા? એ શેઠ રત્ન તેને જ ગણુતે હતું તેથી. આપણે સમ્યગ દર્શનાદિની વાત કરીએ, ત્યારે રત્નત્રયી કહીએ છીએ. તવત્રયી દેવગુરૂ ધર્મમાં વાપરીએ છીએ. સાચા રત્ન આને ગણીએ છીએ. દુનિયાના રને પથરાના ભાઈ આજ રને એ શ્રદ્ધા સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકાની હેવી જોઈએ સાધુને શ્રાવક, ને
Page #397
--------------------------------------------------------------------------
________________
શ્રી આગમ દ્વારક-પ્રવચન-શ્રેણી વિભાગ પાંચમ સાવી ને શ્રાવિકા વરચે સમ્યકૃત્વમાં ફરક નથી, ફરક ચારિત્રમાં છે. ચારથી ચૌદમા સુધી સમ્યકત્વને વિષય એક સરખે. મેહનીયને ક્ષપશમ ઉદય ક્ષય વિગેરેમાં ફરક ભલે પડે પણ દર્શન મેહનીયના ક્ષોપશમ વગર ચોથું પાંચમું ગુણઠાણું કહેવા માગે તે બની શકે તેમ નથી. સમ્યકતવ ચારિત્ર જ્ઞાન ત્રણનેજ રન ગણે, અધિક ચારિત્રવાળાને અંગે રત્નાધિક શબ્દ વાપરે છે. ત્યાં સમ્યગ દર્શનાદિરૂપી રત્નત્રયી એમ પણ નથી કહેતા, પર્યુષણમાં “વયજિ પડિકમાણે ત્યાં
ષ્ઠ–મેટે કોણ? રત્નાધિક સીધો શબ્દ કહ્યો. નાના માટે ઓછા રત્નવાળે. રત્નની વાત બધી અહીં રાખી. ચારિત્રથી અધિક તે રત્નાધિક છે તે અવમ રાત્નીક. ઓછા રનવાળે. આ શું જણાવે છે ? આ વિજ્ઞાનભૂમિકામાં આવ્યો હોય ત્યારે દુનિયાના રને પત્થરના ભાઈ, તેમાં રત્નને આદર વ્યવહાર ન હૈય, આદર આ ત્રણ રત્નમાં જ હોય. તેમાં સમ્યગ દર્શનને જ્ઞાન તે તકતાના રણ, દાભડાન નહીં. આરિસ્સામાં જે આકાર પડે તે રંગ. જીવનતી છતાં તેની. કીંમત નથી. કારણ લઈ દઈ શકાતા નથી. પ્રતિબિંબ જે રંગ જોઈએ તે આકાર બધું છે, પણ દેવા લેવામાં કામ ન આવે. માત્ર જેડયા કામમાં આવે. સમ્યગ દર્શન જ્ઞ ન સાચું છે, જાણે માને પણ લેવડ દેવડમાં કાંઈ નહિં. ચારિત્રની વાત આવશે ત્યાં ચારિત્ર શાદ જેડયા વગર એકલે રત્ન શબ્દ કહેશે. સમ્યગ જ્ઞાન દર્શન બે આગળ રત્ન જેડીને પણ કહે છે. ચારિત્ર વગર આપનું નિરૂપ ચરિત કહેશે. ધર્મસિવાય બીજા દુનીયાના રત્નને પથરા ગણનાર ત્રીજી ભૂમિકામાં
આ વાત સમજનાર જાણનારો માનનારો ઝવેરી શ્રાવક મહાવીર મહારાજને ઝવેરી કહે તેમાં નવાઈ શું? એ પેલા અનાર્યને ઝવેરી કહે તેમાં નવાઈ શું? પેલાને લલચાવવા માટે કહ્યું છે તેમ નથી. ખુદ એની માન્યતા છે, સાચે પારમાર્થિક-વગર ઉપચારવાળે ઝવેરી આ મહાપુરુષ છે. હું પથ્થરના ભાઈ હીરાને ઝવેરી છું, અરે ઝવેરી ત્રણ લેકને નાથ છે. વાત કરતાં બહાર ઝવેરી આવ્યું છે તેમ જણાવ્યું. એ કયા રૂપે ઝવેરી કહે છે. સામે ઝવેરાત લેવાવાળે છે, માટે ઝવેરી કહે એ ધારી ઝવેરી નથી ગયે. ખરેખર અંતઃકરણ ઝવેરી ગણે છે. અમે ઝવેરાત પારખીએ એટલે પથરા પારખીએ છીએ. આ મહાપુરુષ ખરેખર
Page #398
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૭૯ મું
હીરાના પારખું, સાચા હીરાના, જેને પથરાને સંસર્ગ નહીં, ચાકખા રત્નને પારખનાર આ મહાપુરુષ. આવી ધારણાવાળે અનાર્ય રાજાને ઝવેરી આ છે-એમ કહે તેમાં નવાઈ નથી, જે વિજ્ઞાન ભૂમિકામાં આવ્યું હોય તેને ધર્મ રત્ન રૂંવાડે રૂંવડે જચી જવો જોઈએ. ઉભયાધારણ ધર્મએ જ રત્ન, ધર્મરત્ન જ.
ઉત્કૃષ્ટ સ્ત્રીને સ્ત્રી રત્ન, ઉત્કૃષ્ટ ઘેડે તે અશ્વરત્ન, સારામાં સારો હાથી તે હસ્તી અશ્વવાર્ધકીરત્ન, રત્ન એટલે સ્વ જાતિમાં ઉત્કૃષ્ટ. અમુક નામની પાછળ રત્ન શબ્દ લાગે, માત્ર તેને અર્થ ઉચા નંબરનો ઉકૃષ્ટ. નર-ન સ્ત્રીરત્ન બધામાં ઉત્કૃષ્ટ, તેમ અહીં “ધર્મેષ રત્ન” ધર્મને વિષે ઉત્કૃષ્ટ રન તેમ નથી, ઉત્કૃષ્ટ ધર્મ તેનું નામ ધર્મરત્ન, પણ આથી ત્રીજી ભૂમિકા ન આવી. એ તે જ્ઞાન ભૂમિકામાં ગયા. અહીં વિજ્ઞાન ભૂમિકામાં આવવાનું છે, ત્યારે ઉભયાધારણ બે ય બાજુ નિર્ણય કરવાને. ધર્મ એ જ રત્ન, ધર્મ રત્ન જ છે. જગતના રને કહેવાય છે તે માત્ર વ્યવહારના, પારમાર્થિક નહીં. પારમાર્થિક રત્ન
સાળ હોય ત્યાં સની સુથાર રહેતું હોય તે માની સરખી ઉમર હોય તે મામા કહીએ, આપણી પડોશમાં તેની સુથાર કે મુસલમાન રહેતા હોય તે કાકા કહીએ, એમાં મામા કાકા કહી કહ્યું વળવાનું નથી. તેમ પથરાના ભાઈને રત્ન કહી અનંત જન્મ ગુમાવ્યા, તેમાં વળ્યું નથી. માટે ધર્મ એવ રત્ન, ધર્મ સિવાયના પથરાના ભાઈ એવકાર કાર્ય શું કરે છે તે ધ્યાનમાં જો. બીજી કશી ચીજમાં રત્નની બુદ્ધિ નહીં. પેલા મામા મસાલું ભરનાર નથી, ગ્રામાન્તરે લગન હોય તે જેટલા ગામના તેટલા બધા મામા. પણ કહેવાના, સાચા મામા નથી. માત્ર માનું પીયર ત્યાં છે. સરખી ઉમર હાવાથી મામા કહેવા પડે છે. બાકી સ્નાન કે સૂતક કંઈપણ લાગતું વળગતું નથી તેમ જગતે આવી જાતના પથરાને રતન કહેવાને વ્યવહાર રાખે છે, તેમ આને રતન કહું છું, પણ પેલા મામા સાથે સ્નાન સુતકને કશો વ્યવહાર નથી, માત્ર કહેવાના મામા છે તેમ રને કાં છું. તે સાથે મારા આત્માને સ્નાન કે સૂતક કશું નથી, આ મનુષ્યને ધર્મજ રન. ખરા મામા પેલા જે માના સગાભાઈ એમ ને એ શુદ્ધિ
Page #399
--------------------------------------------------------------------------
________________
૧૬૮
શ્રીઆગમ દ્વારક-પ્રવચન-પ્રણ વિભાગ પાંચમ
થાય કે ખરો હીર રન તે આ જે મારા આત્માને સયગ દર્શન જ્ઞાન ચારિત્ર રૂપી ધર્મરન થાય, તે ખરેખરું રન છે. દુનિયાના રને રતન કહેવા પડે છે.
આ બધા કહેવાનાં રન છે. આ દુનિયાના દરેક પદાર્થોને હીરા મોતી મુગીયા પડ્યા હોય તેને દુનિયા ઉત્તમ લેખી છે તેથી ઉત્તમ કહેવાની ફરજ પડે છે. મા કહેવરાવે તેવી મામા કહેવા પડે છે. દુનિયા રત્ન તરીકે કહેવડાવે છે માટે રતન કહેવા પડે છે. મારું અતઃકરણ રત્ન કહેવા તૈયાર નથી. ધર્મ એજ રત્ન. અહીં મધ્યમ પદ લોપી સમાસમાં તત્ત્વ કેટલું રાખ્યું? નહીંતર સપ્તમી તપુરૂષ કરી શક્ત સદામ સાથે જીત આથી એવા પદ લાવ ને ઉડાડી ઘો. મયૂર વંસક સૂત્ર ચેકખું રાખે છે. લાડૂભટ એટલે લાડવા વહાલા છે જેને એ બ્રાહ્મણ, લાડવાને ભટ કે ભટને લાડ કહેતા નથી. લાડવા વહાલા છે જેને એ ભટ. અહીં વચમાં વહાલા શબ્દ લાવ્યા કયાંથી? સમાસની રીતિ છે કે આગળ પાછળના બે પદ હાય, વચલું પદ ચાલ્યું જાય તે પણ અર્થ થાય. અહીં પણ ધર્મ અને રને બે શબ્દ છે, વચમાં જકાર ઉડી ગયા છે, પણ ઉડી ગએલે જટાર અર્થને નહીં જવા દે. તેથી શુદ્ધ અર્થ કરનારને ધર્મ એજ રન. હવે વિચારજે ધર્મ એજ રત્ન. જકાર કામ શું કરશે? વનિત થશે કે લાડુભટને રોટલા શાથી ખુશી નહીં થાય. તેમ અહીં એવકાર મેળે છે તે શું કરશે? એ વનિત કરશે કે જે આ સ્થિતિમાં હોય તેને જગતમાં ધર્મ સિવાય બીજાની દરકાર ન હોય. આ એવકારે કર્યું. દુનિયાના કેસ્કૃષ્ટ પદાર્થો દુનિયાદારીના કહેવાથી કહું છું, ખરું કઈ નથી, ખરું મા જગે પર છે. આ અંતઃકરણમાં આવે તે ત્રીજી ભૂમિકામાં આવેલો છે. નહિંતર આ જવાબ મળશે નહિં. પુરુષ વાઘ જે, તેમ ધર્મો રમવ, ધર્મરત્ન જે, તેમ બીજી ભૂમિકાવાળો કરી દે, પણ ત્રીજી ભૂમિકામાં આવેલે ધર્મો રત્નમિવ નહીં કરે, “ફાઇ વાઘા કરી દેશે. ફરક છે પડે? પુરુષ વાઘ જેવો તેમાં વાઘની ઉત્કૃષ્ટતા ખસેલી જ નથી. પુરુષને ઉપમા મળી, તેમ અહીં ધર્મો રત્નમિવ કરીએ તે જગતના રનની ઉત્કૃષ્ટતા રહેલી છે. ધર્મને રતનની ઉપમા મળી પણ જગતના રનનું ઉષ્ટપણું ગયું નથી. તેથી મેટ ઝવેરી આવ્યું છે એમ કહી શકે. વાઘપણું સિંહપણું મુખ્યતા જંગલના જાનવરમાં છે, પુરુષમાં તે
Page #400
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૮• મું
૧૬૯ ઉપમા દીધી. તીર્થકર મહારાજને અંગે ઝવેરી રત્નને વેપારી આ છે એમ કહી શકતે નહિં. આ જૈન ઝવેરી ત્રીજી ભૂમિકામાં હોવાથી સમજતો હતું કે આ રને દુનિયાના કહેવાથી અને કહેવા પડે છે. ખરેખર ધર્મ એજ રત્ન છે. આ સ્થિતિમાં હતો ત્યારે રતનને વેપારી આવ્યું છે એમ કહી શકે, પથરાના ભાઈ હીરા મુખ્ય રત્ન રહે, જે ઉપમેયં વ્યાઘાત” સૂત્રથી સમાસ કરે છે. ધર્મનું સ્વતંત્ર રત્નપણું હોવાથી સમ્યકત્વાદિ ત્રણને રત્નત્રયી કહીએ છીએ. માટે વાસ્તવિક રત્ન આ જ છે. ધર્મ એ ખુદ વિશેષ્ય, રત્ન વિશેષ, ધર્મો રત્નમેવ” એ શું કહેવા માગે છે. ધર્મની શરૂઆતથી ધર્મની સમાપ્તિ સુધી રન સમાન છે. એમાં એક અંશ હલકી કિંમતને નથી, મધ્યમ કીંમતને નથી. ધર્મના જેટલા પ્રકાર દાન શીલ તપ ભાવ વિનય વૈયાવચ્ચે સમાધિ કોઈપણ ચીજ હથે, વ્યાપકપણે ધર્મની શરૂઆતથી સમાપ્તિ સુધી રન જ છે. “રાજતાદિસત્રમાં નાખી વિશેષણને પરનિપાત કરી શકતે. આથી શાંતિ સૂરિ જણાવે છે કે આ આત્માને તૈયાર કરવા માટે આ એકજ પદ છે. આવી રીતે જેના અંતઃકરણમાં ધર્મરન શબ્દ વસી ગયે હોય ત્યારે જ અથ થાય. આથી એટલે ધર્મ રત્નને માંગણું નહિં. અપશબ્દ કયા યેગે કેમ બન્યો છે તે વિચાર, સમજ, માટે ત્રીજી ભૂમિકાવાળે ધર્મરત્નને માગણું નહીં પણ ઈચ્છક. હવે તે કેવી રીતે તે અધિકાર અગે વર્તમાન
પ્રવચન ૧૮ શું
ભાદરવા વદી ૫ શનિવાર શાસકાર મહારાજા આગળ ધર્મને લાયક ૨૧ ગુણે જણાવી ગયા. સામાન્ય પ્રચલિત પદ્ધતિ એવી છે કે શ્રાવકના ૨૧ ગુણ. પણ લક્ષ્ય દ્યો તો એ છે ધમાંથી માત્રના છે, સાધુને ગંભીરતા ન હોય ને તુછતા ન હાય તેમ નથી. ધર્મપત્નને લાયકમાં ૨૧ ગુણધર્મરત્નને અંગે કહેલા સાધુપણામાં જોઈએ, તે શ્રાવકના ૨૧ ગુણ કેમ કહેવાયા? શાસ્ત્રકાર કહે છે કે ૨૧ ગુવાને શ્રાવક હોય. શ્રાવકના ૨૧ ગુણ કહેવા તેમાં ગેરવ્યાજબી નથી. શ્રાવકના ૨૧ ગુણ તે પછી સાધુનામાં આ ગુણે ન જોઈએ.? તે કે નહિં. પહેલી ચોપડી ભણવા માંડે, કદી એકલી પહેલી
૨
Page #401
--------------------------------------------------------------------------
________________
૧૭૦
શ્રી આગદ્વારક-પ્રવચન-શ્રેણી વિભાગ પાંચમે ચેપડીમાં જ જોઈએ છે. સાતમીમાં કક્કાની જરૂર પડતી નથી? સાતમીવાળાને પણ કો તે જોઈએ છે, તે સાતમી પડીવાળાને કક્કાવાળે કહે પણ કક્કાની શરૂઆત મૂળ શિક્ષણએ બધું પહેલી ચોપડીમાં તેનું શિક્ષણ પણે તે બીજુ શિક્ષણ તેમાં કક્કો તે જડે રહે. તેમ શ્રાવક ધર્મને અંગે ર૧ ગુણ મૂળ શિક્ષણ સાધુધર્મને અંગે કકકાનું ૨૧ ગુણને ઉપયોગ, ઉપાર્જન નહીં. ઉપાર્જન શ્રાવકપણમાં, માટે શ્રાવકના ૨૧ ગુણ ગણ્યા. આથી સાધુને આ ગુણ ન જોઈએ તે નહીં. ૨૧ ગુણે સાધુતામાં પોષક છે, અડચણ કરનાર નથી; પણ મૂળ અહીં એ શિક્ષણ નથી. શ્રાવકપણામાં એ ગુણનું મૂળ શિક્ષણ છે. એનું સ્વરૂપ ફાયદે આગળ કહ્યો.
હવે છેવટે કહે છે કે-આ અધિકાર સાંભળી બે ભૂમિકા સહેજે મળી જશે. ખરું કર્તવ્ય ત્રીજી ભૂમિકાએ આવે ત્યારે મળે. કહેનાર સ્વરૂપ નિરૂપણ કરશે, એટલે શ્રવણ અને જ્ઞાન સહેજે થઈ જશે, પણ એથી કૃતાર્થપણું સમજશે નહિં. ત્રીજી ભૂમિકાથી ચડવા માંડે ત્યારે કૃતાર્થપણું દુનિયાદારીમાં એટલું સમજે તે શિક્ષણ સમજી કાર્યમાં નિઘા-નજર પહોંચાડે તે કારીગરી. શિક્ષણ મેળવ્યા પછી કારીગરી જુદી ભૂમિકા છે. શિક્ષણથી આગળ વધે ત્યારે જ કારીગરી. વિજ્ઞાનમાં શું લેવું, તે માટે જણાવે છે કે આ ગુણ ઉપાર્જન કરવા લાયક છે તેમ અંતઃકરણમાં થવું જોઈએ. આ ગુણે મળે તે ભાગ્યશાળી ગણાઉં, આવી જે બુદ્ધિ થાય તે વિજ્ઞાન. જ્ઞાનમાં વકીલાતને ધંધે, વિજ્ઞાનમાં અસીલની સ્થિતિ, વકીલ કેસ ચલાવે તેમાં જાય તે જોબીની ને,મરે તે મોચીની. જ્ઞાન હોય ત્યાં સુધી ગુણ મળ્યાને આનંદ ન હેય ને ન મળ્યાને અફસ ન હોય. ત્રણ પ્રકારની પુતળી
બીજીમાં દૃષ્ટિ પુતળી જેવી હોય. એની નગર સેનાની ત્રણ પુતળી લો. રાજાને કિંમત કરવાનું કહ્યું. તેલ કર્યું, સરખી ધાતુ સેનાની સરખી કીંમત કહીં. સેનાની કીંમત સરખી છે, પણ પુતળીની કીંમત સરખી કરો છો તે બરાબર નથી. ઘાટ બરાબર અણેને સરખે છે. ત્રણેમાં હાથ મેં પગ સરખા છે. હવે નવી કીંમત શી રીતે કરવી? સિની આપીને ગયે કે કાલે કીંમત કહેજે, પણ કીંમત કરવી શી રીતે? કટી તેલ આકારથી કીંમત કરી. અધુરું લાગતું નથી, હવે વાય
Page #402
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૮૦ મુ
૧૦૧
શાના કરાય ? જવાબ દેવાનું સ્થાન ન હેાય તેનેા થાયઢ્ઢા ન કરાય. સાકખી ચીજ છે. વાયદાનું સ્થાન નથી. રાજા કહે પણુ મુદ્દત કઈ પરીક્ષાની આપે છે? કોઈ પરીક્ષા બાકી રહેતી નથી. આકાર તાલ ધાતુની પરીક્ષા માટે મુદત નથી પણ ગુણેાની પરીક્ષા માટે ચાવીશ કલાક દઉં છું. રાજાએ કહ્યું કે તા રહેવા દે. ચાકસીની ટાળીએ સુન્નત કબૂલ કરી. સાનીને જવા દીધા જોતાં જોતાં પગથી અ ંગેપાંગ જોતાં એક પુતળીના કાન તરફ કાણું છે, ત્યારે માલમ પડયું' કે એકને કાનથી કાને સોંસરુ કાણું છે. એકને મેાઢ, એકને કાનથી પેટમાં ઉતરે એવું કાણું છે. ખીજે દહાડે આન્યા. આ ઉત્તમ, આ મધ્યમ, આ અધમ પુતળી. આ સાંભળે ને પેટમાં ગળી શકે, ખીજી એ સાંભળીને ભડભડ બોલી કે, ત્રીજી આ કાને સાંભળી આ કાને કાઢ્યું.
ત્રણ પ્રકારના શ્રોતા
એવા પુરુષના દાખલા છે. કેટલાક એવી સ્થિતિના છે કે સાંભળે ત્યાં સુધી હા હા, ઉઠે તેા અહીંથી એક ચીજ લઈ જાય તા ચાર ગણુાય, ત્યાં ને ત્યાં સાંભળી ખંખેરી નાખે. તે ત્રીજા નંબરની પુતળી સરખા, બીજા નખરની પુતળીવાળા કલિકાળના કલ્પવૃક્ષો. અહીં તપસ્યાની વાત ચાલે ત્યારે તેલમાં માખ છે. કેસરીભાઈ કહે કસ્તુરભાઈ કા ખાવ છે, સાંભળેા, પાતે ક ંઈક તપસ્યા કરે છે, એટલે સાંભળ્યુ ને ધ્યાન ઘો, પથરા ન ઘસે।. કહેવું સાચું છે પણ માત્ર કસ્તુરભાઈને સરંભળાવવાનું, એ જગાપર સમાયિકની વાત ચાલે, એટલે કસ્તુરભાઈ કેશરીભાઈ ને કહે કયારે વખતે આવે કે તેમને સોંભળાવું. બીજાને ટાંકવાના કામમાં ઉપદેશ લાગ્યા.
ભાડૂતી ઘર જેવા શરીરની મમતા અનક છે
પેાતે જે વિચાર કરવા જોઈતા હતા કે તુ શા માટે આ સ્થિતિમાં? આ ભાડાનું ઘર શરીર છેડવાનુ છે, કોઈ આ ભાડાના ઘરમાં અમર રહેતુ' નથી. જે ખાલી કરવાનું ઘર ડાય તેમાં માજ મારતા થવું તે આત્માને હેરાન કરવાના રસ્તા. તમે માજ ગણી કે માલીક: ભાડુ વધારે. માજ માની તે ચાર વખત આંટા ખાય ને મળે. બીજા આમ ભાડું વધારે આપનાર છે. શાને લીધે ? માજ માની તેને લીધે. માજ માનવાનું સ્થાન માન્યું ન હાત તે ભાડુ ન વષત. તમે ભાડાના
Page #403
--------------------------------------------------------------------------
________________
૧૭૨
શ્રી આગદ્ધારક-પ્રવચન-એઈ વિભાગ પાંચમે ઘરમાં (શરીરમાં) મોજ માને તે વખતે આનું ભાડું માંદું પડે છે. મેજ ન માને તે ભાડું સેધું છે. દરદી હોય છતાં દાકતરને પૂછો તે ખુલાસે થશે. શરીર લબીર ઘસારો લાગે હોય તે રીબાવાના નહીં, બોલતાં ચાલતાં મરવાના. જેનું શરીર વસાયું નથી તે બે ચાર દિવસ અબોલા રહેવાના. મોંઘા ભાડાનું ઘર છેડતાં પણ ખેદ થાય છે. મારકીટની દુકાન જેવી કીંમતી ન ગણે. કીંમતી ગણશે ને છોડતી વખતે મુશ્કેલી પડશે. આ બાજુ ધરમની સ્થિતિ તપાસે. જેને દાવાનળ સળગાવવાની ટેવ પડી છે, તેને ચુનાની ભઠ્ઠીમાં થએલે ભડકો બહાર નહીં દેખાય, પણ અંદર સખત તાપ હોય છે. નિભાડાના અરિન સરખા અંદરના કપામ દાવાગ્ન
ઈટનો અગ્નિ એ ચાર આંગળી માટી પકવે છે. વેંત માટીને પકવે છે. અંદર કેટલે અગિન હોવું જોઈએ ? સામાન્ય નિભાડામાં તેટલા અગ્નિથી જમીન પાકતી નથી. અગ્નિ સખત લાગે, બહાર નીકળે નહીં, ધુમાડે લાગે નહિં, એવો સખત અગ્નિ જે આપણને અડધે પા કલાક મેડું થાય, પાણી ઉનું હોય તે દાવાનળ સળગે. ભલે બોલવાની તાકાત નથી પણ એ અગ્નિ અંદર શેકી નાખશે. તેને પાર નહીં. તેમને જ શેકશે, જેમણે આ શરીર-થર મે કહ્યું છે. ટાઢું ઉનું ખાટું મોળું ખમાતું નથી. આ ઘરને અંગે દાવાનળ સળગાવ્યા છે. આ ઘર એવી રીતે રાખવું જોઈએ કે તબેલાની માફક દશ મહીના અહીં, દશ મહીના બીજે રહે, તે પણ તેમાં હરકત નથી. તબેલામાં પાઘડીને વખત હોતે નથી, આને તબેલાની સ્થિતિમાં રાખે. તબેલા વગર નહીં ચાલે. ગાડી રાખવી છે એટલે તબેલા વગર નહીં ચાલે. આ ઘેડે તબેલા વગર રહેવાને નથી. ચાહે એક બે ત્રણ ચાર ઇંદ્રિ દેવતા નારકી કે તિર્યંચમાં પણ આ ઘડે તબેલા વગર રહેવાનું નથી. આ દેહાને તબેલે તે મળવાને જ. આ ભવનું શરીર છેડે તો આવતા ભવનું શરીર મળવાનું, તે છેડે તબેલાને અંગે થનથનાટ કરતો નથી, તે આ ઘેડે તબેલા માટે થનથનાટ કેમ કરે છે? વિષ્ટામાંથી રતન મેળવી લે
તેથી જે કોઈ વિષ્ટામાં પહેલું રતન લઈ શકતા નથી તેને શું કહેવું ? વિષ્ટા પેટે પણ રતન લેવું નથી, એવાની અકકલને શું કહેવું? આ શરીર વિઝાની મુતરની ટપલી છે ટીનના પતરાથી ઢાંકીને હેઠો
Page #404
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૮• મું
૧૭૩
લઈ જાય છે. એની સુંદરતા ટીનના પતરાથી છે. ઢાંકણું ખુલી જાય તે રતામાં નાસંનાસી થઈ જાય. આ શરીર મ્યુનીસીપાલીટીની મેલાની ગાડી છે. આ ટીનનું ઢાંકણ ખૂલી જાય તે મા કે બાપ પણ પાસે ઉભા ન રહે. ઓપરેશન વખતે કણ ઉભું રહી શકે છે.? ચકરી આવે છે ને પડે છે. શાની ચકરી ખાવ છે ? અંદર એજ ભર્યું છે. ટીનના પતરાની સફાઈ છે. અંદર તે એજ છે. બીજું અંદર શું ધાર્યું કે મમતા થાય છે? કયા હીરા મોતી કે રતન અંદર ધાર્યા છે. ચામડી રૂપી ટીનનું પતરું તેને અંગે શોભા છે. કચરાપટ્ટીના ગાડા જેવા શરીરથી ધરમ જેવી રતન ચીજ મેળવી શકાય છે. ધરમ કરે છે પણ કચરાપટ્ટીની ગાડીને અડચણ આવે નહિં, મેલાની ગાડીને બેટ ખાંપણ ન થાય, ત્યાં સુધી ધરમ કરે છે. તેને અડચણ આવે તે ધરમ દેવ ગુરૂને ઊંચા મૂકવા છે. હજુ સ્વરૂપ સમજ્યા નથી. દુર્જન સરખું શરીર
ચાર છ મહિના સુધી સાથે રહ્યો ને તેની ખબર ન પડે તે મૂખ ઠરીએ. વસેના પરિચયવાળો દુર્જન તેનું સજજનપણું ધારીએ ને દુર્જનપણું ન ધારીએ તે અકકલ કેવી ? કદાચ કહેશે કે ખેડવા બેઠા તે વખેડે, પણ ચારિત્ર મોક્ષ કેવળજ્ઞાન થાય તે આનાથી, આવાને વડો છે. ખેતરની જમીન ઊંચા દરની, પણ તે મળી ને મન્યા પછી પડતર રહે ને દર ઊંચો ભયો કરે તેની મૂર્ખતાને પાર ખરો? તું કહે તેમ આનાથી સાધુપણું, ક્ષયણિ , કેવળજ્ઞાન, મોક્ષ, પણ આવી ઉત્તમ ચીજ મળી તે છતાં પડતર જમીનને દર ભરે છે. પણ એ તે પડતર જમીનને દર ભરતા હતા. આ ખઉકણ જમીનને દર ભરે છે. આનામાંથી શ્રાવકધર્મ, સાધુધર્મ, મોક્ષ, કેવળ મેળવો તે મેળ નહિંતર દુર્ગતિ મેળવો. ખઉધર જમીન આ લેગ લેવાવાળી જમીન, તેના મેંઘા દર ભરે કેણ અક્કલવાળે મેંઘા દર ન ભરે. તેમ તારા પહેલા ભવના ઉપાર્જન કરેલા પુન્યને ભાગ લેનારી આ ગાડી (શરીર) છે. મનુષ્ય ભવનું આયુષ્ય, ગતિ, શરીર, અંગોપાંગ ઈત્યાદિક પુન્યને લેગ લે છે. કેમ કે જેટલો વખત આમાં રહે છે તેટલો વખત પિલા પુન્યમાં ઓછાશ થાય છે. પાછી દુર્ગતિની તૈયારી કરાવનાર મમતાને લીધે તપસ્યામાં જઈ શકતો નથી, ક્રિયાકાંડની વાત વખતે તપસ્યા વખતે તે કંટાળે.
Page #405
--------------------------------------------------------------------------
________________
૧૭૪
શ્રી આગદ્ધારક-પ્રવચન-શ્રેણી વિભાગ પાંચમે સંસ્કાર ટકાવવા-વધારવા ક્વિાની જરૂર
સેનાને દાગીને પડ પડયે બગડે છે. એ પણ ક્રિયા માગે છે. તરવાર પડી પડી કટાય છે. શિક્ષણ મેળવેલું હોય તે આવૃત્તિની ક્રિયા માગે છે. તે ધર્મના સંસ્કાર ટકાવવા માટે ક્રિયાની પ્રથમ જરૂર છે. વધારે કરવો હોય તે કિયા વગર થઈ શકતું નથી. એકના હજાર દાણા ખેડ વાવે ત્યારે થાય. વધારાને માટે દરેક પદાર્થ કિયા માગે છે. અહીં ધરમના સંસ્કાર વધારવા ટકાવવા હોય તેણે ક્યિા જરૂર કરવાની. કાયાને વશ કરવાની પ્રથમ જરૂર
પરિણામ એ કાયાને ગુલામ છે. લગીર બારીકીથી જુઓ. મનેવર્ગના પુગલો વિચારો એટલે મન. મનને કાયા ગ્રહણ કરે છે કે કાયાને મન ગ્રહણ કરે છે? કાયા વિચારોને લે છે કે વિચારો કાયાને લે છે? તે કે કાયા એજ વિચારવા માટે પુગલ લે છે. મનની માતા કાયા, વિચારને પિતા કાયા આ શાસ્ત્રીય હકીકત દુનિયાદારીએ વિચારીએ. તમે જે વસ્તુ કોઈપણ વખત કરી નથી. દારૂનું માંસનું નામ દરેકે સાંભળ્યું છે, દેખ્યો નહીં હોય તેમ પણ નહીં. સ્વપ્નની અવસ્થા ધારેલી હોતી નથી. વગર ઉપયોગની ચીજ, સ્વપ્ન છે છાપાં દારૂ માંસ ખાવા પીવાનું કાને આવ્યું? કેમ તે સ્વપ્ન નથી આવતું? કહે તે તરફ ઘણું છે. જ્યાં તિરસ્કાર ઘણુની દૃષ્ટિ રહી છે તે પદાર્થ સ્વપ્નમાં પણ આવતું નથી. અને જેને અંગે કાયિક સંસર્ગ છે. તે વગર ધાર
એ પણ આવે છે. પરિણામ એ કાયાને વર્તનને ગુલામ છે. “મન જાય તે જાને દે, મત જાને દે શરીર, બીન લગેલા કામઠા, કયું લગેગા તીર.” આથી ત્રણેને જુદા આશ્રવ માને છે. ત્રણે જગેના ત્રણે ભેદ જુદા ગણાવત નહીં. હવે પચ્ચકખાણમાં “મણું, વાયાએ, કાણું ત્રણ જુદા કેમ કહે છે ? કાયા એ પણ આશ્રવના, વચન એ પણ કરમ લાવવામાં ભાગ ભજવનારી ચીજ છે. આથી કાયાને વશ કરવાની પ્રથમ જરૂર છે. મન વચન વગરની કાયા એ જ જીવને ઊ૨પાયરીએ મૂક્યા છે.
એકેન્દ્રિય ઊંચે શાથી આવ્યો?
સૂમ એકેન્દ્રિયપણાથી ઊંચે આવ્યા, નિગોદમાંથી વિકસેન્દ્રિયપણામાંથી, અસંસીપણામાંથી, જાનવરથી ઊંચે આવ્યા ત્યાં ક્યારે મન
Page #406
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૮૦ સુ
૧૦૫
હતું? મૂળમાં જ ત્યાં મન નથી તે મનની વાત કયાં ? કહેા વગર મને કાયા માત્રથી વેઠેલુ' દુઃખ, વગર મને કાયાથી સહન કરેલી પીડા, એ જ ઊ'ચી સ્થિતિએ લાવનારી થઈ. કરમ આશ્રવ વિગેરે સમજતા ન હતા, તે વખતે વગર ઈચ્છાએ વગર સમજણે કાયા માત્રના દુ:ખ વેઠવાથી ઊંચા આવ્યાં, તે આજ ધરમની ધગશ છે, જીવાદિક સમજીએ છીએ, પરિણામ મજબુત રાખવા માગીએ છીએ, પણ જગ્યા લપસણી ચીકણી હાવાથી ખસી જવાય, એમાં હાંસીનું સ્થાન નહીં, વગર પડે ચઢે તે બહાદૂર, બાકી પડે તેમાં નવાઈ. નથી આ મનેાગ-વિચાર એવા ભ્રયકર છે એમાં ન પડે તેમાં નવાઈ. શાસ્ત્રકાર કહે છે કે માક્ષમાગ પ્રાપ્ત કર્યાં ને વગર પડયા મેાક્ષ સાધીલે તે અન'તમાના અસખ્યાતમ ભાગ. પડયા નહીં, પામ્યા ને સીધા મોક્ષે ગયા એવા મેક્ષે જનારા કેટલા ? તથા તેમાંથી વધારે કયા ? આ પ્રશ્નના ઉત્તરમાં જણાવે છે કે, જે અનાકાળ અન તીવખત પડેલા ઘણા અસંખ્યાત સખ્યાત ઉત્સર્પિણી પામ્યા પછી પડનારા ઘણા, અખંડિતમાગ પામી માથે જનારા અનતે અસ`ખ્યાતે એક-અનતે એક ટકા મળે, અસ ખ્યાતે સંખ્યાતે એક ટકા મળે.
કાયાથી ન પડયા તે પુરુષાત્તમ ગણાયા
અહીં મોક્ષમાની મુસાફરીમાં વિચારની ચીકણી જમીન એવી છે કે સંવરની માક્ષની ઈચ્છા છતાં કયાં લપસી પડીએ તેના પત્તો નહિ પશુ મનથી પડી ગયા, અધમ સ્થિતિમાં આવી ગયા, પણ કાયાથી ન પડયા તે તેનું નામ પુરુષાત્તમ. દીક્ષિત થયા, મનથી પડયા, અધમમાં અધમ રીતિએ પડયા. અધમ સ્થાને પડયા છતાં કાયાથી ન પઢયાતા ઉત્તમપુરુષ ગણાય. રથનેમિ પેાતાની જ ભેાજાઈ સાધ્વી પાતે પથા તે પડચા અને રાજીમતીને પાડવા માંગે છે. ખુલ્લા શબ્દોમાં બેશરમ થઈ આલ્યા. બેશરમ થઇ ખાલવાના વખત ઘર સબંધ તેમનાયજીનો સ્ત્રી, પેાતાની માટી ભાજાઈ માતા તરીકે રથનેમિના વર્તાવ નેમનાયછ આગળ પુત્ર તરીકે, તેવા મનુષ્ય પિતાની જગાપરની સ્થિતિમાં રહેલા તેની સ્રીમાં કીચડમાં ખુંચેલા ચારે બાજુ છાંટા ઉડાડે, સ'સારના કીચઢમાં કૂદી ચારે બાજુ છાંટા ઉડાડે, પાતે સાધુ, રાજીમતી સાધુતામાં, મોટાભાઈની સ્ત્રી એ વખતે વિચારની કાઢિ યાં સુધી ગઇ હશે? જ્યાં સુધી વયનુ વર્ણન કરે છે, ત્યાં સુધી રસ્તા હતા. આપણે એ સંસારમાં સરક્રીએ
Page #407
--------------------------------------------------------------------------
________________
૧૭૬
શ્રી આગમ દ્વારક-પ્રવચન-શ્રેણી વિભાગ પાંચમે
બેમર્યાદાપણું એક દીયર, માતા સમાન ગણાતી મોટી ભાભી, ખરાબ વિચારના વિષયમાં બોલે છે. યાવતુ સંસારમાં સરકવાનું કહે છે. એકજ સતી એના સંગની એકાંત સ્થિતિની પ્રલેભનની અસર ન થઈ, દઢ થઈ. રથનેમિની કઈ કોટિ બાકી નથી. સાધુના લેબાશમાં તીર્થ". કરને કુટુંબી સગો ભાઈ પણે માતા સમાન ગણાતી સાર્ધ તરીકે રાજીમતી, તે આગળ આ વિચા, અધમતા લાયકાત ફળ વિચાર્યા વગર જાહેર કરે તે કઈ સ્થિતિમાં આવેલ છે જોઈએ. એ છતાં ઉત્તમ પુરુષ ગ. એક જ કારણ આપ્યું? એના મન વચનને બચાવ કરી શકીએ તેમ નથી. શાસ્ત્રકાર ત્યાં નિરુપાય ગણાવે છે. એક જ બચાવ કરીએ છીએ કાયાથી સાબીત રહ્યા. તેમાં સામાન્ય પુરુષ " કહેતાં ઉત્તમ પુરુષ કહીએ છીએ, એક ક્ષત્રિય કુળને સુભટ અબળા જા ને એકાંતમાં દેખે છે, તે નિઃશસ્ત્ર નિરાધાર એક દેવાંગનાને હરાવે તેવા રૂપવાળી, પરિચયમાં આવેલી, લજજાને વહાલી ગણનારી, સંબંધમાં આવેલી એવી અબળાના એકાંત સ્થાળમાં થએલા સંગને અંગે પુરૂષ વાંછનપણું ન કર્યું, નહીંતર અધમ બન્યું હતું તે શી સ્થિતિ છે તે પ્રમાણે વર્તનમાં ઉતર્યો હતે તે એને મને ચપટી હતું. પણ ઉત્તમ ભાગ્યશાળી કે આટલે વિચારે ગએલે છતાં પણ સતીના વચન માત્રથી ઠેકાણે આવ્યા. આવી સ્થિતિએ આવે ગુરો સતીના વચનથી ઠેકાણે આવે. તે તેનામાં ઉત્તમતા ન હોય તે બને નહિં.
एवं करंति सबुद्धा पंडिया पवियक्खणा । વિજિગતિમાસુ જ એ પુરુષોત્તમ ઉત્તા ફાજિક, કાયાને કાબુમાં રાખતાં મન-વચન આપોઆપ કાબુમાં આવી જશે
ભેગથી નિવૃત્તિ પામી ગયા. મનવચનને અંગે શાળામાં કાળી સાઈડ, છતાં કાયાની સાઈડ ઉજળી રહેવા ખાતર ચૌદ પેવીં શ્રત કેવળીઓએ રથનેમિને ઉત્તમ પુરુષ ગણ્યા. આપણે કિયાથી અલિત થઈએ તો પાછી કરો; પણ મન બગડે છે તે કંઈ નહીં, પણ ક યાને કાબુમાં રાખે તે મન વચન એને આધીન છે. આટલા માટે ક્રિયાકાંડ કાયાથી થતા હોય, મારું મન વચન બગડવા દેવાનું કહેવું નથી, પણ મન વચનના બગાડાને લીધે કાયાને ન બગાડજે, કાયાને મજબુત પકડી રાખે. આ સ્થિતિએ ક્રિયા કરવાને જે વિચાર કરવો તે તે માત્ર
Page #408
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૮૧ મું
૧૭
ગોદાવા જેવા તે બીજી પુતળીના હાઈ સમજવા. અહીં મનેથી સાંભળે ને ભાડુ બોલી દે. ત્રીજું રૂપ કાનેથી આવે ને હદયમાં ઉતરે. તેમ જે ધરમના વચને સાંભળી બીજે કાને કે મેંઢે ન જવા દે, પણ ત્રીજી પુતળીની માફક હદયમાં ઉતારે. કળિકાળના કહ૫વૃક્ષ ન બને. આ ત્યાં નિશ્ચય કર્યો. આ ઉત્તમ, આ મધ્યમ, આ હલકી પૂતળી બાઈનું દૃષ્ટાંત છે. તેમ અહીં ધર્મરત્નને લાયક ૨૧ ગુણ સાંભળ્યા પછી કાંઈ નહિં. સેંસરા કાણાવાળી પુતળી જેવા થયા. રઈમાં બધું સારું હોય, એક કઢી બગી હોય તે ન ખમાય. તે ૨૧ માં એક પણ ગુણ ઓછા હોય તે કેમ ખમાય? એ વિચારે તો કલ્યાણની શરૂઆત રૂપ વિજ્ઞાનભૂમિકામાં છે. એવી ત્રીજીએ આવેલ જગતના હીરા રને કાકા મામા કહેવાના, અહીં તેથી મસાલું કે ભાગીદારી મળે નહીં તેમ આ જે દુનિયાનાં રને હીરામેતી તે કહેવાનાં હીરામોતી ૨ને છે, ખરા રન હીરા મોતી તે નથી, ત્યારે ધર્મ એ જ રત્ન છે. આ ત્રીજી ભૂમિકાએ આવેલે વિચારે હવે ધર્મરત્ન જાણે, ઉત્તમ ચીજ જાણી એટલે આકાંક્ષા થાય તે રવાભાવિક છે. આકાંક્ષાવાળે કેણું હોય ને તે પ્રયત્ન કેમ કરવા તે અધિકાર અગે વર્તમાન.
પ્રવચન ૧૮૧ મું
ભાદરવા વદી ૬ રવિવાર શાસ્ત્રકાર મહારાજાએ ધર્મરત્ન પ્રકરણ કરતાં જણાવેલા ૨૧ ગુણે ને તેનાં દષ્ટાંતે સાંભળી જાણી શક્યા. આથી શ્રોતા શ્રવણ અને જ્ઞાન બમિકા પામી શક્યા. આથી તે પ્રાપ્ત થયા છતાં વકીલાતની દૃષ્ટિએ શાઓ ઉકેલવાનું કહેવામાં આવે, ત્યાં સુધી કલ્યાણનું પગથીયું મંડાતું નથી. અસીલની માફક કેસની જોખમદારી સમજવામાં આવે, વકીલ તનતોડ મહેનત કરે, પણ અંદર સમજે કે “જશે તે જોશીના તે મરશે તે મોચીના” અંદર કશું નહિં. તેમ શાસ્ત્રકાર આમ કહે છે. આ લેવાલાયક, આ છેડવાલાયક ગણ્યું છે તે વકીલાત થઈ પણ અસીલ સમજે છે કે મારું લેણું બગડે છે. જે ખમકારી પિતા ઉપર સમજે છે. તેમ શાસકાર તે દીવાનું અજવાળું છે. પણ મારું પિતાનું આમ બને છે, એ સ્થિતિમાં આવે.
૨
Page #409
--------------------------------------------------------------------------
________________
૧૭૮
શ્રી આગમ દ્વારક-પ્રવચન-કેન વિભાગ પાંચમે બીજી ભૂમિકાએ આવેલે કેવળ વકીલાત કરી જાણે
વકીલ કેરટમાં બેલતે હેય પણ વકીલના બેલવા માત્રથી વાદીએ પ્રતિવાદીએ જોખમદારી સમજી લેવાની છે તેમ અહીં શાસ્ત્રકાર આરંભ પરિગ્રહ કરનારા નરકે જશે, તેથી કહેનારા નરક નહીં જાય પણ હું કરનાર નરક જવાને. સમયગદર્શનાદિ આરાધનારો મેસે જશે તે શાસ્ત્રનાં પાનાં મેક્ષે જશે? વકીલને વાદી તરફની કે પ્રતિવાદી તરફની જોખમદારી નથી. આને બગાડે કયાં? બેઈમાનીથી વર્તે તે. તે સમ્યગદર્શનના આરાધનથી મેક્ષ મેળવી શકે એમ કહે તે વાંધો નહીં, પણ વકીલ અનુચિત વિશ્વાસઘાતનું કાર્ય કરે છે, વકીલને વકીલાત કરવાને હક નથી. તેમ આ નિર્જને બંધ, બંધને નિર્જર, મોક્ષનાં કારણેને ભવનાં કારણે ને ભવનાં કારણેને મેક્ષનાં કારણો બતાવે ત્યાં વિશ્વાસઘાત છે. કેટલાય વકીલને રરકારે ઘેર બેસાડયા. કેસની રીતિમાં વિશ્વાસઘાત કરે તે ઘેર બેડે, આ શાસ્ત્રોને કુશાસ્ત્ર કહેવા લાગ્યા, એ કેસના પરિણામની જોખમદારી વકીલને ઘેર નથી, પણ રીતિની જોખમદારી પહેલી છે. આ શા આરંભાદિકને અંગે નરકે જવાનું, આરાધનાને અંગે મોક્ષે જવાનું જણાવે, તેમાં શાસ્ત્રને મલે કે નરકે જવાનું નથી, પણ આ પદાર્થ નિરૂપણમાં જોખમ થઈ જાય. આશ્રવને સંવરને સંવરને આશ્રવ ઓળખાવે. દેવગુર ધર્મને વિરુદ્ધપણે ઓળખાવે, રીતિમાં ફેર થાય તે આબી જાય. તેમ એને કુશાસ્ત્ર કહીએ જે અવળું નિરૂપણ કરે છે. તેમ શ્રવણ જ્ઞાનની ભૂમિકાએ આવેલે કેવળ વકીલાત કરી જાણે કમને આશ્રવ અને બંધ
તમે તમારા આત્માને કયારે કહ્યું કે પાંચે ઈદિ કર્મના દ્વાર છે. વરસાદની છાંટ આવે તે બારણું બંધ કરીએ, અને કરમને પ્રવાહ આવે તેની બિલકુલ દરકાર નથી. પાંચ ઇદ્રિ આશ્રવ છે. ઇદિય કસાય અવય” કણ નથી બોલતું ? અહીં ચમકારો પણ થયો? પાણીના છાંટાથી ડરનારા એ કર્મની નાબતેમાં ઘેર નિદ્રામાં છે. જેને ઉપાય હાથમાં છે એવાથી જે ડર છે, એ ડરની અપેક્ષાએ કર્મો આવે છે, કર્મો આવે છે તે ધકેલ્યાં જાય તેમ નથી, આવ્યા પછી તમારી બહાદૂરી કામ ન લાગે. દિળે પડયે ધૂળ લે, લે ને વે. આશ્રવ દ્વારથી કર્મ બંધાય ને બંધાય. આશ્રવ અને બંધને આંતરું નથી. આશ્રવ થાય
Page #410
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૮૧ મું
૧૯
તે કઈ જગોપર નથી, જે જે કમનો આશ્રવ તેને બંધ તે ખરો જ. બંધ પહલે સમયે બંધાય, બીજે સમયે ભગવાય અને ત્રીજે સમયે છૂટી જાય. બંધ એ આશ્રવ વગર થતું નથી. આશ્રવ બંધ કર્યા વગર રહેતું નથી, તે જ્યારે એક સાથે રહેનારા, એક કાર્યના બે વિભાગ કહો, અને એના જ છે. આશ્રવ થાય ને બંધ ન થાય તેમ છે જ નહીં, આ નિયમિત છે તે આશ્રવ ને બંધ બે તત્વ માનવાની જરૂર નથી. નવ તવમાં આ બે તાવ જુદાં માનવાની જરૂર નથી. જાફ: બકરી કાઢતાં ઊંટને પ્રવેશ થયો. ઈંદ્રિય નામને આશ્રવ સાબિત કરતાં બંધ (તત્વ) થાય છે. પણ નીકમાં પાણી આવે એ કયારામાં આવે. કયારામાં બાજરી વાવી હોય તે બાજરીને છોડ, જુવાર મઠ મકાઈ જે કાંઈ હોય તે પાણીને મકઈ મઠ જુવાર કહેવા તૈયાર ન થવાય. જે વખત કયારામાં પાણી આવ્યું છે તે વખત બાજરી મઠ મકઈપણું નથી, પાણું છોડ ને જરૂર ઉત્પન્ન કરે છે, છેડો પાણી વગર થતું નથી, તેટલા માત્ર પાણીને છોડ મનાય નહિં. તરત કહેવું પડશે કે પાણી વિભાગ વગરની ચીજ, છેડો વિભાગવાળી ચીજ છોડ એ કાર્ય, પા કારણે કાર્યરૂ૫ છોડ છે. એ વાત આશ્રવની જગો પર સમજો, જગતમાં કમની વર્ગમાં વિ :ગ નથી
આશ્રવ કર્મ આવા રૂપે છે, અને જે વિભાગે જ્ઞાનાવરણીયપણે દર્શનાવરણીય વિગેરેપણે બંધાવવાને વિભાગ ક્યાં થાય છે ? બંધ વખત કે આશ્રવ વખત એ વિભાગ નથી. જેઓ જાણતા હશે તે જરૂર આશંકા કરશે. શાસ્ત્રકારોએ જ્ઞાનાવરણીયનાં આશ્રવનાં કારણે દર્શનાવરણયનાં વગેરેના આશ્રવનાં કારણે ચારિત્રમેહનીયનાં આશ્રવનાં કારણે, ચારે ગતિનાં આશ્રવનાં કારણે, વિગેરેનાં આશ્રવનાં કારણે કેમ બતાવ્યાં? તમારી અપેક્ષાએ બંધના કારણેમાં લઈ જવાની જરૂર હતી. હેમચંદ્ર મહારાજે આશ્રવનાં કારણે બતાવ્યાં છે. આશ્રવના છે ત્યારે જ હોય. જગતની કર્મની વર્ગણામાં ભેદ હોય, તે જ આસવમાં ભેદ હોય. જ્ઞાનાવરણીયના દર્શનાવરણીયના વિગેરેની કર્મના ભેદવાળી વગણ હતું તે આશ્રવમાં ભેદ માનત, પણ કર્મનાં પગો કોઈપણ પ્રકારનાં મેદવાળાં નથી. જેમ નદી કુવાનું તળાવનું પણ બાજરી મકાઈ મઠ મગરૂપ નથી, ત્યારે એક જ રૂપ છે. એક રૂમ
Page #411
--------------------------------------------------------------------------
________________
૧૮૦
શ્રી આગમેતારક-પ્રવચન-શ્રેણી વિભાગ પાંચમે પાણી જુદા જુદા ખેતરમાં જઈ જુદા જુદા બીજની સાથે મળે, તેથી જુદાં જુદાં ઝાડે છેડવાં ઉગે, પણ પાણીમાં કઈ જ વાર મઠ સગપણું નથી. જગતની જુદી જુદી કર્મવર્ગણામાં જ્ઞાનાવરણીય દર્શનાવરણીય વિગેરેને જુદે જુદે એક ભેદ નથી. શરીરમાં ખેરાક છે, એ દરેકના કઠામાં ખોરાક જાય છે. લોહી માંસ હાડકાં ચરબી થાવ છે. રાકમાં લેહી હાડકાં માંસ ચરબી છે? ખોરાક સામાન્ય સ્વભાવવાળો છે, પણ કોઠામાં ગએલ રાક સાત ધાતુ તરીકે આઠમા મળ તરીકે વહેંચણ કરી દે છે. જેમ ખેરાકમાં આઠ ભાગ ન હતા, જોરમાં ગયા પછી એ જ ખોરાકના આઠ ભાગ થયા. તેમ કર્મવર્ગણા રે આત્માને લાગે તેમાં વિભાગ હોતું નથી, પણ જઠરમાં જતાં અનુક્રમે આઠે વિભાગ થઈ જાય છે, તેમાં જેના શરીરની જે સ્થિતિ તે પ્રમાણે વિભાગ પડે છે. ચરબીવાળાને ચરબી વધારે ખેચે છે, લેહી ગરમાગરમ હોય તે ખોરાકમાંથી ગરમાગરમ પુદગલે લે છે, તેમ જેવા આત્માના પરિણામ હોય તેમ બંધાએલા કર્મના પરિણામ પ્રમાણે ફરક પડે છે. તેથી કષાય ક્ષય હોય તેને કષાયનાં પુગલે વળગશે નહિં. લેહી ફરતું છે તે અંગેને ભાગ મળે. લેહી ન ફરતું હોય તે અંગને ભાગ ન મળે. તેમ જ પ્રકૃ ત બાંધતે હોય, વેદત હોય તે જ પ્રમાણે તેને ભાગ પડે આથી શાસ્ત્રકારો કહે છે જે બંધાતું હોય તે જરૂર વેદાતું હોવું જોઈએ. જે વસ્તુ શરીરમાં નથી તે પ્રમાણે આવેલાં પગલે થતાં નથી જે વસ્તુ આપણામાં નથી તે વસ્તુપણે પરિણમે નહિં. દરેક સમયે જીવ સાત આઠ કર્મ કેમ બાંધે છે? તારા શરીરમાં દરેક ક્ષણે બરાક સાત આઠ ભાગમાં કેમ વહેંચાય છે? પેટમાં આવેલે ખેરાક દરેક ક્ષણે સાત આઠ રૂપ પરિણમે છે. જે ત્યાં અડચણ તે આત્મામાં આવેલા સાત આઠ કેરાના સાત આઠ ભેદ થાય તેમાં નવાઈ શું ? દરેક સમયે જીવ આઠ સાત છે અને એક પ્રકારે કર્મ બાંધે છે
દરેક સમયે આ જીવને કર્મ બંધાય એ શું? એકે રૂંવાડે કર્મ બાંધવાની મરજી નથી કર્મથી છૂટવાની ભાવના છે, છતાં સાત આઠ કર્મ કેમ બંધાય છે? લગીર બારીકીથી વિચારવાની જરૂર છે. જ્યાં સુધી જીવ લગીર પણ કપ, ચલાયમાન થાય ચેષ્ટા કરે એક ભાવથી બજા ભાવમાં પરિણમે ત્યાં સુધી આઠ કે સાત ને ઇ પ્રકારનાં કમ બાંધે ને એકવિધ પણ બંધે. અગીઆરમેથી શાતાનીયને જ બંધ છે. આ જીવ દરેક સમયે જયાં સુધી લગીર પણ ચહન ક્રિયામાં છે.
Page #412
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૮૧ મું
આંખની પાંપણ-સંપાનું ફરકવું એટલે માત્ર પણ જયાં તેમ છે, જ્યાં ચાલવું છે ત્યાં નકકી આઠ સાત છ પ્રકારે બાંધવાયા છે હાય, અબંધક હાય નહિં. આ વાત શાસ્ત્રની રાખી મેલીએ સરણધીર્ય. ધાળે હોવાથી જે આકાશપ્રદેશમાં કેવળીએ હાથ મે બીજે સમયે
એ આકાશ પ્રદેશમાં હાથ મેલી શકે કે નહિં? ના નહીં. તે આકાશપ્રદેશમાં બીજી વખત હાથ મેલો તે ન મેલી શકે. યોગનું ચલપણું આકાશ પ્રદેશનું બારીકપણું તે કેવળીને પણ આધીન મહિં, એટલા બારીક ગની ચંચળતા તેરમાના છેડા સુધી. વેગની ચંચંતા માની તે ત્યાં સુધી કર્મબંધ વગરને હાય નહીં. અનાદિની જીવને લાગેલી તૈજસની ભઠ્ઠી
હવે દુનિયામાં આવીએ. શરીરમાં લેહીનું ફરવું એ જલદી વેગે છે, એમાં કોઈ ના કહે તેમ નથી. સીધી લાઈને એ વેગ હોય તે મીનીટમાં માઈલ થઈ જાય. આ વાતને મગજમાં રાખી આગળ વધે. લેહીમાં જીવન હોય ત્યાં સુધી ઉષણતા છે. જીવન ન હોય તેમાં લોહીમાં ઉષ્ણતા ન હોય. એ ઉષ્ણતા ગરમીની-અગ્નિની નથી, જેમાં ધુમાડી નિકળે; અનાદિની જીવ સાથે લાગેલી ભઠ્ઠી, આ સગડી કારમીર દેશવાળાની માફક ગળે બાંધી ફરે છે તેમ છે. એટલી ઠંડી કે હાથમાંથી રૂપીએ પડી ગયું હોય તે તપાવી લઈ શકે, નહિંતર આંગળામાં રહે નહિં. તેમ આ જીવ એક ભઠ્ઠી જોડે લઈ ફરે છે. ભદ્દી અબૂઝ, એની વિચારણું કરશે તે જીવ અનાદિને છે એ ખ્યાલમાં આવશે. અનિને
સ્વભાવ છે કે આવ્યું બાળે ને નવું માગે. આગને સ્વભાવ ખરો કે મળ્યું બાળ ને નવું માગે. બુઝાઈ ગઈ પછી ગાડા ભરીને મળે તે કામનું નહીં આ ભઠ્ઠી મળેલા ખોરાકને પરિણુમાવી દે ને નવો માર્ગ. બળીને રાખડો થએલે બાર મણ હય, તેથી અગ્નિ ન સળગે; તેને તે નવું જોઈએ. તેમ આ તેજસ-ભઠ્ઠીને પણ ચાહે તે ચાર મણ રાખે શરીર પાસે હોય તે કામ ન લાગે, ન મળ જોઈએ. એ જઠરની ભઠ્ઠી નવી થતી જ નથી. બુઝઈએ બુઝઈ. આ વાત લક્ષ્યમાં લેશે તે તેજસ કામણ શરીર અનાદિથી જીવને લાગેલા છે. તજસની ભઠ્ઠી નવાં દૂગલ લે પરિણુમાવે નવાં ન મળે તે બુઝાય. આથી આ તેજસની લઠ્ઠી બુઝાઈ નથી. અનાદિથી આ ભઠ્ઠી ચાલતી ન હોય તે અત્યારે રાક પચાવી શકીએ છીએ, ન લઈ શકીએ છીએ, તે અનતે નહીં.
Page #413
--------------------------------------------------------------------------
________________
૧૮૨
શ્રીઆગમ દ્વારક-પ્રવચન-શ્રેણી વિભાગ પાંચમે જઠરની ભઠ્ઠી કોટે વળગાડી ભૂત ભમી રહ્યો છે. ત્યારે કહે કે જ્યાં સંસારી જીવ છે ત્યાં ભદ્દી છે, ભઠ્ઠી છે ત્યાં જીવ છે. તેજસ ત્યાં જીવ ને જીવ ત્યાં તૈજસ છે. સંસારમાં કોઈ જીવ તેજસ વગરને નથી. તત્વ એ છે કે આ જીવ અનાદિની ભઠ્ઠી જોડે લઈ ફરે છે. તે મેક્ષ ન પામીએ ત્યાં સુધી ગળેથી છૂટે નહિં. જ્યારે આ સ્થિતિથી તેજસ ઉષ્ણુતાગુણવાળું નકકી થયું. તે લેહીમાં રહેલી ઉષ્ણતા તેજસના રોગે છે. આઠ પ્રદેશે સિવાય આત્માના દરેક પ્રદેશ ઉકળતા પાણી માફક ઊંચા-નીચા ફરે છે
આત્માના પ્રદેશ ઉકળતા પાણીની પેઠે ચલાયમાન છે. ચલાયમાન છે તેને જ કર્મ લાગેલાં છે. નાભિ પ્રદેશના આઠ પ્રદેશ ને ચલાયમાન નથી. અનાદિ કર્મસંબંધ વગરના પ્રદેશ આઠ જ છે. આ પ્રદેશ આ બાજુ લાગતું નથી. આમ આત્માના મધ્ય ભાગમાં આઠ દેશે છે તેને કર્મપ્રદેશ લાગતા નથી. તેથી આઠ પ્રદેશ નિર્મળ કહેવાય છે. જે સંદ કરે છે ફાંદામાં પડે છે. આઠ સિવાયના પ્રદેશે ચલાયમન થાય તેથી તેને જ કર્મ બંધાય છે. આઠ ફંદ કરતા નથી તેને ફાંદામાં પડવું પડતું નથી. અહીં આઠજ ફંદ નથી કરતા, બાકીના બધા ફંદ કરે છે. ફુદ કરે તે ફાંદામાં પડે છે. ઉકળતું ખળખળતું પાણી તે માફક ઉંચા નીચી આત્માના પ્રદેશ ભમી રહ્યા છે. એક બાજુ લેડીનું ફરવું. આત્મા સાથે તેજસ છે બધા પ્રદેશે અળવિચળ થઈ રહ્યા છે. આ સ્થિતિ વિચારો. લેહી સાથે છે ઉષ્ણુતા છે તે તૈજસના ઘરની છે. જેનામાં ગતિ વધારે તેમાં વિદ્યશક્તિ વધારે. જેમ ગતિ તેમ વીજળી. જેમ વીજળી તેમ પાવર. જેમ આત્મા પ્રદેશે ફતે રહે પછી કર્મવર્ગણાને ચોંટાડે તેમાં નવાઈ શું? તૈજસ ચળ છે તે લેહી સાથે તૈજસનું ફરવું રહે, તેથી જીવન. લેહીનું ફરવું બંધ તો આત્માનું ચાલવું બંધ. આથી લેહીને ને આત્માને વેગ કેટલે? આથી સમયે સમયે કર્મ ખેંચે ને બંધાવે. આથી દરેક સમયે કર્મને જીવ ખેંચે છે. અહીં સંવરનું પડદામાં રહેલી આત્મા બહારનાં કર્મોને તેટલાં ગ્રહણ કરશે નહીં, તે તન્મય કરશો નહીં. અધ્યવસાય અનુસાર કર્મ બંધાય
પહેલાં આઝવરૂપે કર્મ આવે, જે જે કર્મ વેદાતા હોય તે વેદાતા કર્મ પ્રમાણે આવેલાને વિભાગ પડે. ગતીએ કેટલાકને કફ થાય છે,
Page #414
--------------------------------------------------------------------------
________________
હ
પ્રવચન ૧૮૧ મું પછી પાણી પીએ તે પણ કફ પરિણમે, ચરબીવાળાને પાણી પીવાથી ચરબી વધે, કહો આશયથી પાણીમાં ચરબી કફ નથી, પણ આશય પ્રમાણે કર્મ પરિણમે છે, તેમ અહીં આશ્રવમાં આવતાં કર્મ એક રૂપ છે, પણ આત્માના અધ્યવસાય વેરાતાં કમેને અનુસરી બંધ થાય છે. તેથી આશ્રવ-બંધ તત્વ જુદાં માનવાની ફરજ પડે છે. જ્યાં આશ્રાવ ત્યાં બંધ છે. એક તત્ત્વ માની શકીએ. આશ્રવ એક રૂપ ને બંધ અને રૂપ. પાણી એક રૂપ, વિકાર અનેક રૂપ. એટલા માટે બંધ તત્તવની જુદી જરૂરીયાત ખડી રહે છે.
આ આશ્રવ બોલ્યા. તમે સામે સાંભલ્યું તે વકીલાતમાં ન લઈ જાવ તે સારું. સાંભળનારને કે સંભળાવનારને જોખમદારી કેટલી લાગી? શાસ્ત્રકારે ઇન્દ્રિયને, કષાયોને, કિરિયાને આશ્રવ ગણે છે. અહીં તને વકીલાત, કેઈ આપતું નથી. તારી જોખમદારીએ વાત કર. જિનેશ્વરે કહા સિવાય તવ છે જ નહિં. અને જે જે તત્તવ તે તે જિનેશ્વરે જ કરવું છે, આ મુખત્યારનામું શાસ્ત્રને મળી ગયું છે. અત્યારે તારી જોખમદારી સમજ. મારા આત્મામાં ઈન્દ્રિયેનાં કાણું પડયા છે, તેમાંથી કર્મને પ્રવાહ ભરાઈ રહ્યો છે. ડગલે પગલે વકીલની પેઠે વગર જોખમદારીએ બનેલ બનાવ કહેવા તૈયાર રહે છે. અસીલની પેઠે જોખમદારીથી વાત કરતું નથી. પગે બળતું જે. ડુંગરે બળતાની વાત કરે છે. તે આશય બંધ વગરને નથી, તે બીજાના બંધની આશ્રવની વાત શું કરવા કરે છે? એ તે જેમને પગ નીચે બળતું નથી, તે ડુંગરા બળતાની વાત કરે તે વ્યાજબી છે. જે નિરાશ્રવ જેવી સ્થિતિવાળા છે, તે જિનેશ્વર બળતાની વાત કરે તે જુદી વાત છે. તું સળગતા ઘરમાં ઉભો રહે છે, તું હજુ સુધી જ્ઞાનભૂમિકામાં છે. વિજ્ઞાનભૂમિકામાં પેઠે નથી. નહીંતર પગ નીચે બળતું સૂઝે, ડુંગરે બળતું પછી સુઝે. આપણે પિયા ફેરવનારા, ત્રણ લેકના નાથ જન્મથી મતિ શ્રુત અવધિ તથા દીક્ષા સાથે મન:પર્યવ જ્ઞાન છતાં ડુંગરા બળવાની વાત ન કરવા લાગ્યા. પ એલાયું ત્યારે ડુંગરા બળવાની વાત કરી. પગે ઠંડું થયું ત્યારે ડુંગરા બળવાની વાત કરી. આપણે તે પગે ઠંડું કરવાની દરકાર નથી. માત્ર ડુંગરા ઠારવાની દરકાર છે. અહીં વિજ્ઞાનભૂમિકામાં આવનાશ વકીલની પેઠે વાત કરનાર ન થાય. વિજ્ઞાનભૂમિકામાં આવેલા પિતાને આત્મા કેમ રખડી રહ્યો છે તે વિચાર કરે ત્યારે ત્રીજી ભૂમિકા, આ આ વકીલાતને ધંધે નહીં છે, ત્યાં સુધી ત્રીજી ભૂમિકાએ નહીં
Page #415
--------------------------------------------------------------------------
________________
બીઆગમ દ્વારક-પ્રવચન-વિભાગ પાંચમ
આવે ને કલ્યાણને આંગણે આવ્યો કે ન આવે તે કહી શકાય નહીં. ૨૧ ગુણ સાંભળનાર ત્રીજી ભૂમિકાએ આ હોય ત્યારે જ ખતમાં રત્નબુદ્ધિ કઈ જગેએ ન થાય. રત્ન એટલે ધર્મ, ધર્મ એટલે રત્ન, દુનિયાનાં રત્ન કહેવાનાં રત્ન લાગે, ધેમજ ખરું રત્ન લાગે, ધર્મ સિવાથ રત્ન જગતમાં નથી. વાસ્તવિક આજ રત્ન લાગે. એ માટે ત્રીજી ભૂમિકાવાળાએ ધર્મ એવ રત્ન, ધર્મ જ રત્ન, ધર્મ જ રન કરી અન્યાગ વ્યવચ્છેદ કરી દીધો. બીજુ અવધારણ લેવું ધર્મો રત્નમેવ, જેટલા ધર્મના પ્રકારો-દાન શીલ તપ ભાવ, હિંસાદિકની નિવૃત્તિ. જેટલા ધર્મો તે બધા રને છે. આ ત્રીજી ભૂમિકાની વિચાર શ્રેણિ પ્રયત્નની વાત આગળ છે. આ ઉભયાવધારણના વિચારો થયા. એ વિચારે બંધાયા તે કંઈક દિશા સૂઝી. એ દિશા કેવી તે અધિકાર અમે વર્તમાન.
પ્રવચન ૧૮૨ મું
ભાદરવા વદિ ૭ સોમવાર શાસ્ત્રકાર મહારાજા આગળ ૨૧ ગુણનું સ્વરૂપ તેનાં દૃષ્ટાંતે તેનાથી થતા ફાયદા જણાવી ગયા. તેથી શ્રોતાને બે ભૂમિકાની પ્રાપ્તિ થઈ એક શ્રવણ અને એક જ્ઞાન. શ્રોત્ર ઇંદ્રિયવાળા શ્રવણ કરી શકે છે. પિતાની ભાષામાં શ્રવણની પ્રાપ્તિ થાય તેને જ્ઞાન પણ સહેજે મળે છે, પણ તેથી કલ્યાણની દશાને માર્ગ આવતો નથી. તેથી બે ભૂમિકાઓ અનુતી વખત મળી ગઈ વ્યવહાર રાશિમાં અનંત કાળ થયા હોય તેવા અનંતી વખત બે ભૂમિકામાં આવી ગયા છે. ત્રીજ વિજ્ઞાનભૂમિકા આ જીવને હજુ મળી નથી. વકીલાતના ધંધામાં ફી મળે ઘરને નિભાવ ચાલે. આ જીવ શ્રવજ્ઞાનમાં ગયે, હંશીયાર કહેવા, માન મળ્યા, પારકા કેસ ચલાવનારને ફી મળે ને ઘરનું કામ ચાલે. આ જીવને અનંતી વખત કેસ ચલાવવાનું એને લીધે ફી મેળવવાનું થયું. પિતાને કેસ રજુ કર્યો જ નથી. ત્રીજી વિજ્ઞાનભૂમિકામાં પોતાને કેસ, રજુ કરી શકે છે. ઇંદ્રિય કષાય અગ્રત વિગેરે દ્વારાએ કર્મ આવે છે.
આ બધું બોલે તે વકીલાત છે. જગતને અસીલ ને જિનેશ્વરને જજ કર્યા. પિતે વકીલ તરીકે બેઠે. તું કર્મ બાધી રહ્યો છે તેને વિચાર ક્યારે કર્યો છે. કર્મના દ્વારે રેકવા માટે તારે આ જાણવાનું છે. એ ન રોકાયા
ત્યાં સુધી હું પોતે સબડે છે. પિતા માટે વિચારો કલિકાળના કલ્પવૃક્ષ સરખા બીજા માટે જે કહે છે તે વિજ્ઞાનભૂમિકામાં આવ્યું નથી. ત્યાં
Page #416
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૮૨
આવે ત્યારે જગતનું નહીં પણ મારું વિચારું, ખેડુત પિતાનું ખેતર ખેડે, વરસાદ આવે તે આખા જગત માટે આવે, પણ ખેડુત પિતાના ખેતર માટે તપાસે છે. તેનું ખેતર છડી વરસાદ આવે તે તેને મન ગતમાં વરસાદ નથી. બધાના ખેતરમાંથી મારું નથી વળવાનું, મારા ખેતરમાં વર કે નહિં એ ખેડુત તપાસે. આ ખેતર કરું પછી આખા જગતમાં વર હોય તે નકામું છે. આ ત્રીજી ભૂમિકામાં આવે તે; અને એમાંજ આપણે અનંતી વખત નાપાસ થયા. અનતી વખત જિનેશ્વરની કેટિનું ચારિત્ર પાલન છતાં ત્રીજી ભૂમિકામાં કેમ ન આવ્યો?
કષાય રહિત શુકલ વેશ્યાના દેશેન ક્રોડ પૂરવા સુધીના કાળ સધી જિનેશ્વરની કેટિનાં ચારિત્ર પાન્યાં. આ બધી વાત માનવી શી રીતે? અમને અનંતી વખત ચારિત્ર મળ્યું, કષાયમંદતાવાળું શુકલલેશ્યાવાળું, રુદ્ધ લાંબા કાળનું ચારિત્ર અનંતી વખતે મળ્યું છે તે માનવું શી રીતે? વિજ્ઞાન ભૂમિકાએ જઈ એક નેકાર ગણ્ય હેત તે બસ. જ્ઞાનભૂમિકાએ જઈ આવું ચારિત્ર અનંતી વખત પાવુ છતાં કાર્ય ન થયું ને કાર પામ્યો હતે જે વિજ્ઞાનમાં જઈને તે, બસ હતું. તે વિજ્ઞાનભૂમિકામાં ન જવાથી જ્ઞાનભૂમિકામાં જવાથી ઉત્કૃષ્ટ્ર ઉંચું ચારિત્ર પાળ્યું તે અનંતી વખત નકામું ગયું. આત્મકલ્યાણની અપેક્ષાએ નકામું કહે છું. અત્યારે સવાલ કલ્યાણને છે. આ વાત બેસે કયારે ? અનંત વખત ચારિત્ર મળ્યું પાડ્યું કાડ પૂરનનું શુકલેશ્યાનું ચારિત્ર પા તે શી રીતે માનવું ? પ્રથમ વિચારો. અનંત કાળ વ્યવહારરાશિમાં થયે હોય તે કયા સંજોગમાં ન આવ્યો હશે. ચકડોળ ફરતું હોય, કયો છોકરા કઈ દિશાએ કેટલી વખત આવે તેને પત્તો શે ? એક કલાકના ચકડોળમાં ખુરશી પર બેઠેલે છેકરે કેટલી વખત કઈ બાજુ આવે તેને પત્તો નહીં, તે અનંતા કાળના ચકડોળમાં ચઢેલે જીવ કઇ દિશામાં સર્વ સ્થાને પોતે વ્યાપ્ત કરી ચૂકી છે. હવે જે જે વખત કેવળજ્ઞાનની હૈયાતી, તીર્થકર ક્ષપકશ્રેણિ ઉપશમશ્રેણિની શુદ્ધ ચારિત્રની હૈયાતી હતી, તે તે વખત આ જીવ હાજર ન હોય તે કહી શકાય ખરું? તે તે વખતના તે આચારમાં આને દાખલ થવું પડ્યું હોય, શ્રાવકના કૂળમાં વગર ભાવે સાધુપણું હે, શી રીતે વર્તવું પડે?
૨૪
Page #417
--------------------------------------------------------------------------
________________
શ્રી આગમઢા-પ્રવચન-શ્રેણી વિભાગ પાંચમે તે વખતે જે સાધુને રિવાજ. સાધુમાં રાત્રિભોજનની બંધી છે, ચારિત્ર લેનારાએ ભલે ગમે તે કારણે લીધું હોય પણ સાધુપણામાં કેમ વર્તવું પડે? તે વખતે ચાલતી રીતિએ વર્તવું પડે. જે સમુદાયમાં દીક્ષિત થાય તેમની રીતિએ વર્તવું પડે. કેવળજ્ઞાનીના વખતમાં તેણે દ્રવ્યથી સાધુ થાય તેને પણ કેમ વર્તવુ પડે? એ લાનમાં જ વર્તવું પડે. દ્રવ્યથી થએલે સાધુ બોલવામાં લાયકીથીજ એલ. દ્રવ્ય ચારિત્રને વર્તાવ કાળાનુસાર કરવો જ પડે.
વિચારો, આજની રીતિએ મહાવ્રતની આરપારન સ્થૂળરેખા ભાવ વાળાને કે ભાવવાળાને ચલાવવી પડે છે. આજ કાલ બકુશકુશીલ મહાવ્રત છે. જે વખતે ઊંચી રેખાનું ચારિત્ર હોય તે વખતે વગર ભાવે પણ કેમ ચાલવું પડે? કર્મક્ષયના મોક્ષના મુદાથી ચારિત્ર ન લીધું હોય અને એક દેવકાદિની ઇચ્છાથી લીધું હોય તે વર્તવું શી રીતે પડે? ઝવેરીની ટેળીમાં બેઠેલાએ ભાવે કે કભાવે ઝવેરીની લાઈન રાખવી પડે છે. ગરાસીયાઓ ઘરમાં રામ ઉકાળી ખાતા હોય તે ઘી ખાધું છે એમ જણાવવા માટે. દીવેલ લગાવી પણ નીકળવું પડે. બેઠકની શોભા ખાતર ઘેર ઘેંસ-રાબ ખાતા હોય તે પણ દીવેલ લગાડી નીકળવું પડે. જે ક્ષપક શ્રેણિ–ઉપશમ શ્રેણિ કેવળી વિગેરેની લાઈનમાં દ્રવ્યથી બેસવું હોય તો કઈ લાઈને બેસવું પડે? કહે ચારિત્રની વધારેમાં વધારે સ્થિતિ-દેશન કોડ પૂરવ સુધી. આટલા કાળ સુધી જ્ઞાનની ભૂમિકામાં રહેલે વીતરાગના જેગથી ચારિત્ર લે તે પ્રમાણે જ વર્તાવ કરે. જ્યારે અનંતા કાળ હોવાથી અનંતા સંજોગ માનવા પડે તે, અનંતી વખત વીતરાગ જેવું ચારિત્ર પાળવું પડયું. અભવ્ય છ નવે તત્વની આબેહુબ પ્રરૂપણ કરે છે. જ્ઞાન ને વિજ્ઞાનની ભૂમિકામાં પ્રરૂપણમાં ભેદ નથી. જ્ઞાનવાળો વિજ્ઞાનનાળા જેવી જે પ્રરૂપણું કરે, વર્ણનમાં બનને શબ્દ સરખા છે. લગીર કાળજાને પૂછીએ. આકાશ જમીનને ફેર. કાળજે ધકકો નથી. વિજ્ઞાનભૂમિકામાં આશ્રવનું સવારૂપ નિરૂપણ કરે તે વખતે કાળજે ધકક જોઈએ. માને છેક પિતાના ઘરની ચેરીની હકીકત બીજાને કહે છે, છતાં એ કઈ ભૂમિકામાં છે? કેવળ માત્ર જ્ઞાનભૂમિકામાં. હજુ વિજ્ઞાનભૂમિકામાં આવ્યા નથી. અહીં વાત કરે છે, વાતમાં ભમરડો મળે તે રમવા ૦ળગી જાય છે. તમે ઊંઘી ન શકો, ખાઈન શકે, તેની દષ્ટિ ભમરડા ઉપર તરત ગઈ.
Page #418
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૮૨ મું
૧૮૭
હવે તેને જ્ઞાન શ્રવણ થયા છે પણ એ છેક હજુ વિજ્ઞાનમાં આવ્યું નથી. તેમ આ આત્મા શાસ્ત્રોની બધી હકીકતમાં છોકરાની માફક માત્ર જ્ઞાનભૂમિકામાં આવ્યું છે. આથી અનંતી વખત આ સ્થિતિ થઈ છતાં નકામી ગઈ સામાયિક પદમાત્રથી અનંતા સિદ્ધિ કયારે પામ્યા?
જિનેશ્વરનું મુખ પણ જે વિજ્ઞાનભૂમિકામાં આવી જાય તે બસ છે. વિજ્ઞાનભૂમિકામાં રહી મુખારવિંદ જેવું બસ છે, તે ફાયદો કરી દે છે. જ્ઞાનભૂમિકામાં રહી ઉત્કટું ચારિત્ર પાળીએ ને વિજ્ઞાનમાં રહી એક નવકાર માત્ર ગણીએ તે પણ તે વખતે એક શબ્દ બસ છે. fમrforvમ માથરે ચન મુકું: એક નિવાણપદ વારંવાર વિચારો તેજ બસ છે. આપણે વારંવાર નિવાણપદ વિચારાય તે પર તત્ત્વ ન લીધું. અમારે ઘણું જ્ઞાનથી આગ્રહ નથી, એમાં તત્ત્વ લઈ ગયા. વિજ્ઞાનભૂમિકામાં રહી લગીર વિચારે. જે વાસ્તવિક સ્થિતિ માટે જે વચન કહ્યું તે જાણે કવિની કલ્પના પૂર્વે ચાના સામાયિકામાકve fear સામાયિકપદ માત્રથી અનંતા મેક્ષે ગયા. તે વર્ણન કરવા બેસે છે ત્યાં કવિની કલપના છે એમ માનીએ છીએ. કવિ છે કહે. શાસ્ત્રકાર છે. પરણે એને ગાય. આ વિજ્ઞાનભૂમિકાને તમને અનુભવ નથી તેથી એમ લાગે છે. સામાયિકપદ અનંતાને મોક્ષ દઈ શકે છે. સાવધાન ખરાબ છે, તેથી આત્મા ખરાબ થઈ રહ્યો છે. આટલું વિજ્ઞાન ઉપર બેસી અનર્થની પ્રાપ્તિ બંધ કરે. અર્થની પ્રાપ્તિ માટે કટિબદ્ધ થાય. આથી સામાયિક પર માત્રથી અનંતા ક્ષે ગયા. વિજ્ઞાનભૂમિકા ઉપર જઈએ તે બધી ચીજ બધા ગુણ કરનારી છે. સંસારમાં એક પણ ચીજ વૈરાગ્યના કારણ વગરની નથી
સમરાદિત્યમાં કહ્યું છે કે વૈરાગ્ય શાથી થયે એમ પૂછયું ત્યાં કહે છે કે સંસારમાં એક પણ ચીજ વૈરાગ્યના કારણ વગરની નથી. વિજ્ઞાનભૂમિકા ઉપર બેસી જે જુએ તેને બધું વૈરાગ્યનું કારણ છે. ભરત મહારાજને આંગળી ઉપરથી વિટી ખસી પડી, આપણા રૂપ કરતાં અનંતગણું રૂપ છતાં ખાલી વીંટી વગરની આંગળી દેખી તેમાં તેમને ભાવના આવી. આપણે ખાલી કેટલી વખત નથી દેખી ? રાજ ઘરેણાં ઉતારીએ છીએ ને પીએ છીએ. એણે ખાલી આંગળીએ કલ્યાણ કર્યું, આપણે નાના
Page #419
--------------------------------------------------------------------------
________________
૧૮૮
આગ મહાક-પ્રવચન –
વિભાગ ૫ ગમે
પુગા છતાં કેમ વૈરાગ્ય નથી થતું? ખુદ તેમની આ ગળી રૂપાળી છે, ફક્ત વીંટીની શેભા વગરની તેમાં આત્મસ્વરૂપને ખ્યાલ આવે છે. આ શોભા બહારના પદારી છે. હું કોણ? હું આત્મા કે પુદ્ગલના ઘરને ગુલામ? ગુલામને શેઠને ત્યાં વૃદ્ધિહાનિ વૃદ્ધિ હાનિ માનવી પડે, મારા ઘરમાં નહીં. ત્યારે પુદ્ગલની વૃદ્ધિએ હાનિએ શોભાએ વૃદ્ધિ હાનિ શોભા છે, નહીંતર એની પારકા ઘેર કટિયવજ કે ભીખારી થાય તેમાં મારે શું ? એમ અહીં આની વૃદ્ધિ હાનિ શાભા અશોભા થઈ એમાં અમારે શું ? જેને ગુલામીમાં જિંદગી કાઢવી હોય તેને શેઠની વૃદ્ધિએ વૃદ્ધિ, હાનિએ હાનિ માનવી પડે. હુ શરીરને ગુલામ છું કે શેઠ છું? ગુલામીના ખત ઉપર સહી કરનારા ભૂખે કહેવાય તે, ગુલામીના પતને અમલ કરનારા કેવા? લખત પોતે કરે છે, સહી પિતે કરે ને અમલ પોતે કરે છે. પહેલા ભવમાં કર્મ બાંયા, શરીરનામકર્મ જાતિ અંગોપાંગ નામકર્મ બાંધ્યાં એટલે લખત કર્યું. કુખમાં આ એટલે સહી થઈ અને ગુલામીનો અમલ ક. આ શરીરના ગુલામ અત્યારે જે કર્યું તેમાં પોતે ગુલામીખત કરનાર, સહી કરનાર ને ગુલામી ખતને અમલ કરનાર. ૨૦ તારી દશા છે. તેમ વધતા વધતા ક્ષકશ્રેણિએ ચઢયાં. આખા શરીરે આંગળી ખાવી નથી દેખતા? આપણે કેમ ક્ષપકશ્રેષિએ નથી જતા? આપણે વિજ્ઞાન ભૂમિકા પર જઈ ખાલી દેખતા નથી. સંસારમાં એક પણ ચીજ એવી નથી.
- વિજ્ઞાનભૂમિકા ઉપર બેસી જ, એકકે એક ચીજમાં વૈરાગ્ય દેખશે. વિજ્ઞાનની ભૂમિકામાં જે દેખે. ઝાડના દૂઠા તો નથી દેખતા? બલૈયા ખખડતા નથી દેખતા? મિર્ષિરાજને કયે દસ્તાવેજ કરી આપ્યું છે કે તમને જ આનાથી વૈરાગ્ય થાય, આથી એકેએક ચીજ કલ્યાણ કરનારી છે. જે વિજ્ઞાનભૂમિકામાં જાવ તે, આ શાસ્ત્રથી વિજ્ઞાનભૂમિકા આવે. પણ વિજ્ઞાનભૂમિકા ન આવે તે આ શાસ્ત્ર પણ તમને ઉપકાર નહીં કરે. આગળ વધી વિજ્ઞાનભૂમિકામાં આવે. ધર્મરત્ન તેમાં પ્રાપ્ત કરવાનો છે. ધર્મ જ રત્ન, એકાંતમાં બેસી આટલી જ વાત કબૂલ થાય તે ત્રીજી ભમિકામાં આવ્યા,
જગતમાં કહેવાતાં રન વાવિક નહીં, કહેવાનાં. વાસ્તવિક રત્ન તે ધર્મ જ, આ સમજે તે ત્રીજી ભૂમિકા આવી. એક બાજુ રત્ન
Page #420
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૮૨ મું
કહીએ ને એક બાજુ ધર્મને છ છ તે આ દુનિયાનાં રને આત્માને ડુબાડનાર પરિકો જેમ કહી છેડવાલાયક કહે, એક બાજુ ઊંચી ચીજ ને એક બાજુ વસરે કહું. માટે તેવી ચીજને રન કહું કે જેને કોઈ દિવસ હલકી કહેવી ન પડે ત્રીજી ભૂમિકામાં આવતાં બિલ કરવું જરૂરી છે, મુનિએ જ મહાવ્રતના પાલક. આથી અન્ય મહાગતપાલક નહીં, પણ મુનિમાં બધા મહાવ્રત પાલક કે નહિ તે માટે મુનિઓ મહાવ્રત પાલકજ, બીજામાં જતી ઉત્તમતા બંધ કરી હતી કે પિતામાં આવતી અધમતા બંધ કરી. કુટુંબાદિકમાં જે રત્ન બુદ્ધિ થતી હતી તે બંધ કરી તે માટે ધમેરિત્ન મેવ, ધર્મરત્ન જ છે. - ધર્મનું કઈપણ અવયવ ધર્મરત્ન જ છે.
આથી ધર્મને એક પણ પ્રકાર દાન શીલ તપ ભાવ કે અવયવ ધર્મરત્ન જ છે. આ બુદ્ધિ આવવી મુશ્કેલ છે. આ ન આવે ત્યાં સુધી પંચ પરમેષ્ઠી માની નહીં શકે. જો અતિથી ભરોસો નહી કે જેથી રમો furi બેલે છે. પાંચે સરખા નમસ્કાર કરવા લાયક જેવા અરિહંત નામકરણય તેવા જ બીજા ચાર નમસ્કાર કર્વાણ છે. એ માને ત્યારે જ પંચપરમેષ્ઠિ ગણી શકો. પિસે કર્યો છે, દેરાસર જવાની શી જરૂર? ભણી ગયા પછી વિનય વૈયાવચ્ચની જરૂર ? ધર્મજ રત્ન છે.” એ તે મધ્યમ પદ લેપી સમાસથી કરી . લાડુ ભટ, પણ વચમાંથી વાલા શબ્દ ઉડી ગયે. સમાસમાં ત્રણ શકો ભેગા થતા હોય વચલ શબ્દ ઉડાડી શકાય અને અર્થ કાયમ છે છે. તેમ ધર્મ એજ રત્ન. “એવ’ ઉડાડવચલે એવ ઉડાડો પણ છેલ્લો એવકાર કયાંથી ઉડો? મહાનુભાવ! આટલો ઊંડો ઉતા તો સર્ષ ના રાષri afણ તમામ વાકય નિશ્ચયવાળા જ હોય છે, વિધાનને નકકી માન્યું. જેમ ત્યાં વાક્યને અંગે એવકાર નહી કહેલ છતાં વર્ષ રાજા રાવળ અતિ એથી એવકાર માની લીધો. તેમ ધર્મ એ રત્નજ છે. એ ન્યાય માને તેજ સૂત્ર માન્યું ચણ્ય. સૂત્રના વિકલપ કરવાની જરૂર ન હતી. અને વિધાન રહેતા હતે તે વિના વાક કહેવા ન પડતે, માટે ધર્મ છે તે રત્નજ છે. જેનું, રૂ૫ આગળ કહી ગયા છીએ એવા ધર્મરત્નને નિર્ણય ત્રીજી રિકા જ કાવે જોઈએ.
Page #421
--------------------------------------------------------------------------
________________
શ્રી આગમ દ્વારક-પ્રવચન-શ્રેણી વિભાગ પાંચ જૈન શાએ ઈષ્ટ-અનિષ્ટ સ્વરૂપ જણાવનાર છે
જૈન શાસ્ત્રો ને બીજા શાસ્ત્રના વિધાનમાં ફરક છે. પ્રવર્તક વચન જોઈએ. સ્વર્ગની ઈચ્છાવાળાએ અગ્નિહોત્ર કરવો જોઈએ. અન્ય શાસ્ત્રોમાં વિધિ બતાવો જોઈએ. જૈન શાસ્ત્રકાર “કરવું જોઈએ એમ કહેતા નથી. માત્ર અનિષ્ટ અને ઈ ટ સાધનપણું કહી ખસી જાય છે. કરવું ન કરવું તે શોતાની મરજી ઉપર આધાર રાખે છે. આમ કર, આમ ન કર-એમ વિધિ નિષેધને મુખ્ય રાખતા નથી. ઇષ્ટ-અનિષ્ટ સાધનપણું જણાવી દે છે. આપોઆ૫ પ્રવૃત્તિ નિવૃત્તિ થઈ જાય છે. સેનું હીરા મોતી કીંમતી લ્યો, સંગ્રહ કરે તે કહેવાની જરૂર નથી. વીંછી ડંખ મારે તે વેદના થાય, સાપ કરડે તે મરી જાય, આમ કહી દીધું. આપ આપ જાણો છોકરા ભાગે. આ જ વાત ધ્યાનમાં રાખશે તે નાનું પ્રકરણ તેને ખુલાસો થશે જ નવા પુur पावासवसंघरो य निज्जरणा । बधो मुक्खो य तहा गवतत्ता हुति જાયવા ? | શાસ્ત્રકાર સંવર નિર્જરા મોક્ષને આદરણીય ને આશ્રવ . મધને હેય ગણતા હતા કે નહિં? તે બધાને જુદા જુદા હેય રેય ઉપાદેય વિભાગ ન કરતાં એકલા સવરૂપ દર્શને તરીકે એક ઉપદેશ કેમ આવે? પાપ આશ્રવ બંધ તત્ત્વ તત્ત્વ શી રીતે કહે છે જેન શાસ્ત્રકાર વિધાન કે નિષેધ દ્વારા પ્રવૃત્તિ કરો નથી. માત્ર વસ્તુ સ્વરૂપ બતાવી ઈષ્ટ અનિષ્ટ બનાવવું. અજરામરપદ ચારિત્ર તપસ્યાથી થાય છે. બધું બતાવ્યું પછી તને જે ઈષ્ટ લાગે તેમાં જા. ગુરુએ હિત દેખી તેમ પ્રવર્તે તે કાયદે ન થયે ગણાય, ધર્મ એજ રત્ન, ધર્મ રત્નજ, ઉભયાવધારણરૂપ આ બે વસ્તુ વિજ્ઞાનભૂમિકામાં આવી. જે છ લાયક છે તે પ્રથમ સ્વરૂપ નિશ્ચિત કરે તે અર્થીજ થાય, માટે તદથિના શબ્દને અર્થ શું? તે અધિકાર અગ્રે વર્તમાન
પ્રવચન ૧૮૩ મું
ભાદરવા વદી ૮ ને મંગળવાર શાસકાર મહારાજાએ આગળ જણાવેલ ૨૧ ગુણને તેનું સ્વરૂપ દૃષ્ટાંત સાંભળી આપણે આપણી પરીક્ષા કરવી જોઈએ. પિતાના આત્માને ગંભીરતાને તુરછતાને સવાલ કરવામાં ન આવે, પરીક્ષા ન લીધી, આપણે કેટલા વચન ખમી લીધા, ગંભીરતા કઈ રાખી? આ વિચારે આપણા આત્માને અંગે ન આવે તે માત્ર વકીલાત કરીએ છીએ.
Page #422
--------------------------------------------------------------------------
________________
5
પ્રવચન ૧૮૩ સુ
શ
બીજાને ગભીરતાની વાર્તા કરીએ. પેલાને ગંભીરતા રાખવાનું કહે છે તુચ્છતા ન કર તેમ બીજાને કહે છે, તેમ તારા આત્માને કયારે કહ્યુ કહેા દુનિયા બીજાને કહેવા માટે તૈયાર છે. બીજો ક્રોધ કરે તા, ક્રોધે કાડ પુરવતણુ' સંજમ ફળ જાય રે.’ એમ બીજાને કહે છે, પણ પેાતાને ક્રોધ આવે ત્યારે વિચાર્યું' કે-કેટલું ગયું ને કેટલું રહ્યું? ક્રોષ ઉતરી ગયા પછી પણ એ આવે છે ? હવે ક્રોધ ન આવે તે માટે વાડ કરી દઉં', મનમાં બળાપેા થયા હોય તે તરત વાડ કરે. ભેળા ભેળા કહી દ્રુઇએ. જે ઠરાવ કાયદા નિણૅય પાછળ અમલ ન હાય તા તે ઠરાવ નિણૅય કે કાયદા કાગળીયા ચીંથરા છે. જે કાયદાની પાછળ સજા ન હાય, ભંગ કરનારને નુકશાનની સ્થિતિમાં આવવાનું ન હોય, તા કાયદાના ચીંથરા છે. જે દિવાની પાછળ ફાજદારી ન ડાય. તેા દિવાની કાયદા નકામા છે. દિવાનીને અમલ કરવા માટે ફાદારી. તેમ જે વસ્તુ ખરાબ લાગી, ક્રેાધ કર્યાં ખરાખ થયું, હવે આ થયે તેનુ શું? આગળ ફેર ન થાય તેનું શું? ક્રોધ થયા પછી આપણી તુચ્છતા થઈ, તેણે ધ-રત્નને કેટલા ધક્કો માર્યો? માટે તુચ્છતા થઈ તે માટે ને ભવિષ્યમાં ન થાય તે માટે મિચ્છા મિ દુક્કડંની જરૂર. મિચ્છા મિ દુક્કડ તે પહેલા થએલી ભૂલનું પ્રાયશ્ચિત છે. તેટલા માટે પેાતાના આત્માને જોખમદાર ગણી ચાલેા, એકલી વકીલાત ન કરેા. આપણી સ્થિતિ દરેક કામાં વકીલાતની છે. જોખમદારી ક્યારે લીધી ? ક્રોધ વખતે ચડીશિયાનુ` ને માયા વખતે બ્રાહ્મીનું ને માન વખતે માહુખલજીના દૃષ્ટાંત દઈએ છીએ, પણ તે ખીજાને સંભળાવવા માટે. સાધુ ઘણા તપીચે હતા, ધરતા મન વૈરાગ રે,' વિગેરે કહી દઈએ. કાનથી છિદ્રવાળા, જે પૂતળીના કાનમાં જ બીજી છિદ્ર હતું, તેના જેવા છીએ. માટે પેટમાં છિદ્ર જતું હતું તેવા થાવ. અનતી વખત ચારિત્ર લઈ નવ વેયક ગયા હઈશું. તે વખતે સાંભળ્યા જાણ્યા ઘા, પણ ત્રીજી ભૂમિકામાં દાખલ ન થયા. અત્યારની જિંદગીમાં વકીલાતમાં ને જોખમદારીમાં કેટલા વાકયાના ઉપયોગ થાય છે ? આત્માની શિખામણમાં પા કલાકમાં નિદ્રા આવે છે, ખીજાની પંચાત–નિંદાની વાતમાં ખાર કલાક બેસી રહીએ છીએ. આપણી જિંદગી સમજણી થઇ ત્યારથી આજ સુધીના વિચાર કરેા કે-બીજાને ક્રોધાદિક ટાળવા માટે બીજાને સમજાવવા માટે કેટલુ' કહ્યુ' ને આત્માને સમજાવવા માટે કેટલું કહ્યું? ખરેખર એક વકીલાતનો ધંધો છે.
Page #423
--------------------------------------------------------------------------
________________
શ્રી આગમ દ્વારક-પ્રવચન-શ્રેણી વિભાગ પાંચમે શોતાને લાભ થાય કે ન થાય પરંતુ વકતાને તે એકાંત લાભ કેમ થાય ? ' ' જૈન શાસનની વકીલાત અપૂર્વ ગુણ આપનારી છે ઉપકાર કરનાર જે ઉપદેશ આપે તે “સતુ” એટલે ઉપદેશ આપનારને એકાંતથી ધન છે. છોતાને ધર્મને લાભ થાય કે ન પણ થાય, સાંભળનાર બધાને ધર્મ એકતે થઈ જાય તેમ નહીં. આત્માને હિતકારી વાત સાંભળે તે પણ શ્રોતાને સર્વને ધર્મ એકાંતે થઈ જાય, તેમ નિયમ નથી પણ અનુગ્રહ ઉપકાર બુદ્ધિથી બોલનારે ઉપદેશક તેને એકાંતે ધર્મ થાય છે. એક વાત અહીં મૂકી, અનુગ્રહ બુદ્ધિથી બેલનારા ઉપદેશક કયારે બને? પિતાના નુકશાનને ઊંચા દરજજાનું ગણે, તેને જ બીજાનું નુકશાન ઊંચા દરજજાનું લાગે પિતાને ઊંચું નુકશાન ન લાગે, તે બીજાને સમજાવે તે માત્ર વાચાતુરી છે. બીજા આત્માને હારતે ક્યારે લાગે? તે હારવાનું માને ત્યારે. પિતે નકાર ગણવામાં જિનેશ્વરને ખમા પમણ દેવામાં, ગુરુને વંદન કરવામાં, તે અપૂર્વ લાભ ન માન્ય હોય ને ગુરુ મહારાજને વંદન ભાગ્ય હોય તે મળે, આમ કહે તો ખરેખર બીજા આગળ ભાજી ગોઠવે છે. બાજી કયારે નહિં? પિતે ધનભા૨ કે તીર્થકરને વંદન કરવાનું મળે, કામ સુખ ત્રાદ્ધિસમૃદ્ધિ દેનારાને પગે અનંતી વખત પડયે, તેમાં કશું વળ્યું નહીં, ધન્ય ભાગ્ય આજ કે તીર્થંકરને વંદન કરવાનું મળ્યું. અનંતા ભ ભમતા તીર્થકરને વંદન મળવું મુશ્કેલ. આ ઉપદેશ દેવાય તે બાજી ગોઠવાય છે. પિતાને જે રૂપ જણ્યું નથી તે બીજાને પ્રાપ્ત થાય તે કલ્યાણ થાય તે દ્ધિ કયાંથી? નાભિકમળમાંથી એ શબ્દ કયારે નીકળે ? જ્યારે પિતાને એ સ્થિતિનો ફાયદે એ વગરનું નુકશાન માલમ પડે. આપણને ભવ-ભય લાગે નથી ને બીજાને ભાવભયની વાત કરીએ, તે કેવળ વકીલાત. વકીલાત સિવાય બીજું કશું નથી. તીર્થકર વગર કેવળે ઉપદેશ આપતા નથી તે સાધુ કેમ આપી શકે?
તીર્થકર મહારાજા કેવળજ્ઞાન પામ્યા વગર કેમ ઉપદેડા દેતા નથી? કષાયને ક્ષય કર્યા વગર, ઘાતિકર્મ ક્ષય કર્યા વગર કેવળજ્ઞાન પામ્યા વગર ઉપદેશ આપતા નથી. ઘાતિની વેદના કષાયનું કર્કશપણું છદ્દસ્થ પણાની છેળો-જંજાળો પિતાને ખરાબ ન લાગે ને બીજાને કહે તે
Page #424
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૮૩ મું
૧૯૯
બનાવટ છે. માટે તીર્થકર પિતે કષાય ઘાતિ કર્મથી છવસ્થપણાથી વિરમે નહીં ત્યાં સુધી જગતને વિચાર કરવા તૈયાર નથી. પિતાને ન થાય ત્યાં સુધી અનુભવ વગરનું બેસવું ? તે અહીં શંકા થશે કે બીજા સાધુને કેમ છૂટ? છદ્મસ્થ સાધુ છતાં પાંચમા આરાને છેડે
પસહસૂરિ માત્ર દશવૈકાલિક અનુગ જેટલું જ્ઞાનવાળા તે પણ ઉપદેશ દેનારા થશે. એના સમાધાનમાં યાન ઘો. બીજા બધા મુનિ કેવળ ટપાલી છે. કેમ? તે કે એને તે જિનેશ્વરે આમ કહેવું છે. પારકો લખેલે એક બીજાને લાવી સોંપે છે. સ્થિતિ તપાસવાનું ચેક લખનારને, ચેક આપનાર ટપાલીને જોખમદારી તપાસવાની હોતી નથી. ચેકની રકમ સાથે લખનારે પિતાની જોખમદારી તપાસવી પડે છે. તીર્થકરને ધર્મ અખતરો ને અખતરાનું ફળ જોડે બતાવી કહેવાનું છે. સાધુ પોતાના આત્માને અખતરામાં મૂકતા નથી. તીર્થકરેએ આરંભ પરિગ્રહને ત્યાગ કર્યો, તપસ્યા કરી અને મોક્ષ એના પ્રતાપે મેળવ્યો. મેં આમ કર્યું, મને આમ મળ્યું, તેમ મુનિઓ પિતાના આત્માને અખતરામાં મૂકતા નથી, તેથી જિનેશ્વરે કહેલે ધર્મ, કેવળીએ ધર્મ કહ્યો, કેવળીએ કહેલો ધર્મ તત્વ કહે છે. બીજા મુનિઓ સ્વતંત્રપણે ધર્મ કહેતા નથી. એ તે માત્ર કેવળી જિનેશ્વર તથા ગણધરને કહેલો ધર્મ કહે છે. હર કોઈ મનુષ્યને ટપાલી ગણતા નથી. ટપાલીને પિસ્ટને પટ્ટો ચાંદ પિષ્ટના કાયદા પ્રમાણે વર્તનારો ટપાલી બનવું, આટલી રીતિ સાથે; તેમ જિનેશ્વર મહારાજના દાગીનાને પ્રવચનરૂપી મનીઓર્ડર પહોંચાડવા માટે જિનેશ્વરને વેશ જોઈશે. ટપાલીને અમુક જ ટપાલ અપાય, સહી કરાવાય વિગેરે ભગવાને પાંચ કાયદા ટપાલી થનાર માટે રાખ્યા. એ પ્રમાણે ન વતે તે આને ટપાલી નહીં જગતને કઈપણ સૂક્ષ્મ કે બાદર જીવની હિંસા ત્રિવિધ ન કરે. આ કાયદાની બહાર રહેનારા અહીં ટપાલી બની શકે નહીં. તેમ પાંચ મહાવ્રત લઈ લે એ કાયદામાં વતે તે જ ટપાલી. સ્વયં પાપ પરિહાર કરનાર જ ઉપદેશના અધિકારી
આથી સાધુ સિવાય ઉપદેશને અધિકારી નથી. ટપાલીને લાયકના કાયદા પટે બાંધેલા છે, તે પ્રમાણે તે તે જ ટપાલી બની શકે. ઉપદેશ આપનારે પતે ત્યાગ કરે. ધર્મબિન્દુમાં જણાવે છે કે “સ્વયં પરિહાર” એટલે ઉપદેશ દેનારે પ્રથમ ત્યાગ કરે. ડાહી સાસરે ન
Page #425
--------------------------------------------------------------------------
________________
૧૯૪
શ્રીઆગમો દ્વારક-પ્રવચન-શ્રેણી વિભાગ પાંચમે જાય ને બીજાને શીખામણ દે. ડાહી ન કરે તે ગાંડીને કહે શું ? માટે ઉપદેશ કે ત્યાગી બનવું જ જોઈએ. હવે ત્યાગી બનવામાં બે મુદ્દા રાખ્યા છે. એકને મૂળગુણ કહીએ છીએ, એકને ઉજારગુણ કહીએ છીએ. મૂળગુણમાં આશ્રવને ત્યાગ હોવું જોઈએ, ઉત્તરગુણમાં સ્થિતિ ન હોય તે પણ ઉપદેશ દઈ શકે, સાધુ સકષાયી રાગી પ્રમત્ત છતાં અકષાયને વીતરાગતાને અપ્રમત્તતાને ઉપદેશ દઈ શકે શાંત મગજથી વિચારી લે પિષ્ટમેનના કાયદા પિટમેનના રૂપમાંજ હોય, તેમ ઉપદેશકની અપેક્ષાએ મૂળગુણને અંગે નિયમિત હોવા જોઈએ. તે અપેક્ષાએ ‘કુવા ઉમfarટ્ટતા કુલ મન્ના. જે પ્રમાણે દેશના કે નિરૂપણ કરે છે તે પ્રમાણે ન કરે તે તેના જે જ મતમાં મિથ્યા દ્રષ્ટિ નથી. અમે કષાય રહિત નથી, નેકષાય ત્યાગને ઉપદેશ દઈએ તે મિથ્યાદષ્ટિ બન્યાને ? ઘાતિ રહિત થયા નથી. અપ્રમત્ત થયા નથી, સર્વજ્ઞ નથી બન્યા તે તેને ઉપદેશ દઈએ તે મિયા દ્રષ્ટિ બન્યા? ના, મૂળગુણની અપેક્ષાએ યથાવાદકિયા હેવી જોઈએ. મૂા જે હિંસાવિરતિ આદિ જેવું નિરૂપણ તેવું વર્તન હોવું જ જોઈએ. એ વર્તાન ન હોય તે મિથ્યાદષ્ટિ ખુશીથી થાય. આથી પંચમહાદતમાં આવ્યા વગરની ઉપદેશકની સ્થિતિ કઈ ગણ? મૂળગુણના નિરૂપણમાં હિંસાની વિરતિ કહેવી પડશે. અહીં ગૃહસ્થપણામાં પાણી ઢોળવામાં, માટી
દવામાં જેવું નથી તે હિંસા ત્યાગ કોને કહેશે ? ત્રસકાયને ઉપદેશ આપશે? ચેરીનું પોટલું માથે હેય ને બીજાનું તણખલું ન ઉપાડીએ હો, એમ કહી શકે ખરો ? એની અસર શી? પિતે છ કાયના કુટામાં વર્તનારે બીજાને છ કાયના કુટાના ત્યાગની વાત કરે તેનું તત્ત્વ શું ? સર્વથા જઠને ત્યાગ ન હોય, પિતે ડગલે પગલે જૂઠું બોલતે હોય ને બીજાને કહે કે ૨ચ માત્ર ફેરફાર ન બોલવું, તેમાં સામો શું અરાજે? આજ પિથીમાના રીંગણું જે મૂળગુણ પાળનારા ન હોય તે હિંસાદિકની વિરતિની વાત કરે તેને ઉપદેશ દેવાને હક નથી. મૂળગુણમાં જઈ ઉત્તરગુણમાં જાય તે વાસ્તવિક છે. કોની અપેક્ષાએ મિથ્યાષ્ટિ? મૂળ ગુણની અપેક્ષાએ મિથ્યાષ્ટિ. સકષાયને પરમેષ્ઠિમાં સ્થાન તે દેશવિરતિને સ્થાન કેમ નહિ?
મુનિ થઈ ગયા. વેષ છેડાતા નથી ને પળાતું નથી, તેને સંવેગ પક્ષી થવાને હક છે. મૂળગુણનું જ પ્રથમ નિરૂપણ, એના નિરૂપણ વગર
Page #426
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૮૩ મું બીજાનું નિરૂપણ કરનાર ઉત્તરગુણની પ્રરૂપણા એકલી કરે તે શું ગણવું? કષાયને પરમેષ્ઠિમાં સ્થાન આપ્યું તે અવિરતિને સ્થાન કેમ ન આપ્યું ? અરિહંત સિદ્ધ અકષાયી, આચાર્યાદિક ત્રણ સકષાયી હોય છે. કષાયી હોય તે આચાર્યાદિક નહીં તેમ નહીં કહી શકીએ. આ ત્રણમાં ક્ષીણકષાયને નિયમ નથી. ક્ષીણુકષાય વગરના આચાયાદિકને પંચપરમેષ્ઠિમાં માન્યા તે દેશવિરતિવાળા અવિરતિવાળાને નેકરમાં કેમ ન માન્યા ? વાત એ છે કે સર્વજ્ઞવીતરાગ હોય તે અરિહંત માનીએ એમાં અજ્ઞાનને લેશ ન જોઈએ. આ ત્રણને કેવા માન્યા? સર્વજ્ઞ હ ખરા ને ન પણ હોય. વીતરાગ હોય પણ ખરા ને ન પણ હોય. ગૌતમસ્વામી કેવળ પામ્યા પણ કયા પદમાં? આચાર્યપદમાં દાખલ કર્યા છે. અરિહંતમાં આઠ પ્રાતિહાર્યાદિક, જન્માદિક મહેત્સવ ઈન્દ્રો કરે. કેવળીને પછી ૩૬,૨૫ કે ૨૭ ગુણેની જરૂર નથી. પ્રમતસંયત સુધી સાધુપણું માન્યું છે. સાધુ ઉપાધ્યાય આચાર્યના આજ્ઞાવતી, કેવળજ્ઞાન ૫ મ્યા પછી આજ્ઞા માગવા જવું. જે કેરળી થયા પછી આચાર્યાદિક માનીએ તે છેદ પ્રાયશ્ચિત્ત સુધી પ્રાયશ્ચિત કને હોય? જ્યાં નિયંઠાણું. ત્યાં બકુશ કુશીલ, ઉપગર, બકુશ કુશીલ વિગેરે ભેદે છે, તે સાધુમાં ગણવા કે નહિ ? માટે મૂળગુણ બરાબર જવા. મૂળ વાતમાં આવે. સાધુ ઉપાધ્યાયને આચાર્ય ઉચ્ચપદે ગયા નથી. અરિહંત સિદ્ધ કરતાં હલકે પદે છે, તેને મેષ્ઠિમાં દાખલ કર્યા તે તેથી હલકા દેશવિરતિને કેમ દાખલ ન કર્યા? જે તેમને દાખલ ન કર્યા તે છદ્મસ્થ સકષાયી આચાર્યાદિકને કેમ દાખલ કર્યા ? આથી સમજાશે કે મૂળ ગુણ જે ધારણ કરે તે જ પરમેષ્ઠિમાં દાખલ થાય. જે બેલે તેવું પાળે નહીં તેના જે મિથ્યા-દષ્ટિ કેઈ નથી તે મૂળગુણની અપેક્ષાએ. પરમેષ્ઠિ પદમાં સકષાયી છતાં સ્થાન રાખ્યું ને પરૂપણું તે અકષાય વીતરાગને ઉપદેશ આપે છે. આણંદ શ્રાવક સરખા ત્રણ જ્ઞાનવાળા છતાં જે મમતા ન છેડી, તે આ સાધુઓએ છેડી છે. જ્ઞાન એ લાકડા જેવું છે. તેથી પેટ નહીં ભરાય, ચારિત્ર એ અનાજ તેથી જ પેટ ભરાય. અવધિજ્ઞાની દેવતાઓ સાધુને નમસ્કાર કરે છે. જ્ઞાન એ સવર્તનના સાધન પુરતી કિંમત છે. ચૌદપૂવી સાધુ હોય પણ એ ક્ષીણકષાયી જ્ઞાનીથી નિર્ણત થાય તે તેને વદન કરી લે, ક્ષીણકષાયીને ચૌદપૂર્વ વંદન કરી લે છે જાણે તે, સામેસરણમાં કેવળ
Page #427
--------------------------------------------------------------------------
________________
૧૯૬
શ્રી આ
દ્ધારક-પ્રવચન-શ્રેણ વિભાગ પાંચ
જ્ઞાની આગળ ગણધર બેસે. જ્યાં મેહના ચાળા મટયા નહીં તે તે જ્ઞાન નથી. શાસનમાં ચારિત્ર જ પ્રધાન, શાસ્ત્રમાં અકુશળ એવે સાધુ ચાહે જેટલા જ્ઞાનવાળા ગૃહસ્થ કરતાં અધિક છે. ચારિત્ર સ્વતંત્ર ગુણ, અષ્ટ પ્રવચન માતા જેટલું જ્ઞાન છતાં ચાર માન્યું. જ્ઞાનનું ફળ વિરતિ મળે તે જ્ઞાન કિંમતી
અષ્ટ પ્રવચન માતા જેટલે જ્ઞાનવાળો સાધુ અને કેવળજ્ઞાનવાળે ગૃહસ્થ, જ્ઞાનના ફળ તરીકે પિલાની કિંમત છે. જ્ઞાનની કિ મત વિરતિને અંગે કિંમતી છે. જ્ઞાન પિતે અમને ફાયદાકારક નથી. વિરતિ દ્વારા એ ફાયદો કરે છે. દશવૈકાલિકમાં જી–અજીવની વાત કરી જીવ જાણે તે પુન્ય પાપ મેક્ષ જાણે. ત્યારે ગુરુ દ્વારા ગુણનું માનવું છે. તેથી દર્શન માત્રને અંગે નમસ્કાર ન રાખે. સંગમ કેમ ન રાખ્યું? નો ના ન રાખ્યું? દર્શન શાનવાળા તે સ્વતંત્ર નમસ્કાર રાખવા લાયક નથી. સ્વતંત્ર નમસ્કાર કરવાલાયક ચારેત્ર એટલે ચારિત્રવાલાને સ્વતંત્ર નમસ્કાર કરીએ છીએ. ચારિત્રવાળો ફાની દર્શની નમસ્કરણીય. જેમ શ્રેણિક મહારાજા ક્ષાયિક સમ્યકત્વી સાધુમાં બધામાં સાયિક ન હતું, વંદના કોણ કરે? શાયિક સમ્યકત્વ કરતાં લાપશામક ગુણનું ચારિત્ર વંદનીય. ક્ષાચાપશમિક કરતાં ક્ષાચિક સાયકવવાના વચ્ચે છે, ચારિત્ર જોડે મળવાથી ચારિત્રની કિંમત એટલી વધારે કે ક્ષાયિક સમવ કરતાં વધી. જે એકલા દર્શનને લીધે મચ્છરણીય ગણીએ તે શ્રેણિક પણ સાધુને નમસ્કરણીય. તીર્થંકરનું સાવ છે તેથી છદ્મસ્થ તીર્થકરને પણ નકારમાં ગણ્યા છે. તીર્થકરો દેવેન્દ્રના દષ્ટાતે ગર્ભ અને જન્મથી આરાધ્ય છે
જન્માભિષેક વખતે પણ નમસ્કાર ઇન્દ્ર કર્યો છે, તેનિઃસંગ થવાના છે. તેથી, રાજાના કુંવરને ખોળામાં રમાડે છે. તે ભવિષ્ય માં રાજા થવાને છે માટે રમાડે છે, તીર્થકરપણું ભવિષ્યમાં ઉપકા? કરનાર ગણી કલ્યાણક કર્યા છે, તેમ આચાર્ય થવાના છે માટે વંદન કરે, તેમ નથી. જન્મથી આરાધ્ય અવસ્થા તીર્થકરની લીધી છે, સિટ્ટો આદિ ચારની નથી લીધી ગર્ભમાં આવતા વખતની પૂજ્યતા દેવિ નાણું દેવેન્દ્રના દષ્ટા. તીર્થંકરની પૂજા કયા સૂત્રમાં લખી છે? તે અર્થથી અરિહંત કહે કે “મને પૂજે, તેની દશા શી? મને પૂજશે તે ન્યાલ કરીશ તેમ અરિહંત કહે તેની દશા એજ અરિહંતેને અંગે ઈદ્રિોએ કરેલું છે,
Page #428
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૮૪ સું તે જગે જગાએ કહેલું છે, તે દેવેન્દ્ર દ્વારા કહેવું તે જ વ્યાજબી છે. વસ્તુ ન સમજે તે કહે કે સૂત્રમાં કયાં લખ્યું છે? સજજન પતે કહે જ નહિં કે હે સજજન છું. મને માન આપે તેમ કહે જ નહિં.
પંચ પરમેષ્ઠિમાં મૂળગુણ ધારણ કરનાર સિવાયનાને પ્રવેશને હક નથી. આથી મૂળગુણવાળે જ ઉપદેશક જોઈએ. આથી આચાર્યાદિક સકષાયી પ્રમાદી છતાં અકષાયને અપ્રમત્તને ઉપદેશ આપી શકે. આથી ટપાલીપણું પાંચ મહાવ્રતવાળાને જિનેશ્વર આપ્યું છે. ઉપદેશ કરવાનો શ્રાવકને અધિકાર નથી તે વિપરીત પ્રરૂપણાને કેમ આલાવવાની?
અસરને મ ત વિકરતા પહેલા પ્રરૂપણ કરવાને હક નથી તે ખોટી પ્રરૂપણા આલોવવાનું રહ્યું કયાં? કાં તે પ્રરૂપણાને હક આપો, નહીંતર એ પદ કાઢી નાખો. ત્યાં જ સમાધાન આપ્યું છે. ગુરુ મહારાજ જિનેશ્વરના ટપાલી, તેમ ગુરુ મહારાજને ટપાલી શ્રાવક બને. ૧-૨-૩ દહાડા પૂરતી. આજ ગુરૂ મહારાજે આમ કહ્યું. ગુરુએ દીધેલી દેશના આખા કુટુંબને સંભળાવે, સાંજે ભેજન પડિકમણું કરી ઘેર ગયા હોય ત્યારે ઘરમાં બધા કુટુંબને એકઠા કરી, “ગુરુ મહારાજે વ્યાખ્યાનમાં આમ કહ્યું', આવી રીતે ૧-૨-૩ દિવસની વાત સંભળાવતાં ઉલટું થયું હોય તે વિપરીત પ્રરૂપણાથી પ્રતિક્રમણ કરવાનું છે. આથી ત્રીજી ભૂમિકામાં દાખલ થએલે પિતાને નુકશાન ને ફાયદાના અનુભવમાં આવો જોઈએ. એ જ બીજાને કહી શકે. બે લહરકા જેટલું પણ આત્માને નિર્મળાપણું કરે તે જ બોલવાને હક છે. ક્રોધાદિક ખરાબ છે. તે પિતાના આત્માને સમજાવવામાં કેટલો ટાઈમ લીધે? હવે તે ભૂમિકા કઈ તે અધિકાર અગ્રે વર્તમાન. વ્યાખ્યાનનો સારાંશ એ છે કે ઉપદેશક કોણ થઈ શકે? પંચ પરમેષ્ઠિમાં શ્રાવક કેમ નહિં? શ્રાવકને ઉપદેશ દેવાને હક નથી તે વિપરીત પ્રરૂપણું કેમ કીધી?
પ્રવચન ૧૮૪ મું
ભાદરવા વદી ૯ બુધ શાસ્ત્રકાર મહારાજા ૨૧ ગુણનું વર્ણન તેના દષ્ટાંતે જણાવી ગયા પછી શ્રવણ ને જ્ઞાનભૂમિકા પ્રાપ્ત થઈ. પણ ત્રીજી ભૂમિકા પ્રાપ્ત થવી મુશ્કેલ છે. શાસ્ત્રોનું શ્રવણ વિગેરે દુર્લભ માનીએ છીએ. શારીના શ્રવણ વચ્ચે ગાઠ માનતા નથી. ગ્રંથિભેદ થાય તે જ શ્રવણ મળે તેમ
Page #429
--------------------------------------------------------------------------
________________
246
શ્રી આગાહાર–પ્રવચન-શ્રેણી વિભાગ પાંચમા
નથી, તેમાં ગ્રંથિ ભેદની જરૂર નથી. સારી પરિણતિ થઈ તે મનુષ્યલવ મળી ગયા. તેમાં કેાઈ વખત ગુરુના જોગ થઈ ગયા તા એ વચન સંભળાઈ ગયા. અનંતા જીવમાં મુઠીભર મનુષ્યા થાય છે જેની ઉત્પત્તિ ચાડી ને ખપતવાળા ઘણા માટે મનુષ્યપણું દુર્લભ તેમાં આ ક્ષેત્ર સાડીપચીશ, તેમાં જ શ્રવણુ બાકીના દેશમાં જાનવરની માફ્ક જિંદગી પૂરી થાય છે. આપણે ઘેર જાનવર જન્મ્યું. ખાવુ મહેનત કરવી તે કરતાં કરતાં જિ ંદગી પૂરી થઈ ચાલવા માંડયાં. અનામાં કે જ્યાં ધર્માંની લાગણી નથી. આર્ટ્સમાં ધર્માંના સંસ્કાર નથી, ત્યાં ખાવું કામ કરવું ને પ્રેમ કેળવવા આ ત્રણ છે. એ પુરૂ થયા પછી ચાલતા થવું. આપણને ધરમની લાગણી ન હતી ત્યારે શું હતું? ખાવું, મહેનત કરવી. આંગણે દેવગુરુ છતાં શેરીમાં ધરમ આંટા મારતા હતા, ગુરુ જતા આવતા હાય, સજ્ઝાય સ્તવન મહાલ્લામાં આખા દિવસ સંભળાય એટલે ધરમ આંગણે આંટા મારે છે. છતાં આપણે કઈ દશામાં હતા ? જ્યારે જેને આંગણે દેવ ગુરુ ધર્મ હતા તેમની આ દશા, તા જેને દૈવિકના શબ્દ મુશ્કેલ તા શ્રવણ કયાંથી મળે? શ્રવણુ આ ક્ષેત્રમાં લગણીવાળાને મળે, ખાકીનાને ન મળે. છતાં શ્રવણમાં મનુષ્યપણામાં ગ્રથિભેદની જરૂર નથી, પણ વિજ્ઞાન નામની ત્રીજી ભૂમિકા ગ્રંથિભેદ વગર મળતી નથી. ગ્રાથિભેદ થયા વગર વિજ્ઞાનભૂમિ મેળવી શકાતી નથી
અનંતી વખત મનુષ્યપણુ આવી જાય, અનતી વખત શ્રવણુ, દ્રવ્યથી પચ્ચકખાણ મળી જાય, અન ́તી વખત દ્રવ્યથી સજમ મળી જાય, તે તેટલાં મુશ્કેલ નથી. અનંતકાળે અનતી વખતે મનુષ્યપણું શ્રવણું જ્ઞાન પચ્ચખાણુ સજમ મેળવી શકયા, પણ આ ગ્રંથિભેદ મળી શક્યા નથી. તે માટે કહે છે કે ભવ્ય જીવા અનતી વખત ગાંઠ સુધી આવ્યા. નાના છે.કરા. તીજોરીમાં માલ ભર્યાં છે પણ તીજોરીની કળએ કે ઉઘાડી શકતા નથી. આપણે આ ગાંઠ આગળ ભવ્ય છતાં પણ અન તી વખત પાછા પડીએ છીએ. અન તે કાળ થયા છે વ્યવહાર રાશિમાં તે અનંતી વખત ગાંઠ સુધી આવી ગયા છે. એ શા પર ? ધ્યાન ઘો. સૂત્રના નકાર કકાર દ્રવ્યથી પણ કયારે ઓલી શકાય ?
શાસ્ત્રકાર કહે છે કે તમેૉકિસાન' ના 7 કાર કરેમિ ભંતેના કાર કાને મળે ? દ્રવ્યથી ભાવથી ગ્રંથિ તાડયા વગર મળતા જ નથી પણ વ્યથકી નમે અહિ’તાળને ન કાર દવ્યથી કયારે મળે ? તા કે
Page #430
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૮૪ મુ
કે ડાકોડપોમના અસંખ્યાતમાં ભાગમાં ઓછું ખપાવે ત્યારે આમ નકાર કાર બધા બેલે છે. નમે અરિહંતાણું કરેમિ ભંતેની ધારણાથી ઉચ્ચારણ કરતો -૪ કયારે મળે ? ૬૯ કડાકાડ ખડાવ્યા વગર તે જ કે $ મળતા નથી. જ્યારે આ સ્થિતિ નિયમિત કરી છે કે સર્વે કર્મોની એક કેટકેટે સાગરોપમની અંદર સ્થિતિ કરી નાખે તો જ ચાર સામાયિકમાંથી એક મળે ૧ સમ્યકત્વ ૨ શ્રત ૩ દેશ વિરતિ ૪ સર્વવિરતિ-સામાયિક અત્યંતર કોટાકોટિ આવે ત્યારે મળે. અભવ્ય ગ્રંથિ પ્રદેશે આવે તેમાં અડચણ નથી. પ્રતિકૂળ બુદ્ધિથી ત્યાં આવવાનું કેમ થયું ? તે કે દ્રવ્યથકી શ્રુતજ્ઞાન અનુકૂળતાની પ્રતિકૂળતાની શદ્ધિએ કરે, કરવાની, એ તે પણ દ્રવ્યની બુદ્ધિએ. વિનયરનની પણ દ્રવ્યમાં ગણતરી કરવી પડશે. છતાં આગળ વધીએ ગ્રંથિભેદ આગળની સ્થિતિ આવી ત્યાં અટકીએ. ભેદ કયારે મનાય? વગર ઉપગવાળાને ૬૯ કોડાકોડવાળાને. જ્યાં નથી જાણતે જીવ કર્મ મેક્ષ, નથી માનતે જીવ કર્મ મેક્ષ, વિગેરે જાતે માનતા નથી. ફાય થવાને છે તેમ પણ માનતા નથી, એવી અજ્ઞાનદશામાં પણ ૬૯ તેડવાને છે. વગર ઉપગે અહીં સુધી આવે તે ઉપગવાળાને જરૂર આવે. ભવ્યજીવ ગ્રંથિ આગળ અનંતી વખત આવ્યા. આથી અનંત વખત શ્રવણજ્ઞાન મેળવ્યું છે. અનંતી વખત જ્ઞાન મેળવ્યું. ગ્રંથિ આગળ આવ્યા છે, તે કઈ દશા ન આવી કે જેથી પાછો ફર્યો? અનંતી વખત આ છતાં કેમ વિધાયું નહીં ? નડયું શું? તે રાગ-દ્વેષની ગાંઠ કેવી કઠેર હેવી જોઈએ, જેથી અનંતી વખત મળ્યા છતાં ભેદાઈ નહીં. જે ગાંઠ ભેદી ત્રીજી ભૂમિકા ઉપર આવે છે તે તે વિજ્ઞાન લીટી ઉપર લહરકમ વધાર્યા પણ તે લીટી ભૂંસી નથી
અનંતી વખત અધ્યયન કર્યું. વિરતિ કરી, ચારિત્ર પાન્યાં, પચ્ચકખાણ કર્યા તે લીટી ભેળા લહરકા કર્યા છે. જુદી લીટી કરી નથી. પૌદૂગલિક મેજની લીટી અનાદિકાળની ચાલી રહી હતી, ઇંદ્રિના વિષયેના સુખ માન જશને લહરકે કર્યો હતે. અનંતી વખત ગ્રંથી આગળ અટકયા શામાં? આ લીટી રોકાઈ નહીં. સર્વવિરતિ લે તેમાં માન મળશે. આવતે ભવે દેવકાદિક મળશે. લીટી ભૂસવાને વખત આવ્યો નથી. અત્યારે લીટી ભૂસવાને વિચાર થતું નથી. આજ પાંચ લાખ હોય ને પાંચ હજાર વધ્યા તે અફસોસ થયે? બે ગુમડા .
Page #431
--------------------------------------------------------------------------
________________
શ્રીઆગમ દ્વારક-પ્રવચન-શ્રેણી વિભાગ પાંચમે
થયા હોય ને તેમાં ત્રીજ વધે તે મોજ માને છે ? તે અહીં કેમ ગેજ માને છે ? શેક કેમ નથી થતો? દોરડાનું બંધન હતું તે જગે પર બેડી જકડી તે મનમાં કેમ થાય છે? એક દહાડે એમ લાગ્યું? સમ્યકત્વ ક્ષાપશમિક હોય તે તે ચાલ્યું જાય, તેથી એકવાર ગ્રંથિભેદ થયા પછી અંતર્મહત્તમાં પણ પડી જાય ને પોગલિક વસ્તુની પણ ઈચ્છા કરે. આપણે અત્યારે શું વિચારીએ છીએ? અનંતી વખતની સમ્યકત્વની દેશવિરતિ સર્વવિરતિની કરણી નિષ્ફળ કેમ ગઈ? અનંતી વખત અજ્ઞાનમાં ગયું તે આ જગે પર બ્રાહ્મણનું વાકય યાદ કરવાનું છે. તે જ ફરત” યાને શોક ન કર. પાંચ લાખના છ લાખ થાય તે વખતે દેરડાથી લોઢાની બેડીમાં ગમે તેમ કયારે આવ્યું? આખલે થાય તે પહેલાં બળદ કરી નાખ્યું
સારી કન્યા મળી. છેકરાને પરણવાને અંગે રૂંવા પણ વિચાર ન હોય. બાપ પંચાત કરે, છોકરા છોડીને એ રસ્તે જવાને વિચાર પણ ન આવે. માબાપને એક જ મુદ્દો ઉછળે નહીં તે પહેલાં બાંધી લઉં તે ઠીક. આખલ થાય તે પહેલાં ખસી કરી નાખી બળદ કરી નાખું. માબાપ છોકરાને કઈ સ્થિતિએ વાવે? આખલે · થાય, બળદ રહે, પછી હાથમાં નહીં રહે. વયના જેગે ગયો તે આખલો થશે માટે બળદ થશે તે ગાડીમાં તે જોડાશે. ઉમાગી થશે તે માટે દેવને ગુરને ધર્મને કેઈને નહીં રહે. માટે બાંધી દઉં કે મુખ્ય પંથ સાધવો હોય તે સાધે, નાનામાં તે રહેશે. આજકાલ બા ૫ પેલા બેટા કન્યાને દેખે, તે વખતે ઘરડાને અંગે વિચારો તે સ્ત્રીને અંગે છોકરા વાત કરે તે નકટ કહેવાય. બેલતાં જીભ ન ઉપડે, તે જગ પર આજે છોકરા બેલતાં શરમાતા નથી. અત્યારે મતલબ એ છે કે પોતાને કન્યા મળી તે એક રૂંવાડે એમ થયું કે મારા આત્માને ચરિત્રને ધેલ પડે છે. પાપને પાય લે છે પણ અંતઃકરણમાં માને છે? પાપને પાપ માને તે કઈ દશા હેવી જોઈએ? બાપ અને મા લ ન કરે તે તમારા આંસુ સૂકાવા ન જોઈએ. ગોર તે વખતે કંસાર રઘે છે, પણ તે ખાવાને નહીં. કહો કંસાર સરખી ચીજ નથી ભાવતી, કંસાર તે વખતે ઝેર. સાસ કેળીયા મેઢ દે છે, અડાડી મેલી દે, કેમ? કહો સાપ ગયા ને લીટા રહ્યા, પણ લીસોટામાં વિચાર કરે કે અહિંથી
Page #432
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૮૪ મું સાપ ગમે છે. લીસેટાને વિચાર કરો કે તેને ખાવું શાનું ભાવે? મંગળીક ચીજ છતાં તે વખતે નુકશાન વિચારાતું નથી. એને મન આખું જગતુ નકામું કેમ નથી જતું. મને લાય લાગે તે વખતે કંસારને શું કરવું? લીટા શાના છે તે તપાસે. લીસોટાથી ડર નહીં પામે પણ શાના ત્રીસેટા છે તે તપાસશે તે જરૂરી કાળજુ ધડકશે. સાપને લીટે દેખાતે લીટે ભય નહીં તે પણ લીટાને વિચાર.
પત્થરની ગાય, વાઘ શું કરે? સાપને લીટે શું કરે છે તે કાળજાને, પૂછ. આમાં તે આકાર છે, પણ આ લીટે શું કરે છે? સાપના લીટામાં કાળજા પૂજે છે તે પત્થરની ગાય ને પત્થરને વાઘ શું દૂધ દેવાને છે કે મારવાનું છે? લીટાને લીધે બીનારા એ શું જોઈને કહી શકે છે? પત્થરની પણ ગાય તું કેમ બોલ્યા ? ગાયપણું નથી. તે ગાય રાખ કેમ લગાડ? મારી જનેતા વાંઝણ કહેનારે સાચે કેટલી મુદત? પત્થરની ગાય બેલનારને સ્થાપના માન્યા વગર મીનીટ ન ચાલે. પત્થરને પણ બે વાઘ, શાથી ગાય ને વાઘ છે ? પોગલિક સુખ રાજ અને ધરમ તેને નેકર
મૂળ વાતમાં આવે, સાપને લીટે કાળજુ કતરી નાખે છે. અહીં અફસ થાય છે? લગીર હિંસા થઈ જાય તે ચીતરી ચડે છે. હિંસામય કાર્યોમાં જ્યારે ચડી? કહો, મારો સ્વાર્થ જેમાં હોય તેમાં ચીતરી સાથે સંબંધ નથી. સ્વાર્થ ન હોય તેમાં ચીતરી ચડાવું. એક ખીસકોલી પગ તળે આવી જાય તે દહાડા સુધી અફસોસ રહે, તે નવ લાખ મનુષ્ય ને અસંખ્યાત સંમૂર્ણિમે ઉત્પન્ન-નાશ થાય છે. ખપ તેને શોચ નહીં તે વિચારમાં ગયા. વિચારે, પાપની ૫ તરીકે શ્રદ્ધા કેટલી ટકી? ટકી છે તે લીટીના લહરકા જેવી. પીગલિક સુખે ટકે અને જે ધરમ બને તે કરે છે. કાં તે ધરમ પગલિક સુખ માટે કરે છે. આથી પોગલિક સુખ તે રાજા ધરમ નેકર. અર્થ કામ મારા અધિપતિ, તેના આ સાધન તરીકે ધરમને ઉપયોગ કર્યો છે. છેડે છે. અનંતી વખત ચારિત્ર લીધું, પાપસ્થાનક ઓછા કર્યા છે તે આગળ વધારે મળવા માટે, ઘર બીજાને આધીન કર્યું તે ભાડું લેવા માટે. ઘર રહે ને ભાડું વધારામાં આવે, તેમ ત્યાગ કર્યો તે “એકગણું ધન હજારગણું પુન્ય.’ પણ ભવિષ્યમાં ભાવ વધારનાર પુણ્ય મારે જોઈતું નથી. આત્માના સ્વરૂપને ડાઘ લગાડનાર જગતની ચીજ છે તે દૃષ્ટિ રાખી ડું છું,
૨૬
Page #433
--------------------------------------------------------------------------
________________
२०१
આ આમભાદ્વારક-પ્રવચન-કોડી વિનામ પાંચમ તેમ કયારે આવે છે? બેલીએ છીએ પણ એના પાંચ લાખ થાય તે અફસેસ થાય છે? અંતઃકરણમાં આનંદ થાય છે. પાપ વળગ્યું તે નથી છૂટતું પણ વધારવું નથી જ
આ જ વિચાર કરશે ત્યારે માલમ પડશે કે આનંદ શ્રાવક, કૂવાને કાંઠે કાઉસગ્ગ કરે કેટલું મુશ્કેલ? એવી રીતે એમનાં વતે છે. ૧૦-૧૨ કોડની મિલક્ત તેમને બારથી એક કોડે વધવા ન દેવી. પાંચવાળાને પાંચે ટકવું મુશ્કેલ નથી, પણ ૧૯-૧૨-૨૦ કેડી વધવા ન દેવું તે કેટલું મુશ્કેલ? ૨૦ ક્રોડ હૈજાત છે તેમાં અભિગ્રહ કર્યો કે તેમાં વધવા ન દઉં. એ છોડી શકતો નથી, પણ આગળ વધવા દેતા નથી. ૫૦૦ વહાણ ફરે છે. ૫૦, હળથી ખેડાયું તેટલી જમીન છે. ત્રણ ચાર ક્રોડ વ્યાજે ફરી રહ્યા છે. તેને વધવા ન દેવું તે શી રીતે બને ? પણ ક્યારે બન્યું હશે ? દોરડાની બેડી ઘણી છે, ક્યાં લેઢાની બેડી થવા દઉં—એવું લાગ્યું હશે ત્યારે આગળ બંધ કર્યું હશે. પણ એક જ વસ્તુ કે આ પાપ વળગ્યું છે કે નથી છટતું પણ વધારે ન થ જોઈએ. એ ધારણાવાળા હતા, નિયમ કરનાર હતા. આપણે પાંચના દશ ને દશના બાર થયા તે આંખ ઊંચે ચડી ? પાપને પાપ રૂ૫ માન્યું હોય તે પાપની વૃદ્ધિથી આંખ ઊંચી કેમ ન ચડે? અનંતી વખત ત્યાગાદિક કર્યા પણ હજુ લીટી ભુલાઈ નથી, ખસી નથી. ઉલટી લીટી કરે તે ગ્રંથિભેદ. જેટલું મળે તેમાં આનંદ હતો, હવે જેટલું મળે તેમાં અફસોસ હોય. તેમાં આનંદ માનતા હતા, હવે છે તેને ફાંસો માને. જે હોય તેને ફસે માને. મળતાને અફસોસ, મળેલાને ફાસે માને, આ ધારણું કેટલી મુશ્કેલ છે? બેડી જકડાવા જે અફસેસ થાય. આરંભ પરિગ્રહ વિષયકષાયમાં બેડી કરતાં ભયંકર સ્થિતિ મગજમાં આવે. કૃષ્ણ શ્રેણિક સરખા દેશના સાંભળ્યા પછી નિવેદન કરે છે કે હું કમતાકાત દૂબળા અશકત, શાથી અશકત ? આ મા રા ફાંસા તેમાં ફસાયે છું તેથી, આરંભાદિકમાં ફસાયો છું તેથી અશકત, ત્રણ ખંડને માલિક સભા સમક્ષ ૩૨ હજાર ને ૧૬ હજાર મુગટબદ્ધ રાજા છે. ઇદ્રો દેવતા હાજર છે ત્યાં અશકત દુર્બળ કહે છે. તેને આરંભ પરિગ્રહ કેવા છેર લાગ્યા હશે ? જેથી આવી સભામાં પિતાની અશક્તિ જણાવે છે. આપણને વસ્તુ છેડવા જેવી લાગી નથી, તે ગુરુ આગળ કહેવાને, વખત ક્યાં છે? આ અંદર ભાસ્યું છે કયાં? એકરાર શી રીતે થઈ શકે? તે ગ્રંથિભેદ અનંતા ચક્કર ખાલી જાય તે જબરજસ્ત છે.
Page #434
--------------------------------------------------------------------------
________________
પ્રકાશન ૧૮૪મું ભવ્ય અન તી વખત ચક્કર મારી ગયા ને ગ્રંથિલેહ ન થયા. ત્યારે એ આવે અનાદિકાળથી ફસાયે. ફસામણ છોડવી જોઈએ. નિશાળના ભણતરને ઉપગ બહાર કરવાને છે
વિચારો, કરશને નિશાળમાં એકડે એક શિખવાય તેને ઉપર આખા જગતમાં કરવું જોઈએ, તેજ આકરા ભ ગણાય. તમારી નિશાળમાં જે શીખે તેનો અમલ અહીં નથી કરવાને, બહાર કરવાનો છે. પગલિકને જાળ સમજે તે અહીં માટે નહીં, આખા જગતમાં ઉપયોગ કરવા માટે છે. તેમ એ વાક્યનો ઉપયોગ અહીં માટે નથી. ખરો ઉપયોગ બહાર છે. છતાદ સીપાઈને પરેડ શીખવે ને જનરલ સેનિકને ગેળીબાર કરતાં શીખવે તે શત્રુ સામે ઉપગ કરવાને, તેમ આ વાકયને ઉપયોગ ઉપાશ્રયની બહાર, જ્યાં શત્રુ જણાય ત્યાં ગોળીબાર. “પીગલિક જાળ ફસામણ છે.” એકજ વાક્ય આ ગેળી મારતાં શીખવી તે શત્ર આવે ત્યાર બુઝાઈ જાય છે. આ તમને ગળી બતાવીએ તે ત્યાં અગિળ પાછી ફરે છે. પેલા શત્રુ, આને ગોળી માની નથી, કયારે શત્રુ માગે? ગાળી હાથમાં આવ્યાને આનંદ કયારે આ? આ ગોળી હાથમાં આવી છે, શત્રુને ઘાણ કાઢી નાખ્યું. તે દશા આવી નથી. હજુ સુધી શત્રુથી પરાભવ થયે છે, તે અંતઃકરણમાં આવ્યું નથી. શત્રુને શત્રુ સમજતા નથી, તેમના હાથમાં આવેલા હથિયાર નકામા છે. ચક્રવતીના ચાકરને હાંલ્લાં ઘડવાના ઉપયોગમાં લેનાર તે સરખા આપણે છીએ. શું નજર ન ફરક જોઈએ. ભગવાનનું એક વચન સંસારથી તારનાર. તલવાર તારા બાપને ત્યાં કરતી હોય તે કર, તેના જેવું થયું. નિશાળમાં છોકરો ભણે તે બહારના માટે. તમારે ઉપાશ્રયમાં જ શિક્ષણ લેવું તે શિક્ષણ ઉપાશ્રય પુરતું ઉપયોગી, નહિં તે બીજી જંગોએ શી રીતે ઉપયોગ કરવાને? સમ્યકત્વ દેનારને ઉપગાર ઘણા ભવમાં તેને ઉપગાર કરાએ તે પણ વળતું નથી. જલમ ટાળવાનું મને હથિયાર આપ્યું, પૌગલિક જાળનું હથિયાર વાપરતાં ન આવડે તે ફસાઈ જાવ. આ સમજશો તો ધર્મને જ રન ગણે, ધર્મને રન જગા છે. આ બે બુદ્ધિ આવી જાય તે સમજે કે ત્રીજી ભૂમિકામાં પ્રવેશ કરવાને લાયક થયા. એટલે જે વસ્તુ ઈષ્ટ લાગે તેની ઈરછા આપોઆપ થઈ જાય, સાર લા તે પકડવા જાય. તેમ ધર્મ રત્ન છે એવી બુદ્ધિ થાય તો તેને પાહવા જાય તે માટે અથ શબ્દ કયા અર્થમાં તે તે અધિકાર છે.
Page #435
--------------------------------------------------------------------------
________________
શ્રી આગાદ્વારક-પ્રવચન-ત્રણ વિભાગ પાંચમા
પ્રવચન ૧૮૫ સું
ભાદરવા વદી ૧૦ ને શું વાર શાસકાર મહારાજા આગળ શ્રાવકના ૨૧ ગુણ સ્વરૂપ દૃષ્ટાંત બધું જણાવી ગયા, પણ તે જ્ઞાનભૂમિકા, પણ તેટલ થી કલ્યાણનું પગથિયું મંડાતું નથી, વિજ્ઞાનભૂમિકામાં આવે તે ઈષ્ટસિદ્ધિનું પગથિયું મંડાય, આશ્રવ છાંડવાલાયક છે, સંવર નિજ શા મેક્ષ સર્વેયા આદરવાલાયક છે, આ નિશ્ચય થાય નહિં. પુન્ય ‘ત સાધન તરીકે માત્ર લેવાનું છે. એનું છાંડવાપણું આપોઆપ થવાનું છે. તે આપોઆપ ક્ષય થઈ જાય છે. સામાયિકાદિક પાપના ક્ષય માટે બતાવ્યા. ૪૫ આગમ તપાસીએ. ૮૪ સૂત્ર તપાસીએ તે એક જગે એ પણ પુન્યના સય માટે આ કાર્ય કરવું એવું વિધાન નીકળશે નહિંપાપના ક્ષય માટે જ્ઞાનાવરણયના ક્ષય માટે જ્ઞાન જ્ઞાનીની ભકિત આદિ કરવું. કમસૂદન તપ કરવું વિગેરે કર્મક્ષયના, પાપના ક્ષય માટે સ્થાન પર ઉપદેશ સૂચના અપાયા, એક પણ જગો પર પુણ્યના ક્ષયને ઉદ્દેશ નથી. rrrrr wા પિયટ્ટાઇ બેલે છે. પણ પાપ વિશોષણ શું કામ
ગાડ છે? પુણ્ય સગે લાગે છે? મોક્ષને અંગે જે પાપ રોકનાર તેમ પુણ્ય પણ મોક્ષને રોકનાર છે. મેક્ષાથીને પુન્ય પણ ક્ષય કરવાનું. ઉપદેશક મહારાજે ગણધર મહારાજે પાવાણું કમાણ નિશ્થાયણએ કહી ઉલટું ડહાળ્યું, “કમ્માણ નિશ્થાયણએ કહેવું હતું. પુણ્યના ક્ષય માટે એક પણ સાધન કરવાનું શાસ્ત્રકાર કહેતા નથી. પાપના ફળની નિંદા કરે છે. પુન્યના ફળ દેવલોક બતાવવા નિંદનીયપણું જણાવ્યું ? ભલે સુખ હોય પણ છે તે કર્મની આધીનતાને? શાસ્ત્રકાર શું કરે છે? દુર્ગતિનું ભયંકર ણું જણાવે છે. સુગતિનું ભયંકરપણું કયારે જણાવ્યું? દેવતાની રિદ્ધિનું વર્ણન કરે, ઉપદેશકને તે ઉપદેશ કરવાનું વિધાન છે. દુનિયામાં ઓપરેશન કરવું છે. તે દરદી હેરાન થયા વગર ઓપરેશન થાય તે સકસેસફલ સફળ, ટાંટીયા પછાડી ઓપરેશન કર તે તે ઘાતકી ડોકટર. તેમ નરક તિર્યંચગતિ ટાંટીયા અફળાવા સાથે ઓપરેશન છે. દેવ મનુષ્યગતિ છે ઓપરેશન, પણ હેરાનગતિ તેલી નથી.
Page #436
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૮૫ સું
૨૦૫ પુણ્ય ખસેડવાનો પ્રયત્ન કરે પડતું નથી
જગ જગ પર પુન્યનાં ફળે, સાધુપણાનાં ફળ તરીકે દેવગતિ બતાવી. દેવગતિ ખરાબ ચીજ તે ફળ તરીકે કેમ લો છો? ષમાં
પર: ધર્મ એ સ્વર્ગ અને અપવર્ગ એટલે મોક્ષ ફળ આપનાર તરીકે બતાવે છે. તે અધમ ફળ દેવલોકનું કેમ બતાવે છે ? ધપે ખા બંધ થ તે પ્રથમ નંબર, પણ ધક્કા ને ધપે બે મળે તે કરતાં ધક્કા વગરને ધપ. નરક તિર્યંચમાં ધક્કો ને ધ બે થાય છે, તેથી આનુષંગિક ફળ ઘાસ જેવું. અનાજ વાવનારને ઘાસ છાંડવાલાયક કે આદરવા લાયક ? ઘાસની દરકાર ન કરવી? થાય તે, કાપી ન નાખવું અનાજ વાવનાર ઘાસ કાપી નાખતું નથી. જે કે એની ઈચ્છાએ વાવે નહિં પણ કાપે નહિં. તેમ પુણ્યની ઈચ્છાએ ધર્મ ન કરે, પણ પુણ્ય ફેંકી દેવા લાયક નથી. આથી પાપને ક્ષય, આશ્રવ બંધ પા૫ છાંડવાલાયક, સંવર નિજર મેક્ષ આદરવા લાયક, પુન્ય ભાડુતી તરીકે લેવું, કામ પડે તે ઉપયોગ કરે, કામ ન પડે તો આપોઆપ બંધ થવાનું. પાપ તેઓ તેજ જાય. તેડયા વગર પા૫ જાય નહિં. તીર્થંકર આચાર્યો કે ઉપાધ્યાય તે ભવે મોક્ષે ગયા તે છેલ્લા સમયે મનુષ્યગતિ આયુષ્ય બધા પુણ્યને ક્ષય કરે છે. અહીં ભવને છેડે ને પ્રકૃતિને છેડો આપોઆપ થાય છે. છેલ્લે સમયે પુન્ય પ્રકૃતિ ખસનારી છે. પાપ પ્રકૃતિ પઢો માય જાય તેવી નથી. પાપ દુર્જનની સ્થિતિનું, નાક કાપે તે પણ ન ખસે. પુન્ય સજજનની સ્થિતિનું પુન્ય દેખીને બારણું બંધ કરીએ તે બીજી વખત ન આવે. શાસ્ત્રમાં પાપ સત્તામાં ન હોય તે એકલા પુન્યવાળાને જન્મ લે પડ હોય તે દાખલે એકે નથી. પાવ પ્રકૃતિની જડ કઈ હતી? ઘાતિની જડ બંધાયું ત્યારે હતી. એક પણ જાતિ એવી નથી, ગતિ એવી નથી જેમાં પાપ ન હોય ને પુન્ય હેય ને જન્મ લે. તે માટે જે પુત્ય પ્રયત્નો કરીને ખપાવવું પડતું નથી, પાપ પ્રયત્નથી ખસેડવું પડે છે. પાપને જ હલકા પક્ષ તરીકે મેર્યું તેનું કારણ એ જ કે એને માટે ઉદ્યમ કરે. પુન્ય જોગવા ત્યાં લગી ભેગવટામાં રહેશે, સમુદ્દઘાતમાં સાફ થઈ જશે. પાપ જવાને લીધે સામર્થ્ય આવે છે. સમુદ્દઘાતનું સામર્થ્ય પાપક્ષયના સામર્થ્યથી આવે છે, આથી પુન્ય સાધન તરીકે, સાયની સિદ્ધિના સાધન તરીકે રાખવાનું છે મુસાફરી કરતાં વેડે રાખ પડે પણ તેને ઘરમાં
Page #437
--------------------------------------------------------------------------
________________
આમ મહારક-પ્રવચન– વિભાગ પાંચમા શુરાઠવાને નથી, આંગણા લગી ઘટે કામને. અન્ય લેવાનું પણ કયાં સુધી? મોક્ષની મારી સુધી, બારી આવી તે પુન્ય છોડી દેવાનું. આ તરીકે નવતવન વિભાગ કર્યો. જીવ, અજીવ, પુન્ય, પાપ, આશ્રા, સંવર, નિશ, બંધ, મેલ. આ શ્રવણ અને જ્ઞાન થયા પછી જાણવાલાયક હે ઉપાદેય તરીકે વિભાગ થયા. એનું નામ ત્રીજી વિજ્ઞાનભૂમિકા. કેટલાક કારે છે કે વિજ્ઞાન શું? તે આ વિજ્ઞાન આ પદાર્થો હેય, આ પદા ય, આપદાથે ઉપાદેય આ નિશ્ચય. દ્વાદશાંગીનું મુઠીજ્ઞાન | સર્વકાલે સર્વ અવસ્થામાં સર્વક્ષેત્રમાં આશ્રવ છાંડા લાયક, આ એક વસ્તુ આવી જાય તે કેઈપણ ક્ષેત્રે કાળે સર્વદા આજીવને આશ્રય
ઢવા લાયક છે. નિશાળમાં છોકરાને ભણાવવામાં આવે તે નિશાળ માટે નહિં, એની આખી જિંદગી ને જગત માટે. તેમ અહીં રામાશ્રય હેય છે, સંવર ઉપાદેય છે. બંધ નિર્જરા કેમ નથી લેતા? એ તે આશ્રવને દીકરા, આશ્રવ હોય ત્યાં જ બંધ છે. આશ્રવની પાછળ આવનાર છે. તેમ નિર્જરા સંવરની પાછળ આવનારી છે. સંવરનું ફળ નિજ છે. માટે બેને અંગે જ વાત કરે છે. રૂંવાડે રૂંવાડે એ પરથમી ગયું કે આશ્રવ હંમેશાં દરેક ક્ષેત્રમાં છેડવા લાયક ને સંવર રાદરવા લાયક છે. આ બે વસ્તુ તમારા મગજમાં રમી જાય તે આખું શાસન તમારા હાથમાં આવી ગયું. કારઃ સર્વ દે ૩ % + 4: ! તીવાત મુદરાઃ કપંથR | આ બે વસ્તુ થાનમાં આવી ગઈ તે આ અરિહંતના શાસનની મુર્ડિ, આખું શાસન મુઠ્ઠીમાં આ બુદ્ધિની મુડી સર્વ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં આશ્રવ હેય, સંવર ઉપાદેય. આ બુદ્ધિ તે આહતી મુષ્ઠિ. બાકીનું બધું કથન ચૌદ પૂર્વ વિરે આને જ વિસ્તાર. સુખી જીવન. એક વાકય લઈ લે તે આખી જિંદગી તપાસી છે. આ સિવાય બીજુ શું? તમે રમ્યા નારયા મુદ્યા મહેલ, બાંધ્યા પર
યા તે બધું આને વિસ્તાર. તે જિંદગીની જિંદગીએ આ એક શબ્દ વિસ્તાર ગણાય. ચાહે રાજાની દેવતાની સર્વાર્થસિદ્ધની જિંદગી હોય તે આનું જ વિવેચન, તેમ આખા ચૌદ પૂર્વ ને બાર અંગે તમામ શાસ્ત્રોને મુણિજ્ઞાનમાં આ બે શબ્દ છે. સર્વદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં બાશ્રવ છોડવા વાયા , સંવર ઉપાય છે. પણ તે જ્ઞાન અહીં ઉપાશ્રય-રા માટે નવી આખ. તમારા જીવનમાં ઓતપ્રેત કરવા માટે આ છે મે વાક
Page #438
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૮૫ સુ
૨૦:
..
તમારા જીવનમાં આતપ્રાત ન થાય તા અહીં આગળ સાંભળો ને અહીં જ મેઢી જાવ . બહાર જઈ ને આશ્રવ વખતે કયુ' યાદ કર્યુ ? સવર વખતે કચે. આહ્લાદ થયેા. જો તે ન થાય તે સાંભલ્યું શું? ને સમજ્યા શું? અહીં ભણવા બેઠા છે. તેમાં નથી આશ્રવના અક્સાસ, સાંવરનુ મુખ, હજુ સુધી નથી અનુભવી શકતા. પતાસાં મળતી વખતે કેટલા આનંદ પટે છે! સંવરની ક્રિયા વખતે તેના ૧૦૦મા ભાગ પણુ ચમકારા આવે છે? તમે કરી છે. તેમાં ના નહીં, લીટા થતા હૈાય તે છેાડી દેવાના નથી, પશુ લીટાવાળાએ લક્ષ્ય રાખવું જોઈએ. છેકરા દોરે લીટો પણ આલે એકડે એક, લીટા તરીકે હાય તા પણ મેઢેથી એકડા તા મેલા. આ તે એકડા મેલાતા નથી, આશ્રવ છાંડવા લાયક છે, સવર આદરવા લાયક જ છે, એની ખૂબી કયાં? હિંસા જૂઠ ચારીમાં પાપમુદ્ધિ થાય છે તેટલી વિષયપરિગ્રહમાં થતી નથી
જગતમાં એક કાર્ય લાલનુ કરવા ખેઠા હૈા તેમાં લાભ ન થયે, અંતઃકરણને પૂછે કે લાભ ન થયાને અંગે કેટલી બળતરા રહે છે. લાભના તમે કેટલા ઈચ્છક છે તે નકકી થયુ. એક વસ્તુ તમારા હાયે. નુકશાનકારક ન થઈ, તમને માલૂમ પડે કે ઠીક ચક્ષુ, લાન્ન ન મળ્યો; તે પશુ લાલના ઈચ્છક છે, નુકસાન ન થયું, પણ નુકશાનથી ડરવા વાળા છે. પરિગ્રહ ન મળ્યા તા પાછળથી આઈ એઈ થાય છે કે હાથ હાશ થાય છે? પાપનું કાર્ય કરવા ધાર્યું હતું ન થયું તે તે વખતે આનંદ થતા નથી. વિષયનું પરિગ્રહ ચારી જુઠાનુ પાપ કરવા ધાર્યું. હતું તે સગે ન થયું તે મારે। આત્મા ખન્મ્યા, પાપ ન થયું એ કયારે થયું ? ૫૦ હજાર મળ્યા તે આપણે ૫૦ હજારનું પાપ વળગાડવા ધાર્યું હતું, તે ન વળગ્યું એ બુદ્ધિ થઈ? ખાટ ચારતા હાય ને બેટ ન થઈ તા બચ્યા, તે શું થાય ? પાપ ન કર્યું, હું ભાગ્યશાળી મચી ગયો એસ કયારૅ થયું? હિ ંસા ચારીને અંગે કુળાચારને લીધે હતું. આવે છે. આર ંભ વિષય પરિગ્રહને અ ંગે રૂંવાડે પણ આવતું નથી. ‘દુવિડે પરિગ્ગહ’મિ’ એ જુદી ગાથા મૂકવી પડી. હજુ તેમાં પાપમૃદ્ધિ નથી આવતી, મારી ઉપર ટેકસ પડવાના હતા તે ટેક્સમાંથી બસો તે બુદ્ધિ નથી આવતી. વાસ્તવિક હિંસા જૂઠ ચારણીયાં જે હૈયઅતિ થઈ છે, તેવી વિષય પરિગ્રહમાં બુદ્ધિ થતી નથી હિંસા કરતાં ખસી
Page #439
--------------------------------------------------------------------------
________________
૨૦૮
શ્રી આગદ્ધારક-પ્રવચન-શ્રેણી વિભાગ પાંચમ ગયા તે હજુ થાય છે કે ઠીક થયું કે હિંસા ન થઈ, હું ચોરીના પાપમાં ન ડ્રગે તે ભાગ્યશાળી, એની મિલકત આ ભવની જ તે મારી આત્માની બીજા ભવની પણ મિલક્ત તે. સામસામું પાપ પતતું નથી
પાપ સામાસામા પતતું નથી. મહાવીર મહારાજે કાનમાં તાંબુ નાંખ્યું હતું, તેણે સાટે ખીલા નાંખ્યા, તો નરકે કેમ ગયે ? માટે કર્યું તેથી બચતે નથી. ધેલ સાટે ધોલ મારવામાં બનેનાં ગાલ લાલ હોય. ભવિન્યતાએ મને પાપમાંથી બચાવ્યું તે કયારે આવે? પાપ ન થયું તેને અંગે પણ આત્માને ડુબાડે છે ત્યાં પણ આત્માને તારવતા નથી. પાપ કરવા ધાર્યું હતું પ્રયત્ન કર્યો હતો તેમાં ન બન્યું તો હવે આત્માને તારી લે, પછી દશા કઈ? તેવી રીતે પરિગ્રહમાં વિષયમાં આપણે સ્થિતિ કઈ જગો પર છે. પાપ ન થયું તેને આનંદ થવો જોઈએ, તેમાંનું કશું નથી. ન્યાય-અન્યાય કંઈ જો નહીં હજુ તિજોરીમાં છે જઈને આપી આવ કસ્તુરભાઈને. માલમ પડે કે મેતીભાઈ બહ ડાહ્યા! પાપ કર્યા પછી પાછું જેવા તૈયાર નથી. બલવામાં સેળવાલ ને સાત પાનસેરી શાહકારી એટલી બધી કે સેળવાલ ઉપર સાત પાનશેરી. કેઈ દિવસ બેલાય નહિં. સેળવાલ સાથે સાત પાનશેરી જેડી દે, તેમ બોલવામાં કેવળી મહારાજનાં વચને જોડી દઈએ છીએ. પાપની બાબતમાં આપણું સ્થિતિ એ છે કે “મહાજન મારા માથા ઉપર, ખીલી મારી ખસે નહિં' જહું બેલી ઠગે તેને બદલે પાછા આપવા તૈયાર નહિં. મહારાજ ! આમ થયું, આયણ આપે. પાછું આપ્યા પછી કર્યું તેની આલયણ એ તો લીધું તે લીધું, હવે આલેયણ આપે. જે સાચા મનથી આયણ લેવી હોય તો સુધાર. પછી આલેયણ લે. પાપને તિરસ્કાર જણાવ્યું છે. પાપને તિરસ્કાર વસ્તુતાએ નથી આવ્યું. આથી મંદિર મૂર્તિ બનાવવા પહેલાં ચેપડા તપાસ. જેની અન્યાયની રકમ આવી હોય તે પ્રથમ પાછી આપ, પછી અહીં વાત કરી શુદ્ધિ કરવા અંગે ફરજ પાડે છે. પાપથી જે કંટાળો આવવો જોઈએ તે અંતઃકરણમાં વસ્યું નથી. નહીં થએલા પાપમાં તે બચ, પણ નહીં થએલા પાપમાં દેઢે ડૂબે છે. હાથ ન મરાય તેમાં જેટલા વચમાં આડા આવ્યા હોય તે બધા ઉપર ક્રોધ દાવાનળ સળગે છે. ધ્યાન દે, ધન્ય ભાગ્ય માનવાને વખત છે, તે વખતે કમભાગ્ય માને છે. પાય કરતાં
Page #440
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૮૫ મું
૨૯૯
નસીબ જોગે બચી જતાં કમભાગ્ય માને છે ને પાપ કાર્યમાં જે સાગરીતો તેને મુબારકબાદી આપે છે. અહીં એક દૃષ્ટાંત છે. પાપમાં સહાયક થનાર પિતાને દેવે વંદન ન કર્યું
એક સાધુ છે તેને ના છોક દીક્ષિત છે. નાના બચ્ચાને તરસભૂખનું ઠેકાણું નહી. વિહાર કરે છે, અધે ગાઉ જાય તો પણ જોઈએ છે. બાપા તરસ લાગી છે. આગળ ચાલ, નાની ઊંમર, સહન થતી નથી, આ છેક મૂરછ ખાઈ પડશે ! ઝેબ સ્થિતિમાં આવી ગયે. ઝાડ નીચે આશ્વાસન લેવડાવ્યું આગળ ચાલ્યા. એટલામાં નદી આવી ત્યાં બાપ વિચારે છે આમ તરસે હેરાન થાય તે પાણી પીવું હોય તો તું જાણે પોતે જાણી જોઈને આગળ નિકળી ગયો કે મારી શરમે ન પીએ તેમ ન બને. જંગલમાં પ્રાણની ટેસટ સ્થિતિમાં બાપે કહ્યું છે. બાપ આગળ ગયે. બાળક વિચારે છે કે આમાં કેટલા છે? મારે દ્રવ્ય જીવ ખાતર કેટલા જીવને નાશ કરું છું? અંજલિ પાછી પાણીમાં મૂકી દીધી. નદી પાર ઉતર્યો, મૂછ ખાઈને મરી ગયે. એ દેવલેકે ગયે. શું સત્ કાર્ય કર્યું કે દેવલોક મળે. તે અવધિજ્ઞાનથી ઉગ મૂકી જોયું. દેવલોકમાં ઉત્પન્ન થનાર દરેક જીવ આ પ્રમાણે પિતે શું સત્કાર્ય કર્યું કે હું દેવલોકમાં અવતર્યો તે અવધિજ્ઞાનથી જુએ છે ને પિતાનું સત્ કાર્ય તે વખતે તેને સાંભરે છે, તેથી તે કાર્યમાં તેને બહુ આહલાદ થાય છે ને પિતાની નીચેના સામાનિક દેવતાને પિતાને કરવા એગ્ય કરણી પૂછીને પછી તરત જ તે ઉત્પન્ન થએલો દેવતા કરણીય કાર્યમાં જોડાય છે. આ પ્રમાણે સામાન્ય નિયમ દેવતાઓને હોય છે તે જાણ. દેવતાઓ અહિં કેમ નથી આવતા? આવે તો ક્યા કારણે?
તેમ આણે પણ વિચાર્યું કે આવી રીતે હું અહીં આવ્યો છું. પિતા હતા ત્યાં ગોકુળ વિકુર્યા. છેક ગામ સુધી ગોકુળ વિકુવ્ય, કારણ દેવતાની શક્તિ અચિંત્ય છે. મેરુપર્વતને દંડ, પૃથ્વીને છત્ર કરી શકે એવી દેવતાની શક્તિ કહેલી છે. પુત્ર દેવતાએ દહીં દુધ છાશ વિકુવ્ય, વહેરાવ્યાં. દેવપિંડ ગયે તેની શુદ્ધિ થવી જોઈએ, કારણ શાસ્ત્રમાં સાધુને દેવપિંડ લે કહ્યો નથી. અહીં વળી પુત્ર દેવતાએ સાધુની
૨૭
Page #441
--------------------------------------------------------------------------
________________
૨૧૦
શ્રઆગમોઢારક-પ્રવચન-શ્રેણી વિભાગ પાંચમે
ઉપધિ પણ ભૂલાવી દીધી. ત્યાં પાછા જાય છે તે જુએ છે તે ગાય નહીં ખીલા નહીં તેવું દેખે છે. માત્ર એકલી ઉપાધિ પડી છે. કેઈ દેવતા પૂર્વ જન્મના નેહથી અહીં આવે છે. એમ બને છે. અગર કેઈને એવું વચન આપ્યું હોય કે હે દેવ થઈશ તે તને પ્રતિબંધ કરવા આવીશ, તે કારણે દેવે અહીં આ મૃયુલોકમાં આવે છે. તે સિવાય વિના કારણે દેવતા દેવકમાંથી અહીં આવતા નથી. “નિઇ કુદિયા મુવા જf ૪ 7 Trળ દેવતાઓ હંમેશા સુખી રહે છે. પ્રમુદત એટલે હર્ષવાળા રહે છે તેથી દેવલોકમાં દેવતાના આયુષ્યને જે કાળ જાય છે તે પણ જાણી શકતા નથી. તે આ સાધુ ઉપધિ જ માત્ર દેખે છે. ત્યાં રસ્તો તપાસ્ય. ગોકુળ વસેલા હતા તેમાં છાણુ સુદ્ધાં નથી આચાર્યને કહ્યું તે તેમને એક નવાઈ લાગી ત્યાં નથી ગોકુળ કે ગાયનું છાણ કે ખરી કે પગલાં કશું નથી. આચાર્ય મહારાજે બે ગીતાર્થ સાધુઓને તપાસ કરવા મેકલ્યા. આચાર્યને જઈને નિવેદન કર્યું કે ગોકુલ આવ્યું ગયું નથી તે આચાર્ય વિચારે છે કે દેવમાયા છે. એટલામાં તે તે દેવતા વંદન કરવા આવ્યા. બધાને વંદન કર્યું પણ બાપને વંદન ન કર્યું. કારણ તે મારા પાપમાં મદદગાર થતા હતા તે પ્રમાણે જે મેં કહ્યું હને તે મારી દુર્ગતિ થતે, પાપે ભરાતે. માટે હું આ સ્થળે તેમને વંદન કરતો નથી. અવિરતિ એ દેવતા પિતા સાધુને ખોટી સલાહ આપવા તરીકે વંદન કર્તા નથી. આ દશા કયારે આવે? કહે કે અવિરતિની દશામાં ધિકકાર આવે છે. જે વખતે વ્રત પચ્ચખાણ આ આત્મા નથી કરી શકો તે વખતે ધમી આત્માને પિતાના અવિરતિરૂપ પાપને ધિકકાર થાય છે. જે પિતાને આધાર રૂપ હતા, નિર્વાહ કરતું હતું, ચારિત્ર દેવડાવનાર પળાવનાર તે પિતા હતો. પણ તેણે એકજ અવિરતિપણાની સલાહ આપી, એટલે વ્રત પચ્ચખાણથી પિતાના આત્માને વંચિત રાખે, તે બધું ધોવાઈ ગયું. આટલા કારણથી જ અવરતિ એવા દેવતાએ પોતાના પિતા મહાવ્રત ધારી હતા છતાં વંદન ન કર્યું.
પાપના પિષણ કરનાર તરફ સ્વજન-સગાંપણાની બુદ્ધિ રહે છે. હજુ આપણા આત્માને પાપ તરફ અરુચિ થઈ નથી. પાપને જે રૂપે ધિકકાર થવું જોઈએ તે રૂપે આત્મામાં ત વચ્ચે નથી પુણ્યના પેષણમાં હજુ આમા તત્પર થયેલ નથી. બળતી ચીજ ઉઘરાવી ગયા તે આવતું નવી કર્યા પછી તે ન બગાડ ધર્મ ક ય કર્યા પછી બગાડાય છે. સામાયિક
Page #442
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૮ ૫ મું
૨૧૧ પિષધ પૂજા પરાણે કરાવ્યા, પણ હવે તે હાર નહીં. બીજાએ પવિત્ર ૨તે પરાણે જોયા. હવે તે અનુદન રાખ. પુન્યના અનુમોદન ને પાપના નિંદન કઈ જગો પર છે? કેવળ વચનમાં, સાત લાખ પૃથ્વીકાય સાત લાખ અપકાય વિગેરે શું છે? વગર એકડે બેલે છે તેટલું કલ્યાણ છે, પણ મારે તો કહેવું શું છે? એકડો બેલ ને એકડે લખે. એકડે બેલતા બંધ કરવા માગતું નથી, અવળચંડી રાંડને કહ્યું હોય કે પકડ છે કે આ છોડયું. અહીં એકડે બેલતાં છેડાવવા માટે નથી. લીટાની જગેએ એકડો કરાવવા માટે કહું છું. લીટા કરીને બોલો છો તે જગોએ એક કરતા થાવ. ૧૮ પાપ સ્થાનકની વિરાધનાને આ છે તે બંધ કરવાનું નથી. પાપપુન્યનું તે રૂપપણુ થયું નથી. બળાત્કારે થયું હોય તેને અનુમેદવું. તેટલા માટે ધર્મ રત્ન. પથરો લેવા જતાં હી આવી જાય તે ફેકી દ્યો છે? તમારું ધાર્યું નથી આવ્યું તે કમ પકડી રાખે છે? વગર ધાર્યા પણ હાથમાં આવેલા હીરાને અંગે ખુશ થાવ છે, તેમ જન્મ લીધે તે તમે ધાર્યું પણ ન હતું કે હું અહીં જન્મીશ. પથરાના ખાડામાં ભટકતાં હીરે મળી ગયેલ છે. તમે ભટકતા હતા પથરા માટે, હીરો મળી ગયે, એમ થાય તે હદય ખુશ થાય. માટે કહે છે કે ત્રીજી ભૂમિકામાં એક જ રત્ન, ધર્મ એ જ રત્ન. આ નિશ્ચય થાય છે તેને અર્થ થાય. હવે અથી કોને કહે તે અધિકાર અગે વર્તમાન.
Page #443
--------------------------------------------------------------------------
Page #444
--------------------------------------------------------------------------
________________ | ઉપદેશ માળા દે ઘટ્ટી ટીકા સહિત પ્રા૦ મહાગ્રંથને ગુજ રાનુવાદ અનુવાદ કર્તા::- આ. હેમસાગરસૂરિ પ્રભુ મહાવીરના હસ્તદીક્ષિત ત્રણ જ્ઞાનવાળા ધમદાસ ગણીવરે આગમની તુલનામાં મૂકી શકાય તેવા અનેક પ્રકારના ઉપદેશથી તેમજ પ્રસ'ગાનુરૂપ દેછાનતાથી ભ૨પૂ૨ સધના ચારે વગ"ને ઉપયોગી એવો ઉપદેશમાળા નામના ગ્રંથ રચેલે છે. તેના ઉપર ઘણી ટીકાઓ લખાઈ છે. તે પૈકી જિદગી સુધી છ વિગઈને ત્યાગ કરનાર મુનિચન્દ્રસૂરિના શિષ્ય વાદિદેવસૂરિના શિષ્ય આ. ૨ત્નપ્રભસૂરિએ માત્ર તેર હજાર ક પ્રમાણ ઘટ્ટી ના મની મહાટીકા રચેલી છે, જેને કેટલાક વર્ષો પર સંશોધન કરી સંપાદન કરેલ છે. આ ટીકા વિશેષ ઉપકારક હોવાથી પ્રાકૃત ભાષા ન જાણનાર માટે તેના અનુવાદ કરવા મને કેટલાક ભાઈએ તરફથી આગ્રહ થયા, જો કે વિશેષ કઠીન હોવાથી પ્રથમ તે ઉત્સાહ થતા ન હતા, છતાં પ્રયત્ન કરતાં સફળતા મળી છે. સિદ્ધર્ષિ ટીકાનો મહત્વનો ભાગ આ માં આવરી લેવાયા છે. અઢીસે કરતાં અધિક વિષય અને 125 ઉપરાંત કથાઓ છે. કુવલય મોળા કથા, સમરાદિત્ય ચરિત્ર, સટીક યોગશાસ્ત્ર, ચઉપન્ન મહાપુરુષચરિંત્ર, પઉમચરિય', સટીક ઉપદેશપદ આદિ ગ્રંથ માફક સારા કાગળ, સુંદર છાપકામ-બાઈડીંગ, લગભગ 6 00-850 પાન રે દળદાર ગ્રંથ ટૂંક સમયમાં બહાર પડશે.