________________
૧૭૪
પ્રવચન ૧૫૧ મું
નીતિ જીવિઘતિ ઇતિ નીવઃ ભૂતકાળમાં પ્રાણ ધારણ કર્યા હતા. વર્તમાનકાળમાં પ્રાણ ધારણ કર્યા છે ને ભવિષ્યકાળમાં પ્રાણ ધારણ કરશે તેનું નામ જીવ. આથી આસ્તિક અને નાસ્તિક બે પદની વ્યાખ્યા કરતાં શાસ્ત્રકાર શું કહે છે. આરિત વાહિત સ્ત્ર પરક વિગેરે છે તેવી જેની મતિ છે તે આસ્તિક. વ્યાખ્યા કઈ કરી ? એ આસ્તિક શબ્દ બનાવે પછી નાસ્તિક શબ્દ બનાવવાની જરૂર નથી. ન માહિતી : નારિતા: જીવ શબ્દ બનાવ્યા પછી અજીવ શબ્દ બનાવવાની જરૂર નથી. તેમ પરલેકાદિ માનવાવાળે આસ્તિક. ન માને તે નાસ્તિક. આપોઆપ શબ્દ બની જતે. નાસ્તિક શબ્દ સ્વતંત્ર બનાવ્યું છે. શા માટે ? પરલેકાદિ છે એવી બુદ્ધિ ન હોય એટલા માત્રથી નાસ્તિક ન કહે. જડપદાર્થોને પરલેકાદિ છે એવી બુદ્ધિ છે? એટલે થાંભલે પાટડે બધા નાસ્તિક. પરનોકાદિ છે એવી બુદ્ધિ ન હોય તે તે થાંભલાહકમાં આવી બુદ્ધિ છે. ના. તે આ નાસ્તિક કહેવાય ? ના. નાસ્તિ ઉજારિ તિક્ષ્ય તિ નારિતા: પરક વિગેરે નથી એવી બુદ્ધિ જેની હોય તે નાસ્તિક! એથી એની અંદરની સ્થિતિ બહાર કાઢી. જેમાં ચેકનું જણાવ્યું છે કેલોક તપસ્યા કરે છે તે એક જાતની પીડા છે. એટલું જ નહિં પણ સંક મેળવંજના સંયમ એટલે ભેગથી ઠમાવું. આડકતરી રીતે ઘણી રીતે એ શબ્દમાં જઈએ છીએ. સંસારને કેદખાના જે હજુ ગણ્યો નથી
બાળદીક્ષિતને જોઈએ તે આપણે શું ખાધું ને શું પીધું? આ શબ્દ કાના! સંયમ કરતાં ભેગની કીંમત વધારે લાગી. નહિંતર શું આવવું જોઈએ? હે જીવ! તું હારી ગયે, તું ભેગના કચરામાં ખેંચી ગયે. આવા વિચાર આવતે. સર્વ કેવળીએ તીર્થકરે ગણધર આચાર્યો સાધુઓ સંસાર દુઃખે ભરેલે જણાવે, ત્યારે તમે તેમનાથી દેઢ ડાહ્યા કહે છે કે સંસારનું સુખ આણે શું જોયું? નહીંતર કલપના શી રીતે આવતે? આડકતરી રીતિએ નાસ્તિકના વચનનું ફળ ફળેલું છે. જે સંયમ લે ત્યાગ કરે તે ભેગથી ઠગવાનું છે. નાસ્તિકના વચનના બીજનું આ વૃક્ષ છે. એણે સંસારને જાળરૂપ, બંદીખાનારૂપ ગણ્યા નથી, નહિંતર જે નીકળ્યા તે વંદનીય ગણે. આ કયાંથી નીકળી ગયો એ ક્યાં આવે? નખશીખાંત શત્રુતા હોય તે એવું આવે. કેઈ કેદમાંથી વહેલે છૂટ તે મનમાં શું આવે? શાણે કેદી હતા કેદીનું અનુમોદન કરે, પણ