________________
આગમેદ્ધારક પ્રવચન શ્રેણી, વિભગા ચેાથે
૧૭૩
છે. જ્યારે સમ્યક્ત્વ પામે ત્યારે જગતના સર્વ આત્માને કૈવલ્ય સ્વરૂપ દેખે. એ પેાતાના આત્માને કૈવલ્ય સ્વરૂપ કેમ નહીં ઢેખે? આ વાત ધ્યાનમાં લેશે તે આચારાંગજીમાં કહેલ એક સૂત્ર સમજશે. તેમાં કહ્યું છે કેઃ–
શ' સાળ: સવ્વનાળ, સજ્જનાર્ થળ જ્ઞાળક્ એક પાતાના આત્માને શુદ્ધ સ્વરૂપવાળા જાણે તે જગતના તમામ આત્માને શુદ્ધ સ્વરૂપવાળા જાણે. સત્ર આત્માને શુદ્ધ જાણે તે પેાતાના આત્માને પણ શુદ્ધ જાણે આ સ્વરૂપની અપેક્ષાએ. એક રતિ સેાનાની પરીક્ષા કરી તે લાખ તેાલા સેનાની પણ પરીક્ષા કરી શકે. લાખ તેલા સેનાની પરીક્ષા કરી તે રિત સેનાની પણ પરીક્ષા કરી શકે. જે કસેટીએ રતિના કસ કાઢી શકાય તેજ કસેટીએ લાખ તેાલા સેનાના પશુ કસ કાઢી શકાય રાંતને અને લાખો તાલાને નિશ્ચિત કરનાર કસેટી તે, ‘એક આત્માનું સ્વરૂપ જાણ્યું તેણે સર્વ આત્માનું સ્વરૂપ જાણ્યું; સર્વ આત્માનું સ્વરૂપ જાણ્યું તેણે એક આત્માનું પણુ સ્વરૂપ જાણ્યું.'
આસ્તિક નાસ્તિકની વ્યાખ્યા
જીવની શ્રદ્ધા એટલે શું? જીવ કાણુ નથી માનતા ? નાસ્તિક સુદ્ધાં જીવ માને છે. તમે પેલા ભત્રથી આવેલે ને પરલેકમાં જનારા એવે જીવ માને. તે પાંચ-ભૂતથી ઉત્પન્ન થએલા જીવ માને છે. શરી અભેદ માત્ર જીવને માને છે. પાંચ આસ્તિક ને જીવ માને છે. નાસ્તિક પશુ જીવ માને છે. પાંચ ભૂતથી ઉત્પન્ન થએલા શરીરમાં અનેલે એવે પણ જીવ માન્યા. જીવને કાણુ નથી માનતા ? જીવને સ` માને છે પણ જીવ માનવામાં એણે નીતિકૃતિ નીય એમ રાખેલું છે. વ`માનકાળમાં પ્રાણને ધારણ કરનારા તે વ. આ નાસ્તિકાની વ્યાખ્યા થઈ. તેથી નાસ્તિકાએ કહ્યું કે મેાજથી જીવા. તમારી પાસે ન ઢાય તા દેવું કરીને પણ ઘી પીએ, પણ સુખે જીવે. જે જીવ ન માન્યા હોત તા કહેવાને વખત થયાં હતા ? માટે જીવ તે માને છે, તે ‘સુખે જીવે’ આ કહેનારા જીવને નથી માનતા-એમ કહી શકાય નહિ. તે તમારામાં અને નાસ્તિકમાં ફરક શું ? નાતરીયા નાતમાં પણ ઘણી વ્યવહાર કરે છે. ધણી શબ્દથી વ્યવહાર કરાય છે પણ મરજી માની ત્યાં સુધી ધણી, પછી લેવા-દેવા નહિં, કે તારી છાલી હું તે। આ ચાલી.' તેમ અહીં ચાલુમાં જીવપણું માન્યું, પશુ ભૂત કે ભવિષ્યનું ખંધારણુ કઈ નહિ, આસ્તિકાએ. અગીવર્