________________
૩૬
પ્રવચન ૧૩૪ મું
સ’સાર પાતળા કર્યાં. પરંપરાએ એ જ અનુકંપાથી સર્વવિરતિના સંચાગ મળ્યા, તેથી સંસાર એ થયા. વિપાક સૂત્રમાં સુબાહુએ મુનિને દાન આપ્યું તે વખત મિથ્યાત્વી છે, છતાં તેણે આપેલું દાન સ'સારને ઓછું કરનાર થયું કે નહિ? મિથ્યાત્વી દયા દાન કરે તે નિષ્ફળ જાય તેમ કહેવાય નહિ, અત્યારે તે આરાધક ભૂમિમાં નથી, ભવિષ્યમાં આવશે જ. ભવિષ્યમાં ક્ળ નિર્હ આવે તે કહેનારા ધર્મના દુશ્મન છે. ધર્મ પામેલા ધર્મો સમજેલા ગુણની ક્રિ`મત કર્યા વગર રહે જ ન&િ. મિથ્યાત્વની કરણી નિષ્ફળ તે આરાધકની ભૂમિ તે અપેક્ષાએ નકામી છે. દ્રવ્ય અનુકંપા મિથ્યાત્વી પણ કરે છે. તે વાત શાસ્ત્ર સહમત છે તે મિથ્યાત્વીએ કરેલા દયા ને દાન તે ભાવિમાં આત્માને ફાયદાકારક છે.
અવિશેષપણે ઊભયાનુક’પા
હવે મૂળ વિષયમાં આવે. મિથ્યાત્વી અનુકપાવાળા ન હોય તેવા નિયમ નથી. જ્યારે સમ્યકત્વવાળા સિવાય ખીજામાં ભાવ દયા ન હેાય. અનુ કંપા મિથ્યાત્વીમાં હોય તા અનુકંપાને સમ્યકત્વનું ચિહ્ન કહેવાય નહિ આ અનુકંપા દ્રવ્ય ભાવ ઉભય અનુકંપા. એકલી દ્રવ્ય અનુકપા નહિં. ભાવ અનુક ંપા સાથે વિશેષપણે મારા અગર પારકા સંબંધી અગર અસંબંધી સજ્જન કે દુન હિંસક કે અર્હિંસક કઋણ ભેદ ન પાડતા બચાવની બુદ્ધિ કરતાં એ શું કરશે તે જોવાનું હાય નઠુિં, સસલાને બચાવ્યા તેના ૧૮ પાપસ્થાનક હાથીને લાગ્યા, તેના પ્રતાપે મેઘકુમાર થયા ? મહાવીર મહારાજ મળ્યા, ચારિત્ર મળ્યું ? સજ્જનતા કર્યા રહે ? શ્રેષ્ટપુરૂષ ધીષ્ઠ પુરૂષ એના બચાવમાં રહે. રાજા મડારાજા દીક્ષા લે તે વખત બંદીખાનામાંથી ચારા હિંસકે ગુનેગારને છેડી મૂકે, તે ટીને શું કરવાના ? કેંદ્રીને છેડવામાં આવે, શું ખંદીખાનામાં સજ્જને પડ્યુંઃ હતા? ના, ફ્નાને હવે છેાડવાનું શું કારણ ? જે વખત ખાંધ્યા માત્રને સ્મૃગે અનુકપા આવી તે વખત એક જ દ્રષ્ટિ કે આ ખીચારે દુઃખી થતા મટે. આ પાપ કરે તે બુદ્ધિ હાતી નથી. જ્યારે એ કલ્પના નથી, તે અનુકંપાની બુદ્ધિથી છેાડાવે. તેમનાથજી મહારાજે સંસારથી વૈરાગ્ય મેળબ્યા, શુ કરવા વાડે છેડયે વૈરાગ્ય બુદ્ધિ થયા પછી મહાપાપ કરાવ્યું ? વૈરાગ્ય બુદ્ધિ થયા પછી પાપનું પોટલું શુ કરવા બાંધ્યું ? જેમ હાથીને સસલે ખચાવવાનું, તેમનાથજીને પશુ બચાવવા, તે પાપ સ્થાનક સેવે એવી બુદ્ધિ હૈાતી નથી. એક પણ અનુકંપા કરનાર આ બુદ્ધિમાં