________________
આગમહારક પ્રવચન શ્રેણી, વિભાગ ચેાથે
૧૬૯ કરશે, રાજ તમે પૂજા કરો છે, ઉપાશ્રયે જાવ છે; દ્રવ્યદયાને ભેગે પણ ભાવદયા કરણીય છે. આ મૂતિ માનનારને ગુરુ માનનારને આ માન્યા સિવાય કે નથી. કેળવણીને પ્રચાર એ કેળવણુને કિંમતી માને તે વખત કહેવું પડે કે એટલા ભેગે આ કરવાલાયક છે. જે પેટપૂતિ માટે કેળવણી કરવાલાયક તે આ દેરા ઉપાશ્રય ભવભવને ટાળનાર તે દ્રવ્યદયાના ભેગે કેમ કર્તવ્ય નહિં? તે અહીં દેરા ઉપાશ્રય સાધર્મિક વાત્સલ્યમાં આ બધું ધારે તે ભાવદયારૂપ સાધુપણું. ત્યાં કુટુંબની દયા કેમ આવે છે? રસ્તામાં હિંસા ન થાય તે સારું, પણ હિંસા ન વધે તે ઉપાશ્રય વર્જવાને ? પૂજાને અંગે હિંસા ન વર્તાય તેથી પૂજા વિગેરે બંધ ન કરવાના. તમે દ્રવ્યદયાને આગળ કરી ભાવદયાને ટેપ આગળ કરે છે આ વસ્તુ ખ્યાલમાં ન આવે ત્યાં સુધી સમકિતની સ્થિતિ છે કે નહિં? ભગવાને પ્રાણાંતે પણ મહાવ્રત પાળવાના કહ્યાં. આતાપના તપસ્યા કરવાની કહી તે ભાવદયાના મુદ્દાએ. ભાવટયા સર્વ સોના વચનથી માલમ પડે. આનું નામ અજંપર્યાયાર્થ. તેમ ચાલુ ચૂર કરેલી ચીજને ખડી દેવી, મહાવાકાના વિધને ફેંકી દેવા તે ઍપર્યાય, તેમ ચાલુ વાકયમાં ધર્મ કરે બધા કહેશે. પછી અધર્મને ધર્મ માનનારાએ ધર્મ કરવા લાયક ગણ, પણ ખરેખર ધર્મ થાય કેને? ધર્મ કાને ગણો? ભાવદયાના ઉદ્દેશ તરીકે તેના સાધન તરીકે જે અહિંસાદિક કર તે ધર્મ સર્વજ્ઞનાં વચને, તેની આરાધના તેજ ધર્મ. સર્વજ્ઞના વચનની વિરાધના તે અધર્મ. વળી પણ ધર્મ અધર્મનું સ્વરૂપ કેવા પ્રકારનું છે તે અગ્રે વર્તમાન.
પ્રવચન ૧૫૧ મું
શ્રાવણ સુદી ૬ આસ્તિક નાસ્તિકની વ્યાખ્યા
શાસ્ત્રકાર મહારાજ ધર્મોપદેશ કરતાં આગળ સૂચવી ગયા કે આ સંસારમાં દુર્ગતિ કિનારી સદગતિ દેનારી ચીજ હોય તે કેવળ ધર્મજ છે. સગતિ આપનાર ધમ સિવાય કઈ પદાર્થ નથી. દેવગુરુની સેવા સદ્ગતિ આપનારા ને દુર્ગતિ રોકનારા છે, આ જ વાત લક્ષ્યમાં લઈશું ત્યારે દેવનું આરાધન ગુરુની સેવા બંધ કરનારા દેવના આરાધનમાં ગુરુના આરાધનમાં આશાતના કહેનારા મોક્ષ પામ્યા. કેવળજ્ઞાન પામ્યા પછી