SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ આગમાદ્વારક પ્રવચન શ્રેણી, વિભાગ ચેાથે એટલે તમને પુણ્યખ ધ થાય અને તે કાય તમારે કરવું ન જોઈએ, તેમને પૂછો. આ કાળમાં કે કોઈ પણ કાળમાં પહેલાં સ ંઘયણ સિવાય મેક્ષ હાય ખરા ? તીથકરના કાળમાં પહેલા સઘયણુ નથી, તેમને મેક્ષ થવાના નહિં. જો મેક્ષ થવાના નહું તે તેના સયમનું પવસાન કયાં આવવાનું ? સરાગ સંયમ એ કયાંનું આઉખુ' બંધાવશે ? દેવલેકનું. રાગવાળા સય મથી દેવલાકનું આયુષ્ય ખરૂંધાય છે. પહેલા ભવના તપ સંયમે કરીને દેવતાએ દેવલે કમાં ઉપજે છે. તમારે દેવલેાકમાં દેવતાનું કારણ તપ સયમ, માટે પહેલા સાયણ સિવાય જે સયમ તે દેવલેાકનું કારણ તે પહેલા સંાયણ સિવાય સંયમ લેવા નહિ, સ યમધારી મેક્ષ મેળવે તે પહેલા સંઘયણવાળા ઢાય, જેને પહેલુ સ`ઘયણ ન હોય તે સયમ ધારણ કરે તે પશુ કેવળ કે મેક્ષ મેળવી શકે નહિં. દેવલેજ મેળવે. અનતગુણી પુણ્ય પ્રકૃતિ બંધાય, જેનાથી પુણ્યમ ધ થાય તેવી ચીજ તમારે કરવી નથી. જેમ અનુકંપાથી પુણ્ય બધાય માટે અનુકંપા ન કરવી જેઈએ, તે પહેલા સ ંઘયણ સિવાય શુભગતિ શાતાવેદનીય અંધાય છે તે સજમ પશુ કરવા ન જોઈએ. તેરમા ગુણુઠાણે કેવળ જ્ઞાની થયા છે, ક બધક છે કે અબંધક ? કર્મ બાંધનારા છે. શાતા વેદનીય માંધનારા છે શાસ્ત્રકારે પુણ્યના કારણેાના નિષેધ કર્યાં નથી પુણ્યમ ધનું કારણ દેખી જો પરિહાર કરવામાં આવે તે સોગી કેવળીના પણ પરિહાર રાખવા શાસ્ત્રકારે પુણ્યના કારણુ તરીકે લાણી વસ્તુ છોડી દેવી એ મુદ્દે કહ્યુંજ નથી. પુણ્ય અને પાપ બન્નેના ક્ષયની સ્થિતિ કયાં છે, તે તપાસેા, પુણ્ય ધારીને કરવું નહિ, બાકી પુણ્યનું કા ન કરવુ તે ભલા તમે સાધુને દાન દે છે કે નહિ ? તેમાં પુણ્યમ ધ ખરા કે નહિ ? વન કરે છે. તેમાં પુણ્યખંધ છેકે નહિ? છાડતા આવે. શુભ દી આયુષ્યનું કારણુ દાન ખરૂં કે નહિ ? જેનાથી પુન્ય બંધ થાય તે તારે નકાસુ. જેમ દીર્ઘ આયુષ્યના લેખ તેમ વદનમાં ઉંચગેાત્રના લેખ છે. તે પુન્યનું કારણ છેડી દેવુ ? જગતના વ્યવહારમાં જે પુણ્ય ખેાલી શકે છે તે આશ્ચર્ય છે. પુન્ય થાય માટે ન કરવું, નાગાઇની પણ શીખા ચઢે તેમ પાપમ ધના કારણમાં ન પડવું તે ઉપદેશ હાય તેથી ધમતુ લક્ષગુ કરતાં દુર્જતિ પ્રવતત્ ન તૂન धारणाद्धर्म મુચ્યતે દુર્ગતિથી પડતા એવા પ્રાણીને બચાવે તે ધર્મ. તેમના હિસાબે
SR No.034380
Book TitleAgamoddharak Pravachan Shreni 130 to 185
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherMotisha Amichand Sakarchand Palitana Charitable Trust
Publication Year1974
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy