SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન ૧૩ મું સદ્દગતિથી બચાવે તે ધર્મ. જેનાથી પુણ્યને બંધ થાય તે વસ્તુ ન કરવી, તે સદ્દગતિ જેનાથી જવાનું થાય તે ન કરવું તે ધર્મ. પુન્યનું કારણ છે કે તેનું નામ ધર્મના પાપનું કારણ કે તે ધર્મ, તેમાં વિવાદ નથી. વિવાદનું સ્થાન પુણ્યનું કારણ શેકવું તે ધર્મ, આ વિવાદ છે. અનાદિ સૂમ નિગોદમાં આ જીવને પુણયના કારણે કેટલા કાયા છે? સંપિચેંદ્રિય ચૂથે પાંચમે છà ગુણઠાણે રહેલા વધારેમાં વધારે પુણ્ય બાંધવાના. જેમ ચાલે તેમ તમારા હિસાબે વધારે અધમી થયે, એટલે એકેન્દ્રિયપણામાં ઘણું પુણ્ય રોકાયું તે નિદિયાને ઘણે ધર્મ, તે તેમને ધર્મનું ખરેખર સ્થાનક નિગોદ, બીજે સગી ગુણઠાણે જે શાતા વેદનીય બંધાય તે અનુત્તર વિમાનની શાતા કરતાં અનંતગુણી જબરજસ્ત છે, તે વધારે અધર્મ સગીમાં? છઠ્ઠા સાતમા ગુણઠાણે કારણ તરીકે પરિહાર કે ઈછા તરીકે પરિહાર? પુની ઈચ્છાએ નહિં પણ દયાબુદ્ધિથી કરી શકાય કે નહિં? પુન્યનું કારણ બને છે માટે દયા કરવી નહિં. એને ધામ ગણાવે તે તેરમે ગુણઠાણે અધર્મને ઢગલે વધારે થાય. નિગોદમાં ધર્મ ઘણે થાય-એમ બોલવું પડશે. હવે ઈચ્છા ઉપર આવીએ. પુણ્યની ઈચ્છાએ પુન્યના કારણોમાં પ્રવર્તવું તે પણ જે અનુચિત હોય તે શાસ્ત્રકારે ધર્મની વ્યાખ્યા કરતાં જ્યાં ગર્ભની વ્યાખ્યા ચાલી ત્યાં મેક્ષને પરમ સાધ્ય તરીકે રાખી ગૌણમાં પ્રાપ્ય સ્થિતિએ સાધ્ય સ્થિતિએ નહિં. સાધ્ય ક્યાં? માત્ર પક્ષમાં, પણ પુય દેવવેકાદિમાં પ્રાપ્યપાણું રહેલું પવિત્ર કાર્યોથી પુણ્ય અને વગ થવાના? જે પુણ્યકાર્યોથી સ્વર્ગાદિક થાય તે પુણ્યકાર્ય છોડવા, કઈ સ્થિતિએ? અનુકંપા અને અને અહિંસાને તફાવત અનુકંપ એકલે પુણ્યબંધ કરાવે છે તે માનનારા દિશા ભૂલી જાય છે. મેઘ કુમારના જીવે સસલાને બચાવ્યું અને એ જ દયાને અંગે મનુષ્યપણું મળ્યું, ઋદ્ધિ મલી. ચારિત્ર મળ્યું, અનુત્તરમાં ગયે અને આગળ ક્ષે જશે. સસલાની હિંસા ન કરી તેવી બીજા ની હિંસા ન કરી હતી. માત્ર સસલાની જ દયા કેમ કરી? સસલાની અનુકંપા કરી છે. અહિંસા આખા મંડળની છે. બચાવ એકલા સસલાનો છે. બીજાને બથાવવાની સ્થિતિ નથી. મરે નહીં એવું કરવું તે લાભદાયી.
SR No.034380
Book TitleAgamoddharak Pravachan Shreni 130 to 185
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherMotisha Amichand Sakarchand Palitana Charitable Trust
Publication Year1974
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy